________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૯૫ મણિબહેને કોઈ હોદ્દા કે પદ માટે પડાપડી કરી નથી. આમ સતત કર્મયોગ ચાલુ જ હોય છે. આવી પડેલા હોદા કે માનનો પણ સંકોચ અનુભવ્યો છે. મૂંગાં તેમણે પ્રાથમિક શિક્ષણ પણ નથી મેળવ્યું, છતાં મુંબઈની મૂંગા સેવા કરવી તેને જ તેમણે પોતાનો ધર્મ માન્યો છે.
ન્યો છે. પચરંગી કેળવાયેલી પ્રજામાં જે.પી.નો હોદ્દો ૨૦ વર્ષ સુધી શહેરમાં અનેક પ્રવૃત્તિઓ છતાં ગામડાંઓ અને આદિવાસીઓ
શોભાવ્યો હતો. તરફથી એમની સેવાનો ઝોક ઘણો છે. ડાંગ પ્રદેશમાં આદિવાસીઓ વચ્ચે એમણે ઘણાં વર્ષ કામ કર્યું. ત્યાં પણ ખાદી,
જ્યારે પારલામાં કન્યા વિનયમંદિરની સ્થાપના કરવા કેળવણી અને કલ્યાણ-કાર્ય કરવાની શરૂઆત કરી. ધરમપુર,
બાપુજીએ હા પાડી ત્યારે સ્વામીજીને લાગેલું કે “છોકરી દબાઈ બારડોલી, ઉમરગામ, વાપી, કરાડી, મઢી અને વેડછી વગેરે
જશે.” ત્યારે બાપુએ હસીને કહ્યું હતું કે “તો આપણે એને ખેંચી સ્થળોએ જે આદિવાસીઓનાં છાત્રાલયો ચાલે છે તેમાં તેઓ
લઈશું.” આટલે વર્ષે જોઈ શકાય છે કે મણિબહેન ક્યાંય ખૂબ રસ લે છે અને અવારનવાર ત્યાં દોડે છે. આની પાછળ
દબાઈ નથી ગયાં. શબ્દોમાં તેઓ શોધ્યાં જડે તેમ નથી, પણ એમની નિરંતર સેવાવૃત્તિ તથા તેમનું સમગ્ર જીવન જ સેવાના
તેમનાં કાર્યોથી તેમની નિષ્ઠાવાન, સેવાભાવી મૂર્તિની કાંઈક
ઝાંખી થઈ શકે. સાદાઈ અને ત્રેવડ તેમના આગવા ગુણો છે. આદર્શને નિવેદિત છે તેની પ્રતીતિ થાય છે.
પરોપકારીપણું ને માનવીય તત્ત્વ તે તેમનો પ્રેમભાવ છે અને દલિત-પીડિતના ઉદ્ધાર માટેનાં કામો કરતાં એમની
કર્મ એ જ એમનો ધર્મ છે. તેઓ ફક્ત ખાદી સેવિકા જ નથી કરણા વિકસી. જ્યાં દલિત-પીડિત હોય ત્યાં દોડી જવું અને પરંતુ દેશસેવિકા છે. ખાદી પરિવારમાં “બા'નું બિરૂદ મેળવનાર તેમને સહાય કરવી એ એમના જીવનનું ધ્યેય હોય તેમ જે જે
મણિબહેન અનેક રીતે અભિનંદનીય અને અનુકરણીય છે. પ્રદેશમાં કુદરતી સંકટો આવ્યાં ત્યાં ત્યાં દોડી જઈને એમણે એ લોકોની સેવા કરી છે અને કરે છે. પૂ. રવિશંકર મહારાજના
આવા પૂજ્ય મણિબાને અમારા કોટી કોટી વંદન. માર્ગદર્શન નીચે સુરત, મહુવા, ઉત્તર ગુજરાત, બિહાર,
-મૃણાલિની દેસાઈ ઓરિસ્સા, આંધ બધે જ જ્યારે સંકટો આવ્યા ત્યારે તેઓ દોડી સ્વ. શ્રી પરણાનંદભાઈ વનમાળીદાસ ગયાં છે; ત્યાંનાં લોકોને ઘરો બાંધી આપ્યાં છે. કપડાં, વાસણ
શાહ અને અનાજ આપ્યા છે અને સહુ નિરાધારોને આધાર આપ્યો છે. બધાં સેવાનાં કાર્યો કરવા માટે તેમણે “મુંબઈ ઉપનગર
ઉજ્વલ વ્યાપાર કારકિર્દીના ઘડવૈયા બની અનેરી રિલિફ ફંડની સ્થાપના શ્રી વિષ્ણુપ્રસાદ દેસાઈને અધ્યક્ષપદે પ્રગતિનું સર્જન કરવામાં મહત્ત્વનો ફાળો આપવા સાથોસાથ અને બીજા સાથીઓની મદદથી કરી. આ સંસ્થાના ઉપક્રમે પોતાની વિચક્ષણ બુદ્ધિશક્તિ અને કુનેહથી સોઈગ ઘેડના રિલિફનાં બધાં કામો થયાં છે. આ સેવાનાં કામો ઉપરાંત ઘરમાં
વ્યાપાર-વાણિજ્યનાં નિષ્ણાંત અને અનુભવી મહાનુભાવ કે કુટુંબમાં કોઈ પણ માંદું હોય તો તેઓ તરત ચાકરી કરવા
તરીકેની ભવ્ય નામના હાંસલ કરી જનાર સદ્ગત શ્રી પહોંચી જાય છે.
પરમાણંદભાઈ શાહનું જીવન સ્પષ્ટ ધ્યેય તરફ હંમેશા
પ્રવૃત્તિશીલ રહ્યું હતું. તેઓશ્રીનો જન્મ ઘોઘારી વિશાશ્રીમાળી તેમનું સાદું અને તપોમય જીવન ઘણાંને આશ્ચર્ય પમાડે
જૈન જ્ઞાતિનાં પચ્છેગામ નિવાસી ગૃહસ્થ શેઠશ્રી વનમાળીદાસ છે. આ ઉંમરે પણ રેલ્વેની મુસાફરી તેઓ હંમેશાં ગાંધીવર્ગમાં
ગોરધનદાસ શાહનાં ગૃહે સને ૧૯૨૭માં થયો હતો. મેટ્રીક જ કરે છે. સામાન ઊંચકવા માટે મજૂર કરવાનો નહીં તેમ જ
સુધીનો અભ્યાસ પાલીતાણા જૈન ગુરુકુળમાં કર્યો. મુંબઈ ધંધાર્થે ગાડીમાં રિઝર્વેશન દૂર જવું હોય તો કરવાની ખટપટ કરે છે, નહીં તો એમને એમ જતાં રહે છે. જીવનક્રમમાં નિયમિતતા
ગયાં ત્યાં શરૂઆતમાં નોકરી કરી. સરકારના રેશનીંગ ખાતામાં
જોડાયા. ધંધામાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટના કામમાં અંગ્રેજી ખૂબ અને યુક્તાહારને કારણે એકંદરે તબિયત સંભાળીને આટલા બધાં કામોની જવાબદારી શાંતિથી પતાવે છે. જીવનમાં
જરૂરી લાગવાથી સરકારી નોકરી છોડીને ભાઈઓ સાથે સોઈગ
ઘેડમાં જોડાયા જેનો મોટા ભાગનો માલ વિદેશ જતો હતો. ચોક્કસાઈનો આગ્રહ ઘણો છે. સમયનો ઉપયોગ ખૂબ ચોક્સાઈથી કરે છે. ખાલી કદી બેસતાં નથી. નવરાં હોય તો
મહાનગર મુંબઈ ખાતે જીવન સંઘર્ષ આરંભીને તેઓશ્રી
વ્યવસાયની વિકાસકૂચમાં આગળ વધ્યા હતા. મેસર્સ ચંપકલાલ ચરખો, ગૂંથવાનું, સીવવાનો સંચો કે ચોપડીઓ હાથમાં હોય જ.
બ્રધર્સમાં જોડાઈને એ વ્યવસાયગૃહની પ્રગતિમાં તેઓશ્રીએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org