________________
૬૭૨
સ્વપ્ન શિલ્પીઓ ભણ્યાં છે. આ ડોડિયા દંપતીને સંતાનોમાં બે પુત્રો રોહિત અને રાજકોટમાં કેવડાવાડી અને સિયાણીનગરમાં જ્ઞાતિની વાડી બની હીરેન છે. બે પુત્રીઓ ભારતી અને જ્યોતિબહેન છે. છે, તે સમાજ માટે આશીર્વાદરૂપ બની છે, આજે જે કાર્યરત
કમ્યુટર યુગને આવકારતાં શ્રી ભુપતભાઈ કહે છે કે છે. તેઓ વાડીના પ્રેરક શ્રી ઘનશ્યામ ગુરુજીને (સહજ કમ્યુટર યુગ ઘણો જ સારો છે' તેઓ દેશી નામે ઉપરાંત ધ્યાનયોગ) ગણે છે.. અંગ્રેજી નામું જાણે છે. લુહાર હિતેચ્છુ મંડળનો વાર્ષિક કુળદેવી ચામુંડા માતાજીના મંદિરનિર્માણ કાર્યમાં તેમને અહેવાલ તેમના હસ્તે જ તૈયાર થાય છે. શ્રી ભૂપતભાઈને જ્ઞાતિના વરિષ્ઠ સેવક અને આગેવાન જેન્તીભાઈ પરમારનો વાચનનો ખૂબ જ શોખ છે. નવલકથાઓ વસાવે છે, પુસ્તકો સહકાર ઘણો મળ્યો હતો. શ્રી ભૂપતભાઈ સમાજમાં કુરિવાજ, ખરીદે છે. શ્રી હરકિશન મહેતાની નવલકથાઓ ઘણી વાંચી છે. અંધશ્રદ્ધા દૂર કરવા સતત પ્રયત્નશીલ છે. તેવી જ રીતે તેઓ તેમને ચલચિત્રો જોવાં ગમે છે. ટી.વી. સીરિયલ જોવી ગમતી ધર્મ-સંસ્કૃતિના રક્ષણ માટે પણ ખડે પગે હોય છે. રાજકોટમાં નથી. બાધા, આખડી, માનતામાં શ્રદ્ધા ન ધરાવતા એવા જગગુરુ શંકરાચાર્ય પધારવાના હોય કે ગુરુજી મામાજી કર્મનિષ્ઠ તેઓ વિજ્ઞાનયુગને સમ્માન આપે છે અને ઉપવાસ, (કુવાડવા)નું સેવાકાર્ય હોય, તોપણ તેઓ હોંશે હોંશે વ્રત કે એકટાણાં કરતા નથી. નિયમિત રીતે ઘેરથી નીકળી ભક્તિભાવથી કાર્ય ઉપાડી લે છે. તેઓ દૃઢપણે માને છે કે દેવમંદિરે દર્શને જાય છે.
“અમારી પેઢી ભણી શકી નહીં, પણ હવે પછીનો સમય શિક્ષણ પર્યટનો, તીર્થાટનો વિશે મેં જાણ્યું કે તેઓએ લગભગ
વિના એક ડગલું ન ભરી શકાય તેવો છે.” શ્રી ભૂપતભાઈ ભારતભરમાં પ્રવાસો કર્યા છે. પરદેશ જવા માટે તેમની પાસે
પોતાના સમાજ માટે તીવ્ર લાગણી પ્રગટ કરતાં કહે છે કે “મારા પાસપોર્ટ છે, પણ પરદેશ જવાનો યોગ તેમને આવ્યો નથી.
સમાજની ગામડેથી રાજકોટ શહેરમાં ઉચ્ચ અભ્યાસ અર્થે
આવતી દીકરીઓ માટે સુવિધાવાળું કન્યા છાત્રાલય હોવું તેઓ ક્યારેય સંઘર્ષ, મુશ્કેલી અને દુઃખથી પાછા પડ્યા
જોઈએ અને તે માટે અમે સક્રિય છીએ. લુહાર જ્ઞાતિબંધુઓ નથી. તેઓને રાજકોટમાં તેમના ખાસ મિત્ર શ્રી લક્ષ્મણભાઈ
મારા ઉપર અપાર વિશ્વાસ રાખી સમાજના ઉત્કર્ષ માટે પટેલે તેમને ડેલો ધંધાના વિકાસ અર્થે મિત્રભાવથી આપેલો તે
હરહંમેશ દાન આપે છે. તેનો મને આનંદ છે, ગૌરવ છે. ઘટનાને યાદ કરતાં તેઓ ગદ્ગદિત થઈ ગયા હતા અને બોલ્યા
સમાજની માનસિકતા વધુ સ્વસ્થ થાય અને સમાજ એક બને હતા કે “મારું નામ-સરનામું નહોતું પણ આજે મને ભગવાને
તેવો શુભ આશય હું રાખું છું.” ઘણું આપ્યું છે. તેનો મને સંતોષ છે.”
શ્રી ભૂપતભાઈ નવી પેઢીને પ્રેરક ઉદાહરણ આપે છે કે હું આભારી છું મિત્ર શ્રી લક્ષ્મણભાઈનો, કારણ આજે
નવી પેઢીના યુવાન ભાઈ-બહેનો સમાજના સંસ્કાર, શિક્ષણ તેમના સહકારથી જ અમારું સત્યનારાયણ ફેબ્રિકેશન કાર્યરત
અને સેવાકાર્યમાં આગળ આવે. શ્રી ભૂપતભાઈએ
ભગવદ્ગીતાના શ્લોકને ચરિતાર્થ કર્યા છે. તેથી તેમને | શ્રી લક્ષ્મણભાઈની સાથે શ્રી ભૂપતભાઈ સ્મરણ કરે છે નિઃસ્વાર્થભાવે કામ કરવું બહુ જ ગમે છે. સ્ટેજ ઉપર બેસવું તેમના બીજા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મકવાણાનું. તેઓએ શ્રી ગમતું નથી. મહેન્દ્રભાઈ પાસેથી રૂા. ૪૦૦ (રૂપિયા ચારસો) લઈ
તેમનાં વ્યવસાય સંકુલો છે : સત્યનારાયણ સ્ટીલ ટ્રેડર્સ કારખાનાનો પ્રારંભ કર્યો હતો. તે કારખાનાનો આજે ખૂબ
અને ચામુંડા ટ્રેડર્સ. આ બંને સંકુલોમાં લોખંડનો વ્યવસાય વિકાસ થયો છે.
તેમના બંને સંતાનો શ્રી રોહિતભાઈ અને શ્રી હિરેનભાઈ શ્રી ભૂપતભાઈ પોતાના ધંધામાંથી અને પરિવારમાંથી સંભાળી રહ્યા છે. સમય કાઢી પોતાના સમાજના ઉત્કર્ષ માટે પણ સમય આપે છે
* નિખાલસ, નિર્દભી, ખરા અર્થમાં સેવક, સાદા, સરલ, અને ત્રીસ વર્ષથી લુહાર હિતેચ્છુ મંડળમાં સેવા આપી રહ્યા છે.
પરિશ્રમી શ્રી ભૂપતભાઈને ખંતથી તેમની અપ્રતિમ સેવા બદલ એક સમય એવો હતો કે તેમના જ્ઞાતિબંધુઓને કોઈ ચોક્કસ
અભિનંદન, શુભેચ્છાઓ. જગ્યાએ બેસવા માટેની જગ્યા નહોતી, પણ શ્રી ભૂપતભાઈની અને જ્ઞાતિજનોની શુદ્ધ ભાવનાથી તનતોડ મહેનત કરીને
છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org