________________
સ્વપ્ન શિલ્પીઓ
૩૪૫ રૂમાલ, છટાદાર ચાલ સાથે તેઓ ઘર તરફ જઈ રહ્યા છે. ઝટ મનોવૃત્તિ જ એવી કે ચંદ્રકો પોતાની પાસે નહીં રાખતાં તેમણે માનવામાં ન આવે કે આ વ્યક્તિએ ૭૮ વર્ષ પૂર્ણ કર્યા હશે! સંસ્થાને અર્પણ કર્યા. કદાચ પહેલેથી જ તેમનું વ્યક્તિત્વ એવું તેમનું નામ મનુભાઈ શેઠ. ઈશ્વરે તેમને ઘણું બહ્યું છે અને તેનો હતું કે તેઓ સમાજ પાસેથી લેવાને બદલે સમાજને આપવામાં તેઓ સતત સમાજ માટે સદુપયોગ કરતા રહ્યા છે.
માનતો. જૈનોની પવિત્ર અને ગૌરવવંતી સિદ્ધાચલ મહાતીર્થની પાલિતાણા રાજ્યમાં એક વખત રોગચાળાએ ભયંકર પવિત્ર ભૂમિ-પાલિતાણામાં ૧૮મી ઓગષ્ટ, ૧૯૨૪ના રોજ રૂપ ધારણ કર્યું. ગામેગામ મેલેરિયા તાવના દર્દીઓ જોવા સુખી અને સંસ્કારી કુટુંબમાં તેમનો જન્મ. પિતા નરોત્તમદાસ મળતા હતા. મનુભાઈ આ સંજોગોમાં આગળ આવ્યા. સરકારી અને માતા ચંચળબહેન પુત્રને લાડકોડથી ઉછેરે. પાલિતાણા અને સેવાભાવી ડોક્ટરો સાથે સહાયક તરીકે ૧૦૦ જેટલાં જૈન તીર્થે પધારતા મુનિવરો પાસે આ દંપતી બાળકને કાખમાં ગામડાંઓમાં દિવસરાત જોયા વગર તેઓ ફર્યા. માનવતાનાં નાખી મહારાજશ્રીનાં દર્શનાર્થે લઈ જતું. મહારાજશ્રી આ બીજ બાળપણમાં વવાયાં હતાં તે જીવનપર્યત વિકસતાં રહ્યાં. બાળકના માથે હાથ ફેરવી વાસક્ષેપ નાખે અને બાળક
ભારતની આઝાદીની ચળવળમાં પણ તેઓ સક્રિય હતા. ખિલખિલાટ હસે.
તેમણે ૧૯૪૨ની “ભારત છોડો' લડતમાં ભૂગર્ભમાંથી મિત્રો | ગુજરાતીમાં એક કહેવત છે કે “પુત્રનાં લક્ષણ પારણામાં સાથે રહી પત્રિકા-પોસ્ટરો ચલાવવાની પ્રવૃત્તિ કરી હતી, તેમને અને વહુનાં બારણામાં.” બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર, શિક્ષણ, સ્વતંત્રતાની ભાવના એટલી બધી સ્પર્શી ગઈ હતી કે આઝાદી સેવાપરાયણતાં અને દેશદાઝના સંસ્કાર મળેલા હોઈ તેઓ જેન ન મળે ત્યાં સુધી તેમણે ખાંડનો ત્યાગ કર્યો હતો. સેવાસમાજમાં આઠ વર્ષની ઉંમરે જોડાયા. સમાજસેવાના પાઠ
માત્ર બાવીસ વર્ષની ઉંમરે મનુભાઈ લગ્નગ્રંથિથી ભણી તેઓ સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં ઉલ્લાસથી ભાગ લેતા
જોડાયા. એ પછી ૧૯૫૦માં ધંધારોજગાર માટે તેમણે વતન ગયા. તેમણે સૌપ્રથમ પાલિતાણા ગોડીજી જૈન દેરાસર અને
પાલિતાણા છોડી ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવી. તેમણે આગમ મંદિરની પ્રતિષ્ઠામાં સેવા બજાવી.
કાપડના જથ્થાબંધ ધંધામાં પ્રગતિ કરી મિલોની સેલિંગ એજન્સી નાનપણથી જ તેમને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઊંડી રુચિ. દ્વારા વેપારીવર્ગમાં તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરી. જોકે એ જમાનામાં સિનેમા કરતાં રંગભૂમિનું મહત્ત્વ ઘણું હતું. પોતાના પુત્ર નરેન્દ્રને બેન્કમાં ઓફિસર તરીકે નિમણૂક મળતાં સમાજે સ્ત્રીઓને હજુ રંગભૂમિના સ્ટેજ પર ઊતરવાની સ્વીકૃતિ તેમણે ધંધો સમેટી લઈ, સેવાને સંપત્તિ માનીને ધાર્મિક, આપી નહોતી. પુરુષો જ સ્ત્રીપાત્ર ભજવતા. આવા સમયે સને સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓને જીવનધ્યેય બનાવ્યું. ૧૯૪૪માં પાલિતાણાના રાજાના રાજ્યાભિષેકની સિલ્વર ભાવનગરની આરોગ્યલક્ષી, શૈક્ષણિક કે વિકલાંગ ક્ષેત્રની જ્યુબિલી પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. સંખ્યાબંધ સંસ્થાઓ સાથે તેઓ જોડાયા છે. તેમણે આ બધી
પાલિતાણાની હેરીઝ હાઇસ્કુલ દ્વારા નાટિકા “ગોપિકા' સંસ્થાઓને ગૌરવવંતી બનાવી છે. કવિ નાનાલાલ લિખિત ભજવાતી, મનુભાઈએ રાજકુમારનું કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં મુખ્ય મુખ્ય જૈન તીર્થોની પાત્ર એવું સુંદર ભજવેલું કે લોકોની વાહ વાહ અને શાબાશી
મુનિવરો, સંઘપતિઓ, છરીપાળ યાત્રાળુઓના સંઘ સાથે પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે કવિ ન્હાનાલાલની હાજરીમાં તેમને
વહીવટકર્તા તરીકે તેમણે યાત્રાઓ કરી છે. પોતાની કામગીરી પ્રથમ પારિતોષિક જામનગરના રાજા દિગ્વિજયસિંહજીના હસ્તે દ્વારા તેઓ મોટા જનસમુદાયમાં એક સેવાભાવી વ્યક્તિ તરીકે અપાયું હતું. એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે કે જૂનાગઢના ઊભરી આવ્યા. નવાબ સહિત જુદાં જુદાં સ્ટેટના રાજવીઓ આ કાર્યક્રમમાં
તેમના એક નજીકના મિત્ર કહે છે કે મનુભાઈ ધાર્મિક ઉપસ્થિત રહ્યા હતા. મારા માટે એ દિવસો રોમાંચક હતા.
વૃત્તિના હોવા ઉપરાંત અભ્યાસી જીવ, જૈન ધર્મના જ્ઞાની, અને એ પછી તો તેઓ કવિ ત્રાપજકરની કલમે લખાયેલા તેમની અન્ય એક વિશેષતા તેમની શ્રેષ્ઠ વસ્તૃત્વશક્તિ. તેઓએ નાટક ‘જય ચિત્તોડ', ‘રાણા પ્રતાપ’, ‘ભરત ચક્રવતી'માં મુખ્ય હંમેશાં બીજાના શ્રેયાંસે ઉદ્દબોધન કર્યું છે, જેનાથી અનેક પાત્ર ભજવી સુવર્ણ ચંદ્રકના હકદાર પણ બન્યા. તેમની સહજ સંસ્થાઓ અને વ્યક્તિઓને લાભ થયો છે. જેનસમાજમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org