________________
શ્રી ઉવસગ્રીહર પાર્દિી
વણિપુરા છતીસગઢ) સ્ટેશન અને જિલ્લો દુર્ગ એરપોર્ટ, રાયપુર.
| કલચુરી વંશાજોએ પ્રથમ જીર્ણોદ્ધાર કરાવ્યો અને વિ.સં. ૯૧૯માં આચાર્ય શ્રી કક્નસૂરિજી મ.સા. દ્વારા પ્રતિષ્ઠા કરાવી. કાળચક્ર ખંડિત દેરીના ણ’એ પૂ.આ. શ્રી કૈલાશસાગરસૂરિ, જમ્બવિજયજી, પૂ. અભયસાગરજી મ.સા.ની સંરચનામાં અનેક શ્રી સંઘો અને તીર્થભકતોનો સહકાર પ્રાપ્ત કરી પાત્ર ૫.પૂ. આચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. માર્ગદર્શન તળે ઐતિહાસિક પ્રતિષ્ઠા કરાવી. ૧૧૪૭ વર્ષથી નિયમિત અઠ્ઠમતપની આરાધના, શ્રી Inર સુધીમાં અહીં ૨૬ મુમુક્ષઓએ સંચમ-મુહર્ત દીક્ષા ગ્રહણ કરી. વિતરાગવંદનામાં સંઘો સાથે અથવા સ્વતંત્ર રીતે દર વર્ષે લગભગ ૧૦-૧૫ લાખ નું ચિદાનંદ સુખ મેળવે છે. ઐતિહાસિક સાર્વજનિકતાના સાક્ષી બનતાં આ વિકાસ પામતું તીર્થ દર્શન-જ્ઞાન-ચરિત્રની આધ્યાત્મિકતા સાથે જન-મનમાં શ્યના ક્ષેત્રમાં પ્રેરક એવું ઉલ્લેખનીય કાર્ય કરી રહ્યું છે. સુખ મળ્યું. - મુનિ દીપવિજયના ધર્મલાભ...
નાઃ મુંબઈ, કોલકતા, ચેન્નઈ, બેંગલોર વગેરે. જો