________________
૩૮૨
સ્વપ્ન શિલ્પીઓ અન્યાયમાંથી મુક્ત થઈ ઉપવાસ છોડી રતુભાઈના હાથે જ
ઊંચા અને પહેરવેશમાં ઝબ્બો, ધોતિયું, ઝબ્બા ઉપર મોસંબીનો રસ પી પારણું કર્યું અને પછી સાથે બેસી ભોજન લાંબો કોટ, માથે પાઘડી અને પગમાં દેશી જોડા. સફેદ વસ્ત્રો લીધું. આ બનાવનો હું સાક્ષી હતો. સૌરાષ્ટ્રના પ્રધાનમંડળ પહેરતા. ઉંમર વધ્યા પછી રૂપેરી હાથાવાળી પાતળી લાકડી સિવાય આ વાત કોઈ જાણતું નહીં. આવા તો અનેક બનાવો અને ખભા ઉપર સફેદ એસ. રૂઆબભેર ચાલે. વ્યક્તિત્વ એમના જીવનમાં બનેલા છે.
દીપી ઊઠે, ગળામાં રુદ્રાક્ષના ઝીણા પારાની માળા. ૮૦ એમણે નશાબંધી મંડળ, પછાત વર્ગ બોર્ડ ખાદી વર્ષની ઉંમર વધ્યા પછી એમને જોયા તો તેઓ એવા જ ગ્રામોદ્યોગ બોર્ડ, પંચાયત બોર્ડ, સહકારી બોર્ડ એમ સ્ટેચ્યટરી રૂઆબદાર ! બોડૅ, મંડળો લોકોનાં કામ છૂટથી કરી શકાય એટલે સ્થાપ્યાં.
અતિ વિદ્વાન, સંસ્કૃતનું અગાધ જ્ઞાન એટલે એ સમયે તેઓ બહારવટિયા ભૂપતના આમંત્રણથી નિશસ્ત્ર ગીરના અમદાવાદના અખંડાનંદ ગ્રંથ પ્રકાશન તરફથી આયુર્વેદના મૂળ જંગલમાં મળવા ગયા, પરંતુ ડરપોક ભૂપત ન મળ્યો. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં તરજૂમો કર્યા પછી ગ્રંથો પ્રગટ થતા, જૂનાગઢની આરઝી હકૂમતમાં ચુનંદા સેવકો લોકોનું લશ્કર તેમાં કેટલાક સંસ્કૃત શ્લોકોનો અર્થ ન બેસે તો એમને ઊભું કરી અનેક મોરચે જૂનાગઢના બાબીવંશનો સામનો કર્યો. પૂછવાનું રખાતું. સૌરાષ્ટ્ર-ગુજરાત વૈદ્ય સભાના તેઓ પ્રમુખ જૂનાગઢના નવાબે જ્યારે રાજ્યને પાકિસ્તાનમાં ભેળવી દેવાની ચૂંટાયેલા. આમ તો આયુર્વેદ વિજ્ઞાનમાં મુખ્ય બે શાખાઓ છે વાત કરી ત્યારે એમણે અસંખ્ય સાથીઓ, ખાદી ગાંધી- : (૧) કાષ્ઠ ઔષધો-હર્બલ ઔષધો. ઝાડપાન વેલાવૃક્ષ ભક્તોની સેવા કરી, અસ્પૃશ્યતાનિવારણ, નશાબંધી વગેરે વનસ્પતિઓમાંથી બનતી આયુર્વેદની દવાઓ (૨) બીજી પ્રવૃત્તિઓ વિકસાવી. જૂનાગઢમાં લોકસાહિત્ય વિદ્યાલય સ્થાપ્યું. શાખા તે રાસાયણિક ઔષધો, જેમાં પારો તેમ જ સોનારૂપાની વડાપ્રધાન શ્રી ઈદિરા ગાંધી સાથે વાંધો પડવાથી નવો રાજકીય ભસ્મો, અન્ય ભસ્મો, રાસાયણિક દ્રવ્યો વગેરે. રાસાયણિક પક્ષ સ્થાપ્યો. છેલ્લે ડાયાબીટીસના રોગે એમનું હૃદય બંધ ઔષધોમાં ખૂબ કાળજી રાખવી પડે અને ઔષધોના નિર્માણનું પાડ્યું અને સરકારી માનપાન સાથે વિદાય લીધી. પ્રાયોગિક જ્ઞાન હોવાનું અતિ આવશ્યક રહે. વૈદ્ય શ્રી તેઓએ આયુર્વેદને રગેરગમાં ઉતારી શતાયુ
ક્રિપાશંકર આ બંને શાખાના ઔષધ નિર્માણમાં તજજ્ઞ હતા
પરંતુ તેમનો વધુ ઝોક કાષ્ઠ ઔષધ તરફનો રહેતો. જીવવાનો સંકલ્પ પૂર્ણ કર્યો.
- પથ્યાપથ્ય પાલનના તેઓ અતિ આગ્રહી, ચુસ્ત તેમ જ વૈધ ક્રિપાશંકરભાઈ
ગમે તે રોગમાં ગમે તે સ્થિતિએ પથ્યપાલન ગંભીરતાથી સૌરાષ્ટ્રમાં સ્વામીના ગઢડામાં બ્રાહ્મણકુળમાં જન્મેલા દર્દીઓ પાસે કરાવતા. તેઓ કહેતા કે આયુર્વેદમાં ઔષધોનું વૈદ્યો પેટના રોગની સફળ ચિકિત્સા માટે જાણીતા છે. હરડે જેટલું મહત્ત્વ છે એટલું જ પથ્યપાલનનું મહત્ત્વ છે. વૈદ્ય તરીકે એ જ કુળના વૈદ્ય શ્રી પ્રભાશંકરભાઈ ભટ્ટ પણ રોગીઓની દવા કરતી વખતે પથ્યપાલન ચુસ્ત રીતે થાય તો જાણીતા છે. એવા જ પ્રખ્યાત વૈદ્યો વંશપરંપરાગત વૈદું જ તેઓ દવા સારવારમાં આગળ ધ્યાન આપે. પથ્ય ન પાળે કરવામાં વલ્લભીપુર પાસેના નાના એવા ગામ પચ્છેગામના તેની લગીર દવા ન કરે. પથ્ય પાલનનું પૂછીને જ દર્દી સાથે પ્રશ્નોરા કુળમાં થઈ ગયા. પચ્છેગામ એ શિક્ષણશાસ્ત્રી શ્રી આગળ ચિકિત્સાની વાત કરે. નાનાભાઈ ભટ્ટનું સાસરું. આજે તો ગઢડામાં કે પચ્છેગામમાં
પોરબંદરના એક બહુ જ મોટા ઉદ્યોગપતિને કોઈ એવા મોટા ગજાના આયુર્વેદના જ્ઞાતા વૈદ્યો મળવા મુશ્કેલ છે.
કારણે જળોદર થયું. જળોદરની સારવાર ભલભલા વૈધની ગઢડામાં જન્મેલા છેલ્લા વૈધ તો શ્રી ક્રિપાશંકર ભ. ભટ્ટ. તેઓ
કસોટી કરતી હોય છે, પરંતુ પેટના રોગનિવારણમાં ગઢડાના વર્ષોથી અમદાવાદની સારંગપુર પીપળિયા પોળમાં રહેતા અને
વૈિદ્ય એટલે વૈદ્ય શ્રી ક્રિપાશંકરભાઈ નિષ્ણાત ગણાય. એટલે છેલ્લે કેન્સર-ચિકિત્સા માટે જાણીતા બન્યા પછી મુંબઈ
જળોદરની ચિકિત્સા કરવા શ્રી ક્રિપાશંકરભાઈને પોરબંદર બોરીવલી ખાતે રહેતા, પરંતુ એમનું આયુર્વેદના પ્રચારનું ક્ષેત્ર
તેડાવ્યા. પોતાના બંગલામાં જ દર્દીએ રહેવા ખાવા-પીવાની હતું સૌરાષ્ટ્ર- અમરેલી ખાતે વર્ષમાં ત્રણ-ચાર વખત આવતા
સવલતો કરી આપી. વૈદ્ય કહે એ એ ઔષધો લાવી, ખરલ રહેતા.
કરાવી, ઉદ્યોગપતિ દર્દીને આપવા માંડ્યા. ઔષધોની સાથે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org