________________
હાઇસ્કૂલ
ફી
૪૩૮
સ્વપ્ન શિલ્પીઓ હાસ્યકલાકાર
રહ્યું છે. તેઓએ બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, ઓમાન, અમેરિકા,
સાઉદી અરેબિયા, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, બહેઝાઝ, દુબઈ, શાહબુદ્દીન રાઠોડ
સિંગાપોર, પનામા, બહેરીન, કેન્યા, યુગાન્ડા વગેરે ૧૧ દેશોમાં શ્રી શાહબુદ્દીન રાઠોડનો જન્મ
પ્રોગ્રામ આપી ચૂક્યા છે. તા. ૯-૧૨-૧૯૩૭ના રોજ
તેમનાં પુસ્તકોનું અન્ય ભાષામાં પણ રૂપાંતર થયું છે. સીદીકભાઈ રાઠોડને ત્યાં થાન મુકામ
‘દર્પણ જૂઠ ન બોલે'નું હિન્દીમાં ભાષાંતર થયું છે. એમની થયો. અભ્યાસ તેઓએ બી.એ.,
સી.ડી.ની ૨૦ કેસેટો પ્રગટ થઈ છે. બી.એડ. સુધી કર્યો છે. મ્યુ. હાઇસ્કૂલ થાનગઢમાં આસિ. શિક્ષક તરીકે
દૂરદર્શનમાં હાસ્યના બધા પ્રોગ્રામમાં રજૂઆત કરતા જોડાયા, જે તેર વરસ રહ્યા પછી
રહ્યા છે. તેઓએ સમાજસેવાને ક્ષેત્રે ગર્લ્સ હાઈસ્કૂલ-થાનગઢ આચાર્ય તરીકે બઢતી મળતાં ૩૫ વર્ષ આચાર્ય તરીકે સેવા
માટે ડોનેશન રૂા. ૩,૨૦,૦00 કાર્યક્રમો કરી એકત્ર કરી આપી. તેમનો પહેલો કાર્યક્રમ લીંબડીમાં થયો. તેમનું પહેલું આપેલ છે. વાસુકી નવરાત્રિ મહોત્સવમાં ૩૫ વર્ષથી આયોજન. પુસ્તક “શો મસ્ટ ગો ઓન' પ્રગટ થયું. બાકી ૩૮ વર્ષથી સ્ટેજ ફ્રેન્ડ ક્લબમાં ૨૭ વર્ષ અખિલ ગુજરાત રાત્રિ પ્રકાશ પ્રોગ્રામ ચાલુ છે. તેમનું પ્રથમ નાટક “આજ અને કાલ' પાસિંગ વોલિબોલ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. તરણેતરના ગુજરાત રાજ્યમાં નાટ્યસ્પર્ધામાં પ્રથમ આવેલ. બીજું નાટક મેળામાં ૩૩ વર્ષથી આયોજનમાં સહકાર. તેમણે શૈક્ષણિક, કરમની કઠણાઈ' અભિનય સાથે “સૂરજ દાદાનો ગોખ' નાટક સાંસ્કૃતિક, ધાર્મિક આવી સેવાકીય શિબિરો ૨૨ જેટલી કરી છે. ગુજરાત રાજય નાટ્યસ્પર્ધામાં પ્રથમ અને પછી “માંગડાવાળો',
આ ઉપરાંત વિચરતી જાતિ વાદીવસાહતનાં ૩૦ જેટલાં લખ્યું. આ સિવાય તેમણે ૧૦ પુસ્તકો પ્રગટ કર્યા છે. અંગ્રેજી, મકાનો બની ગયાં અને બીજાં ૭૦ મકાનોનો પ્રોજેક્ટ ચાલુ છે. ગણિત અને વિજ્ઞાન માટે ૩ વિષયોના વર્ગનું ૧૦ વર્ષ
ભૂકંપપીડિતો માટે હાઉસિંગ બોર્ડ સોસાયટીના નિર્માણમાં સંચાલન કર્યું છે. તેમનું મ્યુનિસિપાલિટી થાનગઢ વિશિષ્ટ
પ્રયત્નો કર્યા છે. થાનગઢની જળસમસ્યા ઉકેલવા માટે સમ્માન કર્યું છે. તેમ જ સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘે પણ અવાણિયા ચેકડેમનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારમાં સફળ તેમનું સમ્માન કર્યું છે. આ ઉપરાંત લાયન્સ ક્લબ થાનગઢ
રજૂઆત. પણ તેમને સમ્માન્યા છે.
આમ શાહબુદ્દીનભાઈ અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવી અમેરિકાના ન્યૂજર્સીના એડિસન સિટીમાં વર્લ્ડ ગુજરાતી હાસ્યક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજ સેવાક્ષેત્રે, લેખનક્ષેત્રે આ બધે કોન્ફરન્સમાં વિશ્વનાં વિવિધ ક્ષેત્રના જે મહાનુભાવોએ જે સફળ રહ્યા છે. ઘણા કલાકારો બોલી શકે પણ લખી ન શકે. વિશિષ્ટ પ્રદાન કર્યું હોય તેમનું સન્માન કરવામાં આવેલ, જેમાં શાહબુદ્દીનભાઈને બન્ને કળા સાધ્ય છે એ તેની યશસ્વી હાસ્ય ક્ષેત્રે પ્રદાન બદલ શ્રી શાહબુદ્દીનભાઈને વિશ્વના ૧૮૦ કારકિર્દી છે. તેમના જીવનમાં વધુને વધુ આગળ વધે તેવી શુભ દેશોના 30,000 ગુજરાતીઓની ઉપસ્થિતિમાં સન્માન લાગણી સાથે. કરવામાં આવેલ. તેમને આ સાથે ચિત્રકળાનો પણ શોખ છે.
સંપર્ક : “આશિયાના' મંગળદીપ સોસાયટી, ‘હાસ્યનો વરઘોડો’ પુસ્તકને ૨૦૦૭ના વર્ષનું ગુજરાતી
થાનગઢ (જિ. સુરેન્દ્રનગર). સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક
ભજન-3 કલાકાર તા. ૨૬-૧૨-૦૮ કિમ મુકામે એનાયત થયું. હાલમાં તેઓની એક ફિલ્મ બની રહી છે. “શાહબુદ્દીન
શિવદાન બારોટ રાઠોડનો હાસ્ય વરઘોડો’ તેમાં તેમનો રોલ પણ છે.
શિવદાન બારોટનો જન્મ ૧૯૫૫થી ૨૦૦૭ સુધી ૧૦ પુસ્તકોની ૩૪ આવૃત્તિ
વહીવંચા બારોટ જ્ઞાતિની સોણ પ્રગટ થઈ છે. હાલમાં સાહિત્યકાર ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા
શાખામાં જામનગર જિલ્લાના
વિજરખી ગામે થયો. તેમના પિતાનું શાહબુદ્દીન રાઠોડનાં જીવન અને કવન ઉપર પીએચ.ડી. થઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org