SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સ્વપ્ન શિલ્પીઓ. બહેન યાચનાના પિતાશ્રી અશ્વિનભાઈ ખંભાતા પણ આવાં જ આ ભૂમિમાં કાર્યરત એક નારીરત્ન છે ડૉ. મોટા ગજાના સાહિત્યકાર છે. એમણે નોંધપાત્ર નવલકથાઓનું રેખાબહેન ત્રિગુણભાઈ ભટ્ટ. રેખાબહેનની જન્મભૂમિ તો સર્જન કર્યું છે. એમની છેલ્લી નવલકથા “મારો હાથ ઝાલીને સલોણા સૌરાષ્ટ્રનું સંસ્કારી નગર રાજકોટ છે, પરંતુ લગ્ન પછી લઈ જજો'ના વિમોચન પ્રસંગે ભરૂચ જવાનું થયું ત્યારે બહેન આ ભૂમિમાં આવી એમની શિક્ષણની અને સાહિત્યની યાત્રાને યાચનાના કોકિલ કંઠે ગીત અને ગઝલ સાંભળવાનો લહાવો વેગવંતી બનાવી છે. મળ્યો. ડૉ. રેખાબહેન હાલમાં સુરતની જાણીતી એમ.ટી.બી. બહેન યાચનાનો જન્મ તા. ૩૧-૧-૧૯૯૦ના રોજ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિભાગમાં અધ્યાપિકા તરીકે કાર્યરત ભરૂચમાં સાહિત્યકાર પિતા અશ્વિનભાઈને ત્યાં સંસ્કારી માતાની છે. સંસ્કારી માતા-પિતાની આ પુત્રીએ શિક્ષણ અને સાહિત્ય કુખે થયો હતો. બન્નેમાં હરણફાળ ભરી છે. બાળપણથી જ એને ગીત ગાવાનો શોખ હતો. તેમની શૈક્ષણિક સિદ્ધિઓની વાત કરીએ તો તેઓ શ્રી શાળામાંના અભ્યાસકાળ દરમિયાન જિલ્લાકક્ષાની વિવિધ એમ.એ. (યુનિ. ફર્સ્ટ-ગોલ્ડ મેડાલિસ્ટ), એલ.એલ. બી. સ્પર્ધાઓમાં ગાયકીસ્પર્ધાઓમાં એણે ભાગ લીધો હતો. (સ્પે.), ડી.ટી., એલ.પી.ડી. એલ.એલ.પી. અને એમણે ડૉક્ટરેટ આજે તો બહેન યાચના અમદાવાદના સિવિલ (પીએચ. ડી.) “મોહમ્મદ માંકડની વાર્તાઓ: એક અભ્યાસ’ હોસ્પિટલમાં બી.એસ.સી, નર્સિગનો અભ્યાસ કરી રહેલ છે, (૧૯૯૬) ઉપર કરેલ છે. ઉપરાંત એમણે રશિયન, બંગાળી, છતાં એણે એના સંગીતના શોખને વિચાર્યો નથી. આ બહેનની તામિલ ભાષાના યુનિ ડિપ્લોમા પણ હાંસલ કર્યા છે. સિદ્ધિની વાત કરીએ તો એમણે “આવો ગાએ હાલેલું યાદ” એમની જુદા જુદા વિષયોમાંની રસ-રુચિ પણ હિન્દી વિડિયો આલ્બમમાં બે ગીતો ગાયાં છે, ઉપરાંત એમના અભિનંદનીય છે. એમનો ભાષાજ્ઞાન વૈભવ ગુજરાતી, હિન્દી, ગઝલના ગુજરાતી વિડિયો આલ્બમની પ્રારંભિક તૈયારી થઈ અંગ્રેજી, સંસ્કૃત છે. વિષયોની રસ-રુચિની વાત કરીએ તો ચૂકી છે. તેઓશ્રી મનોવિજ્ઞાન,સમાજશાસ્ત્ર, કાયદો, અધ્યાત્મ, પ્રવાસ, એમના સ્વરમાં મીઠાશ છે. શબ્દોને સજાવીને વ્યક્ત વાચન, લેખન, ફોટોગ્રાફીમાં વિશેષ રસ ધરાવે છે. કરવાની એમનામાં આગવી કુનેહ છે. તેઓશ્રી ગુજરાતી, હિન્દી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર આવી સ્વરસાધક બહેન યાચના અશ્વિન ખંભાતાને તથા કાયદાના વિષયોમાં વ્યાખ્યાન તથા નિર્દેશન પણ કરે છે. અંતરના ઊમળકાથી આવકારીએ અને સંગીતના ક્ષેત્રે તે વધુને છેલ્લાં ઘણાં વર્ષોથી આકાશવાણી, દૂરદર્શન પરથી ઉપરોક્ત વધુ સિદ્ધિનાં સોપાનો સર કરે એવી પ્રભુપ્રાર્થના સાથે વિષયોનાં વ્યાખ્યાનો, મુલાકાત અને ચર્ચાત્મક કાર્યક્રમો પ્રસ્તુત વિરમીએ. કરે છે અને ભાગ લે છે. તેઓશ્રી સામાજિક સંસ્થાઓ, જેવી કે અખિલ હિંદ શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારનો ત્રિવેણી સંગમ મહિલા પરિષદ, સરગમ લેડીઝ ક્લબ,જેસીસ જેવી સંસ્થાઓની ડૉ. રેખાબહેન ત્રિગુણભાઈ ભટ્ટ પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય છે. પોતે બહેનો, બાળકોના ઉત્કર્ષની સુરત તો શિક્ષણ, સાહિત્ય અને પ્રવૃત્તિઓ પણ કરે છે અને જુદી-જુદી સ્પર્ધાઓમાં ઉદ્ઘોષક સંસ્કારની ભૂમિ છે. વીર નર્મદની તેમજ નિર્ણાયક તરીકેની સેવાઓ પણ આપે છે. તેઓ પોતે ભૂમિ છે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા કોલેજની સાહિત્ય અને વાદસભા સમિતિના અધ્યપદે કાર્યરત વિદ્વાન શિક્ષણશાસ્ત્રીની ભૂમિ છે. આ ભૂમિએ જે શિક્ષણકારો સાહિત્યકારો, એમના સાહિત્યસર્જનની વાત કરીએ તો સાહિત્યનાં કલાકારો અને સેવાનાં વ્રતધારી વિવિધ સામયિકોમાં એમના જુદા-જુદા લેખો પ્રસારિત થાય છે, મહામાનવો આપ્યાં છે, તેમનાં કાર્યોને મૂલવતાં તો આપણી તેમજ તેઓશ્રી નેશનલ. ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં “પેપર છાતી ગજ-ગજ ફૂલે છે. પ્રેઝન્ટેશન’ કરે છે. સૌરાષ્ટ્રના જાણીતા દૈનિક “ફૂલછાબ'માં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy