________________
- જૈન આચની “અયોધ્યાપમ?' તથા “કંચનભકત-ધામ” તીર્થની સમગ્ર ભૂમિના દાતા
ગૌરવશાળી ઘોઘારી વિશાશ્રીમાળી જોટાણી
પરિવાર (વલ્લભીપુરવાળા)
વેલચંદભાઈ ધારશીભાઈ જોટાણી
કંચનબેન વેલચંદભાઈ જોટાણી જન્મ-સ્થળ–વલ્લભીપુર
જન્મ-સ્થળ-મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૬૯ મહા સુદ ૮ શુક્રવાર
સં. ૧૯૭૦ મહાસુદ ૧૧ શનિવાર તા. ૭-૨-૧૯૧૪ તા. ૧૪-૨-૧૯૧૩ (ખોડિયાર-જયંતિ દિવસ) (વલ્લભીપુર-ચિંતામણિ પાર્શ્વનાથ વરસગાંઠ દિવસ). સ્વ. ૮-૧૨-૧૯૯૪ વલ્લભીપુર
સ્વ. ૧૩-૩-૯૧ વલ્લભીપુર અમારા-સહપરિવારની જીવન યાત્રાના સાચા સારથી આપ જ્યાં છો ત્યાંથી જ અમારા સૌના જીવત-રથને સંભાળજો-અમારા લોહીના કણેકણમાં જિતેશ્વર પરમાત્મા માટે અહોભાવ જગાડજો. અમો સૌ આપશ્રીના અનંત ઉપકારોના ઋણી છીએ. આપના અગણિત સદ્ગુણોને યાદ કરીને અમે સૌ માનવસેવા-જીવદયા અને આત્મકલ્યાણના લક્ષ્યને મેળવીએ એવા આપતા વાત્સલ્યભર્યા આશીર્વાદની અમીવર્ષા ઇચ્છીએ છીએ. આપ સહપરિવારને પ્રેમભાવથી જીતતારા આજે આપશ્રીની સમૃતિમાં “જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ”ની સમગ્ર ભૂમિ (ત્રણ-લાખ-ચોરસ ફૂટ) તથા “કંચત-ભક્તિ ધામ' તીર્થની સમગ્ર ભૂમિ (ચાડા ચાર લાખ ચોરસ ફૂટ) જગ્યા એટલે કે કુલ સાડા સાત લાખ ચોરસ ફૂટ જગ્યા જૈન શાસનને સમર્પણ (વિના મૂલ્ય) કરતાં અમો સૌ ધન્યતા અનુભવીએ છીએ.
(
జరు
લી.
ભોગીલાલ વેલચંદભાઈ જોટાણી
અ.સૌ. પ્રભાલક્ષમી ભોગીલાલ જેઠાણી પ્રતાપરાય વેલચંદભાઈ જોટાણી
અ.સૌ. ઈન્દુમતી પ્રતાપરાય ટાણી અરવિંદકુમાર વેલચંદભાઈ જોટાણી
અ.સૌ. કુસુમબેન અરવિંદકુમાર જટાણી અનંતરાય વેલચંદભાઈ જોટાણી
વલભીપરવાળાના
જય જિનેન્દ્ર
Jain Education Intemational
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org