________________
સ્વપ્ન શિલ્પીઓ
૨૬૧
લાગણીશીલા માતૃવત્સલ પરિવા
સમાજ અને અમરેલીના આ છે અમારા હરકોર
ભાભુ જન્મ : જેતપુર, માતા : દિવાળીબેન, પિતા : દેવચંદભાઈ
શ્વસુરગૃહ : અમરેલી, સાત પુત્ર, એક પુત્રી, આખો પરિવાર ધર્મપરાયણ મહેતા હરકુંવરબેન હગોવિંદદાસ
જેમના જીવનમાં રગે-રગમાં અદ્દભુત અનુપમાં પ્રભુભક્તિ, વૈયાવચ્ચ, સુપાત્રદાન, અભયદાન, અનુકંપાદાન, સાતેય ક્ષેત્રોમાં લક્ષ્મીનો ભરપૂર વ્યય, તપશ્ચયમાં પણ જીવનભર જીવનને ઉજ્વળ
કર્યું છે, ૯૦ વર્ષ પૂરા કર્યા છે.
દીઈ તપસ્વી આ છે અમારા માનકોર ના જન્મ : જેતપુર, માતા : દિવાળીબેન, પિતા : દેવચંદભાઈ શ્વસુર ગૃહ : અમરેલી, પરિવારમાં ત્રણ પુત્ર, ત્રણ
પુત્રીઓ, પરિવાર પણ ધર્મનિષ્ઠ છે, અનેક ક્ષેત્રોમાં યોગદાન .
વોશ માનકુંવરબેન તલકચંદ જેમના જીવનમાં અભુત પ્રભુભક્તિ, વૈયાવચ્ચ,
સુપાત્રદાન, અભયદાન. ૯૦ વરસની જૈફ ઉંમરે પહોંચ્યા છે. નિરંતર પ્રભુ પૂજા, ગુરુવંદન, આવશ્યક આરાધના ઓતપ્રોત રહેતા! અરે! આજની ઘડી સુધી સ્નાત્ર ભાવથી
ભણાવે છે, કંઠની મધુરતા ઘણી સુંદર છે.
ભક્તિવંત-આરાધક, વૈયાવચ્ચી
સમભાવી શ્રી અહદ ઉપાસક શ્રાવિકા
વૈયાવચ્ચી શ્રાવિકા શાહ ભારતીબેન
વસા ભાનુમતી ઇનઠશય
કનકભાઈ જન્મ : ઉપલેયા (સોરઠ)
જન્મ : ધ્રાફા (સોરઠ), માતા : રેવાકુંવરબેન,
માતા : નર્મદાબેન, પિતા : દલીચંદભાઈ દોશી
પિતા : હરસુખભાઈ, શ્વસુર ગૃહ : ભાવનગર
શ્વસુરગૃહ : જેતપુર (હાલ–જેતપુર), પરિવારમાં (કાઠીનું) એક પુત્ર, બે પુત્રીઓ, પુત્રવધૂ-કપુત્રત્રણ પુત્ર-પૂત્રવધૂઓ-પ્રપુત્ર–પ્રપુત્રી-૧, આખોયા | પ્રપુત્રીઓ, ધર્મપરાયણ પરિવાર પરિવાર ધર્મપરાયણ
જેમના જીવનમાં તપ-ત્યાગ-પ્રભુભક્તિ, વૈયાવચ્ચ પરિવાર સહ જીવનમાં પરમાત્મભક્તિ, વૈયાવચ્ચ
ભરપૂર સુપાત્રદાન, અભયદાન. અદ્ભુત, સુપાત્રદાન, જીવદયા, અત્યુતમાં જિનાલયની બાજુમાં ઘર, ગૃહઆંગણે સવાર-બપોરજિનાલયની પાસે આવાસ-મકાનનું નામ અરિહંત, સાંજ સંતોના પધરામણા થાય, અઠ્ઠમ, અઠ્ઠાઈ, ત્રિ-કાળ દર્શન-ગૃહઆંગણે સંતના પગલા છ
નવપદજીની ઓળી, વર્ધમાન તપ, નાની માસના બાળકને પૂજા-ગુરુવંદન અને સંસ્કાર સુંદર તપશ્ચર્યાદિથી જીવનને ધન્ય બનાવેલ છે. સિદ્ધગિરિ, આપી બાળકોનું ઘડતર કરે છે. સિદ્ધગિરિમાં
ગિરનારગિરિમાં ચાતુર્માસ કરેલ છે. ચાતુર્માસ કરેલ છે. નવકારાદિ કરોડો-કરોડો જાપના આરાધક સરલસ્વભાવી, સ્થવિરા, સાધ્વીરત્ના
' પૂ. પદ્મયશાસ્ત્રીજી મ.સા.ની પ્રેરણાથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org