________________
૧૭૬
સ્વપ્ન શિલ્પીઓ સફળતા તો અનાથાશ્રમ નજરે જોનાર કહી શકે. અનાથાશ્રમ તેવા સભ્યો ત્રણ વર્ષ માટે ચૂંટાઈને જતા. શ્રી વિદ્યાશંકરભાઈ માટે પૈસાની મદદ માટે ગમે તેવા માણસ પાસે જઈ યાચના બે વખત સખ્ત હરીફાઈઓમાંથી પસાર થઈ ગયા હતા અને કરતા તેઓને સંકોચ થતો નથી. અનાથાશ્રમ માટે દરેક પ્રજાને ઉપયોગી એવા ઠરાવો નીડરપણે રજૂ કર્યા હતા. જરૂરિયાતો તેઓ ખંતથી ઉપાડી લેતા. જ્યારથી તે સંસ્થા વડોદરા રાજ્યમાં બહારવટિયાના ત્રાસ વખતે જો કોઈએ સ્પષ્ટ ખોલવામાં આવી ત્યારથી તેઓ કર્તવ્યપરાયણતાથી ફળની | શબ્દોથી ધારાસભા ધ્રુજાવી હોય તો તેઓ એકલા જ હતા. આશા રાખ્યા સિવાય કાર્ય કરી રહ્યા હતા.
તેમનું આ કાર્ય ચિરસ્મરણીય રહેશે. પાટણ સુધરાઈના તેઓ આગળ પડતા સભ્ય હતા. તેમની કારકિર્દીનો ઉજ્વળ ઇતિહાસ તેમના ઉમદા વર્ષોથી તેઓએ સભ્ય તરીકે ચૂંટાઈ અને લોકોપયોગી કાર્યો સ્વભાવ ઉપર રચાયો છે. તેઓ સદાયે કર્તવ્યપરાયણ રહ્યા. કર્યા. દરેક મિટિંગમાં હાજરી આપી પ્રજા મતનો પડઘો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છતાં તેઓ જે કાર્ય હાથમાં લે તે વગર સુધરાઈ કચેરીમાં પાડે. પાટણમાં નળ લાવવા માટેની પ્રવૃત્તિમાં આળસે પૂરું પાડે. તેઓ એટલા બધા નિખાલસ કે બાળકની તેઓ તથા તેમના મિત્ર ઉમિયાશંકર લાખિયાયે મુખ્ય કાર્ય કર્યું સાથે બાળક અને વૃદ્ધની સાથે વૃદ્ધ થઈ જતા. અભિમાનનો હતું. સુધરાઈની તેમની સેવાઓનો બદલો પાટણની પ્રજાએ તેમનામાં છાંટો મળે નહીં તેમનું ચારિત્ર અતિ ઉજ્જવળ તેમને પ્રમુખ તરીકે ચૂંટી વાળ્યો. તે પાટણ શહેર સુધરાઈના યુવાવસ્થામાં તેમનાં સુશીલ પત્ની સૌ. ચમનબા ગુજરી ગયા લોકનિયુક્ત પ્રમુખ હતા અને તે કાર્ય ખંતથી કરતા હતા. ત્યારે તેમની ઉંમર ફક્ત ઓગણત્રીસ વર્ષની હતી, પરંતુ સુધરાઈ ઉપરાંત વર્ષો સુધી તાલુકા લોકલ બોર્ડના સભ્ય અને લોકોના અતિ આગ્રહ વચ્ચે પણ તેઓએ પોતાને ત્રણ દીકરા પ્રાન્ત પંચાયતના સભ્ય અને ઉપપ્રમુખ તરીકે ઉત્તમ સેવાઓ અને ત્રણ દીકરીઓ હોવાથી લગ્ન કર્યું હતું નહીં. ધર્મ તરફ કરી હતી.
તેઓ સદાયે વફાદાર પાકા સનાતની. સ્વ. શંકરાચાર્ય એક તરફ શહેરની સેવાઓ કરતા ત્યારે પોતાની
માધવતીર્થ મહારાજ અને વૈષ્ણવોના ઝઘડા વખતે તેઓ જ્ઞાતિના જરાએ વીસર્યા ન હતા. જ્યારથી બ્રહ્મસમાજની
સ્વામીજીના મુખ્ય સલાહકાર હતા અને તેમણે તથા તેમના સ્થાપના થઈ ત્યારથી તેમાં જોડાઈ ટ્રસ્ટી તરીકે દરેક
મિત્ર ઉમિયાશંકર લાખિયાએ તે ઝઘડાનો અંત આણ્યો હતો, સંમેલનમાં હાજરી આપી જ્ઞાતિહિતના ઠરાવો મૂકે અને
તેના બદલામાં શ્રી શંકરાચાર્ય મહારાજે ધર્મકાર્યધુરંધરની બ્રહ્મસમાજના સુકાની થઈ રહેલ બીલખા બ્રહ્મસમાજ વખતે
માનનીય પદવી આપી હતી.
માન' તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા, ત્યાં તેમણે પરદેશ- દરરોજ સવારે વહેલા ઊઠી તેઓ પોતાનું નિત્ય સાધે. ગમનની સખ્ત હિમાયત કરી હતી. પાટણ બ્રહ્મસમાજ વખતે વાચનનો એટલો બધો શોખ કે ગમે તે માણસ તેમને મકાને સ્વાગત- અધ્યક્ષ તરીકે તેમણે ઉત્તમ પ્રકારનું સ્વાગત કર્યું હતું. જાય તો તેની ખાતરી થાય. તેમના હોલની અભરાઈ, ટેબલો દ્વારકા-બ્રહ્મસમાજ પ્રમુખસ્થાનેથી તેઓએ દેશોન્નતિને પર પુસ્તકો, માસિકો અને વર્તમાનપત્રોનો થોકડો પડ્યો જ અનુકુળ એવું લાંબુ ભાષણ આપ્યું હતું. વળી બ્રહ્મસમાજને રહેતો. જીવનની શરૂઆતમાં તેમણે બે પુસ્તકો ‘નેકલેસની લગતી દરેક પ્રવૃત્તિઓમાં તેઓ અથાગ શ્રમ લેતા અને નવલકથા’ અને ‘પરગજુ પારશીઓ' લખ્યાં અને ઘણું અપ્રગટ જ્ઞાતિહિત માટે સર્વદા તૈયાર રહ્યા હતા. ખેડા બેતાલીસીના સાહિત્ય લખેલું પડ્યું હતું. પ્રમુખ સ્થાનેથી જ્ઞાતિના ઘણા ઝઘડાઓનો ફતેહથી અંત
તેઓનું કુટુંબ વિશાળ હતું તેમના નાના દીકરા શ્રી આણ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ ઔદીચ્ય હિતેચ્છુ
નટવરલાલ ઝવેરી વર્ષો સુધી પેરિસમાં રહી ઝવેરાતનો ધંધો સભાના સભ્ય પાટણ ઔદીચ્ય મિત્ર સમાજના પેટ્રન ઔદીચ્ય
કરી રહ્યા હતા. જ્ઞાતિની દરકાર રાખ્યા સિવાય પોતાના પુત્રને મિત્ર સમાજે એકવાર માનપત્ર પણ એનાયત કર્યું. તેમજ
પરદેશગમનની છૂટ આપી હતી. શ્રી નટવરલાલ ફ્રાન્સ ઉપરાંત કાશીમાં ભરાયેલ ઉત્તર હિન્દુસ્તાન ઔદીચ્ય કોન્ફરન્સના તેઓ
ઈગ્લેન્ડ, જર્મની, બેલ્જિયમ, સ્વીટ્ઝરલેન્ડ અને જાપાન આદિ પ્રમુખ ચૂંટાયા હતા, પરંતુ નાદુરસ્ત તબિયતને અંગે જઈ
દેશોમાં ફર્યા હતા. તેમના મોટા પુત્ર ઝવેરી ગુણવંતલાલ શક્યા હતા નહીં.
મુંબાઈ, ત્રિચિનાપાલીમાં ઝવેરાતનો ધંધો કરતા. તેઓ પણ વડોદરા રાજ્યની ધારાસભામાં પ્રજામતનો પડકાર કરે ધર્મપ્રેમી હતા. તે સમયના શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમે તેમને
Jain Education Intemational
For Private & Personal Use Only
Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only