________________
૩૩૪
સ્વપ્ન શિલ્પાઆ
સોળ વર્ષની નાની વયમાં જ કુટુંબની આર્થિક જવાબદારી તપ આયંબિલ સંસ્થા, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની ઉપાડવા મુંબઈ શહેરમાં આવી નોકરીથી જીવનની શરૂઆત કમિટીમાં હાલ પણ સક્રિય ભાગ લઈ રહ્યા હતા. શ્રી કરી. ત્યારબાદ સોનાચાંદી બજારમાં સ્વતંત્ર દલાલીનો ધંધો સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્થા જે ઈ.સ. ૧૯૫૦માં લગભગ શરૂ કરી ઉત્તરોત્તર ભાગ્ય દેવીની કૃપાથી મુંબઈના આગેવાન મૃત:પ્રાય બની ગઈ હતી અને બંધ થવાની તૈયારીમાં હતી તે વાયદાબજારો તેમાં શેરબજાર, રૂબજાર, એરડાબજાર તથા સંસ્થાનું સુકાન સ્થાનિક કાર્યકર્તા શ્રી મનસુખલાલ સોનાચાંદી બજારના માન્ય દલાલ બન્યા. શહેરમાં જીવાભાઈના સહકારથી હાથમાં લઈ મદ્રાસ, કલકત્તા, મુંબઈ સોનાચાંદીનો વાયદાનો બજાર વ્યવસ્થિત કરી સ્થાપવામાં તથા અમદાવાદ વગેરે સ્થળે પ્રવાસો કરી અથાગ મહેનત લઈ આવેલ ધી બોમ્બે બુલિયન એક્સચેંજ લિ.ના ફાઉન્ડર સંસ્થા માટે રૂા. ૧૧ લાખનું મોટું ભંડોળ ભેગું કર્યું અને ડાયરેક્ટર તરીકે બુલિયન એક્સચેંજ વિકસાવવામાં ઘણો જ સંસ્થામાટે રૂા. ૧૧૫ લાખના ખર્ચે પાલિતાણામાં નવું મકાન મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તે જમાનામાં થતાં અનેક ઊભું કર્યું જેમાં હાલમાં લગભગ બસો ઉપરાંત બાલિકાઓબેલાકબાડામાં પોતાની આગવી બુદ્ધિ પ્રતિભા અને વ્યાપારી સ્ત્રીઓ લાભ લઈ રહેલ છે અને વાર્ષિક ખર્ચ લગભગ રૂા. કુનેહથી ઊભી થતી આંટીઘૂંટીઓ અને ગૂંચો ઉકેલી બજારને ૨૫ લાખનો થાય છે, જે સમાજ ઉદારતાથી પૂરો કરી આપે સફળ માર્ગદર્શન આપવામાં આગળ પડતો ભાગ લીધો હતો. છે. તેમનાં સ્વ. ધર્મપત્ની શ્રીમતી જાસુદબહેનના સ્મરણાર્થે શેરબજારની ગર્વનિંગ બોર્ડના લાગલગાટ ૧૭ વર્ષ સુધી સ્થાપેલ શ્રી જાસુદબહેન જૈન પાઠશાળા સ્થાપી હતી. ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ હતી. હિન્દુસ્તાન બહાર રાધનપુરમાં ગુજરાતી સ્કૂલનું મકાન, હાઇસ્કૂલનું મકાન, લીવરપુલ કોટન એક્સચેંજ અને ન્યૂયોર્ક કોટન એક્સચેંજના કાંતિલાલ પ્રતાપશી વાણિજ્ય વિભાગનું મકાન આયંબિલ પણ મેમ્બર બનેલ. વાયદા બજાર ઉપરાંત અનેક ભવન વગેરે સંસ્થાઓમાં સારી નાણાંકીય સહાય કરી છે. ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ અને એક સમયે સમાજના બીજા ઘણાં કામોમાં મદદ કરી છે અને કરી રહ્યા લગભગ કંપનીઓના ડાયરેક્ટર હતા. પોતાના ધંધાકીય હતાં. ધાર્મિક પ્રસંગો ઘણા નાના મોટા તેમના જીવનમાં વ્યવસાયમાં તેમના લઘુબંધુ સ્વ. ભાઈશ્રી કાન્તિલાલભાઈને ઊજવાયા છે. તેમાં ખાસ કરી શ્રી સિદ્ધાચલજીનો છ'રી જોડેલ હતા. આ સિવાય અનેક ઉદ્યોગો જેવા કે રંગરસાયણ, પાળતો સંઘ, નવ્વાણું યાત્રા, બે વખત પાલિતાણામાં ચાતુર્માસ, બેટરીઝ, સોના-ચાંદી, કાપડ, સાઇકલ, એન્જિનિયરિંગ, ઉપધાન તપ, તેમના ભત્રીજા ઈંદ્રવદન તથા ભત્રીજી બેહન પોટરીઝ, સ્યુગર અને પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેઓએ રસ મંજુલાબહેનના દીક્ષા પ્રસંગો, તેમના પિતાશ્રીના સ્મરણાર્થે લઈ ઉદ્યોગો સ્થાપેલ. ઉંમરના કારણે તેઓ સક્રિય ધંધામાંથી ઊજવેલ ઉજમણાનો પ્રસંગ તથા સં. ૨૦૦૫ની સાલમાં ૧૩ નિવૃત્ત થયા છે એટલે ફક્ત વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ લિ.ના માસ પાલિતાણા સળંગ રહી નવ લાખ નવકારનો જાપ કર્યો ડાયરેક્ટર ત્યારપછી ભત્રીજા પ્રફુલ્લભાઈએ ટેક્ષટાઇલ્સ હતો. આ બધા વિશિષ્ઠ પ્રસંગો હતા. ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી હતી. આજે ઉમરગામમાં બીઝનેસના રાધનપુરના મહૂમ નવાબસાહેબ સાથે ઘણા જ નિકટનામે વિશાળ ટેક્ષટાઈલ્સ ફેક્ટરી નાંખી ૧૦૦% અમેરિકા ગાઢ સંપર્કમાં આવવાથી અનેક ધાર્મિક તથા સામાજિક ખાતે એક્સપોર્ટ કરે છે. જીવતલાલભાઈએ જીવનમાં અનેક ઉપયોગી કાર્યો થઈ શકેલ. મહૂમ તથા હાલના નવાબ લીલીસૂકી જોઈ અને આજે એક આગેવાન વેપારી તરીકે સાહેબની પણ સારી એવી લાગણી સંપાદન કરી હતી. તેમના પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.
કુટુંબમાં તેમના સ્વ. લઘુબંધુ કાન્તિભાઈના યુવાન પુત્ર તથા વેપાર સાથે સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ
પુત્રીએ સંસારત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરી એક રસ લેતા હોઈ અનેક સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા અર્પી અને
ઉજ્વલ દૃષ્ટાંત પૂરું પાડેલ છે. તે પૂ. દીક્ષિતો પંન્યાસ શ્રી કામ કરેલ અને આજે પણ કરી રહ્યા છે. મુંબઈ શહેરના ચંદ્રશેખરવિજયજી તથા પૂ. સાધ્વીજી મહાનંદાશ્રીજી નામે આગેવાન જૈન મંદિર ટ્રસ્ટોના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા કુટુંબના સંસ્કાર તથા ધાર્મિક જીવનની સુવાસ ફેલાવી રહ્યા આપ્યા બાદ હવે નિવૃત્ત થયા છે, છતાં શ્રી સિદ્ધક્ષેત્ર છે. તા. ૩૧-૧૨-૧૯૭૭ના રોજ ૯૧ વર્ષની વયે શ્રાવિકાશ્રમ, મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળા, મુંબઈ વર્ધમાન સમાધિપૂર્વક નિધન થયેલ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org