Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal
Catalog link: https://jainqq.org/explore/005262/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 --------------------------------------------------------------------------  Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી અધ્યાત્મ રાજચંદ્ર છપાઈ ખાતે દાન આપનાર દાતાઓની યાદી નામ શ્રી સ્વ. મણીબેન ભુલાભાઈ વનમાળીભાઈ પટેલ શ્રીમતી મનુબેન તથા કિશોરભાઈ પટેલ શ્રી પ્રભાબેન અરવિંદભાઈ પટેલ તથા શ્રી અરવિંદભાઈ મોહનભાઈ પટેલ હા. શ્રી ભુલાભાઈ શ્રીમદ્ રાજચંદ્ર જૈન ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી સાકરબેન તથા મૂળચંદભાઈ શ્રી સ્વ. પોપટલાલ નાથાલાલ શાહ શ્રી દોલતસિંહ હરીસિંહ વાંસદીયા શ્રી મહેન્દ્રકુમાર જોઈતારામ મહેતા શ્રી વજીયાબેન ભગુભાઈ પટેલ શ્રી શાંતાબેન રણછોડભાઈ પટેલ શ્રી દક્ષાબેન જયપ્રકાશભાઈ પટેલ શ્રી જયપ્રકાશભાઈ ગોરધનભાઈ પટેલ શ્રી પ્રભાબેન કાન્તીલાલ પરીખ તથા પરિવાર શ્રી સ્વ. મેઘજી ગોવિંદજી શાહના સ્મરણાર્થે હા. રિદ્ધિ ચેતન શાહ શ્રી અતુલકુમા૨ વસનજી છેડા શ્રી કેતનકુમાર હર્ષદરાય ઘીરજલાલ દોશી શ્રી મણીભાઈ અંબાલાલ પટેલ શ્રી સુભાષચંદ્ર રાવજીભાઈ પટેલ શ્રી પાનીબાઈ ઘેવરચંદજી તલાવત શ્રી સ્વ. ભુરીબેન લક્ષ્મીચંદ ગોળવાળા શ્રી રેખાબેન જગદીશભાઈ ભક્ત શ્રી મહેતા પુખરાજ અશોકકુમાર જૈન શ્રી ચુનીલાલ મેનાદેવી જનહિત ટ્રસ્ટ હા. મોહનલાલજી શ્રી ચન્દ્રવદન ડાહ્યાભાઈ ટ્રસ્ટ શ્રી ભાણજીભાઈ પુનશીભાઈ ગાલા તથા બાયાંબાઈ ભાણજી ગાલા ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી એક મુમુક્ષુબેન તરફથી શ્રી પુખરાજજી ફોજમલજી જૈન તથા કુટુંબીજનો શ્રી સ્વ. હરખુબેન ધર્મચંદજી બંદા ચેરીટેબલ ટ્રસ્ટ હા. પ્રવીણભાઈ ગામ આસ્તા નાની ફળોદ પૂણા દિલ્હી આશ્રમ મુંબઈ કેલ્વીકુવા મુંબઈ દેરોદ નરોડા સુણાવ સુણાવ મુંબઈ મુંબઈ કચ્છ દેશલપુર માટુંગા નાર લંડન આહોર મુંબઈ મુંબઈ હુબલી જોધપુર મુંબઈ મુંબઈ મુંબઈ આહોર આહોર રૂપિયા ૨૧૧૧ ૨૦૦૧ ૧૧૧૧ ૧૧૦૧ ૧૦૦૧ ૧૦૦૧ ૧૦૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રશતાબ્દિ સ્મારક ગ્રંથ અષ્ટોત્તરશતપ્રકરણ અધ્યાત્મ રાજચંદ્ર : લેખક : ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ. : પ્રકાશક : પરમશ્રુતપ્રભાવક મંડળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ, વાયા આણંદ પો. બોરીઆ-૩૮૮ ૧૩૦ ગુજરાત - પ્રથમવૃત્તિ : પ્રત ૧૫૦૦ - દ્રિતીયાવૃત્તિ : પ્રત ૧૦૦૦ – તૃતીયાવૃત્તિ : પ્રત ૨૦૦૦ ઈ. સન ૧૯૯૩ વિ. સંવત ૨૦૪૯ - વીર સંવત ૨૫૧૯ એકસો આઠ (૧૦૮) શ્રી રાજના, ગ્રંથમંદિરે આજ પ્રકણના પ્રગટાવિયા, જ્ઞાન મંગલદીવા જ. : પુસ્તક પ્રાપ્તી સ્થાન : શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ હાથી બિલ્ડીંગ, ‘એ” બ્લૉક, ૨ જે માળે, રૂમ નં. ૧૮, ભાંગવાડી, ૪૪૮, કાલબાદેવી રોડ, મુંબઈ-૪૦૦ ૦૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન : અગાસ પોસ્ટ : બોરીઆ પીન : ૩૮૮ ૧૩૦ ગુજરાત. Cost Price Rs.96/મુદ્રક : Sale Price Rs.30/નવનીત પબ્લીકેશન (ઇન્ડીયા) લી. ભવાની શંકર રોડ, દાદર, મુંબઈ - ૪૦૦ ૦૨૮ Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ Tit ના શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૩૩ મું વિ. સં. ૧૯૫૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ એક આઠ ગુણે ભર્યા, એક આઠ (૧૦૮) શ્રી રાજ; એકસો આઠ પ્રકરણ તણુ, પુખે પૂજું આજ. આત્મચારિત્રમય સૌરભે, મઘમઘતી આ માલ; રાજચંદ્રના ચરણમાં, અડું થઈ ઉજમાલ. (“ચંદ્ર પ્રભુ મુખ ચંદ રે સખી દેખણ દે એ રાગ) જે ધર્મમૂર્તિ સંત જ્ઞાનાવતારે રે, પાવન અવનિ આ કરી અવતારે રે; ભારત તિર્ધાર જે આ કાળે રે, વિરલ વિભૂતિ વિશ્વને ઉજાળે રે...જે ધર્મમૂત્તિ દિવ્ય તિ આત્મચંદ્ર જે રાજચંદ્ર રે, દિવ્ય આત્મગતા ગાન ગાયું સુઈદે રે; સાક્ષાત્ જે પ્રગસિદ્ધ સમયસારે રે, કર્યો જગત ઉપકાર ધર્મઉદ્ધારે રે....જે ધર્મમૂર્તિ કૃતિઓ જે સુકૃતી તણું જ જયંતિ રે, કીર્તાિ કૌમુદી વિસ્તારતી જયવંતી રે; આત્મકળા સોળે કળા વિકસતી રે, શાંત સુધારસ ધારને વરવંતી રે....જે ધર્મમૂર્તિ આત્માર્થ અમૃતપાન જેણે બેખું રે, સત્ ધર્મનું સત્ તત્ત્વ જેણે શોધ્યું રે, મૂળમાગ ઉદ્ધાર જેણે કીધું રે, આત્મસિદ્ધિને લાભ જેણે દી રે....જે ધર્મમૂત્તિ તે રાજચંદ્ર પદાજમાં ઉલ્લાસે રે, ગ્રંથ સમર્યો એહ ભગવાન દાસે રે; દિવ્ય ચરિત્ર રાજચંદ્રનું ગાવંતે રે, જય જય જય રાજચંદ્ર ! જગ જયવંતો રે... જે મુંબઈ ૨૦૨૨, દ્વિ. શ્રાવણ શુદી પૂણિ મા. ભગવાનદાસ Page #9 -------------------------------------------------------------------------- ________________ (અનુષ્ટુપ) (ઉપજાતિ) (માલિની) વ્યાપાર કરી (વસંતતિલકા) સાક્ષાત્ (મન્દાકાતા) ભારતના જ્યેાતિધર રાજચંદ્ર ઉગ્યેા દિવ્ય, ભારત ગગનાંગણે; જ્યાતિ વિસ્તારતે સૌમ્ય, અખિલ વિશ્વમ’ડલે. ધન્ય તે દેશ સૌરાષ્ટ્ર, ધન્ય ભારતભૂમિ આ; રાજ કલ્પતરુ જન્મે, ધન્ય ગ્રામ વવાણિઆ. ધન્ય તે શબ્દજિત્ તાત, ધન્ય તે માત દેવકી; ચાવીશ એગણીસે’ની, પૂર્ણિમા ધન્ય કાર્તિકી. આ વાણીએ સત્ (માલિની) અપૂર્વ ગ્રામ રત્નવિક્ રત્નત્રોંના વવાણિઆના, સુજાણા; અનન્ય, ધન્ય. લહ્યો આતમલાલ સરસ્વ શું આ વાચસ્પતિ અવનિમાં શુ ગયા એવા વિતક જનના મનમાં શ્રી રાજદ્ર વચનામૃતને અપ્રતિમ પ્રતિભાથી શતમુખ કવિ નરરૂપધારી ? પધારી ? લસતા, સુણતાં. પૂણ શ્રી રાજચઢે, જ્ઞાનન્ત્યાત્સ્ના સુછ દે; અમૃતમર્યાં પ્રસારી તહિં સુજન ચકાશ ન્હાઈ આનંદ પામે, સુમન કુમુદ કેરા પૂણુ ઉદ્માષ જામે. બાલ્યાવસ્થા મહિં મરણુ કે ભાળા સંવેગ વેગે, જેને જાતિસ્મરણુ ઉપયું પૂર્વ જન્મા જ દેખે; એવી એવી સ્મૃતિ બહુ થઈ કના અંધ છૂટચા, ત્રથા જ્ઞાનાવરણુ પડદા જ્ઞાન અંકુર ફૂટ્યા. જાગ્યા આત્મા વિષ્ણુ પરિશ્રમે તત્ત્વસંસ્કારધારી, તત્ત્વાધે લઘુ વય છતાં વૃદ્ધ જ્ઞાનાવતારી; ને ભાવતા જિન સ્વરૂપને ભાવિતાત્મા મઙાત્મા, આરહ્યો આ સ્વરૂપપદની શ્રેણિએ દિવ્ય આત્મા. પ્રતિભાના એજપુંજે લસતા, શતઅવધાની ભાવનામેાધવ તા; સુપ્રભાવી ગૂંથી જેણે રસાળા, નિ ત્રણ મહિં વર્ષે સેાળમે માક્ષમાળા, દર્શન 3. ૪. ૫. f. 9. .. &. Page #10 -------------------------------------------------------------------------- ________________ (ત્રાટક) (અનુષ્ટુપ) (વંશસ્થ) પડે દરશન કેરા સાર જેમાં સમાગ્યેા, નવોઁત શ્રુતઅબ્ધિ માઁ જેમાં જમાગ્યે; અનુભવરસગંગા પ્રાપ્ત જે સુપ્રસિદ્ધિ, અમૃત અવનિનું તે રાજની આત્મસિદ્ધિ. પથ પર પદ આધ્યા શ્રવણુ ધન દિન મૂળ કરાબ્યા જિનના મા લલકાર્યાં ધ સાચા સુઅવસર અપૂર્વી દિવ્ય દૃષ્ટા ૫ શુભ મંગલમૂર્તિ ગુરુ પરબ્રહ્મજ્ઞ મડન (મર્દ ન) અનેરા, કવિવર પર ચેાતિર્ધારી શ્રીમદ્ પરમ મરમ ભાગ્યેા લેાક પુરૂષ કેરા; (જન પદ્મ જન જોગી ઈચ્છતા તેહ ગાયેા, જિન પ્રવચન સિન્ધુ બિન્દુમાંહી સમાજ્યેા. તપ તેજથી રાજ રિવ જગમાં, સમતા થ સૌમ્ય જ સેામ સમા; મુધમાં, શુક્ર સમા. સ્વય' સ્વય શ્રીમદ્ જ્ઞ।નશ્રીસંપન્ન, વધ જે બુધવૃન્દને; ભગવાનદાસ તે વંદે, ચેાગીન્દ્ર રાજચંદ્રને. સતના શ્રી વીતરાગાનુસારી, પ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, વત્તતા; સદા જે સંત રાજને હા મહુતના, 5 ભારી; ઉધાર્યાં, સુગાયા. જયવંત મહત્ મનન દ વંદના. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૐા. ભગવાનદાસ મનઃસુખભાઇ મહેતા એમ. બી. બી. એસ’ Page #11 -------------------------------------------------------------------------- ________________ રાજચંદ્ર સુધાસિંધુના બિંદુ આત્મજ્ઞાન: તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે તે પુરુષ વિના બીજા કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજું કોઈ કલ્યાણને ઉપાય નથી. તે પર આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી ક૯૫ના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તો અનંત અપાર આનંદ અનુભવશો. હું કેણ છું? કયાંથી થયો ? શું સ્વરૂપ છે મહારૂં ખરું? કેના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરૂં ? આપ આપકુ ભૂલ ગયા, ઈનસે કયા અંધેર ? સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેંગે ફેર. જબ જાન્યો નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાન્યો નિજ રૂપકે, સબ જાન્યો સો ફેક. શુદ્ધ બુદ્ધ ચિતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ. આત્માર્થ– આત્મબ્રાંતિ સમ રેગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન, રે! આત્મ તારો ! આત્મ તાર! શીધ્ર એને ઓળખો! સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે. કષાયની ઉપશાનતા, માત્ર મેષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ. જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ દુઃખને છે ત્યાં નાશ. વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. ત્યાગ વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સેહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિળપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. અનંતવાર દેહને અર્થે આત્માં ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથેની કલ્પના છેડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. Page #12 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન: અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર. ભ્રાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. અસત્સંગ, નિજેચ્છાપણું, અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ લેશરહિત એવો શુદ્ધ અસંખ્યપ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી. ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે સ્વભાવની સિદ્ધિ કરે, એ જ ધર્મ અનુકૂળ. છેડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. મૂળ ; મોક્ષમાર્ગ મક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા; નિર્મથને પંથ ભવ અંતને ઉપાય છે. વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિં વાર. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. જે જે પ્રકારે આમા આમભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. x x જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે છે માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બાંધવરૂ૫ છે, પરમ રક્ષકરૂપ છે. અને એને સમ્યફ પ્રકારે વિચાર્યોથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ધન્ય રે દિવસ આ અહે! ધન્ય રે દિવસ આ અહે, જાગી જે રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મટો ઉદય કર્મને ગર્વ રે.....ધન્ય. ઓગણીસસેં ને એકત્રીસે, આ અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાલિમેં, અદ્ભુત વૈરાગ્ય ધાર રે......ધન્ય. ઓગણીસસેં ને સુડતાલિમેં, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે ત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.. ધન્ય. ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે..............ધન્ય. એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; કમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહિ રે.........ધન્ય. યથાહેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે, અવશ્ય આ દેહથી, એમ થયે નિર્ધાર રે..ધન્ય. આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત એગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિયેગ રે.. ધન્ય. અવશ્ય કર્મ ને ભેગ છે, ભગવ અવશેષ રે; તેથી દેહ એક જ ધારિને, જાશું સ્વરૂપ સ્વદેશ રે........ધન્ય. શ્રીમદ્ રાજચંદ્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના એકસો આઠ (૧૦૮) શ્રી રાજનો, પામી સિદ્ધ પ્રસાદ; એકસો આઠ પ્રકરણ તણો, રઓ સિદ્ધપ્રાસાદ. (સ્વરચિત) પુણ્યશ્લોક શ્રીમદ્ રાજચંદ્રના દિવ્ય ચરિત્રનું ગાન ગાતો આ ‘અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રશતાબ્દિના અપૂર્વ અવસરના ધન્ય પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સંચાલિત શ્રી પરમકૃત-પ્રભાવક મંડળ સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થયો અને તેનું પ્રકાશન શ્રેય સંત શ્રી મણિભાઈ કલ્યાણજી શેઠને પ્રાપ્ત થયું. – જે પુણ્યાત્મા મુમુક્ષુએ આ ગ્રંથથી અત્યંત પ્રભાવિત થઈ, શ્રીમદ્ રાજચંદ્રનું દિવ્ય લોકોત્તર અધ્યાત્મચરિત્ર ઉત્કીર્તન કરતા અધ્યાત્મ રાજચંદ્ર પ્રત્યે પરમોલ્લાસભાવ સહજ અંતર ઉદ્ગારમાં અભિવ્યક્ત કર્યો_“આ અધ્યાત્મ રાજચંદ્ર’ વાંઆ સાંભળ્યા પછી ઓર અપૂર્વ ભાવ પરમકૃપાળુ દેવ અને શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પ્રત્યે ફુર્યો છે.” વિશેષ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં નિર્દિષ્ટ છે. બીજી આવૃત્તિ પ્રથમ આવૃત્તિનું પુનઃમુદ્રણ (Re-print) છે, એટલે ઉમેરવાનું કાંઈ રહેતું નથી. સિવાય કે પાછળથી મળેલી એક અગત્યની નોંધ (પૃ. ૭૨૮) ઉમેરી છે, કે જે નોંધ શ્રીમદે સ્વમુખે પ્રકાશેલ સ્વદશા પર અપૂર્વ પ્રકાશ નાખે છે. આ ગ્રંથ થોડા વખતમાં જ પ્રાય: અલભ્ય થઈ ગયો. એટલે આ દ્વિતીય આવૃત્તિ શ્રી પરમકૃતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત કરવાનો પ્રશસ્ત નિર્ણય કરી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસના મહાનુભાવ ટ્રસ્ટીમંડળે જે ઉત્સાહથી પરમ પરમાર્થપ્રેમ–પરમભક્તિથી આ પ્રકાશન શ્રેયકાર્ય કર્યું તે માટે પુન: પુન: ધન્યવાદ! શ્રીમદ્ જ્ઞાનથી સંપન્ન, વંદ્ય જે બુધવૃન્દને; ભગવાનદાસ તે વંદે, યોગીન્દ્ર રાજચંદ્રને. (સ્વરચિત) ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ. ૫, કે. એમ. મુનશી માર્ગ (૫, ચોપાટી રોડ), મુંબઈ – ૪૦૦ ૦૦૭. ૨૦૪૬, આશો સુદ અષ્ટમી તા. ૨૭-૯-૧૯૯૦. Page #15 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सिद्धम् પ્રથમવૃત્તિની પ્રસ્તાવના દિવ્ય જ્યોતિ રાજચંદ્ર આ, ઉજાળતો શિવપંથ દિવ્ય ચંદ્રિકા જ્ઞાનની, વિશ્વ વિષે વરવંત–સ્વરચિત કાર્તિકી પૂર્ણિમા સં. ૧૯૨૪ !—જે પુણ્ય દિને ભારતના ગગનાંગણમાં દિવ્ય જ્યોતિ રાજચંદ્રનો પ્રાદુર્ભાવ થયો, તેને ૨૦૨૪ના કાર્તિકી પૂર્ણિમાના પુણ્ય દિને શત વર્ષ પૂર્ણ થાય છે. વિશ્વની વિરલ વિભૂતિ જે ભારતના નિર્ધર રાજચંદ્ર દિવ્ય જ્ઞાનચંદ્રિકા વર્ષાવી અખિલ વિશ્વમાં સૌમ્ય શાંત પ્રકાશ રેલાવી ગયા, તે રાજચંદ્રના જન્મને શતાબ્દિ જેટલો સમય વીતી ગયે,-અનંત કાલાબ્દિમાં એક શતાબ્દિને તરંગ ઉલસી ગયો! આ જન્મશતાબ્દિના પરમ પુણ્ય પ્રસંગે આ પુણ્યક પરમ લોકોત્તર પુરુષ રાજચંદ્રનું તેના ગુણગણગૌરવને અનુરૂપ ચરિત્રઅંકીનરૂપ સ્મારક રચતો આ શ્રીમદ્ રાજચંદ્રશતાબ્દિ સ્મારક ગ્રંથ-અધ્યાત્મ રાજચંદ્ર આજે સુજ્ઞ વાચકેના કરકમળમાં મૂકતાં હું સાત્વિક હર્ષ પામું છું; અને એક પરમ સાધુચરિત પરમ પુરુષનું સદ્ભૂત ગુણગાથા ગાતું ચરિત્રાલેખન કરવાને “અપૂર્વ અવસર મને પ્રાપ્ત થયો તે માટે પ્રશસ્ત ગૌરવ અનુભવું છું. પરમ મંગલમૂર્તિ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્રના પરમ મંગલ ગુણનું સ્મરણ કરાવતો આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ અષ્ટોત્તર શત પ્રકરણ–એકસો આઠ પ્રકરણમા આલેખવાનો આ ચરિત્રાલેખકે યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે, એટલે જેનું “અષ્ટોત્તર શત પ્રકરણ ઉપનામ યથાર્થ છે, એ આ ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રના મુખ્યપણે અધ્યાત્મ ચરિત્રનું આલેખન કરતો હોવાથી,ગુણનિષ્પન્ન નામને લઈ યથાર્થનામાં “અધ્યાત્મ રાજચંદ્ર” છે. શ્રીમદ રાજચંદ્રના ચરિત્ર સંબંધી કંઈક લખવાને સ્વયંભૂ સંકલ્પ તે મહારા હૃદયમાં ઘણા વર્ષોથી ઊગ્યા હતા, પણ તે માત્ર મરથરૂપ જ હતું, અનુકૂળ અવકાશ અભાવે તે કાર્યભૂત થઈ શક્યો ન હતો. જન્મશતાબ્દિનો સમય નિકટ આવતાં તે મનોરથરૂપ સંકલ્પ-બીજ અંકુરિત થયું અને આ જ તે શુભ સંકલ્પને કાર્યભૂત કરવાને સમુચિત અવસર છે એમ જાણ આ કાર્ય મહારે હવે કરવું જ એવો દઢ આત્મનિશ્ચય થયો, અને ૧૯૬૪ના જુલાઈ માસના અરસામાં આ કાર્યને મંગલ પ્રારંભ પણ મેં કરી દીધો. શ્રીમદ્ રાજચંદ્ર જેવી વિશ્વવંદ્ય વિભૂતિના ચરિત્રને પૂર્વપશ્ચાતભૂમિકાપૂર્વક સવિસ્તર વર્ણવ્યા વિના એમના અધ્યાત્મમય પવિત્ર ચરિત્રનો યથાર્થ ખ્યાલ આવે એમ નથી અને એને યથાયોગ્ય ન્યાય મળે એમ નથી, એવી મહારી પ્રથમથી જ વિચારણું હતી, એટલે આ વિચારણાને અનુરૂપ સવિસ્તર ચરિત્રસંકિર્તાનરૂપ આ તથારૂપ પ્રવૃત્તિમાં અ-૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ હું સર્વાત્માથી પ્રવૃત્ત થશે. પ્રથમ તે કેટલાક પ્રકરણો આલેખવા એવી ધારણા હતી, પછી વિશેષ વિચારસકુરણ થતાં એકાવન પ્રકરણે તે લખવા જ એવી ધારણા થઈ પણ અગાધ ગુણરત્નાકર શ્રીમદૂના અધ્યાત્મ ચરિત્રનું જેમ જેમ આત્મમંથન થતું ગયું, તેમ તેમ સંવેદાતું ગયું કે આટલા પ્રકરણે પણ પર્યાપ્ત નથી, અને આ દિવ્ય આત્મતિના અધ્યાત્મચરિત્ર સંબંધી હજુ ઘણું ઘણું રહી જાય છે. એટલે આ મંગલમૂર્સિ પુરુષોત્તમના મંગલ ચરિત્રાલેખનને એકસો આઠ પ્રકરણને મંગલ મર્યાદાંક મેં નિત કર્યો, –નહિં ન્યૂન નહિં અધિક (nothing more, nothing less); અને સંકલનાબદ્ધ આ એકસો આઠ પ્રકરણની સુવ્યવસ્થિત જના નિશ્ચિત કરી, આ નિર્ણયને નિર્વાહિત કરીને આ અષ્ટોત્તરશતપ્રકરણ ગ્રંથ-અધ્યાત્મ રાજચંદ્ર ૧૯૬૫ના ડિસેં. બરની ૨૪મી તારીખે–સં. ૨૦૨૨ના પિષ સુદ બીજ શુક્રવારના દિને પૂર્ણ કર્યો. આ છે ઉક્ત કારણસર વિસ્તારના ભય વિના લખેલા આ ગ્રંથના પ્રારંભ–પૂર્ણાહુતિનો ટૂકે ઈતિહાસ. આમ મહારો સ્વયંભૂ સંકલ્પ-મનોરથ ફળીભૂત થયો તે કેવળ શ્રીમદ્ સપુરુષના કૃપાપ્રસાદને આભારી છે. અને આમ કાર્તિકી પૂર્ણિમાના ધન્ય દિને જે દિવ્ય આત્મતિ આજ શત વર્ષ પૂર્વે આ ભારતઅવનિને પાવન કરવા અવતરી હતી, તે રાજચંદ્રના દિવ્ય અધ્યાત્મચરિત્રનું દિગ્દર્શન કરાવતે આ સ્વલ્પ ભક્તિઅંજલિરૂપ અધ્યાત્મ રાજચંદ્ર અષ્ટોત્તરશતપ્રકરણ ગ્રંથ આ ચરિત્રાલેખકે તે પરમ લોકોત્તર પુરુષની અનુપમ તવકળાથી ગૂંચે છે; એકસો આઠ ગુણથી પૂર્ણ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્રના ચરણકમળને આ એક આઠ પ્રકરણના પુષ્પોથી પૂજ્યા છે ! આ ધર્મમૂર્તિના શુદ્ધ આત્મચારિત્રમય ચરિત્રની શીલસૌરભથી મઘમઘતી આ એકસો આઠ પ્રકરણની મંગલમાલા ઉજમાલ થઈને મંગલમૂત્તિ રાજચંદ્રના ચરણે સમપ છે એકસો આઠ ગુણે ભર્યા, એકસો આઠ (૧૦૮) શ્રી રાજ; એક આઠ પ્રકરણ તણુ, પુખે પૂજું આજ. આત્મચારિત્રમય સૌરભે, મઘમઘતી આ માલ; રાજચંદ્રના ચરણમાં, અડું થઈ ઉજમાલ–સ્વરચિત) આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રના મુખ્યપણે અધ્યાત્મ ચરિત્રનું આલેખન કરે છે, અને એમના આત્મદશાવિકાસનું દર્શન કરાવી આ રાજચંદ્રના અંતગત પરમ પુરુષના–દિવ્ય આત્માના ષડશ કળાએ પૂર્ણ અદ્દભુત વ્યક્તિત્વનું તાદૃશ્ય તત્વકળાપૂર્ણ ચિત્ર આલેખે છે–આલેખવા પ્રયત્ન કરે છે, શ્રીમદ્દના અધ્યાત્મ જીવનના અત્ર વિવક્ષિત ત્રણ મુખ્ય તબક્કામાં અને તેના આંતરતબક્કામાં શ્રીમદની ઊર્ધ્વગામિની આત્મદશા કેમ વિકાસ પામતી ગઈ તેનું દિગદર્શનમાત્ર કરાવવા યથાશય યતકિચિત પ્રયાસ કરે છે. પણ શ્રીમદ્દની અધ્યાત્મદશાનું સંપૂર્ણ યથાર્થ માપ અત્ર કરી શકાશે એવી ભ્રાંતિ રખેને કઈ ન રાખે ! અત્રે તે તેના એક અંશ માત્રની જ ઝાંખી કરાવી શકાશે. કારણ કે શ્રીમદ્દ જેવા પરમ આધ્યાત્મિક યોગી પુરુષનું યથાર્થ માપ તે તેમના Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જેવી ઉચ્ચ અધ્યાત્મદશાને પામેલો તે વિશિષ્ટ જ્ઞાની યોગી પુરુષ જ કરી શકે, તે જ તેમને પૂર્ણ ન્યાય આપી શકે, તેહ જ એહને જાણંગ ભક્તા, જે તુમ સમ ગુણરાયજી.” આ ચરિત્રાલેખક જેવા સામાન્ય મનુષ્યનું તેમ કરવાનું ગજું જ નથી. એટલે તેણે તે અત્રે સ્વશક્તિ વિચાર્યા વિના પ્રીતિ–ભક્તિથી પ્રેરિત થઈ આ એક માત્ર લે લંગડો પ્રયાસ જ કર્યો છે. આ લેખકના આત્મામાં શ્રીમદૂની આત્મદશા સંબંધી જે કાંઈ ભાવ અનુભવાયો હોય તે તેટલે મને બરાબર ઝીલી ન શકે, અને મને ઝીલેલો ભાવ લેખિની બરાબર ઝીલી ન શકે, એટલે પિતાની મર્યાદાના પૂરા ભાનથી આ લેખકે શ્રીમદૂની અધ્યાત્મદશાને અંશ માત્ર ખ્યાલ આપી શકાશે એવા ભાવથી જ આ સાહસ કર્યું છે. શ્રીમદુની ખરેખરી આધ્યાત્મિક મહત્તાને અનંતાંશ જે અત્ર આલિખિત થઈ શક્યો હોય, તે તેમની વાસ્તવિક આધ્યાત્મિક મહત્તા આથી અનંતગુણવિશિષ્ટ છે એ સીધો સાદ ત્રિરાશિને હિસાબ સુજ્ઞ વિચક્ષણ વાંચક પિતાના આત્માનુભવની સાક્ષીથી મેળવી લે! ખરેખર ! શ્રીમદ જેવા પરમ સત્-પરમ મહત પુરુષની મહત્તાનું માપ કરવું તે અંજલિથી સાગરજલનું માપ કરવા જેવું દુર્ઘટ કાર્ય છે. ખરેખર! શ્રીમદ્દ જેવા ખરેખરા પરમાર્થસત મેર સમા મહામહિમાવાન પરમ સમર્થ અધ્યાત્મયોગીને ઓળખવા કે આલેખવા પ્રયત્ન કરે તે મેરુના ઉન્નત શિખરે આરોહણ કરતાં પણ મહાદુર્ઘટ કાર્ય છે. શ્રીમદ્દ જેવા સહસમુખ પ્રતિભાથી શોભતા જ્ઞાનાવતાર સંતશિરોમણિને ઓળખાવવા કે આલેખવા પ્રયત્ન કરવો તે તે નિધિ ભાસ્કરને ઓળખાવવા દીપક આગળ ધરવા બરાબર છે! એટલે આમ giષે જે નોarદુપુરા ગામના–ઉંચા માણસને મળી શકે એવું ફલ લેવા હાથ ઉંચા કરતા વામન જેવી સાહસચેષ્ટા કરતા આ ચરિત્રાલેખકના આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદોષજ્ઞ સજજનેને જે કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ પરમ ગુણનિધાન-પરમ કૃપાનિધાન શ્રીમદ જેવા જ્ઞાની પુરુષના કૃપાપ્રસાદને જ આભારી છે,–જેના પરમ સમર્થ વચનામૃતની અને અનુપમ પત્રસાહિત્યની પ્રબળ ભિત્તિના અવલંબન વિના તેનો આ પ્રયત્ન પ્રાંશુલભ્ય ફળ પ્રત્યે પંગુચેષ્ટા જેવો પણ ન બન્યું હત! આમ છે એટલે વિશ્વની આ વિરલ વિભૂતિના ચરિત્રાલેખનમાં આ ચરિત્રાલેખકને અતિશક્તિનો તો પ્રશ્ન કે ભય જ નથી, કારણ કે તે તે બની શકે એમ નથી, પણ ન્યૂનોક્તિને જ ભય છે કે આવા પરમ સત્તમ–પરમ મહત્તમ પુરુષોત્તમ માટે રખેને કંઈક ન્યૂન લખાઈ જાય! એટલે આવા શ્રીમદ્દ જેવા અતીન્દ્રિય જ્ઞાનીના આ ચરિત્રાલેખનમાં ક્ષયોપશમની મંદતાથી જાણ્યે-અજાણે કંઈ પણ ન્યૂનાધિક, અસમંજસ, અસમ્યક, અયથાર્થ, અસંબદ્ધ, અયથાસૂત્ર લખાઈ જાય, અથવા શુદ્ધ સત્ આશયથી લખવા છતાં છદ્મસ્થતાથી કંઈ પણ આશયાંતર વા આશય વિરુદ્ધ સમજાય, કે કેઈને પણ કંઈ પણ મન દુભાય એવું લાગે, તે તેને દેષ આ લેખકને શિરે છે, અને તેની તે નમ્રભાવે ક્ષમાયાચના કરે છે. અત્રે જે કાંઇ ગુણ હોય તે પરમ પુરુષ–સપુરુષ શ્રીમદને છે અને દોષ હોય તે આ ચરિત્રાલેખકનો છે એમ ગણી, હંસદષ્ટિ ગુણગ્રાહી સજજને અત્ર પુરુષના ગુણગણુનું ગ્રહણ કરજો! Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કાકદષ્ટિ સ્વયં નિધ, કૃશતા ગુણદર્શને; હંસદષ્ટિ સ્વયં વંધ, હર્ષતા ગુણદર્શને. ગુણે જે કંઈ “હ્યાં તે સકળ ગણજો સંતજનના, અને દો કે તે સકલ પણ હું પામર તણા; કરી દે દૂર સુગુણ ચરજો હંસ સુમતિ ! અમદષ્ટિ ધારી સુણ જ ભગવાનદાસ વિનતિ–(સ્વરચિત) આ અધ્યાત્મ રાજચંદ્ર મંથના હજુ ડાક–લગભગ ૪૦ પ્રકરણ આલેખાયા હતા, ત્યારે સદ્. શ્રી મણિભાઈ કલ્યાણજી શેઠને આ ચારિત્રાલેખન હું કરી રહ્યો છું તે અનાયાસે સહજ જાણવામાં આવતાં તે જોવાની જિજ્ઞાસા થઈ. માત્ર નમુનારૂપ બે-ચાર પ્રકરણ જોતાં જ તેમને અત્યંત ભાવઉલાસ પ્રગટયો, અને પછી તે હારી પાસેથી મગાવી જેટલા પ્રકરણ લખાયા હતા તે બધા તેઓ જોઈ ગયા અને જેમ જેમ નવા લખાતા જાય તેમ તેમ તેની શાહી હજુ સુકાઈ ન હોય ત્યાં તો તીવ્ર જિજ્ઞાસાથી મગાવી મગાવીને પૂર્ણરસથી–પરમ આત્મભાલાસથી રોમાંચિત આનંદિત ભાવે તે વાંચતા ગયા. યાવતું એકસો આઠે આઠ પ્રકરણ તેઓ વાંચી ગયા અને આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથના પ્રથમ વાંચક–પ્રથમ શ્રેતા બન્યા. શ્રી મણિભાઈને થોડાક જ-બેચાર પ્રકરણ અવલોકતાં જ એ ભાવઉલ્લાસ પ્રગટયો કે આ ગ્રંથના પ્રકાશનનું શ્રેય પિતાને પ્રાપ્ત થાય એવી સહજ ભાવઊમિ થઈ, અને પોતાની આ પરમ પ્રશસ્ત ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા તેઓએ—મને પૂછવાની પણ રાહ જોયા વિના–એક હજાર પ્રતનો બધો ખર્ચ પોતે ઊઠાવશે એવી ઉદાર ભાવનાથી પરમશ્રતપ્રભાવક મંડળ દ્વારા આ પ્રકાશન કરવાનો નિર્ણય લેવરાવ્યો, અને તે લેવાયા પછી મને તેની જાણ કરી. કહેવા કરતાં કરી દેખાડવાના સિદ્ધાંતમાં માનનારા શ્રી મણિભાઈની આવી આ સદુભાવપૂર્ણ પરમાર્થ પ્રેમમય ઈછાજન્ય આ નિર્ણયને તેમની ઈચ્છાને માન આપી મેં સાભાર સહર્ષ માન્ય કર્યો. શ્રી મણિભાઈની આ સભાવપૂર્ણ પરમ પ્રશસ્ત ભાવના પરમ ધન્યવાદને પાત્ર છે! એક સાચા આત્માથી–સાચા મુમુક્ષુ ભક્તિમાન શ્રી મણિ ભાઈએ શ્રીમદ્દ જેવા પરમ પુરુષનું આ ચરિત્રસંકીર્તન પુરુષ પ્રત્યેની પરમ ભક્તિથી–પરમ પ્રેમર થી હારી પાસેથી હસ્તપ્રત મંગાવી મંગાવીને આદિથી અંત પર્યત વાંચતાં અપૂર્વ આનંદભાલ્લાસ પામી - પરમ પ્રકુલિત ચિત્તપ્રસન્નતા અનુભવી અપૂર્વ આત્મલાભ ઊઠાવે, એટલું જ નહિં પણ પોતાને અપૂર્વ પ્રતીત થયેલ આ ચરિત્રઅંકીત્તનના પ્રકાશનને શ્રેયલાભ પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પોતાને મળે એ સમસ્ત પ્રબંધ કરી શ્રીમદ્ પુરુષ પ્રત્યે ને તેમના પવિત્ર ચરિત્ર પ્રત્યે પોતાનો ગુણપ્રદઅતિશય દાખવ્યું, તે માટે તેમને પુનઃ પુનઃ ધન્યવાદ ! શ્રીમદ રાજચંદ્રના અધ્યાત્મચરિત્રનું સંકીર્નાન કરતા આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથનું જેમ બને તેમ શીધ્રત્વરિત પ્રકાશન થાય તે જોવાની સદ્. મણિભાઈની પરમ પ્રશસ્ત પૂર્ણ અંતરછા હતી. પણ ભાવિના ગર્ભમાં જૂદું જ નિર્માણ હતું. આ ગ્રંથના હજુ -૧૦ ફર્મા જ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છપાયા હતા,–અને આ જીવનના છેલ્લા અઠવાડીઆમાં વાંચીને પૂર્ણ કરેલા આ ગ્રંથના છેલ્લા છ પ્રકરણના શ્રીમદ્દ પ્રત્યે ભક્તિસંસ્કારો એમના હૃદયમાં રમ્યા કરતા હતા,–ત્યાં જ દુર્ભાગ્યે ઓચીંતા હૃદયરોગના હુમલાથી તેમનું અચાનક ૭ મી જાન્યુ. આરી ૧૯૬૬–પોષ સુદ પૂર્ણિમાના દિને અવસાન થયું, અને જેની આવી સભાવપૂર્ણ તીવ્ર ઉત્કંઠા હતી એવા આ ગ્રંથના પ્રકાશનનું દર્શન કરવા તેઓ પામ્યા નહિં, એ જ વિધિની વિચિત્રતા ! ભાવિ ! શ્રી મણિભાઈને આ ગ્રંથપ્રકાશનશ્રેયમાં સંવિભાગ પ્રાપ્ત કરવા હારા એક સન્મિત્ર આત્માથી મુમુક્ષુ ભાઈને પણ સહજ ભાવઊર્મિ થઈ આવી, અને તેમણે પણ આ ગ્રંથની પાંચસો પ્રત પોતાના તરફથી છપાય ને તેને ખર્ચ પિતે ઊઠાવે એવી પરમાર્થ પ્રેમથી અંતરેચ્છા વ્યક્ત કરી, એ અર્થે પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા સમસ્ત ગોઠવણ પણ કરી પિતાની સદૂભાવના દર્શાવી, તે માટે આ પરમાર્થ પ્રેમી ખરેખરા આત્માર્થી ભાઈને પણ પુનઃ પુનઃ ધન્યવાદ ! આમ જે પરમાર્થ પ્રેમ, જે ઉલટ, જે ઉલ્લાસ, જે ઉત્સાહ, જે ઉમંગ, જે ઉછરંગ દાખવતા આ બન્ને આત્માથી પરમાર્થ પ્રેમી મહાનુભાવોએ પરમ પરમાર્થ. પ્રેમમય નિઃસ્વાર્થ સમર્પણભાવનાથી પરમ પ્રભાવક મંડળને આ પ્રકાશનકાર્ય અર્પણ કર્યું, તે માટે આ બન્ને પરમાર્થ પ્રેમીઓ-શ્રી મણિભાઈ અને આ આત્માથી ભાઈ પરમ પ્રશંસાને પાત્ર છે. અને આ બન્ને મહાનુભાવ મુમુક્ષુઓની જે આવી પરમ ઉદાર સમર્પણભાવનાથી આ ગ્રંથનું પ્રકાશનશ્રેય પરમકૃતપ્રભાવક મંડળને (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-અગાસ સંચાલિત) પ્રાપ્ત થયું તે પણ સમુચિત જ છે. જે પરમકૃતપ્રભાવક મંડળ સંસ્થાનું શ્રીમદ જેવી વિરલ વિભૂતિના વરદ હસ્તે સંસ્થાપન કરાયુ હોય, તે જ સ સ્થાને પિતાના સંસ્થાપક પરમ પુરુષનું ચરિત્ર સંકીર્તન કરતે એક મહાકાય ગ્રંથ-અને તે પણ શતાબ્દિ જેવા મહાન સંસ્મરણીય પ્રસંગે–પ્રકાશિત કરવાનો પરમ ધન્ય પ્રસ ગ પ્રાપ્ત થાય તેના કરતાં બીજો અપૂર્વ અવસર કર્યો હોઈ શકે ? એટલે શ્રીમદ રાજચંદ્ર સંસ્થાપિત આ પરમશ્રતપ્રભાવક મંડળ સંસ્થાએ અને તેના કાર્ય. વાહક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-અગાસના મહાનુભાવ ટ્રસ્ટીમંડળે જે ઉલટ ઉમંગ અને ઉત્સાહથી આ પ્રકાશનનું શ્રેયકાર્ય કર્યું તે માટે તેમને પુનઃ પુનઃ ધન્યવાદ! આમ આ શતાબ્દિ જેવા પરમ ધન્ય પ્રસંગે આ શ્રીમદ્ રાજચંદ્રશતાબ્દિસ્મારક ગ્રંથ અધ્યાત્મ રાજચંદ્ર પ્રકાશન પામે છે. શ્રીમદ્ રાજચંદ્રનું પુણ્ય નામ અને પુણ્ય ચરિત્ર તે નિરંતર સ્મરણીય છે, પણ આવા વિશિષ્ટ પ્રસંગે તો વિશેષ કરીને આ પરમ જગદુઉપકારી પરમ પુરુષના યથાશક્તિ યથાભક્તિ યથા વ્યક્તિ ગુણગાન કરી, તેમના જીવન અને કવન પરથી પ્રેરણામૃતનું પાન કરવું અને જગતમાં એમના આ દિવ્ય ચરિત્રામૃતની ને વચનામૃતની પ્રભાવના કરી આવા પરમ સત્ પુરુષનો જયજયકાર ઉદ્ઘેષો એ પ્રત્યેક ગુણાનુરાગીની પરમ પવિત્ર ફરજ થઈ પડે છે. અને આ ચરિત્રાલેખકે પણ યથાશક્તિ યથાભક્તિ તેમ કરવાને આ યકિંચિત્ પ્રયાસ કર્યો છે. બાકી આવા પુણ્યક પરમ લકત્તર પુરુષના આપણે ગુણગાન ગાઈએ કે ન Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગાઈએ, ચરિત્ર સંકીર્નાન કરીએ કે ન કરીએ, જયંતિએ શતાબ્દિઓ કે અર્ધશતાબ્દિમાં ઉજવીએ કે ન ઉજવીએ, પણ તે તો પોતાની અમર સુકૃતિઓથી સદા જયવંત ને જીવંત જ છે. “રાત સુરનો તે સિદ્ધાર #વશ્વઃ, તત એક વાર screeni મા ” (ભર્તૃહરિ). સોળે કળાએ પૂર્ણ શ્રીમદ્ રાજચંદ્રની કીર્તાિકૌમુદી વિસ્તારતી–શાંતસુધારસ વર્ષાવતી અમૃતમાધુરી ભરી અમૃત કૃતિઓ (Immortal, nectarlike) એ જ એમની જયવંતી જયંતિઓ છે ! ભવ્યજનેની આત્મકળાને સોળે કળાએ વિકસાવવાને સમર્થ આ પૂર્ણ આત્મચંદ્ર રાજચંદ્ર આ અમૃત કૃતિઓમાં સર્વત્ર આત્માર્થે અમૃતપાન જ બોધ્યું છે અને સતધર્મનું સતત્વ શોધ્યું છે, એ જ આ વિશ્વની વિરલ વિભૂતિનો વિશ્વ પર પરમ ઉપકાર છે. આવા વિશ્વકલ્યાણદશ વિશ્વવત્સલ શ્રીમદ્દનું વિશ્વ સમસ્ત છે અને શ્રીમદ્દ સમસ્ત વિશ્વના છે. કૃતિઓ જે સુકૃતી તણું જ જયંતિ રે, કીર્તાિ કૌમુદી વિસ્તારતી જયવંતી રે; આત્મકળા સોળે કળા વિકતી રે, શાંત સુધારસ ધારને વરવંતી રે....જે ધર્મમૂત્તિ સંત જ્ઞાનાવતારે રે. આત્માથે અમૃતપાન જેણે બોધ્યું રે, સધર્મનું સત્તત્ત્વ જેણે શેઠું રે...જે ધર્મમૂર્તિ–(સ્વરચિત) આ પરમ વિશ્વકલ્યાણદશ ધર્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્ર જેવો જ્ઞાનાવતાર પુરુષ સેંકડો-હજારો વર્ષોમાં કઈ વિરલા જ પાકે છે. આવા નિર્મલ ગુણમણિના રોહણાચલ ને મુનિજનના માનસહંત શ્રીમદ જેવા સંતશિરોમણિ મહાત્મા જગમાં જડવા દુર્લભ છે. અને એટલે જ આજે સર્વ સંતસમાજ આ પુણ્યક પુરુષની ગુણગણગાથા ગાય છે અને જયજયકાર પોકારે છે. જે પુણ્યશ્લેક પુરુષના, પુણ્ય નામની આજ; ગુણગણગાથા ગાય છે, સર્વે સંત સમાજ–(સ્વરચિત). આમ જે પ્રાતઃસ્મરણીય પુણ્યક પુરુષનું પુણ્ય નામ એમના વિશ્વકલ્યાણકર કામને લઈ શાશ્વત યશનું ધામ બની અમર રહેવા સર્જાયેલું છે, તે શ્રીમદ્ રાજચંદ્ર વિશ્વમાં પરમ ધર્મામૃતની વૃષ્ટિ વર્ષાવનારા–શિવપંથને-મોક્ષમાર્ગને ઉજાળતી શાંતસુધારસમથી દિવ્ય જ્ઞાનચંદ્રિકા રેલાવનારા પરમ અમૃત પુરુષ થઈ ગયા. આવા પુણ્યલેક પુરુષના દેવદુર્લભ દિવ્ય ચરિત્રનું સંકીર્તન કરવાનો મને આ “અપૂર્વ અવસર પ્રાપ્ત થયે તે માટે સ્વધન્યતા ચિંતવી, સર્વ સજજનોને આ “અધ્યાત્મ રાજચંદ્રમાં નિમજજન કરી આ પવિત્ર ચરિત્રામૃતનું રસપાન કરવાનું સપ્રેમ આમંત્રણ કરું છું! રાજચંદ્ર ગુણ ગાવત, અધ્યાત્મ રાજચંદ્ર; પદે પદે પોકારતો, જય જય જય રાજચંદ્ર !—(સ્વરચિત) પ, ચોપાટી રોડ, મુંબઈ, ૭ ડૅ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, ૨૦૨૨, ચૈત્ર વદ પંચમી એમ. બી. બી. એસ. ૧-૪-૬૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સંચાલિત શ્રી પરમકૃતપ્રભાવક મંડળ દ્વારા, સાક્ષરરત્ન ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા લિખિત આ ‘અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરતાં અત્યાનંદ થાય છે. અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દિ પ્રસંગે ‘શતાબ્દિસ્મારક' ગ્રંથ તરિકે આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ આ સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ હતી અને આનું પ્રકાશનશ્રેય સદ્ગત પુણ્યાત્મા મુમુક્ષુ શ્રી મણિભાઈ કલ્યાણજી શેઠને પ્રાપ્ત થયું હતું. એ તો સુવિદિત છે કે તે અવસરે અને ત્યાર પછી ગ્રંથ સર્વત્ર પરમ આદર પામ્યો છે, તેમજ અભ્યાસી મુમુક્ષુઓમાં અને જિજ્ઞાસુ જનસમાજમાં અતિપ્રિય બન્યો છે. એટલું જ નહીં પણ અમેરિકા લંડન આદિ સ્થળોની મુમુક્ષુઓએ પણ આ ગ્રંથ પ્રત્યે પરમાર્થ પ્રેમ વ્યક્ત કર્યો છે. આ ‘અધ્યાત્મ રાજચંદ્ર' શ્રીમદ્ રાજચંદ્રના મહાન ભક્ત વિદ્રતવર્ય ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાનું સંશોધનાત્મક મૌલિક સર્જન છે. પરમકૃપાળુ દેવની ઊર્ધ્વગામિની અલૌકિક અધ્યાત્મદશાનું ઉત્કીર્તન કરતો અને પરમકૃપાળુ દેવનો મહિમાતિશય ઉદ્ઘોષતો આ “અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ અધ્યાત્મચરિત્ર વાડ્મયમાં ખરેખર અદ્વિતીય છે. જન્મશતાબ્દિના અવરાર પછી થોડા સમયમાં જ આ ગ્રંથની લગભગ બધી પ્રતો ખપી ગઈ હતી અને ગ્રંથ અપ્રાપ્ય બન્યો હતો. મુમુક્ષુઓની ઘણી માંગ રહેવાના કારણે આ દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરવાનો આશ્રમના ટ્રસ્ટીમંડળે નિર્ણય કર્યો અને તે અનુસાર આ ગ્રંથ ભવ્યાત્માઓના કરકમળમાં આવે છે. વિ.સં. ૨૦૪૭, મહા સુદ પંચમી (વસંત પંચમી) તા. ૨૧-૧-૧૯૯૧ મનુભાઈ ભ. મોદી અધ્યાત્મ રાજચંદ્રની દ્વિતીયાવૃત્તિ વિ. સંવત ૨૦૪૭માં છપાવેલ, જે બધી જ પ્રત ખપી જવાથી–આ તૃતીયાવૃત્તિમાં ૨૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે તે જ આ પુસ્તક પ્રત્યેની સત જિજ્ઞાસુઓની સુરુચિનું પ્રમાણ છે. નવનીત પબ્લિકેશન્સ (ઈ) લી. ના શ્રી બીપીનભાઈ ગાલા એ આ પુસ્તક છાપવામાં અંગત કાળજી લીધેલ છે જેથી સુંદર રીતે આ પુસ્તકનું પ્રકાશન થયું છે. મુમુક્ષુઓને આત્મોન્નતિમાં આ “અધ્યાત્મ રાજચંદ્ર” ઉપકારી થાઓ એ જ અભ્યર્થના. વિ. સંવત ૨૦૪૯, જેઠ સુદ બારસ, તા. ૧-૬-૧૯૯૩ મનુભાઈ ભ. મોદી Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત “જેનાતમાકુષ્યતા, નૈવ જામ્ અક્ષયાનંતોષાક, તર વિસ્તારને નમઃ –શ્રી પૂજ્યપાદસ્વામી વિશ્વ વિરલ વિભૂતિ છે, ભારત તિર્ધાર; દિવ્ય તિ રાજચંદ્ર જે, ધન્ય! ધન્ય! અવતાર. (સ્વરચિત) સંતતત્ત્વોની ભૂમિ તરિકે સુપ્રસિદ્ધ આ ભારતભૂમિને પાવન કરી ગયેલા એક પરમતત્વદષ્ટા શ્રીમદ રાજચંદ્રનું દિવ્ય અધ્યાત્મચરિત્ર વર્ણવવાને અત્ર “અધ્યાત્મ રાજચંદ્રમાં ઉપક્રમ છે. આ પરમ અલૌકિક સાધુચરિત સત્ પુરુષના પરમ અલોકિક અદ્ભુત આત્મચારિત્રમય ચરિત્રને માત્ર સ્થળ ઉપરછલો જ ખ્યાલ આપી શકાશે એવા આત્મશક્તિની મર્યાદાના પૂરા ભાન સાથે આ ચરિત્રાલેખકે આ પુણ્યશ્લેક પુરુષનું ચરિત્ર સંકીર્તન કરવાને આ નમ્ર પ્રયત્ન કર્યો છે. લેકદષ્ટિપ્રધાન આ પ્રસિદ્ધિના જમાનામાં પ્રસિદ્ધિની ભૂરકી એટલી બધી છે કે ભલભલા મહાત્માઓ પણ તેની મોહિનીથી અંજાઈ જઈ તેના પડછાયાની પાછળ દોડી રહ્યા છે, ત્યારે અલૌકિક આત્મદષ્ટિસંપન્ન ખરેખર આત્મપરિણત અધ્યાત્મમૂત્તિ સ્વરૂપગુપ્ત શ્રીમદ રાજચંદ્ર તે ગુપ્તતા જ ઈચ્છતા રહી–અધ્યાત્મનિમગ્ન થઈ સ્વયં પ્રસિદ્ધિથી દૂર જ ભાગતા રહ્યા,-એ જ એમને મહિમાતિશય પિકારે છે; એ જ પરમ સત્તમ પરમ મહત્તમ સ્વરૂપગુપ્ત શ્રીમદનું પરમ સત્પણું–પરમ મહપણું પ્રકાશે છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે તેમ–પરબ્રહ્મની વાતો વિસ્તારનારા તે જગમાં અસંખ્ય હોય છે, પણ તેની સાક્ષાત્ પ્રાપ્તિ કરનારા તે દુર્લભ-વિરલા હોય. શ્રીમદ્ રાજચંદ્ર આવા વિરલા, પરબ્રહ્મની સાક્ષાત્ અનુભૂતિ કરનારા-પરબ્રહ્મના ભગી વિરલા ગી હતા. તેની સાક્ષી આ તેમના હૃદયદર્પણ સમી હાથધના (Private Diary) આત્મસંવેદનશીલ અનુભવદુગાર જ પૂરે છે–કેઈ બ્રહ્મરસના ભેગી, કેઈ બ્રહ્મરસના ભોગી; જાણે કઈ વિરલા એગી, કઈબ્રહ્મરસના ભોગી.” અને તેવા સેંકડો આત્માનુભવદુગારે તેની પુષ્ટિ કરે છે. આમ પરમ આત્માની સાક્ષાત્ પ્રાપ્તિ-સિદ્ધિ કરી–આત્મસિદ્ધિ કરી આત્મા સાક્ષાત્ અનુભવસિદ્ધ કર્યો છે એવા આત્મદષ્ટા શ્રીમદ્દ જેવા જોગીન્દ્ર જગતમાં ખરેખર! વિરલ જ છે. આવા દિવ્ય દૃષ્ટા જીવતા જાગતા જવલંત જોગીન્દ્રનું દિવ્ય જીવન જગતને બેધપ્રદ–રસપ્રદ થઈ પડે એવું અપૂર્વ દૈવત ધરાવે એમાં આશ્ચર્ય શું? શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એ ખરેખરા અર્થમાં એક આત્માનું જીવન છે,– આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને માટે સતત મથતા અને એમ અપૂર્વ આત્મપુરુષાર્થમય આત્મપરાક્રમથી સાક્ષાત્ આત્મસિદ્ધિને પામેલા એક પરમ ઉચ્ચ કોટિના દિવ્ય આત્માનું જીવન છે. શ્રીમદ્દનું આ દિવ્ય આત્મજીવન સમજવા માટે પ્રથમ એમની જીવનદષ્ટિ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમજવી જોઈએ, કારણ કે એ દષ્ટિ અનુસાર જ એમના ચારિત્રની અને ચરિત્રની સૃષ્ટિ થઈ છે. ખરેખર ! દષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન થાય છે. દષ્ટિ સભ્ય હોય તો દર્શન પણ સમ્યફ હેય ને સર્જન પણ સમ્યફ હેય; દષ્ટિ મિથ્યા હોય તો દર્શન પણ મિસ્યા હોય ને સર્જન પણ મિથ્યા હોય. દેહ તે હું એ દષ્ટિ મિથ્યાદષ્ટિ છે, આત્મા તે હું એ સમ્યગદષ્ટિ છે. જગતમાં બે પ્રકારની દૃષ્ટિ પ્રવે છે: દેહ તે હું એવી દેહમાં આત્મણિરૂપ દેહાત્મદષ્ટિ, અને આત્મા તે હું એવી આત્મામાં આત્મદષ્ટિરૂપ આત્માત્મદષ્ટિ. આમ બે પ્રકારના અહં જગતમાં પ્રવર્તે છે. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં તેમ એક આત્મામાં આ બે અહં સાથે રહી શકે નહીં; એક અહં મરે તો બીજે જીવે, બીજે જીવે તો પહેલો મરે. બીજા બધા અહં આ મુખ્ય કેન્દ્રસ્થ (Central) અહંના અનુછવી છે–તેની પાછળ પાછળ જીવે છે કે મારે છે. જગતમાં પ્રાયે દેહને અહં મુખ્યપણે પ્રવર્તે છે; આત્મદષ્ટ શ્રીમદ્દને દેહનો અહં નષ્ટ થઈ આત્માનો અહં સ્પષ્ટ થયા છે. ભલભલા મહાત્માઓ પણ દેહાત્મબુદ્ધિરૂપ અહંના સકંજામાંથી છૂટી શકતા નથી, પણ શ્રીમદ્દ તો એમાંથી સર્વથા છૂટી ગયા છે, એ જ એમનું પરમ સત્પણું–પરમ મહત્પણું છે. હવે જગતમાં સર્વ કઈ “હું”ને માટે –અહં ને મને માટે પ્રવૃત્તિ કરે છે, જે હું –અહં બેટે સ્થળે મૂકાયો હોય તે બધી પ્રવૃત્તિ ખોટી થાય છે, જે “હું”—અહં સાચે સ્થળે મૂકાયો હોય તો બધી પ્રવૃત્તિ સાચી થાય છે. એટલે જે દેહાત્મદષ્ટિને અહં દેહમાં મૂકાય છે, તેની સમસ્ત પ્રવૃત્તિ દેહાથે જ થાય છે, અને જે આત્માત્મદષ્ટિને અહં આત્મામાં મુકાય છે, તેની સમસ્ત પ્રવૃત્તિ આત્માથે જ થાય છે. જીવનું જીવન આ સાચી-ખૂટી જીવનદષ્ટિ પ્રમાણે સર્જાય છે, જેનું ચારિત્ર આ સમ્ય-અસમદષ્ટિ પ્રમાણે ધડાય છે. ચારિત્ર વિનાનો કઈ જીવ નથી, પણ પરમાં જેની આત્મદષ્ટિ છે તે જીવ–પંચાસ્તિકાયમાં શ્રી કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે તેમ-પરચારિત્ર આચરે છે અને તે પરમાં પ્રવૃત્તિ કરતો હાઈ પરસમયપ્રવૃત્તિ કરે છે; અને આત્મામાં જેની આત્મદષ્ટિ છે તે સ્વચારિત્ર (આત્મચારિત્ર) આચરે છે અને તે સ્વમાં–આત્મામાં પ્રવૃત્તિ કરતો હાઈ સ્વસમયપ્રવૃત્તિ કરે છે. અને જેવું ચારિત્ર તેવું જ ચરિત્ર બને છે, એટલે પરચારિત્રીનું ચરિત્ર પરલક્ષી હાઈ આત્મપ્રવૃત્તિમાં હેરૂં-આંધળું-મૂંગું બની જાય છે અને સ્વચારિત્રીનું ચરિત્ર આત્મલક્ષી હાઈ પરપ્રવૃત્તિમાં હેરૂં–આંધળું-મૂંગું બની જાય છે,શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ અધ્યાત્મપનિષદુમાં કહ્યું છે તેમનામપ્રવૃત્તિના, ઘરપ્રવૃત્તો પશ્વિમૂવ શ્રીમની દૃષ્ટિ સતત આત્મા ભણી છે–સતત આત્મલક્ષી છે, એટલે એમનું ચારિત્ર પણ આત્મલક્ષી બન્યું છે, અને આમાં જ–આત્મલક્ષી આત્મચારિત્રમાં જ એમનું ચરિત્ર ચરિતાર્થ બન્યું છે. સતત આત્મલક્ષી શ્રીમદ્દના જીવનમાં આદિથી અંતપર્યત આ અલૌકિક આત્મદષ્ટિ વ્યાપક છે, અને એ જ એમની અનુપમ આત્મચારિત્રસૃષ્ટિનું રહસ્ય છે. આજન્માગી શ્રીમદ્દમાં આ અલૌકિક ગદષ્ટિ-અધ્યાત્મદષ્ટિ અદૂભુતપણે પ્રગટી હતી–ઉત્તરોત્તર ખૂલતી ને ખીલતી ગઈ હતી, એ જ એમના Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આટલા ત્વરિત અધ્યાત્મનિમજ્જનનું રહસ્યકારણુ છે. આ અધ્યાત્મદૃષ્ટિના અનુસારે જ એમની આત્મપરિણતિ અને આત્મવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ હતી,- -આ આત્મદૃષ્ટિ પ્રમાણે જ એમની આત્મચારિત્રસૃષ્ટિ સર્જાતી ગઈ હતી. જે આ નિર ંતર આત્મા ભણી દૃષ્ટિ ઠેરવી શ્રીમદ્ પેાતાનું ચારિત્રનિર્માણ કરી રહ્યા હતા, તે આ આત્મદૃષ્ટિ એ જ શ્રીમદ્નના અધ્યાત્મજીવનના પાયા છે અને તેના ઉપર જ શ્રીમદ્નના ભવ્ય અધ્યાત્મજીવનપ્રાસાદનું નિર્માણ થયેલું છે; આત્મા એ જ શ્રીમના જીવનના ધ્રુવતારક છે, અને તેને અનુલક્ષીને જ શ્રીમદ્નની સમસ્ત પ્રવૃત્તિ છે; સમસ્ત દેહાથ કલ્પના પરિત્યજી એક શુદ્ધ આત્માની સાધનામાં જ શ્રીમનું આત્મસમર્પણ છે. ‘અનંતવાર દેહને અર્થે આત્મા ગાન્યા છે, જે દેહુ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવાયેાગ્ય જાણી સ` દેહાની કલ્પના છેડી દઈ એક આત્મા માં જ તેના ઉપયાગ કરવા એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ’—એ એમના જ જીવનસૂત્રને ચરિતાર્થ કરવામાં જ શ્રીમદ્નના આત્મચારિત્રમય ચરિત્રનું મૂળ સૂત્ર છે. આમ આત્મદૃષ્ટા શ્રીમની આ જીવનવ્યાપક આત્મદૃષ્ટિને અનુલક્ષીને એમને અધ્યાત્મજીવનવિકાસ કેમ થતા ગયા એ જ મુખ્યપણે દર્શાવવાનું આ ગ્રંથનું પ્રયાજન છે. આ ગ્રંથનું નામ અધ્યાત્મ રાજચંદ્ર' રાખવામાં આવ્યુ છે તે સહેતુક અને એ જ પરમા પ્રત્યેાજનભૂત છે. કારણ કે અત્રે શ્રીમદ્ રાજચંદ્રનું મુખ્યપણે અધ્યાત્મ ચરિત્ર આલેખવાનું છે,તે પરથી ઉપસી આવતું શ્રીમના આધ્યાત્મિક વ્યક્તિત્વનું સકલનાબદ્ધ કળામય ચિત્ર આલેખવાનું છે; અને આ પરમ પુરુષ શ્રીમદ્નના અંતગત પુરુષનું—શ્રીમદ્ના દિવ્ય આત્માનું દČન કરાવી, શ્રીમની અધ્યાત્મદશા ઉત્તરોત્તર કેવી વમાન થતી ગઇ તેનું દર્શન કરાવવાનું છે. અને તે યત્કિંચિત્ કરાવતા આ મંથની વસ્તુનું દિગ્દર્શન કરવા શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનવિકાસક્રમનું સ ંક્ષેપમાં દન કરીએ. શ્રીમદ્દન અધ્યાત્મજીવનના સમગ્રપણે (as a whole, total) સામાન્ય વિચાર કરતાં તેમના અધ્યાત્મજીવનવિકાસના મુખ્ય ત્રણ તબક્કા (stages, milestones) વા વિભાગ (broad divisions) અત્ર પાડવામાં આવ્યા છે : (૧) સ. ૧૯૪૧ થી ૧૯૪૬ સુધીના સમય,--સ’. ૧૯૪૭ પહેલાના સમય,-ઓગણીસસે ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે' તે પૂના સમય. (ર) સ. ૧૯૪૭ થી ૧૯૫૩ના પૂર્વ ભાગ સુધીના સમય,—એગણીસસે'ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું ' ત્યારથી માંડી ૧૯૫૩ના ફા. વદ ૧૧ સુધીનો સમય. (૩) સ. ૧૯૫૩ના ઉત્તર ભાગથી૧૯૫૭ના ચૈત્ર વદી ૫ સુધીને સમય, ધન્ય રે દિવસ આ અહે !” એ જીવનધન્યતા કાવ્ય શ્રીમદ્દે સંગીત કર્યું તે દિનથી (૧૯૫૩ ફા. વ. ૧૨) જીવનના અંત પર્યંતના સમય.—આ ત્રણ તબક્કામાં શ્રીમની અધ્યાત્મદશાના વિકાસ કેમ થતા ગયા તેનું અત્ર અનુક્રમે દર્શન કર્યુ છે અને તેમના અધ્યાત્મજીવનવિકાસક્રમ પર યથાસ્થાને યથાસ્થિત પ્રકાશ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નાંખ્યો છે. શ્રીમના જીવનવિકાસક્રમ દર્શાવતા આ મુખ્ય તમક્કા લક્ષમાં રાખી શ્રીમન્ના જીવનના વિચાર–અભ્યાસ કરવામાં આવે એ તેમના જીવનનું પૂર્વાપર અવિરોધ સુસંગતપણું-સુસંબદ્ધપણુ અને ઉત્તરોત્તર અધ્યાત્મદશાવિકાસપણું સમજવા માટે પરમ આવશ્યક છે; અને તે માટે કાળાનુક્રમે વવાર શ્રીમદ્દ રાજચંદ્ર ગ્રંથનું મધ્યસ્થ અવલેાકન કરવામાં આવે તે બહુ ઉપયાગી છે; તેમાં જ તેમનું અધ્યાત્મજીવન એતપ્રેાત છે, ને તેમાં જ તેમનું ખરું ચિત્ર-સ્વરૂપાચરણરૂપ ચરણુ પ્રગટ છે. અને આ અધ્યાત્મ રાજચંદ્ર'માં પણ એમના જીવનના આ ત્રણ તબક્કાના કાળાનુક્રમે યથાશકય અભ્યાસ કર્યાં છે, અને તે તે તબક્કાને લગતા પ્રકરણા * આલેખ્યા છે. તેમાં—સ. ૧૯૪૧થી ૧૯૪૬ સુધીના પ્રથમ તબક્કાને અત્રે એ આંતર્તબક્કામાં વિભક્ત કરેલ છે: (૧) ૧૯૪૧ થી ૧૯૪૪ના પ્રાર'ભ સુધીના સમય એ પહેલા તબક્કાના પૂર્વ ભાગ અથવા પહેલા આંતરુતબક્કો. (૨) ૧૯૪૪ના ઉત્તરભાગથી ૧૯૪૬ સુધીના સમય તે પહેલા તબક્કાના ઉત્તર ભાગ અથવા બીજો આંતર્તખક્કો. અને અધ્યાત્મજીવનના બીજા તબક્કાને (સ. ૧૯૪૭ થી ૧૯૫૩ પૂર્વાર્ધ) પણ અત્રે આ બે સ્પષ્ટ વિભાગમાં વિભક્ત કરેલ છે : (૧) સૌભાગ્ય પરના શ્રીમના પત્રામાં શ્રીમનું જીવનદર્શીન. (૨) મૂળમાર્ગ ઉદ્ધાર અને જગત્ને આત્મસિદ્ધિનું દર્શન. આમ આંતર્તબક્કા-આંતરૢવિભાગ મળી ઉક્ત ત્રણ તબક્કાના પાંચ વિભાગ થાય છે, અને આ પૂર્વે પ્રારંભમાં ઉપેાદૂધાત પ્રકરણ ઉપરાંત અધ્યાત્મ જીવનની પૂર્વ ભૂમિકા (૧૯૨૪થી ૧૯૪૦ : જન્મથી ૧૬ વર્ષીની વય સુધી) એ અલગ વિભાગ આલેખ્યા છે તે પહેલા તબક્કામાં મતભૂત છે. એટલે આમ આંતવિભાગ-આંતર્તમા સહિત ત્રણ તખક્કામાં શ્રીમદ્ રાજચંદ્રનું જીવનદર્શન કરાવતા—અધ્યાત્મ ચરિત્રનું એકસે આઠ પ્રકરણમાં સર્જન–નિર્માણ કરતા આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ જાણે પાંચમાળવાળા પાંચભૂમિક પ્રાસાદ છે! તેમાં આંતર્તબક્કા સહિત ત્રણ તબક્કારૂપ પાંચ માળ છે, અને અધ્યાત્મજીવનની પૂર્વભૂમિકારૂપ વાલેપ પાયાવાળુ (foundation) ભૂમિતલ-ભેોંયતળીયું (Groundfloor) છે, અને તેના પાયામાં ઉપેાધાત પ્રકરણરૂપ સુવર્ણ પૂર્યુ છે. આ ભૂમિતલમાં અને પ્રત્યેક માળમાં–પ્રત્યેક ભૂમિકામાં પ્રકરણમાળારૂપ ખંડ (વિશાળ એરડા, spacious halls) છે; અને આ પ્રત્યેક ખંડમાં આત્મપ્રતિભાસ'પન્ન રાજચંદ્રની શબ્દશિલ્પમાં પ્રતિષ્ઠિત અખંડ આત્મપ્રતિમા બિરાજમાન દેખાય છે,—દિવ્ય આત્મવિભૂતિસ પન્ન રાજચંદ્રની શબ્દચિત્રમાં આલિખિત દિવ્ય ચૈતન્યમૂત્તિ દર્શન દે છે, અને આ પ્રાસાદના પ્રદેશે પ્રદેશને ઉદ્યોતિત કરતી રાજચંદ્રની દિવ્ય આત્મજ્યેાતિ ઝગારા મારે છે! એકસેા આઠ ખંડરૂપ અષ્ટોત્તરશતપ્રકરણાત્મક આ પાંચમાળિક-પંચભૂમિક અધ્યાત્મ રાજચંદ્ર–મહાપ્રાસાદની ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકામાં ઊ ઊર્ધ્વ અધ્યાત્મવિકાસભૂમિકાએ * અત્રે વિવિધ પ્રકરણેામાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના સેા ઉપરાંત પત્રાંકાને યથાસ્થાને આધારભૂત પૃથક્કરણાત્મક ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અત્રે અ', કે અંક એમ સંકેત કરેલ છે તે આ ગ્રંથના પત્રાંક સમજવા, સામાન્ય સૂચના છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ આરહણ કરતા રાજચંદ્રની આ દિવ્ય આત્મજ્યેાતિ ઉત્તરાત્તર પ્રવમાન સ્વરૂપતેજથી ઝળહળે છે. આમ અખડ સંકલનાબદ્ધપણે રાજચંદ્રની દિવ્ય આત્મજ્યેાતિનું દર્શન કરાવતા એકસા આઠ ખંડમાં વિભાજિત આ પંચભૂમિક પ્રાસાદની પંચ ભૂમિકા ને તેના અંતર્ગત ખંડનું નિર્માણ (architecture) આ કાકાત્મક આકૃતિ પરથી સ્પષ્ટ થશે. પ્રાસાદભૂમિકા જીવનતબક્કો જીવનસમય સંવત્ જીવનવર્ષ પ્રકરણખંડ કુલ ૩ ઉ F રા Y æ × Y سکے ૫ ܡ m ૨ ૧ ૨ વિભાગ અધ્યાત્મ જીવનનો ત્રીજો તબક્કો મૂળમાર્ગ ઉદ્ધાર અને જગન્ને આત્મસિદ્ધિ દર્શન સૌભાગ્ય પરના શ્રીમદ્ના પત્રોમાં શ્રીમદ્ભુ જીવનદર્શન બીજો આંતર્તબક્કો પહેલો આંતર્તબક્કો અધ્યાત્મ જીવનની પૂર્વ ભૂમિકા ઉપોદ્ઘાત પ્રકરણ ૧૯૫૩ - ૧૯૫૭ (ઉત્તર ભાગ) ૧૯૪૭ થી ૧૯૫૩ (પૂર્વભાગ) ૧૯૪૪-૧૯૪૬ (ઉત્તર ભાગ) ૧૯૪૧-૧૯૪૪ (પૂર્વ ભાગ) ૧૯૨૪-૧૯૪૦ ૨૯૩૩ ૨૪ થી ૨૯ ૧૭૨ ૧૬ ૧-૧૬ ૧૮ ૨૧-૨૩૭ ૨૧ ૨૫ ૧૭ ૧૧ ૫૯ ૪૯ ૧૦૮ આ આકૃતિ પરથી સુજ્ઞ વિચક્ષણ વાંચકને આ ગ્રંથની સમગ્ર ચેાજનાના (construction, Plan) સંક્ષેપમાં પૂ ખ્યાલ આવી જશે; અને આ પરથી ને ગ્રંથની વિષયસૂચિ પ્રત્યે દૃષ્ટિ કરવાથી સુજ્ઞ વાંચક જોઈ શકશે કે—આ ગ્રંથના મુખ્ય એ ભાગ છે: પૂર્વાધ અને ઉત્તરાર્ધ. પૂર્વાધમાં ૪૯ પ્રકરણ અને અધ્યાત્મ જીવનના પહેલા તબક્કો આલિખિત છે; ઉત્તરાર્ધમાં ૫૯ પ્રકરણ અને અધ્યાત્મ જીવનને ખીજે અને ત્રીજો તબક્કો અલિખિત છે. તેમાં પૂર્વાર્ધની યાજના (Plan) આ પ્રકારે—. (૧) ઉપેાઘાત પ્રકષ્ણુએ રૂપ ‘સુવણુ` ' આ ગ્રંથના વજ્રલેપ પાયામાં મૂકયું છે. અપેક્ષાવિશેષે એકસેા આઠ પ્રકરણની સંખ્યામાં નહિં ગણેલું આ ગ્રંથપ્રવેશક પ્રકરણ શ્રીમના જીવનનું સામાન્ય દિગ્દન કરાવે છે. (૨) અધ્યાત્મ જીવનની પૂર્વભૂમિકા તે પર વજ્રલેપ પાયાવાળી દઢ પીઠિકામ ́ધરૂપ ઉન્નત વેદિકાવાળી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અધ્યાત્મ જીવનની પૂર્વભૂમિકા નિર્માણ થઈ છે. આ ભૂમિતલ-ભેંયતળીયારૂપ પૂર્વ ભૂમિકામાં ૧૧ પ્રકરણરૂપ ૧૧ ખંડ છે. (૩) અધ્યાત્મ જીવનના પહેલા તબક્કાને પૂર્વભાગ–પ્રથમ આંતરતબક્કો–(સં. ૧૯૪૧ થી ૧૯૪૪ પૂર્વભાગ સુધી)–આ પહેલા માળમાં-પહેલી ભૂમિકામાં પ્રકરણ ૧૧ થી ૨૮ સુધી ૧૭ પ્રકરણરૂપ ૧૭ ખંડ છે. (૪) અધ્યાત્મ જીવનના પહેલા તબક્કાનો ઉત્તરભાગ–બીજો આંતરતબક્કો (સં. ૧૯૪૪ ઉત્તરભાગથી ૧૯૪૬ સુધી)–આ બીજા માળમાં–બીજી ભૂમિકામાં ૨૯ થી ૪૯ પ્રકરણ સુધી ૨૧ પ્રકરણ–ખંડ છે. આ પહેલે અને બીજો આંતરૂતબક્કો મળી શ્રીમદૂના અધ્યાત્મ જીવનને પહેલો તબક્કો (સં. ૧૯૪૧થી ૧૯૪૬) પૂર્ણ થાય છે અને અત્રે આ ગ્રંથને કુલ ૪૯ પ્રકરણને પૂર્વાર્ધ પણ પૂર્ણ થાય છે. અને ઉત્તરાધની યેજના આ પ્રકારે— અધ્યાત્મ જીવનનો બીજો તબક્કે (સં. ૧૯૪૭ થી ૧૯૫૩ ના ફા. વદ ૧૧ સુધી)–તેને અત્ર બે ભૂમિકામાં વિભક્ત કરેલ છે—(૫) સૌભાગ્ય પરના શ્રીમદના પત્રમાં શ્રીમદ્દનું જીવનદર્શન–આ ત્રીજા માળમાં-ત્રીજી ભૂમિકામાં સૌભાગ્ય પરના શ્રીમદના પત્રોનું મહામંથન કરી સાધાર પ્રમાણભૂત સાબીતીપૂર્વક (Documentary evidence) શ્રીમની ઊર્ધ્વગામિની અધ્યાત્મદશાનું દર્શન કરાવ્યું છે, અત્રે ૨૫ પ્રકરણરૂપ ૨૫ ખંડ છે. (૬) મૂળમાગ ઉદ્ધાર ને જગતને આત્મસિદ્ધિનું દર્શન –એ ચોથા માળમાં–ચેથી ભૂમિકામાં આર્ષદૃષ્ટા રાજચંદ્ર જે મૂળમાર્ગ ઉદ્ધાર કર્યો છે,-મુમુક્ષુઓને મુનિઓને અને વ્યક્તિવિશેષને યથાપાત્ર માર્ગ દર્શન કરી મૂળમાર્ગઉદ્ધાર કર્યો છે, અને આ અવનિના અમૃત આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું છે એટલું જ નહિં પણ સર્વત્ર ઉપદેશમાં આત્મસિદ્ધિ કેમ થાય તેનું જગને અપૂર્વ માર્ગદર્શન આપી અનન્ય જગતકલ્યાણ કર્યું છે,–તેનું દર્શન કરાવતા ૧૮ પ્રકરણખંડ છે. (૭) અધ્યાત્મજીવનને ત્રીજો તબકકે (સં. ૧૫૩ ફા. વ. ૧૨થી ૧૫૭ના ચિત્ર વદ પંચમી સુધી)–અત્રે આ પ્રાસાદના આ પાંચમા માળમાં–પાંચમી ભૂમિકારૂપ શિખરભૂમિકામાં આ દિવ્ય આત્માની ઊર્ધ્વગામિની પરાકાષ્ઠા પામેલી આત્મદશાનું દર્શન કરાવતા આ દિવ્ય જાતિના ઊર્ધ્વગમન પર્યત ૧૬ પ્રકરણ–ખંડ છે. આમ આ ઉત્તરાર્ધમાં ૫૯ પ્રકરણ-ખંડ છે. અને આમ પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ મળી કુલ એકસો આઠ ૧૦૮ પ્રકરણની મંગલ સંખ્યા આ મંગલમૂત્તિ રાજચંદ્રનું ચરિત્ર નિર્માણ કરતા આ ગ્રંથપ્રાસાદની છે. આ છે અષ્ટોત્તરશતપ્રકરણાત્મક આ પૂર્ણ પ્રાસાદ અધ્યાત્મ રાજચંદ્રની સંકલના of the Grigaleval (architecture). આમ ઉપદુઘાત પ્રકરણરૂપ “સુવર્ણ પાયામાં નાંખી–અધ્યાત્મજીવનની પૂર્વ ભૂમિકારૂપ વજાપ દઢ ભૂમિકા બાંધી, તેના પર ઉત્તરોત્તર પંચભૂમિકારૂપ પંચમાળનું સાનુબંધ નિર્માણ કરતાં આ ચરિત્રાલેખકને સિદ્ધપ્રસાદથી આ ૧૦૮ પ્રકરણના મંગલ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રાસાદનું સાંગોપાંગ નિર્માણ સંપૂર્ણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે માટે તે પિતાની ધન્યતા ચિંતવે છે, અને શ્રીમદ્ રાજચંદ્રની દિવ્ય અધ્યાત્મચરિત્ર-વસ્તુનું દર્શન કરાવતી આ પ્રાસાદ-રૂપઘટનાથી તેમાં સુગમ પ્રવેશરૂપ વાસ્તુ કરી સ્વાધ્યાયરૂપ નિવાસને અમૃતાનંદ અનુભવો એમ સૌભાગ્યવંત સજજનેને આમંત્રે છે! અમૃતસિંધુ રાજનું, અમૃતબિંદુ માત્ર દાસ ભગવાને મંથી આ, ગં ગ્રંથ સત્પાત્ર. (સ્વરચિત) શ્રીમદ્ રાજચંદ્ર તે અમૃતસિંધુ છે. તેમાંથી માત્ર એક અમૃતબિન્દુ મંથીને આ ચરિત્રાલેખકે સોળે કળાએ પૂર્ણ આ લેકેત્તર પુરુષની ચરિત્રકળા આલેખતે આ સ્વલ્પ ભક્તિ અંજલિરૂપ ૧૦૮ પ્રકરણને ચરિત્રગ્રંથ ગૂંચ્યો છે. પણ આ અગાધ ગુણરત્નાકરના અપાર ચરિત્રને પાર કેણ પામી શકે? શ્રીમદ્ રાજચંદ્રને ખરેખર! અમૃતસિંધુ—અમૃત સરોવર છે! આ સાર્વજનિક તીર્થરૂપ અમૃત સરોવરમાં જે કંઈ આત્માથી મજજન કરશે તે પણ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને પામી અવશ્ય અમૃતત્વને પામશે ! આવું જેનું પરમ મહિમાતિશયસંપન્ન અદ્દભુત લોકોત્તર ચરિત્ર છે, એવા આ પરમ લોકોત્તર પુણ્યશ્લોક પુરુષ–પરમ સતપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર સ્વરૂપથી સત્ હાઈ સૂર્ય સમા સદા સ્વયં પ્રકાશમાન અને સદા જયવંત જ છે. તેમની નિર્વિકાર વીતરાગ મુખમુદ્રામાં, નિર્દોષ ચારિત્રમય ચરિત્રમાં અને નિર્મલ સહજ સ્વયંભૂ વચનામૃતમાં સાધુચરિત શ્રીમનું યથાર્થ આત્મજીવન પ્રત્યક્ષ પ્રતિબિંબિત છે. સ્વસ્વયોગ્યતા પ્રમાણે પારા જીવો તે પ્રતિબિંબ ઝીલી આત્મપ્રકાશ પામે છે ને પામશે! સ્વયં પ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, સ્વયં સદા જે જયવંત વર્તાતા; તે સંતના સંત મહત્ મહંતના, શ્રી રાજને હે મનનંદ વંદના. (સ્વરચિત) ૨, ચોપાટી રોડ, મુંબઈ ૭ ૨૦૨૨, અક્ષયતૃતીયા તા. ૨૩-૪-૬૬ . ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. Page #29 -------------------------------------------------------------------------- ________________ અમૃત સત્પુરુષની અમૃત વાણી શ્રીમદ્ વીતરાગ ભગવતએ નિશ્ચિતાર્થ કરેલો એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિ:સંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તે. 1 અહે પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સસમાગમ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત – છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વ દેવઅહા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યું એવા પરમકૃપાળુ સદ્દગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તે. શ્રીમદ્ રાજચંદ્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧-૭૨ ૩-૧૧ અધ્યાત્મ રાજચંદ્ર વિષયાનુક્રમણિકા પૂર્વાદ્ધ પ્રકરણ વિષય ૧-૧૧ વિભાગ પહેલેઃ અધ્યાત્મ જીવનની પૂર્વ ભૂમિકા (સં. ૧૯૨૪થી ૧૯૪૦ : ૧૬ વર્ષની વય સુધી) ચરિત્રકારના મંગલ પ્રતિજ્ઞાદિ ઉદઘાત પ્રકરણ વિશ્વની વિરલ વિભૂતિ ભારતને જ્યોતિર્ધર ૧. દિવ્ય જતિને પ્રાદુર્ભાવ ૨. આજન્મયેગી “કુલગી ૩. બાલ્યકાળ ૪. જાતિસ્મૃતિ (જાતિસ્મરણજ્ઞાન) ૫. ત્વરિત અભ્યાસ ૬. બાલવયનું સાહિત્યસર્જન ૭. બાલ્યવયના ધર્મ સંસ્કાર ૮. સમુચ્ચયવયચર્યા ૯. ધારશીભાઈ અને હેમરાજભાઈના અભુત પ્રસંગે ૧૦. “આશુપ્રજ્ઞ” શ્રીમદુની ત્વરિત શ્રુતપાસના ૧૧. ધર્મમંથનકાળમાં તત્વમંથન વિભાગ બીજો ૧૨-૪૯ અધ્યાત્મ જીવનને પહેલે તબકકે ૭૩-૩૦૫ (સં. ૧૯૪૧ થી ૧૯૪૬ ઃ ૧૭મા વર્ષથી ૨૩મા વર્ષ સુધી) ૧૨-૨૮ પૂર્વભાગઃ પહેલે આંતરતબક્કે ૭૩–૧૮૪ | (સં. ૧૯૪૧ થી ૧૯૪૪ને પૂર્વ ભાગઃ ૧૭મા વર્ષથી ર૦મા વર્ષ સુધી) અનુસંધિ દર્શન (૧) ૧૨. “આ અપૂર્વ અનુસાર રે અ-જ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૨૦. ૧૩. “દર્શનપ્રભાવક મોક્ષમાળાનું મંગલ સજન ૧૪. મંગલમયી મોક્ષમાળાની અદૂભુત સંકલના ૧૫. મોક્ષમાળાની મહાદર્શનપ્રભાવનાનું દિગદર્શન ૧૬. દર્શનપ્રભાવક ભાવનાબેધનું સર્જન ૧૭. શતાવધાનઃ સાક્ષાત્ સરસ્વતીને દિગવિજય ૧૮. અવધાનકાવ્યનું રસદર્શન અને શતાવધાની કવિનું ભવ્ય વ્યક્તિત્વ ૧૯. શ્રીમદ્દનું અસાધારણ તિવિજ્ઞાન અવધાનાદિ બાહ્ય પ્રવૃત્તિને તિલાંજલિ ૨૧. અતીન્દ્રિય જ્ઞાન અને યોગશક્તિના ચમત્કાર ૨૨. શ્રીમદુના અંતર્યામી પણાના અનુભૂત અદ્દભુત પ્રસંગે ૨૩. શ્રીમદુની આત્મદષ્ટિ અને ચારિત્રસૃષ્ટિ ૨૪. શ્રીમદુનું શુકલ અંતઃકરણ અને અંતરંગ ત્યાગ-વૈરાગ્ય ૨૫. ત્યાગમાં વિઘ્ન ૨૬. ગૃહસ્થાશ્રમ મધ્યે પરમ વિરક્ત દશા ૨૭. વ્યાપારમાં ઝંપલાવવું ૨૮. પ્રતિમાસિદ્ધિ અને શ્રીમદુની અનન્ય સત્યનિષ્ઠા ૧૧૯ ૧૨૭ ૧૩ર ૧૩૬ ૧૪૧ ૧૪૯ ૧૫૪ ૧૫૯ ૧૬૪ ૧૭૨ १७६ વિભાગ ત્રીજો અધ્યાત્મ જીવનને પહેલે તબકકે ર૯-૪૯ ઉત્તર ભાગઃ બીજો આંતરૂતબકકે ૧૮૫-૩૦૫ (સં. ૧૯૪૪ ઉત્તર ભાગથી ૧૯૪૬ઃ ૨૧મા વર્ષથી ૨૩મા વર્ષ સુધી). અનુસંધિ દર્શન (૨) ૨૯ શ્રીમદૂના અધ્યાત્મજીવનવિકાસના ત્રણ તબક્કા ૧૮૭ ૩૦. મહાવીરના વીતરાગ માર્ગને અનન્ય નિશ્ચય ૧૨ ૩૧. મોક્ષના માર્ગ બે નથી : મતભેદાતીત મોક્ષમાર્ગની એકતા ૩૨. જીવનક્રમ અને જીવનસૂત્રો ૨૦૨ ૩૩. અંતરંગ નિવૃત્તિ શ્રેણીને અબાધક વ્યવહારવર્તનને કમ ૩૪. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન ૨૧૩ ૩૫. આત્માનુભૂતિને દિવ્ય પ્રકાશ ૬. આત્મસંવેદન અને શ્રીમદુની અંતર્વેદના (દુખિયાં મનુષ્યોના પ્રદર્શનમાં શિરોભાગે શ્રીમદ્ !) ૩૭. અંતરંગ નિગ્રંથ શ્રેણી ૩૮. અંતરાત્માની સમશ્રેણી ૯. મહાકામ માટે જન્મેલે “રામ” ૨૩૯ २०७ ૨૧૮ ૨૨૨ ૨૨૭ ૨૩૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૨૪૪ ૨૫૨ ૨૫૬ ૨૬૧ ૪૦. લેકપુરુષ રહસ્યઃ “મારગ સાચા મિલ ગયા” ૪૧. ધર્મમૂર્તિ શ્રીમને અસ્થિમજજા ધર્મરંગ ૪૨. શ્રીમદુને સંવેગાતિશયઃ પરમ વૈરાગ્ય ૪૩. મોક્ષની અનન્ય તમન્ના ૪૪. જ્ઞાનદિવાકર શ્રીમદુના સત્સંગીઓ ૪૫. મનઃસુખરામ સૂર્યરામને શ્રીમદ્ સત્સંગ પ્રસંગ ૪૬. શ્રીમદ્દના પ્રથમ સત્સંગી “સત્યપરાયણ જૂઠાભાઈ ૪૭. શ્રીમદ્ અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ ૪૮. મુનિ લલુછ ને દેવકરણજીને શ્રીમને સમાગમલાભ ૪૯ પરમાર્થ સખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્દ સાથે પ્રથમ ધન્ય મિલન २६६ ૨૭૬ ૨૮૪ ૨૯૩ ૩૦૦ ઉત્તરાદ્ધ અધ્યાત્મ જીવનને બીજો તબકકે ૩૯-૬૩૬ (સં. ૧૯૪૭થી ૧૫૩નો પૂર્વ ભાગ: ૨૪મા વર્ષથી રમા વર્ષ સુધી) વિભાગ પહેલો ૫૦-૭૪ સૌભાગ્ય પરના શ્રીમદના પત્રમાં શ્રીમદનું જીવનદર્શન ૩૯-૪૯૩ અનુસંધિ દર્શન (૩). ૩૧૦ ૫૦. શ્રીમનું રાત્રી અને દિવસ એક પરમાર્થ મનન ૩૧૩ ૫૧. સર્વાર્થસિદ્ધ અને શ્રીમદુને ઉપશમશ્રેણીને પૂર્વ અનુભવ ૩૧૮ પર. કેવલજ્ઞાનને અપૂર્વ આત્મપુરુષાર્થ ૩૨૨ ૫૩. “ઓગણીસસે ને સુડતાલીશે સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે ૩૨૬ શુદ્ધ સમ્યગદર્શન અને શ્રીમનો આત્મસાક્ષાત્કાર શ્રીમદ્દન નિર્વિકલ્પ સમાધિ ૩૩૩ ૫૫. શ્રીમદુને જીવન્મુક્તદશાને અમૃતાનુભવ ૩૩૯ ૫૬. કેવલ શુદ્ધાત્માનુભવદશા ૩૪૪ ૫૭. પરાભક્તિની પરાકાષ્ઠા ૩૪૯ ૫૮. પુરાણપુરુષ અને સથી અભેદ સતપુરુષ શ્રીમદ્ ૩૫૫ ૫૯ શ્રીમદુની દેહ છતાં દેહાતીત વિદેહી દશા ૩૬૧ ૬૦. પ્રારબ્ધોદયજનિત વ્યવહારોપાધિ 386 ૬૧. ઉપાધિ મધ્યે સમાધિઃ અલૌકિક “રાધાવેધ” ૩૭૯ ૬૨. શ્રીમદુની અદ્ભુત ઉદાસીનતા ૩૮૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ 899 ૬૩. અલૌકિક અસંગતા ૩૯૪ ૬૪. શ્રીમના ચિત્તની ચિતન્યમય દશા ૪૦૩ ૬૫. વીતરાગના સાચા અનુયાયી શ્રીમદુની અપૂર્વ વિતરાગતા ૪૧૨ અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણી દોટ ૪૧૯ ૬૭. “અપૂર્વ અવસર એ કયારે આવશે ?' બાહ્યાંતર નિગ્રંથપણાની ગવેષણઃ પરમપદ પ્રાપ્તિને મને રથ ૬૮. શ્રીમદ્દનું અપૂર્વ આત્મધ્યાન ४४३ ૬૯ પરમાર્થ માર્ગ પ્રકાશની ગૌણતા અને સ્વરૂપગુપ્ત શ્રીમદુની ગુપ્તતા ४४८ ૭૦. વીતરાગમાર્ગ પ્રભાવનાની પરમ પ્રકૃષ્ટ ભાવના ૪૫૫ ૭૧. સુધારસઃ શાંતસુધારસજલનિધિ શ્રીમની આત્માની અમૃતાનુભૂતિ ४६० ૭૨. સાંકડી સ્થિતિમાં સૌભાગ્યનું સ્થિરીકરણ ४६८ ૭૩. ગીશ્વર શ્રીમદુની લબ્ધિસિદ્ધિનિસ્પૃહા ૭૪. સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ ૪૮૩ 1 અધ્યાત્મ જીવનને બીજો તબકકે વિભાગ બીજો ૭૫-૨ મૂળમાર્ગ ઉદ્ધાર અને શ્રીમદૂનું જગતને આત્મસિદ્ધિ દર્શન અલ્પ-૬૩૬ અનુસંધિ દર્શન (૪) ૪૯૬ ૭૫. સત્ અને સની પ્રાપ્તિને માગ સજીવનમૂર્તિ સદ્દગુરુ ૪૯૭ 9૬. મુમુક્ષુઓને માર્ગ દર્શન : આત્માર્થ અમૃતપાન ૫૦૬ ૭૭. મુનિઓને શ્રીમદુનું માર્ગદર્શન ૫૧૭ ૭૮. ઉપદેશધાર્થે ઉપદેશધરૂપ શાસ્ત્રવાંચનને ઉપદેશ ૫૨૧ ૭૯. રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃતધારા : ૫૨૫ નિવૃત્તિક્ષેત્ર રાળજમાં ચાર અમર મહાકાવ્યનું સર્જન ૮૦. ષપદને અમૃતપત્ર ૫૩૬ ૮૧. પંચમકાળ-દુઃષમ કળિકાળ અંગે પિકાર ૮૨. મોક્ષ પુરુષાર્થની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષુને જાગૃતિ ૫૫૨ ૮૩. શ્રીમદ્દનું ગાંધીજીને માર્ગદર્શન ૫૫૯ ૮૪. પિોપટલાલભાઈને શ્રીમદ્ દર્શન-સમાગમ ૮૫. મનસુખભાઈ કિરચંદને શ્રીમદ્દ સત્સમાગમલાભ ૫૬૯ ૮૬. પ્રાસ્તાવિક પરિચયપ્રસંગે પ૭૬ ૮૭. ગૂઢ પ્રશ્નોના ઉકેલનું મહામંથન ૫૮૫ ૫૪૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૬૨૫ ૨૯ ૮૮. કેવલજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા ૫૯૧ ૮૯. વીતરાગ દર્શન પ્રમાણુતાઃ પદર્શન મીમાંસા ૬૦૧ ૯૦. મૂળમાર્ગ ઉદ્ધાર: “મૂળ મારગ સાંભળો જિનને રે' ૧. માર્ગ પ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય ચેતના ૬૧૯ ૯૨. આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જનઃ “આ અવનિનું અમૃત 1 અધ્યાત્મજીવનને ત્રીજો તબકકે ૬૩૭-૭૮૦ સં. ૧૯૫૩ના ફા. વ. ૧૨થી ૧૯૫૭ચત્ર વદ ૫: ૨હ્મા વર્ષથી ૩૩મા વર્ષ સુધી) અનુસંધિ દર્શન (૫) ૪. “ધન્ય રે દિવસ આ અહો !” ૬૩૯ ૯૪. વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી ૬૪૩ ૫. દ્રવ્યાનુગાદિ સંબંધી મહાપ્રબંધ રચના ૬૫૨ ૬. શ્રીમદુના અદૂભુત નમસ્કારો, ને અને મહાન ભાવના સૂત્ર ૬૬૧ ૭. વનક્ષેત્રસ્થિતિ કરતે અવધૂત ભેગીન્દ્ર ૬૭૨ ૯૮. ઇડરના પહાડ ગજાવતે સિદ્ધ યોગી ६८८ અપ્રમત્ત ગધારા ૭૦૧ ૧૦૦. શુદ્ધ ચિતન્ય ધ્યાન ૭૦૮ ૧૦૧. જીવતે જાગતો પ્રયોગસિદ્ધ સમયસાર ૭૧૫ ૧૦૨. અસાધ્ય રોગનું આક્રમણઃ પરમ “સ્વસ્થ” વીતરાગદશા ૭૨૩ ૧૦૩. તીવ્ર અસાતા ઉદયમાં પરમ અદ્ભુત સમતાઃ અવ્યાબાધ સ્થિરતા ૭૩૨ ૧૦૪. પરમશ્રત પ્રભાવક મંડળની સંસ્થાપના ૭૪૧ ૧૦૫. દિવ્યદષ્ટા ગીશ્વર રાજચંદ્ર જગતને અપેલી અલૌકિક આત્મદષ્ટિ ૭૪૯ મહાવીરના મહાન માર્ગને મહાન ઉદ્ધારક અંતિમ સંદેશ ७६६ ૧૦૮. દિવ્ય તિનું ઊર્ધ્વગમન ૭૭૨ પ્રશસ્તિ ૯. અપ્રમે ૭૫૯ ७८० F૯ Page #35 --------------------------------------------------------------------------  Page #36 -------------------------------------------------------------------------- ________________ POD S.. it.2 . Raurt H indi hindi MA 2012tnage - सहजात्मस्वरूप सद्रू श्रीमान् गजचन्द्र भिन्न भिन्न अवस्था. बवाणाला (सौराष्ट्र). वि.संयन् १९२४ कार्तिक शु.१७ देहविलय राजकोट (साराष्ट्र). वि.संवत १९७७ चैत्र कृष्ण ५. D.N.KHANDEKAR JITEKAR'S WADI. BOMBAY N.2 છે અવરથા . WISHESARIL2E HAMARIKAAMSARARIAL Page #37 --------------------------------------------------------------------------  Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રશતાબ્દિસ્મારક ગ્રંથ અત્તરશતપ્રકરણ અધ્યાત્મ રાજચંદ્ર (શ્રીમદ્ રાજચંદ્રનું અધ્યાત્મ ચરિત્ર) પૂર્વાદ્ધ વિભાગ પહેલો – અધ્યાત્મ જીવનની પૂર્વ ભૂમિકા (સં. ૧૯૨૪ થી ૧૯૪૦ : ૧૬ વર્ષની વય સુધી) : લેખક : ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા, એમ.બી.બી.એસ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રકારના મંગલ-પ્રતિજ્ઞાદિ દેહરા વિશ્વ વિરલ વિભૂતિ છે, ભારત જયતિર્ધાર; પુણ્યશ્લેક રાજદ્ર જે, ધન્ય! ધન્ય! અવતાર; આત્મતિ જે દિવ્ય તે, શત વર્ષ પૂર્વે આજ; આ ભારતમાં અવતરી, જગદુદ્ધારણ કાજ; તે રાજચંદ્રશતાબ્દિના, પુણ્યસંસ્મરણ અર્થ અષ્ટોત્તરશત પ્રકરણ, ગૂંથું ગ્રંથ સદઈ. એકસો આઠ ગુણે ભર્યા, એક આઠ (૧૦૮) શ્રી રાજ, એકસો આઠ પ્રકરણતણ, પુખે પૂજું આજ. આત્મચારિત્રમય સૌરભ, મઘમઘતી આ માલ; રાજચંદ્રના ચરણમાં, અરૂં થઈ ઉજમાલ. ગુણરત્નાકર રાજના, અધ્યાત્મ ચરિત્રમાહિ; ડૂબકી મારી શોધોને, ચિંતારને આંહિ, અધ્યાત્મ રાજચંદ્રનું, આ અધ્યાત્મ ચરિત્ર; દાસ ભગવાન આ ભક્તિથી, ભાખે પૂર્ણ પવિત્ર. શાંત સુધારસ વરસતા, રાજચંદ્રના રસાલ; દિવ્ય ચરિત્રથી ઉલસશે, આનંદાબ્દિ વિશાલ. દેવદુર્લભ આ રાજનું, દેવદુર્લભ ચરિત્ર, ગાશે ધ્યાશે જેહ તે, થાશે પૂર્ણ પવિત્ર. Page #40 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सिद्धम् ઉપેાદ્ઘાત પ્રકરણ ૧ વિશ્વની વિરલ વિભૂતિ રાજચંદ્ર ઉગ્યેા દ્વિવ્ય, ભારત ગગનાંગણે; ન્યાતિ વિસ્તારતા સૌમ્ય, અખિલ વિશ્વમંડલે. ( સ્વરચિત ) શ્રીમદ્ રાજચંદ્ર વિશ્વની એક વિરલ વિભૂતિ થઈ ગયા. વિશ્વની વિશાલ રંગભૂમિ પર અનેક મહાપુરુષો-અનેક મહાત્માએ ભૂતકાળમાં થઈ ગયા છે, વત્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે; પણ તે સંમાં પણ પરમ પુરુષો તે અતિ અતિ વિરલ જ થયા છે, થાય છે અને થશે. શ્રીમદ્ રાજચદ્ર આ પરમ પુરુષેની મહામંડલીમાંના એક છે. સે’કડા-હુન્નરો વર્ષના ગાળામાં આવી યુગપ્રવત્તક વિરલ વિભૂતિએ કવચિત્ જન્મે છે; શ્રીમદ્ રાજચંદ્ર આ વિરલ વિભૂતિઓમાંના એક યુગાવતાર યુગપુરુષ છે. પુણ્યશ્લોક શ્રીમદ્ નું પુણ્યનામ વિધની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિએ ની મહામ`ડલીમાં ૮ કેાત્ક સુવર્ણાક્ષરે અંકિત છે. આવી એક વિશ્વની મહાવિભૂતિના જીવનવ્રુત્ત સંબંધી યતિત્ વક્તવ્ય કરવાના અવ ઉપક્રમ છે. ખરેખર ! શ્રીમદ્ જેવા અલૌકિક લેાકેાત્તર પુરુષનું પરમ અદ્ભુત, અનુપમ, અલૌકિક આત્મજીવન આલેખવાની ચેષ્ટા કરવી તે આ મદમતિ ચરિત્રાલેખકની કેવળ ધૃતા વા દુઃસાહસ જ છે. ખરેખર! શ્રીમદ્ જેવા મહત્ પુરુષની મહત્તાનું માપ કરવું તે અંજલિથી સાગરજલનું માપ કરવા જેવું દુધ ટ કા છે. છતાં કવિએ કહ્યું છે તેમ-~~ 6 जल्पति वा निजगिरा ननु पक्षिणोऽपि ' अथवा 'बालोऽपि किं न निजबाहुयुगं वितत्य વિસ્તીર્ણતાં જૂથતિ ધિયાન્નુ શેઃ '—પક્ષીએ પણ શું પેાતાની ભાષામાં ખેલતા નથી? ખાલક પણ એ હાથ પહેાળા કરી સમુદ્ર આવડા મેટ એમ કહેતેા નથી ? શ્રીમદ્દ જેવા અતિશયવંત જ્ઞાનાવતાર મહાત્મા ખરેખર ! ‘Too good ’ અતિશય સત્ અને ‘Too great ' અતિશય મહત્ છે; અને આવા પરમ સત્ અને પરમ મહત્ હાવાથી જ તેઓ ખરેખરા પરમ પૂજા—વિશ્વની પૂજાના પરમ પાત્ર જગદ્ય છે. છતાં તે પરમ પૂજ્યપણુ –પૂજા પણું યથાપણે પીછાનતાં લેાકેાને વખત લાગે છે, અને તેટલા તેમને પેાતાને જ લાભઅંતરાય રહે છે. જગત્ વદે કે નિંદે તેનું સમદર્શી સત્પુરુષાને કાંઈ પ્રયેાજન નથી કે તેથી તેમને પેાતાને કઇ લાભ-અલાભ નથી. લાભ-અલાભ તા પાતપેાતાના શુભાશુભ ભાવ પ્રમાણે વ દક-નિંદકને પેાતાને જ છે. સ્વદેહમાં પણ નિઃસ્પૃહ-નિમ`મ એવા તે શ્રીમદ્ જેવા અવધૂત વીતરાગ સત્પુરુષ તે વંદક–નિંદક બન્નેને સમ ગણે છે, અને સ્તુતિ-નિંદાથી નિરપેક્ષપણુ નિષ્કારણ Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર કરુણાથી જગત્ નું કલ્યાણકાર્ય કરી ચાલતા થાય છે. કારણ કે મહતુ પુરુષોને જન્મ જગતના કલ્યાણઅર્થે હોય છે, સત્ પુરુષની સમસ્ત વિભૂતિઓ પરોપકારાર્થ હોય છે,– परोपकाराय सतां विभूतयः । વિશ્વોપકારી પરમ પરોપકારી વિભૂતિઓમાં વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિરૂપ ભગવાન તીર્થકરો પરમોત્તમ ગણાય છે. તેમને માટે એમ કહેવાય છે કે પૂર્વ જન્મમાં તેમણે “સવિ જીવ કરૂં શાસનરસી એવી પરમોદાત્ત ભાવના કરી હતી. જેમકે –“આ હાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુઃખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને, હું આ (મને પ્રાપ્ત થયેલા) ધર્મરૂપ તેજપ્રકાશ વડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારૂં, હું આ સર્વ જીવોને સદ્ધર્મશાસનરસિક કરું.’ આવી વિશ્વકલ્યાણકારી પરમાદાત્ત ભાવનાના કુલપરિપાકરૂપે તે તીર્થકરો નિષ્કારણ કરુણાથી વિશ્વ પ્રત્યે પરમ પરોપકાર કરે છે. અને શ્રીમદ્ પણ આવા પરમ કૃપાળુ-પરમ પરોપકારી નિષ્કારણકરુણારસસાગર ભગવાન તીર્થકરોના સશાસનના–શુદ્ધ આત્મધર્મરૂપ વિશ્વધર્મના યથાર્થ પણે અનુસરનારાખરેખરા “અનુયાયી હોઈ,–તે પરમ આત્મકલ્યાણરૂપ શુદ્ધ સનાતન શાશ્વત મોક્ષમાર્ગના પરમાર્થ રંગથી અસ્થિમજજા રંગાયેલા હાઈ, તે શુદ્ધ સનાતન આત્મધર્મરૂપ–વિશ્વધર્મરૂપ વીતરાગ શાસનની પરમેન્નતિ અંગે કેવી અંતર્દાઝયુક્ત મહેચ્છા ધરાવતા હતા, તેની સાક્ષી તેમના આ ટકેલ્કીર્ણ વચનામૃતો જ પૂરે છે– હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. ૪૪ ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરૂં છું. શાસન દેવિ ! એવી સહાયતા કંઈ આપ જે વડે કલ્યાણને માર્ગ હું બીજાને બોધી શકું, ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના બે ભણી વાળી આ આત્મવિરાધક પંથેથી પાછા ખેંચવામાં સહાયતા આપ! તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી. “કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, એમ નિષ્કારણ કરુણાશીલ એવા ત્રણભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણ કે સપુરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લેક આત્માવસ્થા પ્રત્યે હે, આત્મસ્વરૂપ પ્રત્યે હે, આત્મસમાધિ પ્રત્યે હે, અન્ય * “ મોઢાષા સંસારે સુલત્તા ગત ! सत्त्वाः परिभ्रमन्त्युच्चेः सत्यस्मिन् धर्मतेजसि ॥ अहमेतानतः कृच्छाद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति बरबोधिसमन्वितः ॥ करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथव चेष्टत धीमान् वर्धमानमहोदयः ॥ तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति पर सत्वार्थसाधनम् ॥" શ્રીહરિભદ્રાચાર્યજીકૃત શ્રીયોગબિન્દુ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની વિરલ વિભૂતિ અવસ્થા પ્રત્યે ન હેા, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હેા, અન્ય આધિ પ્રત્યે ન હેા, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હાય છે, તે જ્ઞાન સર્વ જીવા પ્રત્યે પ્રગટ હા, અનવકાશપણે સ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હા, એવા જેના કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સ`પ્રદાય સનાતન સત્ પુરુષાને છે.'—શ્રીમદ્ રાજચંદ્ર, અ. ૬૩૭, ૬૯૩, ૩૫૫ અને આવા વિશ્વકલ્યાણભાવનારા નિષ્કારણકરુણારસસાગર હૈાવાથી, તેમજ દિવ્ય આત્મગુણુસ પન્ન-જ્ઞાનશ્રીસંપન્ન સાક્ષાત્ જ્ઞાનાવતાર હેાવાથી, શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુ દેવ ’અને ‘શ્રીમદ્’આદિ ખરેખરા અર્થમાં યથા ગુણનિષ્પન્ન નામને પામ્યા હતા. આવા વિશ્વકલ્યાણદર્શી ‘પરમ કૃપાળુ’ શ્રીમનું આત્મસ્પર્શી જીવન અને કવન વિશ્વમાં કાઈ પણ આત્માને સાચા આત્મકલ્યાણના માર્ગે ચઢાવી પરમ કલ્યાણકર થઈ પડે એવું છે. આજે જગત્માં ભલે જડવાદના પવન જોરશેારથી ચાલી રહ્યો છે, પણ ગમે તેવા જડવાદીને પણ શ્રીમનું (આત્મ) જીવન એક ખુલ્લા પડકારરૂપ( open challenge ) છે, અને આત્માને નહિં માનનારા ગમે તેવા નાસ્તિકને પણ આત્માની પ્રગટ પ્રતીતિ કરાવી આસ્તિક અનાવે એવું અપૂર્વ દૈવત ધરાવે છે. અને શ્રીમદ્ભુનું કવન તેા આત્માના અગાધ ઊંડાણમાંથી સહજ સ્વભાવે સ્કુરિત થતું આત્માનુભૂતિમય હાવાથી વિશ્વના કોઈ પણ આત્માના અંતને સ્પર્શી જાય એવું આત્મસ્પર્શી છે. કારણકે મત-દનસ`પ્રદાય આદિના આગ્રહથી પર વિશ્વગ્રાહી વિશાલ દૃષ્ટિવાળા યાગીશ્વર શ્રીમદ્દે સત્ર આત્માની મહાગીતાનું જ દિવ્ય સંગીત ગાયું છે, અને સર્વાંત્ર શુદ્ધ આત્માના-આત્મકલ્યાણુના ઉપદેશને જ ડિંડિમ નાદથી ઉદ્ઘાષ કરી, માના આદિ વિષનું વમન ધા વિરેચન કરાવી પદે દે આત્મા અમૃતપાન જ કરાવ્યુ` છે, અને એટલે જ શ્રીમદ્ ઉપદેશ મતદર્શન-સંપ્રદાય-વાડા-જાતિ આદિના ભેદ વિના સ` કાઇને ગ્રાહ્ય થઈ શકે એવા સા જનિક છે—સાનિક તી રૂપ અમૃતસરોવરસ્વરૂપ છે. શ્રીમનું જ વચનામૃત છે કે— 6 જાતિ વેષના ભેદ નહિં, કહ્યો માત્ર જે હેાય; ભેદ ન કાય. સાધે તે મુક્તિ લહે, એમાં જે ગાયા તે સઘળે એક, સકળ દ ને એ જ વિવેક; સમજાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી.’ અને આવા સપ્રદાયથી પર, વિશ્વગ્રાહી વિશાલ દૃષ્ટિવાળા જગદ્ગુરુ કાંઈ એકલા ભારતના જ નથી, પણ સમસ્ત વિશ્વના છે. કારણકે સાચા તત્ત્વજ્ઞાનીઓને મત-દશ નના આગ્રહ કે વિકલ્પ હાતેા નથી, તેઓ તેથી પર એવા સર્વીસમન્વયકારી હોય છે. આ મહાત્મા તત્ત્વદષ્ટાએ! સમસ્ત વિશ્વને પેાતાના કુટુબરૂપ-પેાતાના આત્મબ'રૂપ માને છે. એવા તે વિશ્વવત્સલ હેાય છે, ફાચરિતાનાં તુ વસુધૈવ જુદુમ્યમ્ / એટલે સમસ્ત વિશ્વ એમનું છે, ને એ સમસ્ત વિશ્વના છે. આમ વિશ્વના શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનીઓની પ્રથમ પંક્તિમાં બિરાજવાનુમાન આ ભારતના જ્યોતિĆર શ્રીમદ્ રાજચંદ્રને પૂરેપૂરૂ ઘટે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર કાળ-મહાસાગરના વિશાળ તટના પટની રેતી પર અનંત પગલાં પડયાં છે અને ભૂંસાઈ ગયાં છે. માત્ર વિરલ વિભૂતિઓના પગલાંની ટકેલ્કીર્ણ મુદ્રાજ-છાપજ ચિરકાળ સ્થિતિ કરવાને સમર્થ થાય છે. વિશ્વની વિશાળ રંગભૂમિ પર (arena of world-stage) વિવિધ આત્મ-પાત્રો પોતપોતાનો ભાગ ભજવવા આવે છે અને જાય છે. તેમાં કેઈનું નામનિશાન પણ રહેવા પામતું નથી, કોઈનું નામ થોડે વખત ચમકીને સ્વલ્પજીવી રહી કાળની અનંતતામાં વિલીન થઈ જાય છે. કોઈ ઐહિક કલ્યાણકારી યશસ્વીઓનું નામ ચિરકાળપયત-લાંબા વખત સુધી સ્મરણીય એવું ચિરંજીવ બને છે, અને કેઈ પરમ પરમાર્થ કલ્યાણકારી વિરલ વિભૂતિઓનું પ્રાતઃસ્મરણીય પુણ્ય નામ એમના વિશ્વકલ્યાણકર કામને લઈ શાશ્વત ચશનું ધામ બની આકાલપ્રતિષ્ઠ રહેવાને–કાળના અસ્તિત્વ પર્યત સ્થિતિ કરવાને સર્જાયેલું હોય છે. શ્રીમદ રાજચંદ્ર વિશ્વની આવી વિરલ વિભૂતિએમાંના એક છે. આવી જાપાવનકર વિરલ વિભૂતિ માટે જરૂર ગાઈ શકાય કે– જગ પાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર....જીવ્યું ધન્ય તેહનું. જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર........જીવ્યું ધન્ય તેહનું.” ભારતને તિર્ધર અપ્રતિમ પ્રતિભાથી શોભતા રાજચંદ્ર, અમૃતમયી પ્રસારી જ્ઞાન-જમ્ના સુઈદે– (સ્વરચિત) સંત-તત્ત્વની ભૂમિ તરિકે આ ભારતભૂમિ પ્રસિદ્ધ છે. આ પુણ્યભૂમિ ભારતમાં અનેક સંત-મહંતો અને ભક્તોએ જન્મ લીધો છે. આ પવિત્ર ભૂમિ પર ગોવિંદ ગીતા ગાઈ છે. આ જ પવિત્ર ભૂમિ પર બુદ્ધ દયામય-કરુણામય બે પ્રકાર છે. આ જ પવિત્ર ભૂમિ પર “મા હણ! મા હણ!” ઉપદેશનારા મહાવીરે “અહિંસા પરમો ધર્મ ને દિવ્ય વનિ ગજાવ્યા છે. અત્રે જે અલૌકિક સાધુચરિત સંતપુરુષનું દિવ્ય આત્મજીવન વર્ણવવાને ઉપક્રમ કરાય છે, તે દિવ્ય દ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્ર પણ આ જ પુણ્યભૂમિને પિતાના જન્મથી પાવન કરી ગયા છે. આવા અલૌકિક સંતના પરમ અદ્દભુત આત્મચારિત્રમય આત્મચરિત્રને માત્ર સ્થળ ઉપરછલે જ ખ્યાલ જ આપી શકાશે, એવા પૂરા ભાન સાથે આ પુણ્યશ્લોક પુરુષનું ચરિત્ર સંકીર્તન કરતાં હું કૃતકૃત્યતા અનુભવું છું. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભારતને જાતિધર શ્રીમને જન્મ સંવત્ ૧૯૨૪ ના કાર્તિકી પૂર્ણિમાના દિને (૧૮૬૭ ના નવેંબરની ૯મી તારીખે) વવાણુઆ-મોરબી ગ્રામ મધ્યે થયો હતો ને તેમને દેહત્સગ સંવત્ ૧લ્પ૭ ના ચૈત્ર વદ પંચમીના દિવસે (૧૯૦૧ના એપ્રિલની લ્મી તારીખે) રાજકેટમાં થયો. તેત્રીશ વર્ષની ભરયુવાન વયે જ એમની દિવ્ય જીવનલીલા સંકેલાઈ ગઈ. પરંતુ એટલા ટૂંકા ગાળામાં પણ ભારતના આ મહાન તત્ત્વજ્ઞ, જગને ઘણું આપી ગયા છે; ભારતના જ્યોતિર્ધર આ રાજચંદ્ર અપૂર્વ જ્ઞાન–ચંદ્રિકા વર્ષાવી દિવ્ય તત્ત્વપ્રકાશ રેલાવી ગયા છે. તેત્રીશ યુગથી પણ ન થાય તેટલું કામ તેઓ તેત્રીશ વર્ષમાં કરી ગયા છે, અનંત ભવનું સાટું એક ભવમાં વાળી ગયા છે, પરમ આત્મકલ્યાણ સાધી આત્મકલ્યાણને સાચો રાહ બતાવી જગત્ પર અપાર ઉપકાર કરી ગયા છે. આવા આ શ્રીમદ્દ ભારત અવનિને પાવન કરી ગયેલા પુષ્યલોક સાધુચરિત સત્પુરુષ થઈ ગયા. ભારતના તત્ત્વજ્ઞાન-ગગનાંગણમાં ઊગેલા આ ભારતના તિર્ધર “ રાજચંદ્ર” અખિલ વિશ્વમંડલમાં પરમશાંતસુધારસમયી દિવ્ય જ્યોતિ વિસ્તારી ગયા. ભારતના અને વિશ્વના મહાન તત્ત્વજ્ઞાનીઓની મહામંડલીમાં જેનું વિશિષ્ટ ગૌરવભર્યું સ્થાન સર્વદાને માટે સુવર્ણાક્ષરથી અંકિત છે, એવા શ્રીમદ્ રાજચંદ્રજી વલ્તમાન યુગના એક પરમ અલૌકિક સંત પુરુષ થઈ ગયા. આવા સહસમુખ પ્રતિભાથી શોભતા શ્રીમદ્ રાજચંદ્રને ઓળખાવવા કે આલેખવા પ્રયત્ન કરે તે તેજેનિધિ ભાસ્કરને ઓળખાવવા દીપક આગળ ધરવા બરાબર છે. તથાપિ અત્રે પ્રારંભમાં એટલું તે કહેવું યોગ્ય છે કે શ્રીમદ્દ એક ઉચ્ચતમ કોટિના સત્પુરુષ-મહતુપુરુષ થઈ ગયા. પણ ઘણી વખત એવું બને છે કે દુનિએ પોતાના મહાનમાં મહાન પુરુષોને ખાસ કરીને તેમના જીવનકાળમાં ઓળખતી નથી અને પાછળથી તેના નામને પૂજે છે! જીવતાં પાણું મારે ને મૂઆ પછી પણ પૂજે ! “શિવજી ચલા ગયા, ભભૂત લગાઓ !” અથવા “The world is fifty years behind“દુનિયા પચાશ વર્ષ પાછળ છે” એ ઉક્તિ પણ અત્ર લાગુ પડે છે. એટલે કે મહાત્મા પુરુષ એટલી બધી ઉચ્ચ કક્ષાએ–દશાએ પહોંચેલા હોય છે, અને એમના આદર્શ—સંદેશ એટલા બધા ઉદાત્ત અને ઊર્ધ્વગામી હોય છે કે અપેક્ષાએ ઘણી પછાત એવી જનતા તેને તત્કાળ ઝીલી શકવાને અસમર્થ હોય છે, તથારૂપ યોગ્યતાવાળી હોતી નથી. એટલે શ્રીમદ જેવા અધ્યાત્મદશાની પરાકાષ્ઠાને પામેલા પરમ મહત્ સતપુરુષને તેમના સમયમાં કે પછી પણ બહિર્દષ્ટિ લોકે યથાર્થ સ્વરૂપે પીછાની ન શક્યા હોય તે તેમાં આશ્ચર્ય નથી; પણ સુભાગ્યે હવે કંઈ કંઈ પછાન થતી જાય છે એ શુભ ચિહ્ન છે, અને તે તેમના પિતાના જ હિતમાં છે. જેમ જેમ આ મહાત્માની યથાર્થ પીછાન–ઓળખાણસ્વરૂપદર્શન થતું જશે, તેમ તેમ તેમના પરમ ઉપકારનો જનતાને પરિચય થતો જશે, અને તે માટે બીજા કોઈને પ્રમાણપત્રની કે સફારસની જરૂર નથી, માત્ર તેમના વચનામૃતનું મધ્યસ્થ ભાવે અવલોકન-અવગાહન જ આ માટે પર્યાપ્ત છે. અસ્તુ! આ જાહેરાતને-પ્રસિદ્ધિને જમાને છે, ભલભલા મહાત્માઓ પણ પ્રસિદ્ધિની Page #45 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર પાછળ દેડી રહ્યા છે, પણ ખરેખરા આત્મપરિણત અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્દ તે કેવળ અધ્યાત્મમાં નિમજજન કરનારા હાઈ સ્વયં પ્રસિદ્ધિથી દૂર જ રહ્યા, એ જ એમનું પરમ અદ્દભુત માહાભ્યપણું પ્રકાશે છે. આવા અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્જીએ આધ્યાત્મિક ક્ષેત્રે આત્મિક સ્વરાજ્યની (આત્મરાજ્યની) સિદ્ધિને અપૂર્વ આત્મપુરુષાર્થ સ્કુરાવ્યો. એમ તે જગમાં આત્માની વાતો કરનારા કંઈક પડયા છે, પણ આત્માની સાક્ષાત્ પ્રાપ્તિ-સિદ્ધિ કરી–આત્મસિદ્ધિ કરી આત્મા સાક્ષાત્ અનુભવ સિદ્ધ કર્યો છે, એવા શ્રીમદ જેવા જોગીન્દ્ર જગતમાં ખરેખર ! વિરલ જ છે; અને એટલે જ આવી સમર્થ વિરલ વિભૂતિનું–જીવતા જાગતા જવલંત જેગીન્દ્રનું જીવન સહજ સ્વભાવે જગને બોધપ્રદ–રસપ્રદ થઈ પડે એવું સહજ સામર્થ્યવાળું અપૂર્વ દેવત ધરાવે છે. શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એ એક “આત્માનું જીવન છે, આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને માટે સતત મથતા અને એમ અપૂર્વ આત્મપરાક્રમથી સાક્ષાત્ આત્મસિદ્ધિને પામેલા એક પરમ ઉચ્ચ કેટિના દિવ્ય આત્માનું જીવન છે. એમ તે જગમાં સર્વ કેઈનું જીવન આત્માનું જીવન છે, પણ સામાન્યપણે જગતજનની દષ્ટિ બહિરાત્મ દષ્ટિ છે. એટલે દેહમાં આત્મબુદ્ધિની દૃષ્ટિ છે; પણ સતત આત્મલક્ષી શ્રીમદની દષ્ટિ અંતરાત્મદષ્ટિ છે, એટલે નિરંતર આત્મામાં જ આત્મબુદ્ધિની દષ્ટિ છે. એટલે ખરેખર પરમાર્થ સત્ વિશિષ્ટ અર્થમાં શ્રીમદનું જીવન એ આત્માનું જીવન છે. શ્રીમદ્દ જ અદ્ભુત આત્મનિશ્ચયથી ગજે છે કે પ્રથમ દેહદષ્ટિ હતી, તેથી ભાસે દેહ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ.” સામાન્યપણે જગજજીવોને દેહમાં આત્મદષ્ટિ છે, શ્રીમદને સતત આત્મામાં જ આત્મદષ્ટિ છે. જગતમાં ઘણું કરી “દેહ તે હું” એમ દેહને અહં મુખ્યપણે પ્રવર્તે છે. શ્રીમદને “આત્મા તે હું”—–સહં એમ આત્માને અહં મુખ્યપણે વર્તે છે. એક અહં મરે તે બીજે જીવે, બીજે જીવે તે પહેલો મરે. ભલભલા મહાત્માઓ પણ આ દેહાત્મબુદ્ધિરૂપ અહંના સકંજામાંથી છૂટી શકતા નથી, પણ શ્રીમદ્દ તે એમાંથી સર્વથા છૂટી ગયા છે, એ જ એમનું પરમ સત્પણું–પરમ મહપણું છે. શ્રીમદને દેહનો અહં કેટલે વિલય પામ્યો હતો તે માટે એક જ ઉદાહરણ બસ થશે. શ્રીમદ્ ઘણે સ્થળે પિતા માટે અમેને પ્રવેગ કરે છે, તે અંગે કોઈએ એક વખત પૂછેલ, તે વખતે શ્રીમદે “અમે” શબ્દને પિતે શું વિશિષ્ટ ખાસ પરમાર્થ અર્થમાં પ્રયોગ કરે છે તેને સ્પષ્ટ ખુલાસો કર્યો હતો કે –“અમે” એટલે “અમે હારૂ નહિં અથવા હું નહિં તે “અમે. સર્વ અહંનું મૂલ આધારભૂત દેહાભિમાન શ્રીમદને કેટલું ગલિત થયું હતું તેનું આ ઝળહળતું ઉદાહરણ છે. દશ્ય વિવેકમાં કહ્યું છે કે –“વેદામિનને જિતે, વિશારે Fરમારના થર થર મનો વારિ, સર તા સમાધયઃ II” અર્થાત્ દેહાભિમાન ગળી ગયે ને પરમાત્મા જાણવામાં આવ્યું જ્યાં જ્યાં મન જાય છે, ત્યાં ત્યાં સમાધિ જ છે. દેહાભિમાનત્યાગી પરમતત્વદષ્ટા શ્રીમને આવી સહજ સમાધિ સહજ સ્વભાવભૂત બની ગઈ હતી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભારતને તિર્ધર એટલે મ્યાનથી તલવાર જેમ જૂદી છે, શરીરથી વસ્ત્ર જેમ જૂદું છે, ક્ષીરથી નીર જેમ જૂદું છે, તેમ દેહથી “દેહી’–આત્મા જૂદ છે, એવો સતત અંતર્મુખ જાગૃત ઉપગ (સતત આત્મભાન) જેને વર્તતો હતો એવા શ્રીમદ્દ ખરેખરા પરમ આત્મજ્ઞાની “પરમહંસ હતા. ઉજાગરરૂપ તુર્યાવસ્થાને પામેલો શ્રીમદને આ શુદ્ધાત્માનુભૂતિમય આત્મપગ કેટલે બધે ઉજજાગૃત હત–ઉત્કૃષ્ટ જાગૃતદશાને પામ્યો હતો, એ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી આત્માપયેગી પરમાર્થધારા પરથી સહજપણે સુપ્રતીત થાય છે. આમ જેને દેહાધ્યાસ સર્વથા છૂટી ગયે હતા એવા શ્રીમદે જીવનમાં ખરેખરા પરમાર્થ અર્થમાં અનાસક્ત ભેગની અપૂર્વ સાધના કરી હતી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની સ્થિતપ્રજ્ઞ દશા-જીવનમુક્તદશા જીવનમાં સિદ્ધ કરી હતી, દેહ છતાં દેહાતીત એવી કાર્યોત્સર્ગ દશા જીવનમાં આચરી દેખાડી હતી. શ્રીમદ્ સ્વયં એક પત્રમાં [ અં. ૨૫૫] લખે છે કે–અમે દેહધારી છે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ હૈયે.” શ્રીમની આ દેહ છતાં દેહાતીત એવી કાર્યોત્સર્ગદશારૂપ જીવનમુક્તપણાની સુપ્રતીતિ એમના વચનામૃતમાં ડોકીઉં કરતાં કેઈ પણ સુજ્ઞ વિચક્ષણને થયા વિના રહે એમ નથી. શ્રીમદ્દની દશા જનક વિદેહી સમી હતી. સંસારમાં રહ્યા છતાં તેઓ સંસારથી જળકમળવત્ અલિપ્ત હતા. કેઈએ શ્રીમદ માટે ગાયું છે તેમ–જનક વિદેહીસે રેતે સંસારમેં, જ્ઞાની સમા જમેં શુક સ્વરૂપ આવા એક ભારત અવનિને પાવન કરી ગયેલા અલૌકિક સંતના જીવન સંબંધી જનતા વિશેષ જાણવા ઈચ્છે એ સ્વાભાવિક છે. પણ શ્રીમદ્દ જેવા ખરેખરા પરમાર્થ સત મેરુ સમા મહામહિમાવાન પરમ સમર્થ અધ્યાત્મ ગીને ઓળખવા કે આલેખવા એ મેરુના ઉન્નત શિખરે આહવા કરતાં પણ મહાદુર્ઘટ કાર્ય છે. કારણ કે તથારૂપ અધ્યાત્મગીને ઓળખવા હોય, તથારૂ૫ આત્મચારિત્રીનું આત્મચરિત્ર આલેખવું હોય, તો “ચર્મ ચક્ષુ” કામ નહિ આવે, આધ્યાત્મિક દષ્ટિ જ જોઈશે–કામ આવશે. જગત્ તે પ્રાયે બહિરાત્મદ્રષ્ટિથી જ દેખતું હોઈ ભૂલાવામાં પડયું છે; આનંદઘનજીએ ભાખ્યું છે તેમ “ચરમ નયણુ કરી મારગ જેવો રે ભૂલ્યા સયલ સંસાર.” એટલે એક તે શ્રીમદ્ જેવા પૂરા આધ્યાત્મિક ગીનું સ્વરૂપ સમજાવું જ મુશ્કેલ, તે સમજાવવું શી રીતે ? બીજું જે પુરુષ થતો વાવો નિવને-જ્યાંથી વાચા પાછી વળે છે એવા આત્માનુભૂતિમય પરમ પદને પામ્યા છે, તે પુરુષને વાચાના ક્ષેત્રમાં આણવા કેમ ? એટલે આવા પુરુષનું ચરિત્ર આલેખવાનું સાહસ કરવું તે ધૃષ્ટતા કિંવા દુસાહસ છે. તથાપિ આપી શકાય તે માત્ર સ્થૂલ ઉપરછલો જ ખ્યાલ આપી શકાશે એવા પૂરા ભાન સાથે આ પરમ પુરુષના બાહ્યાભ્યતર જીવનસંબંધી યત્કિંચિત્ લખવાનું દુઃસાહસ કરવા માટે લેખકને તેમના સચરિત્ર પ્રત્યેની ભક્તિ જ પ્રેરે છે, વમવિ મુરાપુર ગામા", એટલે બીચામવીર્યવિવાર્થ–પ્રીતિથી આત્મવીર્ય–આત્મસામર્થ્ય વિચાર્યા વિના યથાશક્તિ-પથાભક્તિ-યથા વ્યક્તિ આ ચરિત્ર આલેખવાની ધૃષ્ટતા કરૂં છું; ધીઠાઈ કરી મારગ સંચરૂં–ચરિત્રાલેખનના વિકટ પથે પગલાં પાડું છું આવા આ અલૌકિક સંતશિરોમણિના આપણે ગુણગાન ગાઈએ કે ન ગાઈએ, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અધ્યાત્મ રાજદ્ર સરસ ચરિત્ર સંકીત્ત ન કરીએ કે ન કરીએ, યતિઓ શતાબ્દિ કે અર્ધશતાબ્દિ ઉજવીએ કે ન ઉજવીએ, પણ તે તે પોતાની અમર સુકૃતિએથી સદા જયવંત ને જીવંત જ છે. શ્રી ભતૃ હિરએ સાચું જ કહ્યું છે કે—સુકૃતી એવા તે રસસિદ્ધ કવીધરા જયવંત છે, કે જેમની યશઃકાયમાં જરામરણુજન્ય ભય નથી. ‘ નયન્તિ તે સુતિનો રલિધા વીશ્વાઃ । નાસ્તિ ચેષાં વાચે, નામળનું મરું ॥ ? ભતૃહરિની આ ઉક્તિ શ્રીમન્ના સંબંધમાં અક્ષરશઃ ચિરતા થતી દેખાય છે. પેાતાની એકએકથી ઉત્તમ કાવ્યમય સુસ્કૃતિથી જયવંત એવા આ શ્રીમદ્ કવીશ્વર પોતાની યશઃકાયથી સદા જીવ'ત જ છે. શ્રીમદ્ રાજચંદ્રની કીત્તિ-કૌમુદી વિસ્તારતી એમની એકેક ચિર’જીવ અમૃત. ( Immortal nectarlike) કૃતિ એટલી બધી અમૃતમાધુરીથી ભરી છે કે તેનું આકંઠ પાન કર્યાં છતાં તૃપ્તિ થતી નથી. શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃત શ્રવણુ કરતાં જનના મનમાં વિત` ઊઠે છે કે આ શું પુરુષરૂપધારી સાક્ષાત્ સરસ્વતી' છે? કે આ શું અવિનમાં પધારી ગયેલા વાચસ્પતિ છે? અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ આ રાજચંદ્રે એવી અમૃતમયી જ્ઞાનચંદ્રિકા પ્રસારી છે કે તેમાં સુજન-ચકારો ન્હાઈ આનંદ પામે છે અને સુમન–કુમુદ્દોના પૂર્ણ ઉદ્બાધ જામે છે. અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ આ રાજચંદ્ર, અમૃતમય પ્રસારી જ્ઞાનન્ત્યાના સુછ દે; તહિં સુજન ચકે રા ન્હાઈ આન ંદ પામે, સુમન કુમુદ કેરા પૂર્ણ ઉષાધ જામે. (સ્વરચિત) ખરેખર ! આ પુરુષરત્નને પામી ન્યાય ન્યાયપણું પામ્યા, કાવ્ય કાવ્ય બન્યું, અલંકારને અલંકાર સાંપડયો, રસમાં સરસતા આવી, કરમાયેલી શ્રુતવલ્લરી નવપદ્ધવિત થઈ, ચેાગ કલ્પતરુ ફલભારથી નમ્ર બન્યા, યુક્તિ આગ્રહમુક્ત થઈ, મુક્તિ જીવન્મુક્તપણે પ્રત્યક્ષ થઈ, ભક્તિમાં શક્તિ આવી, શક્તિમાં વ્યક્તિ આવી, ધમમાં પ્રાણ આબ્યા, સંવેગમાં વેગ આવ્યેા, વૈરાગ્યમાં રંગ લાગ્યા, સાધુતાને સિદ્ધિ સાંપડી, શાસનનું શાસન ચાલવા લાગ્યું, કલિકાલનું આસન ડોલવા લાગ્યું, દેશનને સ્વરૂપદર્શન થયું, સ્પ`જ્ઞાનને અનુકૂળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતા` ખન્યું, વચનને કસાટી માટે શ્રુતચિંતામણિ મળ્યા, અનુભવને મુખ જોવા દપ ણુ મળ્યું, તત્ત્વમીમાંસા માંસલ ખની, દવિવાદો દુખલ થયા, વાડાના બંધન તૂટયાં, અખંડ મેાક્ષમા વિશ્વમાં વ્યાપી રહ્યો, અંધશ્રદ્ધાની આંધી દૂર થઈ, સશ્રદ્ધાની જ્યાત પ્રગટી, ક્રુગુરુની ઉત્થાપના થઈ, સાચા સદ્ગુરુની સંસ્થાપના થઈ, શુષ્કજ્ઞાનીઓની શુષ્કતા સૂકાઈ, ક્રિયાજડાની જડતાની જડ ઉખડી અને ધમ તેના શુદ્ધ વસ્તુધ સ્વરૂપે પ્રસિદ્ધ થયેા. રાવે। મહાપ્રતિભાસ'પન્ન સંસ્કારસ્વામી પરમ પ્રભાવક ચુગાવતાર પુરુષ સેકડા વર્ષોમાં કાઈ વિરલા જ પાકે છે. સહસ્રમુખ પ્રતિભાથી શાલતા શ્રીમદ્ રાજચંદ્રજી સહસ્રરશ્મિ તેજસ્વી સૂર્ય સમા છે. જે વિરલ વિભૂતિરૂપ મહા જ્યેાતિધરા ભારતના તત્ત્વજ્ઞાન-ગગનાંગણમાં ચમકી ગયા છે, તેમાં શ્રીમદ્ રાજચદ્રજીનું સ્થાન સદાને માટે અમર રહેશે. એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની પ્રખર શ્રુતશક્તિવાળી બુદ્ધિમત્તા કેવી કુશાત્ર હતી, એ તે એમની સ્વસમય-પરસમયની સૂક્ષ્મ વિવેકમય Page #48 -------------------------------------------------------------------------- ________________ ભારતને તિધર તીર્ણ પર્યાલચના પરથી સ્વયં જણાઈ આવે છે, અને આપણને કવિ કુલગુરુ સિદ્ધસેન દિવાકરનું ને સમતભદ્રસ્વામીનું સહજ સ્મરણ કરાવે છે. એમની દષ્ટિવિશાલતા ને હૃદયની સરલતા કેટલી બધી અદ્દભુત હતી અને સર્વ દર્શન પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યયવૃત્તિ કેવી અપૂર્વ હતી, તે તે એમની સર્વ દર્શનેની તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે, અને આપણને ષદર્શનવેત્તા મહર્ષિ હરિભદ્રસૂરિની ને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની યાદી તાજી કરે છે. અધ્યાત્મયોગ વિષયને એમને અનુભવઅભ્યાસ કેટલે બધે ઊંડે હતું અને આત્મજ્ઞાન-ધ્યાનની એમની અનુભૂતિ કેવી વિશિષ્ટ હતી, તે તો એમનાં અનુભવરસનિધાન વચનામૃત પરથી સ્વયં સિદ્ધ થાય છે, અને આપણને મહર્ષિ કુંદકુંદાચાર્યજીનું ને ગિરાજ આનંદઘનજીનું સ્મરણ પમાડે છે. એમની આત્મભાવના કેવી અનન્ય હતી અને એમનું ભાવિતાત્મપણું કેવું અતિશયવંત હતું, તે તે આત્માની મહાગીતારૂપ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી એક આત્મધારા પરથી વ્યંજિત થાય છે, અને આપણને મહર્ષિ અમૃતચન્દ્રાચાર્યજીની અને પૂજ્યપાદસ્વામી આદિની યાદી આપે છે. આમ આ પરમ મહાપ્રભાવક શ્રીમદ્દમાં તે તે મહાસંતના ગુણનું અનુપમ સંગમસ્થાન પ્રાપ્ત થતું હાયની ! એ સહજ ભાસ સહૃદય તરવગષકને થાય છે. આવા પરમ ઉપકારી જગતકલ્યાણુકર મહત્ પુરુષના ગુણગાનને જે રસાસ્વાદ લે તે જ રસના છે, બાકી તો વિકથારૂપ કુથલી કરનારી વિરસના જ છે! આવા સંતના પવિત્ર ચરિત્રનું શ્રવણ કરે તે જ કર્યું છે, બાકી તો વાયુતરંગને અથડાવાના કાણું છે ! આવા સતપુરુષના સદ્દબોધનું, મનન કરે તે જ મન છે, બાકી તો યત્રતત્ર ભ્રમણ કરનારૂં વાંદરું છે! શ્રી યશોવિજયજીના શબ્દોમાં કહીએ તો ગિઆ ગુણવંતના ગુણ શ્રવણ કરતાં કાનમાં અમૃત ઝરે છે ને કાયા નિર્મલ થાય છે. “સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે....ગિરુઆરે ગુણ તુમ તણા.” મહામુનિ શ્રી દેવચંદ્રજીએ સાચું જ ગાયું છે કે- “ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધો રે, દેવચંદ્ર કહે હાર મનનો સકલ મરથ સીધે રે.” માટે ચાલો આપણે પણ આ ગુણનિધાન શ્રીમદ્ સતપુરુષનાં ગુણગાન કરી રસનાને રસમય કરીએ ! સંત-ચરિત્રના શ્રવણથી કર્ણને પાવન કરીએ ! સતપુરુષના સબંધચિંતનથી ચિત્તને સચેત કરીએ ! ગિરુઆ ગુણવંતના ગુણ ગંગાજળમાં નિમજજન કરી કાયાને નિર્માલ કરીએ ! સાધુચરિત પુરુષના આત્મચારિત્રમય સચરિત્રાલેખનથી લેખિનીને ધન્ય કરીએ! અને પ્રેરણાઅમૃતનું પાન કરી જીવનને ઉન્નત બનાવીએ! Page #49 -------------------------------------------------------------------------- ________________ महादिव्याकुक्षिरलं, शब्दजितवरात्मजम् । राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પહેલું દિવ્ય જ્યોતિનો પ્રાદુર્ભાવ “નિર્મલ ગુણમણિ રહણ ભૂધરા, મુનિજન માનસ હંસ ધન્ય તે નગરી રે! ધન્ય વેળા ઘડી! માત પિતા કુલ વંશ.” -શ્રીઆનંદઘનજી કાર્તિકી પૂર્ણિમા, ૧૯૨૪! આજના પુણ્ય દિને ભારતના ગગનાંગણમાં એક દિવ્ય જ્યોતિને પ્રાદુર્ભાવ થયે. આજના મંગલ દિને મહાદિવ્યા દેવબાઈના કુક્ષિરત્નને –રાજચંદ્રને જન્મ થયે. આજના ધન્ય દિને રવજી પંચાણુની એકોતેર પેઢીને તારનારે “શબ્દજિતવરાત્મજ’–રવજીભાઈને કુલદીપક પ્રગટયો. આજના પાવન દિને સંતભૂમિ સૌરાષ્ટ્રના એક ખૂણે આવેલું નાનકડું ગામડું વવાણઆ પરમ પાવન તીર્થધામ બન્યું. કાર્તિકી પૂર્ણિમાને આ પુણ્ય દિન વિશ્વની વિરલ વિભૂતિઓના નામસંપર્કથી જાણે પાવન બનવાને સર્જાયે છે ! ઇતિહાસપ્રસિદ્ધ અનેક વિરલ વિભૂતિઓએ પોતાના જન્મથી આ દિનને ધન્ય બનાવ્યો છે. જે પુણ્ય દિને શ્રીમદ્ રાજચંદ્ર જેવી દિવ્ય આત્મતિનો પ્રાદુર્ભાવ થયો, તે જ પુણ્ય દિને મહાપ્રભાવક “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીનો પણ જન્મ થયો હત; શિખધર્મસંસ્થાપક ગુરુ નાનકનો જન્મ પણ આ જ પુણ્ય દિને થયું હતું; દ્રાવિડ અને વાલિખિલ્લ આદિ અનેક પુરાણપ્રસિદ્ધ દિવ્ય આત્માઓ આજના પુણ્યદિને સિદ્ધાચલ પર અનુપમ સિદ્ધગતિ વર્યા હતા. આમ અનેક પુણ્યક પુરુષોના નામ-પારસમણિના સ્પર્શથી આજ દિન પુણ્ય બન્યું છે. સતપુરુષે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે વિચરે છે તે તે કાળ અને તે તે ક્ષેત્ર પણ ધન્ય બને છે; સંતની ચરણરેણુથી જે અવનિ પાવન બને છે, તે તે અવનિ પણ સાચા ગુણાનુરાગી ભક્તજનને મન પાવન તીર્થ બની જાય છે. એવા જગપાવનકર જ્યાં અવતરે છે તે ભૂમિ ધન્ય બને છે, તે કાળ ધન્ય બને છે. એટલે જ જગતનું પરમ કલ્યાણ કરનારા તીર્થકર જેવી પરમ વિભૂતિઓના જીવનના જન્મઆદિ વિશિષ્ટ પ્રસંગો તે “કલ્યાણક” દિન તરિકે સુપ્રસિદ્ધ છે; આવી વિભૂતિઓ જે જે કાળને સ્પર્શે છે તે તે તે પુનિત વિભૂતિની સ્મૃતિના અનુસંધાનથી કાળતીર્થ બને છે, જે જે ક્ષેત્રને સ્પર્શે છે તે તે ક્ષેત્રતીર્થ બને છે, જે જે દ્રવ્યને સ્પર્શે છે, તે તે દ્રવ્યતીર્થ બને છે, અને જે જે ભાવને સ્પર્શે છે તે તે ભાવતીર્થ બને છે. અને એટલે જ આવા વિશ્વકલ્યાણકર તીર્થંકરના વિશ્વકલ્યાણુકર માર્ગને યથાર્થ બધ કરનારે, સનાતન આત્મધર્મરૂપ-વિશ્વધર્મરૂપ “સત્ય ધર્મને ઉદ્ધાર કરનાર શ્રીમદ રાજચંદ્ર જે દિવ્ય તિર્મય પુણ્યશ્લોક પુરુષ જે કાર્તિકી પૂર્ણિમાના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધ્યાત્મ રાજથક 6 ધન્ય દિને પ્રાદુર્ભાવ પામ્યા, તે ધન્ય દિન કાળતી બની ગયા; રાજ-કલ્પતરુના જન્મથી કલ્પનાતીત માહાત્મ્યને પામેલું ગ્રામ · વવાણીઆ * ક્ષેત્રતી બની ગયું; રાજપારસમણિના સ્પર્શીથી જે જે દ્રવ્ય સ્પર્શાયું તે તે મન-વચન-કાયયેાગરૂપ દ્રવ્ય દ્રવ્યતી બની ગયું; રાજ-ભાવચિંતામણિના સ્પ`થી જે જે ભાવ સ્પોંચે તે તે ભાવતી બની ગયા. આનંદઘનજીના અમર શબ્દોમાં (મથાળે ટાંકેલા) કહિયે તે નિમલ ગુણમણિના રાહણાચલ ને મુનિજનના માનસસ એવા પરમ સત્પુરુષ જ્યાં જન્મે છે તે નગરીને–ગ્રામને ધન્ય છે! તે ઘડી--વેળાને ધન્ય છે! તે માત-પિતાને ધન્ય છે! તે કુલ-વંશને ધન્ય છે ! ધન્ય તે દેશ સૌરાષ્ટ્ર ! ધન્ય ભારતભૂમિ આ ! રાજ કલ્પતરુ જન્મે, ધન્ય ગ્રામ વવાણિઆ ! ધન્ય તે શબ્દજિત્ તાત ! ધન્ય તે માત દેવકી ! ચેાવીશ એગણીસેના, પૂર્ણિમા ધન્ય કાર્ત્તિકી !—(સ્વરચિત.) આમ વવાણી જેવું નાનું ગામડું ઇતિહાસપ્રસિદ્ધ પવિત્ર તીર્થં ધામ બન્યું. તેમાં એક નાનું સરખું નિમિત્ત ભૂમિનું ભાગ્ય પલટાવવાને કેવું નિમિત્તભૂત બને છે તેનું આ ઝળહળતું ઉદાહરણ પૂરૂ પાડે છે. વાત એમ બની કે શ્રીમના વડવાપ્રપિતામહ દામજી પીતામ્બર મૂળ તે મેારખી તામે મેારખીથી સાત ગાઉ દૂર આવેલા માણેકવાડા ઞામે રહેતા. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક્ શ્રી દામજીભાઈ ને કુલધમ સ્થાનકવાસી જૈન શ્વેતાંબર સંપ્રદાય હતેા. તેમનું કુટુંબ ખાનદાન અને સ્થિતિસંપન્ન હતું. તેમની સ`પત્તિ એટલી પુષ્કળ હતી કે તેમના પુત્રામાં તેના ભાગ ગણત્રીથી નહિં પણ ત્રાંસળીથી (મેટા વાટકાથી) પાડ્યા હતા. ત્યારે તેમના પાંચ પુત્રામાં વચલા પુત્ર પંચાણુભાઈ ને પુત્રસંતતિ નહિં હાવાથી ભાઇભાગની વ્હેંચણીમાં તેમના ભાગ એછે આબ્યા,—જેથી તેમને એછું આવ્યું, માઠું લાગ્યું ને તે ખાપદાદાનું વતન માણેકવાડા છેડી વવાણીઆ ચાલ્યા આવ્યા. અને આમ વવાણીઆ ગ્રામ શ્રીમદ્નના પિતામહુ પંચાણુભાનું વતન ખનતાં તે અનુક્રમે કાળક્રમેં શ્રીમદ્ભુનું જન્મધામ બનવાનું મહા” ભાગ્ય પામ્યું. પુણ્યવતના જ્યાં પગલાં પડે છે ત્યાં ઈતિ-ભીતિ નાશ પામે છે, * આ વવાણીઆન પ્રતિહાસ અંગે શ્રીમદ્ના એક વિશિષ્ટ ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈ કિરથ કે ‘ જીવનરેખા 'માં નોંધ્યું છે — “ વવાણી દ્રોણમુખ કહેવાય છે. તરી અને ખુશ્કી અર્થાત્ જળ અને વેપાર થઈ શકે તે ‘ દ્રોણમુખ ' કહેવાય છે. વવાણીઆ બંદરના જમીનના કાંઠા છે. વચ્ચમાં કચ્છના અખાતની ખાડી છે, સામે કાંઠે કચ્છની હદ છે. ખાડીની કરે છે. સામે કાંઠે જમીન પર પણ મેરખીની કેટલીક હકુમત છે. ખાડીના પાણીની માલીકી માટે કચ્છમારખીને વારંવાર તકરાર થતી, ધીંગાણાં થતાં, વેપારને અટકાયત થઈ વેપાર પડી ભાંગતા. પણ શ્રીમદ્ માતાની કુક્ષિએ વ્યવ્યા તે અરસામાં સુલે થઈ અને સવત ૧૯૨૩ના મહા-ફાગણ માસમાં બંદર પાછું સતેજ થઇ વેપાર ધમધોકાર ચાલવા માંડયા. આવું ત્યાંની હકીક્તથી તથા તે વખતનાં ઇતિહાસથી જણાય છે. 'શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા, '' સ્થળ બન્ને વાટે જ્યાં ઉપર મેરખીની હકુમત માલીકીને દાવેા કચ્છ Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્વિવ્ય ન્યાતિના પ્રાદુર્ભાવ ૧૫ 6 ઈતિ–ભીતિ વ્યાપે નહિં. '; શ્રીપાળરાસમાં કહ્યું છે તેમ · પુણ્યવ'ત જ્યાં પગ ધરે, પદ પદ્મ ઋદ્ધિ રસાળ,’ એવેા સત્પુરુષોના સહજ પુણ્યપ્રભાવ હાય છે. હતા જ, શ્રી પંચાણભાઈ ના જન્મ સ. ૧૮૩૬માં થયા હતા. તેએ વવાણીઆ ૧૮૯૨માં આવ્યા, અને ત્યાં આવી તેમણે વહાણવટાનેા અને વ્યાજવટાના ધંધા આર્ચી. તે તથા તેમના સુશીલ પત્ની શ્રી ભાણુભાઈ સરલચિત્ત ભદ્રકૃતિ ભક્તિમાન અને વાત્સલ્યવાન્ હતા. કુલધર્મ સ્થાનકવાસી જૈન છતાં શ્રીપંચાણુભાઇ કૃષ્ણની ભક્તિ કરતા. તેમની પુત્રસંતતિ દુર્ભાગ્યે લાંબું જીવવા પામી નહિ. એટલે તેએ અપુત્ર તેા અને તે અપુત્રપણાના કારણે આછે ભાગ મળતાં ખાટું લાગવાથી તેમણે ઉપરોક્ત પ્રકારે મૂળ વતન છેડયુ હતું. એટલે પુત્ર માટેની તેમની ઝ ંખના એર જોરશેારથી વધી ગઈ. તેમની પુત્રષણા એટલી બધી તીવ્ર ખની ગઈ કે તેઓએ કેાઈની સૂચનાથી વવાણીઆથી એક ગાઊ દૂર આવેલ ‘રવીચી' માતાની માનતા માની ને લાભાંતરાય કના દૂર થવાથી સુભાગ્યે તે પુત્રપ્રાપ્તિથી ક્ળવતી પણ મની, એટલે તેના નિમિત્તે આમ અનવા પામ્યું એમ સમજી ‘રવીચી' માતાના સ્મરણાર્થે તે પુત્રનું નામ ‘સ્વ” પાડયું. તે રવજીભાઈ ના જન્મ સં. ૧૯૦૨માં થયા. અનુક્રમે યુવાન વય થતાં સૌજન્યમૂર્તિ યાર્દ્ર હૃદયવાળા ભદ્રાત્મા *વજીભાઈ એ પિતાના ધંધાનું કાર્ય ઉપાડી લઈ ન્યાયનીતિપરાયણપણે સંભાળવા માંડયું, અને તેમના લગ્ન માળીયાના ખાનદાન રાઘવજી શાહની સુપુત્રી દેવબાઈ સાથે થયા. દેવબાઈ થયા નામા તથા મુળા:તેમના નામ પ્રમાણે ગુણવાળા સાક્ષાત્ દેવી સમાન દિવ્યા હતા; સ્વભાવે સરલતાની અને ભદ્રતાની મૂર્તિ તથા વાત્સલ્યના ભંડાર હતા; સહજ સ્વભાવે ધમ પ્રત્યે અભિરુચિવાળા સુશીલ અને વિનયાદિગુણસંપન્ન હતા. વિનયમૂર્તિ શ્રી દેવભાઈએ પેાતાના સાસુ–સસરાની સેવા ઘણી ભક્તિથી કરી હતી, તેની એકનિષ્ઠ સેવાથી બન્ને ગુરુજને અતિ પ્રસન્ન રહેતા અને સંતુષ્ટ થઈ અંતર્થી શુભાશિક્ આપતા. ગામલાક કહે છે કે સાસુસસરાની આવી અનન્ય સેવાભક્તિના પ્રભાવે અને તેમની શુભાશિષ્ઠી દેવબાઈને આવું શ્રીમદ્ જેવું દિવ્ય પુત્રરત્ન સાંપડયું. સ’. ૧૯૨૪ના કાર્ત્તિકી પૂર્ણિમાના પુણ્યદિને દેવભાઈએ દિવ્યાત્મા રાજચંદ્રની જનની બનવાનું મહાભાગ્ય પ્રાપ્ત કરી પુત્રવતીએામાં અગ્રગામિપદ પ્રાપ્ત કર્યું. ખરેખર ! અસાધારણ અતિશયવત શક્તિવાળા મહાપુરુષાની જનની તા કાઈક જ હાય છે. *શ્રી રવજીભાઈ દયાળુ હૃદયવાળા હતા. દીન દુઃખી પ્રત્યે તેમને ખૂબ દયા આવતી, તેમને ભેાજનવસ્ત્ર વગેરે આપતા; તેમજ સાધુસ ંત કીર પ્રત્યે પણ તેમને ઘણી આસ્થા હતી, તેમની સેવા-ભક્તિ ઊઠાવતા, ભેાજનાદિ કરાવતા. વવાણીઆમાં ત્યારે એક આલિયા સંત કીર હતા, તેની રવજીભાઈ એ ત્રણ વર્ષ સુધી ખૂબ સેવાભક્તિ ઊઠાવી, પ્રતિનિ તેના માટે ભાજનાદિ લઈ જતા. તે એલિયા સંતે જતી વખતે રવજીભાઈ ને ભવિષ્ય ભાખેલુ કે તને એક મહાપ્રતાપી પરમ ભાગ્યશાળી પુત્ર થશે ને તે ૭૫ વરસને થશે. આમાંની જન્મની વાત સાચી પળી, પશુ દી આયુષ્યની વાત ન પળા, એ વાતને રવજીભાઈના મનમાં વસવસેા રહી ગયા. આ સર્વ હકીક્ત રવજીભાઈ પાતે ઘણાને કહેતા, અને તેમની પાસેથી કર્ણાપક આ વાત ચાલી આવે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર શ્રી ભક્તામરસ્તેત્રમાં કહ્યું છે તેમ સેંકડો સ્ત્રીઓ સેંકડોગમે પુત્રોને જન્મ આપે છે, પણ હારી ઉપમાને યોગ્ય પુત્ર અન્ય જનનીએ જ નથી; તારલા તે બધીય દિશાઓ ધારણ કરે છે, પણ મહાતેજસ્વી સહરશ્મિ સૂર્યને તે એક પૂર્વ દિશા જ જન્માવે છે. “ स्त्रीणां शतानि शतशो जनयंति पुत्रान् , नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिगो दधति मानि सहनश्मि, प्राच्येव दिजनयति स्फुरदंशुजालम् ॥" –શ્રીભક્તામર સ્તોત્ર, આ નવજાત બાળકનું શુભ નામ જન્મ-રાશિ-ગ્રહો અનુસાર લક્ષ્મીરામ (લક્ષ્મીચંદ) પાડવામાં આવ્યું પાછળથી સવા માસની ઉમરે તેનું હુલામણું નામ “રાયચંદ પાડયું, તે જ સંસ્કૃતરૂપ “રાજચંદ્ર બની કાયમ રહ્યું, અને તે જ આગળ જતાં આ અભુત જ્ઞાનશ્રીસંપન્ન પુરુષનું “શ્રીમદ રાજચંદ્ર એવું ગુણનિષ્પન્ન નામ બની ગયું, અને આ નામથી જ તેઓ જગપ્રસિદ્ધ–વિશ્વવિખ્યાત બન્યા,–તે એટલે સુધી કે રાજચંદ્ર એટલે શ્રીમદ્દ અને શ્રીમદ્દ એટલે રાજચંદ્ર, એમ તે બન્ને શબ્દ પર્યાયરૂપ બની ગયા. આમ અપૂર્વ આત્મપરાક્રમથી “શ્રીમદ્ રાજચંદ્ર નામથી સુપ્રસિદ્ધ વિશ્વવિશ્રત પુરુષોત્તમની જનની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાથી માતાજી દેવબાઈ જેમ પરમ ધન્ય બની ગયા, તેમ આવી એક વિરલ વિભૂતિની જન્મદાત્રી જન્મભૂમિ બનવાથી ભારત માતા પણ પરમ ધન્ય ગૌરવાન્વિત બની ગઈ. આ ભારતની ભૂમિ વીરપ્રસૂ’ કહેવાય છે તે યથાર્થ છે. “વીર” એટલે માત્ર યુદ્ધક્ષેત્રમાં જ વીરતા દાખવે તે જ વીર એમ નથી, પણ જીવનના કેઈ પણ ક્ષેત્રમાં પરાક્રમ દાખવી જે સિદ્ધિ વિરે છે તે વીર ગણાય છે. પણ વીરના વિવિધ પ્રકારોમાં સર્વોત્કૃષ્ટ વીર તો આત્મસ્થાને વીરત્વ દાખવે તે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું કથન છે કે એકલા હાથે દશ લાખ સુભટનો પરાજય કરે એવા મળવા સુલભ છે, પણ એક સ્વાત્માને વિજય કરનાર મળવો દુર્લભ છે, અને તે દશ લાખ સુભટને જીતનાર વીર કરતાં ક્યાંય ચઢી જાય છે. સાચું વીરપણું તે આત્મસ્થાને છે, અને આવું વીરપણું જે દાખવે છે, તે જ જગત આખાની પરમપૂજાના પાત્ર, પરમ પૂજ્ય-પરમ પૂજાર્યું છે. શ્રી આનંદઘનજીની વીરગર્જના છે કે –“વીરપણું તે આતમઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાને રે...વીરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે.” શ્રીમદ્ આવું આત્મસ્થાને અનન્ય વીરત્વ દાખવનારા આત્મવીર હતા; અપૂર્વ આત્મપરાક્રમ વડે આત્મશત્રુનો વિજય કરી સાચું વીતરાગત્વ દાખવનારા ખરેખર ધર્મવીર હતા; વીર વીતરાગ માગે ગમન કરનારા આત્મપરાક્રમી વીરવર–પરમ પુરુષસિંહ હતા. જગમાં કર્મક્ષેત્રે પરાક્રમ દાખવનારા તો ઘણાય થાય છે, પણ ધર્મક્ષેત્રે મહાપરાક્રમ દાખવનારા શ્રીમદ જેવા મહા આત્મપરાક્રમી તે વિરલ જ થાય છે. આવી એક આત્મક્ષેત્રે અપૂર્વ વીરતા દાખવનારી દિવ્ય આત્મતિ પિતાને આંગણે પ્રાદુર્ભાવ પામવાથી ભારતભૂમિ અને પ્રત્યેક ભારતવાસી પરમ ગૌરવ કેમ ન અનુભવે? Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું આજન્મયોગી “કલયોગી' નિકુલે જાયા તસ ધમ્, અનુગત તે કુલચોગીજી” –ગદષ્ટિસખ્ખાય જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્ર જેવી દિવ્ય આત્મતિ અભુત જ્ઞાનસંસ્કારને ચિન્તામણિરત્નનિધાન લઈને આ ભારતની અવનિ પર અવતાર પામી, તે કાંઈ અકસ્માત નથી–આકસ્મિક ઘટના નથી, પણ પૂર્વ જન્મમાં સાધેલી અપૂર્વ ગસાધનાનું પરિપાકફળ છે. દેહ જન્મની અપેક્ષાએ ભલે રવજીભાઈ અને દેવબાઈ તેમના પિતા-માતા હો, પણ સંસ્કારસંપન્ન આત્મજન્મની અપેક્ષાએ તે એમના ધર્મપિતા–ધર્મમાતાસ્થાને મહાન યોગિવરેન્દ્રો છે; દેહ જન્મની અપેક્ષાએ શ્રીમદને જમ ભલે પંચાણુભાઈના કુલમાં થયે હે, પણ સંસ્કાર જન્મની અપેક્ષાએ તો શ્રીમદને જન્મ મહાન “ગિકુલમાં જ થયેલું છે. એટલે અનેક જન્મોમાં અસંસ્કારને અમૂલ્ય વારસો લઈને અવતરેલા શ્રીમદ્દ એગિકુલમાં જન્મેલા ખરેખર ‘કુલગી” છે, આજન્માગી (Born Yogi) છે. “કુલગી” એટલે જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે, એટલે કે જે લેગીના ધર્મને પામેલા છે, જે જન્મથી જ યોગી છે (Yogi by birth), આજન્મ ચગી છે તે. ગીતામાં ૪ છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે તેમ-ધીમે તેને રોગીઓના જ કુલમાં જન્મ હોય છે; આવે આ જન્મ લોકને વિષે અત્યંત દુર્લભ છે, ત્યાં તે પર્વ દેહિક (પૂર્વદેહ સંબંધી સાધેલ) બુદ્ધિસંયોગ પ્રાપ્ત કરે છે અને પછી હે કુરુનંદન ! પુનઃ સંસિદ્ધિમાં યત્ન કરે છે.” આ શ્લોકોનું વિશદ વિવેચન કરતાં સંત જ્ઞાનેશ્વરજી વદે છે કે –“જ્ઞાનરૂપ અગ્નિમાં હવન કરનાર, અધ્યાત્મ શાસ્ત્રમાં નિષ્ણાત અને પરબ્રહારૂપ ગામના વતનદાર, જેઓ “એકમેવાદ્વિતીયં ”ના સિદ્ધાન્તમાં નિત્ય નિમગ્ન રહીને ત્રિભુવનનું રાજ્ય કરતા હોય છે, અને સંતેષરૂપ વનમાં કેફિલ સમાન મધુર ધ્વનિ કર્યા કરે છે, અને જેઓ વિચારવૃક્ષના મૂળમાં બેસીને બ્રહ્મરૂપ ફળનું નિત્ય સેવન કરતા હોય છે, એવા યેગીના કુળમાં તે ગભ્રષ્ટ પુરુષ જન્મ ધારણ કરે છે.” ઈ. આને જ મહાન શ્રી હરિભદ્રસુરિ “કુલગી” શબ્દથી બિરદાવે છે–“જેઓ યેગીઓના કુલમાં જમ્યા છે અને જેઓ તેગીઓના ધર્મને અનુગત-અનુસરનારા છે, તેઓ કુલગીઓ કહેવાય છે.” x “ અથવા ચોવિનામે લુ મતિ ધીખતા एतद्धि दुर्लभतर लोके जन्म यदीदृशम् ॥ तत्र तं बुद्धिसंयोग लभते पौर्वदेहिकम् ।। તે તો મૂયઃ ફિરા યુનંદન ” -ગીતા અ. ૬ પ્લે. -૪૩ છે “ જે શોજિનાં યુદ્ધે જાતારતનુતા છે ! સુચોગિન કરીને પોત્રોડપિંડના છે ” –ગદષ્ટિસમુચ્ચય લે. ૨૧૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર આમ જે ચેાગીએના કુલમાં જન્મ્યા છે અને ચેાગીઓના ધર્મોને જે ઉપગત-પામેલા છે, તે કુલયેાગી છે. અર્થાત્ જે જન્મથી જ યાગી છે, આજન્મયાગી છે તે કુલયેાગી છે. મનુષ્યકુલમાં જન્મેલેા જેમ જન્મથી જ મનુષ્યમાલ હાય છે, સિંહકુલમાં જન્મેલે જેમ જન્મથી જ સિંહશિશુ જ હાય છે, તેમ ચાગિકુલમાં જન્મેલેા જન્મથી જ ‘જોગી’ હાય છે. પૂર્વ જન્મમાં ચેાગસાધના કરતાં કરતાં, આયુ પૂર્ણ થતાં જેનું ચ્યવન થયું છે, તેવા પૂર્વારાધક ચાગભ્રષ્ટ? *પુરુષા આવા કુલયેાગી (Born Yogis) હેાઈ શકે છે. જેપ નૈસર્ગિક કવિત્વશક્તિવાળા મનુષ્યા આજન્મ કવિ (Born Poets) હેાય છે,-(શ્રીમદ્ આવા આજન્મ કવિ− Born poet પણુ હતા),— તેમ આવા નૈસર્ગિક ચાગિત્વશક્તિવાળા મહાત્મા કુલયેાગીઓ આજન્મ યાગી હાય છે. આવા ચેાગીને પૂર્વારાધિત યાગસંસ્કારની જાગ્રતિ સ્વયં સહેજે સ્ફુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હાય છે, પૂર્વે અધૂરા છેડેલ ચેાગની કડીનું અનુસંધાન શીઘ્ર વિના પ્રયાસે હેાય છે. જેમ લાંબી મુસાફરીએ નીકળેલા મુસાફર વચ્ચમાં વિશ્રામસ્થાને વિસામે ખાય છે, રાતવાસા કરે છે, પણ થાક ઉતરી ગયા પછી તાજેમાો થઈ તરત જ આગળ અખંડ પ્રયાણુ ચાલુ રાખે છે; તેમ મેાક્ષપુરીના પ્રવાસે નીકળેલા યાગમાગ ને અખંડ પ્રવાસી મુમુક્ષુ આયુપૂણ તારૂપ વિશ્રામસ્થાને વિશ્રાંતિ લે છે, ભવાંતરગમનરૂપ રાત્રીવાસ કરે છે, અને પાછા પુનઃજન્મરૂપ નવા અવતાર પામી, તાજોમાન્તે થઇને, અપૂર્વ ઉત્સાહથી ચેાગમાગ ની મુસાફરી આગળ ચલાવે છે; અને આમ આ યાગમાના મુસાફરનું મુક્તિપુરી પ્રત્યેનું પ્રયાણ અખંડિત રહે છે. અર્થાત્ યાગીપુરુષનું યોગસાધનરૂપ આત્મા કાર્ય અટપણે પૂણ તા પંત વિના પ્રયાસે–સહજ સ્વભાવે ચાલ્યા જ કરે છે. દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.” 66 ૧૮ શ્રી યશોવિજયજી કૃત યાગદષ્ટિસજ્ઝાય ખીજાએને–અન્ય પ્રાકૃત જનાને જે સ'સ્કાર ઘણા ઘણા અભ્યાસે કંઇંક જ–અલ્પ માત્ર જ થાય છે, તે આવા આજન્મ ચેાગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે ! અને તે પૂ^જન્મનું અસાધારણુ ચાગારાધકપણુ જ દર્શાવે છે,—જેનું વમાનમાં પ્રગટ જ્વલંત ઉદાહરણ આપણા ચરિત્રનાયક પરમ ચેાગી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સ્વસ વેદનરૂપ આત્માનુભવગમ્ય સહેજ ઉદ્ગાર પરથી સ્વયં સૂચિત થાય છે :-— લઘુવયથી અદ્ભુત થયા, તત્ત્વજ્ઞાનના મેધ; 6 એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેાધ ? જે સંસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયેા, ભવશ`કા શી ત્યાંય ? ’ --શ્રીમદ્ રાજચદ્રજી આ અત્રે • યોગભ્રષ્ટ' શબ્દના અ યાગથી ભ્રષ્ટ થયેલા એમ નથી. પશુ યોગની સાધના કરતાં આયુપૂર્ણુતાદિ કારણે સાધના અધૂરે છેાડી દેવી પડી એમ સાધનાથી ભ્રષ્ટપણું—ચ્યુતથવાપણું થવું એમ અથ સમજવાના છે, અને એ જ અર્થાંમાં જૈનેતરામાં આ શબ્દ વિશેષે પ્રચલત છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આજન્મયોગી લાગી? ભૂતકાળમાં પણ જન્મથી જ અત્યંત અસાધારણ ગસામર્થ્ય દાખવનારા અનેક મહાપુરુષેના ચરિત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જેમ કે–વીશ વર્ષની નાની ઉંમરમાં જ્ઞાનેશ્વરી જેવો અસામાન્ય ગ્રંથ લખનાર સંત જ્ઞાનેશ્વર. ઘડીઆમાં રમતાં પણ જેને પૂર્વારાધિત મુનિભાવ સાંભરી આવ્યા હતા, તે મહાગી વજીસ્વામી. પાંચ વર્ષની લઘુવયમાં અસાધારણ બુદ્ધિચાપલ્ય દર્શાવનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી અને ધર્મ ધુરંધર શ્રી યશોવિજયજી. સંત કબીરજી, રમણ મહર્ષિ આદિના ચરિત્રો પણ એની સાક્ષી પૂરે છે. ખુદ તીર્થકર ભગવંતે પણ જન્મથી જ મતિશ્રત-અવધિ એ ત્રણ જ્ઞાનના ધારક હતા એ હકીકત પણ આજન્મયોગીપણું જ સૂચવે છે. આમ કુલગીઓના સેંકડો દાખલા આપી શકાય એમ છે, જે પૂર્વજન્મના ગાભ્યાસનું જ પરિણામ છે. આવા કુલગીઓને વેગ સહજ સ્વભાવે સિદ્ધ હોય છે. ઊંઘમાંથી આળસ મરડીને ઊઠતાં જ ગત રાત્રીના બનાવની પેઠે તેમને વેગ યાદ આવી જાય છે અને પછી પ્રવૃત્તચકાદિ ગભૂમિકાઓ ઝપાટાબંધ અત્યંત વેગે વટાવી જઈ તેઓ નિષ્પન્ન ગદશાનેસિદ્ધદશાને પામે છે. આ ગીકુલમાં જન્મરૂપ જે કુલ યોગીપણું કહ્યું તે અધ્યાત્મસંસ્કારની અપેક્ષાએ છે, અર્થાત્ તે સંસ્કારજન્મરૂપ છે. જેમ પુરુષનો બાહ્ય જન્મ સ્થૂલ સ્વરૂપે છે, તેમ ચોગીપુરુષને આ આધ્યાત્મિક જન્મ સુક્ષ્મ સ્વરૂપે છે. વ્યવહારથી જેમ બાહ્ય વર્ણન દિસંપન્ન દેહનો જન્મ છે, તેમ પરમાર્થથી ચગસંસ્કારસંપન્ન આત્માને જન્મ છે. બીજાધાનથી જેમ સ્થૂલ પુરુષ દેહનું સર્જન થાય છે, તેમ ગ–બીજાધાનથી પુરુષના-આત્માના સૂફમ સંસ્કારશરીરનું સર્જન થાય છે. બાહ્ય સ્થલ દેહનું બીજાધાન કરનારા જેમ બાહ્ય માતા-પિતા હોય છે, તેમ આ આધ્યાત્મિક સૂક્ષ્મ દેહનું સમ્યગ્દર્શનાદિ બીજાધાન કરનારા ગીરૂપ માતા-પિતા છે. જેમ સ્થૂલ દેહમાં માતા-પિતાને ગુણ-લક્ષણ વારસો ઉતરે છે, તેમ આ આધ્યાત્મિક સંસ્કારસ્વામી રોગીઓને ગુણસંસ્કાર-વારસો તે સૂક્ષ્મ દેહમાં ઉતરે છે. જેમ “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા” હોય છે, તેમ યોગી-પિતા જેવા આ યોગી–બાલ હોય છે. પરંતુ બાહ્ય જન્મ પુનર્જન્મને હેતુ હોય છે, પણ આ આધ્યાત્મિક સંસ્કાર જન્મ તે અપુનર્જન્મનો હેતુ હોય છે. વ્યાવહારિક જન્મ મૃતત્વને-મરણને હેતુ હોય છે, પણ આ પારમાર્થિક જન્મ અમૃતત્વન–અમરપણાને હેતુ હોય છે. અથવા તે બાહ્ય સ્થૂલ દેહે જન્મ એ પરમાર્થથી જન્મ જ નથી, પણ ભાવથી તે આત્માનું મૃત્યુ જ છે; આત્માને ખરેખર પારમાર્થિક જન્મ તો ચોગસંસ્કારસંપન્નપણે જન્મવું તે જ છે. આવો આ પરમ ધન્ય પારમાર્થિક સંસ્કાર જન્મ આ કુલયોગીઓને સાંપડયો હોય છે, અને જન્મથી જ તેઓ યોગીઓના ધર્મને પામેલા હોય છે. આવા આ મહાનુભાવ કુલગીઓ ખરેખર! કુલચગીઓ જ હોય છે. કુલવધુ જેમ પિતાના કુલને છાજે એવું વર્તન કરે છે-કુલીનપણું આચરે છે, કુલપુત્ર જેમ પિતાના કુલને લાંછન ન લાગે એવું કુલીનતા ગ્ય આચરણ કરે છે, તેમ કુલગી પણ પિતાના ગિકુલને છાજે એવું ને દેશ--કલંકરૂપ ઝાંખપ ન લાગે એવું, યથાયોગ્ય કુલીન આચરણ Page #57 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર કરે છે. કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી –કુલને ઉજાળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ કુલગી પણ પિતાના લેગિકુલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, એકોતેર પેઢીને તારી” ગીસમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત હોય છે. અને શ્રીમદ્ રાજચંદ્રજી તે પૂર્વ જન્મમાં અનેક શુભ્ર સંસ્કારને ઉત્તમ જ્ઞાનવારસો લઈને અવતરેલા પરમોત્કૃષ્ટ કેટિના કુલગી–આજન્માગી છે, એ વસ્તુ તો એમના દિવ્ય આત્મજીવન પ્રત્યે સહજ દષ્ટિપાત કરતાં સહેજે શીધ્ર સુપ્રતીત થાય છે. આવી જે દિવ્ય આત્મતિ “રાજચંદ્ર રૂપે પ્રાદુર્ભાવ પામી હોય, અપૂર્વ રત્નમંજૂષા લઈને આ અવનિમાં અવતરી હોય, તે દિવ્ય વિભૂતિની પરમોત્તમ જ્ઞાનસંસ્કારિતા માટે તો પૂછવું જ શું? જેણે આત્મસાધક અખિલ ગચક પૂર્વ જન્મમાં અપૂર્વ જોરશોરથી પ્રવૃત્ત કર્યું હતું, એવા શ્રીમદ્દ જેવા પૂર્વના પ્રવૃત્તચકગી વર્તમાનમાં કુલગી” આજન્મયેગી બની, આ જ વર્તમાન જન્મમાં નિષ્પન્નગી-સિદ્ધયોગી દશા સિદ્ધ કરવાનું પરમ આત્મપરાક્રમ દાખવે એમાં આશ્ચર્ય શું? પ્રકરણ ત્રીજું : બાલ્યકાળ રથ: રાહુ તેનો હેતુ” પંચાણુકુલપંચાનન રાજચંદ્ર શુકલપક્ષના ચંદ્રની જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગે અને સાથે સાથે માતા દેવબાઈને માતૃસુલભ નાનાપ્રકારનો મનોરથ પણ ઉલસાયમાન થતો ચાલ્યો. ચંદ્રના દર્શનથી જેમ સમુદ્રની વૃદ્ધિ થાય, તેમ રાજચંદ્રના મુખદર્શનથી રવજીભાઈના હર્ષ–સમુદ્રની વૃદ્ધિ થવા લાગી. રાજચંદ્રથી એક મોટી બહેન-શિવકો રહેન હતી, પણ પુત્ર તો તે વખતે આ એકને એક હતો, એટલે માતા-પિતાનું તેના પ્રત્યેનું વાત્સલ્ય અસીમ હતું. માતા-પિતાને લાડકવા રાજચંદ્ર ખૂબ લાડપાડમાં ઉછરવા લાગ્યો. અને દાદા પંચાણુભાઈને તો રાજચંદ્ર ખૂબ ખૂબ લાડકવાયો હતો. કારણ કે મેટી વયે એમને પુત્રની (રવજીભાઈની) પ્રાપ્તિ થઈ અને આ તો પુત્રના પુત્રની–પૌત્રની પ્રાપ્તિ, આ તો કદષ્ટિ પ્રમાણે વ્યાજનું વ્યાજ'. એટલે રાજચંદ્ર પ્રત્યેના એમના કુદરતી પ્રેમને કેાઈ મર્યાદા જ નહોતી. નિર્દોષ બાળકના સ્વચ્છ અંતઃકરણમાં પ્રેમનું સહજ પ્રતિષિંબ પડે છે – નિર્દોષ બાળક જ્યાં પ્રેમ ભાળે ત્યાં સામે પ્રેમને પ્રતિધ્વનિ કરે જ છે, આ સામાન્ય નિયમ પ્રમાણે બાલ રાજચંદ્ર પ્રત્યે દાદા પંચાણુભાઈને વિશિષ્ટ પ્રેમ હતો અને દાદા પંચાણભાઈ પ્રત્યે બાલ Page #58 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળ ૨૧ રાજચંદ્રને પણ તે જ નૈસર્ગિક પ્રેમ હતો. એટલે કે લાડકવાયે રાજચંદ્ર તેમને ખાસ હેવા હતો. એટલે રાજચંદ્રને બાલસુલભ નાના પ્રકારની ઈચ્છાઓની પૂત્તિઓનું, કે નિર્દોષ બાલ-હૃદયમાં ઊઠતી શંકાઓ પૃચ્છાઓના સમાધાનનું, કે કઈ પણ આપત્તિમાં “સંકટ સમયે સાંકળ” ખેંચવાનું સ્થાન દાદા પંચાણુભાઈ હતા. અને જેને જેવો સંગ તેને તેવો રંગ, એ ન્યાયે શ્રી પંચાણભાઈના સંગને રંગ રાજચંદ્રને લાગવા માંડ્યો; બાળક દેખે તેવું શીખે તેમજ કુમળું ઝાડ જેમ વાળીએ તેમ વળે, તેમ બાળ રાજચંદ્રની કોમળ હૃદય-વલ્લરી દાદાના સંસ્કારને અનુકૂળપણે વળવા લાગી; દાદાના સંસ્કારની છાપ નિર્દોષ બાળહૃદયમાં અંકિત થતી ચાલી. શ્રી પંચાણભાઈનો કુલધર્મ સ્થાનકવાસી જૈન સંપ્રદાયને હા, તથાપિ તેમને શ્રી કૃષ્ણ પ્રત્યે ભકિત હતી, તેમ જ તેઓ વૈષ્ણવ ધર્મને અનુકૂળ શ્રદ્ધા ધરાવતા હતા, એટલે કુદરતી રીતે આ સંસ્કારની છાપ રાજચંદ્રના હૃદયમાં પડી. આ અંગે પિતાની તેર વર્ષ સુધીની સમુચ્ચયવયચર્યામાં શ્રીમદે સ્વયં ઉલ્લેખ કર્યો છે કે “મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા, તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં, તેમજ જૂદા જૂદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા. જેથી મને ભક્તિની સાથે તે અવતારમાં પ્રીતિ થઈ હતી; અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળ લીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો. વખતો વખત કથાઓ સાંભળતા, વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં હું મોહ પામતે, અને તેને પરમાત્મા માનતો. જેથી તેનું રહેવાનું સ્થળ જવાની પરમ જિજ્ઞાસા હતી. ઈત્યાદિ. એક તરફથી રાજચંદ્રના હૃદયમાં આવા વૈષ્ણવધર્માનુકૂળ સંસ્કાર પડયે જતા હતા, તો બીજી તરફ એમના માતાજી શ્રી દેવમા તથા પિતાજી રવજી બાપા પિતાના કુળધર્મ જૈનધર્મનું દઢ પાલન કરતા હતા, એટલે તે સંસ્કારોની છાપ પણ બાલ-રાજહૃદયમાં અવ્યક્તપણે પડયા કરતી, તથાપિ તે વ્યક્તપણે અંકિત થઈ અંકુરિત કે દઢમૂલ બનવાને હજુ વાર હતી. ત્યારે તે પ્રથમ પ્રકારના સંસ્કારનું પલ્લું નમતું હતું. આ અંગે વિશેષ હવે પછી વિચારશું. - રાયચંદની બાલવયની ચર્ચા અંગે વિશેષ સામગ્રી ઉપલબ્ધ નથી, તથાપિ સામાન્ય પણે માત્ર એટલું કહી શકાય એમ છે કે સાત વર્ષની વયે તે રાયચંદે બાલસુલભ નિર્દોષ રમતગમતમાં વ્યતીત કરી હતી. વવાણીઆની આસપાસ થોડે થોડે અંતરે ગંગાય, વિરાસરી, સોનાસરી, રૂપાસરી, રેંટિયાસરી એ વગેરે નાની-મોટી અઢાર તલાવડીઓ આવેલી છે. ત્યાં વારાફરતી એકેક તલાવડીએ બાલમિત્રો સાથે રાયચંદ ફરવા જતા ને આનંદકલેલ કરતા. તત્કાલીન આ પિતાની નિર્દોષ દશાનું સ્મરણ કરતાં રાજચંદ્ર સ્વયં સમુચ્ચયવયચર્યામાં આ વસ્તુનો ઉલ્લેખ કરે છે–“સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી, એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના (કલપનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર) મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજ્ય મેળવવાની, અને રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની, પરમ જિજ્ઞાસા Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી, છતાં હાડ ગરીબ હતું. તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હેત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. આમ જાણે ભાવિ કવિ-જીવનની આગાહી આપતી હોય એમ આ ચિત્રવિચિત્ર જગત્ સંબંધી નાનાપ્રકારની કલપનાના તરંગો કે તુરંગો તેના અંતરમાં ઊઠયા કરતા હતા! “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” તેમ જાણે ભાવિ આંતરશત્રુઓ પર વિજય વરવાની આગાહી આપતી હોય એમ રમતગમતમાં પણ વિજય વરવાની તેની ઉત્કટ ઈચ્છા હતી! જાણે ભાવિ મોક્ષમાર્ગના વિજયી નેતાને ધર્મ—રાજરાજેશ્વર બનવાની આગાહી કરતી હોય તેમ બાલક્રીડામાં પણ કેઈથી ગાવું ન જાય એવું અપ્રતિહત રાજરાજેશ્વર પદ પામવાની રાજચંદ્રની મહત્વાકાંક્ષા દર્શન દેતી હતી ! જાણે ભાવિ દેહ છતાં દેહાતીત વિદેહી દશાની આગાહી કરતી હોય એમ વસ્ત્રપરિધાનમાં, આહારપાનમાં, શયનાસનમાં અવધૂતની જેમ તેની વિદેહી દશા વર્તાતી હતી! જાણે ભાવિ નમ્રાતિનમ્ર પરમ નિર્માનીનિરહં-નિર્મમપણાની આગાહી કરતી હોય એમ તેની અંતરંગ માર્દવતાપૂર્ણ નરમાશ તેને કેમળ હદયની નૈસર્ગિક કુમાશ દાખવતી હતી! પ્રકરણ ચોથું જાતિસ્મૃતિ (જાતિસ્મરણજ્ઞાન) બાલ્યાવસ્થા મહિં મરણ કો ભાળી સંવેગ રંગે, જેને જાતિસ્મરણ ઉપવું પૂર્વ જન્મ જ દેખે.(સ્વરચિત) બાલ્યકાળમાં જ–લઘુવયમાં જ શ્રીમદને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું હતું એ સિદ્ધ હકીકત ( fact) છે. જેમાં પૂર્વ જન્મની કે પૂર્વજન્મની સ્મૃતિ થાય છે તે જાતિસ્મૃતિ અથવા જાતિસ્મરણજ્ઞાન કહેવાય છે. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદને એક પ્રકાર છે. જેને જાતિસ્મૃતિ થાય છે તેને પૂર્વભવ ગત રાત્રીના વૃત્તાંતની જેમ સ્મૃતિમાં આવે છે. રાત્રે શયન કરનારને પ્રાતઃકાળે ઊઠતાં આગલી રાતના બનાવની સ્મૃતિ જેમ તરત જ તાજી થઈ જાય છે, તેમ જાતિસ્મરણજ્ઞાનીને ભૂત ભવને ભાવ સ્મૃતિપટમાં આલેખાયેલ સ્વાનુભવગોચર થાય છે. શ્રીમદને આ જન્મમાં જાતિસ્મરણનો પ્રથમ પ્રસંગે તેમની સાત વર્ષની વયે એટલે કે સં. ૧૯૩૧માં બનવા પામ્યો હતો. એમના જન્મસ્થાન વવાણીઆમાં અમીચંદ Page #60 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિ ( જાતિસ્મરણજ્ઞાન ) २३ નામના એક રુષ્ટપુષ્ટ યુવાન હતા. તે ખાલ રાયચંદ પ્રત્યે બહુ પ્રેમથી વર્તતા. તે યુવાન અકસ્માત્ સર્પદ ંશથી મૃત્યુ પામ્યા. અમીચંદ ગૂજરી ગયા એવા શબ્દ રાજચન્દ્રે સાંભળ્યા. ‘ગૂજરી જવું' એ શબ્દ આ પ્રથમ વાર જ સાંભળ્યે હેાઈ ખાલ રાજચન્દ્રે દોડતા દોડતા આવીને ખલસુલભ મુગ્ધતાથી દાદા પચાણભાઈ ને પૂછ્યું—દાદા! ગૂજરી જવું તે શું ? ખાલક ગભરાશે એમ જાણી દાદાએ સીધા જવાબ ટાળતાં કહ્યું—જા ! ‘રાંઢા’( ખપેારના નાસ્તા ) કરી લે; પણ આ ખાલકે તેા ફ્રી ફી તે ને તે જ પ્રશ્ન આગ્રહથી પૂછવા માંડચો, એટલે છેવટે દાદાએ જવાબ આપ્યા—તે હવેથી મેાલશે નહિ, ખાશે નહિં, પીશે નહિં વગેરે. એમાંથી જીવ નિકળી ગયા છે એટલે એને મસાણમાં મળશે. એમ ગાળ ગાળ જવાખ આપ્યા. શ્રીમને એના જવાબથી સતાષ ન થયા. પછી તે મૃતકને સ્મશાનમાં લઈ ગયા. કુતૂહલવૃત્તિથી પ્રેરિત થઈ રાજચંદ્ર પાછળ પાછળ છાનામાના સ્મશાનભૂમિએ ગયા, ને ત્યાં તળાવના કાંઠે એ શાખાવાળા બાવળના ઝાડ પર બેસી નિરીક્ષણ કર્યું, તેા શબને ખાળવાની વિધિ ચાલી રહી હતી. પેાતાના પ્રીતિપાત્રને આવી રીતે ખાળી ન ખાતે જોતાં પ્રથમ તે એમને ધિક્કારની લાગણી થઈ કે આ લેાકેા તે કેવા ક્રૂર કે જે આવા સુંદર ને સારા માણસને ખાળી નાંખે છે! પછી આ પરથી શ્રીમને તત્ત્વના ઊહાપાહ થયા——આ શરીર તા એનું એ છે, એમાંથી ચાલ્યું ગયું શું? એ કયું તત્ત્વ છે? એમ વિચાર કરતાં કરતાં જ જાણે પડદો ખસી ગયા ને એમને પૂર્વ જન્મનું ભાન થયું. પછી આગળ જતાં તેમણે જૂનાગઢના ગઢ દીઠા ત્યારે પૂજન્માની એર વિશેષ સ્મૃતિ થઈ આવી હતી. એ હકીકત પણ નોંધાયેલી છે કે શ્રીમને (૯૦૦) પૂર્વ ભવાનું જ્ઞાન થયું હતું. ઉપરોક્ત વસ્તુની પુષ્ટિમાં નિમ્નલિખિત હકીકત છે: એક કચ્છી ભાઈ પદમશી ઠાકરશી સ. ૧૯૪૨થી શ્રીમના સમાગમમાં આવેલા. તેમણે એક વખતે મુખઈમાં ભૂલેશ્વર શાકમારકીટ પાસેના દિગમ્બર મ ંદિરમાં શ્રીમને સીધા પ્રશ્ન પૂછ્યા હતા કે આપને જાતિસ્મરણજ્ઞાન છે એમ મે' સાંભળ્યું છે. તે ખરાખર છે ? શ્રીમદ્દજીએ કહ્યુંહા, એવું કાંઈક છે, તેના આધારે આમ હેવાયું છે. એમ કહી ઉક્ત અમીચંદના પ્રસંગનું જેમ ખન્યું હતું તેવું તાદૃશ્ય વર્ષોંન કરી દેખાડયું હતું; અને તે પછી જૂનાગઢના ગઢ દેખતાં તે જાતિસ્મરણનું એર વિશેષપણું થયું હતું એ પણ કહ્યું હતું. ખસ, આટલી સામાન્ય વાત કહી તેએ ઊભા થઈ ગયા હતા, પણ આથી વિશેષ સ્પષ્ટતા કરી ન હતી. બીજા એક કચ્છી ભાઈ કલ્યાણજીભાઈ ને શ્રીમદે શ્રીમુખે કહેલું કે ‘અમને આઠસે ભવનું જ્ઞાન છે. ” ખીમજીભાઇને શ્રીમદે પેાતાના પૂર્વ`ભવ સંબંધી સવિસ્તર કહેલું કે ‘તમારા તે અમારા ઉપર ઉપકાર છે.' આ ચરિત્રલેખકના પૂ. પિતાશ્રીએ ( સદ્. મનઃસુખભાઈ કિરંદ મહેતા) પણ એક વખત શ્રીમને સાક્ષાત્ સમાગમપ્રસંગમાં જાતિસ્મરણુ ખા. સીધા પ્રશ્ન કર્યાં હતા, ત્યારે શ્રીમદ્દે દૃઢતાથી અપૂર્વ આત્મનિશ્ચયથી જણાવ્યું હતું કે— જાતિસ્મૃતિ થઈ શકે છે, અવધિજ્ઞાન છે. ’ * આ પ્રમાણે શ્રી દામજીભાઈ એ નાંધેલી હકીકત અનુસાર ‘ જીવનકળા ’માં ઉલ્લેખેલ છે. ' Page #61 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર એમ કેઈ તથા પ્રકારના તથારૂપ જ્ઞાનને ગુપ્ત ભેદ પામેલે સાક્ષાત્ અનુભવી પુરુષ જ કહી શકે તેવી પરમ દઢતાથી સુવિનિશ્ચિત જવાબ આપે હં; પણ અંગત અંગે વિશેષ સ્પષ્ટતા કરી નહોતી. આ અંગે વિશેષ યથાપ્રસંગે. એક બે વાતે પરિચયીઓ પાસેથી કર્ણોપકર્ણ ચાલી આવે છે: એક તે આ જન્મની પૂર્વના ભવમાં તેઓ ઉત્તરમાં કેઈ રાજકુમાર હતા. આ બા.માં તેમના પત્રોમાં અર્ધસ્પષ્ટ મોઘમ નિર્દેશ દશ્ય થાય છે. જેમ કે–પત્રાંક ૨૧રમાં તેઓશ્રી પ્રકાશે છે–પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તે તે વિષે હાલ તે કંઈ લખી શકાય તેમ નથી, જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું.” તેમ જ એક બીજા પત્રમાં (અંક ૪૮૫) તેઓશ્રી જણાવે છે કે–આ અને તે પ્રથમને બેધબીજહેતુવાળે દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકા ઉપયોગી છે.” ઈત્યાદિ. આ બા. માં કલ્પનાના કે અનુમાનના ઘોડા દોડાવવાની જરૂર નથી. કારણ કે આ બા. શ્રીમદે પોતે જ પ્રાયઃ મૌન ધરવાનું ને વિશેષ સ્પષ્ટીકરણરૂપ વિવેચન નહિં કરવાનું ઉચિત ગણ્યું હતું, એટલે આ વસ્તુ વિશેષ ચર્ચવાનું અત્ર અસ્થાને છે. ખરેખર ! શ્રીમદ સાગરની જેમ એટલા બધા જ્ઞાનગંભીર હતા કે તેમણે તેમના પૂર્વ જન્મના આ સ્વાનુભવસિદ્ધ જ્ઞાન સંબંધી વાત પ્રાયઃ કળાવા દીધી ન હતી; અને કઈ વિચક્ષણ કળી જવા પામે તો ઉપરોક્ત એકાદ બે અપવાદ શિવાય કવચિત કેઈને પ્રસંગવશાત્ “મોઘમ” રીતે કિંચિત્ ઈશારો કર્યો હોય તે ભલે, પણ ત્યારે પણ તેની વિશેષ સ્પષ્ટતા તો તેમણે જેમ બને તેમ ટાળી હતી. એટલે એ વાત પ્રચારિત કરવાને તે પ્રશ્ન જ ન્હોતે. કારણકે એ વાત પ્રચારિત તો જેને માનાદિની કામના હોય તે કદાચ કરે, પણ માનાદિની કામના તે શ્રીમદે ધર પ્રથમથી જ નિર્મૂળ જ કરી હતી, એટલે એને તે સર્વથા અનવકાશ જ હતે; બીજું એ વાત બીજાને કરવાનું પ્રાયઃ કાંઈ પ્રયજન હેતું; અને ત્રીજું કવચિત પરમાર્થ ઉપકારકારણે કાંઈ પ્રયોજન હોય તો પણ આવી આત્માનુભવગમ્ય ને પુરુષપ્રતીતિ. ગમ્ય વસ્તુનો અન્યને અનુભવ કે પ્રતીતિ કેમ કરાવી શક્યા ? આ અંગે શ્રીમદજીએ જાતિસ્મરણજ્ઞાનવાન પાછળને ભવ કેવી રીતે દેખે છે? તે પ્રશ્નના ઉત્તરમાં સાંગોપાંગ સંપૂર્ણ સમાધાન પ્રકાશેલ છે કે – નાનપણે કઈ ગામ, વસ્તુ આદિ જોયાં હય, અને મોટપણે કઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે, તે વખતે તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તો પણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કેઈ દેવલે કાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયે છે, એ શા ઉપરથી સમજાય ? તે એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે. અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન Page #62 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિ (જાતિસ્મરણજ્ઞાન) થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. કવચિત અમુક દેશમાં અમુક ગામ અમુક ઘેર પૂર્વે દેહ ધારણ કર્યો હોય, અને તેનાં ચિહ્ન બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તે બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમજ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનને સંભવ છે, અથવા જાતિસ્મૃતિ હેવી સંભવે છે, અથવા જેને જાતિસ્મૃતિ જ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કોઇ જીવ પૂર્વ ભવે આવ્યા છે, વિશેષ કરીને આવ્યો છે, તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે.–શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૨૯. અને એટલે જ શ્રીમદના ગ્રંથમાં પણ આ બા-ની વિશેષ સ્પષ્ટતા દેખવામાં આવતી નથી. પોતાની લખેલી આત્મકથાના પ્રારંભમાત્રરૂ૫ સમુચ્ચયવયચર્યામાં પણ તેને નિદેશ સુદ્ધાં નથી, એ બા. મૌન છે; છતાં આ આત્મકથાનો ઉપક્રમ કરતા પ્રસ્તાવનારૂપ પારિગ્રાફમાં કરેલ સામાન્ય નિર્દેશ પરથી એટલું સમજાય છે કે આ આત્મકથા જે લંબાવાને અવકાશ કે પ્રસંગ બને તો આ બા. કદાચ વિશેષ લખવાની તેમની ધારણું હેય. ત્યાં તેમણે કરેલું સામાન્ય સૂચન આ પ્રકારે છે–-૪ ૪ યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચિકખી ના કહી હતી; એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છઉં. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળપત્ર પર મૂકીશ.” ફટિક સમા સ્વચ્છ હૃદયના શ્રીમનો આ ૨૨ વર્ષ પૂર્વેની વયચર્યા આલેખવા સંબંધી આત્મકથા અંગેને સામાન્ય નિર્દેશ છે. તેમજ સામાન્યપણે શ્રીમદન કેટલાક પત્રોમાં કરવામાં આવેલા અનુભવજન્ય ઉદ્દગારોમાં પણ એમનું પૂર્વજન્મનું જ્ઞાન કીઉં કરી જાય છે, અને તે પરથી તેમના તથારૂપ અનુભૂત સુવિનિશ્ચિત જ્ઞાનની ઝાંખી થાય છે, એટલું જ નહિં પણ સુવિચક્ષણ જનને સુવિનિશ્ચિત સુપ્રતીતિ ઉપજે છે. દાખલા તરિકે--“પુનર્જન્મ છે,–જરૂર છે, એ માટે અનુભવથી હા કહેવામાં હું અચળ છું. ૪ પુનર્જન્મ છે,–જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું,-એ વાક્ય પૂર્વ ભવના કઈ જગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.” (શ્રીમદ્ રાજચંદ્ર અં. ૪૨૪) અને જાણે વર્તમાનમાં સાક્ષાત્ કરી રહ્યા હોય એમ પૂર્વ જન્મના અનુભૂત ભાવનું પરમ રોમાંચિત ભક્તિભાવે સ્મરણ કરતા શ્રીમદૃના આ પરમ વિરલ–પરમ ધન્ય અસાધારણ સ્વયંભૂ અનુભવગાર તે શ્રીમદૂની અસાધારણ પૂર્વજન્મસ્મૃતિની * વ્યાખ્યાનસાર –ર, અં. ૬ પૃ ૦૬૭ માં પણ શ્રીમદ્જીએ જાતિસ્મરણ અંગે વિશેષ મીમાંસા કરી છે. અ-૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજપથ કોઈ પણ સકર્ણને સુપ્રતીતિ કરાવવાનું અને રોમાંચિત ભક્તિભાવ કુરાવવાને પરમ સમર્થ છે—. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, ગ, સમાધિ અને સસંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે તે ક્ષેત્ર અત્યંત અત્યંત ધન્ય છે તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષનાં સિદ્ધાંત તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છયે. અખંડ આત્મધુનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૯, ૪૬૫ ઈત્યાદિ. શ્રી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા પ્રખર વેદાંતી શાસ્ત્રજ્ઞ સાક્ષરરત્નને પરમ અદ્ભુત વિચક્ષણતાથી આગમથી અનુમાનથી અને અનુભવથી પુનર્જન્મની પ્રતીતિ કરાવતા સુપ્રસિદ્ધ પત્રોમાં શ્રીમદ્જી લખે છે કે-“પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહિં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું – . મારૂં કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે છે કે, આ કાળમાં પણ કઈ કઈ મહાત્માઓ ગત ભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે, જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યફ હોય છે. ઉત્કૃષ્ટ સન્વેગ, જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂત ભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે, અને શંકાસહ પ્રયત્ન તે ગ્ય સિદ્ધિ આપતું નથી. મા. “પુનર્જન્મ છે –આટલું પરક્ષે–પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. પુનર્જ મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયે છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું. ૪૪૪ “પુનર્જન્મ છે તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક સપુરુષોને સિદ્ધ થયેલ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર અં. ૪૦) આમ શ્રીમનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા ૫૦–૧૫ વર્ષની વયના વાવૃદ્ધ સુપ્રતિષ્ઠિત વેદાંતી વિદ્વાનને પણ વીસ-એકવીશ વર્ષની વયના શ્રીમદ જેવા જ્ઞાનવૃદ્ધ યુવાને જે અદ્ભુત વિચક્ષણતાથી આ બા. સુપ્રતીતિ કરાવી છે તે ખરેખર! અદ્ભુત છે. ઘણી વખત ભલભલા વિદ્વાનોને-પંડિતમને પણ પિતે મુખથી કથન કરતાં છતાં, મોટી મોટી વાતો કરતાં છતાં, તત્સંબંધી મેટામેટા ગ્રંથો લખતાં છતાં, અંતઃપ્રતીતિનો અભાવ હોય છે, અને આ અંતઃપ્રતીતિના અભાવે તેમને ધર્મ પ્રયત્ન પણ સાશંક અથવા નિર્બળ હોય છે, એટલે તે પ્રાયે પરમાર્થે નિષ્ફળ જાય છે, “વારના નિત'ના જેવી સ્થિતિ થાય છે. કારણ કે અંતઃપ્રતીતિના અભાવે તેમાં વેગ-સંવેગ ( Impetus) મળતું નથી, પણ અંતઃપ્રતીતિના સદૂભાવે તે સંવેગ-ખરો અંતર્ગ Page #64 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિ (જાતિસ્મરણાન) ૨૭ આત્મવેગ મળે છે. “જબ જાએંગે આતમા તબ લાગેંગે રંગ.” શ્રીમદને લઘુવયથી જે સંગતિશય સ્થળે સ્થળે પ્રગટ દશ્યમાન થાય છે, તેનું રહસ્ય આ પૂર્વજન્મપ્રતીતિજન્ય આત્માનુભવ છે. દિન દિન પ્રતિ વર્ધમાન થતું જે આજન્મ પરમ વૈરાગ્ય તેમના વચનામૃતમાં પદે પદે નિઝરે છે તેનું રહસ્યકારણ આ જ સાક્ષાત્ આત્માનુભૂતિ છે. ખરેખરા મહાસંગરંગી મહામુનીશ્વરને પણ દુર્લભ એ શ્રીમદને પરમ સંવેગતિશય કેટલે બધો સર્વાતિશાયી (Surpassing all) છે, તે આ તેમના અંતરાત્માના ઊંડાણમાંથી નિકળી પડેલા સહજ સ્વયંભૂ ઉગારે પરથી સ્વયં ફલિત થાય છે –. અંતર્ગાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતું નથી વા સાંભરતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯પ-વિકલ્પનું રટન ન કર્યું હોય અને એ વડે “સમાધિ” ન ભૂલ્યા હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈિરાગ્યને આપે છે. * * વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિ પણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું? એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે.” (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૧૫) ઇત્યાદિ. શ્રીમદ્જીનો આ અદ્ભુત સંગીતિશય આગળ જતાં ઉત્તરોત્તર વૃદ્ધિગત થતો ગયે હતો તે લધુવયમાં ઉપજેલા જાતિસ્મરણજ્ઞાનનું સહજ સ્વાભાવિક ફલ હતું. કારણ કે જેને જાતિસ્મરણ ઉપજે છે તેને પ્રાયઃ સંવેગ-વૈરાગ્ય ઉપજ્યા વિના રહેતું નથી. કવચિત્ કઈ મેહમૂઢ જીવ પૂર્વજન્મના સંબંધ ને સંબંધીઓના વિચારમાં પડી જઈ આર્તધ્યાનમાં ચડી જાય તો તે જુદી વાત છે; પણ જેને જ્ઞાનદષ્ટિ લાગે છે તે તો એવી સમ્યક્ વિચારધારા પર ચઢે છે કે–આ મહારા દેહધારી આત્માએ અનેક જન્મ ધારણ કર્યા, તેમાં હારી જાતિ કઈ ? મ્હારૂં કુલ કયું? હારો પર્યાય કર્યો ? અનેક ઓરડામાંથી એક દી લઈ જવામાં આવે તેમ આ હારી આત્મતિ કર્મ પરવશપણે અનેક દેહમાં લઈ જવામાં આવી છે, તેમાં કર્યો દેહ હારે ગણ? કયું નામ મહારૂં ગણવું? કયું રૂપ મ્હારૂં ગણવું? અનેક અનિયત અસ્થિર દેહમાંથી પસાર થતો હું તો એક નિયત શાશ્વત આત્મા છું. ખરેખર! દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય જ મહારી જાતિ છે. એમ નિર્મલ તત્ત્વવિચારની શ્રેણીએ ચઢતાં તેને પુદ્ગલમય દેહાદિથી ભિન્ન ચૈતન્યમય આત્માના હેવાપણાની અને તેના નિત્યપણાની પ્રત્યક્ષ–સાક્ષાત્ આત્મપ્રતીતિ થાય છે, આત્મવિનિઐયરૂપ સમ્યગદર્શન ઉપજે છે. આચારાગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદ્દેશે, પ્રથમ વાકય, કહ્યું છે કે–આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવે છે? ઉત્તરથી આવ્યો છે? દક્ષિણથી આવ્યું છે? અથવા ઊંચેથી? નીચેથી? કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે? એમ જે જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણે આ પ્રમાણે–(૧) તીર્થકરના ઉપદેશથી, (૨) સદ્ગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિજ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની અનુસંધિ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજય " ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કાઇને થતું ન હેાય તે। આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઇને થતું નથી એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તેા નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પેાતાના તેમ જ પરના ભવ જાણવાનું જ્ઞાન કેાઈ પ્રકારેવિસંવાદપણાને પામતું નથી.’ શ્રીમદ્ રાજચંદ્ર અ. ૩૩૭-૬૬૦ (આત્મસિદ્ધિ ટીકા) અને તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનના પ્રભાવે તેની આખી જીવનદૃષ્ટિ જ ફરી જાય છે. પ્રથમ અજ્ઞાનદશામાં જે દેહ તે હું એવી દેહષ્ટિ હતી તેને સ્થળે જ્ઞાનદશા થતાં આત્મા તે હું એવી આત્મદૃષ્ટિ ખૂલે છે ને ખીલે છે; અને દૃષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે એવી આત્મદૃષ્ટિ પ્રમાણે એ જ્ઞાનીની આત્માનુચરણરૂપ ચારિત્રસૃષ્ટિ સર્જાય છે. શ્રીમના જ આત્માના અગાધ ઊંડાણમાંથી નિકળેલા સ્વયંભૂ વચનાદ્ગાર છે કે— પ્રથમ દેહદષ્ટિ હતી, તેથી ભાસ્યા દેહુ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયે। દેહથી નેહ. લઘુ વયથી અદ્ભુત થયેા, તત્ત્વજ્ઞાનના ખેાધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેાધ ? જે સંસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયા, ભવશંકા શી ત્યાંય ? ' જાતિસ્મૃતિના આ ફલિતાર્થે શ્રીમદ્નના અધ્યાત્મમય આત્મજીવનમાં ઉત્તરાત્તર આર સવેગર’ગથી ચરિતાર્થ બનેલા આપણે અનુક્રમે આ ગ્રંથમાં સાક્ષાત્ દેખશું. અત્રે તે। શ્રીમદ્નના ખાલ્યકાળના વિષય—‹ રાજાયન ’ના ‘ આલકાંડ ’ મુખ્યપણે પ્રસ્તુત છે, અને આ ખાલ્યકાળમાં જ જાતિસ્મરણના પ્રથમ પ્રસ`ગ બન્યા છે,— એગણીસસે ને એકત્રીસે આબ્યા અપૂર્વ અનુસાર રે' એ શ્રીમના શ્રીમુખે સ’ગીત થયેલ પરમ ધન્ય કાવ્યના પદ અનુસાર · અપૂર્વ અનુસાર 'નેા બીજરૂપ કઈક પ્રારંભપ્રસંગ અત્ર પ્રાપ્ત થયા છે, પરંતુ તે જાતિસ્મૃતિના ઉત્તરોત્તર વિકાસ થઈ, તેનેા જીવન્મુક્તદશારૂપ એક મહામેાક્ષવૃક્ષરૂપે પરિપાક થવાના તે હજુ અવકાશ છે.--ખરેખરા ‘ અપૂર્વ અનુસાર ' આવવાના મહાપ્રસંગ તા એગણીસાને એકતાલીસમાં બનવા પામ્યા છે. આગણીસસે ને એકતાલિસે આવ્યા અપૂર્વ અનુસાર રે’ એ પાઠાંતરરૂપ પદ પરથી આ સ્પષ્ટ સમજાય છે. અત્યારે તે તેનું બીજારોપણ થયુ` છે, એટલે એટલા પૂરતી જ એ જ વાત અત્રે પ્રસ્તુત છતાં જાતિસ્મરણને લગતી બીજી હકીકતા ( facts, realities ) પણ અત્રે શ્રીમા જાતિસ્મરણ સંબંધી સમગ્રપણે સુજ્ઞ વાંચકને દૃષ્ટિમાં આવે એ દૃષ્ટિએ પ્રસ'ગથી આ પ્રકરણમાં જ સામાન્યપણે આલેખી છે. વિશેષ તે યથાસ્થાને આવશે જ. એટલે આ વિષયને અત્રેથી સ ંક્ષેપી ખાલ્યકાળના ત્રીજા મનાવેાનું આલેખન કરી આ ખાલ મહાત્માના જીવનરસપ્રવાહમાં આગળ વધીએ ૧૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું: ત્વરિત અભ્યાસ 'बालस्यापि रवेः पादाः पतन्त्युवरि भूभृताम् ।' આ જાતિસ્મરણજ્ઞાનના વૃત્તાન્ત પરથી સહજ સૂચિત થાય છે તેમ પૂર્વ જન્મમાં ઉપાજેલ અપૂર્વ જ્ઞાનસંસ્કારોની રત્નમંજૂષા લઈને જે આવ્યા હતા, એવા શ્રીમદ્રને આ જન્મમાં શિક્ષણ અભ્યાસ કેવા પ્રકારે ક્યારે ને કેટલો વખત થયે તે બા. શ્રીમદનું લકત્તર ચિત્ર ચરિત્ર આલેખવાનું હવે કમપ્રાપ્ત થાય છે. પૂર્વે અભ્યસ્ત કરેલ જ્ઞાનસંસ્કારનું બીજ શ્રીમદ્રના આત્મામાં ક્ષયોપશમ-લબ્ધિ શક્તિરૂપે પડેલું જ હતું, તેની વ્યક્તિ માટે માત્ર સ્વ૫ નિમિત્તની જરૂર હતી, તેમના દિવ્ય આત્માનું ઉપાદાન એટલું બધું બળવાન હતું કે સહજ માત્ર નિમિત્તકારણ મળતાં તેમના અદ્ભૂત પિશમને ઉત્તરોત્તર અંકુરાદિરૂપે આવિર્ભત થવામાં વાર ન લાગી; જે સંસ્કાર “અતિ અભ્યાસે” -ઘણા ઘણા અભ્યાસે “કાઈક”—કિંચિત્ માત્ર “થવો ઘટે–થવા યોગ્ય હોય, તે શ્રીમદને ર્વિના પરિશ્રમ—વિના પ્રયાસે–અનાયાસે સહજ લીલામાત્રમાં કુરી નિકળે. ખરેખર! પૂર્વે ભણેલાને ભણવાનું તે તો માત્ર ઔપચારિક વિધિરૂપ અને શિક્ષક માત્ર સાક્ષીરૂપ હોય, એની સાક્ષી શ્રીમદનું પરમ આશ્ચર્યકારક અદ્ભુત ચરિત્ર પૂરું પાડે છે. લોકોત્તર પુરુષોના ચિત્તને જાણવાને કેણ સમર્થ થાય છે? ઢોકોત્તરનાં તife if વિજ્ઞાસુમતિ? લાડપાડમાં ઉછરેલા બાલ રાયચંદને સાત વર્ષની વયે પિતાજી રવજીભાઈ નિશાળે બેસાડવા લઈ ગયા, ભણાવવા માટે વવાણીઆની તાલુકા સ્કૂલમાં–ગામઠી નિશાળે લાવ્યા અને હેડ માસ્તરને વિજ્ઞપ્તિ કરી–માસ્તર સાહેબ ! આ મહારે એકનો એક પુત્ર છે, તેને બરાબર ભણાવજો. ભાઈસા'બ ! એને મારશો કે લડશે નહિં–આવી ખાસ ભલામણ કરી રવજીભાઈ ઘેર આવ્યા. બાલ રાયચંદની અપૂર્વ મુખમુદ્રાએ માસ્તરના અંતરમાં કુદરતી પ્રેમ જગાડયો, અને તેમના હાથ નીચેના શિક્ષકને બોલાવીને તેમણે કહ્યું-લવજીભાઈ! આ બાળકને પ્રેમ રાખી ભણાવજે, જરા પણ લડશે કે મારશો નહિ. લવજીભાઈએ જાણ્યું કે આ સાહેબના કોઈ ખાસ સંબંધીને પુત્ર હશે તેથી આમ ભલામણ કરે છે. પછી તેમણે પિતાના કલાસમા-વર્ગમાં લઈ જઈ રાયચંદને પાસે બોલાવી પાટીમાં એકડે એકથી પાંચ સુધી આંકડા લખી આપ્યા અને કહ્યું-જા, રાયચંદ! ક્લાસમાં બેસી આ પાર્ટીમાં લખી આપેલા પાંચ આંકડા ઘુંટી લાવ. રાયચંદ તે પાટી લઈને ક્લાસમાં બેસી આંકડાઓ તરફ એક નજરથી જોઈને વિચારમગ્ન થયા અને તરત જ શિક્ષક પાસે આવી બોલ્યા- સાહેબ, આ તો મને આવડે છે.” એમ કહી પોતે લખી આપ્યા. શિક્ષકના મનમાં થયું કે ઘરમાં * નિશાળે બેસાડવાને લગતી આ હકીકત થી જવલબહેનની નોંધને આધારે અત્રે સાભાર આપી છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર તેને શીખડાવ્યું હશે. એમ સમજી ૬ થી ૧૦, ૧૧ થી ૨૦, ૨૧ થી ૧૦૦ સુધી જે લખી આપે તે બધું પોતે પાટીમાં તરત લખી બતાવે અને જે બોલે તે બેલી બતાવે! છેવટે એકાથી ૧૦–૧–૧૦ના ઘડીયા સુધી શિક્ષકના લખવા પ્રમાણે લખી ગયા અને બોલવા પ્રમાણે બેલી ગયા! પછી અગીયાર ને બારાખડી લખી આપી તે પણ તરતજ લખી બતાવી! - આ બધું જોઈ શિક્ષક આશ્ચર્ય પામી ગયા ! વળી ગૂજરાતી પહેલી ચોપડીના ૫-૬ પાઠ લખાવ્યા તે તે પ્રમાણે લખવાથી ને બેસવાથી તો તે વિશેષ તાજુબ થયા, અને રાયચંદને મોટા માસ્તર પાસે લઈ જઈ કહ્યું–સાહેબ, આ વિદ્યાથી મારા કલાસને નથી, ઉપરના ધોરણને છે. આ બાળકને ત્યારે મહારે શું ભણાવવું? ગમે તે કવિતા, પાઠ, ગણિત, અર્થ બતાવીએ તે જરા પણ ભૂલ કર્યા વિના તરતજ તે જ પ્રમાણે બોલી જાય છે. હેડમાસ્તર આ જાણું આશ્ચર્ય પામ્યા અને એક વિદ્યાથીને મોકલી તેમના પિતાને (રવજીભાઈને) બોલાવી પૂછયું–રવજીભાઈ! આ તમારા બાળકને તમે ઘરમાં કોઈ અભ્યાસ કરાવ્યો છે? રવજીભાઈએ કહ્યું–સાહેબ, પાટી ને પેન કાલે જ ખરીદી લાવ્યો છું. તે સાંભળી સુસંસ્કારી તે શિક્ષકને ચોક્કસ સમજાઈ ગયું કે આ બાળક કઈ પૂર્વને આરાધક દેવાંશી પુરુષ છે. આમ સમજાયા પછી તેઓ તેમને પોતાની પાસે જ બેસાડતા. રાયચંદના બાળમુખે જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યની કવિતાઓ બેલાવતા. આમ એક જ વર્ષમાં ચાર ધોરણનો અભ્યાસ કરી ગયા. ચોથા ધોરણની પરીક્ષા લેવા માટે મોરબી સ્ટેટના એજ્યુકેશનલ ઇન્સપેકટર સાહેબ પ્રાણલાલભાઈ આવ્યા હતા. સમજુ અને વિચક્ષણ પુરુષો કેઈન પરિચયમાં આવતાં તેને કળી જાય છે, તેમ પરીક્ષા લેતાં બાલ રાજચંદ્રની લાક્ષણિકતાનું પરીક્ષક સાહેબને કંઈક ભાન થાય છે, અને શાળાશિક્ષકને પૂછે છે-“આ વિદ્યાથી કોણ છે?' માસ્તરે કહ્યું-“સાહેબ, આ બાળક છે, પણ પૂર્વના સંસ્કાર લઈ આવેલ બાળગી અમે તેને સમજ્યા છીએ.” એમ જણાવી રાજચંદ્રની અદ્ભુત સ્મરણશક્તિ અને ત્વરિત અભ્યાસની શાળામાં અનુભવેલી સઘળી વાત કહી. જે સાંભળી પરીક્ષક સાહેબને રાયચંદની સાથે વાત કરતાં, તે કંઈ લંબાતાં તેમાંથી ધર્મવિષયની ચર્ચા નિકળી. વિવેકયુક્ત અને ગંભીર ભાવનું બાલમુખે શ્રવણ થતાં તે બાલ પર સાહેબને બહુ હેત આવ્યું, ને ઉલ્લાસમાં પોતાની સાથે ભેજનાથે તેને લઈ ગયા. તે બાલ રાયચંદે તે લઘુવયમાં રચેલ કવિતાઓ-જેમાંની કેટલીક છાપામાં પણ મોક્લાઈ હતી–તે તેમને બતાવવામાં આવી, તે સઘળું જોઈ તેમને બહુ આશ્ચર્ય થયું અને રાયચંદને કહ્યું-મોરબી આવવાનું થાય ત્યારે જરૂર મળવાનું રાખજે. અભ્યાસકાળના શ્રીમદના આ ચમત્કારિક ચિત્ર ચરિત્રની હકીકત તેમના જ તે વખતના શિક્ષક શ્રી લવજીભાઈ મોતીચંદ પાસેથી જેમ ઉપલબ્ધ થયેલ છે તેમ યથાવત્ આપેલ છે. એમાં ન્યૂનોક્તિ હોય તો ભલે પણ અતિશયોક્તિ લેશ પણ નથી અને સપ્રમાણતા પૂરેપૂરી છે. વિશેષ આશ્ચર્યકારક તો એ છે કે શ્રીમદે અભ્યાસ એટલી ત્વરાથી પર કર્યો હતો કે જે શિક્ષકે તેમને “પ્રથમ પુસ્તકનો બંધ કર્યો હતો, તે જ શિક્ષકને Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ત્વરિત અભ્યાસ તેમણે ટુંક વખતમાં-દોઢથી બે વર્ષમાં તે વખતના સાત ઘોરણ શીઘ પૂરા કરી, ઝપા. ટાબંધ કૂદાવી જઈ–તે જ “પ્રથમ પુસ્તકને બોધ કર્યો હતે ! પિતે શિક્ષકના શિક્ષક બન્યા હતા! પુત્રાપામવંની જેમ થિરિજેરજામવં એના જેવી ઘટના બની ગઈ! તે જાણે આ બાલ ભવિષ્યમાં પણ ગુરુ બનવાનો છે એનું જાણે સૂચન કરતી હોયની! બીજાઓને જે સાત ધોરણ પૂરા કરતાં સાત સાત વર્ષ લાગતા, તે રમા બાલ મહાત્માએ લગભગ દોઢ વર્ષમાં કૂદાવી જઈ ત્વરિત અભ્યાસને વિકમ-અદ્યાપિ અત્રટ Unbroken record નોંધાવ્યો હતો. શ્રીમદે આટલી ત્વરાથી અભ્યાસ પૂરો કર્યો તેથી રખેને કઈ એમ ન સમજી ત્યે કે તેઓ અભ્યાસમાં બહુ મહેનતુ–અપ્રમાદી રહી આખો દિવસ “ભણ ભણ ને લખ લખ” કર્યા કરતા એવા સતત અભ્યાસરત (studious)હશે; પણ ખરી રીતે તો એનાથી ઉલટી જ સ્થિતિ હતી. બાલ રાયચંદ અભ્યાસમાં પ્રમાદી –આળસુ હતા. પાઠ તે શિક્ષક “વંચાવે તે જ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જતા.” એટલે તે સામી પુનઃ દષ્ટિ કરવાની નહીં! એ વળી આ ત્વરિત અભ્યાસની બા.માં ઓર આશ્ચર્યકારક છે ! આ ઉપરથી શ્રીમદ્દન નવું નવું ગ્રહણ કરવાની ને ધારણ કરવાની શક્તિ કેવી અજબગજબ હશે તેને કંઈક ખ્યાલ આવે છે ! દુષ્કરદુષ્કરકારક તરિકે સુપ્રસિદ્ધ શ્રી સ્થલીભદ્રજીના ચરિત્રમાં તેમની ભગિનીઓના સંબંધમાં આને મળતું કાંઈ વર્ણન આવે છે. સ્થૂલભદ્રજીને સણા, વેણા, રેણા, ઈ. નામવાળી સાત બહેનો હતી. તેમાં તેઓની સ્મૃતિ બા.માં એમ હતું કે પ્રથમ સેણા કઈ વાત એક વાર સાંભળે તો યાદ રહી જાય, બીજી વેણુ બે વાર સાંભળે તો યાદ રહી જાય, ત્રીજી રેણુ ત્રણ વાર સાંભળે તે યાદ રહી જાય,-એમ અનુક્રમે સાતમી સાતમી વાર સાંભળે તો યાદ રહી જાય,-એ અધિકાર તે ચરિત્રમાં આવે છે. તેમ શ્રીમદ્જીને જન્મથી જ તથા પ્રકારની સહજ ક્ષપશમલબ્ધિ હોવાનું આ સૂચન છે. તેને એક પાઠી લબ્ધિ કહે છે. જેને તે લબ્ધિ પ્રાપ્ત હોય તેને એક વખત જતાં કે સાંભળતાં યાદ જ રહી જાય, આવડી જાય. શ્રીમદૂની અદ્દભુત અવધાનશકિતનું વર્ણન આગળ પર આવશે તે પરથી આ વસ્તુ ઓર આશ્ચર્યકારક પ્રતીત થશે. જ્ઞાન– ગંભીર શ્રીમદ્દ પૂર્વના પ્રબળ આરાધક ઉત્તમ ક્ષેપશમી પુરુષ હતા, તથાપિ ગંભીર તાથી તે વાત અત્યારસુધી બીજાઓને કળાવા દીધી ન હતી. એટલે માતા-પિતા તે પિતૃસહજ ભાવથી પોતાને પુત્ર ભણીગણી નિપુણ ને વ્યવહારકુશળ બને એ દષ્ટિથી તેના વ્યવહારશિક્ષણ અંગેનો પ્રબંધ કરવાની ઉલટ ધરાવે તે સહજ સ્વભાવિક છે. પુત્રના લક્ષણ પારણામાંથી જણાય એ ન્યાયે ખરેખર ! પૂર્વના અપૂર્વ સંસ્કારસંપન્ન શ્રીમદની બાલવયની અસાધારણ પ્રજ્ઞા એમના ભાવિ પ્રજ્ઞાપારમિતપણાની ગવાહી પૂરતી હતી! એમની અતિશયવંત સ્મૃતિ ભાવિ સ્મૃતિઅતિશયના વિશ્વવિખ્યાતપણાની આગાહી કરતી હતી!—આગળ જતાં તે જે સમૃતિ શ્રીમદે સ્વયં લાક્ષણિક રીતે ચંગમાં કહ્યું છે તેમ “ખ્યાતિ ભોગવવાથી કંઈક અપરાધી ” બનવાની હતી, તે સ્મૃતિ ત્યારે તે ખ્યાતિ નહીં ભોગવવાથી “નીરપરાધી” હોવાથી તે અપરાધનું (!) જાણે Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર પૂર્વ પ્રાયશ્ચિત્ત (advance repentance) કરતી હતી ! સ્મૃતિની બળવત્તરતા એટલી બધી હતી કે તેની સ્મૃતિ આ કાળમાં ભાગ્યે જ કઈમાં જોવામાં આવે એવી અનન્યસદશ હતી. આવી અસાધારણ કુદરતી બક્ષીસ જેવી (natural gift) સ્મૃતિના મહાપ્રભાવને લીધે જ ઉપરમાં વર્ણવી દેખાડયું તેવું શ્રીમદનું એકમાઠીપણું હતું, એટલે પાઠ શિક્ષક વંચાવે તે જ વખતે સ્મૃતિપટમાં અંકાઈ જત, ચિત્તભૂમિમાં જાણે ચિંટી જતો, અને યથાવત્ કડકડાટ બોલાઈ જતો. અને એટલે જ ફરીથી વાંચવાની તકલીફ લેવાની જરૂર નહોતી, તે સંબંધી ફીકર-ચિંતા કરવાની જરૂર નહોતી–નિશ્ચિતતા હતી, તેથી વાંચવાની બા.માં આળસુ “પ્રમાદી” બનવાનું સહજ સ્વાભાવિક હતું. આમ અભ્યાસની બા.માં રાજચંદ્ર પોતે નિશ્ચિત હતા, એટલું જ નહિં પણ તેમણે શિક્ષકને પણ એક પ્રકારે નિશ્ચિત કરી દીધા હતા. કારણ કે શિક્ષકના પરમ વિશ્વાસુ વડા વિદ્યાથી (monitor) તરીકે તે બધા વિદ્યાર્થીઓના લેસન (પાઠ) લેતા અને શિક્ષક તે આરામથી બેસી રહેતા ! એમ પણ કહેવાય છે કે દોઢ બે વરસમાં સાત ચોપડી પૂરી કરી તેઓ વવાણીઆની શાળામાં થોડો વખત આસિસ્ટંટ તરીકે રહ્યા હતા. તેમની શિખવવાની અદ્ભુત કળાથી તે વિદ્યાર્થી જગતમાં ખૂબ માનતા થઈ પડયા હતા. “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ” એવી રૂઢ માન્યતાના તે જમાનામાં તેઓ વિદ્યાર્થીને કદી મારતા નહીં, પણ કાનની બૂટ પકડી સમજાવતા અથવા મીઠા મધુર ઠપકો આપતા. અને આમ પિતે નિશ્ચિત અને શિક્ષકને પણ નિશ્ચિત કરનારા–“નફકરા” આનંદમસ્ત રહેનારા આ રમતીયાળ બાલ રાયચંદનો ઘણોખરો કાળ બાળચિત રમતગમતમાં જત. કીડાપ્રિય રાયચંદ ખૂબ વિનોદી અને આનંદી હાઈ બધાયને આનંદ આનંદ કરાવતે. એટલે વિદ્યાથીજગનો તે પરમ માનીતો—વિદ્યાર્થી જગપ્રિય અગ્રેસર થઈ પડ હતું. તે કેટલે સુધી તેને દાખલ–એકવાર શિક્ષકે કઈ કારણસર રાયચંદને સહજ ઠપકો આપે. એમ તો રાયચંદ સ્વભાવથી જ ખૂબ વિનયી અને નમ્રસ્વભાવને હતો, છતાં તે અદીનમનવાળે સ્વમાની હાઈ કોઈ પણ પ્રકારને અન્યાય સહન કરી શકતો નહિં. એટલે શિક્ષકના બેટા અન્યાયી ઠપકાથી તેને ખોટું લાગ્યું અને બીજે દિવસે નિશાળે જવાનું માંડી વાળ્યું. રાયચંદ નિશાળે ગયેલ નથી એમ બીજા વિદ્યાર્થીઓના જાણવામાં આવ્યું, એટલે તેઓ બધાય રાયચંદની પાસે આવ્યા. રાયચંદ વિદ્યાર્થીમંડલીને લઈ દૂર ખેતરમાં ચાલ્યા ગયા. શાળામાં ચકલું ય ફરકયું નહિં. એટલે શિક્ષકને તરત જ સમજાઈ ગયું કે રાયચંદને ગઇકાલે ઠપકે આ હતો તેનું આ પરિણામ છે. પોતાની ભૂલનું એમને ભાન થયું. પછી શોધતા શોધતા તે ખેતરમાં ગયા અને રાયચંદને નમી પડી ક્ષમા માગી, ફરી એમ નહિં થવાની ખાત્રી આપી; અને બધા વિદ્યાર્થીઓને મનાવીને નિશાળે લઈ ગયા. આમ સત્યવ્રાહી બાલ રાયચંદને આ નિર્દોષ સત્યગ્રહણરૂપ ભાવિ સતપ્રાપ્તિવિજયને પુરેગામી વિજ્ય ! બાલ રાયચંદ સ્વભાવથી અત્યંત પ્રેમાળ અને સરળ હતો. સર્વ પ્રત્યે તે સરલ Page #70 -------------------------------------------------------------------------- ________________ ત્વરિત અભ્યાસ –અકૃત્રિમ પ્રીતિ, વાત્સલ્ય ભાવ–પરમ પ્રેમ ધરાવત; સર્વથી તે એકત્વ-એકપણું ઈચ્છતે; તેના પોતાના જ શબ્દોમાં કહીએ તો— સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ એ એને સ્વાભાવિક આવયું હતું, લોકોમાં કઈ પણ પ્રકારના જૂદાઈના અંકુરો જેતે કે તેનું અંતઃકરણ રડી પડતું.” સ્વાભાવિક ભકિપણું જ એણે સેવ્યું હતું, માણસજાતને તે પરમ વિશ્વાસુ હતો. રાયચંદની આ પ્રકૃતિસરલતામાં ભાવિ પરમ સરલતાની મૂર્તિ સમા જુમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રનું દર્શન થાય છે, એની સર્વ પ્રત્યે અભેદ એકતારૂપ પરમ પ્રેમાળતામાં સકળ જગત્ પ્રત્યે આત્મસમાનભાવે આત્મવત્સલભાવ દર્શાવનારા ભાવિ વિશ્વવત્સલ પરમ પ્રેમમૂર્તિ રાજચંદ્રનું પૂર્વરૂપે પ્રગટ થાય છે,– રામવત્ સર્વભૂતેષુ ને વસુધૈવ કુટુમ્ એવી ધર્મમૂર્તિ રાયચંદની આગળ જતાં પરમ પરાકાષ્ઠાને પામેલી ભાવિ આત્મવત્તનાનું બીજ અત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે. બાલ રાયચંદની વાકછટા અદૂભુત હતી, એના વાકચાતુર્યથી સર્વ કઈ છક થઈ જતા–અંજાઈ જતા. “વાતડાહ્યા ” રાયચંદને ડાહી ડાહી વાતો કરવાની ને કપિત વાતો કરવાની બહુ ટેવ હતી. તે જાણે તેની કવિકલ્પનાશક્તિની આગાહી કરતી હતી ! આ જન્મમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ વિના રાયચંદે આઠમા વર્ષે કવિતા રચી હતી. તે પાછળથી તપાસતાં કાવ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે “સમાપ” હતી. પછી કેટલાક કાવ્યગ્રંથે તથા બધા આડાઅવળા એણે વાંચ્યા હતા. એને સ્વાભાવિક સૃષ્ટિરચના પ્રત્યે પ્રીતિ હતી; એનો આ નિસર્ગ પ્રેમ નૈસર્ગિક કવિહૃદય સૂચવતો હતે. નાનપણના ધર્મ સંસ્કારની બા.માં બાલ રાયચંદના બાલજીવનમાં બે સંસ્કારપ્રવાહ વહી રહ્યા હતા–પિતૃપક્ષ તરફથી વૈષ્ણવધર્મના ધર્મસંસ્કાર અને માતૃપક્ષ તરફથી જેનધર્મના ધર્મ સંસ્કાર,–આ બન્નેનું વિચિત્ર મિશ્રણ એમનામાં થઈ રહ્યું હતું. આ અંગે અલગ પ્રકરણમાં વિશેષ વિચારશું. સમુચ્ચયવયચર્યોમાં સફટિક સમા સ્વચ્છ હૃદયના શ્રીમદે પરિપૂર્ણ નિખાલસતાથી તે વખતનું પોતાનું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે, તે ઉપરોક્ત સમસ્ત વસ્તુની ઓર પુષ્ટિ કરે છે–“સાત વર્ષથી અગીયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતા. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભેગવે છે તેટલી ખ્યાતિ ભેગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહતો એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુજ થોડાં મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો; વાતડાહ્યો, રમતિઆળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ, સરળ વાત્સલ્યતા મારામાં બહુ હતી, સર્વથી એકત્વ ઈચ્છો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ એ મને સ્વાભાવિક આવડયું હતું. લોકોમાં કઈ પણ પ્રકારના જૂદાઈના અંકુરો જેતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલિપત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શક હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો મ-૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અધ્યાત્મ રાજચંદ્ર મધ દેવા શરૂ કર્યાં હતા, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચાપડીના પા મે બેધ કર્યાં હતા. ત્યારે કેટલાક કાવ્યગ્રંથા ને વાંચ્યા હતાં. તેમજ અનેક પ્રકારના ધગ્રંથા નાના આડાઅવળા મે' જોયા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાંસુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસજાતને બહુ વિશ્વાસુ હતા. સ્વાભાવિક સુષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.' ઇત્યાદિ. પ્રકરણ છઠ્ઠું બાલવયનું સાહિત્યસર્જન નયંત્તિ મુન્નતિનો સે સિદ્ધાઃ વીશ્વરઃ ' —ભર્યું રિ અભ્યાસમાં જેની આવી આશુવેગી ત્વરિત ગતિ હતી એવા ‘ આશુપ્રજ્ઞ' રાજચંદ્ર આજન્મ કવિ (Born Poet) હતા, નૈસર્ગિક કવિત્વશક્તિસંપન્ન હતા. અગ્રેજી કહેવત છે તેમ * Poets are born, not made ’—કવિએ જન્મે છે—ઉત્પાદાતા નથી. આજન્મ કવિ શ્રીમનું કવિહૃદય ખૂબ ખૂબ સ ંવેદનશીલ અને ઊર્મિપ્રધાન હતું, અતિઅતિ કોમળ અને કરુણામય હતું; એટલે લેાકેાના દુઃખ દેખી એમનું હૃદય ખૂબ ખૂબ દ્રવી ઊઠતું, અને એમનું સ ંવેદનમય અનુકંપન એમના કરુણારસસાગર હૃદયમાંથી સહજ ઊમિરૂપે ઊઠતા કરુણારસમય કાવ્ય-કલ્લાલામાં ઠલવાતું. ખાસ કરીને તે સમયમાં પ્રવતી રહેલી સ્ત્રીએની દુર્દશા, દેશની અવનતિ, કુસંપ, કુધારા આદિ અંગે એમનું અંતર્ મૂર્ખ ઉકળી ઊઠયું હતું અને તે અંગે તેમના હૃદયહૃદમાંથી સહજ પ્રવાહરૂપે નિકળેલા કાવ્યસ્રોતમાં એમની અંતર્વેદના ઉલ્લેસી આવી હતી. જ્યારે દેશભકત-દેશદાઝ અંગે ભાગ્યે જ કોઈ સળવળતું ત્યારે જાણે કુધારા સામે · કમર કસી' હેાય એમ લેખિની ~~~અસિના મષી સાથે સમાગમ કરાવી તેમણે જે દેશભકિત—દેશદાઝ દર્શાવી છે તે ખરેખર! અનુપમ છે. એ પરમ આશ્ચય કારક છે કે—તેર-ચૌદ વર્ષ જેટલી લઘુવયમાં પણ એમની સુધારા માટેની ધગશ એટલી બધી બળવાન અને સાચી અ`તાઝવાળી હતી કે ભલભલા પ્રૌઢ સુધારકા પણ તેની બરોબરી ન કરી શકે; એમની દેશદાઝ એટલી બધી અસાધારણ ને નિલ નિષ્કામ હતી કે મેાટામેટા દેશભકતો પણ તેની તુલના ન કરી શકે. એમની તત્કાલીન કાવ્યકૃતિએ આની સાક્ષી પૂરે છે. આ સરલ સહેજ સ્વયંભૂ કાવ્યઊમિ`એમાં શ્રીમદ્નું ઉગતુ કવિત્વ અને વિકસતું વ્યક્તિત્વ ઝળકી ઊઠે છે, એટલું જ નહિ પણ તેમાં પ્રતિબિંબિત થતું તેમનું માનસ તત્સમયે તેમના જીવનપ્રવાહના વહનનુ દČન કરાવે છે. એટલે એમની આ લઘુવયની " Page #72 -------------------------------------------------------------------------- ________________ બાલવયનું સાહિત્યસર્જન ૩૫ કૃતિઓ પ્રત્યે યત્ર તત્ર દષ્ટિપાત કરી એમની કાવ્યસૃષ્ટિના દિગદર્શન દ્વારા આ બાલકવિબ્રહ્માના બાલ્યજીવનમાં ડોકી કરશું. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી—જે પાછળથી તપાસતાં સમાપ હતી, તેમજ (તેરમા વર્ષમાં) રામ ઇત્યાદિકનાં ચરિત્ર પર કવિતા રચી છે, –એ સમુચ્ચયવયચર્યામાં શ્રીમદૂના પોતાના જ ઉલ્લેખ પરથી જણાય છે કે શ્રીમદે કવિતાલેખનને મંગલ પ્રારંભ આઠમા વર્ષથી જ કર્યો હતો. ત્યારપછી ઉત્તરોત્તર એ સહજ નૈસર્ગિક કવિત્વશક્તિ વધતી જ ગઈ, અને વિકાસ પામતી પામતી સોળે કળાએ ખીલી ઊઠી. સાક્ષાત્ સરસ્વતીમાં નાંધેલી હકીકત પ્રમાણે –“એમની એ ઈશ્વરી શક્તિ (કવિત્વ શક્તિ) આઠમે વરસે ઉપયોગમાં આવી ચૂકી હતી. એમણે એ વખતમાં નાના નાના વિષયે કવિતામાં સરળ ઢબથી ગોઠવ્યા હતા. નવા નવા વિષયે પકડી પ્રથમ વરસમાં એમણે આશરે ૫૦૦૦ શ્લેક કર્યા હતા. દશ વરસની (નામની સમજણ આવે એવી) વયમાં એમના વિચારો એક સુઘડ અનુભવીને છાજે તેવા હતા. અગીયાર વર્ષની વયથી એમણે ચોપાનીયામાં વિષય લખવા માંડયા હતા, તેમજ તે સંબંધી તેમણે ગ્ય ઈનામો પણ સંપાદન કર્યા હતાં. બાર વર્ષની વયમાં એમની કવિત્વશક્તિ રૂડી રીતે ખીલી નીકળી. નવા નવા વિજય લખવા તેમને પસંદ હોવાથી એમણે ત્રણ દિવસમાં એક ઘડિયાળના ત્રણસેં લોકો તર્કથી ઉપજાવી કાઢયા હતા.” ઈ. રામાયણ અને મહાભારત (નર્વ વર્ષની (?) કે તેર વર્ષની વયે) કાવ્યમાં સંક્ષેપથી લખ્યા હતા, સ્ત્રીકેળવણીની ઉપયોગિતા વિષે એક નિબંધ પણ લખ્યો હતો. ઉપરોક્ત કૃતિઓ પૈકી કેઈ ઉપલબ્ધ નથી. સ્ત્રીનીતિ બોધક ગરબાવલી–જેની ચાર ભાગ લખવાની ચેજના હતી, તેનો પ્રથમ ભાગ રચી શ્રીમદે પોતે જ સં. ૧૯૪૦માં છપાવી પ્રસિદ્ધ કર્યો હતો, તે હાલ ઉપલભ્ય છે, તેમજ ૧૨ થી ૧૭ વર્ષ સુધીની અતિ લઘુવયમાં પણ શ્રીમદે રચેલી જે પ્રૌઢ અર્થગંભીર કાવ્યકૃતિઓ તત્કાલીન સામયિકમાં છપાયેલ હતી, તેની વિગતવાર સૂચિ સદ્. શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતા કૃત “જીવનરેખા'માં પરિશિષ્ટમાં આપી છે, તે અનુસાર ધર્મદર્પણ, ધર્મસબોધરત્ન, સુબોધપ્રકાશ, વિજ્ઞાનવિલાસ, ચંદ્રકાંત, સૌરાષ્ટ્રદપણ આદિ માસિકમાં તેમણે ધર્મ, દેશપ્રેમ, સ્ત્રીનીતિ-સુબોધ આદિ વિષય પરત્વે પ્રાસ્તાવિક કાવ્યો લખેલ છે, તેમાંથી ઉપલભ્ય કેટલાકનું તેમજ સોળમા વર્ષ પૂર્વે લખાયેલ “પુષ્પમાળા'નું અવલેકન હવે પછી કરશું. આ ઉપરાંત “સાક્ષાત સરસ્વતી’કાર–વિનયચંદ પોપટભાઈ દફતરી જે તે વખતે શ્રીમદના નિકટના સહવાસી અને વારંવાર પરિચયમાં આવનારા હોઈ સમકાલીન (contemporary) બનાવોના સાક્ષી હતા, તેમણે “સાક્ષાત્ સરસ્વતી પુસ્તિકામાં શ્રીમદ્રની કેટલીક સાહિત્યસર્જના અને તેવી સર્જનાની ધારણા અંગે કેટલીક હકીકત ધી છે તે પ્રમાણે જેનધર્મના અનાદિકાળથી ચાલતા આવેલા મહાનિયમોનું અનુસરણ કરીને એ ધર્મ આચાર્યરૂપનો મતમતાંતર રહિત પંથે ગુંથવાનો ભલે વિચાર છે. એવાં સાત શાસ્ત્રો એમણે રચવા વિચાર કર્યો છે કે એ સાત પુસ્તક અભ્યાસવાથી Page #73 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર સૂત્રસિદ્ધાંતનું ખરૂં જ્ઞાન અંતઃકરણમાં વસી શકે. નીતિભક્તિ, અહિંસા, શીયળ અને અધ્યાત્મ સંબંધી એ ગ્રંથ ગુંથવા પ્રયત્ન કરે છે, તેમ કેટલાક ગુંચ્યા પણ છે. મોક્ષમાળા નામે એક સુંદર ગ્રંથ હમણા બહાર દેખાવ દેનાર છે. ૪ ૪ તે ત્રણ દિવસમાં રચ્યો હતો. X X જે મોક્ષમાળામાં ખરેખર મોક્ષનો માર્ગ મતભેદ વિના બો છે અને જે મોક્ષમાળા સૂત્રસિદ્ધાંતને ટોડો છે. નમિરાજ નામે એક સંસ્કૃતના મહાકાવ્યને નિયમાનુસારે એમણે ગ્રંથ રચ્યો છે. જેમાં શાંતરસ પ્રાધાન્ય રાખીને નવ રસની રેલછેલ કરી મૂકી છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગ મૂકી દીધું છે. એ પાંચ હજાર લેકનાં પૂરનો ગ્રંથ એમણે છ દિવસમાં રચ્ચે હતો. એ ગ્રંથ વાંચતાં દરેક મનુષ્યને એ દેવાંશી નરની કવિત્વશક્તિની લાલિત્યતાનું ભાન થાય છે. એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યને એક હજાર શ્લોકનો ગ્રંથ એક દિવસમાં રચ્યો છે, જે હમણા ધ્રાંગધ્રાના એક ડાકટર પ્રસિદ્ધ કરનાર છે. ૪ X એક ધર્માચાર્યે એક હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું કે મારા ધર્મના થોડાએક શ્લોક કરી આપે, પરંતુ એથી એ દેવાંશી નરનું મન ચળ્યું નહોતું. ધન્ય છે એની જનેતાને ! વૈરાગ્યવિલાસ નામે જૈનધર્મનું એક ચોપાનિયું હમણાં એઓ બહાર પાડે છે.” એક સમકાલીન નિકટ પરિચયીએ ઉલલેખેલ આ ગ્રંથે પૈકી એક માત્ર મેક્ષમાળા ગ્રંથ ઉપલબ્ધ છે અને શ્રીમદ્દની અમર કૃતિ તરીકે સુપ્રસિદ્ધ છે, એ અંગે એક અલગ જુદા જ પ્રકરણમાં આપણે વિસ્તારથી વિચારશું; બાકીના ગ્રંથ અનુપલબ્ધ છે, એટલે એ અંગે લખી શકવાનું કંઈ સાધન નથી, પરંતુ એ ગ્રંથ અવશ્ય લખાયા હતા ને છપાવાની તૈયારીમાં હતા, એ સાક્ષાત્ જેનાર “સાક્ષાત્ સરસ્વતી કારના ઉલ્લેખ પરથી સ્પષ્ટ જણાય છે. કેઈ અજ્ઞાત કારણથી તે છપાવા રહી જવા પામ્યા હશે, એ અંગે કલ્પનાના ઘોડા દોડાવવા અસ્થાને છે. છતાં આ પરથી એટલું તો સ્પષ્ટ સમજાય છે કે આ નાના મહાત્માના મનોરથો કેટલા મોટા હતા ! આ બાલ મહાત્માની લોકપકારી જનાઓ કેવી મહાન હતી! શાસ્ત્ર સર્વસ્વરૂપ સર્વગ્રાહી સપ્ત શાસ્ત્રની એમની આ મહાન વૈજના ફળીભૂત થઈ હોત વા તેને લખાયેલો અંશ પણ ઉપલબ્ધ થયે હેત, તો કાકાશમાં દિવ્ય પ્રકાશ રેલાવતી તે, આકાશમાં સપ્તર્ષિની જેમ નિરંતર ચમકતી રહી, વિશ્વમાં અમર સ્થાન પામી હોત! ઉપનિષદરૂપ કામ ધેનુને દેહીને જે “ગીતા”રૂપ નવનીત મંથવામાં આવ્યું, તે જેમ જગતમાં અમૃત બની ગયું, તેમ સૂત્રસિદ્વાંતરૂપ કામધેનુના સંદેહરૂપ “સપ્ત સિદ્ધાંતની શ્રીમદની આ મહાભય પેજના જ સાંગોપાંગ પાર ઉતરી હોત, તો તે જગને તત્ત્વઅમૃતનું પાન કરાવનારી એક અમૃત કૃતિ બની જાત! તેમજ-માત્ર છ દિવસમાં રચાયેલું ૫૦૦૦ લેક પૂરનું મહાકાવ્ય જે ઉપલબ્ધ થયું હતું, તે મહાકવિઓના મસ્તક ડોલાવે ને કવિત્વઅભિમાનીઓના માનનું મર્દન કરે એવી એક મહાન સાહિત્યકૃતિની જગતને ભેટ મળત! આમ નિર્ધારિત છતાં અનિર્વાહિત વા અંશે નિર્વાહિત, અને ઉલિખિત તેમજ લિખિત છતાં ગમે તે અજ્ઞાત કારણથી “ગેરવલે ગયેલ કેટલીક સાહિત્યકૃતિઓ ઉપલભ્ય ન થવા પામી તેટલે જગતને ગેરલાભ થયે લા લાભાંતરાય થયો, તેને અત્ર ખેદ દર્શાવી Page #74 -------------------------------------------------------------------------- ________________ બાલવયનું સાહિત્યસર્જન ઉપલબ્ધ કૃતિઓ પૈકી નીચેની કેટલીક કૃતિઓનું વિહંગાવલોકન કરશુંઃ (૧) સ્ત્રીનીતિબેધક, (૨) પ્રાસ્તાવિક કાવ્ય; (૩) વિવિધરસવિષયક કાવ્ય; (૪) રાજાને, (૫) પુષ્પમાળા. આમાં પ્રથમ ત્રણ કાવ્યકૃતિઓ પદ્યવિભાગમાં અને છેલ્લી બે ગદ્યવિભાગમાં સમાય છે. આનું અત્રે અનુક્રમે અવલોકન કરશું સ્ત્રીનીતિબોધક હાલ સ્ત્રીકેળવણુ ઘણું આગળ વધી છે, પરંતુ જે જમાનામાં શ્રીમદ્જીએ આ સ્ત્રીનીતિબોધક (ગરબાવલી) ગ્રંથ ૧૪-૧૫ વર્ષની વયે લખ્યો છે, તે જમાનામાં હજુ સ્ત્રીકેળવણીને પ્રસાર થવાનો પ્રારંભ જ થયો હતો, તેમજ બાળલગ્ન-વૃદ્ધવિવાહ આદિ સામાજિક અનિષ્ટો પણ પૂર જોરશોરથી ચાલી રહ્યા હતા, અજ્ઞાનની ગર્તામાં ગબડી રહેલા લેકે રૂઢ ને મૂઢ રૂઢિ-વહેમ આદિની શૃંખલામાં જકડાયેલા હતા. ત્યારે કવિ નર્મદાશંકરે સુધારાને પવન ફૂંકવાનું શરૂ કર્યો હતો, કવિ દલપતરામે નીતિવિષયક સરલ કવિતાઓ લખવાને પ્રારંભ કર્યો હતો. લોકોમાં કુધારો બહુ વ્યાપક બન્યો હતો, તેને નિવારવા માટે પ્રચંડ પુરુષાર્થની જરૂર હતી. સ્ત્રીકેળવણી અંગેની દુર્દશા, કુધારા આદિ દેખી નિસર્ગકવિ શ્રીમદનું કરુણુદ્ધ કવિહૃદય દ્રવી ઉઠયું હતું અને તેથી તેમણે પિતાનું ઊર્મિશીલ સંવેદન સ્ત્રીઉપયોગી સરલતમ ગરબીએરૂપ આ સ્ત્રીનીતિબોધક ગેય કાવ્યમાં ઠાલવ્યું હતું. બે-ચાર ગુજરાતી ભણેલી સ્ત્રીઓ પણ સરળતાથી સમજી શકે એવી સરલ સચોટ સહજ વેધક વાણીમાં આ સાહિત્યસર્જન તેમણે કર્યું છે. નવલરામની ગરબીઓ કરતાં પણ સરલતર ને મધુરતર આ ગેય કાવ્યમાં તેમને દેશપ્રેમ ને દેશહિત પદે પદે ઝળકે છે. આ ગ્રંથના મુખપૃષ્ટ (Title page) પર જ તેમણે કાવ્યરસિકના મસ્તક ડેલાવે એવો ભૂજંગી છંદ મૂક્યો છે તે આનું પ્રજનસર્વસ્વ દર્શાવે છે – થવા દેશ આબાદ સૌ હોંશ ધારો, ભણાવી ગણાવી વનિતા સુધાર; થતી આર્યભૂમિ વિષે જેહ હાનિ, કર દૂર તેને તમે હિત માની.” દેશપ્રેમથી છલકાતા ને દેશદાઝથી દ્રવતા હૃદયે કવિ રાયચંદ્ર ત્યાં જ પ્રારંભમાં કરે છે–કુધારાએ હિમ્મત ધરી બહુ હુમલે કરી ખરેખર ! વધારે વધારે જોર દર્શાવ્યું છે, સુધારાની સામે જેણે (કુધારે) હસીને કમર કસી છે અને જે નિત્ય નિત્ય કુસંપ લાવવાને ધ્યાન ધરે છે, તેને કાઢવાને માટે તમે સ્ત્રીકેળવણી આપો! બીજા જે બહુ નડે છે તે નઠારા કુચાલે-કુરિવાજો કાઢો! રાયચંદ્ર પ્રેમથી કહે છે–સ્વદેશી સુજાણ જનો હવે દેશહિત કેમ નહિં આદરે? સજજનેના મન હરનારૂં મનહર છંદમાં સંગીત કરેલું ભાવવાહી કાવ્ય આ રહ્યું કુધારે કરેલે બહુ હુમલે હિમ્મત ધરી, વધારે વધારે જોર દરશાવિયું ખરે; સુધારાની સામી જેણે કમર કસી છે હસી, નિત્ય નિત્ય કુસંપ જે લાવવા ધ્યાન ધરે, તેને કાઢવાને તમે નાર-કેળવણી આપો, કુચાલે નઠારા કાઢે બીજા જે બહુ નડે; રાયચંદ્ર પ્રેમે કહે સ્વદેશી સુજાણ જને, દેશહિત કામ હવે કેમ નહિ આદરે ?' Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અધ્યાત્મ રાજચંદ્ર આની સીધી સાદી પ્રસ્તાવનામાં જ આ તેર-ચૌદ વર્ષને બાલ મહાત્મા કેવી પ્રૌઢ ગંભીરતાથી અને સહૃદયતાથી વધે છે તે જુઓ !—કહે નેપાલ્યન દેશને, કરવા આબાદાન; સરસ રીત છે એ જ કે, ઘ માતાને જ્ઞાન.—ઉપરને દેહરો વાંચી વાંચનાર વિચારશે કે એ દેહરે કે ઉપયોગી અને સુબેધક છે ? એ દેહરાનો જે ખરો અર્થ વિચારીએ તે તેથી કેટલે બધે ફાયદો થાય? ઘણે જ. કહેવત છે કે માબાપ તેવાં છોકરાં. વળી બાપ કરતાં, છોકરાં પર માતાનાં લક્ષણની વધારે અસર થાય છે. આપણું ભરતખંડમાં હાલ સ્ત્રીકેળવણીનો સારો પ્રસાર થતો જાય છે. તેમજ વળી વાંચવાને શેખ પણ વધતો જાય છે. જેથી કરીને સ્ત્રીઓને વાંચવાલાયક પુસ્તકો પ્રસિદ્ધ થવાની ઘણી અગત્ય છે; અને તે વિષે સર્વે સ્વદેશહિતેચ્છુઓ ધ્યાનમાં લેશે. ૪ ૪ માટે સ્ત્રીઓને પૂરી કેળવણી આપવી જોઈએ એવી મારી સ્વદેશીઓને નમ્રતાપૂર્વક ભલામણ છે. વળી સ્ત્રીઓ નહીં સુધારવાનું મોટું કારણ તો બાળલગ્ન જ છે. ૪ X એ બાળલગ્નથી જ સ્ત્રીઓ કેટલીક બાબતમાં બિચારીઓ દુઃખ ભોગવે છે. એ કેટલું બધું દીલગીરી ભરેલું અને ખેદકારક છે. તે વિષે વિચાર કરવાની હું વાંચનારને વિનંતિ કરું છું.” આ ગ્રંથના ત્રણ ભાગની યેજના હતી, તેમાંથી આ પ્રથમ ભાગ જ બહાર પાડેલ છે; આ પ્રથમ ભાગ સં. ૧૯૪૦માં-સન ૧૮૮૩માં “બનાવી પ્રસિદ્ધ કરનાર શ્રીમદ્ (મહેતા રાયચંદ રવજીભાઈવવાણઆ બંદર) પોતે જ હતા. આ પ્રથમ ભાગ પણ ચાર ભાગમાં વિભક્ત કરેલ છેઃ (૧) પ્રથમ વિભાગમાં પરમેશ્વર પ્રાર્થનાદિ અંગે, ક્ષણભંગુર દેહ અંગે, માતાની પુત્રીને શિખામણ અંગે, વખત નકામે નહીં ગાળવા અંગે, ઉદ્યમ અંગે—બધી મળીને ૮ ગરબીઓ છે; (૨) બીજા વિભાગમાં વિદ્યા, કેળવણી, સુગ્રંથ વાંચવા, જ્ઞાન વધારવા, અને સારી શીખ સુણવા વિષે ૭ ગરબીઓ છે; (૩) ત્રીજા વિભાગમાં સુધરવા, સગુણ સજવા, સુનીતિ સજવા, સત્ય, પરપુરુષત્યાગ અને વ્યભિચાર દોષ વિષે કુલ ૮ ગરબીઓ છે; (૪) સગણ સજજની અને સબ ધશતક છે. સ્ત્રીઓમાં પ્રચલિત લોકપ્રિય રાગોમાં-ઢાળામાં ગરબીની સુંદર શૈલીથી સંગીત કરેલી આ હૃદય હલમલાવી મૂકે એવી સુમધુર ભાવવાહી કાવ્યકૃતિઓ ઉત્તમ ગેય ગુણ ધરાવે છે; વિષય અને પાત્રને અનુરૂપ ભાવથી ભરેલી ગંગાસોત જેમ પ્રવહતી ભાષામાં આલેખાયેલી આ કાવ્યકૃતિઓમાં ચમક-અનુપ્રાસાદિ તાણતષીને આણવા પડતા નથી પણ સહજ સરલપણે સ્વયં આવે છે, એટલું જ નહિં પણ માધુર્ય—પ્રસાદાદિ કાવ્યગુણો આપોઆપ ઝળહળે છે. વર્તમાનમાં આ ગ્રંથ દુર્લભપ્રાય હોવાથી તેના નમુનારૂપ કેટલાક અવતરણો અત્રે ટાંકણું, જેથી સુજ્ઞ વાચકને ચરિત્રનાયકના તત્કાલીન જીવનપ્રવાહને કંઈક ખ્યાલ આવશે– દેશહિત દયાળ કરાવ, નમું તને હેતે રે, જેથી ઉપજે આનંદભાવ, નમું તને હેતે રે. કાળ હરે છે સર્વને રે, કાં તો સ્વર્ગ કાં તો નર્ક રે; રાજાધિરાજ ગયા અરે રે, થયા એહ તો ગર્લ રે. Page #76 -------------------------------------------------------------------------- ________________ બાલચનું સાહિત્યસર્જન ક્ષણભંગુર આ જાણી તું તે દેહને, બેની ! ભજજે ભાવ ધરી ભગવાન જે; નથી ભરેસે પળનો એમ જ જાણજે, માટે મિથ્યા કરજે મા તોફાન જે. રાજા રાણા ને પંડિત શાણા હતા, ચાલી નીકળ્યા મૂકીને ઘરબાર જે; મૂરખ કે ડાહ્યા અમર દીઠા નહીં, માટે કરજે ઉર વિષે વિચાર જો ક્ષણભંગુર હોય દાણું દળવા કાજ, ઘંટીની પાસે રે, જે દળીયે તો પુરે આશ, ઘડતાં ખાશે રે.. અહા ઉદ્યમથી સહુ થાય. નહિં તે દાણા છતાં હોય, કદાપિ ઘરમાં રે; નહિં પેસવા કેરા તોય, તે ઉદરમાં રે....હે. વિદ્યા છે સુખરૂપ સારી રે, વિદ્યામાં છે ગુણ બહ; એ દિવ્ય ચક્ષુ દેનારી રે, વિદ્યામાં છે ગુણ બહુ હે કેળવણી, તારામાં મેં દીઠા બહુ બહુ ફાયદા તું તે નીતિથી રોજ પળાવે પરમેશ્વરના કાયદા. તું આવી દેવ તણી દીકરી, ત્યાં લક્ષ્મી થઈ બેઠી કિંકરી; તોડી તેં તો આળસ ઠીકરી....હે કેળવણી. આવે સબંધ તે અપારી રે, સુણજે શીખ સારી; શીખ સુણે સુધરશે સારી રે, સુણો શીખ સારી. અહા ! કહું નીતિ કેરી વાત, પ્રીતિથી સાંભળો રે લોલ. બેની ! મૂકી જૂઠ પંચાત, કાઢે મન આમળે રે લોલ. સત્ય યુગ કહેવાય, જ્યાં સત્ય છે રે લોલ. કળિયુગ તે ગણાય, જ્યાં અસત્ય છે રે લોલ. નથી સાચને જ આંચ, કહું છું ખરૂં રે લોલ. કહે છે ડાહ્યા અને પાંચ, તે ધ્યાને ધ રે લોલ. માટે પરપુરુષને ભાઈ લેખજે રે લેલ. એથી મોટા તો પિતા સમ લેખ રે લોલ, ડાટ કૃષ્ણગીતથી જેમ છે વળે રે લોલ. એથી વધી વ્યભિચાર લેશે તો ભળે રે લોલ. સુણ સજજની તું અવગુણ જાણ, સારી ન નીતિ રે; વ્યભિચારે દુઃખ પ્રમાણ, દુઃખની ભીતિ રે. સજજની સારીનાં સુલક્ષણ સાંભળી, તેવી થાવા કરજે રૂડાં કામ જે; સદ્ગુણી થાવાનું છે તો ઈચ્છશે, શાણી નારી જાણો તેનું નામ જે.સજજની. સુનીતિથી ચાલે તે તે સજજની, અનીતિ કેરૂં ન મળે જેને કામ જે; અસત્યને અળગું જેણે પ્રીતે કર્યું, વળી તે તો નિત્ય ભજતી ભગવાન જો. સજજની.” અને ધોળ રાગમાં સંગીત કરેલી ૧૦૦ કડીવાળી ૨૫ મી ગરબી–“સદબોધ શતક' તો ભર્તુહરિના નીતિશતકની સ્મૃતિ કરાવે છે, તેમાં વિદ્યા, ગર્વત્યાગ, દેશહિત દેશસેવા, પરપુરુષત્યાગ, નીતિથી ધનોપાર્જન, દયા, ધર્મ, સદ્ધ , ધીરજ, નમ્રતા, વિનય, સદ્ગુણ, સત્સંગ, ઉદ્યમ, જ્ઞાન, પાતિવૃત્ત, દાનઆદિ વિવિધ વિષ Page #77 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજર્ષિક પર શિષ્ટ મિષ્ટ ભાષામાં ડહાપણના ભંડાર જે હૃદયંગમ સદુધ આપે છે,– જે કઈ સાચા ભાવિતાત્મા મહાત્માના અંતરુના ઊંડાણમાંથી નિકળતો હોય એમ સહજ ભાસ આપતો પ્રતિપદે સુભાષિતરૂપ છે. જેમકે કરવું કામ વિચારીને, જેથી સતફળ થાય; કામ વિચાર્યાથી કર્યો, નુકશાન ન ક્યાંય....વિશ્વપિતા વંદન કરૂં. નીતિથી ચાલે સદા, એથી રીઝે ઈશ; નીતિથી સુખ ઉપજે, નીતિ ગુણ ગણીશ....વિશ્વપિતા. શક્તિ વણ નહિં આદર, કેઈ વાર કે કામ; ઘટતું કરશે કામ જે, તે સજજની ગુણધામ વિશ્વ. હામથી રૂડાં કામને, પાર પાડજે નાર; હિમ્મત કિસ્મત જાણજે, સમજી સારો સાર....વિશ્વ. ગર્વ કદી નવ ધાર, ગર્વ કર્યાથી બાઇ; રાજ તજી ચાલ્યા ગયે, સફળ મળ્યું ન કાંઈ...વિશ્વ. ભરે કપટના જે ઘડા, તે લુચ્ચાની મિત્ર; પરમેશ્વરની ચોર છે, ચાળા ચિત્ર વિચિત્ર...વિશ્વ. શાહુકારની મેડીએ, દેખી મૂર્ખ ગમાર; પાડે છે નિજ ઝુંપડાં, વાહ ! વાહ! વિચાર...વિશ્વ. હાર્યા રહેવાથી અરે, વાર્યા રહેવું ઠીક; લુંટાણા પછી શી રહે, ચોર તણી રે બીક..વિશ્વ. જીભ જુઓ નરમાશથી, રહીં છે વચ્ચે દાંત; ક્રોધ કરે છે કારમી, માર ખાય ધરી ખાંત...વિશ્વ. મોટા મોટા મહીપતિ, ચાલી ગયા છે ધીર; રાજાધિરાજા તે હતા, હતા મહા શૂરવીર....વિશ્વ. કાળ સહુને લઈ ગયે, આણી દયા નહિ ઉર; તેજસ્વી પણ ચાલિયા, પૈસા નાસ્યા દૂર...વિશ્વ. શાણા સજજન ચાલિયા, ચાલ્યા રંકને રાય; આગળ પાછળ એ ગયા, નહિં એનો ઉપાય... વિશ્વ. કરોને વિચાર તું વિગતે. કરજે સારાં કામ; કીર્તિ મૂકી અહિં જજે, ખર્ચ સુકામે દામવિશ્વ.” આ સબોધશતકના અંતે બાલરવિના અરુણોદય જેમ ઉદય પામતે આપણે આ બાલ કવિ રાયચંદ અતિ વિનમ્ર ભાવે કવિતમાં ઉપસંહરે છે— વવાણીઆ-વાસી વળી વણિક જ્ઞાતિ વિચારે, વિશેષ વિનંતિ વદી પ્રણમું, હું પ્રેમથી ભૂલચૂક ક્ષમા કરો બુદ્ધિવાન નહિ બહુ, કર્યું કામ પ્રીત થકી પરમેશ રેમથી; વિબુધ વડે નહિ કવીશ્વર આપ નહીં, કાવ્ય કર્યું લેશ બુદ્ધિ સુંદર છે હેમથી. સજજની સુધ ગ્રહ રાયચંદ હેતે કહે, ભજો પરમેશ સુખી થાશો એવા નેમથી.” Page #78 -------------------------------------------------------------------------- ________________ માલવ્યનું સાહિત્યસર્જન આમ સંક્ષેપમાં જેનું અત્ર પ્રસંગથી દિગ્દર્શન કર્યું એવી આ ખાલવયની સ્ત્રીનીતિધક કાવ્યકૃતિમાં ખાલકિવ રાયચંદનું સન્નીતિથી ચળકતું, દેશપ્રીતિથી ઝળકતું, કરુણાથી મલકતું, ભક્તિથી છલકતું, વૈરાગ્યથી ધખકતું અને ભાવનાથી ભભકતું સ્ફટિક જેવું સ્વચ્છ હૃદય આરપાર દેખાઇ આવે છે. લેખકે પેાતે છપાવેલ આ સ્ત્રીનીતિાધકને અંતે છપાયેલી જાહેરખખરમાં લખ્યુ છે કે૮ કાવ્યમાળા એ નામનું એક સુનીતિબેાધક પુસ્તક મેંચીને તૈયાર કરેલું છે, જેની અંદર એકસેા ને આઠ કાવ્યા છે અને તેના ચાર ભાગ પાડેલા છે. તેનું કદ ખસેા પૃષ્ઠનું થશે. અગાઉથી ગ્રાહક થનાર પાસે રૂ. ૦-૧૦–૦ લેવામાં આવશે. નીતિર્દેશક પુસ્તકાના ફ્લાવા થવાના આધાર પ્રજા પર રહે છે.' આ ઉલ્લિખિત કાવ્યમાળા પ્રસિદ્ધ થઈ છે કે નહિં તે અંગેની ક ંઈ પણ માહિતી ઉપલભ્ય નથી તેમજ તેની હસ્તપ્રત પણ ઉપલભ્ય નથી. પણ · મેં રચીને તૈયાર કરેલું છે' એ વગેરે સ્પષ્ટ શબ્દો પરથી એ ગ્રંથ લખાયેલે તે અવશ્ય હતા અને છપાવાની તૈયારીમાં પણ હતા, પણ કોઈ અજ્ઞાત કારણથી તે પ્રસિદ્ધ થવા નહિ પામ્યા હશે, વા તેમના બીજા ગ્રંથાની જેમ દુર્ભાગ્યે લુપ્ત થવાગુપ્ત થવા પામ્યા હશે, એ અંગે માત્ર કલ્પના કરવી રહી. જો મળ્યા હાત તે કાવ્યસાહિત્યમાં ભાત પાડે એવી એક વિશિષ્ટ કાવ્યપ્રસાદીની પ્રાપ્તિ થઈ હેાત ! અસ્તુ ! પ્રાસ્તાવિક કાવ્યો ૪૧ આ ‘સ્ત્રીનીતિખેાધક' ઉપરાંત શ્રીમદ્દે સ. ૧૯૩૭ થી ૧૯૪૧માં–૧૩ થી ૧૭ વર્ષની વયમાં વિવિધ વિષયેા પર પ્રાસ્તાવિક કાવ્યેા રમ્યા હતા, તે તત્કાલીન સામિયકામાં છપાયા હતા. તેની વિસ્તૃત સૂચિ તેમના એક ચરિત્રલેખક સર્દૂ. શ્રીમનઃસુખભાઈ કરંદ મહેતાકૃત જીવનરેખા'ના પરિશિષ્ટમાં આપેલ છે. તેમાંથી કેટલાક ઉપલબ્ધ કાવ્યેા ‘સુખેાધસંગ્રહ'માં (અગાસઆશ્રમ પ્રકાશિત) છપાયા છે. આ વિવિધ વિષયક પ્રાસ્તાવિક કાવ્યેામાં કેટલાક દેશહિત-સામાજસુધારણાને લગતા, કેટલાક સન્નીતિ સòાધને લગતા, કેટલાક દેશહિત-દેશદાઝને લગતા, કેટલાક શાંત-વીર-શૃંગાર આદિ કાવ્યરસને લગતા કાવ્યેા છે. તે પ્રત્યે અત્રે યત્ર તત્ર દષ્ટિપાત કરી સતેષ માનશું. આ માલ કવિએ ‘કરો સુજાણ દેશહિત હેત રાખી આ સમે' એ ભાવવાહી ધ્રુવપંક્તિથી ગુજતા સ્વદેશીઓને વિનંતિ કાવ્યમાં બાળલગ્ન, વહેમ, વિધવા, કુચાલ, અનીતિ, કન્યાકેળવણી, સંપ, સુગ્રંથ, કળા આદિ ખા. સમાજસુધારણા અંગે પાકાર પાડયા છે; અને ઈશ રીઝશે આપ ઉપરે, રહેશે જગમાં અવિચળ નામ' એ ધ્રુવપંક્તિથી ધબકતા હુન્નરકળા વધારા વિષેના કાવ્યમાં—ભરતભૂમિના અસ્ત થયેલા જે દેખાયે સૂરજ યાર, તરત તેહને ઉદય પામશે કળા થકી તેા પ્રિય નિરધાર’–ઇત્યાદિ ભાવવાહી પંક્તિઓમાં ભારતમાં હુન્નરકળા વધારવા અંગે એક પ્રૌઢ અનુભવી દેશહિતચિંતકને છાજે એવા વિચાર દર્શાવ્યા છે. શ્રીમત જનાને શિખામણમાં હુન્નર, વૈદ્યશાળા, કન્યાશાળા, પરમાર્થ દાન આદિ અંગે શ્રીમંતાને બેધ આપી, પૈસા સારાં કામે ખર્ચ ધનાઢય સારા એને ધાર' એ ધ્રુવપંક્તિથી અત્યંત ભાવવાહી ખરા શ્રીમંત કોણ અ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અધ્યાત્મ રાજચંદ્ર એ કાવ્યમાં ઔષધશાળા, નિશાળ, કન્યાશાળા, પુસ્તકશાળા, હુન્નરકળા, દેશહિત આદિ સારાં કામમાં ધન ખર્ચવા-દાનને પ્રવાહ વહાવવા શ્રીમંતોને ઉધન કર્યું છે પુણ્ય સાથે આવ્યાનું સમજી, દામની નહિં રાખે દરકાર નાણું ચંચળ મનમાં સમજે, ધન્ય દીસે તેને અવતાર. દેશહિત ને દેશદાઝથી દ્રવતું શ્રીમનું હૃદય ધોળે દાડે ધાડ એ ૧૮ દેહરાના કાવ્યમાં આધુનિકેએ આજે પણ ધડો લેવા ગ્ય ધોળે દહાડે ધાડ’ના સત્તર જવલંત ઉદાહરણે માર્મિક કટાક્ષથી પોકારે છે–કે છે– વૃથા જન્મ વેગે કરી, વાવે વિષનાં ઝાડ; તે નર દેખે દૃષ્ટિએ, ધોળે દાડે ધાડ. જે નગરીમાં નીકળે, પંડિત કવિની પાડ; તે નગરીમાં લેખ, ધોળે દોડે ધાડ. કેસર હળદર એક જ્યાં, એક વિબુધ ભરવાડ; પૂછ્યા વણે ત્યાં પખજે, ધોળે દાડે ધાડ. ખરે વૈદ્ય ખૂણે પડે, નાઈ તપાસે નાડ; વાત વડી અન્યાયની, પેળે દા'ડે ધાડ. કર ડરથી કંપી જઈ, રિયત નાખે રાડ; તે રાજાના રાજ્યમાં, ધોળે દાડે ધાડ. ગજવા-કાનૂન જ્યાં ગમે, લાંચ આંચ વણસાડ; ન્યાય નિત્ય વેચાય ત્યાં, ધૂળે દાડે ધાડ. સપ્તદશ દુહા સુણી, હરો દેશરંજાડ; ટેકે ટળવા “રાય આ, ધોળે દા'ડે ધાડ.” અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર એ ચાર વર્ણની અવદશાનું સ્વભાક્તિથી તાદશ્ય આબેહુબ શબ્દચિત્ર આલેખતા “આર્યભૂમિના પુત્ર કાવ્યમાં દેશદુઃખ દિલ દાઝ થકી દિલ ઠાલવું,” એમ દેશદુઃખની દિલદાઝ–અંતરુદાઝ ઠાલવી, આ મહા દેશહિતસ્વી કવિએ તેવી જ સ્વભાવક્તિથી આર્ય પ્રજાની પડતીનો કરુણ ચીતાર તાદશ્યપણે રજ કરતા “ આર્ય પ્રજાની પડતી' કાવ્યમાં પિતાની હૈયાવરાળ પેટ ભરીને બહાર કાઢતાં આર્ય પ્રજાને ભાવપૂર્ણ ઉદ્બોધન કર્યું છે. (રેળાવૃત્ત) “માન માટે કંઈ કોડ રૂપિઆ ખર્ચ ઉધારે, પરમારથમાં પાંચ ખરચતાં ફાંફાં મારે; કંઈ સ્વારથને માટે આબરૂ અળગી મૂકે, છળ પ્રપંચ ને કપટ, દગો કરતાં નવ ચૂકે. ગયું જાતિ અભિમાન, દેશ અભિમાન ગુમાવ્યું, દેશદુઃખની દાઝ, દયા ને શૂર ડુબાવ્યું બેપરવા થઈ પ્રજા સ્વાર્થમાં અંધાપાળી, રાજન્યાય નવ જુએ, ગોરી બાજુ કે કાળી. Page #80 -------------------------------------------------------------------------- ________________ બલવયનું સાહિત્યસર્જન આવ્યું. દેશ પર દુઃખ, રાજ પર પણ જો આન્યુ, પણ તે જુએ ન લેશ, કરે સૌએ મન ફાવ્યુ ઊગ્યા આથમ્યા તણું, નથી કંઈ ભાન કશાનું; જન જાગી નવ જુએ, ભાન આવે પછી શાનું ? આય પ્રજાની એથી અવદશા આજે આવી, છે કેાઇ માડીપૂત, શકે કે એ બદલાવી ? ઊગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાવાનું, ચઢયુ પડે નિશ્ચયે, થવાનું તે થાવાનું; થયુંન મિથ્યા થાય, થયું થાવાનું ભાવી, હવે જાગીને જોઈ, દશા આ દા બદલાવી. અજ્ઞાન અને આળસ ત્યાગી; ઘેારની માં અઘારી ઊઘા, જીએ ઊંઘમાંથી જાગી. ધન દોલતમાં પૂર્ણ હતા વળી, પંકાતા પરદેશ મહી, વિદ્યા હુન્નર આ તણું હતું, આ ભૂમિ સમ કાઈ નહી; એ જ ભૂમિ ને એ જ આ પણ, હાલહવાલ દીસે આજે; આભ જમીન સમ અંતર આજે, જોઈ અંતર્ મારૂ દાઝે. અરે હાય એ કયાં વાલ્મિક મનુ, વસિષ્ઠ વ્યાસ મુનિ કયાં છે ? પરશુરામ ને દ્રોણ પત ંજલ, વીર જ્ઞાનીએ તે કયાં છે ? (લાવણી) જુએ જુએ સૌ આજના ૪૩ રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર, જનક, કુપદ, રાજા ક્યાં છે? અરે, હાય, એ ઉદ્યમ, શૂર, ધન, સત્ય ઉદ્દેશ ગયા કયાં છે ? ' સન્નીતિ–સદ્ધે ધને લગતા કાવ્યેામાં દૃષ્ટાંતિક દેહરા (૨૦), પ્રાસ્તાવિક દેહરા (૨૨), સદ્નેાધસૂચક પ્રાસ્તાવિક કાવ્ય (૬૫) એ આદિ છે. જાણે કાઈ પ્રૌઢ ઋષિ જગત્ત્ને પેાતાના જ્ઞાનનું દાન કરતા હાય એમ આ કાવ્યેા પદે પદે અનુભવના અ જેવા ( Essence of experience) અને ડહાપણના ભંડાર (treasure of wisdom ) જેવા છે. જેમ કે 6 વણ વાપરતાં વિદ્વત્તા, ઝટપટ ઝાંખી થાય; કાટ ચડે કરવાલને, જો પડતર રહી જાય. અલ્પ શક્તિના ચેાગથી, મહદ્ કાર્ય નવ થાય; કેટ તૂટે ન કિયે, કારણ હીન ઉપાય. પૂર્ણ પ્રત્યેાજન શક્તિથી, મહદ્ કાર્ય ઝટ થાય; મહા કાટ પણ કારમા, તાપે તૂટચેા જાય. કામિની કરતાં કાવ્યનું, ઉત્તમપણું અપાર; હાડમાંસની કામિની, કાવ્ય સુધા સુખકાર. ઊંડા તર્ક વિના અતિ, બિગડે કામ બનેલ; Page #81 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર પાયા વણને ઝટ પડે, પ્રૌઢ અમૂલ્ય મહેલ. (દષ્ટાંતિક) ભજન ધાતુ ઔષધિ, દોસ્ત દાસ ઘર નાર; વણ પરખ્યા જે વાપરે, તે ખત્તા ખાનાર. ઉધમ બન બુદ્ધિ ને, પ્રવાસ દરિયો ભૂપ; પ્રૌઢ પૈસો પામવા, એ ખટ સાધન રૂપ. અરે! હંસ, કાં આવડે, દિલમાં થા દિલગીર ? હમણાં હરિ પહોંચાડશે, માન સરોવર તીર. રે! બગ, ને રે! કાગડા, શું મનમાં મલકાવ? દેવસભામાં તમ તણે, કેઈ ન પૂછે ભાવ. રે મનમોહક કસ્તૂરી! ઉરમાં થા ન ઉદાસ વાંક ન એ આહીરનો, કરે કહાંથી કયાસ? મુખભૂષણ ભાષણ ભલું, કરભૂષણ છે દાન; નેત્રભૂષણ છે નેહ શુભ, કાનભૂષણે શ્રુતજ્ઞાન. લક્ષમીભૂષણ છે ઘર અને, ઘરભૂષણ છે નાર; નારભૂષણ આ ધારીએ, પતિભક્તિ પ્રિયકાર. (પ્રાસ્તાવિક) મળતાં અમલ મદાંધને, ઝટ દઈને છકી જાય; કહો કેમ લઘુ કૃપમાં, સાગર સાત સમાય? હલકો જન છલકી જશે, અતિ મલતાં અધિકાર; ટાટાં કેમ ટકી શકે? ભીંત ઝીલશે ભાર. અવળાં પણ સવળાં થશે, ઠોકર વાગ્યે ઠીક; તપ્યા લેહને ટીપતાં, સુધરી જશે અધિક. બે બેલેથી બાંધિયો. સર્વ શાસ્ત્રને સાર; પ્રભુ ભજે નીતિ સજે, પરઠો પોપકાર. દેશઉદય ઉપગનાં, વીર નરોના શિર; પ્રસૂતા પીડા ટાળવા, સેંપે સપૂત શરીર. વિધિએ વિર ઠાઠ આ, ભૂલી ભાન હરેક; વિષધરને મણિ આપિયે, બુધને દીનતા છેક. કાયા માયા ક્ષણિક છે, ઈન્દ્રધનુષ્યને રંગ; આકાશી કિલ્લા અને, મૃગજળ તણા તરંગ. હોય સરસ પણ ચીજ તે, ચોગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની, પેટ વિષે ઘેચાય ? (સદ્ધ સૂચક પ્રા.) વિવિધ કાવ્યરસવિષયક કાવ્યો-વિવિધ કાવ્યરસને લગતા કાવ્યોમાં–શ્રીરામ કેરાં કામ કીધાં નામ રાખ્યું જગતમાં, સમરણ કરી જગનાથનું પ્રથમે પૂજાયા ભગતમાં એવા “મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી એ ધ્રુવપદથી ધબકતા હનુમાન Page #82 -------------------------------------------------------------------------- ________________ બાળવયનું સાહિત્યસર્જન સ્તુતિ કાવ્યમાં, અને નીતિ પ્રીતિ નમ્રતા ભલી ભક્તિનું ભાન, આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. હર આળસ એદિપણું, હર અઘ ને અજ્ઞાન; હર બ્રમણું ભારત તણી, ભયભંજન ભગવાન.” ઈ. અમર પંક્તિઓમાં “ભયભંજન ભગવાનની પ્રવ. પંક્તિથી ગૂંજતા પ્રભુપ્રાર્થના કાવ્યમાં, અને “જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને એ ધ્રુવપંક્તિથી ગર્જતા “કાળ કેઈને ન મૂકે” કાવ્યમાં શાંતરસની રેલ છેલ કરી છે. મુછ વાંકડી કરી ફાંકડા થઈ લીબું ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુઈને, જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. છે ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજયા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા; એ ચતુર ચકી ચાલિયા હેતા નહોતા હેઈને, જન જાણુએ મન માનએ નવ કાળ મૂકે કોઈને.” પ્રેમની કળા ન્યારી છે એ વસંતતિલકા વૃત્તમાં સંગીત કરેલા ઉત્તમ કવિત્વપૂર્ણ કાવ્યમાં કાવ્યની વસંતઋતુ ખીલવા સાથે આ બાલ કવિ રાજચંદ્રની કાવ્યકળા પૂર્ણ કળાએ ખીલી ઊઠી છે; “છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી' એ ધ્રુવપંક્તિ લલકારતા આ કાવ્યમાં કવિએ પ્રેમની કળા ન્યારી–જૂદી છે એમ વિવિધ હૃદયંગમ દષ્ટાંતથી દર્શાવી આપી શૃંગારરસ જમાવ્યો છે. જેમકે– શી ક્ષીરનીર રતિ તે વદને વદાશે, થાતાં વિગ જળનો પય ઉભરાશે સઘં સમાય પય એ મલતાં જ વારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી. છે લેહ તો જડ જુઓ નહિ જ્ઞાન તેને, ભેટે સુચુંબક કને પડતો સ્વ-નેને; કેવી અહા! રતિ મતિ જડ તોય ધારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી. દેખે અહો ! નિધિ તો શશિ સાથે સ્નેહ, આણે અતિ લહે ભરતી સ્વદેહ; છેળે કરી છલકતો હદને વિસારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી. સવે કરી સમજવા શુભ સ્નેહ ખૂબી, દષ્ટાંતરૂપ ચતરી દઢ પ્રેમસૂફી; આ રાયચંદ વણિકે અરજી ઉચારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી.” અને વીર મરણ એ વીરરસપૂર્ણ કાવ્યમાં તો આ બાલકવિએ વીરરસની અદ્ભુત જમાવટ કરી છે, “અરે! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર” એ ધ્રુવપંક્તિથી અંતદાઝભર્યો ખેદપ્રદર્શક ચીત્કાર કાઢતા આ કાવ્યમાં ભારતભૂમિના આ ભડવીર કયાં ગયા ? એ હૃદયવેધક પોકાર પાડ્યા છે; અને મડદાને પણ ઉભા કરી છે–પૌરુકીનને પણ પૌરુષ પ્રેરે એ વીરરસ જમાવ્યો છે. Sir Walter Scottના Ballad વીરરસ કાવ્યની સ્મૃતિ કરાવે એવા આ વીરરસકાવ્યની કેટલીક કંડિકાઓ આ રહી– ઢાળ ઢળકતી ઝબક ઝબકતી, લઈ ચળકતી કર કરવાલ. ખરેખર ખૂદે રણમાં ત્યાં, મૂછ મલકતી ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જે ભડવીર, અરે! અરેરે! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬ અધ્યાત્મ રાજચંદ્ર ખળભળ ખળભળ ખલક કરી દે, ખડગ ધરીને અડગ ખચીત, ધક ધક ધક ધક નિક ચલાવે, રુધિર કેરી જે રણજીત; દુશ્મનને ખૂબ ચાંપી ચાપે, છાતી ભેદી દે ભડવીર, અરે અરેરે! આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર. અરિ હણીને અખંડ એણે, નવે ખંડમાં રાખ્યું નામ, ખંડ અનેક ધ્રુજાવે એવા, રણ જગે ધીરજનાં ધામ; ધન્ય ધન્ય તે જનની એની, ધન્ય ધન્ય વહાલા શૂરવીર, અરે! અરેરે! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર. પાણી પૂર્વજનું ખાનારા, જાગ્યા આવા જેને વંશ, બાપનામના બળી બેઠા, ધિક ધિક્ક એના આ વંશ; મરો બૂડીને નર બાયલા, ઢાંકણીમાં નાખીને નીર, આર્ય કીર્તિને ઝાંખપ દીધી, તમને એને બટ્ટો શિર હા! શિવ ! હા શિવ! ગજબ થયો શો ? અજબ થાઉં છું નીરખી આમ, આર્ય પરાધીન દીન થયાથી, રહેતી નથી હૈયામાં હામ; કાળજ કંપે જ્યાં કરુણાથી, સ્થિતિ અવલેકીને આમ, ઢળું ધરણીએ મૂછ પામી, ભાખી હર, હર, હર, હર, રામ. શું પ્રાચીન પૂર્વજ સંભારુ ? આંખે આંસુ આવે વીર, શી હિમ્મત એના હૈયાની, રે શાં એના નૌતમ નીર; હાય! રામ ના ગતિ થઈ શી? હાય! હાય! શો કાળો કેર ! રાય હૃદય ફાટે છે હર ! હર! નથી જોવાતી આવી પર.” આ વિવિધરસવિષયક કાવ્યો ઉપરાંત અવધાન સમયે શીધ્ર રચેલા વિશિષ્ટ “અવધાન કા ’નું રસદર્શન અવધાન પ્રકરણમાં કરશું. આમ સ્ત્રીનીતિબોધકથી માંડી શૂરવીર સ્મરણ પર્વતની આ બાલવયની કાવ્યકૃતિઓના દિગદર્શન પરથી આ બાલ કવિના મનોરાજ્યનું અને આંતરજીવનપ્રવાહનું દર્શન થાય છે; આ “કવિ ” રાજ-ચંદ્રની કાવ્ય-કળા ઉત્તરોત્તર કેમ ઉદય પામતી ગઈ અને એનું વ્યક્તિત્વ ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકાઓને સ્પર્શતું કેમ વિકસતું ગયું તેનું ભાન થાય છે. એટલે જ આ કવનવિકાસ સાથે એમના જીવનવિકાસનું સુજ્ઞ વાચકને દર્શન થાય તે અર્થે, અને આ બાલવયની કૃતિઓ વર્તમાનમાં લુપ્તપ્રાય જેવી વા વિસ્મૃતપ્રાય જેવી હતી તે જિજ્ઞાસુઓને સ્મૃતિગેચર થાય તે અર્થે, સ્થળસ કેચ છતાં અત્રે પ્રસંગથી તે તે કૃતિએના વિપુલ અવતરણ અવતારવામાં સંકેચ અનુભવ્યું નથી, તે સુજ્ઞ વિજ્ઞ જનોને ક્ષેતવ્ય જણાશે. કારણ કે આ સમસ્ત પરથી આ બાલકવિના અદ્ભુત કવિત્વની અને ઉત્તમ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. ખરેખર ! જાણમાં છે ત્યાં સુધી સમગ્ર ભારતવર્ષના ઇતિહાસમાં આટલી ૧૩–૧૪ વર્ષ જેટલી બાલવયે આવું કવિત્વ દર્શાવનાર આપણે આ બાલ કવિ રાજચંદ્ર એક અને અદ્વિતીય છે, મેવદ્વિતીયં છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૭ બાલવયનું સાહિત્યસર્જન પુષ્પમાળા આદિ આ કાવ્યકૃતિઓ ઉપરાંત બાલવયના સાહિત્યસર્જનમાં ગદ્યકૃતિઓ પણ છેઃ (૧) રાજાઓને, (૨) પુષ્પમાળા આદિ. “રાજાઓને” આ ટુંકા લેખમાં રાજાએ આયવ્યય બા., કર બા, ન્યાય નીતિ બા.. સામાન્ય દિનચર્યા બા, સામાન્ય વ્યવહાર આચરણ નિયમ બા. કેવી રીતે વર્તવું એ અંગેની રૂપરેખા આ કવિ રાજચંદ્ર એક પ્રૌઢ રાજનીતિનિપુણ વિચક્ષણ આર્ષદૃષ્ટા ઋષિને છાજે એવી ડહાપણના ભંડાર જેવી ઉત્તમ રિલીથી આલેખી છે,–જે આજે અને સર્વ કાળે પણ રાજ્યધુરા ધારણ કરનારાઓએ ધડો લેવા ગ્ય છે. અને સોળમા વર્ષ પૂર્વે એકસો આઠ સૂત્રોથી ગૂંથેલી–એકસો આઠ મણકા પરોવેલી મંગલમયી પુષ્પમાળા તો પ્રથમ દર્શને જ જાણે કઈ પ્રાચીન મહર્ષિ સૂત્રનિપાત કરતા હોય એવો ભાસ આપે છે! “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયે, નિદ્રાથી મુક્ત થયા, ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજે” એ મંગલ સૂત્રથી પ્રારંભાતી અને “લાંબી ટૂંકી કે કમાનકમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્ર તાનાં પુષ્પોથી છવાયલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું?” એ અંત્ય સૂત્રથી પૂર્ણાહુતિ પામતી આ પુષ્પમાળામાં રાજાને–રંકને, બાલ–યુવાન–વૃદ્ધને, સ્ત્રી-પુરુષને, ત્યાગીનેભોગીને, વણિકને–વકીલને, શ્રીમંતને-ધીમંતને, સુખી-દુઃખીને, કવિને-કળાકારને, સ્વામીને–સેવકને,સર્વ કેઈને ઉદ્દેશીને સમુચિત બોધરૂપ માર્ગદર્શન આપી, પ્રાતઃકાળથી માંડી શયનકાળ પર્વતની સંપૂર્ણ દિનચર્યાનું અનુપમ વિધાન કર્યું છે. ધર્મ, દયા, મૂળતત્વ, પવિત્રતા, ન્યાયસંપન્નતા, સન્નીતિ, ભક્તિ, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, સુશીલ આદિ વિવિધ વિષયો સૂત્રિત કરતી સુંદર સુમધુર શિષ્ટ ભાષામાં ગૂંથેલી આ સૂત્રમય પુપમાલા પુષ્પની જેમ શીલ-સૌરભથી મઘમઘતી અને ભાવ-કેમલતાથી લસબસતી ખરેખરી પુષ્પમાલા” જ છે. “મૂળતત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્નાન કરજે. પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. જીંદગી ટુંકી છે અને લાંબી જ જાળ છે, માટે જ જાળ ટૂંકી કર તો સુખરૂપે અંદગી લાંબી લાગશે. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જ જાળમેહિનીથી આજે અત્યંત મોહિની વધારીશ નહીં. આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ઇત્યાદિ સુવર્ણ સૂત્રોથી શોભતી અક્ષરે અક્ષરે સુભાષિતમયી આ પુષ્પમાલા આબાલવૃદ્ધ સર્વ કોઈને મનન કરવા જેવી–ફરી ફરી ફેરવવા જેવી પ્રાતઃસ્મરણીય વા સાયંસ્મરણીય મંગલ માળા જ છે. આવા મંગલમય સાહિત્યના ભ્રષ્ટા આર્ષદૃષ્ટા આપણું આ બાલ કવિના જીવન પર પ્રકાશ નાંખતું બાલવયના સાહિત્યસર્જનનું આટલું દર્શન અત્ર પર્યાપ્ત છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમુ બાલ્યવયના ધર્મસંસ્કાર બાલ રાજચંદ્રની વ્યાવહારિક કેળવણી અંગે આપણે સામાન્ય વિચાર કર્યાં. તે દરમ્યાન ધર્મ સ`સ્કારના બીજ પણ તેમની ચિત્તભૂમિમાં નિમિત્તાનુસાર પ્રગટતા જતા હતા. જાતિસ્મરણથી સૂચિત અવ્યક્ત પૂર્વ સંસ્કાર તા હતા જ, તેને વિશેષરૂપે આવિષ્કૃત કરવાને પ્રગટ મ્હાર આણવાને સ્વલ્પ ખાદ્ય નિમિત્તોની અપેક્ષા હતી. તે પ્રાપ્ત થતાં જેમ વ્યાવહારિક શિક્ષણમાં અકલ્પનીય ત્વરાથી એકદમ આગળ વધી ગયા, તેમ ધમ સંસ્કારની ખા,માં પણ તેવા તેવા નિમિત્તો મળતાં તેએ અત્યંત વેગથી આગળ વધતા જ ગયા તે હવે આપણે જોશું. આ માલ મહાત્માના ખાલ્ય જીવનનું અવલેાકન કરતાં જણાય છે કે તેમાં પ્રથમથી જ એ આંતપ્રવાહ। વ્યક્તાબ્યકતપણે વહી રહ્યા હતા—એક તા વૈષ્ણવધર્મ – સંસ્કારના, બીજો જૈનધ સંસ્કારના. પિતૃપક્ષ તરફથી એમને વૈષ્ણવધર્મ સંસ્કારની અને માતૃપક્ષ તરફથી જૈનધમ સંસ્કારની પ્રાપ્તિ થવાનું સહજ બાહ્ય નિમિત્ત હતું. એમના વડવાઓના મૂળ કુલધમ તે આપણે પૂર્વે જોયું તેમ સ્થાનકવાસી-પ્રતિમા વિરાધક જૈન શ્વેતામ્બર સ'પ્રદાયના હતા; પણ એમના પિતામહ શ્રીપંચાણુભાઈ ને કાઈ નિમિત્તકારણવશાત્ વૈષ્ણવધર્મ પ્રત્યે અંગત અભિરુચિ થઇ, એટલે તે શ્રીકૃષ્ણભક્તિ કરતા, અને વૈષ્ણવધર્માંનુકૂળ શ્રદ્ધા ધરાવતા. એમની આ અંગત ધમ માન્યતાના વારસે કંઇક અંશે શ્રીવજીભાઇમાં ઉતર્યાં. પરંતુ એમના વિવાહસંબંધ જૈનધર્મોનુયાયી–જૈનધમ પ્રતિપાલક શ્રીદેવબાઇ સાથે થયા. ધમ વ્યવહાર ભિન્ન છતાં તે વખતે વૈષ્ણવકુલધર્માંવાળાના જૈન કુલધ વાળા સાથે ને જૈનકુલધમ વાળાના વૈષ્ણવકુલધર્મવાળા સાથે પરસ્પર વિવાહસંબંધ બંધાવાના ઘણા પ્રસંગ બનતા; પરસ્પર ટી-બેટી વ્યવહાર ચાલુ હતા, તેમાં ખાધ ન ગણાતા. એટલે જૈનધર્મોનુયાયિની દઢધર્મો દેવબાઈના રવજીભાઇ સાથે લગ્નસંબંધ જોડાતાં સંસગ યાગે રવજીભાઈને પોતાના મૂળ કુલધર્મ જૈનધર્મો પ્રત્યે પણ સદ્ભાવની ઘેાડી ઘણી અસર થવા લાગી; છતાં રવજીભાઇનો પક્ષપાત હજી વૈષ્ણવધર્મ પ્રત્યેના હતા. એટલે આમ પિતૃપક્ષ તરફથી વૈષ્ણવધ સ ંસ્કારના ને માતૃપક્ષ તરફથી જૈનધર્માંસ'સ્કારના—એમ એ પ્રકારના સંસ્કારપ્રવાહ ખાસ રાજચંદ્રના પ્રારંભજીવનમાં વિચિત્ર મિશ્રણરૂપે વા સંગમરૂપે ભળ્યેા. પણ પ્રથમ તે શૌચપ્રધાન-શૃંગારપ્રધાન વૈષ્ણવસંસ્કારોના પ્રવાહનુ જોર હતું, એટલે કુમળું ઝાડ જેમ વાળીચે તેમ વળે એ ન્યાયે ખાલ હૃદયમાં વૈષ્ણવસંસ્કારોની છાપ તે વખતે વિશેષ પડી. વળી દાદા પંચાણુભાઈના લાડકવાયા રાજચંદ્રને દાદાના સંસગ પણ વિશેષ રહેતા, અને દાદા તા શ્રીકૃષ્ણભક્ત હતા, એટલે જેને જેવા સંગ તેને તેવા રંગ ’ " Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૯. બાલ્યવયના ધર્મસંસ્કાર એ ન્યાયે તેના સંગથી બાલ રાયચંદને પણ કૃષ્ણભક્તિને રંગ લાગ્યા અને શૌચાદિ વૈષ્ણવાચાર પ્રત્યે રુચિ થઈ દાદાની પાસે કૃષ્ણકર્તાનનાં પદે તેમણે સાંભળ્યા હતા, અવતાર સંબંધી ચમત્કારમાં તેની પ્રીતિ થઈ રામદાસજી નામના સાધુની પાસે બાળલીલામાં વૈષ્ણવધર્મના પ્રતીકરૂપ કંઠી પણ બંધાવી હતી. શંગારપ્રધાન વૈષ્ણવધર્મના સંસ્કારને લઈ બાલ હૃદયમાં ઊર્મિઓ ઊઠતી–તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા શ્રવણ કરતા હોઈએ તો કેવી મજા પડે? તેમજ વૈભવવિલાસની ઈચ્છા થતી. પ્રવીણસાગર જેવા શુંગારપ્રધાન ગ્રંથ તેમણે તે અરસામાં વાંચ્યા, તે તેવા જ શંગાર ભાવના ને ઈચ્છાના પિોષક બન્યા. આ અંગે શ્રીમદ જ સ્વયં સમુચ્ચયવયચર્યામાં કથે છે—મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા, તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યા હતા. જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો. વખતોવખત કથાઓ સાંભળતે, વારંવાર અવતારે સંબંધી ચમત્કારોમાં હું મોહ પામતો, અને તેને પરમાત્મા માન; જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હેઈએ, અને ત્યાગી હોઈએ તો કેવી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી. તેમજ કેઈ વૈભવી ભૂમિકા જેતે કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. પ્રવીણસાગર નામને ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતોતે વધારે સમયે નહોતો; છતાં સ્ત્રીસંબંધી નાના પ્રકારના સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તે કેવી આનંદ દશા? એ મારી તૃષ્ણા હતી.” આમ બાળ રાજચંદ્રના હૃદયમાં આવા વૈષ્ણવધર્માનુકૂળ સંસ્કાર પડયે જતા હતા, તો બીજી બાજુથી તેમના માતાજી તરફથી જેનધર્માનુકૂળ સંસ્કારોની છાપ તેના અંતરમાં અવ્યક્તપણે પડતી હતી, તથાપિ તે વ્યક્તપણે અંકુરિત થઈ દઢમૂલ બનવાને ને મહાનું તત્ત્વવિજ્ઞાનવૃક્ષરૂપે પરિણમવાને હજુ થોડો વિલંબ હતો; તે માટેની “ કાળલબ્ધિ” હજુ પરિપકવ થઈ ન્હોતી; વૈષ્ણવ સંસ્કારોની છાપ ભુંસાઈ જઈ તેના સ્થાને જૈન– સંસ્કારો અંકિત થવાને કાળ હજુ પાક્યો હોત તદનુકૂળ નિમિત્તોની પ્રાપ્તિનો જોગ હજુ હવે પછી થોડા વખતમાં પ્રાપ્ત થવાને હતો. ત્યારે તે શૌચપ્રધાન અને શૃંગારપ્રધાન વૈષ્ણવ સંસ્કારની અસરને લઈ જેના પ્રત્યે ભાવની વાત તો દૂર રહો, ઉલટ અભાવ હતો, એક પ્રકારની સૂગ–જુગુપ્સા કે ઘણા હતી. આ વાતને ઉલેખ શ્રીમદે પિતાની ઉક્ત સમુચ્ચયવયચર્યામાં પણ કર્યો છે–૪ ૪ જેથી જેન લેકે ભણી મારી બહ જુગુસા હતી. ૪ ૪ તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા લેવામાં આવી હતી, જેથી તે મલિન ક્રિયાઓ લાગવાથી તેથી હું બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી.” ઇત્યાદિ. ઓછામાં પૂરું,—વૈષ્ણવ સંસ્કારથી જગકર્તા સંબંધી તેમની માન્યતા દઢમૂલ થઈ હતી, તે તે વખતની ગુજરાતી વાંચનમાળામાં આવતા જગકર્તા સંબંધી પાઠોથી અ-૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર ઓર દઢ બની,-એટલે જગકર્તા નહિં માનનાર જૈન પ્રત્યે તેમને ઘણી “જુગુપ્સા— સૂગ હતી, તેમજ ઉપર કહ્યું તેમ પ્રતિમાવિરોધક પ્રતિમાઅશ્રદ્ધાળુ (સ્થાનકવાસી) જેનોની (કેઈ) ક્રિયા મલિન લાગવાથી તેમને ગમતી ન હતી. વવાણીઆના વાણીઆઓ પણ મુખ્યપણે આ પ્રતિમા અશ્રદ્ધાળુ-પ્રતિમાવિરોધક સંપ્રદાયના અનુયાયી હતા, એટલે એ લોકોનો જ એમને પ્રસંગ પડતો હતો. બાલપણામાં શીધ્ર વિદ્યાગ્રહણાદિ ચમત્કારને લીધે સમર્થ શકિતવાળા નામાંકિત વિદ્યાથી ગણાતા રાયચંદની તેઓ પ્રશંસા કરતા. અને તેથી પોરહ પામી–ઉત્કર્ષ આણી ભદ્ર હૃદયનો ભદ્રમૂર્તિ રાયચંદ સેવા મંડળમાં બેસી બાળસુલભ નિર્દોષ ભાવથી વાકચાતુર્યાદિ પિતાની ‘ચપળ શક્તિનું પ્રદર્શન કરતો. તેઓ કંઠી માટે રાયચંદની હાંસી ઉડાવતા,-મીઠી મશ્કરી કરતા, ત્યારે રાયચંદ રદીએ આપી તેમને પ્રતિવાદ કરતો. આ જ વસ્તુનું તાદશ્ય શબ્દચિત્ર શ્રીમદે લાક્ષણિક રીતે સમુચ્ચયવયર્ચામાં આલેખ્યું છે-“ગુજરાતી ભાષાની વાંચનમાળામાં જગતુકર્તા સંબંધી કેટલેક સ્થળે બંધ કર્યો છે, તે મને દઢ થઈ ગયા હતા, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં. માટે જેન લેકે મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકેની કિયા મારા જોવામાં આવી હતી, જેથી તે મલિન ક્રિયાઓ લાગવાથી તેથી હું બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણીયાઓ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્નભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુઓને જ લગતી હતી; એથી મને તે લોકોને જ પાનાર હતો. પહેલેથી સમર્થ શક્તિવાળે અને ગામને નામાંકિત વિદ્યાથી લોકે મને ગણતા; તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળ શકિત દર્શાવવાનું હું પ્રયત્ન કરતા. કઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા છતાં હું તેઓથી વાદ કરતે; અને સમજણ પાડવા પ્રયત્ન કરતો.” ઇત્યાદિ. પણ હવે વળતા પાણી થવાની શરૂઆત થવાનો પ્રસંગ બન્યા. ધીરે ધીર રાયચંદને જૈન ધર્મના પ્રતિકનસૂત્રાદિ પુસ્તકો વાંચવા મળ્યાં. તે પરમ પવિત્ર સૂત્રોમાં “મિત્તિ જે સામૂng, વૈર મળ્યું ”—મહારે સર્વ ભૂતો પ્રત્યે મૈત્રી છે, મહારે કોઈ સાથે વૈર નથી, એમ સર્વ જગજીવો સાથે મૈત્રીના પરમોત્તમ-પરદાત્ત વિચારો જોવામાં આવ્યા તે બાલ રાયચંદના નિસર્ગથી વિશ્વપ્રેમી હૃદયને હૃદયસ્પર્શી બની ગયા. જગતમાં સ્વભાવથી જ સર્વથી એકત્વ ઇચ્છતા, સર્વ પ્રત્યે ભ્રાતૃભાવ ભાવતા, સર્વ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરતા બાલ રાયચંદને આ વિચારોમાં પોતાના વિશ્વવત્સલ હદયભાવનો પ્રતિધ્વનિ જણાય. એટલે અત્યારસુધી સંગદેવથી પોતે જૈન સંબંધી માની લીધેલી તેમની બ્રાંત માન્યતાઓને ધરતીકંપનો આંચકો લાગ્યો. આમ તે તે પ્રતિક્રમણસૂત્રાદિ આત્મસ્પર્શી થઈ સત્યતવેષક પરમ સરલહુદયી શ્રીમદના જીવનમાં પલટાનો પ્રારંભ આણનાર શુભ નિમિત્તરૂપ બની ગયા. એટલે તે તે જૈનસંસ્કાર પ્રત્યે શ્રીમદની પ્રીતિ થઈ અને પ્રથમના વૈષ્ણવ સંસ્કારમાં પણ રહી. આમ મિશ્ર સ્થિતિ થઈ. પછી ધીરે ધીરે જેમ જેમ આ જેનશાસ્ત્રોનો પરિચય પ્રસંગ વધતો ગયે, તેમ તેમ જૈનમાર્ગાનુકૂળ વલણ વધતું Page #88 -------------------------------------------------------------------------- ________________ બાલ્યવયના ધર્મસંસ્કાર ગયું અને વૈષ્ણવમાર્ગાનુકૂળ વલણ ઘટતું ગયું; છતાં હજુ સ્વચ્છતા આદિ બાહ્ય (શૌચ) આચારવિચાર તેમને શૌચપ્રધાન વૈષ્ણવના પ્રિય હતા, અને જગકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી અકસ્માત્ ત્રટી ગઈ એટલે ફરીથી તેમણે તે બાંધી નહિં. તે વખતે તે બાંધવા-ન બાંધવાનું કંઈ કારણ ન હતું, પણ સહજ સ્વભાવે તેમ બની ગયું. આ અંગે જેના વચનમાં અક્ષરે અક્ષરે નિર્દભ નિખાલસ સચ્ચાઈને રણકાર રણકે છે એવા શ્રીમદ્ પરમ ઋજુ નિખાલસ ભાવે લખે છે કે –“પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર ઈત્યાદિક પુસ્તક વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગજીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ, અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વળે, છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા, અને જગકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી ત્રુટી ગઈ એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શેડ્યું નહોતું.” આમ બાલ રાજચંદ્રને તથા પ્રકારના સંસ્કારગે છેડે વખત વૈષ્ણવસંસ્કારને ઉદય આવ્યું, પણ તે પણ હવે ધીરે ધીરે ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં આવી છેવટ અસ્ત પામી ગયો. જો કે પરમાર્થ દષ્ટિથી જોઈએ તો આત્મા નથી વૈષ્ણવ, નથી જૈન, કે નથી ઇતર કેઈ અને આત્મા શુદ્ધ આત્મત્વ પામે એ જ સાચો ધર્મ સંસ્કાર છે; પણ આ તે બાહ્ય સંસકારની અપેક્ષાએ વિવેક્ષા થઈ. એટલે કમે કમે બાહ્ય શોચપ્રધાન-શૃંગારપ્રધાન વિષ્ણુવસંસ્કારનું સ્થાન પરમ ભાવશૌચપ્રધાન-વૈરાગ્યપ્રધાન નસંસ્કાર લેતા ગયા. આમ શ્રીમદના મૂળ જીવનપ્રવાહમાં આમૂલ પરિવર્નાન થઈ ગયું. તે એટલે સુધી કે વૈષ્ણવ સંસ્કારનું નામનિશાન રહ્યું નહિં, સ્મૃતિષમાત્ર બની ગયા; અને રાજચંદ્ર વીતરાગમાર્ગના વાલેપ દઢ પરમાર્થ રંગથી અસ્થિમજજા એવા તો રંગાઈ ગયા કે, જે જગકર્તત્વવાદની અમાન્યતાના કારણે જૈન પ્રત્યે તેમને “વૃણુ” હતી, તે જ જગકર્તૃત્વવાદની અમાન્યતાનું સમર્થન કરી તેઓ જગતકર્તૃત્વવાદનું સમર્થ નિરસન કરનારા કેવી રીતે બની ગયા, તે આપણે હવે પછીના જીવનમાં ક્રમે કરી અવલકશું. લેલક પાછું પિતાને ઠેકાણે આવે-સ્વસ્થાને અદલે-“Pendulum swings back ” તે આનું નામ અને આનું નામ જ મૂલ્યપરિવર્તનથી થતું આમૂલ પરિવર્તન. અને આ આમૂલ પરિવર્તન થયું તે પણ કાંઈ મતની દષ્ટિથી કે કઈપણ પ્રકારના મતાગ્રહથી નહિં, પણ કેવલ શુદ્ધ સની દષ્ટિથી ને કેવળ શુદ્ધ સત્રહણની સત્યાહી નિષ્પક્ષપાત ન્યાયપ્રિયતાથી. શ્રીમદને વૈષ્ણવધર્મસંસ્કારના મૂળ નિમિત્તભૂત અને ઉત્તરોત્તર તેની પુષ્ટિના અવલંબનભૂત દાદા પંચાણુભાઈ હતા, તેમનું અવસાન પણ લગભગ આ જ અરસામાં થયું, તેની નોંધ પણ અત્ર પ્રસંગથી લેવી જોઈએ. સં ૧૮૩૬માં જન્મેલા (દાદા) પંચાણુભાઈનું અવસાન સં ૧૯૩૪માં તેમની ૯૮ વર્ષની વયે થયું. ત્યારે બાલ રાજચંદ્રની વય ૧૦ વર્ષની હતી અને સ્મશાને જતાં આ બાલકે જ નનામીની આગળ ચાલી છાણી ઉપાડી હતી અને પિતાના પ્રિય દાદાને અગ્નિદાહ પણ પિતાના હાથે દીધે Page #89 -------------------------------------------------------------------------- ________________ પર અધ્યાત્મ રાજચંદ્ર હતા. રસ્તામાં નનામી લઇ જતી વેળાએ રાજચદ્રને લાંખી શૂળ લાગી હતી, પરંતુ તત્ત્વવિચારનિમગ્ન રાજચંદ્રે તેની ઉપેક્ષા કરી તે વાત કેાઈને કળાવા દીધી નહિં. સ્મશાનેથી ઘેર પાછા ફર્યા ત્યારે લંગડાતા લગડાતા રાજચંદ્ર માતાજી પાસે આવ્યા. દેવમાએ પૂછ્યું—ભાઇ, પગમાં શું લાગ્યું છે ? આમ કેમ લ’ગડાય છે ? પછી માતાજીએ પગની પાની જોઈ તે લાંખી ખાવળની શૂળ દીઠી, તે કાઢી અને પૂછ્યું—ભાઇ, શૂળ કયાંથી લાગી? મા, અહીંથી સ્મશાને જતાં રસ્તામાં લાગી. ભાઈ, ત્યાં કાઈ ને કેમ વાત કરી નહિઁ ને શૂળ કઢાવી નહિં ? ત્યાં સુધી આ પીડા કેમ ખમાણી ? જ્ઞાનગંભીર રાજચંદ્ર શું જવાબ આપે ? અમીચંદૅના અવસાનપ્રસ`ગની જેમ તત્ત્વવિચારની ધારાએ ચઢતાં ત્યારે અવધૂતની જેમ સ્વદેંહનું પણ ભાન ભૂલી ગયેલા રાજચદ્ર મૌન રહ્યા. પ્રકરણ આઠમુ સમુચ્ચયવયચર્યા [શ્રીમદે સ. ૧૯૪૬ના કાર્તિકી પૂર્ણિમાના દિને-પેાતાના ૨૩ મા જન્મદિને પેાતાના જીવનનું સામાન્ય સિંહાવલેાકન કરતાં, પેાતાની ૧૩ વર્ષ સુધીની સમુચ્ચયવયચર્ચાનું તાદૃશ્ય સુંદર શબ્દચિત્ર આલેખન કર્યું છે; તેમાંથી આગલા પ્રકરણામાં યથાસ્થા કટકે કટકે ઉલ્લેખ કરાયેલ છે; તથાપિ સુજ્ઞ વાંચકને તેના સમગ્રપણે સાંગેાપાંગ ખ્યાલ આવે એટલા માટે શ્રીમની મહાપ્રસાદીરૂપ આ સ્વહસ્તે આલેખાયેલું આત્મકથારૂપ ( auto-biography) શબ્દચિત્ર પરમ અગત્યનું હાઈ અત્ર જેમ છે તેમ આખુ' એક પ્રકરણરૂપે અવતારીએ છીએ. સંવત ૧૯૨૪ના કાર્તિક શુદ ૧૫ રવિએ મારા જન્મ હેાવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પુરાં થયાં. બાવીસ વર્ષોંની અ૫ વયમાં મે અનેક રંગ આત્માસંબંધમાં, મનસંબંધમાં, વચનસબંધમાં, તનસબંધમાં અને ધનસ ંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારના સંસારી મેાજા', અનંત દુઃખનું મૂળ એ બધાંના અનેક પ્રકારે મને અનુભવ થયા છે. સમ તત્ત્વજ્ઞાનીઓએ અને સમ નાસ્તિકોએ જે જે વિચારો કર્યો છે, તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મે કરેલા છે; મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યાં છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહત્ વિચારો કરી નાખ્યા છે; મહત્ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગભીર ભાવથી આજે ષ્ટિ દઈ જોઉં છઉં, તે પ્રથમની મારી ઉગતી વિચાર શ્રેણી, આત્મદશા, અને આજને આકાશપાતાળનું અંતર છે; તેના છેડા Page #90 -------------------------------------------------------------------------- ________________ સમુચ્ચયવયચય અને આનો છેકઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી, પણ શોચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખનચિત્રન કર્યું છે કે કંઈ નહીં? તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખનચિત્રન સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્રલેખિનિને સમાગમ કરી જગમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છઉં કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોકખી ના કહી હતી; એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં લઉં. પરિ. ણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળપત્ર પર મૂકીશ. સમુચ્ચયવયચર્યા તોપણ સંભારી જઉં છઉં – (૧) સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમત ગમત સેવી હતી; એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના (કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર) મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની, અને રાજરાજેશ્વર જેવી ઉંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી, છતાં હાડ ગરીબ હતું. તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકીજ્ઞાન તે વયમાં હોત તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહી. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. (૨) સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું, છતાં ખ્યાતિનો હેતુ નહોતો એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુજ થોડા મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો; વાતડાહ્યો, રમતિઆળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ, સરળ વાત્સલ્યતા પારામાં બહુ હતી, સર્વથી એકત્વ ઈચ્છતો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ એ મને સવાભાવિક આવડયું હતું. જોકે માં કઈપણ પ્રકારના જૂદાઈના અંકુરે જેતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કપિત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, તે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શક હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવ શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીને પાછો બધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્ય ગ્રંથ મેં વાંચ્યા હતા. તેમજ અનેક પ્રકારના બે થે નાના આડાઅવળા મેં જોયા હતા, જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું. હું માણસજાતને બહુ વિશ્વાસુ હતો. સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી. Page #91 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર | મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા, તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં, તેમજ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા. જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી; અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો. વખતોવખત કથાઓ સાંભળતે, વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો, અને તેને પરમાત્મા માનતે; જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે એ જ વિકલપના થયા કરતી. તેમજ કોઈ વૈભવી ભૂમિકા કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. પ્રવીણસાગર નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમયે નહોતો; છતાં સ્ત્રીસંબંધી નાના પ્રકારના સુખમાં લીન હેઈએ અને નિરુપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદ દશા? એ મારી તૃષ્ણ હતી. | ગુજરાતી ભાષાની વાંચનમાળામાં જગકર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે; તે મને દૃઢ થઈ ગયે હતું, જેથી જેને લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં. માટે જેને લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જેવામાં આવી હતી, જેથી તે મલિન ક્રિયાઓ લાગવાથી તેથી હું બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણીયાઓ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી; એથી મને તે લોકોનો જ પાનારો હતો. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામના નામાંકિત વિદ્યાથી લોકો મને ગણતા; તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવાનું હું પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો, પણ હળવે હળવે મને તેમના પ્રતિકમણુસૂત્ર ઈત્યાદિક પુસ્તક વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ, અને પિલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વળે, છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા, અને જગકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી ત્રુટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહી. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો, અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બેલાવતા ત્યારે ત્યાં હું જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકો વાંચ્યા છે, રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કેઈને મેં ઓછે અધિકે ભાવ કહ્યો નથી કે કઈને મેં ઓછું અધિકું તળી દીધું નથી; એ મને ચોક્કસ સાંભરે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું ધારશીભાઈ અને હેમરાજભાઈના અભુત પ્રસંગે 'गुणाः पूजास्थानं गुणिषु न च लिङ्गं न च वयः ।। અસાધારણ બુદ્ધિપ્રભાવ અને સ્મૃતિઅતિશય દાખવનારા બાલ રાયચંદની ખ્યાતિ ચતરફ પ્રસરવા લાગી, નિકટના કચ્છ પ્રદેશમાં તે તે વાયુવેગે પ્રસરી ગઈ, પરિમલ કસ્તૂરી તણજી મહીમાંહે મહકાય',-કસ્તુરીનો પરિમલ મહીમાં મહેકાયા વિના કેમ રહે? આ બાલ રાયચંદની ખ્યાતિ કચ્છના કડાય ગામના હેમરાજભાઈ અને નળિયા ગામના માલશીભાઈ એમ બે કચ્છી સગૃહસ્થના સાંભળવામાં આવી કે વવાણી. આમાં વાણીઆને એક પુત્ર આ ચમત્કારિક મહાબુદ્ધિશાળી છે અને તેથી કૂદરતી પ્રેમ ફુરતાં-પ્રભેદભાવ ઉપજતાં આવા બાલને વિદ્યામાં ઉત્તેજન આપવું એવા શુભ આશયથી તેઓને રાયચંદને મળવાની ભાવના થઈ એટલે તે બન્ને વિદ્યાપ્રેમી ભાઈઓ સાંઢણી પર સવાર થઈ વવાણીએ આવ્યા. ત્યાં તપાસ કરી તે જાણવામાં આવ્યું કે રાયચંદ મોરબી ગયેલ છે, એટલે તે પણ શેધતા શોધતા પાછળ પાછળ મેરબી આવવા નીકળ્યા. અહીં મોરબી આવેલા રાયચંદને પિતાના મોસાળ રાજકોટ જવાનો વિચાર છે. એટલે મેરબમાં તેના સગાસંબંધીઓએ આ બાલકને એકલે કેમ જવા દેવાય એમ સમજી સારા સંગાથની શોધ કરવા માંડી તે મોરબીના મૅસ્ટેટ (ન્યાયાધિકારી) ધારશીભાઈ રાજકેટ જવાના છે એમ ખબર પડ્યા; એટલે તેમને વિજ્ઞપ્તિ કરી–આ રાયચંદને રાજકેટ તેના મોસાળ જવું છે, આપ સાથે લઈ જશે? ધારશીભાઈએ ખુશીથી હા પાડી ને રાજચંદ્રને પોતાની સંગાથે લઈ રાજકોટ ભણી રવાના થયા. આ તરફ પેલા બે કચ્છીભાઈઓએ મોરબી આવી તપાસ કરી તો રાજચંદ્ર રાજકેટ તરફ રવાના થયાના વાવડ મલ્યા, એટલે તે બને પણ પાછળ પડ્યા! અહો! કમળની સુગંધથી આકર્ષાઈને મધુકર તેની પાછળ પડે, તેમ પુરુષવરપુંડરીક રાજચંદ્રના વિદ્યાગુણસૌરભથી આકૃષ્ટ થઈ ઠેકાણે ઠેકાણે ભમતાં ભમતાં આ કચ્છથી નિકળેલા બે વિદ્યાપ્રેમી ભ્રમરો પણ રાજચંદ્ર-કમળને પીછો પકડતા રાજકેટ અભિમુખ ચાલ્યા. અહો ! કે વિદ્યાપ્રેમ! કે ગુણપ્રમેદ! રાજકોટ જતાં માર્ગમાં ધારશીભાઈ સાથેના સહજ વાર્તાલાપના પ્રસંગમાં તેજસ્વી રાજચંદ્રની પ્રતિભા છાની રહી નહિં. “ચંદ છુપે નહિં બાદલ છો”. ન્યાયા ધીશ ધારશીભાઈ તો બાલ રાજચંદ્રની અસાધારણ બુદ્ધિપ્રતિભા ને અદ્દભુત વાકછટા જીવન કળામાં “ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર' એ પ્રકરણની થોડી વસ્તુનો આધાર અત્ર સાભાર લેવામાં આવ્યો છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ અધ્યાત્મ રાજય દેખી છક થઇ ગયા, અને આશ્ચર્ય ચકિત થઈ ચિંતવવા લાગ્યા—આ દશ વષ જેટલી લઘુવયના ખાલ કેવું અદ્ભુત બુદ્ધિચાતુર્ય દાખવે છે ! કેવું સુંદર વચનમા બતાવે છે ! કેવું પ્રૌઢ ગંભીર તત્ત્વચિંતન દર્શાવે છે! આમ વૃદ્ધવયના મનુષ્યા પણ ન કરી શકે એવી પ્રૌઢ ગંભીર વાર્તો આ જ્ઞાનવૃદ્ધ ખાલના મુખે સાંભળી આશ્ચયમાં લીન થઈ ગયેલા ધારશીભાઇએ કહ્યું——રાયચંદભાઈ! રાજકોટમાં તમે અમારે ત્યાં ઉતરી અમારી સાથે જ રહેજો. રાયચંદે કહ્યું—ના, હું તેા મ્હારા મામાને ત્યાં જ ઉતરીશ ને ત્યાંજ રહીશ. ધારશીભાઇએ બહુ આગ્રહ કર્યાં ત્યારે રાજચંદ્રે ——તમારે ત્યાં આવતા રહીશ, પણ રહીશ તે મામાને ત્યાં જ, રાજચંદ્ર રાજકેટ પહેાંચી મેાસાળે ગયા, ત્યારે તેમના મામાએ પૂછ્યું-ભાણા ! કાની સાથે આવ્યે ? રાજચન્દ્રે કહ્યું—ધારશીભાઇ સાથે. આમ રાજચંદ્રના મુખે ધારશીભાઈ રાજકોટ આવ્યાની ખબર પડતાં બન્ને મામા અંદરઅંદર ગુસપુસ કરવા લાગ્યા કે આ ઠીક લાગ આવ્યે છે, આપણે તેમને (ધાર શીભાઈ ને) ‘ઠેકાણે કરી દેવા.' ભાજન કરતાં રાજચંદ્રના કાને આ શબ્દો પડચા. તે પરથી આ ચકાર ખાલકે પ્રત્યુત્પન્ન ઔપત્તિકી બુદ્ધિથી વિચાયુ——આ મામાએને જરૂર કોઈ દુબુદ્ધિ છે અને તેએ ધારશીભાઈનુ કાટલું કાઢી નાંખવાના કાંઇ વિચાર કરતા હાય એમ એમના આ શબ્દો પરથી જણાય છે. માટે મ્હારે ધારશીભાઇને ત્યાં જઈ અગાઉથી તેમને ચેતાવી દઈ બચાવી લેવાનું ઉપકારકાય કરવું જોઇએ. એમ વિચા રીને તે જમ્યા પછી ધારશીભાઇને ત્યાં ગયા અને પૂછ્યું—ધારશીભાઇ, તમારે મારા મામાએ સાથે કોઈ પ્રકારના સંબંધ છે? ધારશીભાઈ—કેમ પૂછવુ પડ્યું? રાયચંદ કઈ પ્રત્યેાજન છે માટે પૂછું છું. ધારશીભાઈ—બીજો કાઈ જાતના સંબંધ નથી, પણ કઇક રાજખટપટ ચાલે છે તે અંગેના સંબંધ છે. રાયચંદ—જો એમ છે તેા તમારે સાવધાન રહેવું, ગાફેલ ન રહેવું, કારણ કે તમારા અંગે તેઓ લાગ આવે તેા ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા, માટે તમારે ગલતમાં ન રહેવું, સાવચેત રહેવું. ધારશી ભાઇ—પણ તમે કેમ જાણ્યું કે તેએ મારા અંગે જ આવી વાતને વિચાર કરતા હતા? રાયચંદ—હું મેાસાળ પહોંચ્યા ત્યારે તું કેાની સાથે આવ્યેા એમ મામાએએ પૂછતાં મે તમારૂં નામ આપ્યું. તે પરથી બન્ને મામા તે અંગે અંદરઅંદર ગુસપુસ કરવા લાગ્યા, અને હું ભેજન કરતા હતા ત્યારે મને સંભળાય એવા ઊંચા અવાજે તેએ મ્હાર તેવા પ્રકારની વાર્તા કરી રહ્યા હતા. ધારશીભાઇ—પણ રાયચંદભાઇ! તમારી હાજરીમાં તેવા પ્રકારની વાતે તેએ કરે જ કેમ ? રાયચંદ—આ તે બાળક છે, આ તે આમાં શું સમજે ? એમ સમજીને તેએ બેધડક વાતા કચે જતા હતા. પણ હું તેા ઢાળમાં કઇક કાળુ છે' એમ વાતના આગળપાછળના પૂર્વાપર સંબંધથી તરત સમજી ગયા, એટલે તેએ તેવી કાંઈ પેરવી કરે તે પૂર્વે તમને અગાઉથી વેળાસર ચેતાવવા અને મામાએને દુષ્કૃત્યથી બચાવવા આવ્યે છું. ધારશીભાઈ તા સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયના આ ખાળ મહાત્માની આવી આ Page #94 -------------------------------------------------------------------------- ________________ ધારશીભાઈ અને હેમરાજભાઈના અદ્દભુત પ્રસંગા ૫૭ નિખાલસ વાતથી આશ્ચયથી હિઁડંગ થઇ ગયા, રાજખટપટની વાત સાથે મેળ મેળવતાં અધી ખાજી ખરાખર સમજી ગયા, અને નિષ્કારણુ ઉપકારી આ ખાલ મહાત્મા અંગે કૃતજ્ઞભાવે ચિંતવવા લાગ્યા-અહે! આ ખાળ મહાત્માની આ નિષ્કારણુ ઉપકારતા કેવી અદ્ભુત છે! નિષ્કામ ઉપકારબુદ્ધિ કેવી આશ્ચય કારક છે ! આવું ઉપકારકા કરી તેમણે મને ખરેખર ! આભારના ભારમાં દબાવી દીધા છે. ભલું થયું કે હું એમને મ્હારા સંગાથે અહી લઈ આવ્યેા, નહિ તે મને આવા મહાત્માના સંગના અપૂર્વ લાભ કયાંથી મળત ? ધન્ય છે આ ખાલ મહાત્માને ! ઇત્યાદિ પ્રકારે ચિ'તવતાં ધારશીભાઈ આનથી રોમાંચિત થયા. હવે આ તરફ તે એ કચ્છી ભાઇએ રાજકેાટ ભણી આવી રહ્યા હતા, તેને ભાસ શ્રીમદ્નના જ્ઞાનમાં થયેા. શ્રીમમાં લઘુવયથી અનેક પ્રકારની અદ્ભુત શક્તિએ સ્ફુરી નિકળી હતી, તેમાં એક અલૈંદ્રિય જ્ઞાનશક્તિ હતી, તેથી તેમના નિ`લ જ્ઞાન– દ ણમાં પ્રતિભાસમાન થયું કે એ કચ્છી ભાઇએ સાંઢણી પર સવાર થઇને લાંખા પંથ કાપતાં કાપતાં ઠેઠ કચ્છથી મારે માટે આવે છે; એટલે તેમણે ધારશીભાઇને કહ્યું— ૮ કચ્છથી એ ભાઈ એ આવવાના છે, તેમના ઉતરવાની સગવડ તમારે ત્યાં અની શો?? ધારશીભાઈ એ કહ્યું——હા, ખુશીથી ખની શકશે. હું તેમને માટે બધી સગવડ કરીશ.' પેાતાને ધારશીભાઈએ તેમને ઘેર ઉતરવાનું આમત્રણ આપ્યું તે નકાર્યુ અને પેાતાને તેમજ ધારશીભાઈ ને અજાણ્યા સાવ અપરિચિત આગંતુક મહેમાનને માટે પાતે સામેથી ઉતારા માંગ્યા ! પેાતાના માટે પ્રેમથી આટલા બધા પરિશ્રમ ઉઠાવી આવી રહેલા આ કચ્છી ભાઈ એને શ્રીમદે પેાતાના મહેમાન' ગણ્યા, અને એ મહેમાનને માટે પાતે બધી સગવડ કરવી જ જોઈએ એવી સૂક્ષ્મ વિવેકવાળી ઊંડી સમજણથી આ મહેમા નેને માટે આમ ઉતારાના ખદાખસ્ત કર્યાં, એટલું જ નહિ પણ તેઓ જે દિશામાં તે ભાઈ એના આગમનમા હતા તે મા ભણી સામા ગયા; અતિથિ સામે અભ્યુ ત્થાન ’–ઊઠીને સામા જવું એ ગૃહસ્થના ધર્મ ગણાય છે તેનું જાણે વિવેકથી ‘મૂંગુ’ અનુસરણ કરતા હોય એમ આ પેાતાના ‘અતિથિઓનુ`’ સ્વાગત કરવા સામા ગયા! સિંહશિશુ સમા સામે આવતા ખાલ રાયચંદને દૂરથી દેખી હેમરાજભાઈ એ સહજ અનુમાન કર્યુ.*——આ સામે આવી રહ્યો છે તે જેને માટે અમે આવી રહ્યા છીએ તે રાયચંદ તા નહિ. હેાયને! આમ મનામન સાક્ષીના જાણે ‘વાયરલેસ ' મળ્યે હાય એમ તે ચિંતવે છે ત્યાં પાસે આવ્યા એટલે શ્રીમદ્દે તેમને નામ લઈને ખેલાવ્યા કેમ હેમરાજભાઇ! કેમ માલશીભાઈ!' બન્ને ભાઈ એ આશ્ચય પામી વિચારમાં પડી ગયા...અહા ! આ અમારાં નામ કયાંથી જાણે છે? અમારા આવવાની ખખર તે અમે કાઈને આપી નથી ! આશ્ચયથી સ્પ્રિંગ થઈ ગયેલા તેએ એટલી ઊઠયા——તમે જ શું રાયચ'દભાઈ છે કે ? અમે આ જ વખતે આ જ રસ્તે આવીએ છીએ એમ તમે કેમ જાણ્યું ? શ્રીમદે કહ્યું... આત્માની અનંત શક્તિએ છે, તે વડે અમે જાણીએ છીએ.’ પૂર્વે કદી પણ પરિચિત નહિ' છતાં તેમને શ્રીમદે નામથી સંખેાધ્યા ત્યારે આશ્ચયથી ગિ થઈ ગયેલા હેમરાજભાઈ ને માલશીભાઈ એ કેવા અદ્ભુતભાવ અનુભવ્યેા હશે ! અ-૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર , પછી શ્રીમદ્ન પેાતાના આ કચ્છી ‘મહેમાનેાને ' ધારશીભાઈ ને ‘ઉતારે લઈ ગયા. ત્યાં ધારશીભાઇએ તેમની સ્નાન-ભેાજનાદિ મધી સગવડ સાચવી સારી સરભરા કરી. ભેાજનાદિ વિધિ પતાવી કચ્છી ભાઇઓએ રાયચ’દભાઈ સાથે એકાંતે ‘ખાનગી ’ વાત કરવાની ઇચ્છા દર્શાવી, એટલે ધારશીભાઈએ બતાવેલ એકાંત સ્થળે તેએ રાયચંદભાઈ સાથે વાતમાં ગૂંથાયા. પ્રથમ શ્રીમદ્નની અસાધારણ સ્મૃતિશક્તિ અને અવધાનશક્તિ સાંભળેલી તે દેખવાની તેમની જિજ્ઞાસા થઇ; એટલે ‘સંઘપટ્ટક’ ગ્રંથની એક ગાથા તેઓ લાવ્યા હતા, તેના અક્ષરે લેામવિલામ સ્વરૂપમાં આડાઅવળા શ્રીમને સંભળાવ્યા, તે સ્મ્રુતિમાં રાખી શ્રીમદે ખરાખર ગાઢવીને આખા ક્ષેાક સળંગ કહી દેખાડયા. બન્ને ભાઈએ ચમત્કૃતિ પામ્યા અને પેાતાના મનમાં તેા સમજી જ ગયા કે જેના આવતાં વેંત જ અગાઉ પણ પરચા મળી ચૂકયેા હતેા એવી આ ચમત્કારિક શક્તિસંપન્ન વ્યક્તિને કાશી જઈ શું વિદ્યા ભણવાની હશે ? માટે એ સંબંધી પ્રયત્ન નિષ્ફળ છે. છતાં આપણે એ પ્રત્યેાજન માટે જ અત્ર આવ્યા છીએ, તેા એ વાત તે એની આગળ મૂકવી. એમ વિચારી તેમણે રાયચંદને કહ્યું—આપને કાશી વિદ્યાભ્યાસ માટે લઈ જવા અંગે ખાસ વિનંતિ કરવા અમે અહી` આવ્યા છીએ,-અમારા આગમનનું પ્રયાજન આ જ છે. માટે આપ હાલમાં ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ કાશી પધારેા. આપના માટે તેમજ આપ ના કુટુંબ માટે અમે અધી વ્યવસ્થા કરશું. માટે કૃપા કરી આપ અમારી સાથે પધારે ને અમારા પર ઉપકાર કરો. આમ અનેક પ્રલાભન-વિજ્ઞાપનાદિ કર્યો, પણ રાયચ, ચાખ્ખી ના પાડી કે ‘અમારાથી આવવાનું નહિ બને.' એટલે તેએને ખાત્રી થઈ ગઈ કે આપણે ધાર્યું હતું તેમ આ માલ આ મામત સંમત નહિ થાય. એ તે ભણેલા જ છે, આ ભણેલાને કાશી જઇ શું ભણવાનું હતું? માટે આપણા પ્રયત્ન બ્ય છે, આપણી દરખાસ્તને બરખાસ્ત કરવી પડશે. ૫૮ પછી તે કચ્છી ભાઈએ ધારશીભાઈ પાસે ગયા ને કહ્યું—અમારી ધારણા પાર ન પડી, અમારા આવવાનું પ્રયાજન સાÖક ન થયું, અમારા આંદ્રે નિષ્ફળ ગયા. ધારશીભાઇએ પૂછ્યું—કયું પ્રત્યેાજન ? કઈ ધારણા ? હેમરાજભાઈ એમનેલી હકીક્ત નિવેદન કરી ને કહ્યુંઅમે ખખર ન્હાતા આપ્યા છતાં જ્ઞાનબળથી જાણી પેાતાની મેળે સામા આવ્યા! એટલું જ નહિં પણ પરમ આશ્ચર્યકારક તા એ છે કે અમારે પૂર્વ કદી પણ કંઈ પણ પરિચય નહિ છતાં એમણે અમને નામ લઇને મેલાવ્યા ! અહી આપને ત્યાં પેાતાના જ મહેમાન જાણી બધી સગવડ કરાવી! ખરેખર! આ વિચક્ષણ આલ મહાત્મા કેાઈ અદ્ભુત અસાધારણ મહાપુરુષ છે. ધારશીભાઈને આ વૃત્તાન્ત સાંભળી સાન દાશ્ચય ઉપજ્યું ને પ્રથમ તે એમ થયું કે રાયચદભાઈની આમાં ભૂલ થાય છે. વિદ્યાભ્યાસ અંગે આટલી બધી સગવડ કરી આપવા આ વિદ્યાપ્રેમી ભાઈ એ આટલી બધી જહેમત ઉઠાવી ઠેઠ કચ્છથી અહીં સુધી આવ્યા છે છતાં રાયચંદભાઈ સંમત કેમ નથી થતા? પણ પછી એમને પણ સમજાઈ ગયુ` કે જે અદ્ભુત ખાલ મહાત્મા આટલી લઘુવયમાં આવી અદ્ભુત શક્તિ ધરાવે છે, તેને વળી શીખવું શું? Page #96 -------------------------------------------------------------------------- ________________ ધારશીભાઈ અને હેમરાજભાઈના અદ્દભુત પ્રસંગ ૫૯ આ તે શુકદેવજીની જેમ શીખીને જ અવતર્યા છે. વળી આટલે બધો જ્ઞાનગુણ છતાં કઈને કળાવા ન દેવા કેઈથી કળાય નહિં એવી તેમની ગંભીરતા કેટલી બધી છે? ખરેખર! “સાગરવરગંભીર' તે આનું નામ! એમ શ્રીમદ્દના જ્ઞાનાદિ ગુણનું અચિંત્ય માહાઓ તેમને ભાસ્યું. શ્રીમદને પાછું વવાણીઆ જવાને વિચાર થયો. ત્યારે તેમને મોસાળમાંથી ભાતા માટે મીઠાઇનો એક ડબ ભરી આપે હતો. તે લઈને શ્રીમદ્દ રજા લઈને ચાલ્યા, ધારશીભાઈની પણ રજા લીધી. શ્રીમદ્દ પાસે ગાડી ભાડા જેટલા પૈસા હોતા એટલે એક કંદોઈને ત્યાં એ ભાતાની મીઠાઈ વેચી ભાડા પૂરતા પિસા મેળવ્યા; પણ ધારશીભાઈ સાથે આટલે ગાઢ પરિચય થયા છતાં યાચના કરી નહિં, કે ઉછીની રાતી પાઈ પણ લીધી નહિં! અહો મહાસત્ત શ્રીમનું મહાસત્વ! બીજાની ખાતર–પાપકારાર્થે ભીખ માંગતા પણ શરમ નહિં, કચ્છી ભાઈઓ માટે જાતે ધારશીભાઈ પાસે ઉતારે માંગી મહેમાનની બધી આગતાસ્વાગતા કરાવી, પણ પિતાની ખાતર એક પાઈ પણ માંગવા હાથ લાંબો કર્યો નહિં ! પોતાને માટે નિઃસ્પૃહતાને ભેખ છોડુ નહિં, પણ બીજાને માટે ભીખ પણ માંગવી પડે તે માગું એ આનું નામ ! અને આમાં જ શ્રીમદૂની મહાનુભાવતા અને સૂક્ષ્મ વિવેકદષ્ટિસંપન મહાગૌરવાન્વિતતા દેખાઈ આવે છે. આટલી નાની વયમાં પણ મહાસત્ત્વશાલી શ્રીમદની નિસ્પૃહિતા કેટલી બધી અભુત હતી ! દ્રવ્ય-ભાવ શુચિતા કેટલી બધી આશ્ચર્યકારક હતી! અદીનપણારૂપ મહાસત્ત્વશીલતા (spiritedness) કેટલી બધી અસાધારણ હતી! ધારશીભાઈની સર્વપરીક્ષા નિગ્રંથ શાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે.”– શ્રીમદ રાજચંદ, અં. ૬૪ ધારશીભાઈને ઉપરોક્ત પ્રસંગ શ્રીમદની ૧૦-૧૧ વર્ષની ઉમરે બનવા પામ્ય હશે. ત્યાર પછી ધારશીભાઈ જેમ જેમ શ્રીમદના સમાગમમાં આવતા ગયા તેમ તેમ તેમને શ્રીમદ્દ પ્રત્યેનો પૂજ્યભાવ દિનપ્રતિદિન વધતો ગય; જેમ જેમ શ્રીમદના જ્ઞાનાદિ અદ્ભુત ગુણનું અચિંત્ય માહાસ્ય તેમને ભાસવા લાગ્યું, તેમ તેમ તેમનો શ્રીમદ્દ પ્રત્યેને ભક્તિભાવ ક્રમે કમે વૃદ્ધિ પામતે ગયે. એમ તો શ્રીમદ્ ૧૫ વર્ષના ને ધારશીભાઈ ૪૫ વર્ષના; શ્રીમદ્દ એક સામાન્ય વણિક પુત્ર ને ધારશીભાઈ ન્યાયાધીશ જેવો ઉંચે હોદો ધરાવનાર સુપ્રતિષ્ઠિત સદ્ગહસ્થ; પણ ગુના કારથા જુગપુ = ૪ કિ ર ર વ –ગુણીઓમાં ગુણો પૂજાસ્થાન છે, નહિં કે લિંગ (વેષ), નહિં કે વય. એટલે વય લઘુ છતાં ગુણોને લઈ શ્રીમદ્ ધારશીભાઈને પૂજ્ય થઈ પડયા. પ્રથમ તે ધારશીભાઈ શ્રીમદુને પિતાની સાથે ગાદી ઉપર સમાસને બેસાડતા, પણ જ્યારથી તેમને શ્રીમદ્દની આ જ્ઞાનાદિ મહત્તા ભાસી ગુરુત્વબુદ્ધિ ઉપજી ત્યારથી પોતે “શાસને તમારને”—ઉચ્ચાસને વા સમાસને બેસવામાં ગુરુને અવિનય જાણી તેઓ Page #97 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદને ઉચ્ચાસને ગાદી તકીએ બેસાડતા અને પોતે તેમની સન્મુખ વિનીત શિષ્યની જેમ વિનયાન્વિતપણે બેસતા અને ગુરુની જેમ તેમના પ્રત્યે પૂજ્ય ભાવથી સર્વ પ્રકારે વિનયથી વર્તતા. એમાં ધારશીભાઈએ ન તો એમ ચિંતવ્યું કે હું એક ઉંચા હોદ્દેદાર ન્યાયાધીશ છું અને આ તે એક સામાન્ય વણિકપુત્ર છે, ન તે એમ ચિંતવ્યું કે હું ૪૫ વર્ષની વયને વૃદ્ધ સુપ્રતિષ્ઠિત ગૃહસ્થ છું અને આ તો એક ૧૫ વર્ષની વયનો અજાણ્યો કિશોર છે, પણ એમ ચિંતવ્યું કે આ ઉચ્ચ કોટિને અસાધારણ વિદ્યાધર” છે ને હું તે એક સાધારણ વિદ્યાર્થી છું; આ એક જ્ઞાનવૃદ્ધ સ્વરૂપસુપ્રતિષ્ઠિત જ્ઞાની છે ને હું તો એક બાલ અ૯૫જ્ઞ જિજ્ઞાસુ છું. આવા ભાવની વિચારણાથી માન મૂકી ધારશીભાઈએ શ્રીમદ શિષ્યભાવ ધાર્યો, અને માં સ્વાં કપ એમ શ્રીમદ્ સદ્દગુરુને શરણાપન્ન થયા. આ શિષ્યના સત્ત્વની કસોટી કરતો એક અદ્ભુત પ્રસંગ જો કે આગળ ઉપર બન્યો હતો તે પણ આ ધારશીભાઈને જ લગતા હેઈ આ પ્રકરણમાં આપશું. સર્વ મુમુક્ષુઓને ધડો લેવા ગ્ય આ રસપ્રદ બેધપ્રદ પ્રસંગ અત્રે જેમ છે તેમ વર્ણ વશું. ધારશીભાઈ મોરબીના ન્યાયાધીશ હતા, ત્યારે શ્રીમદ્દ ૧૪-૧૫ વર્ષની વયે મોરબી કાર્યપ્રસંગે ધારશીભાઈને ત્યાં જવાનું થયું હતું. ધારશીભાઈ શાસ્ત્રના અભ્યાસી હતા, એટલે સાધુ-મુનિરાજે તેમની સાથે શાસ્ત્રવિષયક ચર્ચાદિ કરતા. એક દિવસ સ્થાનકવાસી પૂ. મહારાજ ધારશીભાઈને ત્યાં વહોરવા પધાર્યા. તે દિવસ રવિવારની રજાનો હોઇ તેમણે ધારશીભાઈને કહ્યું–બપોરે સ્થાનકે આવજે. શ્રીગાંગેય અણગારના ભાંગ મને બરાબર સમજાતા નથી, આપણે વિચારશું. ધારશીભાઈએ હા પાડી. આ વાર્તાલાપ ત્યાં હાજર રહેલા શ્રીમદે સાંભળે. ધારશીભાઈ જમીને બહાર ગયા; દરમ્યાન શ્રીમદે એક કેરો કાગળ લઈ તેમાં “ગાંગેય અણગારના સાંગાનું અપૂર્વ રહસ્ય” એ મથાળા નીચે તે ભાંગાનું સ્વરૂપ સુગમ શૈલીમાં લખી, તે કાગળ એક નાની ચોપડીમાં મૂક્યો ને પિતે ચાલ્યા ગયા. તેવામાં એક બકરી ઘરમાં આવીને તે પડી મુખમાં લેતી હતી ત્યાં ધારશીભાઈ આવી ચઢ્યા. બકરીને હકાલતાં તેના મોઢામાંથી ચોપડી પડી ગઈ ને તે શ્રીમદના લખાણવાળો કાગળ નીચે પડી ગયો. તે લઈ વાંચતાં ધારશીભાઇના આશ્ચર્યને પાર રહ્યો નહિં, તે લખનાર પ્રત્યે બહુમાન સ્કુયું, પરમાદર ઉપજે, અને એકદમ ઉલાસમાં આવી જઈ રાયચંદભાઈને તરત બોલાવી લાવવા પટાવાળાને આજ્ઞા કરી. તે બોલાવવા જાય છે, ત્યાં રસ્તામાં જ ધીર ગંભીર ગતિથી ચાલ્યા આવતા શ્રીમદ્દ સામા મળ્યા. શ્રીમદે ઘરમાં પ્રવેશ કરતાં જ ધારશીભાઈએ શ્રીમદ્દને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યો ને ચરણમાં પડી અવિનયની ક્ષમા માગી. પછી ધારશીભાઈએ પોતાની ગાદી ઉપર શ્રીમદ્રને બેસાડ્યા, બે હાથ જોડી શ્રીમુખે ગાંગેય અણુગારના ભાંગાનું રહસ્ય સમજાવવા શ્રીમને વિનંતિ કરી. શ્રીમદે બે કલાક અપૂર્વ બોધ આપી માર્ગનું ભાન કરાવ્યું. શ્રીમની અમૃતવાણી સાંભળીને * શ્રી જવલ હેને સંગ્રહીત કરેલ હકીકતના સાભાર આધારે આ પ્રસંગ અત્ર વર્ણવ્યા છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ધારશીભાઈ અને હેમરાજભાઈના અદ્દભુત પ્રસંગે ધારશીભાઇના માંચ ઉલસ્યાં. જીવન ધન્ય માન્યું. ત્યારથી ધારશ.ભાઈ શ્રીમદ્રને પિતાના તરણતારણ ગુરુસ્થાને માનવા લાગ્યા. એમ સમય પસાર થવા લાગે, પણ ભક્તની પરીક્ષા તેની કસોટીમાં છે, તે અગ્નિપરીક્ષાનો સમય હવે નિકટમાં જ આવે છે. એક દિવસે મધ્યાહ્ન વેળાએ ભર ઉન્હાળાના વખતમાં શ્રીમદ્દ ધારશીભાઈ સાથે ધર્મકથા કરતા દિવાનખાનામાં બેઠા છે. ત્યાં શ્રીમદે કહ્યું–ધારશીભાઈ, ફરવા જશું? ધારશીભાઈએ કહ્યું–જેવી આપની ઈચ્છા. એમ કહી શ્રીમની ઈચ્છાને આજ્ઞા માની ધારશીભાઈ તૈયાર થયા, ને ખરા બપોર હેવાથી હાથમાં છત્રી લીધી. ગુરુ-શિષ્ય બંને ફરવા નિકળી પડ્યા. એક છેડેથી દષ્ટિ નાંખતાં સામે છેડે દેખાય એવી એક માઈલ લાંબી સીધી લીટીમાં આવેલી મોરબીની બજારમાં આવતાં, શ્રીમદે કહ્યું ધારશીભાઈ, જરા છત્રી ઉઘાડોને! શ્રીમના મુખમાંથી વચન નિકળતાં જ માથે ચઢાવી ધારશીભાઈએ છત્રી ઉઘાડી, અને પોતાના માથે જરા પણ ન રાખતાં બરાબર શ્રીમદુના મસ્તક પર ધરી રાખી. આમ ગરબીની ભર બજારમાં ઘેરી રાજમાર્ગો ધર્મગોષ્ઠિ કરતાં કરતાં બને ગુરુ-શિષ્ય ચાલ્યા જાય છે. ૫૦ વર્ષની પ્રૌઢ વચના અને ન્યાયાધીશ જેવી ઉચ્ચ પદવીએ પહોંચેલા ધારશીભાઈ જેવા સુપ્રતિષ્ઠિત ગૃહસ્થ તે ૨૦-૨૨ વર્ષના દેખાતા શ્રીમ જેવા નવયુવાનને છત્રી ધરી રાખે, એ દશ્ય બહિણિ જનોને વિચિત્ર ને અયુક્ત લાગે, હસવા જેવું લાગે એમાં આશ્ચર્ય નથી. લોકો એકબીજાની સામું જોઈ હાંસી કરવા લાગ્યા–જોય કળતુગનો પ્રભાવ ! ખરેખર ! જૂની આંખે નવા તમાસા ! આવા વિદ્વાનને આ શું સૂર્યું? ધારશીભાઈની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે કે ડાગળી ચસકી ગઈ લાગે છે, જેથી આ જુવાનીઆને ગુરુ માન્યા છે ! પણ આ નવયુવાનની અંદર એક જ્ઞાનવૃદ્ધ આત્મા બેઠે છે તેનું જગને ભાન નથી, એટલે તે ફાવે તેમ ટકા કરે છે. ધારશીભાઈ તે એ સર્વની ઉપેક્ષા કરી લોકોની સામે દષ્ટિ પણ કરતા નથી, અને લોકલજાની પરવાહ નહિં કરતાં પિતાના ધ્યાનમાં ને ધ્યાનમાં ગુરુને છત્રી ઓઢાડી ધર્મવાર્તા કરતાં કરતાં ચાલ્યા જાય છે. અને આમ અજ્ઞાની જગને જેનું ભાન નથી એવું આ દેવદુર્લભ કશ્ય ત્યાં સર્જાઈ ગયું ! પછી ગામબહાર નિકળતાં શ્રીમદે કહ્યુંધારશીભાઈ ! હવે છરી બંધ કરો. ધારશીભાઈએ કહ્યું –સાહેબ, ગામહાર તે વધારે તાપ લાગે. આપ કેમ ન પાડો છો? ભલે ઉઘાડી રહી. શ્રીમદે બોધ આપ્યો–કષાયનો તાપ આત્મામાંથી જ જોઈએ. આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. જ્ઞાનીઓ જે એ સંસારના તાપથી મુક્ત થયા છે તેઓને તે જગજીવોને એમ દુઃખી દેખીને કરુણ આવે છે, અને દુઃખમુક્ત કરવા ઉપદેશ આપે છે. પછી શ્રીમદ્ નવલચંદભાઈને ઘેર પધાર્યા હતા અને ત્યાં સર્વ મુમુક્ષુઓની મધ્યે ધારશીભાઈની દઢતાની પ્રશંસા કરી હતી. ખરેખર ! સત્ત્વની કસોટી કરનારી આવી અગ્નિપરીક્ષામાંથી સમુત્તર્ણ થયેલા ધારશીભાઈની શ્રદ્ધાઢતા કેવી અદ્ભુત હશે ! ધન્ય એ ભક્ત ! ધન્ય એ ભક્તિ ! Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દશમું આશુપ્રજ્ઞ’ શ્રીમન્ની ત્વરિત શ્રુતપાસના જાગ્યો આત્મ વિણ પરિશ્રમે તત્ત્વસંસ્કારધારી, તદ્દબોધે લઘુ વય છતાં વૃદ્ધ જ્ઞાનાવતારી. (સ્વરચિત) થવાણીઆ ગામમાં નામાંકિત બની ગયેલા અને સર્વ કેઈનું આકર્ષણ બની રહેલા બાલ રાયચંદની ખ્યાતિ દેશ-કાળની સીમાના બંધનો તોડી દિગદિગંતમાં પ્રસરવા લાગી. પુષ્પની સૌરલથી આકર્ષાઈને મધુરો મેરથી આવી પડે, તેમ વિદ્વાને સંન્યાસીઓ સાધુઓ બાલ રાયચંદનો સંપર્ક સાધી સમાગમ કરતા. કસ્તુરીનો પરિમલ છાનો રહે નહિં,પરિમલ કસ્તૂરી તણાજી મહી માંહે મહકાય’,–તેમ રાયચંદની કીર્તિ-કસ્તુરીની સુવાસ કચ્છ-મોરબી આદિ આજુબાજુના વિસ્તારમાં તો એકદમ વાયુ વેગે પ્રસરી ગઈ કે વવાણીઆમાં એક વાણીઆન બાલપુત્ર આવો ચમત્કારિક મહાપ્રજ્ઞાવાન્ મહાબુદ્ધિશાળી છે. તે વખતના કચછના દિવાન મણિભાઈ જશભાઈએ તો રાયચંદને કચ્છ પધારવાનું આમંત્રણ આપ્યું હતું, તેને માન આપી રાયચંદ કચ્છ ગયા હતા અને ત્યાં “ધર્મ” વિષય ઉપર એક સુંદર ભાષણ કર્યું હતું. તેથી અત્યંત પ્રભાવિત થયેલા લોકેએ ધાર્યું કે આ તેજસ્વી બાળક આગળ જતાં મહાપ્રતાપી વિજયવાન થશે. ખરેખર ! આ બાર તેર વર્ષને નાનો બાલક ન હતો, પણ પૂર્વન આરાધક હજારો વર્ષની વયને જ્ઞાનવૃદ્ધ પુરાણ પુરુષ હતા! તેરમાં વર્ષ પછી રાજચંદ્ર તેમના પિતાની દુકાને બેસતા, પિતાને વ્યાપારકાર્યમાં મદદગાર થતા તેમના અક્ષર સુંદર અને મરોડદાર છટાદાર હોવાથી કચ્છ દરબારના ઉતારે તેમને નકલ કરવા માટે બોલાવતા ત્યારે ત્યાં જતા. દુકાને બેસતાં પણ નિર્દોષ આનંદમૂર્તિ રાજચંદ્ર અનેક પ્રકારે આનંદમાં કાળ નિર્ગમન કરતા, નાના પ્રકારની લીલાલહેર કરતા; અનેક પુસ્તક વાંચતા, રામ ઇત્યાદિકના ચરિત્રો પર કવિતાઓ રાતા, સંસારી તૃષ્ણાઓ કરતા; છતાં વ્યાપારમાં પૂરેપૂરી નીતિમત્તા-પ્રમાણિકતા જાળવતા, કેઈને ઓછો અધિકે ભાવ કહેતા નહિં કે ઓછું અધિકું તોળતા નહિં. શ્રીમદે સ્વયં સમુચ્ચયવયચર્યામાં આ પ્રકારે ઉલેખ્યું છે – “આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો, અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે ત્યાં હું જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ અત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કેઈને મેં એ છે અધિકે ભાવ કહ્યો નથી કે કઈને મેં ઓછું અધિકું તળી દીધું નથી, એ મને Page #100 -------------------------------------------------------------------------- ________________ આશુપ્રજ્ઞ' શ્રીમની ત્વરિત મૃતપાસના ચક્કસ સાંભરે છે.” શ્રીમદે સ્વયં આલેખેલું આ તે વખતનું પિતાનું શબ્દચિત્ર તેમના સ્ફટિક સમા સ્વચ્છ હૃદયનું પ્રતિબિંબ પાડે છે. અત્રે પ્રશ્ન થ સહજ છે કે શ્રીમદ્દને અભ્યાસ વધારવાને બદલે આટલી નાની વયમાં દુકાને કેમ બેસવું પડ્યું? તેને ઉત્તર તે વખતની કૌટુંબિક પરિસ્થિતિમાં છે. પંચાણુભાઈએ વવાણીમાં વહાણવટું આદર્યું, ત્યારે તેમની સ્થિતિ સારી હતી, પણ આગળ જતાં વવાણી આ બંદર ભાંગી પડ્યું ને વેપારધંધે ગુટતો ચાલ્ય, એટણે પંચાણભાઈના ધંધાને પણ ધક્કો લાગ્યો અને સ્થિતિ પણ ઉત્તરોત્તર નબળી પડતી ગઈ. પછી રવજીભાઈ એ વવાણીઆમાં દુકાન પણ માંડી, ગામડા ગામના પ્રમાણમાં વ્યાપાર સાધારણ ચાલતું. તેમાં વળી તેમને (રવજીભાઈન) કુટુંબવિસ્તાર વધતો ચાલ્યું. શ્રીમદથી ત્રણ વર્ષ પૂર્વે જન્મેલા એક હેન-શિવકર બહેન તો હતા જ, શ્રીમદના જન્મ પછી બીજી બે બહેનોમીનાબહેન-ઝબકબહેનને, પછી મનસુખભાઇને અને પછી સૌથી નાના છજીન્ટેનનો એમ અનુક્રમે જન્મ થયે. આમ બે પુત્ર અને ચાર પુત્રીઓને કુટુંબ પરિવાર રવજીભાઈને હતે. ઉપરાંત વૃદ્ધ માતા-પિતા પણ હતા. એક બાજુથી આવા મોટા બહોળા કુટુંબ પરિવારનો ઉદરનિર્વાહ કરવાને મહાભાર તેમના પર આવી પડયો હતો અને બીજી બાજુથી આવકના સાધનો ઘટતા ગયા હતા. આવી વિષમ પરિસ્થિતિનો તેમને સામનો કરવો પડ્યો; કૌટુંબિક સ્થિતિ કેટલી બધી સાંકડી બની ગઈ હતી તેને ખ્યાલ એક જ પ્રસંગ પરથી આવશે. પંચાણભાઈના ૧૯૩૪માં દેહત્યાગ પછી તે વખતના પ્રચલિત રૂઢિ-રિવાજ પ્રમાણે બાપદાદાની આબરૂ ને આગલો મોભે જાળવી રાખવા તેમનું કારજ કરવાની જરૂર પડી, ત્યારે કારજ કરવા માટે મહાદેવી દેવમાએ પિતાના અલંકારાદિ ઉતારી પિતાની મહાનુભાવતા દાખવી અપૂર્વ સ્વાર્થ ત્યાગ દર્શાવ્યો હતો. આ પ્રસંગ પરથી આડકતરી રીતે કુટુંબની આર્થિક ભીડને કંઈક ભાસ થાય છે. આ વિષમ કૌટુંબિક પરિસ્થિતિને ખ્યાલ શ્રીમના બાહ્ય સ્થલ જીવનની તેમજ આંતરૂજીવનની પશ્ચાદ્ભૂમિકા ( Back-ground) વિચાર કરતાં દૃષ્ટિ સમક્ષ રાખવાની ખાસ જરૂર છે. મનુષ્ય ગમે તેટલે મહાન્ હોય તો પણ તેને અમુક પૂર્વ પ્રારબ્ધાનુસાર પ્રાપ્ત પરિસ્થિતિની મર્યાદામાં વર્તવું જ પડે છે, અને તે સંજાગોના વર્તુલમાં વર્તાને જ પોતાને આત્મવિકાસ સાધવાનું રહે છે. બાહ્ય સંજોગોની–બાહ્ય વાતાવરણની (Environment ), જીવનઘડતર પર કંઈ ને કંઈ અસર થયા વિના રહેતી નથી, એટલે કેટલીકવાર “Man is creature of circumstances'-મનુષ્ય સંજોગવશ પ્રાણી છે મનુષ્યને સગાધીન થવું પડે છે,-એ ઉક્તિ ચરિતાર્થ બને છે. એટલે શ્રીમદને પણ પ્રારબ્દાનુસાર પ્રાપ્ત સંયોગોની મર્યાદામાં વર્તવાનું હતું, પણ તે સંયોગના વર્તુળમાં વર્તાને પણ જે અપૂર્વ આત્મપરાક્રમથી તેમણે અપૂર્વ આત્મવિકાસ સાથે એ જ એમનો અપૂર્વ મહિમાતિશય છે. આવી સાંકડી કૌટુંબિક પરિ. સ્થિતિના સંદર્ભમાં શ્રીમદ્રને નાની વયમાં જ અભ્યાસ છોડી દેવાનું અને પિતાની Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અધ્યાત્મ રાજચંદ્ર દુકાને બેસવાનું આવી પડયું. પિતાને કામકાજમાં સહાયક બની તેમના બેજો એછે કરવા અર્થોપાનના થાડા મેજો પાતે ઊઠાવવાની જ માલ રાજચંદ્રના માથે આવી પડી; અને તે ફરજ માતાપિતાના ઉપકારાદિ કારણે માથે ચઢાવવાના પેાતાને ધર્મ સમજી લઘુવયમાં પણ ભારે સમજદાર રાજચંદ્રે સહ શિરસાવદ્ય કરી. અને દુકાને બેઠા બેઠા પણ રાજચન્દ્રે વેપાર શા કર્યાં ? બાહ્ય વસ્તુઓના વ્યાપાર કરવા સાથે એણે આંતર્વસ્તુને—આત્મવસ્તુના વ્યાપાર વધારવા માંડયેા, માહ્ય દ્રવ્યની લેવડદેવડ સાથે એણે આંતદ્રવ્યની લેવડદેવડના વ્યાપાર વધાર્યાં, દિનપ્રતિટ્વિન શ્રુતજ્ઞાનની અનન્ય વૃદ્ધિના વ્યાપાર આર્યાં. એમની જ્ઞાનપિપાસા એટલી બધી તીવ્ર હતી કે ખાનગીમાં તેમણે અભિનવ શ્રુતની ઉત્કટ ઉપાસના આદરી. પરમ આશ્ચયકારક ને અદ્ભુતાદદ્ભુતં તે એ છે કે આ જન્મમાં કદી પણ સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસ નહિ. છતાં તેએ માત્ર સવા વર્ષમાં સમસ્ત આગમાનું ઊંંડુ' તલસ્પશી અવગાહન કરી ગયા! ભલભલા ઘણા વર્ષોના અભ્યાસી મહાપતિશિશમણિએ પણ ઘણા ઘણા દીર્ઘકાળે પણ જે જ્ઞાનસાધના ન કરી શકે, તેથી અનેકગણી અનંતગુવિશિષ્ટ બળવાન્ જ્ઞાનસાધના પ્રજ્ઞાનિધાન રાજચન્દ્રે લીલામાત્રમાં સ્વલ્પ સમયમાં સાધી લીધી. જે જ્ઞાનસંસ્કાર ‘ અતિ અભ્યાસે ’ઘણા ઘણા અભ્યાસે · કાંઇ ’–કિચિત્માત્ર થવા ઘટે, તે સંસ્કારસ્વામી રાજચંદ્રે વિના પરિશ્રમે’–વગર પ્રયાસે ઘણા ઘણા સિદ્ધ કર્યાં. મથી મથીને ઘણી ઘણી મહેનત કરે તેાપણુ જે શાસ્ત્રપારંગત ગીતા પણું પ્રાપ્ત થવું મહામુનિઓને પણ પ્રાસે મહાદુષ્કર છે, તે ગીતાપણું સ્વલ્પ સમયમાં સિદ્ધ કરી પરમ અને ગીત કરનારા—સંગીતની જેમ આત્મામાં એકતાર વણી દેનારા ખરેખરા મહાગીતા શ્રીમદ્નની શ્રુતજ્ઞાનસંબંધિની આત્માનુભવદશાના આ પ્રસંગ જો કે આત્મદશા વમાન થતાં આગળ ઉપર બનેલ છે, છતાં શ્રીમના આ શ્રુતજ્ઞાનના પ્રકરણમાં પ્રસંગથી તેના નિર્દેશ કરશુ : આગળ જતાં (સ. ૧૯૫૬માં) શ્રીમદે એક પત્રમાં આ સ્વાનુભવસિદ્ધ વચન લખ્યું છે એક શ્ર્લેાક વાંચતાં અમને પુજારા શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે’—તે પરથી આ પરમ શ્રુતધર પુરુષની સર્વાતિશાયિની શ્રુતશક્તિ કેવી અગાધ હશે તેના કંઈક ખ્યાલ આવે છે. શ્રીમદનું આ આગમજ્ઞાન એટલું બધું અગાધ ને ઊંડું' હતું, એટલું બધું તલસ્પર્શી અને તત્ત્વસ્પર્શી હતું કે તેમને તેનું તલેતલ ને રજેરજનું જાણપણું હતું, ઝીણામાં ઝીણી વિગત ( Minutest details ) એમના હૃદયગત હતી. આગળ જતાં-સે અનુજ્ઞા મજ્જામાળા છે. સૂયગડાંગની એ ગાથાઓના પાઠની યથાતા અંગે, ઠાણાંગ સૂત્રની ચાભંગીની ઘટમાનતા અંગે, વિસ્તૃત્તિ વુાંતિ ઇ. પદોની અદ્ભુત અસલના અંગે, સંવુાના સંતો માનુલત્તે ઇ. સૂયગડાંગ સૂત્ર ગાથાની પરમા`તા અંગે પરમ ભાવિતાત્મા શ્રીમદે જે અભૂતપૂર્વ સૂક્ષ્મતમ વિવેચન કર્યું છે તે પરથી આ વસ્તુસ્પષ્ટ જણાઈ આવે છે; અને શ્રીમનું અસાધારણ ( Extra-ordinary ) શ્રુતજ્ઞાન કેટલું બધું અતિશાયી હશે, તેનેા વિચક્ષણુ વિજ્જતાને કંઈક ખ્યાલ આવે છે. ખરેખર ! શ્રુતમા માં Page #102 -------------------------------------------------------------------------- ________________ “આથમી શ્રીમની વ્યક્તિ મૃતપાસના જેની પ્રજ્ઞા સંગતિશયથી આશુગામિની હતી એવા “આશુપ્રજ્ઞ” શ્રીમદનું આગમન અવગાહન એટલું બધું ત્વરિત હતું કે સામાન્ય પ્રાકૃત જનને તો તેની કલ્પના પણ આવવી અશક્ય છે. આવી અસાધારણ( Extra-ordinary) ત્વરિત ગતિ પૂર્વ જન્મમાં ઉત્કટ જ્ઞાનોપાસના વિના અસંભવિત છે. એટલે પૂર્વ જન્મમાં તેમના દિવ્ય આત્માએ અદ્ભુત જ્ઞાનારાધના કરી જ હોવી જોઈએ એમ આ પૂર્વના પ્રબળ આરાધક પુરુષનું દિવ્ય કેત્તર ચરિત્ર ડિંડિમ નાદથી પોકારે છે–ઉદ્ઘેષે છે; અને સકણું–સહદય જનના અંતઃકરણમાં તેને પડશે પડે છે. પૂર્વ જન્મમાં સંસ્કારવારસો લઈને આવેલા આ દિવ્ય મહાત્માએ તે તે જન્મમાં તે જ્ઞાનવારસાને એર બહલા હશે એ પૂરેપૂરું સંભવિત છે, એમ આ જ્ઞાનાવતાર પુરુષના અદ્દભુત ચરિત્રને વિચાર કરતાં સુવિચક્ષણ સુવિવેકી જનેના અંતરમાં ધ્વનિત થાય છે. અસ્તુ! શ્રીમદૂના બાળપણના એક મિત્ર પિપટલાલ મનજી દેશાઈ પોતાના તત્કાલીન સંસ્મરણો ટાંકતાં લખે છે કે–“મારે સાહેબજી (શ્રીમદ્ રાજચંદ્ર) સાથે બાળપણથી મૈત્રીનો સંબંધ હતા, તેમજ સગાંસંબંધીને પણ સંબંધ હતું. તેઓશ્રી બાળપણથી જ ઘણું હેંશિયાર, મહાશાન્ત, તથા ઘણા જ વિદ્વાન ગણાતા હતા. ઘણુ પુરુષો તેમની પાસે આવતા અને પ્રશ્ન પૂછતા. સાહેબજી તેઓના પ્રશ્નોને ઉત્તર એ સરસ આપતા કે જેથી આવેલા પુરુષે શાંત થઈને દંડવત્ નમસ્કાર કરી પાછા જતા. XX સાહેબજી પિતે સવારમાં સ્નાન કર્યા બાદ બે ત્રણ કલાક સુધી સૂત્રો વાંચતા, તે એવી રીતે કે એક પાનું લીધું, બીજું ફેરવ્યું એમ અનુક્રમે પાનાં ફેરવી જતા. જેમાં ટ્રેન ચાલતી હોય તેમ બોલી જતાં. વળી સાહેબજીએ માત્ર ગુજરાતીને જ અભ્યાસ કરેલો હતો, પણ ગમે તે ભાષામાં બોલી શકતા, વાંચી શકતા અને વિવેચન કરી શકતા. તેથી મને ઘણું જ આશ્ચર્ય લાગતું.” શ્રીમદૂના સમકાલીન આ પોપટભાઈ દેસાઈના આ “આંખે દેખા હાલ” જેવા આ કથનમાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. કારણ કે પૂર્વે ભણી ગયેલું સ્મૃતિમાં ફરી તાજું કરવું (Revise ) જેમ સુલભ છે, તેમ પૂર્વે અભ્યસ્ત જ્ઞાન જન્મથી જ પ્રજ્ઞાતિશયસંપન્ન-સ્મૃતિશયસંપન્ન શ્રીમદને માત્ર “પાનાં ફેરવી જતાં” સહજમાત્રમાં સ્મૃતિગોચર થઈ જવું સહજ સ્વાભાવિક છે. વવાણીઆના મેઘજીભાઈ પટેલ સ્વામીનારાયણ ધર્મ પાળતા તે અને બીજા એક પટેલ એક વખત રાયચંદભાઈ પાસે બેઠા હતા. ત્યારે વાર્તાલાપપ્રસંગમાં મેઘજીભાઈએ સહજ પૂછયું–રાયચંદભાઈ ! આટલાં બધાં ધર્મના પુસ્તકે તમે વાંચી લીધાં હશે ? ત્યારે રાયચંદભાઈએ કહ્યું-બધાં અમારાં હૈયામાં છે.” આ મેઘજીભાઈ સ્વાનુભવથી કહેતા કે રાયચંદભાઈ જ્યારે બોલે ત્યારે એની વાણી એટલી બધી મીઠી હતી કે એવી મીઠી વાણી અમે હજુ સાંભળી નથી. હજુ બેલ્યા જ કરે એમ થતું. આવી હતી શ્રીમદ્દની અમૃતસ્ત્રવિણ વાલબ્ધિ! જન્મક્ષેત્ર વવાણીઆમાં જેટલું ધર્મ સાહિત્ય ઉપલબ્ધ હતું તેટલું તો આશુપ્રજ્ઞ શ્રીમદ્ શીધ્ર પી ગયા, પણ આટલાથી જ્ઞાનપિપાસુ શ્રીમદની તૃષા છીપે એમ ન હતું, અ-૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજ્યેંદ્ર આથી વિશેષ સાહિત્યની ગવેષણાર્થે અન્ય ક્ષેત્ર પ્રત્યે દૃષ્ટિ દોડાવવાની હતી. એટલે તે અથે` કે વ્યવહારપ્રસંગે ૧૩મા વર્ષ પછી શ્રીમદ્ભુનું મેારખી વારવાર જવાનું થતું. ત્યાં તેઓ પેાતાના ફૈબાને ઘેર રહેતા. તેની પાડોશમાં વિનયચંદ દફ્તરી નામે એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ રહેતા હતા, તેના વૃદ્ધ પિતાશ્રી પાપટભાઈ બહુ ધર્મિષ્ઠ હતા. તેમને શ્રીમદ્ પ્રત્યે પ્રથમ દર્શીને જ અપૂ` સ્નેહ જાગ્યા, તેથી શ્રીમદ્ જ્યારે મારમી પધારે ત્યારે તેમના સમાગમ કરતા. તેઓ પેાતાના વખત જેનાગમે વાંચવામાં ગાળતા. તેના અપૂર્વ ભાવાથ શ્રીમદ્ પાસેથી સાંભળી શ્રીમને ખાળ સંત મહાત્મા તરીકે ઓળખ્યા હતા, તેથી તેમનું આઢરમાન બહુ કરતા. વિનયચંદભાઈ મેારખીમાંથી તેમજ અમદાવાદ વગેરે સ્થળેથી પુસ્તકેા મેળવી આપવામાં શ્રીમને સહાય કરતા. એ રીતે આ પિતા–પુત્ર અને શ્રીમદ્નના ગુણજ્ઞ અંગત સ્નેહીએ અન્યા હતા અને તેમનું ઘર શ્રીમનું વાચનાલય, લેખનાલય અને પુસ્તકાલય બન્યું હતું. આવા આ જ્ઞાન-ધ્યાનરત ખાલ રવિ જેમ ઉદય પામતા તેને મૂત્તિ ખાલ મહાત્મા અંગે તેમના ખાદ્યસ્નેહી-ખાલમિત્ર પૂર્વોક્ત પાપટભાઈ મનજી દેશાઈ એ તે વખતના એર સસ્મરણા પણ નાંધ્યા છે કે—મારખીમાં જેઠમલજી નામના સાધુ વિદ્વાન્ ગણાતા હતા. તેઓએ સાહેબજીને પ્રશ્ન પૂછ્યા. તે પ્રશ્નના ઉત્તર તેએશ્રીએ તત્કાળ આપ્યા. સાધુએ વિચાર્યું" કે જો આ આપણી સાથે રહે તે ઘણું સારૂ થાય. તેથી એક વખત તે સાધુએ કહ્યું કે આપ આ હુક મતને દીપાવેા. તેઓએ કહ્યું કે સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે. X × કેટલાક જૈન લેાકેા એમ ધારતા કે આ તે કાંઈ બધાથી જુદી જ વાત કરે છે. પણ સાહેબજી તેને કહેતા કે મહાવીરે જે પ્રમાણે કહ્યુ' છે, તે જ પ્રમાણે કહેવાનું છે, અને તે સિવાય બીજા કોઈ પ્રકારે માર્ગ મળી શકવાના નથી. અમારે કાંઈ મહાવીર વિરુદ્ધ કહીને અના સાંસાર વધારવા નથી. વિરુદ્ધ કહીને મને કાંઇ મળી જવાનું નથી. xx સાહેબજીને ઘેર કેાઈ સાધુ વહારવા આવે તે પાતે પાસે રહીને વહેારાવતા, અને કહેતા કે જો તમે અવળી રીતે પ્રરૂપણા કરશેા તા બૂરા હાલ થશે, સસાર રખડવા પડશે, એમ ચાક્કસ યાદ રાખો. X X સાહેબજીનું તેજ તેમજ કડપ એટલા બધા હતા કે, હું કેાઈ દશ વાતા પૂછવા આવ્યા હાઉં અગર ખીજા કાઈ આવ્યા હાય તેા માંડ બે પૂછી શકે. કારણ સિવાય સાહેબજી ખેલતા ન હતા. તેમજ એલાવવામાં આવે તે પણ ટૂંકામાં જવાબ આપતા. સાહેબજી જે વખતે ધ્યાનમાં કે વિચારમાં હોય તે વખતે કેાઇનાથી કાંઈ પણ ખાલી શકાય નહી, પણ જ્યારે નીચી દૃષ્ટિ ઊ'ચી કરી જુએ ત્યારે કંઇ કહેવું હાય તે કહી દઉં.' આમ જેને શ્રીમદ્દ વિનાદમાં ‘ વવાણીઆ સમાચાર ' કહેતા એવા આ પાપટભાઈ તરફથી આપણને શ્રીમદ્ સબંધી તે વખતના આ ઘેાડા બવાણીઆ—સમાચાર’ જાણવા મળે છે; અને તેમણે દોરેલા આ સમકાલીન શબ્દચિત્રમાં એક સાચા ભવભીરુ, નિય, સત્યપ્રિય—સત્યવક્તા, ભાવનાશીલ, જ્ઞાની-ધ્યાની ધૂની~મૌની ખાલ મહાત્માના દુ ભવ્ય વ્યક્તિત્વનું સ્પષ્ટ રેખાચિત્ર ઉપસી આવે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગીયારમુ ધર્મમંથનકાળમાં તત્ત્વમંથન “ પક્ષપાતો ન મે વોરે, ન દેવઃ વિજ્ઞાનિg | સુમિટૂ વચન વસ્ય સક્ષ્ય શાર્યઃ પત્રિતુઃ ॥ '' —શ્રીહરિભદ્રસૂરિ જૈનસૂત્રના સ્વલ્પ પરિચયથી પણ શ્રીમને સંસગ દોષથી જૈન સંબંધી પેાતાના પૂખદ્ધ પ્યાલા ( Prejudices) દૂર થતાં, સત્યમાડી સત્યપ્રિય ન્યાયપ્રિય શ્રીમદ્નનું જૈન સંબંધી વિશેષ વિશેષ જાણવાનું આકષ ણુ વધતું ગયું. એ આપણે આગલા પ્રકર@ામાં જોયું. મતની માન્યતાના આગ્રહથી જીવ જાણ્યે-અજાણ્યે સત્નો દ્રોહ કરી નાંખે છે, મતના આગ્રહથી જીવ ‘મારૂં તે જ સાચુ” એવી દ્રષ્ટિરાગરૂપ માન્યતા જ રાખે છે, માટે મતાગ્રહને તિલાંજલિ આપી ‘સાચું તે જ મારૂં' એવી સમ્યગ્દર્શનરૂપ સત્પ્રહણની ષ્ટિ જ જીવે વિકસાવવા ચેાગ્ય છે,——એમ સત્યપ્રિય શ્રીમની પ્રથમથી જ જીવનદૃષ્ટિ હતી, તે ઉત્તરોત્તર એર વજ્રલેપ દઢ બળવત્તર બનતી ગઈ. એટલે મતની દૃષ્ટિથી નહી પણ ‘સત્'ની દૃષ્ટિથી સત્ય તત્ત્વનું સ્વરૂપ શુ' છે, તે સત્ય તત્ત્વનું યથા પરમા”સ્વરૂપ દર્શાવનારૂં કયું ન સત્ય છે, ને તે આત્મસાક્ષાત્કારરૂપ પૂ`સત્ય તત્ત્વદર્શીન પમાડવાને કયા ધર્મ પરિપૂર્ણ સમથ ને પરિપૂર્ણ સત્ય છે, તેની મધ્યસ્થ નિષ્પક્ષપાત પરીક્ષા કરવાને સત્યતત્ત્વગવેષક ન્યાયપ્રિય પરીક્ષાપ્રધાની રાજચંદ્રનું ચિત્ત વળ્યું; ષડ્ઝ'નરૂપ મહાસમુદ્રનું નિજબુદ્ધિરૂપ મથ વડે મથન કરી તત્ત્વ-નવનીત વલેાવવાનું ભગીરથ કાર્યાં શ્રીમદ્ આધ્યું; અર્થાત્ તેરમા વષઁથી સેાળમા વર્ષોં સુધીમાં ષડ્ઝનની મધ્યસ્થ પર્યાલાચના કરવારૂપ ધમ થનકાળ-તત્ત્વમ થનકાળ પરીક્ષાપ્રધાની શ્રીમને પ્રાપ્ત થયા. વેદાંત-સાંખ્યયોગ ઔદ્ધ-જૈન આદિ ષડ્કશનનું સ્વરૂપ દર્શાવનારા ઉપલભ્ય પ્રથાનું ઊંડું અવગાહન તેમણે સ્વલ્પ સમયમાં કરી નાંખ્યું. ષડ્ઝનની તુલનાત્મક પરીક્ષા પરીક્ષાપ્રધાની રાજચંદ્રે ન્યાયના કાંટા પર કરી, ષડ્ઝનના તત્ત્વને નિષ્પક્ષ ન્યાયમૂર્ત્તિની જેમ ન્યાયના કાંટે તેાલ્યુ. < શ્રીમદ્ રાજચંદ્ર, ‘યાકિનીમહત્તરાનૂનુ ' ષડ્વનવેત્તા શ્રી હરિભદ્રાચાય ની જેમ,— મને વીર પ્રત્યે પક્ષપાત નથી ને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, જેનું વચન યુક્તિમદ્-યુક્તિયુક્ત હાય તેના પરિગ્રહ કરવા ચેાગ્ય છે, 'એવા નિષ્પક્ષપાત ન્યાયને અનુસરનારા હતા; ‘આગ્રહી પુરુષ તેા જ્યાં પેાતાની મતિ અભિનિષ્ટિ (અભિનિવેશ પામેલી આગ્રહી) છે ત્યાં યુક્તિને લઈ જાય છે, પણ પક્ષપાત રહિતને તે જ્યાં યુક્તિ હાય છે ત્યાં મતિ નિવેશ કરે છે, '×—એ શ્રી હરિભદ્રસૂરિની સુપ્રસિદ્ધ ઉક્તિને જીવનમાં તથારૂપ આચરણથી ચરિતાર્થ કરનારા હતા. પરમ પ્રજ્ઞાતિશયને લીધે પરમ Page #105 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર પ્રતિભાસંપન્ન શ્રીમદ્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિના પરીક્ષાપ્રધાન પુરુષ હેઈ, આગમ અનુમાન ને અનુભવની કસોટીએ ચઢાવી તત્વની યથાવત્ નિષ્પક્ષપાત પરીક્ષા કરવાને પરિપૂર્ણ સમર્થ હતા. શ્રીમદ્દના આ પરીક્ષાપ્રધાનીપણાના ઝપાટામાં આત્માને નહિં માનનાર નાસ્તિક દર્શન (ચાર્વાક) પણ આવી ગયું ને એના ઝપાટામાં એકવાર શ્રીમદ્દ પણ આવી ગયા ! પણ આ પરીક્ષાપ્રધાનીપણાના પરમ પ્રભાવે તેમાંથી અણીશુદ્ધ પાર ઉતરી જઈ શુદ્ધ આત્મવિજયી બન્યા. તે આ પ્રકારે–આત્મા જેવી કે વસ્તુ છે નહિં, આ ભવ વિના બીજે ભવ છે નહિં, પુણ્ય નથી, પાપ નથી, પરલેક જેવું કે એવું તેવું કાંઈ છે નહિં, ઈ. પ્રકારે નાસ્તિકતાથી વિચારની શ્રેણી શરૂ કરતાં, એ તકને અનુકૂળ–અનુસરતો વિચાર કરતાં–એ તર્કને અનુકૂળપણે તત્ત્વવિચાર પર ચઢતાં, ખરેખરા અંતરંગ તત્વજિજ્ઞાસુને તે તર્કનું મિથ્યાપણું સિદ્ધ થાય છે, દેહાદિથી ભિન્ન એવી કઈ વસ્તુ –“આત્મા” છે એવું ભાન થાય છે અને આત્મધર્મનું મૂળ હાથ લાગે છે. આ અંગે શ્રીમદનું પિતાનું સ્વાનુભવસિદ્ધ વચન છે કે-“આ ભવ વિણ ભવ છે નહિં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ.” તેમજ એક પત્રમાં (અં. ૮૨) શ્રીમદ્જી આ અંગે સ્પષ્ટ ઉલ્લેખે છે કે –“× ૪ મેટી કલ્પના તે આ બધું શું છે? તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું ફળ દીઠું પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી; સુખે રહેવું, અને સંસાર ભગવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી. કેઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થડે વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. * * કઈ એર અનુભવ થયે અને જે અનુભવ પ્રાચે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તે હતે.” ઈ. આમ તત્ત્વમંથનકાળમાં એકવાર તે શ્રીમદ્દને નાસ્તિકતાને વિચાર પણ આવી ગયો, પણ “તત્વવિચાર સુધારસ ધારા” આગળ ચાલતાં અનુભવની કસોટીએ કસનારા પરીક્ષાપ્રધાન શ્રીમદને તે વિચાર મિથ્યા જણાયે અને તેમાંથી આ આત્મધર્મનું મૂળ તેમને હાથ લાગ્યું ને આત્માને અમૃતાનુભવ થ. આવા પરીક્ષાપ્રધાન પુરુષ કષછેદ-તાપ પરીક્ષાથી સુવર્ણની જેમ તત્વની અગ્નિપરીક્ષા કરે અને તે અ ગ્નપરીક્ષામાંથી શુદ્ધસુવર્ણવત્ જે સમુત્તીર્ણ થાય તેનો જ મુક્ત હૃદયે સ્વીકાર કરે એ સહજ સ્વાભાવિક છે એમાં આશ્ચર્ય શું? જેમકે—(૧) કષ પરીક્ષા–સેનાને જેમ પ્રથમ તો ઉપર ઉપરથી કસોટીપત્થર પર કસી જુએ છે, તેમ કોઈ એક ધર્મશાસ્ત્રના વિધિ–નિષેધ એક મેક્ષતત્વને ગોચર અધિકારવાળા છે કે નહિં, તેની પરીક્ષા કરવી તે કષ પરીક્ષા છે. દાખલા તરિકે –“પ્રાણવધ આદિક, x “ आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशं ॥" –શ્રીહરિભદ્રસુરિક્ષત લોકતત્ત્વનિર્ણય Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મમ ચનકાળમાં તત્ત્વમન ** પાપસ્થાનાને જે પ્રતિષેધ અને ધ્યાન-અધ્યયનાદિના જે વિધિ, તે ધમના કષ છે. (૨) છેઃ પરીક્ષા—કદાચ સેાનું ઉપર ઉપરથી તેા ખરાખર હાય, પણ અંદરમાં દળે કે સેળભેળ હાય, ઉપરમાં સેાનાના ઢાળ હાય ને અંદર પીત્તળ હાય તે શું ખખર પડે? એટલા માટે એના છેદ ( Cross-section) કરવામાં આવે છે, કાપ મૂકવામાં આવે છે, અને એમ કરતાં પેાલ હાય તેા પકડાઈ જાય છે. તેમ આ ધર્માંશાસ્ત્રમાં જે વિધિ-નિષેધ મતાવ્યા છે તેના યાગ ક્ષેમ કરે એવી ક્રિયા એની અ ંદર કહી છે કે કેમ ? આ છેદપરીક્ષા છે. અર્થાત્ ‘જે બાહ્ય અનુષ્ઠાન વડે તે વિધિ-નિષેધ નિયમથી ખાષિત ન થાય અને પરિશુદ્ધ સભવે, તે પુનઃ ધ ખાયતમાં છેદ છે.” (૩) તાપ પરીક્ષા —કદાચ સાનું ઉપરની બન્ને કસોટીમાંથી પાર ઉતરે, તેપણ તેની પરીક્ષા હજુ પૂ થતી નથી, કારણ કે ભેળસેળ કરનારા એટલા બધા ચાલાક હોય છે કે સેાનાની સાથે અણુએ અણુ ખીજી ધાતુ (alloy ) ભેળવી દે છે. આની પરીક્ષા સેાનાને તપાવવાથી થાય; અગ્નિતાપથી સેાનું ગાળવામાં આવે, તે તેની મેલાશની--અશુદ્ધિની ખખર પડે. તેમ પરીક્ષક ચાકસી પણ સવ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિ વડે કરીને ધ શાસ્ત્રની તાવણી કરે છે, ધર્મશાસ્ત્રને તાવી જુએ છે, અને તેમાં તાત્પ ની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિં તે તપાસે છે. આ તાપ પરીક્ષા છે. દાખલા તિરકે— અંધાદિના પ્રસાધક એવા જે જીવાદિ ભાવવાદ તે અહી તાપ છે.—એએથી (કષછેદ-તાપથી) સુપરિશુદ્ધ એવા ધમ ધર્માંત્વને પામે છે.' આમ ક-છેદ-તાપ વડે ધમાઁ - શાસ્રરૂપ સાનાની પરીક્ષા વિચક્ષણ પુરુષો કરે છે. અને તેવી તથારૂપ પરીક્ષા કરવાને શ્રીમદ્ જેવા પરમ વિચક્ષણ પુરુષ પરમ સમ` હતા. અને એટલે જ આમ મૂળ જિનાગમાનું તેમજ ષડ્ઝનાનું ઊંડું અવગાહન કરતાં, નિષ્પક્ષપાત ન્યાયથી તુલનાત્મક તેાલન કરતાં પરીક્ષાપ્રધાની રાજચંદ્રને જિનદર્શોનનું પૂર્વાપર અવિરુદ્ધ અવિસંવાદીપણું સુપ્રતીત થયું. ધવરચતુરન્તચક્રવર્તી જિન ભગવંતનું ધર્માંચક જ ઉભયલાકઉપકારપણાએ કરીને તેમજ ત્રિકેાટિપરિશુદ્ધતાએ કરીને ‘વર’–પ્રધાન છે એવા આત્મનિણૅય થયા; આદિ મધ્ય ને અંત એ ત્રિકાટિમાં પૂર્વાપર અવિરુદ્ધતારૂપ પશુિદ્ધતા વડે કરીને, અથવા કષ-છેદ્ય-તાપ એ ત્રિવિધ પરીક્ષારૂપ ત્રિકેાટિગત પરિશુદ્ધતા વડે કરીને વીતરાગદશન જ પરિપૂર્ણ સત્ય છે એવા આત્મપ્રતીતિરૂપ પરીક્ષાપ્રધાનતાજન્ય સુવિનિશ્ચય થયા. કાઈપણ મત-દનના આગ્રહ કે પક્ષપાત વિના અત્યંત મધ્યસ્થતાથી પ્રામાણિક ન્યાયમૂર્ત્તિની જેમ ન્યાયતુલા ખરાખર पाणवहाईयाणं, पावद्वाणाण जो उ पडिसेहो । झाणज्झयणाईणं, जो उ विही एस धम्मकसो ॥ बज्झाणुठाणाणं, जेण न बाहिज्जए तयं नियमा । संभवइ य परिसुद्धं, सो पुण धम्मंमि छेओन्ति ॥ जीवाइ भाववाओ, बंधाइ पसाहगो इदं तावो । एएहिं सुपरिसुद्धो, धम्मो धम्मत्तण मुवेइ ॥ "" -શ્રીહરિભદ્રસૂરિષ્કૃત પચવસ્તુ Page #107 -------------------------------------------------------------------------- ________________ s અધ્યાત્મ રાજચંદ્ર જાળવીને, કેવળ શુદ્ધ તત્ત્વગવેષકપણે સ્વચ્છ અંતઃકરણથી પરીક્ષા કરતાં જોઈ જોઈને જોયું તે ભગવંત વીતરાગપ્રણીત ધર્મ જ આદિ મધ્ય ને અંત એ ત્રણે કટિમાં, પહેલેથી તે છેલ્લે સુધી, અથથી તે ઈતિ સુધી પૂર્વાપર અવિરુદ્ધ (most consistent) અને સુસંવાદવાળે (most rational) પ્રતીત થયે. તેમજ સોનાની જેમ કષ-છેદ -તાપ એ ત્રિકોટિરૂપ ત્રિવિધ પરીક્ષાથી પણ તેમણે તત્વની ચકાસણી કરી જઈ, તો તે અગ્નિપરીક્ષામાંથી પણ ભગવાન વીતરાગપ્રણીત ધર્મ જ શુદ્ધ સુવર્ણવત્ સમુત્તીર્ણ થ. આમ બંને પ્રકારે વિકેટિપરિશુદ્ધતા વડે કરીને પરીક્ષાપ્રધાનીપણે પરીક્ષા કરતાં ન્યાયમૂર્તિ શ્રીમદના અંતરમાં નાદ ઊઠયો કે ભગવંત વીતરાગનું આ ધર્મચક્ર જ અન્ય અપેક્ષાએ “વર’–પ્રધાન છે; અને તે જ અંતરને નાદ–આપણે હવે પછી શું તેમ–તેમની પરમ દર્શનપ્રભાવક અમર કૃતિ મોક્ષમાળા (બાલાવબોધ)માં ડિડિમ નાદથી ઉગે. આમ શ્રીમદ્ જિનદર્શનના–વીતરાગદર્શનના વજલેપ દઢનિશ્ચયી બન્યા, આ ઉપરથી રખેને કઈ એમ ન કલ્પી ત્યે કે શ્રીમદ જિનદર્શનના આગ્રહી બન્યા; પરંતુ અત્ર એમ સ્પષ્ટ જાણી ચે કે સર્વત્ર અત્યંત નિરાગ્રહી બન્યા. કારણ કે આગ્રહ અને ગ્રહણ અને જુદી વસ્તુ છે, આગ્રહ અને ગ્રહણમાં માટે તફાવત છે, કઈ મતને આગ્રહ કરવો તે અભિનિવેશરૂપ ખેંચતાણ છે, પણ સત્ વસ્તુનું પ્રહણ” કરવું તે સત્ય આત્મપ્રતીતિથી સત્ય વસ્તુને મુક્ત કંઠે મુક્ત હૃદયે સ્વીકાર છે. શ્રી યશેવિયજીએ રમુજી શૈલીમાં કહ્યું છે તેમ-મધ્યસ્થનું મનરૂપ વાછડું યુક્તિરૂપ ગાયને અનુસરે છે,–તેની પાછળ પાછળ જાય છે અને તુચ્છ આગ્રહવંતનું મનરૂપ વાંદરું તે યુક્તિ-ગાયને પૂંછડેથી ખેંચે છે !—મનોવતો યુવ, ચરસ્થાનુઘાવતા તાજાતિ ગુન, તુરછાદરાઃ ” આમ “જ” એમ આગ્રહરૂપ એકાંતવાદ એ જ અન્ય દર્શનનું દૂષણ છે અને નિરાગ્રહરૂપ અનેકાંતવાદ એ જ જિનદર્શનનું ભૂષણ છે. સ્વાદુવાદી જિનદર્શન એ જ નિરાગ્રહ ને નિરાહ એ જ જિનદર્શન–એ એના સર્વ સમન્વયકારી સ્યાદુવાદની પરમ અદ્ભુત ચમત્કૃતિ છે; સર્વ દર્શનને પિતાના વિશાળ અંગમાં–પટમાં સમાવી લ્ય એવી એની અદ્ભુત વિશાળતા છે. કારણ કે અનેકાંતી જિનદર્શનનું સર્વદર્શનષ્પાપકપણું તેના સ્વાદુવાદદર્દીપણાને લઈને છે. એટલે યથાયોગ્ય નયવિભાગ પ્રમાણે તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ કર્થચિત-કેઈ અપેક્ષાએ સાચા છે એમ “સ્યા' પદને ન્યાસ કરીને તે સમાધાન-સમન્વય (Reconciliaton) કરે છે. આમ જિનદર્શન સર્વ દર્શનેમાં વ્યાપક (allpervaiding) થાય છે ને સર્વ દર્શને જિનદર્શનના અંગભૂત બને છે; પણ અન્ય દર્શને એકાન્તવાદના આગ્રહરૂપ દૂષણથી દૂષિત હોવાથી એકદેશીય હાઈ સર્વદેશીય જિનદર્શનમાં વ્યાપક થઈ શકતા નથી. સાગરમાં સર્વ સરિતાઓ સમાય છે, પણ સરિતામાં સાગર સમાતો નથી, તેમ જિનદર્શન-સાગરમાં સર્વદર્શન-સરિતાઓ સમાય છે, પણ સર્વદર્શન-સરિતામાં જિનદર્શન-સાગર સમાને નથી. આમ સર્વ Page #108 -------------------------------------------------------------------------- ________________ ધર્મથનકાળમાં તત્ત્વમથન ૭] દનાને પેાતાના વિશાલ પટમાં સમાવવાને જિનદન સમથ છે, કારણ કે સથા સત્ર નિરાગ્રહી એવી સ સમન્વયકારી પરમ ઉદાર અનેકાંત દૃષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમેાત્તમ છે કે તેમાં સવ મતદન હળીમળીને પાતપેાતાની સભાળ કરતા રહે છે. · રચના જિન ઉપદેશકી, પરમેાત્તમ તિનુ કાલ; ઇનમેં સખ મત રહત હૈ, કરતે નિજ સંભાળ.’-શ્રીમદ્ રાજચંદ્ર જિનવરમાં દર્શીન સઘળાં છે, દન જિનવર ભજના રે; સાગરમાં સઘળી તિટની સહી, તિટની સાગર ભજનારે... ષડ દરિસણુ જિન અંગ ભણીજે.”—શ્રી આનંદઘનજી અને શુદ્ધ આત્મદર્શનરૂપ જિનદર્શનની આવી સના સમાવેશ કરે એવી પરમ ઉદારતા અને વિશાલતા છે, એટલે જ સભ્યષ્ટિ ચાગષ્ટિસ’પન્ન શ્રીમદ્ જેવા ચેાગીએને તે આ મ્હારૂ દન ને આ ત્હારૂં દર્શીન એવા દનભેદ હૃદયમાં વસતા જ નથી. મહાન્ શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ-વિદ્વાનાને આ પેાતાનેા વા પારકા સિદ્ધાંત શે ? ’—આત્મીયઃ પરીયો યા જાવિદ્યાંત; વિપશ્ચિતામ્ । તેએ આવા મતદનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી. પ્રાકૃત જનાની જેમ તેઓ મત-દનના આગ્રહમાં તણાઈ જતા નથી. તેઓ તે એક ચેાગમાને જ દેખે છે, ચેાગદર્શીનને-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં એ સ દના વ્યાપ્ત છે, માત્ર ષ્ટિ'ના જ ભેદ છે,-એમ તેઓ ખરા અંતઃકરણથી માને છે. તેઓ તે ષડદનને જિનદનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દનને સમ્યગ્ દૃષ્ટિથી આરાધે છે. ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિના એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માના તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.’~~~શ્રીમદ્ રાજચંદ્ર - ષડે દરશન જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે’; નમિ જિનવરના ચરણુ ઉપાસક, ષડ દરશન આરાધે રે.”શ્રી આનંદઘનજી આમ પરીક્ષાપ્રધાનીપણે પરીક્ષા કરતાં શ્રીમને આત્મધમ જેનું મૂળ છે એવા આ સદ નવ્યાપક શુદ્ધઆત્મદર્શનરૂપ જિનદર્શનની-વીતરાગદનની શ્રદ્ધા વજ્રલેપ દૃઢ થઇ, અને જે આ પરીક્ષાપ્રધાન શ્રદ્ધા હોય છે તે આજ્ઞાપ્રધાન શ્રદ્ધા કરતાં અનંતગુવિશિષ્ટ બળવાન્ હેાય છે, એટલે બીજાએમાં પણ તે બળવાન્ શ્રદ્ધા પ્રેરવાને સમ હાય છે, અને એટલે જ આવા પરીક્ષાપ્રધાન શ્રદ્ધાવ ́ત તે સત્ય ધ’ના ઉદ્ધાર કરવાને Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજ્ય —વીતરાગમાંગના પ્રભાવ પ્રવર્તાવવાને પરમ સમ પ્રભાવક થાય છે. આમ ધમ મંથનકાળમાં તત્ત્વમંથન કરતાં શ્રીમને જિનદનના કેવા હાડાહાડ રંગ લાગ્યુંા,વોતરાગદર્શનના વીતરાગ—અપૂર્વ વૈરાગ્યરંગથી શ્રીમદ્ કેવા અસ્થિમજ્જા રગાઈ ગયા તે આપણે જોયું. આ તે બધી એગણીસસેને એકતાલીસે' આવ્યે અપૂ અનુસાર ૨'—એની અપૂર્વ તૈયારીરૂપ છે, અને તેનું ફળપરિપાકરૂપ ફળ હવે પછી આપણે અવલેાકશું. ૭૨ Page #110 --------------------------------------------------------------------------  Page #111 -------------------------------------------------------------------------- ________________ જા શ્રીમદ્ રાજચંદ્ર (વર્ષ ૧૬ મું). E Page #112 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજે -૧૦ અધ્યાત્મ જીવનનો પહેલો તબક્કો (સ. ૧૯૪૧ થી ૧૯૪૬ : ૧૭મા વર્ષથી ૨૩મા વષઁ સુધી ) પૂર્વ ભાગ : પહેલા આંતર્તબા (સ. ૧૯૪૧ થી ૧૯૪૪ના પૂર્વ ભાગ : ૧૭મા વષઁથી ૨૦મા વર્ષ સુધી) Page #113 -------------------------------------------------------------------------- ________________ અનુસંધિ દર્શન શ્રીમદ્ રાજચંદ્રના મુખ્યપણે અધ્યાત્મચરિત્રનું દર્શન કરાવતા આ “અધ્યાત્મ રાજચંદ્ર”નું આલેખન કરતાં પ્રારંભમાં શ્રીમદૂના અધ્યાત્મ જીવનની પૂર્વભૂમિકા દર્શાવતા કેટલાક પ્રકરણનું આલેખન કર્યું. વિશ્વની વિરલ વિભૂતિ આ ભારતના જ્યોતિર્ધર રાજચંદ્ર વિશ્વમાં સૌમ્ય શાંત પ્રકાશ રેલાવી ગયા એ સામાન્યપણે ઉપોદ્દઘાત પ્રકરણમાં દર્શાવી, ભારતના ગગનાંગણમાં ઉગેલી આ દિવ્ય જ્યોતિને પ્રાદુર્ભાવ કયારે થયે, પૂર્વ સંસ્કારની રત્નમંજૂષા લઈને આ અવનિ પર અવતરેલે આ કુલગી કે આજન્મયેગી હતી, એને બાલ્યકાળ શી રીતે વ્યતીત થયો, એને બાલ્યવયમાં જાતિસ્મરણજ્ઞાન કયારે ઉપજયું, એણે અભ્યાસ કેવી ત્વરિત ગતિએ કર્યો, એને બાલ્યવયમાં કેવું સાહિત્ય સર્જન કર્યું, એણે બાલ્યવયના ધર્મસંસ્કાર કેવા થવા પામ્યા, એની સમુચ્ચયવયચર્યા કેવી હતી, એણે ધારશીભાઈ ને હેમરાજભાઈના અદ્ભુત પ્રસંગમાં અતીન્દ્રિય જ્ઞાનના કેવા ચમત્કાર દાખવ્યા, એ આશુપ્રણે શ્રુતજ્ઞાનની કેવી ત્વરિત ઉપાસના કરી, એણે બાલ્યવયના ધર્મમંથનકાળમાં કેવું તત્ત્વમંથન કર્યું , –એ આદિ પ્રકારનું આપણે આ પ્રકરણોમાં દર્શન કર્યું. અધ્યાત્મ જીવન બાહ્ય જીવનની સાથે ઓતપ્રેત-તાણાવાણાની જેમ વણાઈ ગયેલ હોવાથી શ્રીમદ્દનું અધ્યાત્મ જીવન સમજવા તેની પૂર્વભૂમિકા દર્શાવવા આ પ્રકરણોનું આલેખન કર્યું, અને તેની ગેડી પાભૂમિકા (Back-gound) જાણવાનું આવશ્યક હોવાથી તે દર્શાવતા બીજા તેવા કેટલાક પ્રકરણોનું હવે પછી આલેખન કરશું. આટલું પૂર્વાપર સંબંધ દર્શાવવારૂપ અનુસંધેિ દર્શન કરાવી, શ્રીમદના સમગ્ર જીવનને સામાન્ય નિર્દેશ કરી ક્રમશઃ આગળ વધશું. શ્રીમદના અધ્યાત્મ જીવનનો સમગ્રપણે (as a whole, total) સામાન્ય વિચાર કરતાં અત્ર શ્રીમદ્દના અધ્યાત્મજીવન વિકાસના ત્રણ તબક્કા (Stages, milestones) પાડયા છે–(૧) સં. ૧૯૪૧ થી ૧૯૯૪૬ સુધીનો સમય,સં. ૧૯૪૧માં “આવ્યો અપૂર્વ અનુસાર છે ત્યારથી માંડી સં. ૧૯૪૭ પહેલાનો સમય. (૨) સં. ૧૯૪૭ થી ૧૯૫૩ના પૂર્વ ભાગ સુધીનો સમય,“ઓગણીસસેને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાર્યું ?” ત્યારથી માંડી ૧૯૫૩ના ફા. વદ ૧૧ સુધીનો સમય. (૩) સં. ૧૯૫૩ના ઉત્તર ભાગથી ૧૯૫૭ના ચૈત્ર વદી ૫ સુધીને સમય,–“ધન્ય રે દિવસ આ અહે” એ ધન્ય કાવ્ય સંગીત કર્યું તે દિનથી (૧૯૫૩, ફા. વ. ૧૨) જીવનના અંતપર્યત સમય.—આ ત્રણ તબકકામાં શ્રીમદૂની અધ્યાત્મદશાને વિકાસ કેમ થતો ગયે તેનું અત્ર અનુક્રમે દર્શન કરશું, અને તેમના અધ્યાત્મજીવનવિકાસક્રમ પર યથાસ્થાને યથાસ્થિત પ્રકાશ નાંખશું. આ અધ્યાત્મ જીવનના ત્રણ તબકકાનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ ઉપર તે જ નામના પ્રકરણમાં કરશું. એટલું સામાન્ય સૂચન કરી હવે આ અધ્યાત્મ જીવનના પ્રથમ તબક્કા પર આવીએ છીએ. સં. ૧૯૪૧ થી ૧૯૪૬ સુધીના આ પ્રથમ તબક્કાને અત્ર બે આંતરતબકકામાં વિભક્ત કરેલ છે (૧) ૧૯૪૧ થી ૧૯૪૪ના પ્રારંભ સુધીનો સમય એ પહેલા તબકકાને પૂર્વભાગ અથવા પહેલે આંતરતબક્કો. (૨) ૧૯૪૪ના ઉત્તર ભાગથી ૧૯૪૬ સુધીને સમય તે પહેલા તબકકાનો ઉત્તર ભાગ અથવા બીજો આંતરતબક્કો. તેમાં—પહેલા તબક્કાના પૂર્વભાગનું અથવા પહેલા આંતરૂતબકકાનું વર્ણન હવે પ્રારંભીએ છીએ – Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બારમું આવ્ય અપૂર્વ અનુસાર રે ઓગણીસસેને એકતાલિસે આવ્ય અપૂર્વ અનુસાર રે” –શ્રીમદ રાજચંદ્ર અપૂર્વ પૂર્વ સંસ્કારને લીધે શ્રીમદ્રની પ્રજ્ઞા અસામાન્ય હતી, પ્રતિભા અસાધારણ હતી, સ્મૃતિ અદ્દભુતાદભુત હતી; શ્રીમદનું આત્મબળ અલૌકિક હતું, એ આત્મબળથી પ્રેરિત એમનું મનોબળ (વિચારબળ)–વચનબળ અનન્ય હતું. એમની વિચારશક્તિ વિવેકશક્તિ, પ્રહણશક્તિ, ધારણશક્તિ, અવધાનશક્તિ, અનુકરણશક્તિ વસ્તૃત્વશક્તિ (વામિત્વ), કવિત્વશક્તિ, કલ્પનાશક્તિ, નવસર્જનશક્તિ એ આદિ અનેકવિધ ક્ષશમશક્તિઓ પરમ આશ્ચર્યકારક હતી. ટૂંકામાં તેમનું ઉપયોગબળ-ગબળ અપૂર્વ હતું. એમના અંતમાં બે પ્રકારની વિચારધારાઓ પ્રવર્તતી હતી. એક તરફ સમર્થ તત્વજ્ઞાનીઓએ કરેલા વિચારો જેવા વિચારે તરંગિત થતા હતા, તો બીજી તરફ સમર્થ નાસ્તિકોએ કરેલા વિચારો જેવા વિચાર પ્રસંગત થતા હતા; એક તરફ ચકવત્તી જેવા તૃષ્ણાના વિચારે ઉદ્ભવતા હતા, તો બીજી તરફ પરમ નિઃસ્પૃહી ત્યાગી મહાત્મા જેવા વિચારો પ્રભવતા હતા; એક તરફ વૈભવવિલાસના વિચાર વિલસતા હતા, તો બીજી તરફ વૈરાગ્યવિલાસના વિચારે ઉલ્લસતા હતા; એક તરફ કવચિત્ લેકાર્થ વિચારે આવી જતા હતા, તો બીજી તરફ શુદ્ધ આત્માથે લોકોત્તર વિચારે પ્રાયઃ સ્થિર થતા હતા. આમ નાના પ્રકારના વિચિત્ર વિષમ વિચારોનું ધમસાણ શ્રીમદ્દના ચિત્તમાં ચાલતું હતું, વિરોધી પ્રતિસ્પધી વિચારનું તુમુલ યુદ્ધ શ્રીમદૂના અંતમાં મચતું હતું. આ અંગે શ્રીમદે જ સ્વયં સમુચ્ચયવયચર્યાવાળા “આત્મકથા પત્રમાં સ્વસંવેદન આલેખ્યું છે કે બાવીસ વર્ષની અ૫વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારના સંસારી મજાં, અનંત દુઃખનું મૂળ એ બધાને અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે, તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મેં કરેલા છે; મહાન ચકવત્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહત્ વિચાર કરી નાખ્યા છે; મહતું વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દષ્ટિ દઈ જોઉં છઉં, તો પ્રથમની મારી ઉગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે, તેને છેડે અને આનો છેડો કેઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી.” તેમજ બીજા એક સ્વસંવેદનરૂપ પત્રમાં (સં. ૮૯) તેઓ પિતાની સ્વસંવેદના પ્રકાશે છે કે–“નાનપણની નાની સમજણમાં કોણ જાણે કયાંયથી એ માટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી; Page #115 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર અને સુખમાં પણ મહાલય, બાગ, બગીચા, લાડીવાડીનાં કંઇક માન્યાં હતાં. મોટી કલ્પના તે આ બધું શું છે? તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું ફળ દીઠું પુનર્જનમે નથી, પાપે નથી, પુણ્ય નથી; સુખે રહેવું અને સંસાર ભેગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાંખી. કેઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી એર જ થયું.” ઇત્યાદિ. અત્રે એમાંથી ઓર જ થયું. ઈ.એ શ્રીમદના શબ્દો એવું સ્પષ્ટ સૂચન કરે છે કે શ્રીમદને કઈ “અપૂર્વ આત્માનુભવ થયે, કેઈ અપૂર્વ આત્મપ્રતીતિ આવી પૂર્વની કેઈ અપૂર્વ આત્મસ્મૃતિ થઈ આવી. સદ્દવૃત્તિઓ વર્ધમાન થઈ શુભ્ર-શુક્લ વૃત્તિઓ દિવિજયી થઈ. નાસ્તિકતાના વિચારો નષ્ટ થઈ સમર્થ તત્ત્વજ્ઞાનના વિચારે સ્પષ્ટ થયા; તૃષ્ણતરંગના વિચારે વિલીન થઈ, પરમ ત્યાગી નિઃસ્પૃહતાના વિચારો આત્મસંલીન થયા, વૈભવવિલાસાદિ વિચાર વિલય થઈ વૈરાગ્યવિલાસના વિચારો સમુદય પામ્યા; લેકાર્થ વિચારે સર્વનાશ થઈ આત્માર્થ લેકોત્તર વિચાર સર્વપ્રકાશ પામ્યા. કામાં થોડી ઘણી રહી સહી બાહ્યદષ્ટિ ઉન્મેલન થઈ, પૂર્ણ આધ્યાત્મિક દષ્ટિ ઉન્મેલન પામી. દેહાથ દષ્ટિને વિયેગ થઈ, શુદ્ધ આત્માર્થદષ્ટિને સંગ થયો. પૂર્વે કિંચિત ક્વચિત્ પરલક્ષી જીવન હવે સંપૂર્ણ સતત આત્મલક્ષી બન્યું. શ્રીમદને દિવ્ય આત્મા આત્માનુભવને દિવ્ય આનંદ અનુભવવા લાગે, પરમ નિઃસ્પૃહ ત્યાગ વિચારમાં રમવા લાગે, પરમ વૈરાગ્યરસતરંગિણીમાં ઝીલવા લાગ્યું. આમ શ્રીમદ્દના દિવ્ય આત્માને અપૂર્વ આત્મભાવ ઉલસવા લાગ્યા. જીવને અપૂર્વ ભાવને ઉલ્લાસ થવો પરમ દુર્લભ છે. આ જીવે પૂર્વાનુપૂર્વ ભાવ તે પૂર્વે અનંતવાર ભાવ્યું છે, પણ અપૂર્વ ભાવ કદી ભાવ્યા નથી. યથાપ્રવૃત્તકરણઅપૂર્વકરણ આદિ શાસ્ત્રપરિભાષા આ વસ્તુની પુષ્ટિ કરે છે. આ શાસ્ત્રપરિભાષા પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શન પામવા માટે જીવે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ અપૂર્વકરણાદિ ફુરાવવા પડે છે, ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. આ અપૂર્વ આત્મપુરુષાર્થ શ્રીમદે પૂર્વજન્મમાં કુરાવ્યું હતું, અને તેથી જ તેમને ગ્રંથિભેદ થઈ ક્ષપશમ-ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ હતી. અને તે સમ્યક્ત્વધારાના અપૂર્વ ઉલ્લાસમાં જ તેઓ પૂર્વે આઠમા ગુણસ્થાને દ્વિતીય અપૂર્વકરણ કરી ઉપશમશ્રેણી પર આરહ્યા હતા, અને અગીયારમા ગુણસ્થાન સુધી પહોંચી ત્યાંથી પાછા પડ્યા હતા. આ અનુભૂત વસ્તુસ્થિતિ તેમના પિતાના પત્ર પરથી જ સાબીત થાય છે. ઉપશમશ્રેણી બા. એમના સૌભાગ્યભાઈ પરના સુપ્રસિદ્ધ પત્રમાં આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે”-એ શબ્દ આનું સ્પષ્ટ સૂચન કરે છે. તેમજ તે દશા શાથી અવરાઈ?” છે. પત્રલેખ પણ આનું માર્મિક સૂચન કરી ઉક્ત વસ્તુનું એર સમર્થન કરે છે. આમ શ્રીમને પૂર્વે સ્થિભેદ થઈ વેદ્યસંવેદ્યપદ– ક્ષપશમવા ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું અને ઉપશમશ્રેણી પર પણ આરોહણ પ્રાપ્ત Page #116 -------------------------------------------------------------------------- ________________ આવ્ય અપૂવ અનુસાર રે” થયું હતું. વચલા ગાળામાં તે દશા ક્ષેચોપશમની તરતમતા પ્રમાણે કવચિત્ મંદ કવચિત્ તીવ્રભાવને પામી હતી, એટલે આ જન્મમાં પણ તે ક્ષયે પશમભાવ અનુવર્તાતો ચાલ્યો આવ્યું હતું. અનંત જન્મના પરિભ્રમણમાં જીવે અનંતવાર પૂર્વાનુપૂર્વ સાધન પ્રાપ્ત કર્યું છે, પણ અપૂર્વ આત્મસાધનને વેગ તેને કદી પૂર્વે પ્રાપ્ત થયો નથી. કારણ કે જે સ્વરૂપના લક્ષે સર્વ સાધન કરવાના છે તે સ્વરૂપલક્ષ તેને પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી. એટલે એના બધા સાધન બાધન બની વંચક થઈ પડ્યા, વંચકગરૂપ–લગ વંચક) થઈ પડ્યા; સગુરુના સ્વરૂપઓળખાણરૂપ યેગાવંચક વિના–સદ્ગુરુના વેગ વિના સ્વરૂપલક્ષના અભાવે સર્વ પૂર્વ સાધન લક્ષ્ય વિનાનાં બાણની પેઠે ફળથી ચૂકવનારા વંચક–નિષ્ફળ ગયા છે. આમ અનંત કાળથી પૂર્વાનુપૂર્વ પ્રવૃત્તિ કરવાથી-યથાપ્રવૃત્તિ કરવાથી જીવનું પરિભ્રમણ ચાલુ રહ્યું છે, પણ સદ્દગુરુનો અપૂર્વ ચેગ પ્રાપ્ત થતાં–સદ્ગુરુની સ્વરૂપઓળખાણ રૂ૫ ગાવંચક એગ પ્રાપ્ત થતાં તે પરિભ્રમણના અંતને પ્રારંભ થાય છે. કારણકે સાક્ષાત મૂર્તિમાન સન્દુરુષના અવંચક ગે-રવરૂપઓળખાણથી સ્વરૂપલક્ષની ન ભૂંસાય એવી અચિંત્ય છાપ અંતરાત્મામાં પડે છે. પૂર્વના અપૂર્વ આરાધક શ્રીમદને તો અપૂર્વ પરમ સદ્ગુરુ યંગ પૂર્વે પ્રાપ્ત થયે હતો, અને તે અપૂર્વ ચેગને “અનુસાર–અનુસરતો ભાવ-અનુવર્તતે ભાવ આ વર્તમાન જન્મમાં પ્રાપ્ત થવાને જેગ હાલ બન્યો હતો. અર્થાત્ શ્રીમદને પૂર્વે તેવો અપૂર્વ ગ લાવ્યો હતો, અને તે અપૂર્વ સગુરુ યોગે તેમણે અપૂર્વ મોક્ષસાધનગ સાધે હતો, અપૂર્વ ભાવથી આરાધ્યા હતા, આ જન્મમાં તે અપૂર્વ આરાધનને “અનુસાર – અનુસરણરૂપ ભાવ આવ્ય, અપૂર્વ ભાવને અપૂર્વ અનુસાર આવ્યું, અને તે ઓગણીસસેને એકતાલીસે (એકત્રીસે) આ અપૂર્વ અનુસાર રે' એ ધન્ય પંક્તિથી શ્રીમદે પિતાની જીવનધન્યતા ગાનારા “ધન્ય રે દિવસ આ અહો !” એ કાવ્યમાં અપૂર્વ ભાવોલ્લાસથી સંગીત કરેલ છે. આ અપૂર્વ અનુસાર એટલે શું? તેના ત્રણ અર્થ સંભવે છે: (૧) “અપૂર્વ – કદી પણ પૂર્વે પ્રાપ્ત નહિં એવો અનુસાર’–અનુસરણ ભાવ; (૨) અપૂર્વ” પૂર્વે સભ્ય દર્શનાદિ લાભથી અપૂર્વ પણે અપૂર્વભાવ આરાધેલ હતો તેને અનુસાર–અપૂર્વ અનુસાર; (૩) “અપૂર્વ–પૂર્વે જે અપૂર્વ પણે અપૂર્વ ભાવ આરાધેલ હતો તેનો અપૂર્વપૂવે કદી પણ ન આરાધેલ એ ઉત્કટ-ઉદ-ઉત્કૃષ્ટ “અનુસાર–અનુસરણભાવ-તદનુકૂલ અનુચરણરૂપ ભાવ, તેને અનુકૂલ અનુસરવાપણું. આમ ત્રણ અર્થ સંભવે છે, સમર્થ છે, –એકબીજાના પૂરક ને પિષક સુઘટમાન છે. શ્રીમદના જીવન પ્રત્યે સહજ દષ્ટિપાત કરતાં પણ સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓ પૂર્વના પ્રબળ આરાધક, મહાબળવાન્ ક્ષપશમી, પરમ પ્રતિભાસંપન્ન પ્રજ્ઞાનિધાન પુરુષ હતા; ને સર્ગિક કવિત્વશક્તિવાળા આજન્મ કવિ (Born poet) આર્ષદૃષ્ટા હતા, સહજસિદ્ધ લેગિત્વશક્તિવાળા આજન્મ ગી (Born yogi) હતા, આજન્મ Page #117 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર વૈરાગી વિરક્તચિત્ત સંત હતા; ઉચ્ચગ્રાહી–સારગ્રાહી–ગુણગ્રાહી દષ્ટિવાળા, શીઘગામી પ્રજ્ઞાવાળા “આશુપ્રજ્ઞ' હતા; અસાધારણ નિપુણ વિકસંપન્ન હતા. એમના સમકાલીન એક લેખકે–“સાક્ષાત્ સરસ્વતી'ના લેખકે લખ્યું છે તેમ “નવું નવું શીખવાની, નવું નવું સાંભળવાની, નવું નવું મનન કરવાની અને નવું નવું સુંદર ભાષણ બેલવાની એમની ઉત્કૃષ્ટ ઈચ્છા એ દશ વરસની જ વયમાં હદપાર થઈ ગઈ હતી. એટલે લઘુવયથી જ શ્રીમદ્ નવું નવું દેખે તે શીધ્ર શીખી લેતા, એટલું જ નહિં પણ હંસાક્ષીન્યાયે દોષ દૂર કરી ગુણ ગ્રહી જેનું અનુકરણ કરતા તેનાથી પણ તે. વિષયમાં શીઘ આગળ વધી જતા. જેમ કે-અષ્ટાવધાન, શતાવધાન આદિ. નાનપણમાં જ સ્મૃતિઅતિશય આદિસંબંધમાં જે ચમત્કારો દાખવ્યા, ધર્મ-વ્યવહાર-દેશદાઝ-સંસાર સુધારો–પરમાર્થ આદિ અંગે કાવ્યનું–સાહિત્યસૃષ્ટિનું સર્જન કર્યું, તે બધા આ તેમની નૈસર્ગિક ક્ષયે શમશકિતના સહજ ચમત્કારિક આવિષ્કાર હતા. પણ આ બધા ક્ષેપશમના બાહ્ય ચમત્કારોથી શ્રીમદ્દ અંતરાત્મા સંતુષ્ટ ન હતો. આત્માર્થલક્ષી એમના અંતરમાં એમ વેદાતું હેવું જોઈએ કે આવા પશમે તે કંઈક દીઠા, આ બધું તો પૂર્વાનુપૂર્વ છે, પૂર્વે આ જીવે અનંતીવાર કર્યું છે, અનંતવાર શ્રુતપૂર્વ છે, અનંતવાર પરિચિતપૂર્વ છે, અનંતવાર અનુભૂતપૂર્વ છે; આમાં અપૂર્વ કાંઈ નથી, અપૂર્વ કાંઈ જુદું જ હોવું જોઈએ. આવું સંવેદન તેમના અંતરમાં થયા કરતું. આમ “અપૂર્વ શોધમાં તેઓ હતા જ, ત્યાં પૂર્વે કહ્યા પ્રમાણે ગાનુયોગે (પ્રતિકમણ સૂત્રાદિ) વીતરાગ શાસ્ત્રોને એમને સુયોગ પ્રાપ્ત થયું. તેથી “અપૂર્વ વાતને-અપૂર્વ વાટનો તેમને ભાસ થયે, અને તેનો અનુસાર–અનુસરણરૂપ ભાવ ઉલ્લ. આ અંગે શ્રીમદના એક સમર્થ ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ (આ લેખકના પૂ. પિતાશ્રીએ) સુંદર મીમાંસા કરી છે– ઉચ્ચ અભિલાષવાળું મન પિતાને અપૂર્વ ઉચ્ચ આશય ફળીભૂત કરવા પગ વાળીને ન બેસે; સાચી ભાવના અને જિજ્ઞાસાપૂર્વક ખેજ કરે, અને એ ભાવના સિદ્ધ થાય જ. આમ સ્વયં અપૂર્વ વસ્તુની સિદ્ધિ, પરિતૃપ્તિ અર્થે ખેજના કરતાં ગાનુગ વીતરાગ શાસ્ત્રોને યોગ છે. શ્રી મહાવીરના બોધેલ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક આદિ પવિત્ર, પરમાર્થદર્શક, તત્વબોધક સૂત્રે વાંચવામાં આવ્યાં. શ્રી હરિભદ્રસૂરિનાં લકતત્ત્વનિર્ણયાદિ, શ્રી સિદ્ધસેન દિવાકરના સંમતિ આદિ વાંચવામાં આવ્યાં. સ્મૃતિ, પ્રતિભા અને ગ્રાહકશક્તિ અત્યંત સતેજ હોઈ તે એકવાર જ અને અ૫ સમયમાં વંચાઈ સાંગોપાંગ બધું પૂર્વાપર સમજાઈ અંતઃસ્થ થઈ ગયું. અપૂર્વ વાતને, અપૂર્વ વાટને ખ્યાલ આવ્યું, તેને અનુસરવા પ્રયત્ન થયું. આ વિ. ૧૯૪૧માં થયું. અને એ અંગે શ્રીમદ્ કહે છે કે –“ઓગણીસસેં ને એકતાલિસે આવ્યા અપૂર્વ અનુસાર રે. –શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા. દુઃખ શું? દુઃખના મૂળ કારણ શું? દુઃખ કેમ મટે? તેની ચિકિત્સા કેમ થાય? ઈ. પ્રશ્નોનું યથાર્થ સમાધાન જીવને પૂર્વે પ્રાપ્ત થયું નથી, તેથી અત્યાર સુધી Page #118 -------------------------------------------------------------------------- ________________ “આ અપૂર્વ અનુસાર રે તેણે બધુંય પૂર્વાનુપૂર્વ કર્યા કર્યું છે, અપૂર્વ કાંઈ કર્યું નથી. “જન્મ જરા ને મૃત્યુ એ જ “મુખ્ય દુઃખના હેતુ છે, અને “રાગ દ્વેષ અણહેતુ’ તેના બે કારણ છે, “વચનામૃત વીતરાગના, પરમશાંતરસમૂળ” એ “ઔષધ છે ભવરોગના—ભવરગના અમેઘ ઔષધ છે. ભવરોગ નિવારવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવાં જોઈએ. પ્રથમ તે રેગ (Disease) શું ? એ જાણવું જોઈએ, આ રેગ હેય ત્યજવા ગ્ય છે. બીજુ રોગને હેતુ (aetiology) શું? એ જાણવું જોઈએ; આ હેય હેતુ છે. ત્રીજું આરોગ્ય (Normal healthy condition, cure) શું? તેનું સ્વરૂપ જાણવું જોઈએ, આ હાન છે. અને ચોથું રોગનું ઔષધ (Therapeutic treatment) શું? એ જાણવું જોઈએ ? આ હાનહેતુ છે. તેમ અત્રે (ભવરોગની બા.માં) (૧) અજીવ કર્મ અને તજજન્ય સંસાર એ રેગ છે, માટે હેય છે; (૨) હેય એવા આ કર્મવેગના હેતુ આશ્રવ અને બંધ છે, આ હે હેત છે; (૩) આ કમરેગના હાનહેતુ-મટાડવાના ઉપાય સંવર અને નિજર છે; (૪) અને કમરેગનું હાન–મટી જવું તે મોક્ષ અર્થાત્ આત્માનું આરોગ્ય છે. આવા પ્રકારે જીવન આ મહાભવરગની અમેઘ ચિકિત્સા ભવવ્યાધિના ભિષવરો વીતરાગેએ બતાવી છે. ઇત્યાદિ પ્રકારે બંધ-મોક્ષની તાત્વિક સંકલનાપૂર્વક ભવરગનિવારણને મોક્ષરૂપ સન્માર્ગ વીતરાગ શાસ્ત્રોના સહજ નિમિત્ત માત્રથી “આશુપ્રજ્ઞ શ્રીમને શીધ્ર સમજાઈ ગયે; અંતરાત્મામાં પ્રદેશ પ્રદેશ ઠસી ગયે; “અપૂર્વ વાટ તે આ જ છે એમ ચોક્કસ નિશ્ચય થ, અને અનુસરવા ગ્ય પણ આ જ એક અદ્વિતીય ક્ષસન્માર્ગ છે એમ નિર્ધાર થયે; કાયાની માયાને વિસારી દઈ જે સ્વરૂપમાં સમાઈ ગયા એવા “નિગ્રંથનો પંથ' એ જ “ભવતને ઉપાય છે એમ અપૂર્વ આત્મવિનિશ્ચય શ્રીમદના દિવ્ય આત્મામાં પ્રગટ્યો, અને તે “અપૂર્વ અનુસાર પ્રવર્તાવાને શ્રીમદને દિવ્ય આત્મા ઉજમાળ બને. વીતરાગ માર્ગને દઢ ભાવરંગ એમને મે રોમે લાગી ગયે-અસ્થિમજજા હાડોહાડ વ્યાપી ગયો; વીતરાગમાર્ગને–નિગ્રંથ માર્ગને વાલેપ દઢ વિનિશ્ચય એમના અંતરમાં સ્થિર થયો. આ જ પરમ સદ્ગુરુના સાક્ષાત્ ચરણોપાસનના પૂર્વ પ્રાપ્ત યોગને “આવ્યો અપૂર્વ અનુસાર. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેરમું દર્શનપ્રભાવક' મોક્ષમાળાનું મંગલ સર્જન દરશન સુપ્રભાવી ગૂથ જેણે રસાળા, દિન ત્રણમહિં વર્ષે સળગે મોક્ષમાળા. (સ્વરચિત) આ “અપૂર્વ અનુસારનું પ્રથમ અમૃતફળ શ્રીમદની અમૃત (Immortal, nectarlike) કૃતિ મોક્ષમાળા છે. તત્વમંથનકાળમાં પ્રજ્ઞાનિધિ શ્રીમદે જે ષદર્શનનું મધ્યસ્થ નિષ્પક્ષપાત પર્યાલેચન કર્યું, જિનાગનું–વીતરાગ શાસ્ત્રોનું ઊંડું ત્વરિત અવગાહન કર્યું, કેઈ અપૂર્વ આત્માનુભવનું અનુભવન કર્યું, પૂર્વના કેઈ અપૂર્વ આરાધનનું અપૂર્વ અનુસંધાનરૂપ અનુસરણ કર્યું તેને ફળપરિપાક શ્રીમદૂના આ મહાન “દર્શનપ્રભાવક' મોક્ષમાળા ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાનકળાની સોળે કળાએ પરિપૂર્ણ શ્રીમદ્ રાજચંદ્ર આ અનુપમ ગ્રંથની અદ્દભુત ગૂંથણી અપૂર્વ પરિપૂર્ણ તવકળાથી કરી છે; બુધજન-ચકેરે ન્હાઈને આનંદ પામે એવી પરમ અમૃતમયી જ્ઞાન–ચંદ્રિકા રેલાવી છે, વીતરાગદર્શનના દઢ ગાઢ રંગથી અસ્થિમજજા રંગાયેલા શ્રીમદે જગના ચોકમાં વીતરાગદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જિનદર્શનને–વીતરાગદર્શનને ડક વગપડાવ્યો છે, નિષ્પક્ષપાત ન્યાયમૂર્તિની જેમ સર્વદર્શનની મધ્યસ્થ પરીક્ષાપૂર્વક વીતરાગદર્શનની સર્વોપરિતા પ્રસ્થાપિત કરી જિનશાસનને મહાપ્રભાવ વિસ્તાર્યો છે, અને આમ સન્મતિતર્ક જેમ “દર્શનપ્રભાવક ગ્રન્થ ગણાય છે, તેમ જિનદર્શનની મહાપ્રભાવના કરનાર આ અપૂર્વ મેક્ષમાળા ગ્રન્થ મહાદશનપ્રભાવક ગ્રન્થ તરિકે સુપ્રસિદ્ધ થયો છે. સેંકડો વર્ષોના શાસ્ત્ર અભ્યાસી મહાપંડિત કે મહાબહુશ્રુતે પણ વારંવાર વાંચીને પણ જેની નકલ (Copy or Immitation) કરવાને પ્રાયે સમર્થ ન થાય, એ આ તત્ત્વકલામય અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રન્થ જ્ઞાનાવતાર શ્રીમદે પરમ પ્રૌઢ ગંભીર શાશેલીથી સેળ વર્ષની વયે માત્ર ત્રણ દિવસમાં જ ગૂંચ્યો છે એ મહાન આશ્ચર્યોનું આશ્ચર્ય છે, અદ્ભુતાદભુત છે! પિતાને જે કાંઈ જ્ઞાનને લાભ પ્રાપ્ત થયે છે તેને લાભ બીજા જીવોને પણ પ્રાપ્ત થાય એવી નિષ્કારણુ કરુણથી પોપકારશીલ જ્ઞાનીઓ પોતાને પ્રાપ્ત જ્ઞાનને અન્ય જીવોમાં વિનિયોગ થાય એવી પ્રવૃત્તિ આદરે છે. તે જ પ્રકારે શ્રીમદ્દ જેવા મહાજ્ઞાનને વીતરાગપ્રણીત મેક્ષસન્માનું જે સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય સમ્યક સત્ય સ્વરૂપ પિતાને સમજાયું–સંવેદાયું–અનુભવાયું, તેને લાભ જગજજીવોને થાય એવી ઊર્મિ ઊઠે એ સહજ સ્વાભાવિક છે. એટલે આબાલવૃદ્ધ સર્વ કેઈને ઉપયોગી–ઉપકારી થઈ શકે એ મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવનારે ગ્રંથ સરલ દેશ ભાષામાં ગૂંથવાને સ્વયંભૂ વિચાર એમના હૃદયમાં સફુર્યો. આ વિચારને પુષ્ટિ મળે એમ તે કેઈ ગ્રંથ સરલ Page #120 -------------------------------------------------------------------------- ________________ - દર્શનપ્રભાવક ? માક્ષમાળાનું મોંગલ સર્જન દેશભાષામાં લખાય એવી શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની પ્રેરણાનું અને શ્રી પોપટભાઈ દફતરીની વિજ્ઞપ્તિનું નિમિત્ત મળ્યું; એટલે પેાતાની અંતર્ભાવનાને મૂર્તિમાત્ કરવા શ્રીમદ્ તેવા પ્રકારે પ્રવર્તો. શ્રીમદ્ની જીવનરેખા'માં સદ્. શ્રી મનસુખભાઈ એ લખ્યું છે તેમ—પ્રથમ મેાક્ષસુધ નામના શતકની ( પ્રથારંભ પ્રસંગ રંગ ભરવા’ ઇ.થી શરૂ થતા) પદ્યરૂપે ચેાજના કરવી શરૂ કરી. તે શૈલી પણ જેને માટે એ કરવું હતું, તેની શક્તિ ગ્રહણ કરી શકે એમ ન લાગ્યું. એટલે એ અધૂરૂ રહેવા દઈ મુનિસમાગમ’રૂપે મેાક્ષમાળાના એક લેખ લખવા શરૂ કર્યાં. તેમાં પ્રથમ દર્શન પૂરૂ કર્યું. આ ગદ્યલેખ પણ—પ્રથમ પદ્યલેખની જેમ—પાતે ધારેલ હેતુ સફળ કરે એમ ન લાગ્યા, એટલે એ પણ અધૂરો રહેવા દીધેા; અને આ છેવટે શિક્ષાપાઠરૂપે ખલાવમેધની ચેાજનાં મેાક્ષમાળાની ત્રણ દિવસમાં કરી. આમ આ કાવ્ય તથા મુનિસમાગમ એ મેાક્ષમાળાનાં પૂર્વરૂપ છે. મેાક્ષમાળાની પ્રથમ જે જે શૈલી—ઇમારત ધ્યાનમાં આવી તેની વાનકી છે.’ અને આમ એકાંત પદ્યરચનારૂપ મેાક્ષસુબાધ અને ગદ્યરચનારૂપ મુનિસમાગમ એ બન્ને ચેાજના અસાધારણ ધર્માંધગશથી શુદ્ધ આશયથી લખાયેલ છતાં રખેને તેની લેખનશૈલીને કેાઇ મતાગ્રહ કે ધર્માંઆગ્રહના અમાં ન લઈ જાય એ અથે, અથવા વધારે પ્રૌઢ ગંભીર શૈલીથી આ વસ્તુ રજુ કરાય એ અથે, મેાક્ષમાળાના એ બે પૂરૂપ મુસદ્દા (Drafts) ઇષ્ટ ઉદ્દેશને સાધે એમ ન લાગવાથી શ્રીમદે પાતે જ ૨૬ કર્યાં (Cancelled), પ્રસિદ્ધિયેાગ્ય અભિપ્રેત ન માન્યા, એટલે છેવટે મેાક્ષમાળાની એકસા આઠ (૧૦૮) શિક્ષાપાઠરૂપ ચેાજના જ અભિપ્રેત થઈ. આ મેાક્ષમાળાની રચના શ્રીમદે સ. ૧૯૪૧ના ચૈત્ર માસમાં મારીમાં પાપટભાઈ દફતરીના મકાનમાં બીજે માળે એસીને ત્રણ દિવસમાં કરી. પછી તે લખાણ વવાણીઆ લઈ આવ્યા. તેવામાં ત્યાં ત્રણ સાધ્વીજી પધાર્યાં. તેમની જિજ્ઞાસાથી તે પાઠાની સ્પષ્ટ અક્ષરે નકલ કરીને વાંચવા આપેલ. શ્રીમદ્ ઉપાશ્રયે જઈ તે પા। તેમને સમજાવતા, પછી તુરત પાછા લાવતા. આમ મેાક્ષમાળાની હસ્તપ્રતના (Manuscript) પ્રથમ દન કરવાનું તેમજ શ્રીમન્ના શ્રીમુખે તે શ્રવણુ કરવાનું પરમ સદ્ભાગ્યે આ સાધ્વીજીઓને પ્રાપ્ત થયું. * 6 આ ‘માક્ષમાળા’ ખરેખર! ‘મેાક્ષમાળા જ' છે, મુમુક્ષુને મેાક્ષનેા મા દર્શાવનારી ચથા મેાક્ષમાળા જ છે. ગ્રંથને જે આ ગૌરવપૂર્ણ નામ આપવામાં આવ્યું છે તે તેના મેાક્ષ' જેવા મહત્ત્વપૂર્ણ મહાન વિષયને લઈ છે. તત્ત્વાર્થ સૂત્રનુ' જેમ તેના વિષયને લઈ મેાક્ષશાસ્ર ’નામ પ્રસિદ્ધ છે, તેમ મેાક્ષ પ્રત્યે લઈ જનારી એકસૂત્રબદ્ધ ગ્રંથરચનાને લીધે આનું મામાળા’ નામ યથાર્થ છે. મુક્તાલની માળામાં જેમ યથાસ્થાને ગેાઠવાયેલા નાના મેાટા સુ ંદર મૌક્તિકા એક સુવર્ણ સૂત્રથી નિદ્ધ થઈ સમગ્રપણે એક મુક્તામાળા અને છે; તેમ આ મુક્તા (મેાક્ષ) ફૂલની માળામાં યથાસ્થાને કલાપૂર્ણ પણે ગેાઠવાયેલા પરમ સુંદર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અમૂલ્ય મૌક્તિકા (મુક્તાકલા) એક આત્મતત્ત્વરૂપ સુવર્ણસૂત્રથી નિદ્ધ થઈ એક મુક્તામાળા-મેાક્ષમાળા બની છે. મુક્તાફલની માળામાં કળાપૂર્ણ પણે પરાવાયેલું–ગૂ થાયેલું એક એક મહામૂલ્યવાન્ મેાતી જેમ યથાસ્થાને શાલે છે, તેમ આ મુક્તાલની માળામાં–(મેાક્ષમાળામાં) તત્ત્વકળાપૂર્ણ પણે પરાવાયેલું-ગૂંથાયેલું એકે એક અમૂલ્ય તત્ત્વ-મૌક્તિક યથાસ્થાને વિરાજે છે. ઉત્તમ અ૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર તત્ત્વજ્ઞાન અને સીલ મેધનારૂ, મેાક્ષમાર્ગનું સીજ રોપનારૂ, જ્ઞાન--ક્રિયાનું સમ્યગ્ સમન્વિતપણું નિરૂપનારૂ, મા પેાતાનુ નવસન સમથ થશે એવા પૂરેપૂરા નિરભિમાન આત્મભાન સાથે શ્રીમદ્દે મને મેાક્ષમાળા એવું સાન્વય સમુચિત નામ આપવાનું સમુચિત માન્યું છે, ‘મેાક્ષમાળા’ એવું ગ્રંથનું જે આ પરમ ગૌરવપૂર્ણ નામ રાખ્યું છે, તે જ તેનું ગુણનિષ્પન્ન ગુણગણગૌરવ સૂચવે છે. આ ગ્રંથની મુખમુદ્રામાં જ શ્રીમદ્ સ્વચ' શ્રીમુખે પ્રકાશે છે કે-આ ગ્રંથ સ્યાદ્વાદ તત્ત્વાવષેાધ વૃક્ષનું ખીજ છે. તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે દૈવત રહ્યું છે; એ સમભાવથી કહું છઉં. ખહુ ઊંડા ઉતરતાં આ મેાક્ષમાળા મેાક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ ખેાધવાના ઉદ્દેશ છે.’ તેમજ–ત્યાં જ તેઓશ્રીએ વિશેષ પ્રકાશ્યું છે કે આ પુસ્તક પ્રસિદ્ધ કરવાના મુખ્ય હેતુ ઉછરતા ખાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવી, તેમને આત્મહિત ભણી લક્ષ કરાવવાના પણ છે.' આ પરથી આ આદૃષ્ટા મહર્ષિં સમા આ ગ્રંથકર્તાના આ ગ્રંથ ગૂંથવાના ઉદ્દાત્ત ઉદ્દેશ અને ઉત્તમ પ્રત્યેાજન સ્વયં સ્પષ્ટ થાય છે. શુદ્ધ નિઃસ્પૃહ આત્મા અર્થ-પરમા અર્થે પરમા પ્રેમથી નિલ જ્ઞાનદાન દેવું એ જ્ઞાનદાનેશ્વરી વક્તાનું (કર્તાનું) અનંતર (Immediate) પ્રચાજન છે અને તેથી પેાતાના આત્માને મહાન નિરાના લાભ પ્રાપ્ત થઈ અનુક્રમે મેાક્ષની પ્રાપ્તિ થાય એ પરંપર (Remote, Ultimate) પ્રયાજન છે; શુદ્ધ જિજ્ઞાસુ આત્મા અર્થે વિનમ્ર વિનયાન્વિત શિષ્યબુદ્ધિથી નિલ જ્ઞાનદાન લેવું એ શ્વેતાનું અનંતર પ્રયાજન છે, અને તે જ્ઞાનને અનુરૂપ સીલરૂપ આચરણથી—હેય–જ્ઞેય–ઉપાદેયના વિવેકરૂપે તે પ્રાપ્ત જ્ઞાનને ‘ક્રિયામાં’– આચરણમાં મૂકવાથી આત્માની મલવિશુદ્ધિ કરી અનુક્રમે મેાક્ષપ્રાપ્તિ કરવી એ શ્રેાતાનું પર પર પ્રત્યેાજન છે. નવકારવાળીની જેમ એકસેા આઠ પાઠ ધરાવનારી આ મંગલમયી મેાક્ષમાળા (બાલાવબેધ) ના પ્રયાજન અંગે કર્તા પુરુષ શ્રીમદ્ સ. ૧૯૪૫ના એક પત્રમાં (અં. ૬૯) સ્વય લખે છે–‘જિનેશ્વરનાં સુંદર માથી એમાં એક્કે વચન વિશેષ નાંખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયા તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે.’ તેમજ આગળ જતાં સ. ૧૯૫૫માં એક પ્રસ`ગે તેમણે આ પ્રયજનને એર સ્પષ્ટ કરતાં લખ્યું છે-જૈનમાર્ગને સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનાક્ત માગથી કંઈ પણ ન્યૂનાષિક તેમાં કહ્યું નથી. વીતરાગમાગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું ખીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ આલાવાધરૂપ યોજના તેની કરી છે. તે શૈલી તથા તે મેષને અનુસરવા પણ એ નમુના આપેલ છે. એને પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે તે કેાઈ * કરશે.' (શ્રીમદ્ રાજચંદ્ર, અં૯૫૬-૭) * આ આષ્ટાની આ વિષ્યવાણીના પચાશ વર્ષ પછી-અર્ધશતાબ્દિ પછી સત્ય કાર થવાનું કઇ પણ નિમિત્ત આ ચરિત્રાલેખક થયા હોય તો તે તેનુ સદ્ભાગ્ય છે; કારણકે આ આદ્રષ્ટાએ સૂચિત કરેલ સૂચિ પ્રમાણે આ ચરત્રાલેખકે પ્રજ્ઞાવધ મેાક્ષમાળાની રચના કરવાના યત્કિંચિત્ પ્રયાસ કરેલ છે, અને મુખ્યપણે ગદ્ય તથા આઠ દશ સ્થળે પદ્ય એવી બાલાવધ મેાક્ષમાળાના માધ અને શૈલીના આ નમુના (Model) પ્રમાણે જ મુખ્યપણે ગદ્ય અને આઠ શ યથાયેાગ્ય સ્થળે પદ્મ એવી આ પ્રજ્ઞાવમાધ મેાક્ષસાળા ની રચનાની આજ્ઞા યથાવત્ નિર્વાહિત કરી તે નમુનાને બરાબર અનુસરેલ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ‘ઢનપ્રભાવક ઃ મેાક્ષમાળાનું મગલ સર્જન , “એહનું ફળ દાય ભેદ સુણીજે, અન ંતર અને પરંપર રે; આણાપાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.” શ્રીઆન દઘનજી ૮૩ આ ગ્રંથની શિક્ષણપદ્ધતિ અંગે શ્રીમદ્દજી સ્વય' સ્વમુખે પ્રકાશે છે—પાઠક અને વાંચક વને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠે કરવા કરતાં જેમ અને તેમ મનન કરવા; અને તેના તાપ અનુભવવાં. જે ન સમજી શકે, તેણે જાણનાર પાસેથી વિનયપૂર્ણાંક સમજવાના ઉદ્યમ કરવા. એવી યાગવાઈ ન મળે તે એ પાઠે પાંચ સાત વાર શાંતિપૂર્ણાંક વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અપઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પ મળ્યું? તે તાત્ક માંથી હૈય (ત્યજવા યાગ્ય), જ્ઞેય (જાણવા ચેાગ્ય) અને ઉપાદેય (ગ્રહણ કરવા ચેાગ્ય) શું છે? એમ કરવાથી આખા ગ્રંથ સમજી શકાશે; હૃદય કામળ થશે; વિચારશક્તિ ખીલશે; અને જૈનતત્ત્વ ઉપર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી, પણ મનન કરવારૂપ છે. અરૂપ કેળવણી એમાં ચેાજી છે; તે યાજના બાલાવબેાધરૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવબેાધ ભાગ ભિન્ન છે. આ તેમાંના એક ભાગ છે, છતાં સામાન્ય તત્ત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારૂ જ્ઞાન છે અને નવતત્ત્વ તેમજ સામાન્ય પ્રકરણ પ્રથા જે સમજી શકે છે, તેવાઓને આ ગ્રંથ વિશેષ એધદાયક થશે. નાના ખાળકાને આ શિક્ષાપાઠાનું તાત્પ સમજણુપૂર્ણાંક સિવિધ આપવું.' આ શિક્ષણપદ્ધતિ અંગે આ આદ્રષ્ટા મહાગુરુએ આપેલી આ પરમ પ્રૌઢ ગંભીર વિવેકી શિક્ષા સામાન્યપણે કાઈ પણ ગ્રંથના અભ્યાસ કરતી વેળાએ લક્ષમાં લેવા ચેાગ્ય અને સત્ર હેય–જ્ઞેય-ઉપાદેયના વિવેકપૂર્વક સČકાળને માટે સને ઉપચેાગી થઈ પડે એવી અનુપમ અને અનુકરણીય શિક્ષા છે. આવી પરમ પ્રૌઢિથી જેણે મુખમુદ્રાઆદિ આલેખેલ છે, એવા આ માત્ર સેાળ વર્ષોંની વયના પણ મહાજ્ઞાનવૃદ્ધ ખાલ મહાત્માના આ અલૌકિક ગ્રંથ મુખ્યપણે ખાલયુવાન અર્થે મુખ્ય પ્રયેાજનરૂપ છતાં, આખાલવૃદ્ધ સ કાઇને ઉપકારી થઈ શકે એવા છે, અને તે ગમે તે ધર્મના કે સંપ્રદાયના જનેાને ઉપયાગી થઈ શકે એવે સાવજનિક છે. અત્રે જૈન કે જિન શબ્દના પ્રયાગ આવે છે તેથી આ તે માત્ર જૈનાને જ ઉપયાગી છે વા જૈનેાના જ ગ્રંથ છે એવા સાંકડા વિચાર કરી આથી ભડકવાનું નથી કે મુખ મચકેાડવાનું નથી. કારણ કે જૈન અને જિન શબ્દો અત્ર મુખ્યપણે તત્ત્વદૃષ્ટિથી પ્રચાજિત છે. · જિન ' એ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્ત્વવાચક શબ્દ છે. શ્રીમદ્નું જ વચન છે કે ‘જિન સેાહી હૈ આતમા, અન્ય હાઈ સાકર્મી : ક` કટે સે। જિન ખચન, તત્ત્વગ્યાનીકે મ. અર્થાત્ ‘જિન' એટલે શુદ્ધ આત્મા. આત્મા અને કના સનાતન યુદ્ધમાં ક કટકના પરાજ્ય કરી જે વિજયશ્રી વર્યાં છે એવા વીતરાગ પરમાત્મા તે જ જિન; અને તેના માને યથાપણે અનુસરનારો તે જૈન, અથવા તેણે (જિને) પ્રણીત કરેલું દન તે જૈનદન–વીતરાગદશન. અને ‘વીતાવમયોધ;’ ઈ. પદામાં વીતરાગના મુક્ત સ્વીકાર તેા ગીતાકારે પણ કર્યાં જ છે. એટલે બાહ્ય ભૂમિકા ભલે જૈનની દેખાતી હા, પણ તે ભૂમિકા પર અત્રે Page #123 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર તો સાર્વજનિક તત્ત્વદૃષ્ટિથી સાર્વજનિક હિત હેતુરૂપ તત્વવિચારણા કરી છે, એટલે ગમે તે સંપ્રદાય, મત, ધર્મ, જાતિવાળાને આ ઉપકારી થઈ શકે એ સાર્વજનિક કેટિને (Universal) ગ્રંથ છે; માટે મત-દર્શનને આગ્રહ કે વિકલ્પ છોડી દઈ સર્વ કઈ મોક્ષકામી મુમુક્ષુએ તત્ત્વદષ્ટિથી આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્તવ્ય છે. ખરેખર! આજના બાલ યુવાનો સાચા ધર્મસંસ્કારસંપન્ન—જ્ઞાન–શીલસંપન્ન થાય એમ આપણું ધર્મ પક્ષાતીત (Secular) સરકાર ઈચ્છતી હોય તો ભારતની સર્વ ભાષાઓમાં આ ગ્રંથનું પ્રામાણિક ભાષાંતર કરાવી એની બહોળા હાથે ઘરે ઘરે પ્રભાવના કરવા યોગ્ય છે; એટલું જ નહિં પણ ભારતનું મુખ ઉજજવલ કરવું હોય તો વિશ્વની સર્વ ભાષાઓમાં આનું યથાર્થ ભાષાંતર કરાવરાવી અખિલ વિશ્વમાં આનો પ્રચાર કરવા યોગ્ય છે. કારણ કે, લાખો Nobel Prize જેનું મૂલ્યાંકન કરવા સર્વથા અસમર્થ છે એવા આ અમૂલ્ય ગ્રન્થમાં ભારતનું મુખ ઉજજવલ કરે એવું પરમ દૈવત ભર્યું પડયું છે. અસ્તુ ! આ ગ્રંથની રચના સં. ૧૯૪૧ના ચૈત્ર માસમાં થઈ છતાં એની પ્રકાશના થઈ સં. ૧૯૪૪માં. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા તેમ શ્રીમદની કૌટુંબિક આર્થિક પરિસ્થિતિ સાંકડી હતી, એટલે પ્રકાશન માટેના અર્થ સાધનની જોગવાઈ કરવાની હતી. સરસ્વતી પ્રસન્ન હતી, પણ “શ્રી” હજુ પ્રસન્ન હતી નહિં. એટલે આર્થિક મુંઝવણને લઈ વિલંબ થ સ્વાભાવિક હતા. વળી સત્ત્વવંત પુરુષે નિરભિમાની વિનમ્રહેવા છતાં સરસ્વતીને શ્રી પાસે નમાવતા નથી, શ્રીમંતોને રીઝવવા ખુશામત કરતા નથી,-તેમ કરવું તેમના સ્વભાવમાં જ હોતું નથી. એટલે “ચા મોજા જમfrળ ના ધામ'–ગુણવંત પ્રત્યેની યાચના મેઘ-નિષ્ફળ-ખાલી જાય તે પણ સારી, પણ અધમ ગુણહીન પ્રત્યેની યાચના -કામના પ્રાપ્ત થાય તે પણ નહિં સારી,-એ કવિ કાલિદાસના સુભાષિત પ્રમાણે કેઈની પાસે યાચના કરવાનો કે ખુશામતને પ્રશ્ન જ ન્હોતો. આમ “નાણાંભીડ” છતાં આ પરમ લોકોપકારકાર્યરૂપ “નાણ” (જ્ઞાન) ભીડ તો ભાંગવી જ હતી, (અર્થાત ) પ્રકાશનરૂપ લોકપકાર કાર્ય તે કરવું જ હતું. એટલે મહાસત્વ બધિસત્વ શ્રીમની પ્રત્યુત્પન્ન બુદ્ધિએ આ મુશ્કેલીમાંથી માર્ગ શોધી કાઢયો. તે અરસામાં શ્રીમદે અવધાનપ્રયોગો શરૂ કર્યા હતા, એટલે લોકોને આંજી નાંખનારા (Dazzling) આ ચમત્કારિક પ્રયોગોથી તેઓ કદષ્ટિએ ચઢી ચૂક્યા હતા,-લેકની નજરમાં આવી ચૂક્યા હતા, એની સહજ સ્વભાવે થયેલી પ્રસિદ્ધિના અનુસંધાનમાં તેમણે આ નૂતન પ્રકાશનના અગાઉથી ગ્રાહકોંધાવી ગ્રંથપ્રકાશનને કીમિયે શોધી કાઢયે. છતાં અણધાર્યા સંજોગોથી પ્રેસમાં વિલંબ થયો. તેમાં બેધિસત્વ–મહાસત્ત શ્રીમદના મહાસત્ત્વની કસોટી થઈ, અગ્નિપરીક્ષા થઈ. વિલંબને લીધે પ્રારંભના ગ્રાહકોમાં સહજ કચવાટ થયો. તે કચવાટ દૂર કરવા અને પિતાના અંતરનું ઊભરાતું વૈરાગ્યનું પૂર પ્રગટ કરવા તેમણે દ્વાદશ ભાવનાનું પરમ ભાવવાહી સ્વરૂપ આલેખતે વૈરાગ્યને અનુપમ અનન્ય ગ્રંથ “ભાવનાબોધ” રચીને ગ્રાહકને “ઉપહારરૂપે–ભેટરૂપે આપે. કારણ કે આ ગ્રંથ પ્રમાણમાં ‘લઘુ– નાનો હોવાથી શીધ્ર પ્રગટ થાય એમ હતું અને મોક્ષમાળા પ્રમાણમાં મોટે ગ્રંથ હોવાથી તેને પ્રગટ થવામાં વિલંબ થાય એમ હતું. આ સાવ સામાન્ય દેખાતા પ્રસંગમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ • દર્શનપ્રભાવક મેાક્ષમાળાનું મગલ સર્જન ૫ પણ શ્રીમની અસામાન્ય અદ્ભુત વિચક્ષણતા અને તેવા સાંકડા સંજોગામાં પણ આશ્ચર્યકારક નીતિમત્તા સાથે અણીશુદ્ધ પ્રમાણિકતા (Honest to the hilt) એર ઝળહળે છે—ઝળકી ઊઠે છે. આમ ભાવનાધ પાછળથી લખાયા છતાં પહેલાં પ્રસિદ્ધ થયા અને મેાક્ષમાળા પહેલાં લખાયા છતાં પાછળથી સં. ૧૯૪૪માં પ્રસિદ્ધ થઇ, શ્રીમદે પોતે પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ ‘સાહસ' કયુ`': ‘મનમાનતું ઉત્તેજન નહિં હેાવાથી લેાકેાની માન્યતા કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યુ છે, પણ હું ધારૂ' છું કે એ ફળદાયી થશે.' ખરેખર ! આ ‘સાહસ’—મેાક્ષમાર્ગનું અપૂર્વ પ્રભાવન કરનારૂં આવું ભગીરથ કાર્ય શ્રીમદ્ન જેવા કાઇ વિરલા એલીએ જ કરી શકે એવું ખરેખર સાહસ તે હતું જ; અને ભાવી બનાવેએ અતાવી આપ્યું તેમ તે મહિષ ની આ વાણી પ્રમાણે અપૂર્વ ફળદાયી થયું જ,—તે એટલે સુધી કે શ્રીમદ્ રાજચંદ્ર —કલ્પવૃક્ષનુ આ અમૃતફળ (Nectar-fruit) ચાવચ્ચ દ્રદિવાકરો અમર રહે એવુ અમૃત (Most Immortal, nectar incarnate) ખની ગયું ! " પ્રકરણ ચૌદમુ મંગલમયી મેાક્ષમાળાની અદ્ભુત સંક્લના આવા યુગપ્રવર્ત્તક (Epoch-making) દનપ્રભાવક ગ્રંથની વસ્તુનું-અભિધેય વિષયનું સવિસ્તર દન કરાવવા માટે ગ્રંથ લખવા જોઇએ; અત્રે તેટલા અવકાશ કે સ્થળ નથી, એટલે અત્ર પ્રથમ તેની કલાપૂર્ણ સંકલના પ્રત્યે અંગુલિનિર્દે શ કરી સંક્ષેપમાં તેના અભિધેય વિષય પ્રત્યે ચત્રતત્ર દૃષ્ટિપાત કરીને સ ંતેાષ માનીશું. ગ્રંથના મુખપૃષ્ઠ પરનું (Title-page) મુખસૂત્ર જ પ્રથમ તા સુજ્ઞવિવેકી વાંચકનું એકદમ ધ્યાન ખેંચે છે. મુખપૃષ્ઠ પર આત્મા જાણ્યા તેણે સ જાણ્યું (નિગ્રંથ પ્રવચન)’ આ મુદ્રાલેખરૂપ (motto) સુવર્ણ સૂત્ર (Golden sentence) ગ્રંથસૂત્રનું હૃદય દર્શાવવા સાથે નિગ્રંથપ્રવચનનું—વીતરાગઢનનું સર્વોત્તમ રહસ્ય સમજાવે છે. સ` જાણ્યાનું ફળ એક આત્માને જાણવા તે છે અને આત્માને ન જાણ્ણા તે સર્વી જાણ્યું નિષ્ફળ છે, એમ અત્ર મામિ કપણે સૂચવી પ્રારંભમાં જ આત્મજ્ઞાન પ્રત્યે સુજ્ઞ વાંચકનું લક્ષ કેન્દ્રિત કરાવ્યું છે. કારણ કે આત્મજ્ઞાન વિના મેાક્ષની પ્રાપ્તિ સંભવતી નથી ને આત્મજ્ઞાન થકી જ મેાક્ષની પ્રાપ્તિ સભવે છે, માટે મેાક્ષ પામવાની અંતઇચ્છાવાળા સાચા મુમુક્ષુએ આત્મજ્ઞાનરૂપ ધ્રુવ તારક પ્રત્યે પેાતાની દૃષ્ટિ સતત રાખ્યા કરવા યાગ્ય છે,—એમ આત્મજ્ઞાનસંપન્ન પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રે પેાતાની અનુપમ સુરુચિ દાખવી તે તત્ત્વનું તત્ત્વ પ્રકાસ્યું છે. સેાળ વર્ષ જેટલી આટલી લઘુ વયે પણ શ્રીમા આવા અપૂર્વ આત્મલક્ષ હતા એ વસ્તુ પરમ આશ્ચર્યકારક છે; એટલું Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર જ નહિં પણ ભગવાન મહાવીરના સમયને “નિગ્રંથ' શબ્દ જે પ્રાયઃ વિસ્મરણ જેવો વા ગૌણ થઈ ગયો હતો, તેના આ કાળમાં પુનઃ સંસ્મરણ-પુનાજજીવન (revival) વડે તેનો મહિમાતિશય (glory) બંજિત કરી ભગવાન મહાવીરના નિગ્રંથ પ્રવચન પ્રત્યે પોતાની અનન્ય ભક્તિ દાખવી છે,–તે વસ્તુ પણ શ્રીમદની અપૂર્વ ભક્તિ પ્રત્યે સુજ્ઞ વાચકને નતમસ્તક કરે એવી અદ્ભુત છે. ભગવાન્ મહાવીરપ્રણીત નિથ પ્રવચનને–વીતરાગદર્શનને ઉદ્ઘોષ કરનારા આ ગ્રંથની પ્રસ્તાવના–મુખમુદ્રામાં કર્તાએ પોતે જ કહ્યું છે તેમ-આ ગ્રંથમાં તત્વજ્ઞાનને અને સશીલને બંધ કર્યો છે; અથવા તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયીમય મોક્ષમાર્ગને લગતા શિક્ષાપાઠનો બોધ કર્યો છે. તસંબંધી સંકલના હવે સંક્ષેપે વિચારશું. ગ્રંથની આદિમાં જ આ આર્ષદ્રષ્ટાએ-“ભાષાજ્ઞાનનાં પુસ્તકની પેઠે આ પુસ્તક પઠન કરવાનું નથી, પણ મનન કરવાનું છે, તેથી આ ભવ અને પરભવ બનેમાં તમારું હિત થશે. ભગવાનનાં કહેલાં વચનોનો એમાં ઉપદેશ કર્યો છે. તમે આ પુસ્તકનો વિનય અને વિવેકથી ઉપગ કરજો; વિય અને વિવેક એ ધર્મના મૂળ હેતુઓ છે?—એમ વાંચનારને ભલામણ કરી, મંગલ આશિ અપ આદિ મંગલ કર્યું છે. દયામય ધર્મ એ સર્વમાન્ય ધર્મ છે એમ દર્શાવી, આ ગ્રંથને વિષય સાર્વજનિક ઉપયોગી છે એમ ગર્ભિતપણે સૂચવી, “એ ભવતારક સુંદર રાહ, ધરીયે તરિયે કરી ઉત્સાહ-એમ વાંચકને સર્વ ધર્મના મૂળરૂપ આ દયાધર્મ પ્રત્યે અપૂર્વ ઉત્સાહ પ્રેર્યો છે. આ “મેક્ષમાળા'માં મોક્ષ શું તે જાણવા પ્રથમ તેને પ્રતિપક્ષ કર્મ જાણ જોઈએ તે અર્થે કર્મબંધનથી મૂકાવું છૂટવું તેનું નામ જ મોક્ષ, એ ભાવ હૃદયમાં ધારી, કર્મના ચમત્કાર દર્શાવવા કેટલીક સામાન્ય વિચિત્રતાઓનું તાદશ્ય સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. આ કર્મબંધનથી સર્વથા છૂટી મોક્ષ પામવાની યોગ્યતા એક માત્ર માનવદેહમાં જ છે, એ સ્પષ્ટ સમજાવી, “આપણને મળેલ આ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે એ અવશ્યનું છે, મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું, એમ ઉતાવળે આત્મસાર્થક કરી લેવું” એમ પુરુષાર્થની પ્રેરણા કરી છે. કારણકે “સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેને ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે” –એમ અનાથી મુનિના અદ્દભુત હૃદયંગમ ઉત્તમ કવિત્વપૂર્ણ ભાષામાં વર્ણવેલ ચરિત્રથી સમજાવી, “આખું જગત-ચક્રવત્તી પર્યત અશરણ અને અનાથ છે.૪૪ આપણે આત્મા જ દુઃખની ભરેલી વૈતરણી કરનાર છે, આપણે આત્મા જ ક્રૂર સામેલી વૃક્ષનાં દુઃખને ઉપજાવનાર છે; આપણે આત્મા જ વંછિત વસ્તુરૂપી દુધની દેવાવાળી કામધેનુ સુખ ઉપજાવનાર છે, આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણે આત્મા જ કર્મને કરનાર છે. આપણો આત્મા જ કર્મને ટાળનાર છે; આપણો આત્મા જ દુઃખે પાર્જન કરનાર છે, અને આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણે આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે, ઈ. સદ્ગુરુમુખે સદ્બોધ આપી “મૈવ પુજારના સામૈવ વુિvirમન એ ગીતાવાકયનો પ્રતિધ્વનિ કર્યો છે. જેમ Page #126 -------------------------------------------------------------------------- ________________ મંગલમયી મોક્ષમાળાની અદ્દભુત સંકલના “સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સદ્દદેવ, સદ્ધર્મ અને સદ્દગુરુને જાણવા અને ઓળખવા એ અવશ્યનું છે – એમ અશરણ ભાવનાથી વૈરાગ્યનું બીજ હૃદયમાં રોપવાપૂર્વક સામાન્ય સૂચના કરી, મોક્ષમાર્ગના મૂલભૂત સમ્યગદર્શનના ઉત્તમ આલંબનભૂત ત્રણ તત્વનું સદવતત્ત્વ, સદ્ધર્મતત્વ, સદગુરુતત્ત્વનું સમ્યક્ તાવિક સ્વરૂપ સંક્ષેપમાં સમજાવી એ તત્ત્વત્રયીના સભ્યશ્રદ્ધાનરૂ૫ સમ્યગદર્શનને આ મેક્ષમાર્ગ પ્રાસાદને ભવ્ય પાયો નાંખ્યો છે. અને આ તત્રયીની સભ્યશ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત થાય છે, તે સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકે ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે, તેઓને ગ્રહાશ્રમ પણ વખણાય છે, એવા ઉત્તમ ગૃહસ્થનું આદર્શ આલેખન સંક્ષેપમાં કરી, મુમુક્ષુને જિનેશ્વરની ભક્તિમાં પ્રેરણું કરી છે, કારણકે મોક્ષ પામવા ઈચ્છતાને આત્મપુરુષાર્થની જાગૃતિ અર્થે જેણે સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ કરી છે એવા જિનેશ્વરવીતરાગ પરમાત્મા પોતાના જીવતા જાગતા જવલંત દષ્ટાંતથી–આદર્શથી પરમ અવલંબનઆધારભૂત થઈ પડે છે. કારણકે “સર્વ કર્મદળ ક્ષય કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય અને સ્વસ્વરૂપમય થયા એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયન રિદ્ધિ હોવાથી તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે, વિકારથી આત્માને વિરક્ત કરે છે; શાંતિ અને નિર્જર આપે છે. જેમ તરવાર હાથમાં લેવાથી શૌર્યવૃતિ અને ભાંગ પીવાથી નિશે ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મ સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતે જાય છે. દર્પણ જોતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનારૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.” એમ જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ વર્ણવી દેખાડી, “જિન ભક્તિ પ્રહ તરુ કલ્પ અહો! ભજિને ભગવંત ભવંત લો.” એ પરમ ભાવવાહી ધ્રુવપંક્તિવાળા અમર શબ્દોમાં ભક્તિનો ઉપદેશ આપી મુક્તિપ્રાસાદને ભક્તિરૂપ દઢ વજાપીઠિકાબંધ બાંધ્યો છે. મુક્તિ-પ્રાસાદ બાંધો હોય, તે પ્રથમ તેને સમ્યકત્વરૂપ મૂળ પાયો નાંખી પ્રભુભક્તિરૂપ દઢ પીઠિકાબંધ બાંધવો જોઈએ, તે જ તેનું સાનુબંધ ચણતર થયા કરે, તો જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. એટલે જ જાણે અહીં ગર્ભિત સૂચન કર્યું છે કે-અહો ભવ્યજનો! મુક્તિકામી મુમુક્ષુઓ! તમે આ મુક્તિરૂપ અલૌકિક પ્રાસાદની પ્રભુભક્તિરૂપ દઢ ભૂમિકા બાંધે. સમ્યકૃત્વરૂપ મજબૂત પાયો નાંખે, કે જેથી કરીને અનુબંધથી તે મહાદિવ્ય પ્રાસાદનું સાંગોપાંગ નિર્માણ સંપૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કળશ ચઢાવી, વસ્તુસ્વરૂપની સિદ્ધિરૂપ “વાસ્તુ કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરે!—આમ પ્રારંભના ૧૫ પાઠમાં દયા મૂળ ધર્મનું મૂળ રેપી, કર્મબંધનથી છૂટવાની-મોક્ષની જિજ્ઞાસામમતા ઉપજાવી, પુરુષાર્થની પ્રેરણા કરી, વૈરાગ્યબીજ વાવી, સમ્યગ્દર્શનનો પાયે નાંખી અને તેને ભક્તિવાપીઠિકાબંધથી વજલેપ દઢ બનાવી, મુમુક્ષુ આત્માને ભક્તિવિનમ્ર કરી સમ્યક્ત્વમાર્ગે પ્રેર્યો. આ સતુભક્તિપ્રધાન સમ્યક્ત્વમૂલ સતત કાયમ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અધ્યાત્મ રાજય', રાખી તે પર જ્ઞાન-તત્ત્વજ્ઞાન અને સચ્ચારિત્ર-સશીલની ભવ્ય પ્રાસાદભૂમિકાએના ચણતરના હવે અનુક્રમે ઉપક્રમ કરે છે. આમ દયાથી કામળ, મુમુક્ષુતાથી સરળ, પુરુષાથ થી પ્રબળ, વૈરાગ્યથી નિમ`ળ, શ્રદ્ધા-ભક્તિથી સખળ બનેલા વિનમ્ર મુમુક્ષુને રખેને સાંસારિક મેટાઈમાં ન પડી જાય તે માટે • ખરી મહત્તાનું ભાન કરાવ્યું છે કે આત્માની મહત્તા તેા સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઇ. તેા ક`મહત્તા છે. X X શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે, તે બ્રહ્મદત્ત જેવા ચક્રવત્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારૂ માનવું છે !' માન–મેાટાઈ એ મેાક્ષમાગ માં આડા અવરોધરૂપ-પ્રતિબંધક કાટરૂપ છે તે સમજાવવા,વાંચનાર ! જીએ ! માન એ કેવી દુરિત વસ્તુ છે' એ ઠસાવવા, બાહુબલ સ્વામીનું દૃષ્ટાંત સુંદર રાચક શૈલીમાં આપ્યું છે. પછી ચતુ′તિરૂપ સંસારથી છૂટવારૂપ મેાક્ષની ઇચ્છા ખળવાન્ અને અને વૈરાગ્યની વિવૃદ્ધિ થાય એ અથે ચાર ગતિનું તાદૃશ્ય વર્ણન કરી, મહાસમુદ્ર–અગ્નિ-અધકાર અને શકટચક્ર એમ સંસારને ચાર ઉપમા આપી, બાર ભાવનાનું સક્ષિપ્ત સાર સ્વરૂપ પ્રકાશ્યું છે. અત્રે દ્વાદશ ભાવનાથી ભાવિત દ્વાદશવૃત્તધારી કામદેવ શ્રાવકનું ગૃહસ્થાને પ્રેરણારૂપ સુમેાધક ઉત્તમ ચરિત્ર વણુ વી—તેનું દૃઢધીપણું વખાણી, ‘સત્ય ધર્મ અને સત્ય પ્રતિજ્ઞામાં પરમ દૃઢ રહેવું' એમ એધ્યું છે; છેવટે માર્મિક ટકાર કરી છે કે- – પાઈ જેવા દ્રવ્ય લાભ માટે ધમ શાખ કાઢનારથી ધર્મોમાં દૃઢતા કયાંથી રહી શકે ? અને રહી શકે તેા કેવી રહે ? એ વિચારતાં ખેદ થાય છે.' આના અનુસ ́ધાનમાં સત્ય એ જગતનું ધારણ છે એમ વસુ રાજાના દૃષ્ટાંતથી સમર્થન કરી, સત્યની મહાપ્રતિષ્ઠા કરી છેવટે જણાવ્યું છે કે જે પાંચ મહાવૃત્ત ભગવાને પ્રણીત કર્યાં છે, તેમાંના પ્રથમ મહાવૃત્તની રક્ષાને માટે બાકીનાં ચાર વૃત્ત વાડરૂપે છે. અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવૃત્ત છે;' અને આના જ અનુસંધાનમાં ૨૪ મા પાઠમાં— સત્સંગ એ સર્વાંસુખનું મૂળ છે, સત્સંગ એ આત્માનું પરમ હિતકારિ ઔષધ છે, ' ઇ. પ્રકારે સત્સંગની મુક્ત કંઠે સ્તુતિ કરી છે. આ સત્સંગ સર્વ સુખનું મૂળ છે અને જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી અને તે સ`સુખના મૂળરૂપ સત્સ’ગના લાભ લઈ શકતા નથી, માટે પરિગ્રહને સકોચવા’ —પરિગ્રહની મર્યાદા મુમુક્ષુએ કત્તવ્ય છે, તે વસ્તુ પરિગ્રહની જાલમાં ફસાયેલા સુમ ચક્રવત્તીના દૃષ્ટાંતથી સમર્થિત કરી છે. - પ્રત્યેક કાર્યોં તાત્ત્વિક સમજણપૂર્વક–વિવેકપૂર્વક કરવા યોગ્ય છે એ માટે ‘તત્ત્વ સમજવું ” ચેાગ્ય છે. એમ ‘ પરમ ચેતતીય લહ્યું ' ઇ. કચ્છી ભાઇઓના રમુજી દૃષ્ટાંતથી ઉપદેશી, ‘ જેમ વિવેક એ ધર્માંનું મૂળ તત્ત્વ છે, તેમ યતના એ ધનું ઉપતત્ત્વ છે' એટલા માટે · પ્રત્યેક કામ યતનાપૂર્વક જ કરવું, એ વિવેકી શ્રાવકનું કવ્ય છે,' એમ જીવનમાં સત્ર યતનાનું વિધાન કરી, હિંસા-રાગાદિ કારણે રાત્રિભાજનના સથા નિષેધ કર્યાં છે; અને યા જેવા એકે ધર્મ નથી, દયા એ જ ધમનું સ્વરૂપ Page #128 -------------------------------------------------------------------------- ________________ મંગલમચી માક્ષમાળાની અદ્દભુત સંક્લના છે' એમ સર્વ જીવની રક્ષાને બોધ અભયકુમારના રેચક દષ્ટાંતથી એર બહલા છે. સર્વ જીવની રક્ષા જે પ્રાણાતિપાતના-હિંસાના પચ્ચખાણ કરે તે કરી શકે છે, તે પરથી પ્રત્યાખ્યાન કરવાને હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે” એમ કહી પ્રત્યાખ્યાનથી થતા લાભ વર્ણવી દેખાડી, વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે, એમ શ્રેણિક રાજા અને ચડાળના સુબેધક દૃષ્ટાંતથી સમજાવીને કહ્યું છે કે—“વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે.” પછી ઉત્તમ ગૃહસ્થને આદર્શરૂપ એવા એકપત્નીવૃત્ત દઢપણે પાળનારા સુશીલસંપન્ન સુદર્શન શેઠનાં સચ્ચારિત્ર પરથી સશીલને બંધ કરી, ચોત્રીશમા પાઠમાં બ્રહ્મચર્ય વિષે સુભાષિત ભાખ્યું છે. પછી મુમુક્ષુને મોક્ષમાર્ગે પ્રયાણમાં પરમ આલંબનભૂત પરમ ઉપકારી પંચ પરમેષ્ઠિનું પરમ ભક્તિપૂર્ણ સ્વરૂપ વર્ણવી, અનાનુપૂર્વીની સુંદર ભેજના ધ્યાન એકાપ્રતાર્થે પ્રશંસી છે. આ પરમ સામ્યસ્થિત શુદ્ધ સ્વરૂપસ્થ પંચ પરમેષ્ઠિના સ્મરણ– ભક્તિપૂર્વક મુમુક્ષુએ સામાયિક કરવા ગ્ય છે, કારણ કે “આત્મશક્તિને પ્રકાશ કરનાર, સમ્યજ્ઞાનદર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવૃત્ત છે,” તે સામાયિક બત્રીશ દેષથી રહિતપણે કેવી રીતે સમ્યફપણે કરવું તે માટે સામાયિક વિચાર કરી, સામાયિકીકાળ સ્વાધ્યાયાદિમાં કેવી રીતે વ્યતીત કરે તેનું માર્ગદર્શન આપી, પ્રતિકમણ વિચાર પણ કર્યો છે. પછી વૈરાગ્ય ભાવનાની એર વૃદ્ધિ અર્થે અનિત્ય ભાવના દર્શાવતે “ભીખારીને ખેદ' એક મહાકવિને છાજે એવી અદ્ભુત સ્વભાક્તિથી વર્ણવી દેખાડે છે, અને કોને પ્રતિપક્ષ “ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં પડ્યું છે, તે ગજસુકુમારની અનુપમ ક્ષમાના દષ્ટાંતથી સમજાવી, મહાવીર ભગવાન જેવા પરને મેહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયે—કેવળજ્ઞાનમાં આવરણરૂપ પ્રતિબંધક થયો એ પરથી રાગનું અનિષ્ટપણું બેઠું છે. પછી ગૃહસ્થગ્ય સામાન્ય મનોરથનું સુંદર ભાવવાહી હૃદયંગમ કાવ્ય લલકારી, લાભ વધે તેમ લોભ વધે એમ તૃષ્ણની અનંતતા અને અનિષ્ટતા દર્શાવતું કપિલ મુનિનું ચરિત્ર એક મહાકવિની છટાથી અદ્દભુત સ્વભાક્તિમય તાદશ્ય ચિત્રથી આલેખ્યું છે, અને આ જ ભાવના સંવર્ધનાર્થે તૃષ્ણની વિચિત્રતાનું કાવ્ય એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણના સ્વભાક્તિમય ચાર તાદશ્ય આબેહુબ શબ્દચિત્ર દેરી ઉત્તમ કવિત્વપૂર્ણ ચમકથી અને ઝમકથી લલકાર્યું છે. પછી પ્રમાદનું સ્વરૂપ દર્શાવી “માં જોમ ના માથs”—એ પ્રસિદ્ધ ઉક્તિથી સમયને પણ પ્રમાદ કરવા યોગ્ય નથી એમ બંધ કરી, વિવેક એટલે શું? તે સમજાવ્યું છે, અને જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોળે? એ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે –“વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેમિયો છે.” ગ્રન્થની મધ્યમાં-પ૩ મા પાઠમાં મંગલમૂર્તિ ભગવાન મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવારૂપ મધ્ય મંગલ કરી મહાવીર શાસન અંગે અનુપમ શાસનદાઝથી બ-૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અધ્યાત્મ રાજચંદ્ર ઉત્તમ વિચારો અને ભાવનાઓ પ્રદર્શિત કરી છે, અને ભાવથી પરમ શુચિ જૈન મુનિએના આચારની પ્રશંસા કરી ‘અનુચિ કોને કહેવી?' એ અંગે સુંદર ખુલાસેા કરી, (ગૃહસ્થચેાગ્ય) સામાન્ય નિત્યનિયસ દર્શાવ્યા છે. પછી જેમાં છએ આવશ્યકના ભાવ અદ્ભુત ચમત્કૃતિથી અતર્ભાવ પામે છે, ભક્તિ વૈરાગ્ય આદિ ભાવા અદ્ભુતપણે સભૃત કર્યાં છે, એવા આ ગ્રંથના હૃદયરૂપ મધ્યસ્થાને બિરાજતા સુપ્રસિદ્ધ ક્ષમાપના પાઠ પ્રકાશ્યા છે; અને વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે’ એમ સ્પષ્ટ બતાવી આપ્યું છે. આના અનુસંધાનમાં આ જગમાં પ્રવર્તી રહેલા નાના પ્રકારના ધર્મના મતભેદ અંગે મધ્યસ્થ નિષ્પક્ષપાતપણે પરમ પ્રૌઢ ગભીર તાત્ત્વિક મીમાંસા કરી, નિષ્પક્ષપાત ન્યાયથી સિદ્ધ પૂર્ણ સત્ય જિનદનની મુક્તક કે સ્તુતિ કરી તેની મહાપ્રતિષ્ઠા કરી છે. પછી સુખની શેાધમાં નિકળી પડેલા ગૃહસ્થનું તાદૃશ્ય કાલ્પનિક ચિત્ર આલેખતા સુખ વિષે વિચારમાં આ દૃષ્ટા શ્રીમના આદર્શોનું અને આદ’લક્ષી અદ્ભુત ભવ્ય વ્યક્તિત્વનું પ્રતિબિંબ પ્રત્યક્ષ થાય છે. પછી ‘ અહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યા' અને હું કાણુ હું કાંથી થયા ? શું સ્વરૂપ છે, મારૂં' ખરૂ? ઇ. સુપ્રસિદ્ધ પંક્તિએથી ગૂંજતા અમર અનેલા અમૂલ્ય તત્ત્વવિચાર કાવ્યમાં ખરેખર ! મહાન્ તત્ત્વજ્ઞાનીને છાજે એવા અનુભવવિચારાના નિચેાડ આપી, આ અમર કાવ્યપંક્તિઓમાં પરમ ભાવવાહી ઉધન કયુ`' છે રે આત્મ તારા ! આત્મ તારા! શીઘ્ર એને ઓળખા! સર્વાત્મમાં સમષ્ટિ ઘો, આ વચનને હૃચે લખેા ! ' (શાહી ઢાળાઇ જવાથી જે ૬૭ મેા પાઠ રદ્ કરવા પડચા, તેને સ્થાને જોગાનુજોગ મૂકવામાં આવેલું જે અમર કાવ્ય થવાને સાચું તે આ જ કાવ્ય.) જે આ ‘મહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવના મન્યા,’ તેને વિષય-કષાયમાં વેડી ન નાંખતાં, જિતેન્દ્રિયતા અભ્યાસવા ચાગ્ય છે, અને તે માટે મનેાજ્ય કેવા પ્રકારે કરવા તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપી, બ્રહ્મચર્યની નવ વાડમાં બ્રહ્મચર્ય જેવા ગભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. પછી અશુચિ ભાવના અદ્ભુત રીતે બેધતું સનતકુમાર ચક્રવતીનું ચરિત્ર સુદર શબ્દવૈભવથી આલેખી વૈરાગ્યભાવનાની આર વિવૃદ્ધિ કરાવી, એક એક પશુ મેાક્ષ આપવા સમર્થ એવા મેાક્ષસાધક અત્રીશ યાગનું સ્વરૂપ દર્શાવી, અનુપમ મેાક્ષસુખ ભીલના દૃષ્ટાંતથી વવી દેખાયુ છે. આ મેાક્ષના સાધનરૂપ ધ ધ્યાનનું તાત્ત્વિક સ્વરૂપ સવિસ્તર વર્ણવી, ‘જ્ઞાન સબંધી એ મેલ' માં જ્ઞાન સંબંધી તાત્ત્વિક મીમાંસા કરી ‘આ દુઃષમ પાઁચમ કાળમાં પરમાધિ મનઃપ`વ અને કેવળ એ પવિત્ર જ્ઞાન પર પરાસ્નાય જોતાં વિચ્છેદ છે' એમ જણાવી, ૮૧ મા પાઠમાં પંચમ કાળનું સ્વરૂપ સંક્ષેપમાં પ્રકાશ્યું છે. છેવટે આ ગ્રંથની કલગીરૂપ—આ શાસ્ત્રમંદિરના કળશરૂપ તત્ત્વાવાધના પરમ અદ્ભુત, પરમ અનુપમ, પરમ અલૌકિક સત્તર પાઠ અપૂર્વ તત્ત્વકલાથી આલેખી આ સત્તર વર્ષોંના રાજચ તત્ત્વના પરમ અદ્ભુત પ્રકાશ રેલાવ્યા છે; એટલું જ નહિ Page #130 -------------------------------------------------------------------------- ________________ મોંગલમથી મેાક્ષમાળાની અદ્ભુત સંકલના ૯૧ ? પણ સ્યાદ્વાદ સિદ્ધાંતરૂપ અનેકાંત પ્રકાશનારા જિનશાસનને વીતરાગઢનને જગત્માં ડંકા વગડાવી જિનદ નની પરમ પ્રભાવના કરી છે. કોઈપણ સુજ્ઞ વિવેકી વિચક્ષણ જન મધ્યસ્થભાવે માત્ર આ સત્તર પાઠાનું જ અવલેાકન કરશે તે અત્ર અપૂર્વ જ્ઞાનચંદ્રિકા રેલાવી શ્રીમદ્ રાજચંદ્રે જિનશાસનની કેવી મહાપ્રભાવના અદ્ભુત શૈલીથી કરી છે તેના યચિંત ખ્યાલ આવશે. અસ્તુ! આવા અપૂર્વ અનન્ય વીતરાગ દČનનું પરમ તત્ત્વ જગમાં પ્રકાશિત કરવા-પ્રભાવિત કરવા સમાજની અગત્ય દર્શાવી, અનન્ય શાસનદાઝથી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને એક મહાન સમાજ સ્થાપન કરવાનું ’ પરમ ભાવવાહી આહ્વાન કર્યુ છે. પછી મનેાનિગ્રહના વિઘ્ન દર્શાવી અને સ્મૃતિમાં રાખવા ચાગ્ય મહાવાકયા આલેખી, નિગ"થ પ્રવચનાનુસાર તાત્ત્વિક વિવિધ પ્રશ્નોની તલસ્પશી છણાવટ કરી છે. અંતે આ મેાક્ષમાગ ને અનુકૂળ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર અથવા ઉત્તમ તત્ત્વજ્ઞાન અને સીલ સંબંધી જે કાંઈ કહેવામાં આવ્યુ, તે અનુપમ જિનવાણીના પ્રભાવ છે એમ સૂચવતાં, જિનેશ્વરની વાણીની મુક્ત પ્રસ્તુતિ કરી અંત્ય મંગલ કરી, પૂર્ણ માલિકા મંગલમાં સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે’ એ અંત્ય ૫ક્તિવાળા એકસે આઠમા પાઠમાં રવિ-સેામ આદિ સાતે વારના નામ પરમા - યુક્તિથી ચાજી · પૂર્ણ માલિકા મંગલ’–અંત્ય મોંગલ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે કર્યું છે. આ વિષયસંકુલના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે આ મેાક્ષમાળાના વિષયે ઉત્તમ તત્ત્વજ્ઞાન અને સીલ એમ બે વિભાગમાં અથવા સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એમ ત્રણ વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે, અને તે જ્ઞાનશિયામ્યાં મોક્ષ —જ્ઞાન—ક્રિયાથી મેાક્ષ અથવા સમ્યાનજ્ઞાનચારિત્રાળ મોક્ષમાર્ગ:-સમ્યગ્દર્શન-જ્ઞાન -ચારિત્ર એ ( ત્રણેનું એકપણુ.) મેાક્ષમાગ—એ મહાસૂત્રોને ચિરતાય કરી યથા મેાક્ષમાને પ્રરૂપતી આ મેાક્ષમાળા'નું મેાક્ષમાળા નામ સાČક કરે છે. જેમ સુંદર સુગ'ધી સુવર્ણ સુમનમાળા યથાસ્થાને નિયુક્ત શ્વેત રક્ત-નીલ પુષ્પાથી વિભક્ત થયેલી શેાલે છે—વિરાજે છે, તેમ તત્ત્વપ્રકાશથી ઝળહળતા જ્ઞાનસુવ`થી શેાલતી અને સીલ સૌરભથી મહેકતી આ રત્નત્રયીમય મેાક્ષમાળા યથાસ્થાને નિયુક્ત જ્ઞાન–ક્રિયાને લગતા કે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રને લગતા શિક્ષાપાઠ-પુષ્પાથી વિભક્ત થયેલી શાલે છે વિરાજે છે. જાણે રત્નત્રયસંબંધી કે તત્ત્વજ્ઞાન અને સીલસ'ખંધી વારાફરતી આવતા વિષયે રસમય રાસ રમતા હાયની એવા તત્ત્વરસિક જનને ભાસ થાય છે! જેમ કે-બે વિભાગમાં વિષયાનું વી કરણ આ પ્રકારે— " (૧) સદેવ, સદ્ધર્મ, સદ્ગુરુ તત્ત્વ, ખરી મહત્તા, તત્ત્વ સમજવું, વિનયવડે તત્ત્વની સિદ્ધિ, પંચ પરમેષ્ઠિ, અનાનુપૂર્વી, સામાયિક, પ્રતિક્રમણ, વિવેક એટલે શું?, મહાવીર શાસન, ધના મતભેદ, સુખ વિષે વિચાર, અમૂલ્ય તત્ત્વવિચાર, ખત્રીશ ચેાગ, મેાક્ષસુખ, ધમ ધ્યાન, જ્ઞાન વિષે એ ખેલ, પંચમકાળ, તત્ત્વાવષેાધ, મનેાનિગ્રહના વિઘ્ન, સામાન્ય નિયમેા, વિવિધ પ્રશ્નો, જિનેશ્વરની વાણી, પૂર્ણ માલિકા મંગલ—એ આદિ વિષયે તત્ત્વજ્ઞાન વિભાગમાં સમાય છે; અને (૨) સમાન્ય ધર્મ, કર્મોના Page #131 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજશ્ચંદ્ર ચમત્કાર, માનવ દેહ, અનાથી મુનિ, ઉત્તમ ગૃહસ્થ, જિનેશ્વરની ભક્તિ, બાહુબલિ, ચાર ગતિ, સંસારને ચાર ઉપમા, બાર ભાવના, કામદેવ, સત્ય, સત્સંગ, પરિગ્રહ સંકોચવે, યાતના, રાત્રીભોજન, સર્વ જીવની રક્ષા, પ્રત્યાખ્યાન, સુદર્શન, બ્રહ્મચર્ય, ભિખારીને ખેદ, અનુપમ ક્ષમા, રાગ, સામાન્ય મનોરથ, કપિલ મુનિ, તૃષ્ણ, પ્રમાદ, જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બેધ્યો?, અશુચિ કોને કહેવી ?, સામાન્ય નિત્ય નિયમ, ક્ષમાપના, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે, જિતેંદ્રિયતા, બ્રહ્મચર્યની નવવાડ, સનત્ કુમાર, સમાજની અગત્ય,–એ આદિ વિષયો સત્વશીલ વિભાગમાં સમાય છે. આમ તત્વજ્ઞાન-સશીલ દ્વિવિભાગમાં વિભક્ત વિષયની તત્ત્વકલામય સંકલના છે. અથવા પ્રકારાંતરે સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રિવિભાગમાં વિભક્ત વિષચેની સંકલના અંગે શ્રીમદ્દના એક ચરિત્રાલેખક સદ. શ્રી મનસુખભાઈ કિરતુચંદ મહેતાએ સુંદર મીમાંસા કરી આ પ્રકારે વિશદ તારવણી કરી છે – “નોક્ષમા (શ્રીતત્વાર્થ સૂત્ર, ૧) અર્થાત્ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ મોક્ષમાર્ગ. આ મોક્ષમાર્ગના પ્રથમ અંગ સમ્યગદર્શનના બોધ અર્થે સદેવ, સદગુરુ, સધર્મ, જિનેશ્વરની ભક્તિ, આદિના પાઠ જ્યા. દ્વિતીય અંગ સમ્યગજ્ઞાનના બેધ અર્થે તસ્વાવબોધ, જ્ઞાનસંબંધી બે બેલ, અમૂલ્ય તાત્વિક વિચાર આદિ પાઠ જ્યા. ત્રીજું અંગ સમ્યક્રચારિત્રના બોધ અર્થે અનિત્યાદિ બાર ભાવના, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, સત્સંગ, પરિગ્રહને સંકેચો, જયણ, રાત્રિ જન નિષેધ, પ્રત્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, ક્ષમા, તૃષ્ણ છાંડવી, પ્રમાદત્યાગ, રાગ ત્યજવો, ક્ષમાપના, અશુચિ ટાળવી, ચાર ગતિ, મનોનિગ્રહ આદિના પાઠની યોજના કરી. વચ્ચમાં વચ્ચમાં તે ત્રણે અંગના પુષ્ટ અને સ્પષ્ટ બેધ અર્થે અનાથી મુનિ, કામદેવ શ્રાવક, બાહુબળ, સુદર્શન શેઠ, શ્રેણિક અને અભયકુમાર, ગજસુકુમાર, સનત્કુમાર, કપિલ કેવલી, ગૌતમ સ્વામી આદિનાં પવિત્ર સંબોધક ચરિત્ર ગોઠવ્યાં; સુખ વિષે વિચાર, ભીખારીને ખેદ ઈત્યાદિ બોધપ્રદ કથા છે; અને એ ત્રણે અંગને પુષ્ટ કરે એવા બીજા–ખરી મહત્તા, ઉત્તમ ગૃહસ્થ, ધર્મના મતભેદ, માનવદેહ, સર્વમાન્ય ધર્મ, કર્મના ચમત્કાર, મહાવીર શાસન, સામાન્ય નિત્ય નિયમ, ધર્મધ્યાન, પંચમકાળ, સમાજની અગત્ય, સ્મૃતિમાં રાખવા ગ્ય વચને, જિનેશ્વરની વાણી, બત્રીશ ચેગ, સામાન્ય મનોરથ, પૂર્ણ માલિકા, ઇત્યાદિ–બોધપૂર્ણ પાઠ એજ્યા. આમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની અપૂર્વ વાટની ગુંથણી કરી. આખો બંથ સાયંત વિવેક અને મધ્યસ્થતાપૂર્વક અવલોકવાથી આ અપૂર્વ વાત સમજાય તેમ છે. આત્મહિનૈષિએ એ પાઠ મધ્યસ્થ બુદ્ધિથી, મતાંતરને પરિહાર કરી અભ્યાસવા ચોગ્ય છે.”—શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા. આમ આ પરમ પ્રજ્ઞાનિધિ બાલ મહાત્માએ ૧૬-૧૭ વર્ષની લઘુવયે અપૂર્વ પ્રજ્ઞાતિશયથી ગૂંથેલ આ બાલાવબોધ મોક્ષમાળા ગ્રંથની વિષયસંકલના છે. આ મંગલમયી મોક્ષમાળામાં નકારવાળીની જેમ એકસો આઠ પાઠરૂપ ૧૦૮ મણકા છે, Page #132 -------------------------------------------------------------------------- ________________ મંગલમયી મોક્ષમાળાની અદભુત સંકલના ૯૩ તે શુભ સંખ્યા જાણે પંચપરમેષ્ઠિના એકસો આઠ ગુણનું સહજ સ્મરણ કરાવે છે. એવી મંગલમયી આ કમેક્ષમાળા છે. કર્તાની કૃતિમાં તેના વ્યકિતત્વનું પ્રતિબિંબ પડે છે એ સામાન્ય ન્યાયે શ્રીમદની આ બાલવયની કૃતિમાં તેમનું વિકસતું વ્યક્તિત્વ કેવું ઉપસી આવે છે, તે દર્શાવવા આ ગ્રંથની વિષયસંકલનાનું અત્રે સંક્ષેપે દિગદર્શન કર્યું. પ્રકરણ પંદરમું મોક્ષમાળાની મહાદર્શનપ્રભાવનાનું દિગ્દર્શન આમ આ જિનદર્શનની-વીતરાગદશનની મહાપ્રભાવના કરનારા આ મોક્ષમાળા (બાલાવબોધ) ગ્રંથમાં પદે પદે શ્રીમદ્દની અનન્ય વીતરાગભકિત નિર્ઝરે છે, વીતરાગદર્શનને અપૂર્વ તત્ત્વવિનિશ્ચય પિોકારે છે, નિગ્રંથ વીતરાગ શાસન પ્રત્યેને પરમ પ્રેમ ઉલ્લસે છે, અદ્ભુત વૈરાગ્ય વિલસે છે, અલૌકિક તત્ત્વજ્ઞાનના ચમત્કાર ચમકે છે, ન્યાયવાદિતા–સત્યવાદિતાના રણકાર રણકે છે, મધ્યસ્થ નિષ્પક્ષપાત ન્યાયષ્ટિ ઝબકે છે, પરમ કરુણામય હૃદય ધબકે છે, સમદર્શી–વિશ્વબંધુત્વ ભાવ ભપકે છે, અનુપમ સશીલની સૌરભ મહકે છે. આ મહાદર્શનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદે અનન્ય શાસનદાઝથી પદે પદે વીતરાગ શાસનની મહાપ્રભાવના કરી છે, પણ કેટલાક વિશિષ્ટ સ્થળોએ તો જગતુના ચોગાનમાં જિનદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જગમાં જિનશાસનનો કે વગડાવ્યો છે. જેમકે-જિનેશ્વરની ભકિત નામના ૧૩ મા પાઠમાં શ્રીમદ્દ પ્રકાશે છે અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શેક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તે પણ તે અપૂજ્ય છે. ત્યારે પૂજ્ય કોણ? આ મોક્ષમાળાની ચાર ભાગમાં યોજવાની શ્રીમદુની ધારણું હતી; (૧) બાલાવબોધ મેક્ષમાળા, (૨) ભાવનાબોધ, (૩) વિવેચન, (૪) પ્રજ્ઞાબેધ મેક્ષમાળા. તેમાં પ્રથમ બે ભાગ–બાલાવબોધ મોક્ષમાળા અને તેના ઉપહારરૂપ ભાવનાબોધ મોક્ષમાળા એ બન્નેની રચના તેઓશ્રીએ ૧૬-૧૭ વર્ષની વયે ૧૯૪૧-૪૨માં કરી; વિવેચનરૂપ ભાગનો ખાસ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો, પણ તે ઉપરોક્ત બન્ને પર વિસ્તારથી વિચારરૂપ હો સંભવે છે, અથવા તો સદ્. શ્રી મનસુખભાઈ કિરતચંદે “જીવનરેખા’માં સરહ્યું છે તેમ શ્રીમદ રાજચંદ્રનો અં. પ૫ (ાની આવૃત્તિ) સંભવે છે; અને ચોથા ભાગપ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની વિષયકુચિરૂપ (Index) સંકલના શ્રીમદે આ જીવનના ૩૩મા વર્ષમાં-છેલ્લા વર્ષમાં સં. ૧૯૫૬ના આશ્વિન માસમાં લખાવી, પણ આયુઅભાવે તે ગ્રંથ તેમના વરદ હસ્તે લખાવાનું શકય ન બન્યું. આ મહાગુરુએ પ્રદર્શિત કરેલી આ વિષયસચિરૂપ સંકલના પ્રમાણે એમની આ યોજના નિર્વાહવાનું–આ મહાસંતની આજ્ઞા-ઇચ્છાનુસાર પાર ઉતારવાનું કાર્ય કરવા થકિંચિત નમ્ર પ્રયાસ આ ચરિત્રાલેખકે શ્રીમદ્દ દેહાવસાન પછી પચાસ વર્ષે કર્યો છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪ અધ્યાત્મ રાજ અને ભકિત કેાની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિને પ્રકાશ કરે? શુદ્ધ સચ્ચિદાન દ સ્વરૂપ જીવનસિદ્ધ ભગવાન તેમજ સદૂષણરહિત ક`મલહીન, મુકત, વીતરાગ, સકળ ભય, રહિત, સર્વજ્ઞ, સદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. તેમજ-ધર્મના મતભેદની સૂક્ષ્મતમ મીમાંસા કરતા પાઠમાં નિષ્પક્ષપાત ન્યાય– મૂત્તિની જેમ ન્યાયતુલાથી તુલના કરતા-શુદ્ધ મધ્યસ્થ નિષ્પક્ષપાત ન્યાયથી તત્ત્વપરીક્ષાપ્રધાની શ્રીમદ્ અદ્દભુત આત્મનિશ્ચયથી ગજે છે— એ ત્રીજા ધર્મોંમતેામાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચાર નથી. કેટલાક જગત્કર્તાનેા મેધ કરે છે, પણ જગત્ કર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતા નથી. કેટલાક જ્ઞાનથી મેક્ષ છે એમ કહે છે તે એતિક છે, તેમજ ક્રિયાથી મેાક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે, જ્ઞાન, ક્રિયા એ બન્નેથી મેાક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી; અને એ બન્નેના ભેદ શ્રેણિબંધ નથી કહી શકયા એ જ એમની સજ્ઞતાની ખામી જણાઈ આવે છે. એ ધમ મતસ્થાપકે સદ્દેવતત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષણાથી રહિત નહેાતા, એમ એએએ ઉપદેશેલાં શાસ્રા અથવા તેમના ચિત્રા પરથી પણ તત્ત્વની દૃષ્ટિએ જોતાં દેખાય છે. ×× જે પૂર્ણ દર્શીન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નિરાગીનાં સ્થાપન કરેલાં દર્શીન વિષે છે. એના બેાધદાતા સન અને સદશી હતા; કાળભેદ છે તે પણ એ વાત સિદ્ધાંતિક જણાય છે. દયા, ખાચ, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એનાં જેવાં પૂર્ણ એકેએ વહુબ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કેાટિએ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિમહગતિ, ચેાનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ—એ વિષે એવા સૂક્ષ્મ મેધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશ`કતા થાય. કાળભેદે પર પરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાના જોવામાં નથી આવતાં, છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સિદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતા એવા સૂક્ષ્મ છે કે જે એકેક વિચારતાં આખી જીંદેંગી વહી જાય. જિનેશ્વરનાં કહેલાં ધમ તત્ત્વથી કોઈપણ પ્રાણીને લેશ પણ ખેદ ઉત્પન્ન થતા નથી. સવ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિના પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિઅતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સ`ધ`મત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.' ઇત્યાદિ. આ ગ્રંથના કીર્ત્તિ કળશરૂપ તત્ત્વાવાધના સત્તર પાઠમાં તેા શ્રીમદ્દે જિનદર્શીનપ્રભાવનાની અવધિ જ કરી છે. પદે પદે જ્યાં અનન્ય વીતરાગભક્તિ અને અપૂર્વ વીતરાગદશ નવિનિશ્ચય નિઝરે છે એવા આ અચિંત્યચિ'તામણિ સમા પાઠમાં શ્રીમદે જિનદર્શનના મુખ્ય અંગભૂત સારસČસ્વરૂપ નવતત્ત્વવિજ્ઞાનના અપૂર્વ મહાપ્રભાવ વિસ્તા છે. ત્યાં તેઓશ્રીએ પ્રકાશ્યું છે તેના સ્થળસ કૈાચથી માત્ર બે-ચાર નમુનારૂપ વચને અત્ર ટાંકી સતેાષ માનશું— આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. અનેક અન્ય મતામાં એ બે તત્ત્વા વિષે વિચારો દર્શાવ્યા છે, Page #134 -------------------------------------------------------------------------- ________________ માક્ષમાળાનું મહાદ નપ્રભાવનાનું દિગ્દર્શન ૫ પણ તે યથાર્થ નથી. × × સ્યાદ્વાદ શૈલી અનુપમ, અને અનંત ભાવભેઢથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણતા સજ્ઞ સદી જ જાણી શકે; છતાં એનાં વચનામૃતાનુસાર આગમ ઉપયાગથી યથામતિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવતત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનના ઉદય થાય છે. નવતત્ત્વમાં લેાકાલેાકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. (પાઠ ૧) નિર્પ્રંથ પ્રવચનના જે જે સૂક્ષ્મ બેધ છે, તે તત્ત્વની દૃષ્ટિએ નવતત્ત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધમતેાના સૂક્ષ્મ વિચાર એ નવતત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. (પાઠ ૨). મહાવીર ભગવતનાં શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનુ મુખ્ય કારણ તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વનું લક્ષ ગયું એ છે. માત્ર ક્રિયાભાવપર રાચતા રહ્યા; જેનું પરિણામ ષ્ટિગાચર છે. (પાઠ ૩). એ નવ તત્ત્વવિજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીએ પણ મને સદૈવ પ્રિય છે.’ (પાઠ ૪) તેમજ ૬ થી ૧૪ પાઠમાં ‘તુવન્ને વા વિધને વા ધ્રુવે વા—એ ત્રિપદીરૂપ લબ્ધિવાક્યના અદ્ભુત પરમા` સમજાવવા શ્રીમદે જે સ્યાદ્વાદશૈલી પ્રયાજી છે તે સમસ્ત સ્યાદ્વાદ જૈનસાહિત્યમાં અનન્ય અજોડ છે; અને ૧૨મા પાઠમાં તેમણે નવતત્ત્વચક્રની મૌલિક ચેાજના યેાજી પરમાથ ચમત્કૃતિથી જીવ ને મેાક્ષની નિકટતા ઘટાવી દેખાડી છે, તેમાં તેા પ્રજ્ઞાપારમિત શ્રીમની પ્રજ્ઞાને અદ્ભુત ચમત્કાર પ્રગટ દૃશ્યમાન થાય છે. આ તત્ત્વાવાપના ૧૩મા પાઠમાં ઝળહળતી શ્રીમદ્નની મધ્યસ્થ નિષ્પક્ષપાતતા પ્રત્યે દૃષ્ટિ કરતાં તા, ‘ પક્ષપાતો ન મૈં વીવેક ન દ્વેષઃ વિલાવિgા સુમિત્રનં યસ્ય, તત્ત્વ જાયે; પશ્ત્રિ: "...’ વીર પ્રત્યે મને પક્ષપાત નથી, કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, જેનું વચન યુક્તિમાન હોય તેના પરિગ્રહ કરવા યેાગ્ય છે એમ વચનકાર કરનારા મહાન્ શ્રી હરિભદ્રસુરિનું સ્મરણ થાય છે. ત્યાં શ્રીમદ્ સ્વયં લખે છે—તમને જે ધર્માંતત્ત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વા બુદ્ધિથી કહેવાનું મને કઇ પ્રયેાજન નથી; પક્ષપાત કે સ્વા`થી હું તમને અધમ તત્ત્વ એધી અધોગતિને શા માટે સાધું ? વારંવાર તમને હું નિ``થનાં વચનામૃતા માટે કહું છઉં, તેનું કારણ તે વચનામૃતા તત્ત્વમાં પરિપૂર્ણ છે, છે. જિનેશ્વરાને એવું કાઈપણ કારણ નહેાતું કે તે નિમિત્તે તે મૃષા કે પક્ષપાતી એધે; તેમ એએ અજ્ઞાની નહતા, કે જેથી મૃષા ખાધાઈ જવાય. આશકા કરશે! કે એ અજ્ઞાની નહેાતા એ શા ઉપરથી જણાય ? તેા તેના ઉત્તરમાં એએના પવિત્ર સિદ્ધાંતાનાં રહસ્યને મનન કરવાનું કહું છઉં, અને એમ જે કરશે તે તેા પુનઃ આશંકા લેશ પણ નહી કરે. જૈનમતપ્રવત કે પ્રતિ મારે કંઈ રાગબુદ્ધિ નથી, કે એ માટે પક્ષપાતે હું કંઈપણ તમને કહું; તેમજ અન્યમતપ્રવત`કા પ્રતિ મારે કઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરૂ! બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છઉં. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહેાંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી કહું છઉં, કે પ્રિય ભવ્યે ! જૈન જેવું એક્કે પૂર્ણ અને પવિત્ર દČન નથી; વીતરાગ જેવા એક્કે દેવ નથી, તરીને અનંત દુઃખી પાર પામવું હાય તેા એ સજ્ઞદશનરૂપ કલ્પવૃક્ષને સેવા.’ Page #135 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજર્ષિક અને અત્રે ૧૪મા પાઠમાં તો શ્રીમદ્ રાજચંદ્ર મહાન શ્રી હેમચંદ્રાચાર્યજીની જેવા અદ્ભુત આત્મનિશ્ચયથી ગર્યો છે ને ડિડિમનાદથી ઉદ્ઘોષે છે કે–જેનના એકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તે પણ પાર પમાય નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મ-તેના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જેનામત જેણે જાણ્ય, અને સેવ્યું તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તકે કેવા પવિત્ર પુરુષ હતા ! એના સિદ્ધાંત કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે! એમાં દૂષણ તે કાંઈ છે જ નહિં! કેવળ નિર્દોષ તે માત્ર જેનું દર્શન છે! એ એકે પારમાર્થિક વિષય નથી કે જે જેનમાં નહીં હોય અને અને એવું એકે તત્ત્વ નથી કે જે જનમાં નથી; એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રજનભૂત તત્વ એના જેવું કયાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય બીજું દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગદ્હિનૈષિતા.” આવા પરમ ભવ્ય શબ્દોમાં વીતરાગ દેવની અને વીતરાગ દર્શનની મહાપ્રતિષ્ઠા કરતી આત્મવીર શ્રીમદની આ વીરગજના સમગ્ર જૈનસાહિત્યમાં અને ઈતિહાસમાં અજોડ છે. આગળ જતાં તત્ત્વાવબેધના છેવટના ત્રણ પાઠમાં (૧૫–૧૬–૧૭) તે આ મહાપ્રતિષ્ઠાને એર વાલેપ દઢ બનાવી છે. જિનદર્શનના પવિત્ર સિદ્ધાંતનું પિતાને લેશ પણ ભાન નહિ હોવા છતાં સમજ્યા વિના જે મહામેહમૂદ્ધ જનોએ પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવાની કુચેષ્ટા કરી છે, તેઓ પ્રત્યે શ્રીમદ્દ જેવા પરમ શાંતમૂતિને પણ પુણયપ્રકોપ ઊઠી આવ્યું છે કે – “છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી એવા પુરુષનાં કહેલાં પવિત્ર દર્શનને પોતે તો જાયું નહીં, પોતાના આત્માનું હિત તે કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? પણ એ કહેનારા એનાં તત્વને જાણતા નહતા. (પાઠ ૧૫) ૪ ૪ પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવનારાઓ એક મિથ્યા દલીલથી ફાવવા ઈચ્છે છે, કે જેનદર્શન આ જગના કર્તા પરમેશ્વરને માનતું નથી.” (પાઠ-૧૬) આ જગકર્તવવાદીની મિયા દલીલને રદીઓ આપતાં શ્રીમદે આવા મિથ્યા માની લીધેલા કહેવાતા જગકર્તાને ઉધડો લઈ કુશળ ધારાશાસ્ત્રીની અદાથી અત્રે અજબ કુશળતાથી જગતકર્તુત્વવાદના કુરચે કુરચા ઉડાવી દીધા છે, અને છેવટે નિષ્કારણુકરુણાથી કહ્યું છે કે–“સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગના વિચારો જેણે સર્વભેદે કહ્યા છે તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કયિ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે!” (પાઠ ૧૬) અત્રે શ્રીમની મધ્યસ્થ નિષ્પક્ષ તત્વપરીક્ષાદષ્ટિ પરાકાષ્ઠાને પામે છે. કારણ કે નાનાપણમાં સંગદોષથી જગકર્તુત્વવાદની શ્રદ્ધા પિતાને દઢ થઈ હતી તે જ્યારે મધ્યસ્થ Page #136 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળાની બહાર્શનમભાવનાનું દિર્શન ૯૭ તવપરીક્ષાથી એમ જણાયું કે જગકર્તુત્વવાદ મિથ્યા છેટે છે ત્યારે શ્રીમદે તે રૂઢ ને મૂઢ માન્યતાને એકદમ તિલાંજલિ આપી તે જ જગકર્તુત્વવાદનું અત્યંત જોરશોરથી ખંડન કરી દેખાડયું; તે તેમની પરમ અદ્દભુત ન્યાયપ્રિયતા, સત્યવાદિતા, નિરાહિતા અને નૈતિક હિંમતને (Moral courage) અચૂક પૂરા અને ઉત્તમ નમૂનો છે. અને આમ જરા પણ અન્યાય ન સહન કરી શકે એવા આ પરમ ન્યાયમૂરિ શ્રીમદ્દ અને છેવટે પિતાને ઉગ્ર પુણ્યપ્રકોપ ઠાલવતાં નિષ્પક્ષપાતન્યાયી મહાવીરશાસનના મહાવીર સંરક્ષકની અદાથી અદ્ભુત આત્મવીરતાથી ગર્યા છે જે ન્યાયથી જય મેળવી શકતો નથી, તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જનના અખંડ તત્ત્વસિદ્ધાંતે શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેડી ન શક્યા ત્યારે પછી જન નાસ્તિક હૈ, સે ચાર્વાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ એમ કહેવા માંડયું; પણ એ સ્થળે કઈ પ્રશ્ન કરે, કે મહારાજ ! એ વિવેચન તમે પછી કરે. એવા શબ્દો કહેવામાં કંઈ વખત વિવેક કે જ્ઞાન જોઈતું નથી, પણ આનો ઉત્તર આપો કે જેન વેદથી કયિ વસ્તુમાં ઉતરતે છે; એનું જ્ઞાન, એનો બેધ, એનું રહસ્ય, અને એનું સતશીલ કેવું છે તે એકવાર કહે. આપના વેદવિચારો કયી બાબતમાં જૈનથી ચઢે છે? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે સતપુરુષોનાં વચનામૃત અને ગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્ત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષ શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેને આચાર પણ પૂર્ણ નથી, તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્ય સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બોલતાનું સૂચન કરે છે?” ઈ. (પાઠ ૧૭). આ તત્ત્વાવધ પાઠના કેટલાક નમુનારૂપ અવતરણો પરથી શ્રીમદે જિનદર્શનની વિતરાગદર્શનની કેવી મહાપ્રભાવના કરી છે તેને સુજ્ઞ વાચકને કંઇક ખ્યાલ આવશે. મત-દર્શન–સંપ્રદાયના આગ્રહને વિસર્જન કરી, કેઈ પણ સુજ્ઞ વિવેકી વિચક્ષણ આ મહાદર્શનપ્રભાવક મેક્ષમાળાના માત્ર આ તસ્વાવબોધના સત્તર પાઠોનું મધ્યસ્થ નિષ્પક્ષપાત દષ્ટિથી અવલોકન કરશે, તો તેને એકદમ આ ગ્રંથની મહાદશનપ્રભાવકતાની આત્મપ્રતીતિ થશે, અને અંતમાંથી સહજ ઉદ્ગાર નિકળી પડશે કે પૂર્વે પ્રાયે કદી પણ ન થઈ હોય એવી જિનદર્શનની અપૂર્વ મહાપ્રભાવના કરનાર આ ખરેખર ! મહાદર્શનપ્રભાવક ગ્રંથ છે, એમ અત્રે ડિડિમનાદથી ઉદ્દઘષવામાં આવ્યું છે તે યથાર્થ છે. આવા આ મહાદર્શનપ્રભાવક ગ્રંથના અંતે શ્રીમદે જિનેશ્વરની વાણીની સુક્તકંઠે બુલંદ સ્વરે પ્રસ્તુતિ કરી છે, તે મૃતકને પણ ઉભા કરી દે–જીવંત કરે એવી મહાપ્રાણવાન અને બહેરાને પણ સાંભળતા ને આંધળાને પણ દેખતા કરે એવું સામર્થ્ય દાખવતી હોઈ, જગમાં જિનવાણીને કે વગડાવનારી છે, તે સકણું જને સાંભળો!– અ-૧૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકળ જગત હિત કારિણી હારિણી મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહે ! રાજ્યચંદ્ર! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણે તેણે જાણી છે. પ્રકરણ સોળમું દર્શનપ્રભાવક ભાવનાબોધનું સર્જન ઓગણીસમેંને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે” આ દર્શનપ્રભાવક મોક્ષમાળાનું સર્જન શ્રીમદે ૧૬ વર્ષ ને ૫ માસની વચે કર્યું ત્યારે તેમના અંતમાં ઉગ્ર ઉત્કટ વૈરાગ્ય વર્તાતે હતે. તે મોક્ષમાળાના કેટલાક વૈરાગ્યવિષયક શિક્ષા પાઠો પરથી સહજ સમજાય છે. કર્તાની કૃતિમાં કર્તાના માનસનું તાદશ્ય પ્રતિબિંબ પડે છે અને તેના આત્માનું અંતર્ગત વ્યક્તિત્વ (Presonality) ઉપસી આવે છે, અને તે વિચક્ષણ વિવેકી જનને સ્વયં બુદ્ધિગોચર થાય છે. તેમ તેમની આ મહાન કૃતિમાં શ્રીમદ્દના પરમ વૈરાગ્યમય, કરુણામય, ભક્તિમય, શીલમય, જ્ઞાનમય દિવ્ય આત્માનું તથાદર્શન સુજ્ઞ વિવેકી સજજનેને થાય છે. શ્રીમદે જ સત્સમાગમપ્રસંગમાં એક વખત શ્રીમુખે પ્રકાર્યું હતું કે –“મેક્ષમાળા રચી તે વખતે અમારો વૈરાગ્ય ગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીને વૈરાગ્ય વર્ણવેલે છે તે હતો અને તમામ જૈન આગમે સવા વર્ષની અંદર અમે અવલોકન કર્યા હતાં. તે વખતે અદ્દભુત વૈરાગ્ય વર્તાતે હતો, તે એટલા સુધી કે અમે ખાધું છે કે નહીં તેની અમને સ્મૃતિ રહેતી નહી.” આમ પુરાણપ્રસિદ્ધ ભૂતકાલીન રામચંદ્રને આ વર્તમાનકાલીન રાજચંદ્ર કે સત્યકાર કરાવ્યું છે તે સ્વયં સુપ્રતીત થાય છે; અને ગુણસામ્યથી રામાયણ જેવા આ “રાજાયણમાં તેનું સહજ સ્મરણ થાય છે. મોક્ષમાળામાં શ્રીમદે વિરાગ્યરસની કેવી હેલી વર્ષાવી છે તેના ઉદાહરણો – “સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેને ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે, એ જ મુક્તિનાં કારણરૂપ છે'—એમ અનાથી મુનિના વીતક ચરિત્રથી બધી, “ચારે ગતિના દુઃખને તારશ્ય ચિતાર રજૂ Page #138 -------------------------------------------------------------------------- ________________ દર્શનપ્રભાવક ભાવનાબેધનું સર્જન કરવાપૂર્વક, મહાસમુદ્ર અગ્નિ અંધકાર ને શકટચક એમ “સંસારને ચાર ઉપમા’નું વૈરાગ્યપ્રેરક સુંદર તાદશ્ય શબ્દચિત્ર આલેખી, વૈરાગ્યની ‘બાર ભાવનાનું સંક્ષેપ સ્વરૂપ વિરાગ્યવાહી શૈલીમાં દર્શાવ્યું છે. તેમાં–અનિત્ય ભાવના પર “ભીખારીને ખેદ દષ્ટાંતરૂપે જી તાત્પર્યબોધ આપે છે –“અહો ભવ્ય ! ભીખારીનાં સ્વપ્ન જેવાં સંસારના સુખ અનિત્ય છે. સ્વપ્નમાં જેમ તે ભીખારીએ સુખસમુદાય દીઠ અને આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ સંસારસ્વપ્નના સુખસમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવા જણાય. છે. સ્વપ્નના ભંગ ન ભોગવ્યા છતાં જેમ ભીખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મોહાંધ પ્રાણીઓ સંસારનાં સુખ માની બેસે છે; અને ભગવ્યા સમ ગણે છે. પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે, તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નનાં ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કે – વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ ?” અને અશુચિ ભાવને પર “સનત્ કુમાર’ ચક્રવર્તીનું વિરાગ્યમય ચરિત્ર જ છેવટે ઉપદેશ કર્યો છે –“રક્તપિત્ત જેવા સદૈવ લેહી પરૂથી ગદ્ગદતા, મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેને સ્વભાવ છે, જે પ્રત્યેક રેમે પણ બબ્બે રેગવાળી હાઈ રોગનો ભંડાર છે, અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી જે પ્રત્યેક કાયામાં દેખાવ દે છે, મળમૂત્ર, નર્ક, હાડ, માંસ, પરૂ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનહરતા છે તે કાયાનો મોહ ખરે વિભ્રમ જ છે. સનત્કુમારે જેનું લેશમાત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મેહે છે? એ મોહ મંગળદાયક નથી.” ઇત્યાદિ. આ ઉપરાંત “જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બે ?” એ મેક્ષમાળાના પાઠમાં તે વૈરાગ્યનું પ્રયોજન પ્રકાશતાં વૈરાગ્યમૂર્તિ શ્રીમદ્ વદે છે કે—“જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણે લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનને વ્યાઘાત, અનંત મરણ, અનંત શેક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઈન્દ્રવારણ જેવી સુંદર મહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખે છે. ૪૪ જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. એ સંસારની તલ જેટલી જગ્યા પણ ઝેર વિના રહી નથી. એક ભુંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે, એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી માહિની છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભુંડને છે.” ઇત્યાદિ પ્રકારે ભુંડ અને ચકવર્તીની સાંગોપાંગ તુલના કરી દેખાડી બોધ્યું છે કે–એ સુખ નથી, છતાં સુખ ગણે તો જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અધ્યાત્મ રાજ એ સંસારને પુંઠ દીધી છે; તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. દુઃખના એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેામીએ છે.’ અને વૈરાગ્ય એ ધર્માનું સ્વરૂપ છે' એ પાઠમાં તેા શ્રીમદે પેાતાનું વૈરાગ્યમય હૃદય જ ઠાલવી દીધું છે— એક વસ્ત્ર લેાહીની મલિનતાથી રંગાયું તેને જો લેાહીથી ધાઈએ તેા તે ઉજળું થઇ શકે નહીં; પણ વધારે રંગાય છે. જો પાણીથી એ વસ્ત્રને ધેાઇએ તે તે મિલનતા જવાને સંભવ છે. આ દૃષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. અનાદિ કાળથી આત્મા સંસારરૂપી લેાહીથી મિલન થયા છે. મલિનતા પ્રદેશે પ્રદેશે વ્યાપી રહી છે! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવી ધારીએ તેા ટળી શકે નહીં. લેાહીથી જેમ લેાડી ધાવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. X x તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિએ આત્મા સોંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાના ક્ષય વિશુદ્ધ ભાવજળથી હાવા જોઇએ. અ``તનાં તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળ વડે, ઉત્તમ આચારરૂપ પથ્થર પર, આત્મવસ્રને ધેાનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જો વૈરાગ્યજળ ન હેાય તેા ખીજાં બધાં સાહિત્યા કઇ કરી શકતાં નથી; માટે વૈરાગ્યને ધનું સ્વરૂપ કહી શકાય. અહું તપ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ ખાધે છે, તે। તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું.' આમ મેાક્ષમાળામાં સ્થળે સ્થળે શ્રીમના વૈરાગ્યમય હૃદયમાંથી અપૂર્વ વૈરાગ્યરસ ટપકી રહ્યો છે, તે આ કેટલાક અવતરણા પરથી સ્વયં સૂચિત થાય છે. મેાક્ષમાળાની રચના પૂર્વે પણ શ્રીમમાં વૈરાગ્ય તેા હતેા જ અને તે ઉત્તરાત્તર વૃદ્ધિ પામ્યા જતેા હતા. શ્રીમને છ વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન ઉપજવાના પ્રસંગ બન્યા હતા તે આપણે જોયું હતું. જેને જાતિસ્મરણ જ્ઞાન ઉપજે છે તેને સામાન્યપણે પુનર્જન્મને ને આત્માના નિત્યપાનો નિશ્ચય સહેજે થઈ જાય છે, અને દેહાશ્રિત અર્હત્વ-મમત્વબુદ્ધિ સહેજે છૂટી જાય છે; એટલે ભિન્ન ભિન્ન અનિયત દેહેામાં નિયત વત્તતા શાશ્વત આત્મદ્રવ્ય પ્રત્યે તેનું લક્ષ કેન્દ્રિત થાય છે અને તે તે દેહપર્યાય અને તદાશ્રિત ભાવેા પ્રત્યેના તેના રાગ સ્વાભાવિક રીતે મ-મંદતર-મદ્રુતમ બનતા જાય છે, ઉત્તરાત્તર સહજ સ્વાભાવિક વૈરાગ્ય વધતા જાય છે. એટલે પૂર્વના મહા સંસ્કારી, આજન્મ વિરક્ત, આજન્મ ત્યાગી, આજન્મ આ દૃષ્ટા કવિ,—શ્રીમદ્ જેવા આજન્મ જ્ઞાની સંયતિ સંતના વૈરાગ્ય ઉત્તરાત્તર વૃદ્ધિંગત થતા ગયા હોય એમાં આશ્ચય નથી. સામાન્ય પ્રાકૃત જનનું મન ભલે રાગભરમાં રચ્યુંપચ્યું રહેતું હેા, પણ આજન્મ વિરક્ત જ્ઞાનીને તે। ત્રણે કાળ ખરેખરા અંતર’ગ વૈરાગ્ય વર્તે છે, એવા સાગરવરગંભીર જ્ઞાનીના ચિત્ત-સમુદ્રના કેઈ તાગ પામી શકતું નથી; અને તેવા પ્રકારે શ્રી યશેાવિજયજીએ પરમભાવથી સંગીત કર્યું છે—રાગ ભરે જન મન રહો, પણુ તિહું કાળ વૈરાગ્ય; ચિત્ત તુમારા રે સમુદ્રના, પ્રભુ કેઇ ન પામે હૈ। તાગ.' આવા આજન્મ વૈરાગી શ્રીમદ્ની ખાલવયની–સેાળમા વર્ષે પહેલાંની કૃતિઓમાં પણ એમના આ સહુજ વૈરાગ્ય વારવાર ડાકીઉ કરી જાય છે. જેમ કે—સેાળમા વર્ષ પહેલાં Page #140 -------------------------------------------------------------------------- ________________ દર્શનપ્રભાવક ભાવનાબેધનું સર્જન ૧૦૧ લખાયેલી પુષ્પમાળામાં કેટલાક સૂક્ત સૂત્રમાં વૈરાગ્યના ઝબકારા દેખાય છે... જે તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારી સંસાર ભણી દષ્ટિ કરજે. રાજા હો કે રંક હ–ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજે કે માત્ર આ કાયાનાં પુદ્ગળ થોડા વખતને માટે સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે, * * કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું? એમ આજે વિચારજે. ૪ ૪ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમહિનાથી આજે અત્યંતર મોહિની વધારીશ નહીં.' ઈત્યાદિ. તેમજ-જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કઈને.”—એ પરમ ભાવવાહી કાવ્યમાં તેમજ દ્વાદશ અનુપ્રેક્ષાઅનુવાદ આદિ કૃતિઓમાં આ બાલ મહાત્માને અલૌકિક વૈરાગ્ય અક્ષરે અક્ષરે ફરે છે. એમનું વૈરાગ્યવાસિત ચિત્ત એટલું બધું વૈરાગ્યમાં વિલસી રહ્યું હતું એટલે બધે વૈરાગ્ય વિલાસ કરી રહ્યું હતું, કે તેના સહજ આવિષ્કાર માટે “સાક્ષાત્ સરસ્વતીમાં જણાવ્યું છે તેમ તેમણે વૈરાગ્ય વિલાસ' નામનું ચોપાનિયું પણ કાઢયું હતું. આ એમની વૈરાગ્યપરિણતિ કેવી ઉત્કટ હશે તેની સાક્ષી પૂરે છે. અને મોક્ષમાળાના રચનાકાળે તે આ વૈરાગ્ય ઉત્તરોત્તર ઓર વેગ પકડતો ગયો હતો, તે એટલે સુધી કે ૧૯૪રમાં ભાવનાબેધના સર્જનકાળે તો તે વૈરાગ્ય શ્રીમદને પિતાને પણ આશ્ચર્યકારક લાગે એ “અદભુત બની ગયું હતું, ઓગણીસસેને બેતાલીસે અદ્દભુત વૈરાગ્ય ધાર રે.' કારણ કે આપણે પૂર્વે તેમ તે વખતે તેમની વ્યાવહારિક સ્થિતિ સાંકડી હતી અને મોક્ષમાળાના પ્રકાશનમાં આર્થિક મુંઝવણ પડી હતી, છતાં તે સંજોગોમાં નહિં મુંઝાતાં શૌર્યભાવથી તેમનું આત્મવીર્ય એર ખીલી નિકળ્યું હતું અને પ્રાપ્ત સંજોગોમાં સમભાવ ભાવતું તેમનું સમભાવભાવ ચિત્ત વૈરાગ્યરસમાં ઝીલી રહ્યું હતું. આમ આ સાંકડે શ્રીમદ્દના વૈરાગ્યને ઓર “પુષ્ટ કર્યો હતો”—એર બળવાન બનાવ્યા હતા. એમના એક ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈએ કહ્યું છે તેમ–આ વૈરાગ્ય એટલે સુખ-દુઃખમાં, વિષમ સ્થિતિમાં પણ સમભાવ, ઉદાસીનતા; સારી સ્થિતિમાં છકી ન જવું, મન–વદનની પ્રસન્નતાપૂર્વક ઉદાસીનભાવે, સમભાવ, વિવેકપૂર્વક જે સ્થિતિ સાંપડે તે વેદી લેવી, નિર્વાહી લેવી, સતુ પુરુષાર્થ સેવ્યા કરે એ સાચો વૈરાગ્ય. આ વૈરાગ્ય જા.” સદાચાર ગ્રંથમાં શંકરાચાર્યે કહ્યું છે તેમ “ નવ વિના ખાતું મુક્ષાર સુમાશુમ”—રાગદ્વેષ વિના હું અત્ર પ્રાપ્ત શુભાશુભ ભેગવું છું,- આ વૈરાગ્ય. આમ વિશાળ અર્થમાં તે વૈરાગ્ય વચ્ચે જતો હતો, તેમાં મોક્ષમાળાના પ્રકાશનમાં થયેલા વિલંબને કારણે અગાઉથી સેંધાયેલા ગ્રાહકના કચવાટના પ્રસંગે ઓર વૃદ્ધિ કરી; અને તે કચવાટ દૂર કરવા શ્રીમદે સં. ૧૯૪રમાં અપૂર્વ વૈરાગ્યમુખ ભાવનાબોધ ગ્રંથનું સર્જન કરી ગ્રાહકોને જ ઉપહારરૂપ ભટણું કર્યું એટલું જ નહિં, પણ આ નિમિત્તે પિતાના અંતમાં ઊભરાતા-છલકાતા વૈરાગ્યસિંધુને આ ગ્રંથમાં ઠાલવી દઈ તેમણે વૈરાગ્યના આવા અનન્ય અનુપમ અમૃત-અમર ગ્રંથનું જગને ઉપહારરૂપ “પ્રાભૂત' ધર્યું. પરમ વૈરાગ્ય Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અધ્યાત્મ રાજય રસથી અક્ષરે અક્ષરે ‘પ્ર’–પ્રકૃષ્ટપણે ‘આભૃત'–પરિપૂર્ણ ઠાંસાઠાંસ સંભૂત હાવાથી આ અદ્ભુત વૈરાગ્યદ્રથને ‘વૈરાગ્ય પ્રાભૂત’ નામ આપીએ તે તેમાં લેશમાત્ર અતિશયાક્તિ જેવું નથી. અને આ ગ્રંથનું સર્જન જ્યારે થયું તે વખતે શ્રીમનું હૃદય કેવું વૈરાગ્ય પ્રાભૂત' હતું જ—કેવું પરમ અદ્ભુત વૈરાગ્યરસથી ‘પ્ર’—પ્રકૃષ્ટપણે ‘આભૃત’–પરિપૂર્ણ સંભૃત હતું જ,—તે તેા ધન્ય રે દિવસ આ અહે। ’–એ પાતાની જીવનધન્યતા ગાનારા ને પેાતાના જીવનના તખારૂપ (milestones) મુખ્ય ધન્ય પ્રસંગેા અમર કરનારા દિવ્ય કાવ્યની તેમની આ સ્વયંભૂ પતિ પરથી સ્પષ્ટ સમજાય છે— ઓગણીસસે ને ખેતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે.' જેમાં વૈરાગ્યની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે એવા આ ભાવનાએાધ ગ્રંથમાં આ પરમ ભાવિતાત્મા રાજચન્દ્રે જે વરાગ્ય-સિંધુ સમુલ્લસાળ્યા છે, તેનું સવિસ્તર આલેખન કરવાને અત્ર નથી, તથાપિ તે પ્રત્યે બે-ચાર ઊડતા દૃષ્ટિપાત અત્ર કરશું. અવકાશ વા સ્થળ ભાવના વૈરાગ્યના પુષ્કરાવત્ત મેઘ વર્ષાવતા આ વૈરાગ્યમુખ દર્શનપ્રભાવક એધ અને મેાક્ષમાળા ગ્રંથના સંયુક્ત ઉપાદ્ઘાતમાં માવભૂત્તિ આજ વમૂત્તિ શ્રીમદ્ અત્યંત વિનમ્રભાવે આત્મલઘુતા નિવેદન કરે છે. ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષા કઇ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકેાના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે, તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશખીજ રાપાવા, અંતઃકરણ કામલ કરવા આવા ગ્રંથનું પ્રયાજન છે. તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્યસાધના શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેને સ્વલ્પતાથી કિંચિત્ તત્ત્વસંચય કરી, તેમાં મહાપુરુષાનાં નાનાં ચરિત્રા એકત્ર કરી, આ ભાવનાએાધ તથા મેાક્ષમાળાને વિભૂષિત કરી છે, તે વિધમુલમંડનું મવતુ. આમ અત્યંત વિનમ્ર ભાવે ઋનુભાવે આત્મલઘુતા નિવેદન કરી, વૈરાગ્યતરંગિણીમાં ઝીલતા શ્રીમદ્ન અત્રે ભાવનાબેાધના પ્રારંભમાં જ પ્રકાશે છે— ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવલ આત્માઓના સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે, બાહ્ય દૃષ્ટિધી જ્યાં સુધી ઉજ્જવલ આત્માએ સ'સારના માયિક પ્રપંચમાં દČન દે છે, ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત્ દુ ભ છે; તે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેાકન કરતાં એ કથનનું પ્રમાણ કેવલ સુલભ છે, એ એ નિઃસ ́શય છે.' એમ વિષયના ભવ્ય પ્રારંભ કરી ભર્તૃહરિનું ઓો ોળમય’ ભાગમાં રોગના ભય છે ઇ. સુપ્રસિદ્ધ સુભાષિત ટાંકી વૈરામેવામાં વૈરાગ્ય અભય છે એમ કહી વિવેચન કર્યુ છે કે— · ચેાગીંદ્ર ભર્તૃહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. એ તત્ત્વવેત્તાઓએ સ’સારસુખની હરેક સામગ્રીને શાકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મિક, શંકર, ગૌતમ, પાત'જલી, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પેાતાનાં પ્રવચનમાં મામિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે ××× તેનું રહસ્ય નીચેનાં શબ્દોમાં કઈક આવી જાય છે. અહા લેાકા! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર્ છે. એનેા પાર્ પામવા પુરુષાથ ના ઉપયોગ કરો ! ઉપયોગ કરો !–એમ Page #142 -------------------------------------------------------------------------- ________________ દર્શનપ્રભાવક ભાવનામેાધનું સર્જન ૧૦૩ ઉપદેશવામાં એમના હેતુ પ્રત્યેક પ્રાણીઓને શાકથી મુક્ત કરવાના હતા. એ સઘળા જ્ઞાનીએ કરતાં પરમ માન્ય રાખવા ચેાગ્ય સજ્ઞ મહાવીરનાં વચન સર્જે સ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શાકરૂપ તેમજ દુ:ખપ્રદ છે. અહા! ભવ્ય લેાકેા! એમાં મધુરી મેાહિની ન આણુતાં એથી નિવૃત્ત થાએ! નિવૃત્ત થાઓ ! !-મહાવીરના એક સમય માત્ર પણ સંસારના ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનેામાં એણે એ જ પ્રશ્નશિ ત કર્યુ છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કાંચનવણી કાયા, યશેાતિ જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી, અને મહા પ્રતાપી સ્વજન પરિવારને સમૂહ છતાં તેની માહિનીને ઉતારી દઈ જ્ઞાનદ નયેાગપરાયણ થઈ એણે જે અદ્ ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. X xx સંસારને શેાકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીએની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીએ કઈ તત્ત્વજ્ઞાનચંદ્રની સાળે કલાએથી પૂર્ણ હાતા નથી; આ જ કારણથી સજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભુત, સ॰માન્ય અને કેવલ મંગલમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સજ્ઞ તીથંકરા થયા છે તેમણે નિસ્મૃદ્ધિતાથી ઉપદેશ આપીને જગદ્ધિતષિણી પદવી પ્રાપ્ત કરી છે. ×× એ સઘળા સ્થૂલ ઉદ્દેશે તેા સમતુલ્ય દૃશ્ય થાય તેવું છે; પરંતુ સૂક્ષ્મ ઉદ્દેશે ઉપદેશક તરીકે શ્રમણ ભગવત તે સિદ્ધાર્થ રાજાને પુત્ર પ્રથમ પદવીને ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયેા પૂર્વ જણાવ્યા છે તે તે વિષયાનું ખરૂં સ્વરૂપ સમજીને સર્વાંગે મંગલમયરૂપે એધવામાં એ રાજપુત્ર વધી ગયા છે. એ માટે એને અનંત ધન્યવાદા છાજે છે!' એમ વીતરાગતામેાધક આ વીતરાગદશનપ્રભાવક ગ્રંથની સામાન્ય પ્રસ્તાવનાના અંતે વૈરાગ્યમૂત્તિ શ્રીમદ્ વૈરાગ્યપૂર્ણ ઉદ્ભાધન કરે છે— આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈ એ કે તે અનંત શાક અને અન ંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતા નથી; પણ જલથી તેના અભાવ છે; તેમ શૃંગારથી વા શૃંગારમિશ્રિત ધર્માંથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્યજલનું આવશ્યકપણું નિઃસ ંશય ઠરે છે. અને એ જ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સજ્ઞનાં વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ, મનન ને નિષ્ક્રિયાસન કરી, હું માનવી ! આત્માને ઉજજવલ કર ! ' ઇત્યાદિ. આમ પ્રસ્તાવનાપૂર્ણાંક અનિત્યાદિ ખાર વૈરાગ્યમય ભાવનાઓનું સ્વરૂપ પરમ રોચક હૃદયંગમ શૈલીમાં આલેખાયેલા વૈરાગ્યમય ચરિત્રાથી સમર્થિત કરી, પ્રત્યેક ભાવનાના અ ંતે સારમેાધરૂપ-તાપ રૂપ પ્રમાણશિક્ષા આપી છે. જેમ કે—(૧) એકત્વ ભાવના એધતું નિમ રાષિનું અદ્ભુત ચરિત્ર પરમ સુંદર ભાવવાહી શબ્દોમાં તાદૃશ્યપણે વર્ણવી દેખાડી તે પરથી ફલિત થતા પ્રમાણશિક્ષારૂપ મેધ આપ્યા છે કે— ×× ત્યાં તે નિમરાજને રામેરામ એકત્વ સિદ્ધ થયું—વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું. ખરે! ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. જો હવે આ એક Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અધ્યાત્મ રાજયક કોંકણથી લેશમાત્ર ખળભળાટ થતા નથી. કંકણના સમૂહ વડે કરીને માથુ ફેરવી નાખે એવા ખળભળાટ થતા હતા. અહા ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સ'સારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભાગવવાનું શું અવશ્ય છે? તેને ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો આ એક કકણુ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભાગવતું હતું ? તેવી જ રીતે તું પણ કકરૂપ છે. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહ કુટુ બીરૂપી ક ંકણસમુદાયમાં પડયા રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે. અને જો આ કકણુની વત્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તેા સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.’ (ર) અન્યત્વ ભાવના દૃઢ કરતું ભરત ચક્રવર્તીનું ચરિત્ર રજૂ કરતાં, મહાકવિએના મસ્તક ડાલાવે એવું ભરતેશવૈભવનું તાદૃશ્ય સ્વાભાવેાક્તિમય શબ્દચિત્ર આલેખી, આરીસા ભુવનમાં ભરત મહારાજને એક આંગળીમાંથી વીંટા સરી પડતાં અડવી જણાઇ તે પરથી જે પરમ અદ્ભુત વૈરાગ્યની સ્ફુરણા થઈ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, તેનું પરમ અદ્ભુત વૈરાગ્યમય આલેખન કરી અન્યત્વભાવના દઢીભૂત કરાવી છે કે ના મારાં તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહિયા સ્વજન કે ના ગાત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેાહ અજ્ઞાતના, રે! રે! જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના.' (૩) સંસાર ભાવનાને પરિપુષ્ટ કરી નિવૃત્તિયેાધ મેધતું મૃગાપુત્રનું પરમ વૈરાગ્યપ્રેરક ચરિત્ર પરમ વૈરાગ્યવાહી ભાષામાં વણવી દેખાડી ચતુગ`તિમય સ`સારના તાદશ્ય ચિતાર રજૂ કરી, પ્રમાણુશિક્ષારૂપ સારોાધ આપ્યા છે કે· સ’સારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેક-સિદ્ધ છે. અને એમાં પણ મેષાનુમેષ જેમાં સુખ નથી એવી નરકાધેાગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની ચેાગીદ્ર મૃગાપુત્રે જનકજનેતા પ્રતિ વણુબ્યાં છે, તે કેવલ સંસારથી મુક્ત થવાના વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાર્દિકનાં મહિદુઃખને દુઃખ માન્યું છે; અને મહાધાગતિનાં પરિભ્રમણરૂપ અનંત દુઃખને મહિર્ભાવ માહિનીથી સુખ માન્યું છે. એ જો કેવી ભ્રમવિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ, તે દુઃખ નહી પણુ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતર’ગપ્રાપ્તિનું કારણ છે; તેમજ ભાગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને અહિ શ્ય સુખ તે કેવલ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રના વૈરાગ્ય અહીં દર્શાવ્યેા છે.’ અને તે જ સ્થળે આ જ ભાવનું સંવર્ધન કરતું-નિવૃત્તિબાધ બેધનું આત્મ જાગૃતિ પ્રેરે એવું પરમ સુંદર ભાવવાહી અપૂર્વ કાવ્ય પ્રકાસ્યું છે કે- અનંત સૌષ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અન ́ત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારિ તે પ્રવૃત્તિ આળ તું.’ આમ બીજી ભાવનાઓના અધિકારમાં પણ તે તે વૈરાગ્યભાવનાના પેાષક ચરિત્રાનું પરમ સુંદર શખ્તચિત્રમય આલેખન કરી, આ ભાવનાએાધ ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રે જે વૈરાગ્ય-અમૃતસિંધુ સમુલ્લસાજ્યેા છે,-એ પરથી તે વખતે (સં. ૧૯૪૬માં) શ્રીમદ્ના Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દર્શનપ્રભાવક ભાવનાબેધનું સર્જન હદયની અદ્દભુત વૈરાગ્યમય દશાની ઝાંખી થાય છે, અને “ઓગણીસસેને બેતાલીસેં અદ્દભુત વૈરાગ્ય ધાર રે' એ એમના સ્વયંભૂ ધન્ય ઉગારની યથાર્થતાનું ભાન થાય છે. શ્રીમદ્દને જ્ઞાન અત્યંત આત્મપરિણામી થયું હતું તેનું રહસ્યકારણ આ તેમનો આજન્મ પરમ વૈરાગ્ય જ છે; જ્ઞાનાવતાર વૈરાગ્યમૂત્તિ શ્રીમદને જ્ઞાનસામર્થ્ય સાથે વૈરાગ્યસામર્થ્ય હાથમાં હાથ મીલાવી વધતું જતું હતું, એ જ એમના જ્ઞાનધ્યાન-વૈરાગ્યમય અભુત અધ્યાત્મજીવનની રહસ્યચાવી છે. ખરેખર ! વૈરાગ્ય વિના જ્ઞાનનું પરિણમન સંભવતું નથી, કારણ કે વૈરાગ્યરસ વિના જ્ઞાનનું પચન પણ થતું નથી તે આત્માની સાથે એકરસભાવરૂપ પરિણમન તો કયાંથી થાય? વૈરાગ્યરૂપ પાચક રસ વિના જ્ઞાન પચતું નથી, પણ અભિમાનાદિ વિકાર દેષરૂપ અજીર્ણ ઉપજાવે છે. જેમ મંદ પાચનશક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તો ઉલટું અજીર્ણ ઉપજે, તેમ વૈરાગ્યરૂપ પાચકરસવિહીન મંદ પાચનશક્તિવાળા અનધિકારી જીવને જ્ઞાનરૂપ પરમાત્ર પચે નહિં, એટલું જ નહિં પણ માનાદિરૂપે જ્ઞાનને અપચે થાય. જ્ઞાન એ તે કાચ પારો છે, એ જીરવવા વૈરાગ્યરસ જોઈએ; વૈરાગ્યરસથી જેની જ્ઞાનપાચનશક્તિ ઉદીપિત થઈ છે તેને જ જ્ઞાન પચે છે ને આત્મપરિણામી થાય છે. જેના ચિત્તમાં–અંતરંગમાં–અંતરાત્મામાં ત્યાગવૈરાગ્યનો દઢ રંગ ન લાગ્યો હોય તેને જ્ઞાન થાય નહિં-જ્ઞાન આત્મપરિણામી થાય નહિં. શ્રીમદે જ શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે તેમ-ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન,”—આ નિયમ છે. અને શ્રીમદના અંતરંગ ત્યાગ-વૈરાગ્ય તે મહામુનીશ્વરને પણ દુર્લભ એવી ઉત્કૃષ્ટ કેટિના હતા, એટલે જ્ઞાન આત્મપરિણામી થઈ એમને વૈરાગ્યમય આત્મા જ્ઞાનમય કેમ ન બને ? અંતરંગ વૈરાગ્યને રંગ જ્યાં લગી ચિત્તમાં ન લાગ્યું હોય ત્યાં લગી જીવમાં જ્ઞાન પામવાની ચેગ્યતા પણ આવતી નથી. જ્યાં લગી ચિત્ત-ભૂમિ કઠણ હોય ત્યાંલગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલું થઈને ચાલ્યું જાય છે. પણ જ્યારે વૈરાગ્યજલના સિંચન વડે તે ચિત્ત-ભૂમિ આદું થઈ પિચી બને છે ત્યારે જ તેમાં સમ્યગુજ્ઞાન–બીજને પ્રક્ષેપ થઈ શકે છે. સ્વ. શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ (આ ચરિત્રાલેખકના પૂ. પિતાશ્રીએ) શાંતસુધારસ પ્રસ્તાવનામાં યથાર્થ જ કહ્યું છે તેમ–“જ્યાં સુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિનો મલિન વાસનારૂપ મળ સાફ થયો નથી, ત્યાં સુધી જીવને સિદ્ધાંતબોધરૂપ-રસાયણરૂપ પૌષ્ટિક ઔષધ ગુણ ન કરે, નિષ્ફળ જાય, અથવા ચિત્તચંચળતારૂપ વિકાર ઉપજાવે. જ્યાં સુધી વૈરાગ્ય જળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય, ત્યાં સુધી તત્વજ્ઞાનરૂપ સિદ્ધાંતબેધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તે તે કરે નહિ, વ્યર્થ જાય. એટલે જ જ્ઞાનીઓએ–શાસ્ત્રકારોએ વૈરાગ્યને-સહજ ભવઉદ્વેગને ગબીજ' કહેલ છે તે યથાર્થ છે. જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક આદિ દુઃખમય સંસારનું સાચું યથાતથ્ય સ્વરૂપ વિચારતાં જે સહજ-સ્વાભાવિક ભગ-સંસાર પ્રત્યે અણગમે ઉપજે, ખરે વૈરાગ્ય જન્મ, તેને જ ગબીજ કહેવા અ-૧૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૦૬ અધ્યાત્મ રાજચંદ્ર ચેાગ્ય છે. શ્રીમદ્દે પૂર્વજન્મમાં આ ચેગખીજોનું વિપુલ પ્રમાણમાં ચિત્તભૂમિમાં વાવેતર કર્યું” હતું, તેથી જ આ જન્મમાં તેમનેા આજન્મ સહજ વૈરાગ્ય સહજ નિમિત્તમાત્રથી અંકુરિત થઇ--નવપલ્લવિત બની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા-જ્ઞાનસહકાર સાધતા સાક્ષાત્ વિશાળ વૃક્ષરૂપ બની ગયા હતા—પરમ અદ્ભુત આત્મભાવે પરિણમ્યા હતા; તે એટલે સુધી કે ધન્ય રે દિવસ આ અહેા’—એ એમના જીવનધન્યતા કાવ્યમાં પેાતાને પણ આશ્ચર્યકારક લાગે એવા આ અદ્ભુત વૈરાગ્યને અમર કરતી આ ધન્ય પતિ નિકળી પડી છે.આગણીસસે ને ખેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે.’ પ્રકરણ સત્તરમુ શતાવધાન : ‘સાક્ષાત્ સરસ્વતી’ના દિવિજય સાક્ષાત્ સરસ્વતી શું આ નરરૂપધારી ? વાચસ્પતિ અવનિમાં શું ગયા પધારી ? એવા વિતર્ક જનના મનમાં લસતા, શ્રીરાજચંદ્ર વચનામૃતને સુતાં.(સ્વરચિત) જે અરસામાં મેાક્ષમાળાનું સર્જન થયું લગભગ તે જ અરસામાં (થાડા માસ પૂર્વે) સ. ૧૯૪૦માં શ્રીમના અવધાનપ્રયાગાના પ્રારંભ થયા. એટલે તત્સંબધી ઐતિહાસિક હકીકત (Historical fact) રજૂ કરવાનું ક્રમપ્રાપ્ત થાય છે; અને તે માટેના પ્રમાણભૂત ઉપલભ્ય મુખ્ય સાધનામાં · સાક્ષાત્ સરસ્વતી' નામની પુસ્તિકા કે જે શ્રીમદ્દના જ સમકાલીન ને તે વખતના નિકટ સહવાસી વનેચંદ પોપટભાઈ દફતરીએ પૂર્ણ ભાવઉલ્લાસમાં આલેખી છે તે ‘આંખા દેખા હાલ’ જેવી હાઇ ખાસ આધારભૂત છે; તેમજ તત્કાલીન સામયિકમાં—મુંબઇ સમાચાર, ઇંડિયન સ્પેકટેટર–પાયેાનિયર આદિમાં તત્સંબંધી પરમ પ્રશસ્તિપૂર્ણ (Eulogy) આબેહૂબ વના પણુ અત્ર આધારભૂત છે. તેમજ શ્રીમદ્દે પેાતે જ કેાઈ સગૃહસ્થની પૃચ્છાથી તત્સ`ખ'ધી શ્રીમુખે સ્વહસ્તે પત્ર દ્વારા વિનમ્રભાવે વર્ણન કર્યું છે, તે તેા ઉક્ત વનાને સમથન કરતું સહીસીક્કા જેવું છે. આ ઉપલબ્ધ સામગ્રીને આધારે અત્રે શતઅવધાન અને તે કારણે ‘ સાક્ષાત્ સરસ્વતી' નું બિરુદ પામેલા શતાવધાની કવિ' તરિકે સુપ્રસિદ્ધ શ્રીમના ‘દ્વિવિજય’નું યકચિત્ વર્ચુન અત્ર કરશું. 4 શ્રીમદ્ જેવા અસાધારણ તેજોનિધિ માટે વવાણીઆ ક્ષેત્ર ઘણું નાનું હતું, એટલે પ્રવાસના ઉછરંગી શ્રીમનું પ્રથમ તે મારખી જેવા વિશાળ ક્ષેત્રમાં ૧૯૪૦ના અરસામાં આગમન થયું. આ પૂર્વે પણ તેમના સમકાલીન પરિચયી છેટાલાલ રેવાશકર અંજારિયા (મારબી) પેાતાની પિરચયનાંધમાં લખે છે તેમ-‘ સ’. ૧૯૩૮ના અરસામાં તેઓશ્રીને અહીંના મરહૂમ મહેતા હિરભાઇ ભાઈચંદ અહીં (મેારખી) લાવ્યા હતા. તેમની કવિત્વ Page #146 -------------------------------------------------------------------------- ________________ ....----- 10 શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૧૯ મું વિ. સં. ૧૯૪૩ Page #147 --------------------------------------------------------------------------  Page #148 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ સરસ્વતીચ્ના વિજય ૧૦૭ શક્તિ અને બુદ્ધિમત્તાને લઈને અમારા સ્નેહીમ`ડળમાં ભેળવ્યા. મંડળમાં અગ્રેસર તરિકે વકીલ નવલચંદ્રભાઇ તથા ઝવેરી રેવાશંકરભાઈ હતા.' આમ પૂર્વે પણ અવારનવાર તેમનું આગમન મેારખીમાં થતું, પણ હવે વિશેષ પ્રકારે થવા લાગ્યું. શતાવધાન : 6 મારખીમાં તે વખતે શકરલાલ માહેશ્વર શાસ્ત્રી નામે સુપ્રસિદ્ધ અષ્ટાવધાની મહાપ'ડિત હતા; અને મુંબઈમાં ગટુલાલજી મહારાજ એક બીજા સુપ્રસિદ્ધ અષ્ટાવધાની હતા. આમ ભારતભરમાં આ બે પુરુષા જ અષ્ટાવધાનની ચમત્કારિક શક્તિથી પ્રખ્યાતિ પામી લેાકપૂજ્ય થઈ પડી· હિંદના હીરા' તરિકે વખણાતા હતા,સત્ર યશેાગાન પામતા હતા. શંકરલાલ શાસ્ત્રી જ્યાં જ્યાં જતા ત્યાં લેાકે એમના ચરણસ્પશ માટે પડાપડી કરતા, એ તે આ ચરિત્રાલેખકે પેાતાના શાળાના દિવસેામાં નજરે જોયેલી હકીકત છે. આ પરથી માત્ર અષ્ટઅવધાનથી કેટલું પૂજ્યપણું થઇ પડયું હતું તે જણાય છે, તેા પછી શતઅવધાનના અન્ય પ્રયાગ સુધી પહાંચેલા આપણા ચરિત્રનાયકનું પૂજ્યપણુ કેટલું થઈ પડયું હશે તેના કંઈક ખ્યાલ આવશે. અષ્ટ અવધાન એટલે એકી સાથે આઠ ભિન્ન ભિન્ન વિષયાનું એકાગ્રપણે અવલેાકી અંતઃકરણમાં અવધારણ કરવું તે; શત અવધાન એટલે એકી સાથે શત (એક સેસ) વિષયાનું એકાગ્રપણે અવલેાકી અંતઃકરણમાં અવધારણ કરવું તે. ધારણા* નામના મતિજ્ઞાનના ભેદમાં આને સમાવેશ થાય છે. આટલે સામાન્ય પ્રસ્તાવ કરી હવે પ્રસ્તુત મૂળ વિષય પર આવીએ. માગ શ્રીમનું જે અરસામાં મે!રબી આગમન થયું, ત્યારે તત્ત્વશાષક જૈનના (હુંઢિયાના) પવિત્ર ઉપાશ્રયમાં પ્રસ્તુત શ`કરાલ શાસ્ત્રીના અષ્ટાવધાનને પ્રયાગ ચેાજાયેા હતેા. તેમાં અવલેાકનાથે આપણા આ ઉગતા કવિ -વિભૂષણ કવીશ્વર ’ રાજચંદ્રને પણ આમ ત્રણ હતું. આ અષ્ટાવધાન પ્રયેળ જેવા અવલેાક્યા તેવા જ આશુપ્રજ્ઞ શ્રીમદે શીઘ્ર ગ્રહણ કરી લીધેા, તરત જ શીખી લીધેા. બીજે દિવસે મેારખીના વસત • નામથી પ્રસિદ્ધ ઉદ્યાનમાં શ્રીમદ્દે પ્રથમ ખાનગીમાં આપ્ત મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયે લઇ ઉક્ત શાસ્ત્રીના પ્રયાગને ભૂલાવી ઘે એવે અષ્ટાવધાનપ્રયાગ કરી દેખાડી બધાને હેરત પમાડી દીધા, આશ્ચય ચક્તિ કરી દીધા. મિત્રા તે એટલા બધા હુ ઉત્સાહમાં આવી ગયા કે તેમણે આખા નગરમાં તેની પ્રસિદ્ધિ કરી દીધી, અને બીજે દિવસે તે જ પવિત્ર ઉપાશ્રયમાં તેમને જાહેર અવધાનપ્રયાગ ગેહવાયેા. તેમાં કવીશ્વર રાજચન્દ્રે બે હજાર પ્રેક્ષકેાની જંગી મેદનીની હાજરીમાં બાર અવધાનાને અદ્ભુત અદ્વિતીય પ્રયાગ કરી દેખાડી સર્વ કાઇને આશ્ચયથી સ્વિંગ કરી દીધા, મંત્રમુગ્ધ કરી દીધા. નવા નવા પ્રયાગાના ઉમંગી ને ઉછર્ગી શ્રીમદ્ આટલેથી અટકયા નહિ, પણ ભાર પછી હરિણફાળ ભરતા આ પુરુષસિંહે સાળ અને સેાળ પછી એકદમ ઠેકડા મારી ખાવન અને બાવન પછી હનુમાનકૂદકા મારી પરભાર્યા સે। અવધાને કરી દેખાડવા, અને આમ સ`કાળના વિક્રમ (Record) નેાંધાવી મહાપરાક્રમી શ્રીમદ્ પંદર-સાળ વર્ષોંની વયે ‘શતાવધાની ’કવિ તરિકે મુલકમશહુર બન્યા. શ્રીમદ્નના પ્રથમ અવધાનપ્રયાગના દર્શને લેાકેા કેવા હર્ષાવેશમાં આવી ગયા હતા તેના નમૂના શ્રીમદ્નના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અધ્યાત્મ રાજચંદ્ર બાલસ્નેહી પોપટભાઈ મનજીના સંસ્મરણોમાં પ્રાપ્ત થાય છે–“મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ગયેલા. ત્યાં સાહેબજીનાં આઠ અવધાન સંબંધી કેટલીક ચમત્કૃતિ જોઈને તાજુબ બની ગયા હતા. તેઓ રાત્રે વવાણિયા આવ્યા ને ઘેર ન આવતાં તરતજ રવજીભાઈને ત્યાં પરભારા ગયા. તેમને ઘરની સાંકળ ઠેકીને ઉઠાડયા; પછી કહ્યું કે, રવજીભાઈ, તમારે દીકરે તે કઈ દેવતાઈ જાગે ! ગજબ કરી નાંખે !” હૃદયમાં ન માતા હર્ષ થી છલકાતા પુરુષના આ સહજ ઉદ્ગાર છે. અને આ સર્વ પ્રયોગોના પહેલેથી છેલ્લે સુધી સાક્ષી સાક્ષાત્ દેખનારા સાક્ષાત્ સરસ્વતી કાર પ્રસ્તુત વિનયચંદભાઈ પોપટભાઈ દતરીને હર્ષ સમુદ્ર તો હર્ષોન્માદપૂર્ણ આ શબ્દોમાં છલકાયો છે–“કવીશ્વરની કીર્તિરૂપી કસ્તુરી સ્થળે સ્થળે અને ઘેર ઘેર ભભકી ઊઠી. મૂળે એમના ઉત્કૃષ્ટ સદ્ગુણથી એ પૂજ્યરૂપ હતા; તેમાં આટલે બધો ચમત્કાર દેખાડીને તે હદ વાળી દીધી. આ તે હજુ આપણે “માણામાં મુઠી જ” ગ્રહણ કર્યું છે. વાંચનાર! તમે જેમ જેમ આગળ ચાલશે, તેમ તેમ દિંગ થઈ જઈને એ કવીશ્વરને શું માનશે? તે હું કંઈ આગળથી સૂચવી શકતો નથી, બાર પછી સેળ, અને સોળ પછી બાવન, તેમજ બાવન પછી એમણે પરભાર્યા સો અવધાનો કર્યા. જે તલપ મારીને એક છલંગે એક મહેલ ચઢી જાય, તેને તે આપણે શી ઉપમા આપવી? આટલું છતાં પણ આશ્ચર્ય કારક થવા જેવું છે કે એમનું મગજ એથી નિરંતર આનંદમય જ રહે છે. પંદર વર્ષની વયે જે પુરુષ શતાવધાની થયે તે પુરુષની શક્તિ વિષે કે મહાકવિ પણ લખવાને સમર્થ થાય ? આવી અગાધ શક્તિથી કવિ ઉપર આખી નગરી માહિત થઈ ગઈ. ચૌટે ચૌટે શેરીએ શેરીએ અને ઘેર ઘેર કવિના ધન્યવાદ ગવાવા લાગ્યા.”—હર્ષોલ્લાસથી ઉભરાતા આ સહજ ઉદ્દગારોમાં કવિની આ ચમત્કારિક શક્તિથી તત્કાલીન જનતાના હૃદય પર પડેલી ઊંડી છાપનું દિગ્દર્શન થાય છે. હવે ‘વસંત બાગમાં જેને પ્રથમ પ્રારંભ થયો હતો તે આ અષ્ટલકમલ જેમ અષ્ટ અવધાનપ્રાગ વસંતઋતુની જેમ પૂર્ણ કળાએ ખીલી ઊઠી, શતદલકમલ જેમ શતાવધાનપ્રગરૂપે કેમ વિકસિત થયે તેનું સવિસ્તર અવલોકન કરીએ; પખંડવિજય કરવા નિકળી પડેલા લૌકિક પાર્થિવ ચક્રવર્તીની જેમ, સ્મૃતિ–મેધા-કલ્પના-ચમત્કૃતિ -રસનિષ્પત્તિ–પ્રતિભા એ વખંડક્ષેત્રમાં જેનું પ્રજ્ઞાચક અખલિત ગમન કરતું હતું, એવા આ અલૌકિક અપાર્થિવ કવિ-ચકવર્તી શ્રીમદના આ શતાવધાન દિગવિજયનું હવે કંઇક વિગતે દિગ્દર્શન કરીએ. સિદ્ધના અષ્ટમંગલ ગુણની જેમ અથવા અષ્ટમંગલની જેમ અષ્ટની મંગલ સંખ્યાથી જેને મંગલ પ્રારંભ થયો હતો, તે આ અવધાનનું પ્રથમ બાર અવધાનરૂપ વિજય પ્રસ્થાન તત્ત્વશેધક જૈન ઉપાશ્રયમાં થયું હતું તેને ઉલ્લેખ ઉપર કરાઈ ચૂક છે. પછી મોરબીમાં જ મુંબઈવાસી શેઠ લક્ષ્મીદાસ ખીમજી પધાર્યા હતા, તેની સમક્ષ મોરબી હાઈસ્કૂલમાં શ્રીમદે મોટી સભા મધ્યે બાર અવધાનનો પ્રયોગ પુનઃ કરી દેખાડી, પિતાની અદૂભૂત અવધાનશક્તિથી સર્વ સભાસદોને આશ્ચર્યથી દિંગ કરી દીધા Page #150 -------------------------------------------------------------------------- ________________ શતાવધાન: “સાક્ષાત સરસ્વતીનો દિગવિજ્ય ૧૦૦ હતા. શેઠ લક્ષ્મીદાસ હર્ષાવેશમાં બોલી ઊઠયા હતા કે—“આ સમયે આવી શક્તિવાળા પુરુષ હિંદ ખાતે તે આ એક જ છે. આ પ્રસંગે શ્રીમદ્ કવીશ્વરને લેકના બહુમાન –આદરના પ્રતીકરૂપ સુંદર ઈનામ પણ અર્પવામાં આવ્યું હતું. આ અવધાનપ્રયોગમાં સાગરને ફીણ કેમ વળે છે?” એ વિષય પર એક ત્રાટક છંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, તેના ઉત્તરમાં શીઘ્રકવિ શ્રીમદે આ ભાવપૂર્ણ ધ્વનિકાવ્ય શીધ્ર રચ્યું હતું અતિ રોગ થયે ગણ સાગરને, ઝટ શોધ હકીમ સુનાગરને મુખ ફીણ વળે નહિં સુખ મળે, ગણ રોગ છટા વદને નિકળે.” અર્થાત્ – સાગરને અતિરોગ-ઘણે મેટે રોગ થયે છે એમ હે પ્રશ્નકાર ! તું ગણ! એ રેગના નિવારણ માટે તું શીઘ કઈ સારા સુનિપુણ વૈદ્યવિદ્યાના જાણ હકીમનેસુવૈદ્યને શોધ! જે ! આ સાગરને મુખે ફીણ વળે છે ને એને કાંઈ સુખચેન પડતું નથી, એથી એના મુખે આ રોગની છટા બહાર નિકળી રહી છે એમ ગણ! અત્રે ધ્વનિ આ પ્રકારે છે– “ગર”—વિષયુક્ત તે “સાગર” કહેવાય છે, એટલે વિષયુક્તને જેમ વમન થાય–મેળ ચઢ, મોઢે ફીણ વળે ને ચેન ન પડે, તેમ આ સાગરને “ગર–વિષરેગ લાગુ પડે છે, તેથી આમ થાય છે અથવા તે “સાગર”—લવણ સમુદ્ર “લવણથી ભરેલું છે અને લવણથી–મીઠાથી વમન થાય-ઉલટી થાય, મેળ ચઢે, મોઢે ફીણ વળે ને કાંઈ સુખ ન મળે એ પ્રસિદ્ધ છે, એમ અત્રે સમજવાનું છે. તેમ અત્રે હે આત્મન ! આ વિષમય ભવસાગરરૂપ મહારેગ તને લાગુ પડે છે, તેને મટાડવા માટે તું શીદ્ય કેઈ સુજાણ સદ્દગુરુ વૈદ્યને શેધ ! તને “મુખે–મુખ્યપણે મેહરૂપ ફણ મુખે વળે છે ને કાંઈ સુખ ચેન પડતું નથી એ આ ભવરોગના પ્રગટ ચિન્હ છે, માટે ઢીલ ન કર ! પછી ખાનગી કાર્ય પ્રસંગે શ્રીમદ્દને જામનગર જવાનું થયું હતું. ત્યારે ત્યાંના મહાવિદ્વાનોની બે સભા સમક્ષ તેમણે બાર અવધાન અને સેળ અવધાનના પ્રયોગ કરી દેખાડી સર્વ વિદ્વમંડલીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ અદ્ભુત પ્રવેગો નિહાળનાર સમગ્ર સભા પ્રસન્ન પ્રસન્ન થઈ ગઈ હતી. અત્રે શ્રીમદની અદ્ભુતશક્તિને બિરદાવતી વિદ્વદુમંડલી અને જનતા તરફથી શ્રીમદ્દ “હિંદના હીરા એવું ઉપનામ આપવામાં આવ્યું હતું. જામનગરમાં એક બે વિદ્વાને આઠ આઠ-દશ દશ વર્ષથી અવધાનની સાધના માટે મથી રહ્યા હતા, પણ તેઓને પરિશ્રમ નિષ્ફળ ગયો હતો. એ વાત ત્યાંના સ્થાનિક લોકોની જાણમાં હતી, એટલે માત્ર અડધા કલાકના સ્વ૯૫ દર્શનમાત્રથી જેને અવધાનની વિક્રમ તોડનારી આવી સહજ સિદ્ધિ સાંપડી હતી, એવા શ્રીમદના આ અદ્ભુત વિકમત્રોટક (Record-breaking) પ્રયોગથી આશ્ચર્યચકિત થયેલ લેકોને પ્રતીતિ થઈ કે અવધાનશક્તિ એ જન્મસહજસિદ્ધ શક્તિ છે, તે શીખી શીખાતી નથી કે અભ્યાસથી આવતી નથી. આમ મહાકવિ બાલ રાજચંદ્રને ત્રીજી વિજય વરમાળા જામનગરમાં આરપાઈ પુનઃ મોરબીમાં શ્રીમદે એમના એક મહામુનિ મિત્ર સમક્ષ બાર અવધાન કરી Page #151 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર બતાવ્યાં હતાં. તેમાં કાંકરા’ વિષે કવિતા કરવાનું કહેવામાં આવતાં, કવિએ આ શીઘ કાવ્ય કર્યું હતું— એમ સૂચવે કાંકરે, મનદ્રગ બેલી દેખ; મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ.” કાંકરો એમ સૂચવે છે કે હે મનુષ્ય! તું હારી મને-દ્રષ્ટિ એલીને દેખ! મનુષ્યને વિષે જે ધર્મ વિનાનો હોય તે મહારા જેવો (કાંકરા જેવ) લેખ! કાંકરા જેવા ગમે તેવા તુચ્છ નિર્માલ્ય નિઃસાર વિષય પરથી પણ કેવો માર્મિક ઉત્તમ સારભૂત બેધ અવતાર્યો છે,–એ કવિનું ઉચ્ચપ્રાહિત્ય અને બાહ્ય પ્રસંગે મધ્યે પણ ધર્મ પ્રત્યેની નિરંતર પરિણતિ-લક્ષનું સહજ સૂચન કરે છે. એ જ અવધાનમાં ચોપાટનો તિરસ્કાર એ વિષે શીઘ્ર કવિતા ભૂજંગી છંદમાં કરી આપી હતી— કયું રાજ્ય તે ધર્મનું ધૂળધાણી, વળી ફેરવ્યું કૌર શીર પાણ! તજી તું પ્રતાપે નળ નીજ રાણી; હવે જોઈ ચોપાટ તારી કમાણી !' હે ચોપાટ ! તે ધર્મનું અથવા ધર્મરાજાનું રાજ્ય ધૂળધાણ કરી દીધું, તે કૌરવોને માથે પાણી ફેરવી દીધું, હારા પ્રતાપ નળરાજાએ પોતાની રાણી ત્યજી દીધી, હે ચપાટ ! હારી કમાણી હવે જોઈ લીધી, જોઈ લીધી!—એમ કે માર્મિક કટાક્ષ કર્યો છે! તે જ પ્રસંગમાં વંઝયા પુત્ર મારવાને કઈ ચાલ્યા જાય છે એ સમશ્યા પૂરવાનું કવિને કહેવામાં આવ્યું હતું, તેની સમસ્યા૫ત્તિ આ શીઘ્ર કવિએ આવા ઝમકદાર કવિતમાં કરી આપી હતી— પ્રેમ ધરી પૂછ્યું એક, કવિ કને કામિનીએ, ખલકનો ખેલ અહા! અજબ દેખાય છે; સર્વને સંતાનસુખ, સંસારમાં સાંપડે છે, એ જ માટે વંઝયા તણે, જીવ તલખાય છે; કહે કવિરાય એનું, કૃપાથી કારણ મને, કહે કવિ કયાંથી થાય? એનું આમ થાય છે, ઉદર પ્રવેશ પલાં, પ્રભુને ત્યાંથી પડાવી, વંઝયા પુત્ર મારવાને, કોઈ ચાલ્યો જાય છે !” એક કવિને કામિનીએ પ્રેમ ધરી પૂછયું--અહો ! ખલકનો-જગને ખેલ અજબ દેખાય છે! સંસારમાં સર્વને સંતાનસુખ પ્રાપ્ત થાય છે, એ જ સુખ માટે વંધ્યાનોવાંઝણીને જીવ તલસે છે ! અહો કવિરાજ ! એનું કારણ કૃપા કરી મને કહે ! કવિ Page #152 -------------------------------------------------------------------------- ________________ શતાવધાન : ‘ સાક્ષાત્ સરસ્વતીના વિજય ૧૧ કહે છે—એમ કયાંથી થાય ? એનું આમ થાય છે—માતાના ઉદરમાં પ્રવેશ પહેલાં જ પ્રભુને ત્યાંથી પડાવી લઇ વધ્યાપુત્રને મારવાને કાઇ ચાલ્યેા જાય છે ! પછી વઢવાણમાં કવિના અવધાનપ્રયાગનું પ્રદર્શન ચેાજાયું હતું, તેમાં તેમણે ક લ એચ. એલ. નટ સાહેબ અને બીજા રાજારજવાડા તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે બે હજાર પ્રેક્ષકેાની જંગી મેદની સમક્ષ સાળ અવધાન કરી દેખાડયા હતા. તે પ્રયાગા એટલા બધા અદ્ભુત હતા કે ‘સાક્ષાત્ સરસ્વતી’કારે કહ્યું છે તેમ તે દેખી આખી સભા આનંદ આનંદમય થઇ ગઇ હતી. ધન્યવાદની એક્કે અવાજે તાળીએ પડી હતી. સાહેબે, લેડિએ, રાજાઓ, કારભારીએ અને મહાવિદ્વાના એવા તે હિંગ થઈ ગયા હતા કે હદ! ઉપરાચાપરી પ્રશંસાનાં ભાષણા થતાં જતાં હતા. × મેાટામાં મેાટું માન કવીશ્વરને અહીં આગળ મળ્યું હતું.' લેાકેા આફ્રીન ! આફ્રીન ! પાકારી રહ્યા હતા, હષથી પુલકિત થતા પ્રત્યેક દૃષ્ટાની છાતી ગજગજ ઉછળતી હતી વદુરના વસુંધરા એ સૂત્રને ચરિતાર્થ કરનારા આવા નરરત્ના ભારતમાં હજી વિદ્યમાન છે એથી આનંદ અનુભવતા હતા. ભારતના મુખને ઉજ્જવલ કરનાર આવેા નરરત્ન સૌરાષ્ટ્રને આંગણે પાકયા તેથી પ્રત્યેક સૌરાષ્ટ્રવાસી હર્ષોંથી પુલકિત થઈ પ્રશસ્ત ગૌરવ આણવા લાગ્યા. આ વિશિષ્ટ અવધાનપ્રયોગના રસમય રોમાંચક વન અને પ્રશ'સાત્મક પ્રશસ્તિઓ ગૂજરાતી, મુંબઈ સમાચાર, લોકમિત્ર, ન્યાયદક, ટાઇમ્સ, પાયાનીયર આદિ સામયિક પત્રોમાં આવવા લાગ્યા. દિગ્દગંતમાં વ્યાપતી કવિરાજ રાજચંદ્રની કીર્ત્તિ–કૌમુદી ભારતભરમાં વ્યાપી રહી એટલું જ નહિં પણ વિલાયતના દરવાજા ખખડાવતી વિશ્વવ્યાપિની બની ગઇ. જે કીત્તિની પાછળ દોડતા ખીજાએ ફાંફાં મારે છે, તે કીર્ત્તિ આ સરસ્વતીના અવતાર ‘સાક્ષાત્ સરસ્વતી’ રાજચંદ્રની પાછળ દોડવા લાગી ! પછી એટાદમાં કવિએ એમના એક લક્ષાધિપતિ મિત્ર હરિલાલ શિવલાલની સમક્ષ એકદમ બાવન અવધાન કરી દેખાડયા. કયાં સેાળ ? કયાં ખાવન ? કેવા માટેા હનુમાનકૂદકા ! ખરેખર ! ‘સાક્ષાત્ સરસ્વતી'કાર કહે છે તેમ— વચ્ચે કાંઇ પણ પરિશ્રમથી પરિચય રાખ્યા વિના પરભારાં સેાળ મૂકીને બાવન અવધાને કર્યાં એ ઉપરથી કવિરાજનાં પરાક્રમ, હિંમત, શક્તિ, બુદ્ધિબળ અને ચમત્કારનું કંઈક ભાન થશે.' આ બાવન અવધાનપ્રયાગનું સવિસ્તર વર્ણન અત્ર પુસ્તિકા અનુસાર આપીએ છીએ,——જે પરથી આ અવધાનાની વિકટતાને અને અદ્ભુતતાના સુજ્ઞ વાંચકેાને યતકિંચિત્ ખ્યાલ આવશે. ‘સાક્ષાત્ સરસ્વતી’ બાવન કામઃ— ચાપાટે રમતાં જવું, શેતરંજે રમતાં જવું, ટકેારા ગણતા જવુ, માળાના પારા ગણતા જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, ગ'જી રમતાં જવું, સાળ ભાષાઓના અક્ષરો યાદ રાખતા જવું, એ કાઠામાં આડા અવળા અક્ષરથી કવિતાએ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માગેલી સમશ્યાઓ પૂર્ણ કરતા જવું,સાળ જદા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અધ્યાત્મ રાજચંદ્ર જૂદા માગેલા વૃત્તમાં માગેલા વિષયે તૈયાર કરતા જવું. એમ બાવન કામની શરૂઆત એક વખતે સાથે કરવી. એક કામને કંઈક ભાગ કરી બીજા કામને કંઈક ભાગ કર, પછી ત્રીજા કામને કંઈક કરો, પછી ચોથા કામને કંઈક ભાગ કરે, પછી પાંચમાને-એમ બાવન કામનો શેડ શેડો ભાગ કરે. ત્યાર પછી વળી પાછું પહેલા કામ તરફ આવવું અને તેને થોડો ભાગ કરવો, બીજાને કરે, ત્રીજાને કરવો, એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યા જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દૃષ્ટિ પ્રેરિત કરવી. લખવું નહીં કે બીજી વાર પૂછવું નહીં અને સઘળું સ્મરણભૂત રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં. તે અઈતિ આ પ્રમાણે ગણાય છે. આપણે આ તો માત્ર નામ ગણ્યાં છે. (બોટાદમાં આ અવધાન કર્યા છે) (૧)– ચોપાટે રમતા જવું–ત્રણ જણ ચોપાટે બીજા રમતા હતા તેમની સાથે ચોપાટે રમતાં જતાં અને વચ્ચે બીજા એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળી, લાલ અને કાળી એ ચાર રંગની સોગઠીએ ધ્યાનમાં રાખીને કહી આપી હતી, ચપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી. પરંતુ જેના અંતઃકરણમાં બીજી ચોપાટ ગોઠવાએલી હતી તેને એ ચોપાટની પછી શી જરૂર હતી? (૨)– ગંજીફે રમતા જવું–ચોપાટનો પાસે નાખ્યા પછી બીજા ત્રણ જણ ની સાથે કવીશ્વર ગંજીફે રમતા જતા હતા, અને છેવટે પોતાનાં તેરે પત્તાં કહી આપ્યા હતાં, એ પત્તાં કવિને માત્ર એક જ વાર જોવા આપી લઈ લેવામાં આવ્યાં હતાં. (૩)– શેતરંજે રમતા જવું–તે જ વખતે શેતરંજ રમવા બીજા એક જણની સાથે ચિત્ત પરાવ્યું હતું. અવધાનની સમાપ્તિએ વચ્ચેથી ઉપાડી લીધેલી શેતરંજના પાળા, ઊંટ, અશ્વ, હાથી, વજીર, બાદશાહ નંબરવાર કવિએ કહી આપ્યાં હતાં. ()– કેરા ગણવા–એ વખતે એક જણ બહાર ઊભો રહીને ઝાલરના ટકરા વગાડતે હતો, તે કવિએ સઘળા સ્મરણભૂત રાખી સઘળા છેવટે કહી દીધા હતા. (૫)– પડતી ચણોઠી ગણવી-કવિના વાંસા ઉપર વચ્ચે વચ્ચે તે કામની સાથે ચણોઠીઓ નાખવામાં આવતી હતી, તે કેટલી થઈતે અવધાનની સમાપ્તિએ કહી દીધી હતી. (૬, ૭, ૮, ૯)- બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા તે કામની સાથે ગણવા આપ્યા હતા, જે કવિએ મનમાં રાખી છેવટે તેના જવાબ કહી આપ્યા હતા. (૧૦)- એક જણ હાથમાં માળાના મણકા ફેરવતો જતો હતો તેના તરફ કવિની નજર હતી. તે માળા વચ્ચેથી અધૂરી મૂકવામાં આવી હતી, છેવટે તેમણે કેટલા મણકા ફર્યા હતા તે કહી આપ્યું હતું. (૧૧થી ર૬)- જુદી જુદી ભાષાઓના શબ્દો (સેળ ભાષાના શબ્દો) સોળ જણાને વહેંચી આપવામાં આવ્યા હતા. બીજાં કામ કરતાં વચમાં અનુક્રમ વિના એકેક અક્ષરકવિને સંભળાવવામાં આવતો. પ્રથમ ત્રીજો અક્ષર આરબી આ વાક્યનો કહેવાત, પછી ૪૧૭મે લેટીનને કહેવાતો, બીજો અક્ષર સંસ્કૃત વાક્યનો તો પછી ૧૮ અક્ષર ઉર્દુ વાક્યનો એમ આડાઅવળા અક્ષરો કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી Page #154 -------------------------------------------------------------------------- ________________ શતાવધાનઃ સાક્ષાત સરસ્વતીને ગિવિજ્ય ૧૧૩ અવધાનની સમાપ્તિએ ભાષાવાર કવિએ પૂરાં વાક્ય કે કાવ્ય ગોઠવીને ક્રમ પ્રમાણે કહી આપ્યાં હતાં. સંસ્કૃતનો એક અક્ષર ચોથો હોય અને એક પાંચસે હોય એ બનેને કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણથી ગઠવી શ્લેકબદ્ધ કરી દેવા એ શું ઓછી જુક્તિ કહેવાય? મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દુ, જાડેજ, આરબી, ફારસી, દ્રાવિડી અને સિંધી એમ સેળ ભાષાના શબ્દો અપાયેલા હતા, એ ભાષાના શબ્દના વિલોમ રૂપનાં એટલે આડાઅવળા અક્ષર આપેલા તેના એક બે દષ્ટાંત નીચે પ્રમાણે છે – સંસ્કૃતનું વિલેમ સ્વરૂપ |િ જો | | | | |તિ છે, વો | વા | | મુ| | | ૪ | | | છે Tય | મહાકવિએ કહી આપેલું સંસ્કૃતનું ખરું સ્વરૂપ– बद्धो हि को यो विषयानुरागी, को वा विमुक्तो विषये विरक्तः। को वास्ति घोरो नरकः स्वदेहः, तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ॥ ગુજરાતી ભાષાના વાક્યનું વિલેમ સ્વરૂપ વા ગુજરાતી વાક્યનું ખરું સ્વરૂપ આપના જેવાં રત્નોથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે. એવી રીતે બાકીની ચૌદ ભાષાઓના વિલેમ સ્વરૂપે સાંભળેલા અક્ષરો ઉપરથી ખરા સ્વરૂપે વાક્યો કે કાવ્ય કહી બતાવ્યાં હતાં. (૨–૨૮)- બે જણ બે વિષ, કેષ્ટકમાં આડાઅવળા અક્ષરથી માગેલા પૂરા કરાવવા ઈચ્છે છે. તે કવિએ કેવા રૂપથી પૂર્ણ કરાવ્યા તેને એક નમૂને અહીં આપ્યો અ-૧૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અધ્યાત્મ રાજય છે. માગનાર જે નંબરના અનુક્રમ વિના અક્ષર માગે છે તે કવિ આપી તે કાવ્યે પૂર્ણ કરે છે. નીચેના કાષ્ટકમાં અક્ષરો ઉપર જે આડાઅવળા આંકડા મૂકયા છે તે પ્રમાણે અક્ષા મગાયા હતા, તે કેાષ્ટકમાં ગાઠવતાં કવિતાની કવિતા (ભૂજ’ગી) થઈ ગઈ હતી. શી લીલા! જેમકે પહેલા અક્ષરની માંગણી એવી કરી ૪મે અક્ષર આપે, એટલે શ્રીમદ્દે ળ' આપ્ચા. પછી બીજો અક્ષર ૧૯મા માગ્યા એટલે ‘મ’ આપ્યા. એમ અડતાળીસ વખત અક્ષરની માગણી કરી. અક્ષરા ઉપર આંકડા મૂકેલા છે તે કેટલામી માગણી છે એમ સૂચવે છે. ‘કવિતાને હિમ્મત' વિષે-ભૂજંગી છંદ ૨ છ ૧૦ પ ૨૮ » હ IXP મન ન ૧૮ ૩૧ ૨૬ ನ 5. v ૧૭ પા શા ૪૫ નિ 4. × 4 6 ७ ક . ૧૯ સા સા ૪૪ માં ૩૦ ૧૫ દ જો મ V ૨૫ ૨૯ ક રી *** ૪૩ 31 2 ) ૩ ધ * પ મ . છ ܬ ૩૪ Y ^ 2. હ ૪૨ તાં ' ') ૪ ૪૧ ૧૪ સ ભા • ટુડ ૨૩ ૨૧ વિ ૩૫ ૧૨ કા બન ~ ૪૬ * ૪૦ ગી ny y ૧ ૩૯ છી લે 2 28 ૩૮ ४७ * ૨૪ (૨થી૩૬)— આઠ જુદી જુદી સમસ્યાએ આપી હતી. તેની વચ્ચે એકેકી કડી લખાવીને પૂર્ણ કરી હતી, છેવટે આઠે સમસ્યાએ કવિએ પાછી એલી દેખાડી હતી. (૩૭થીપર)— સેળ જણાએ જુદા જુદા સાળ વિષયેાની જુદા જુદા વૃત્તમાં કવિતા માગી હતી. તે કવિતાની એકેકી કડી એકેકું કામ કરતાં જતાં કવિએ પૂર્ણ કરાવી હતી અને છેવટે તે પાછી સેાળે નવી કવિતાએ કવિને માઢે થઈ ગઈ હતી. તે કવિએ કહી ખતાવી હતી. તેમાંના બે ત્રણ નમૂના નીચે આપ્યા છેઃ ૧. ચન્દ્રના રથને હરણિયાં શા માટે જોડયાં છે? તે માટે તક દોડાવવા અને ઉપરની બે કડી પાછી વાણિયા ઉપર ઉતારવી એ વિષય. (શાદું લવિક્રીડિત) અંગે શૌય દમામ નામ ન મળે સત્તા રહી ના જરી !” પ્રેમી કાયરતા તણા અધિક છે, શાત્રે કથા એ ખરી : ભાગી જાય જરૂર તે ભયભર્યાં, રે! દેખતાં કેસરી, તે માટે રથ ચન્દ્રને હરણિયાં જોડી દીધા શ્રીહરી ! Page #156 -------------------------------------------------------------------------- ________________ શતાવધાન : ‘ સાક્ષાત્ સરસ્વતીના વિજય (ર) કજોડાં માટે હિન્દુઓના તિરસ્કાર–એ વિષય(મનહરછંદ) કુળ મૂળ પર મેાહી શૂળ હાથે કરી રોપા, ભૂલ થકી ધૂળ કેમ કરી નિજ ખાળિકા ? કરો છે. કસાઈ થકી, એ સવાઇ આય ભાઈ, નક્કી એ નવાઈની ભવાઇ સુખ ટાળિકા; ચેતા ચેતા રે ચતુર નર ચેતેા ચિત્ત, ખાળે! નહી' હાથે કરી ખાળ અને ખાળિકા; અરે ! રાયચ કહા, કેમ કરી માને એઠુ, ચડી બેઠી જેની કાંધે ક્રાધ કરી કાળિકા ? શીઘ્રતાથી કરેલાં કાવ્યેામાં પણ કેટલી બધી ચમત્કૃતિ રહી છે ! ૧૧૫ (૩) કવિનું નામ પોતાના પિતાના નામ સહિત આવે તથા તે જ દોહરામાં મહાત્માને પ્રણામ થાય, એ વિષય આપ્યા હતા. (દોહરો) રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ-જીવ નામ; તેવા નરને પ્રેમથી, નામ કરે. પરણામ. આમ બાવન અવધાનનું સવિસ્તર વર્ણન આપી ‘સાક્ષાત્ સરસ્વતી’કાર શ્રી વનેચંદભાઈ પેાપટભાઇ દફતરી ઉપસંહાર કરે છે કે-એમ ખાવન અવધાન સંબંધી મે ટૂંકમાં પતાવ્યું છે. વિસ્તાયુ હેાય તેા કેટલું બધું થાય તે વાંચનાર જાણી લેશે. આટલું બધું વાંચતાં કેટલી બધી અજાયબી ઉત્પન્ન થાય, તે હું કહી શકવાને સમ નથી, ત્યારે એ જોવાથી એ પુરુષને અવધાનના જોનાર કેવા માનતા હશે ? લીંબડી વગેરે સ્થળે એમણે ઘણાં અવધાનેા કર્યાં છે, પરંતુ આ નાનકડા ગ્રંથમાં તે લખવાનું બન્યું નથી તે માટે ક્ષમા ચાહું છું. મહાકવિ શ્રી રાજચંદ્રને કયા સત્ય અલંકારો આપવા એ મારી શક્તિથી અગ્રાહ્ય છે. એટલે હું ચૂપ રહ્યો છું. લીંબડી વગેરેના માનપત્રમાં એ ‘સાક્ષાત્ સરસ્વતી’ તરિકે એળખાય છે તેથી ગ્રંથનું નામ એ જ ગાઠવ્યું છે. હમણાં એ મહાકિવ શતાવધાની સ્થિતિ ભાગવે છે.’ સાક્ષાત્ સરવસ્તીના શતાવધ વિજયના સુવણ વાદ વદી, આ મહાત્માના અનુપમ ગુણગણુથી ર ંજિત થયેલ સાક્ષાત્સરસ્વતીકાર અંતર્ના ઉમળકાથી આ મહામાનેા સગુણાનુવાદ કરતાં ઉપસ'હરે છે.—‘ જન્મથી એક મહાત્મામાં જેટલા સદ્ગુણા જોઈએ તેટલા આ પુરુષમાં છે. × ૪ મે' કોઈપણ એવા મહાત્મા સાંભળ્યેા નથી કે જે મહાત્માની શક્તિ આ મહાત્માની સમાન વયે આટલી હાય. હું ધારૂ' છું કે આ તે એક સૃષ્ટિરત્નના નમૂના છે. શતાવધાન જેવી દિવ્ય શક્તિ જ્યારે પંદર વષઁની ઉમરે એ મનુષ્યમાં આવીને વસી છે ત્યારે એ દેવાંશી હવે શું ન કરે! હ એમની ચઢતી વય છે. જેણે પેાતાના એક પ્રખળ તર્કથી આખી દુનિયાની ભાષાનેા જેમાંથી આખી સૃષ્ટિમાંના સઘળા શબ્દો નીકળી શકે છે, તેની શબ્દકષ રચ્યા છે, કુદરતી શક્તિ કેટલી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અધ્યાત્મ રાજચંદ્ર બધી હશે તે વિચારવું વાંચનારની મુનસફી ઉપર સંપું છું. જે પુરુષ આવી શક્તિ જન્મથી જ પામે છે તે પુરુષ મહા સદ્ગુણે પણ જન્મથી પામ્યો હોય, એમાં આશ્ચર્યજનક થોડું જ છે. પરનિંદા, પર પત્ની અને મિથ્યા પરધનને ત્યાગ કરવો એ સુલભ નથી.” એની નિરહંતાદિ અંગે ખાસ લખે છે – શતાવધાન જેવી શક્તિ પામેલે, તેમજ દેશીવિદેશીથી પૂજાએલો એટલી વયના પુરુષ અહંપદ પામ્યા વિના કેમ રહે? ઘણા વૃદ્ધ વિદ્વાનો એવા હોય છે. તો આ પુરુષમાં તરુણાવસ્થામાં (જે અવસ્થામાં જોઈએ તેવી અવસ્થામાં) બિલકુલ અપદ નથી તો આનું ભવિષ્ય ભલું કેમ ન હોય? વળી એની પ્રકૃતિ જ ગંભીર, સત્વગુણુ અને વિનયી છે. એટલે એને સ્વાભાવિક ગુણ જ ઉત્કૃષ્ટ હોય. એમાં કાંઈ આશ્ચર્ય નથી. પરનિંદાને (એના શત્રુને પણ) એકે બેલ એને મેઢે કેઈએ સાંભળ્યો નથી. પરષ તે એણે સ્વપ્નામાં પણ નહીં કર્યો હોય! ટૂંકામાં કહેવાનું કે આ કેઈ ચમત્કારિક પુરુષે જન્મ લીધો છે. નહીં તે આવી શક્તિ, આવા સગુણ અને આવી ભલી દષ્ટિ ન હોય. સમદષ્ટિ, દીર્ધદષ્ટિ, વિવેકબુદ્ધિ, નિર્મળ મનવૃત્તિ, શાંત સ્વભાવ, સ્મિત ભાષણ, સ્મિત હાસ્ય, ઉત્તમ વાણી, નિર્મળ વક્તાપણું, ખરે વૈરાગ્ય, ઉત્તમ ધર્મદઢતા આદિ સગુણ એના અંગમાં આબેહૂબ પ્રગટી ચૂકેલા છે. એની ગંભીરતા તે હદપાર જ છે. એના સદ્ગુણો વિષે જેટલું બેલું તેટલું ઓછું છે.” એના સ્વદેશઉમળકા અંગે ઉલ્લેખે છે–“સ્વદેશપ્રીતિ એના જેટલી ડાને જ હશે. ગુપચુપ એ અનેક સ્વદેશીઓને ખર રસ્તે બતાવ્યે જાય છે. દેશનાં દુઃખને માટે એના જેવી ખેદયુક્ત અસર કઈકને જ હશે. એ વિષયને એને નિર્મળ જુસ્સો ઓર જ છે. ૪ ૪ એની દેશદાઝની કાવ્યનો એક નમૂને–“કેવળ કેસરિયાં કરનાર અહા ! કેસરી સિંહ શરીર, અરે! હિંદના આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર. જેમ કાવ્યમાં એણે દેશપ્રીતિ ઝળકાવી છે તેમજ તેવાં કેટલાંક દેશહિત કૃત્યોથી પણ ઝળકાવી છે. ૪ ૪ એ સંબંધી બધથી, અને વિદ્યાની શિક્ષા દઈને એણે આ એટલી જ વયમાં હજારે શિષ્ય કરી મૂક્યા છે. ચાળીસ ચાળીસ અને પચાસ પચાસ વર્ષની વયનાં એના શિષ્ય ઘણું છે. આવાં રત્નની દેદીપ્તિથી આખા હિંદુસ્થાનને આનંદ અને ઉપકાર માનવાનું કારણ છે.” અને “ધર્મવૃદ્ધિપ્રકાશક વિશેષણથી આ સાક્ષાત સરસ્વતી શ્રીમદને બિરદાવતાં લેખક પરમલ્લાસથી લખે છે–એને એક આપણ આચાર્ય તરીકે જેટલું માન આપીએ તેટલું ઓછું છે. જૈન (વીતરાગ) ધર્મ ઉપરને એમને મૂળથી જ સ્વાભાવિક પ્રેમ એર છે. એનું મનનું રટણ ગંભીરતાની સાથે હાલતાં ચાલતાં, બેસતાં ઊઠતાં, હરતાં ફરતાં, ખાતાં પીતાં, પહેરતા ઓઢતાં અને સૂતાં જાગતાં તેમજ સ્વપ્નામાં પણ જેને જેન ને જૈન જ છે. એણે એ ધર્મને અત્યુત્કૃષ્ટ દીપ્તિમાં આણવા લક્ષમાં લીધું છે. આમ કરવામાં એમને કેઈપણ પ્રકારનો સ્વાર્થ રહ્યો હોય એમ અમને સ્વને પણ માન્યતા નથી, પરંતુ કેટલે પરમાર્થ રહ્યો છે એ લખતાં કલમ અટકી પડે છે. મનુષ્યોને ગળે સત્વગુણી ઉપદેશ તુરત ઉતરી જાય એમ કરવામાં એણે હજુ સુધી કેઈપણ પ્રકારે કચાશ રાખી નથી, રાખતા નથી અને રાખશે પણ Page #158 -------------------------------------------------------------------------- ________________ શતાવધાનઃ સાક્ષાત સરસ્વતીને દિવિજય ૧૧૭ નહીં, એમ નિઃસંશય સમજવું.” આમ શ્રીમદૂના એક નિકટના પરિચયી સમકાલીન સમવયસ્ક “સાક્ષાત્ સરસ્વતી પુસ્તિકાના લેખકે શતાવધાનને સવિસ્તર વર્ણવાદ ગાઈ આ “સાક્ષાત્ સરસ્વતી શ્રીમદ્દ પરમ ભાવોલ્લાસથી ગુણાનુવાદ ગાતાં તેમના વ્યક્તિત્વનું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે, તે શ્રીમદના તત્કાલીન ચરિત્ર પર પ્રકાશ પાડતું હોવાથી અત્ર પ્રસંગોચિત પ્રકૃતોપાગી જાણી જેમનું તેમ અવતાર્યું છે. પ્રસ્તુત પુસ્તિકાના મુખપૃષ્ઠ પર કરેલે ઉલ્લેખ પણ સૂચક છે –“સાક્ષાત્ સરસ્વતી કિંવા કવિચકચૂડામણિ, સજજનમુગટશિરોમણિ, કુળદીપક ચંદ્ર, જિનશાસનવૃંગાર મહાકવિ રાયચંદ્ર રવજીભાઈને વર્તમાનકાળ (સં. ૧૯૪૩) સુધીને ટુંક વૃત્તાંત.” આ યથાર્થ ગુણનિષ્પન્ન સૂચક વિશેષણ પરથી આ પુરુષ પ્રત્યે જનતા કેવા આદરથી જોતી હતી તેને નિર્દેશ મળે છે. આ પુસ્તિકાના પ્રારંભમાં જ રત્નકુક્ષિ સૃષ્ટિની પ્રસ્તુતિ કરી લેખક આવા એક ઉત્તમ સૃષ્ટિરત્ન મહાત્માનું વર્તમાન પર્યતનું જન્મચરિત્ર રજૂ કરતાં લખે છે –“જે મહાત્માની અજાયબ શક્તિથી હું દિંગ થઈ ગયો છું, જે મહાત્માની વિચક્ષણ વિચારસંકલનાથી હું આશ્ચર્ય પામી ગયો છું, જે મહાત્માની અગાધ બુદ્ધિથી હું કર્મ સંચિતના વિષયમાં પૂરેપૂરા આસ્તિક થઈ ગયું છું, જે મહાત્માની અનુપમ ધર્મવૃત્તિથી હું તાજુબ બની ગયો છું, અને જે મહાત્માની પ્રત્યેક દિવ્ય કળાથી હું મેહિત થઈ જઈને એને ઈશ્વરાંશી પુરુષ માનું છું, તે તરુણ મહાત્માનું ચરિત્ર ઉપર કહેલા કથનને પુરવાર કરવા અહીં આગળ ટાંકી દઉં છું.” સાક્ષાસરસ્વતીકારના આ સ્વયંભૂ ઉદ્ગારે પ્રમાણે ઉપરોક્ત ચરિત્રાલેખન પરથી આ કથનની ચરિતાર્થતા સ્વયં સિદ્ધ થાય છે; અને છેવટમાં આ સાક્ષાસરસ્વતીકાર શ્રી વિનયચંદભાઈ આ “સાક્ષાત્ સરસ્વતી શતાવધાની કવિ પ્રત્યેના પિતાને પ્રેમઉમળકે આ પતે જોડેલા કાવ્યમાં પૂર્ણભાલ્લાસથી ઠાલવે છે – (રાગ કલ્યાણ : શ્રી જગત્પતિ આપ સન્મતિ–એ ઢાળ) શ્રી રામચંદ્રને, વિશ્વના પતિ! આયુ કીત્તિ અચળ આપ, પ્રેમથી અતિ. શ્રીરાય. જ્ઞાન ધ્યાનભક્તિયુક્તિ, મુક્તિના તરંગ: સર્વને ધ્યાને, જેણે રાખ્યો છે પ્રસંગ. શ્રીરાય. ૧ ધર્મ કર્મ મર્મમાં, જે નિપુણ વિશેષ, મિથ્યાદંભ મદ તે ન, જેણે રાખ્યો લેશ. શ્રીરાય. ૨ માત્ર જેણે દશપાંચ, વર્ષની વયે જ, વિજયને કે દીધે, દેવાંશી તે એ જ. શ્રીરાય. ૩ શત અવધાની હજુ, હિંદમાં ન કઈ એ નર આજે એ તે, લીધે એ જ જોઈ. શ્રીરાય. ૪ જૈન ધર્મતણી જેણે, વૃદ્ધિનો પ્રકાશ; ચિત્ત વિષે ચાહી કીધો, રાખી ઈચ્છા ખાસ. શ્રીરાય. ૫ શીઘ્રતાથી લૅક કર્યા, એકે દી હજાર; મનાયે જે શારદાને, પિતે અવતાર. શ્રીરાય. ૬ ધન્ય તાત! ધન્ય માત! ધન્ય જન્મ ગામ! વિનેચંદ તણું તેને, સદા છે પ્રણામ. શ્રીરાય. ૭ આ બાવન અવધાન અને શત અવધાન સંબંધી ઉપરોક્ત વર્ણનને પુષ્ટ કરતું સંક્ષેપ વર્ણન સં. ૧૯૪૨ના એક પત્રમાં શ્રીમદે પોતે કચ્છના પ્રે. રવજીભાઈ દેવરાજની જિજ્ઞાસાથી કર્યું છે. તેમાં પ્રથમ તો પિતા સંબંધી અંગત વર્ણન કરતાં સંકેચ ને ઔચિત્ય અંગે શ્રીમદ્દ વિનમ્રભાવે વિવેકપૂર્ણ પ્રવેશક લખે છે–આપનું Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અધ્યાત્મ રાજ્ય લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરી. પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિના કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તેા નહી' જ, આમ મારૂં મત છે. આત્મસ્તુતિના સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પેાતાની જૂઠી આપડવાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરૂં' લખાણુ તેમ પામતું નથી; અને જ્યારે ખરૂ સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તે પછી મહાત્માએ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી પરથી જણાવતાં અહી આગળ મેં આંચકા ખાધેા નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્ણાંક હું દોષિત પણ થયેલેા નથી.' આમ નિરહુ નિખાલસભાવે પ્રવેશક લખી, શ્રીમદ્જી પ્રસ્તુત ખા. યથાસ્થિત સ્વસ્વરૂપ આલેખે છે— પ ંડિત લાલાજી મુંબઈનિવાસીનાં અવધાના સંબંધી આપે મહુચે વાંચ્યું હશે. એ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂકયેા છે; અને તેમાં વિજયવંત ઉતરી શકયા છે.’ આમ સામાન્ય સૂચન કરી તે ખાવન અવધાન વર્ણવે છે. ત્રણ જણ સાથે ચાપાટે રમ્યા જવું ૧, ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું ૧, એક જણ સાથે શેતર જે રમ્યા જવું ૧, ઝાલરના પડતા ટંકારા ગણતા જવું ૧, સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું ૪, માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી ૧, આઠેક નવી સમસ્યાએ પૂ કરવી ૮, સેાળ નવા વિષયેા વિવાદકાએ માગેલા વૃત્તમાં અને વિષયે પણ માગેલા—રચતા જવું ૧૬; ગ્રીક, અંગ્રેજી, સઔંસ્કૃત, આરખી, લેટિન, ઉર્દૂ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સેાળ ભાષાના ચારસે શબ્દો અનુક્રમ વિહીનના કર્તા–કમ સહિત પાછા અનુક્રમ સહિત કરી આપવા, વચ્ચે ખીજા...કામ પણ કર્ય જવાં ૧૬, વિદ્યાથી'ને સમજાવવેા ૧, કેટલાક અલંકારના વિચાર ૨,-પર, આમ કરેલાં ખાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે.' આ ખાવન સખ્યા ગણી દેખાડી શ્રીમદ્દજી આ અંગે કેટલીક પ્રાસંગિક સ્પષ્ટતા કરે છે—આ કામે એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે, વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરા સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજી સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક મામિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહી આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે? ટૂંકા હિસાબ ગણીએ તેા પણ ખાવન àાક તે એક કલાકમાં યાદ રહ્યા કે નહીં ? સેાળ નવા, આઠ સમસ્યા, સેળ જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને માર ખીજા' મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે ૫૦૦ શ્ર્લાકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહી. આગળ એટલેથી જ પતાવી દઇએ છીએ.' આમ ખાવન અવધાન અંગે લખી શતઅવધાન આદિના નિર્દેશ કરે છે—તેર મહિના થયાં દેહેાપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂકયા જેવી જ થઈ ગઇ છે. (બાવન જેવાં સે અવધાન તે હજી પણ થઈ શકે છે) નહીં તેા આપ ગમે તે ભાષાના સાàાકે ખાવન Page #160 -------------------------------------------------------------------------- ________________ શતાવધાન : ‘ સાક્ષાત્ સરસ્વતીના દિગ્વિજય ૧૧૯ એક વખત એલી જાએ તે તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી મેલી દેખાડવાની સમતા આ લેખનારમાં હતી. અને તે માટે તથા અવધાનને માટે સરસ્વતીના અવતાર' એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કે વ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપના પ્રશ્ન એવા છે કે એક કલાકમાં સે। ક્ષેાક સ્મરણભૂત રહી શકે ? ત્યારે તેના માર્મિક ખુલાસેા ઉપરના વિષયેા કરશે, એમ જાણી અહી આગળ જગા રોકી નથી. આશ્ચય, આનંદ અને સ ંદેહમાંથી હવે જે આપને ચેાગ્ય લાગે તે ગ્રહણ કરો.’ આમ એક જિજ્ઞાસુની પૃચ્છાથી નિરહનિર્દોષ ભાવે શ્રીમદ્જીએ પણ અવધાન સંબંધી થાડુ' સ્પષ્ટીકરણ કર્યું છે. આ શતાવધાનના સૌથી મહાન પ્રયાગ મુંબઇ નગરીમાં થયેા હતેા. શ્રીમના આ પરમ અદ્ભુત અસાધારણ અદ્વિતીય શતાવધાનપ્રયાગેાના સમકાલીન સાક્ષીરૂપ મુંબઈ સમાચાર, ગુજરાતી, ટાઈમ્સ ઓફ ઇન્ડિઆ, ઈન્ડીઅન, સ્પેકટેટર આદિ તત્કાલીન સામિયકામાં તત્સંબંધી વિસ્તૃત વર્ણન અને ભવ્ય પ્રશસ્તિઓ છૂપાયેલ છે. તે પ્રત્યે દૃષ્ટિપાત કરવાથી પણ આપણા ચરિત્રનાયક આ ‘સાક્ષાત્ સરસ્વતી’ના પ્રજ્ઞાચક્રે સાધેલા આ ભવ્ય દિગ્વિજયનો ખ્યાલ આવશે. પ્રકરણ અઢારમું અવધાનકાળ્યાનું રસદર્શન અને શતાવધાની કવિનું ભવ્ય વ્યક્તિત્વ શતસુખ પ્રતિભાના એજપુંજે લસતા, કવિ શતઅવધાની ભાવનામેાધવ તા.—(સ્વરચિત) સાક્ષાત્ સરસ્વતીને આ શતાવધાન દિગ્વિજય એ આપણા ચરિત્રનાયકના પ્રારંભ જીવનનું એક ઝળકતું પ્રકરણ છે; જગને આંજી ઘે એવા આ અદ્ભુત ચમત્કારિક અવધાનપ્રસ ંગેામાં પણ આપણા આ ‘સાક્ષાત્ સરસ્વતી શ્રીમદ્નની ધવૃત્તિ કેવી છે તે તેમના શીઘ્રરચિત અવધાનકાળ્યા પ્રત્યે દૃષ્ટિ દેતાં સ્વય' દેખાઈ આવે છે; તેમાંના કેટલાકનું ગત પ્રકરણમાં દિગ્દન કરાવ્યું, કેટલાક અવશિષ્ટનું અત્ર દર્શન કરાવશું. તે તે અવધાનપ્રસંગે પ્રશ્નકારને મનફાવતા કેાઈ અમુક વિષય પર ગમે તે માગેલા * શ્રીમના આ અદ્ભુત શતાવધાનપ્રયાગાથી તે વખતના મુંબઇ સમાચાર, ટાઇમ્સ, ગુજરાતી આદિ પત્રા ફીદા ફીદા થઈ ગયા હતા અને તે તે પત્રામાં તેમની ખૂબ ખૂબ પ્રશસ્તિએ આવી હતી. જેમકે— મુંબઇ સમાચાર તા. ૩ ડીસેમ્બર ૧૮૮૬ના અંકમાં શતાવધાનસભાનું વન આપે છે; અને તે જ પત્ર તા. ૪ ડીસેમ્બર ૧૮૮૬ના અંકમાં અગ્રલેખ લખે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિ તા. ૨૪ જાન્યુઆરી ૧૮૮૭ના અંકમાં ભવ્ય પ્રશસ્તિ લખે છે. ગૂજરાતી પત્ર તા. ૨૩ જાન્યુઆરી ૧૮૮૭ના અંકમાં પ્રશસ્તિ લખે છે. ઇત્યાદિ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અધ્યાત્મ રાજચંદ્ર છંદમાં કાવ્ય કરવાનું કવિને (શ્રીમદ રાજચંદ્રને) કહેવામાં આવતું અથવા કઈ કાવ્યપંક્તિ આપી તેની સમશ્યાપૂર્તિ કરવાનું કહેવામાં આવતું, ત્યારે અવધાનના જુદા જાદા વિષય પ્રત્યે ધ્યાન આપે જતાં પણ શ્રીમદ્ તે તે માગેલા વિષયો પર શીઘ કવિતા રચના કરી સર્વ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતા અને તેની શબ્દચમત્કૃતિ –અર્થચમત્કૃતિમય કાવ્યચમત્કૃતિથી સર્વને ચમત્કાર પમાડતા. આ અવધાનકાવ્યોમાં પણ શ્રીમદૂની નૈસર્ગિક કવિપ્રતિભા ઝળકી ઊઠે છે, એટલું જ નહિં પણ કાંકરાપીચકારી-ઈંટ આદિ જેવા તુચ્છ નિર્માલ્ય દેખાતા વિષય પરથી પણ અદ્દભુત પરમાર્થ બોધ અવતારતા, તે પરથી ધર્મ–વૈરાગ્ય ભણી તેમને નૈસર્ગિક ઝોક જણાઈ આવવા સાથે એમના ધર્મ–વૈરાગ્યમય માનસનું પ્રતિબિંબ પડે છે. આના કેટલાક નમૂના આપણે અત્ર તપાસશું. ' ધર્મ વિષે કવિતા કરવાનું કહેવામાં આવતાં પીસ્તાલીશ “ધ-ધા'ના ધમધમાટવાળી શબ્દઝમકવાળા શીઘકાવ્યમાં શ્રીમદ્દ એક મહાસંગી ધર્મધુરંધરને છાજે એવી જોશીલી વેગવાન પ્રાણવાન શૈલીમાં કરે છે—ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂળધાણી ધારે, ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે...ધારે ધાર ધવળ સુધર્મની ધુરંધરતા, ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે.” તેમજ-ધર્મ વિના ધ્યાન નહિ ધર્મ વિના જ્ઞાન નહિ, ધર્મ વિના ભાન નહિં આવ્યું કે ના કામનું.” ઈત્યાદિ દ્વાદશ વિનક્તિવાળી કડીમાં સુંદર અર્થચમત્કૃતિ પણ દાખવે છે. ગુચ્છા પર કાવ્ય કરતાં બોધ ઉતાર્યો છેરે! રક્ષા કરવી ઘટે શરણની એવું સદા સૂચવે.” કાંકરા પર કવિતા કરતાં સૂચવ્યું છે–આ કાંકરો એમ સૂચવે છે કે હે મનુષ્ય ! તું હારી મનોદષ્ટિ ખોલીને–ઉઘાડીને દેખ! મનુષ્યમાં જે ધર્મ વિનાના છે તે હારા સમાન-કાંકરા સમાન લેખ! “મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ.” પીચકારી પરથી પરમાર્થધ પ્રકા છે–આ કેવી સુઘડ પીચકારી બનાવી છે જે સૂચવે છે કે આ બધી જૂઠી માયા છે એવું તું મનથી મનન કર—“બધી જૂઠી માયા મનન કર એવું મન વતી.” હારી ચટક જેમ સાચી નથી, મહારો (પીચકારીને) રંગ જેમ સાચે નથી, તેમ આ સંસારની માયાને રંગ સારો નથી. કર્મની ગતિ એ કાવ્યમાં ગતિ વિચિત્ર કર્મની તું હર્ષ શોક શું ધરે ?” એમ બોધ દઈ તેના સમર્થનમાં સયાજીરાવ રાજ્યાધિપતિ થયા અને મલ્હારરાવ પોતે ધણી છતાં કેદમાં ગયા એ પ્રસિદ્ધ તાજું દષ્ટાંત રજૂ કર્યું છે. મુનિને પ્રણામ એ શબ્દ–અર્થ ચમત્કૃતિપૂર્ણ કાવ્યમાં–શાંતિકે સાગર અરુ નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન ધ્યાન કે નિધાન હો,’–શાંતિના સાગર, નીતિના નાગર, દયાના આગર, જ્ઞાન–ધ્યાનના નિધાન, ધર્મના ઉદ્યાન ઈ. અનેક ગુણસંપન્ન મુનિની ભારોભાર સ્તુતિ કરી તેને નિર્માનીપણે પ્રણામ કર્યા છે,–“મુનિ તુમ આગે મેરે પ્રનામ અમાન હે; તેમજ-માયા માન મનેજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારેલ શૈર્ય ધુની”—એમ આઠ “મ-મા અને આઠ “ધ-ધાવાળી તથા સાત સ–સા'વાળી શબ્દઝમકવાળા કાવ્યમાં આવા ગુણસંપન્ન મુનિને “કટિ કરૂં વંદના” એમ ભાવથી કહ્યું છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ અવધાન કાવ્યોનું રસદર્શન અને શતાવધાની કવિનું ભવ્ય વ્યક્તિત્વ ૧૨૧ આકાશપુષ્પ થકી વંધ્યસુતા વધાવી ”—એ પંક્તિની સમશ્યાપૂર્તિ કરવાનું કહેવામાં આવતાં કવિએ અર્થ ગંભીર શીધ્ર કાવ્ય રચ્યું હતું : અરે મન ! તું સંસારમાં કેમ દેહ પામે છે? વિરાગ્યમાં શીધ્ર ઝંપલાવતાં એ જ ગતિ જામે છે – અહે! માયાને આપ દિલમાં–અંતરમાં આવી ગણી લે-આકાશપુષ્પ થકી વંધ્યસુતા વધાવી, જેનું અસ્તિત્વ જ નથી એવા આકાશ કુલ વડે જેનું પણ અસ્તિત્વ નથી એવી વંધ્યસુતાને–વાંઝિયાની પુત્રીને વધાવી છે એવી. અર્થાત્ વૈરાગ્યવિચાર કર્યો માયારૂપ આ જગતનું અસ્તિત્વ છે જ નહિં, તે આકાશપુષ્પ જેવું ને વંધ્યસુતા જેવું છે. ત્રહ્મ રહ્યુંનમિચ્છા. આ શીધ્ર કાવ્યમાં પણ કવિએ કે ગંભીર તત્ત્વવિચાર રમતાં રમતાં ગોઠવી દીધો છે ! સંસારમાં મન અરે કામ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પડયે ગતિ એ જ જામે; માયા અહો ! ગણી લહે દિલ આપ આવી, આકાશપુષ્પ થકી વંધ્યસુતા વધાવી.” બીજી એક પંક્તિ—“અગનિમાં પ્રીતે પડી પંકતિ દ્વિરેફની’–એની સમશ્યાગૃત્તિ કવિએ આ માર્મિક ભાવપૂર્ણ કાવ્યમાં કરી હતી-મેહથી મચેલો એવો એક મધુકર હતો, કારણ કર્તાએ તેની એવી જાતિ કરી હતીતે પોતે અટવીને અતિશય ભટકી ભટકીને આવ્યા, તેને પવપુષ્પ શોધ્યાની મતિ થઈ–હું પવપુષ્પ શેધું એવી બુદ્ધિ ઉપજી; અને એ અર્થે આથડી આથડીને તેના અંગ સંકેચાયા તે પણ પદ્મ ન મળ્યાથી તેને મેહ-કેફની–મોહમદિરાના મદની ધૂન લાગી, એટલે નાતમેળી ન મળ્યાથી ક્રોધ કરી તુચ્છકારીને દ્વિરેફની-ભ્રમરની પંક્તિ પ્રીતથી અગ્નિમાં પડી, અગનિમાં પ્રીતે પડી પંકતિ દ્વિરેફની', અર્થાત્ પિતાના પ્રિયપાત્ર પદ્યની અપ્રાપ્તિથી 'વિરહ ન સહી શકવાથી અગ્નિમાં ઝંપલાવ્યું. કવિએ કેવી સરસ અદ્દભુત સમશ્યાપૂર્તિ મેહથી મચેલે એવો એક મધુકર હતા, કારણ કર્તા કરી એવી જાતિ તેમની ભટકી ભટકી આવ્યો અટવી તે આ૫ અતિ, પદ્મપુષ્પ શેધ્યા તણી થઈ મતિ તેહની; આથડી આથડી અંગ સંકોચાય તેને તોય, પદ્મ ન મલ્યાથી લાગી ધૂન મોહ કેફની, નાતળી ન મળ્યાથી કાધ કરી તુચ્છકારી, “અગનિમાં પ્રીતે પડી પંકતિ દ્વિરેફની.” ધનમદ, યૌવનમદ, વિદ્યામદ અને રાજમદ એ ચાર મદને નિષેધ કરતા અવધાનકાવ્યમાં કવિ માર્મિક ટકેર કરે છે–તજ રાજમદ હેવાન નિત અમલ ન કેઈના બાપનો.” સુંદર ત્રિભંગી છંદથી સંગીત કરેલા દોલત વિષેના કાવ્યમાં કવિએ-દેવત દુનિયાનું, જે નથી છાનું, નાણું નાનું, કોણ કહે?” એમ “નાણું' શબ્દ પર લેષ કરી દોલતનો મહિમા ગાયો છે, અને સર્વ કઈ એને ચાહે છે–ચાણ શ્રીમંતો, શઠ ધીમંતે, સૌ જીવ જંતે, એમ લહે,” એવી લક્ષમીની બલિહારી બતાવી છે. તૃષ્ણ અંગેના કાવ્યમાં કવ્યું છે કે—પાંચ મળે પચીશ ઈચ્છ, પચીશ મન્થ વધવાની આશા થાય, એમ “વ્યાજ સમાન સદા વધતી, ઘટતી નથી; રે! મન દેખ તમાશા' માટે એ તૃષ્ણા તજીએ દિલથી, નહિ તો પડવા નથી ધર્મ સુપાસા'—નહિં તે અ-૧૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અધ્યાત્મ રાજચંદ્ર ધર્મના સારા પાસા પડવાના નથી, એમ અત્ર “રાય” વણિકે ઉપદેશ્ય છે. મેટાઈ સંબંધી કાવ્યમાં–કાયા જતાં વેણ કદી ન જાશે, પૃથ્વી પ્રમાણે ક્ષમતા ધરાશે”. તેમજ ગાંભીર્યતાદિ પ્રકારે કવિએ સાચી મેટાની રીતિ બતાવી છે. નિંદકની ભારેભાર નિંદા કરતા અવધાનકાવ્યમાં કવિ કહે છે—–મતિથી મંડિત મહાપંડિતને જે પાપી કહે છે. સાધુઓને અદેખા સ્વભાવથી જે સોદા કહે છે, ભલાઓને જે આ તો પૂરા પ્રપંચી ભાખે છે, કેવળ કુભાવથી ગંભીરને જે દંભી દાખવે છે, “એવા નિંદાનિપુણને પ્રભુ પણ પહોંચે નહીં,'—જેના પાદથી–ચરણથી પૃથ્વી અરે! પાપથી ભરાય છે,–“રાય” વદે છે કે એવા નિંદકને દ્વેષભાવ વિના એને ચગ્ય પચીશ જેડા ગણીને શિર પર શિરપાવ દઉં ! એ બરાબર ગણીને એના માથા પર પચીશ જેડા મારવાને એને લાયક શિરપાવ આપું! આમ નિંદકની ખે ભૂલાવી ઘે એવી નિંદા કરી–નિંદકના નિંદક બની કવિએ કેવી અદ્ભુત કાવ્યચમત્ કૃતિ દાખવી છે! “એવા નિંદાનિપુણને પ્રભુ પણ પચે નહીં, પૃથ્વી ભરાય અરે પાપે જેના પાદથી, વદે રાય એને ગ્ય શિર દઉં શિરપાવ, પચીશ પંજાર ગણી વિના દ્વેષભાવથી.” કેરે કાગળ કાવ્યમાં કવિ કેરા કાગળ પાસે બોલાવરાવે છે—કેરો કાગળ આગળ આવી આમ વદે છે,–પોતાનું દષ્ટાંત દઈ કથા બનાવીને કહે છે –“અહો ચીથરા ચીજ થકી ઉત્પત્તિ મારી, મેળવણીથી આમ થઈ છે અધિક સુંવાળી”,–અહો ! ચીંથરા જેવી ચીજ થકી હારી ઉત્પત્તિ આમ મેળવણીથી અધિક સુંવાળી થઈ છે, માટે તમે પણ જે સાવ નીચી પદવી થકી ઉંચી પદવી પામવા ધારતા હો તે હારી જેમ સર્વદા સદ્ગુણની મેળવણી”—મિલનપણું-એકત્રપણું થવા દેજે !–“જે ધારો ધર નીચી થકી ઊંચી પદવી પામવા, તે દેજે મુજ સમ સર્વદા સદ્દગુણ મેળવણી થવા. કેરા કાગળને પણ કવિએ કે બોલતો કાગળ બનાવી દીધો! ત્રણ દરવાજા કાવ્યમાં પરમાર્થ ઉતાર્યો છે કે–ત્રણ દરવાજા એમ સૂચવે છે કે સ્વર્ગ નરક ને મોક્ષ એ ત્રણ કામ માટે મનુષ્યને જવા આ ત્રણ દરવાજા છે,–“સ્વર્ગ નરક ને મોક્ષ છે, જવા મનુષ્ય ત્રણ કામ, –આ પરથી ધ્વનિત કર્યું કે મનુષ્યગતિમાંથી સ્વર્ગ નરક કે મોક્ષ એ ત્રણે પ્રાપ્ત થઈ શકે છે, ત્રણે દરવાજા ખુલ્લા છે, માટે જે દરવાજેથી જવું હોય તે દરવાજેથી જાઓ! તંબુ પર કાવ્ય કરવાનું કહેવામાં આવતાં શીઘ્ર કવિએ કવ્યું કે આ તંબુ તે “હવા મહેલને લાયક અને લલિત નમૂને છે! એમાં કાંઈ ખામી કે ખેંચ નથી. અહે! શું આ ગગનનગર ઉભું કરી દે એવા ઇંદ્રજાલીઆ મયદાનવથી રચવામાં આવેલ છે? હા, હા, એ બરાબર છે, એ કારણે જએટલા માટે જ તંબુ કર્યા છે, વિચાર કરી ઘર નથી કર્યા, કારણ કે અસ્થિરને કાજે-માટે ઘર કશાં? એ જગમાં સિદ્ધ છે તે ખરૂં–સાચું છે,–“અસ્થિર કાજે ઘર કશાં? ખરૂં જગતમાં સિદ્ધ” જુઓ ! આ તંબુ જ્યારે ઉપડી જાય છે, ત્યારે હવે અહીં–આ તંબુની જગ્યાએ પશુ પક્ષી ને કંઈ છોડ જ રહેલા છે,-એમ ચિત્તમાં ચિંતવીને આ વર્ણન પૂરું કર્યું. જુઓ ! આ જ સ્થળે કાંદા, ડુંગળી, વાવણગ, વાલોર એ ઊગી નિકળ્યા છે, એ બાકી નથી રાખ્યા, સર્વથી Page #164 -------------------------------------------------------------------------- ________________ અવધાન કાવ્યાનું રસદર્શન અને શતાવધાની કવિનું ભવ્ય વ્યક્તિત્વ ૧૨૩ આગળ આણ્યાં છે! અને અહીં ભેંસ ભાં ભાં કરે છે, કૂકડા ફૂંકૂ શબ્દ કરે છે. ઉ ંદરો ચૂ' ચૂ' કરે છે, ને મીઠ્ઠડાં મ્યાંઉ મ્યાંઉ કરે છે, કૂતરા માઢેથી ભૌ ભૌ કરે છે ને ગાય ત્યાં ગાંગરી રહે છે,—જ્યાં તંબૂ તાણ્યા હતા તે જ સ્થળે આ અધા ઠાઠ ોઇને માનવી તે સ દિલમાં દિંગ થઈને રહે છે! આ સ્થળના કેવા હાલહવાલ એમ આશ્ચય થી ટ્વિંગ થઈ જાય છે! આમ તંબુ જેવા એક સાધારણ વિષય પરથી કવિએ નૈસિર્ગક કવિત્વભાવ સાથે કે અદ્ભુત અસાધારણ વૈરાગ્યભાવ અવતાર્યું છે! કરે છે, (દેહરા) નમૂના હવામહેલને, લાયક અને લલિત; નહિ ખામી કે ખેાંચ, શું—મયદાનવ વિરચિત. એ કારણ તંબુ કર્યાં, ઘર ન વિચારી કીધ; અસ્થિર કાજે ઘર કશાં? ખરૂ' જગતમાં સિદ્ધ પશુ પંખી ને છેડ કર્યું, હવે રહેલાં આંહી; વર્ણવીને પૂરૂ' કર્યુ, વર્ણન આ ચિત્તમાંહી. દેખા કાંદા ડૂંગળી, વાવણી ગ વાલેાર; રાખ્યાં એ બાકી નથી, આણ્યાં સૌથી મેાર (ઝૂલણા) ભેંસ ભાં ભાં કરે, અશ્વ જ્યાં હણહણે કૂકડા શબ્દ કૂ કૂ ઉંદરે તેમ ચૂં ચૂં કરે ને વળી મી*ઢડાં મ્યાંઉ મ્યાંઉ કરે છે; ભૌ ભૌ કરે કુતરા મુખથી ત્યાં અને ગાય ત્યાં ગાંગરી જે રહે છે, ઢાઠ આ જોઇને માનવી સ તે દિંગ દિલે થઈને રહે છે.’ મેટાઢના અવધાનપ્રસંગમાં વિદ્યા વિષે કવિતા કરવાનું કહેવામાં આવતાં કવિએ વિદ્યાની મુક્તકૐ પ્રશંસા કરતી શીઘ્ર કાવ્યરચના કરી હતી—અમૂલ્ય આનં દકારી, સ` રીતે સુખકારી' એવી આ દેવની દીકરી વિદ્યા વિપત્તિ વિદારી દેશે; વદનમાં–મુખમાં જે વરદાયી વિમલ વાણી પ્રેરે છે એવી આ વિદ્યા તેની કિંકરી-દાસી તે તૈયનિધિતનયા–સાગરપુત્રી લક્ષ્મી છે. મનના મેાટા મેાટા ૨માં અન્નપાન સમાન ઠેરી છે, રાયચંદ કહે છે— અહેા! ખજાના દીઠા, અને દીઠા ત્યારે એકદમ ધ્યાનમાં ધરી લેજે. બુદ્ધિને બતાવનારી ' એવી આ વિદ્યા પ્રપંચને પતાવનારી છે; ગુણરત્ન માણી છે.' ઈ. (મનહર) · અમૂલ્ય આનંદકારી સ` રીતે સુખકારી, વિપત્તિ દેશે વિદારી દેવ તણી દીકરી; વદનમાં વાણી વરદાઇ જે વિમળ પ્રેરે, તેાયનિધિતનયા તે કશું તેની કિંકરી. મન તણા મહા મહા તારને દબાવનાર, અન્નપાન સમાન આધારને વિષે રી; અહેા ! રાયચંદ આ તેા કલ્યાણના કાશ દીઠા, દીઠા ત્યારે એકદમ ધ્યાનમાં લેજે ધરી.’ અને લીંબડીના અવધાનપ્રસંગે વિવિધ સામાન્ય વિષયેા પર શીઘ્ર કાવ્ય રચતાં કવિએ અદ્ભુત પરમા બેધ અવતાર્યાં હતા. જેમકે—(૧) ઘડિયાળના ડંકા પરથી ખાધ ઉતાર્યા છે—જીએ! જે આ અનેક ડંકા વાગે છે તે વિવેકથી આવું સૂચવે તારને દબાવનારી આધા આ તેા કલ્યાણને કાષદિવ્ય ચક્ષુને દેનારી, > : ‘અમૂલ્ય પ્રયત્ન યુક્ત ' Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અધ્યાત્મ રાજચંદ્ર છે એમ ગણે-“બજે કાળકા શિરે આમ જશે, ઘડિયાળનો આપ દે તમાશો!' (૨) કવિએ ઈટ પાસે બેધ અપાવ્યું છે–મૂર્ખને હાથ જાતાં “ધન કણ ધૂળ થાશે” ને સુજ્ઞ સાથે પલાતાં–પ્રસંગ પડતાં “ધૂળ પણ ધન થાશે,”—આમ ઘટકોરે-કુંભકારે હાથમાં લઈને આ ઈટ દષ્ટાંત દીધું છે, ને મહીતલે–પૃથ્વીતલે ઉપયોગી એવું ચેગ્ય પાત્ર કર્યું છે. આમ ધૂળનું ધન કરનારા કુંભાર જેવાના મુખે ધૂળમાંથી બનાવેલી ઈટના દષ્ટાંતથી અન્યક્તિથી બેધ દીધું છે કે સુપાત્રને હાથ પડતાં ખરાબ નિર્માલ્ય વસ્તુ સારી મૂલ્યવાન બની જાય છે ને કુપાત્રને હાથે ચડતાં સારી મૂલ્યવાન વસ્તુ પણ ખરાબ નિર્માલ્ય બની જાય છે. (૩) નળિયું-નળિયા પરથી શીઘ્ર કવિએ બોધ ઉતાર્યો છે-“અરે ! સંપની વાત તો ઓર માનો તે માટે હું એક દષ્ટાંત કહું એને તમે પીછાને; જો “લઘુ–નાની હલકી વસ્તુઓને થેક–સમૂહ મળે તો કામ સિદ્ધ થાય, તે “નળિયાં સમાજમાં ”-નળિયાંના એકત્ર મળેલા સમુદાયમાં પ્રસિદ્ધ રહ્યું છે. અર્થાત જેમ નળિયાં મળે–એક સમાજ-સમુદાયરૂપે ભેગાં થાય તે છજું ચૂ તું નથી, ઘરમાં છજામાંથી વરસાદનું ટીપું પણ ટપકતું નથી ને વરસાદથી ઘરના રક્ષણનું કાર્ય સિદ્ધ થાય છે તેમ. આ પરથી અતિથી કવિએ નાના માણસને “સમાજ'_એકત્રિત સમુદાય મોટું કાર્ય સિદ્ધ કરી શકે છે એમ સૂચવી સંપીલા એક સંઘરૂપ સંગઠિત સમાજની અગત્ય” સમજાવી છે અને અંતિઃ વાઘા એ મહાસૂત્રનું સુંદર બોધપ્રદ નિદર્શન કરાવ્યું છે. (૪) પાણી ઉપર કાવ્ય રચવાનું કહેવામાં આવતાં આપણું આ શીઘ્ર કવિએ લેષની અદ્ભુત અનેકાથી અર્થચમત્કૃતિથી વિનક્તિથી અદ્ભુત ભાવ ઉતાર્યો છે–પાણી વિના”-પાણિ-હાથ વિના કાંઈ કામ થાય નહિં, પાણી વિના-હાથ વિના કેમ કરી લખાય? પાણી વિના-હાથ વિના અથવા તેજ – સત્વ વિના ચાકરી–સેવા કેમ થાય? પાણી વિના-જલ વિના અથવા સત્વ વિના ઘડી પણ છવાય નહિં. વિશેષ હાલી એવી આ વપુએ-શરીરે “સુવાન’–સુંદર વર્ણવાળી (લેષ–સારા રંગ અથવા અક્ષરવાળી) વનિતા-સુંદરી વદનમાં–મુખમાં ચંદ્રની સમાન વર્તાય છે, એવી આ વાણી વિષે વધતી વિમલતા વસી છે, વાહ ! વીર થઈને હમણાં આ વાણી વીર સ્થળે ધસી છે!—આ બધા પાણીને જ પ્રભાવ છે. આ સોળ “વ-વા” વાળા કાવ્યને અંતર્ગત ગૂઢ સૂક્ષમ ભાવ આ છે–આ ચંદ્ર જેમ અમૃતવર્ષિણી વાણીમાં વિમલતા વસી છે તે આ “પાણીને જ’–મલ દૂર કરનારા જલને જ પ્રભાવ છે, અથવા તો “પાણીનો જ’– મુખના અમી–અમૃતને જ પ્રભાવ છે ! અને આ વાણી-વનિતા (અબળા સ્ત્રી) પણ વીર થઈવર સ્થળ-વીર રસ પ્રત્યે ધસી છે તે પણ આ “પાણીને જ ”—તેજન–સત્ત્વવંતપણને જ પ્રભાવ છે ! અર્થાત્ આ પાણી”—તેજઃ – સત્ત્વ – ઓજસ છે. તેથી જ આ વાણી હમણ વીરસ્થળ પ્રત્યે ધસી છે–વેગે દોડી છે! આ પાણી વિના વાણી કાંઈ ન કરી શકત ! આમ પાણીના અનેકાથી પ્રયોગથી ભલભલાઓનું પાણી ઉતારી નાખે એવા આ “પાણી પરના કાવ્યમાં કવિએ પિતાનું કેવું પાણી બતાવી આપ્યું છે ! (૫) પવનની રીતિ કાવ્યમાં પ્રકાશ્ય છે–જુઓ ! પવનની રીતિ! તે સદેવ પુષ્પની સુગંધ ફેલાવે છે, તેમજ ખરો મિત્ર હોય તે આ વિશ્વમાં યશ Page #166 -------------------------------------------------------------------------- ________________ અવધાન કાવ્યાનું રસદર્શન અને શતાવધાની કવિનું ભવ્ય વ્યક્તિત્વ ૧૧૫ સુગધ પ્રસરાવે છે–ફેલાવે છે. (૬) કમળ પરથી કવિએ અન્યાક્તિ કરી છે : (ભમરી જાણે કમળને કહે છે—). હે કમળ! તને મનરંજનના માહ થયેા છે, તેથી તને તરણિથી—સૂર્ય થી કદી દ્રોહ થાય નહિ, એટલે ઉગતા સૂર્યેજ તું પણુ ખીલે છે, તું યાચકર'જનમાં સહેજ ઉદાર થા! અર્થાત્ સૂર્ય ઉગે ત્યારે તું ખીલે છે ને આથમે ત્યારે તું ખીડાય છે, એમ તું મિત્રની–સૂર્ય ની અખંડ મૈત્રી જાળવી તેને કદી દ્રોહ નહિં કરતાં હારૂં મનેારંજન કર્યાં કરે છે; હું ત્હારા રસપાનની યાચના દિનરાત કરી રહ્યો છું, તે તું આ યાચકના રોંજનમાં સહેજ ઉદાર થા! આ અન્યાક્તિથી કવિએ માત્ર ભાગવિલાસથી મનાર...જનમાં જ મેહમૂઢ બનેલા શ્રીમંતને બેધ આપ્યા છે— તું દાનાદિથી યાચકર’જનમાં સહેજ ઉદાર થા ! (૭) છ્યિા એ પર કાવ્ય રચવાનું કહેવામાં આવતાં કવિએ શીઘ્ર કાવ્યમાં અદ્ભુત બેષ અવતાર્યાં છે—આપ આજે ઉદધિજલની–સાગરજલની આકૃતિ દેખા! દેખા! જ્યાં સાંજે—સંધ્યા સમયે આબરૂ સહિત માજા થી છલક છલકે છે, અર્થાત્ સમુદ્ર પેાતાની મર્યાદા ન છેડે એ આબરૂ સહિતપણે—એ આબરૂને આંચ ન આવે એવી રીતે મેાજાની છેાળા ઉછળે છે; આ ઉપરથી જનસમૂહને શિક્ષા-શિખામણ પામવી ચેાગ્ય છે એમ માનેા કે—માટા-મહત્ જ઼ના પેાતાની ગતિ'–ચાલ–રીતિ છેડે નહિં એમ તમે નિશ્ચયથી પ્રમાણેા-પ્રમાણ કરા ! –મેાટા છેડે નહિ' નિજ ગતિ એમ નિશ્ચે પ્રમાણેા.’ સાગર પરથી કવિએ કેવા આશયગંભીર મેધ અવતાર્યું છે ! અવધાનપ્રસંગના આ ઉદાહરણરૂપ સાતે કાવ્યેા એવા રસપ્રદ એધપ્રદ છે કે અવકાશઅભાવ છતાં તે અત્રે અવતારવાની લાલચ રેકી શકાતી નથી :—— (ભૂજ ગી) ‘ખજે છે જીએ જે ડંકા અનેકે, ગણા સૂચવે તેહ આવું વિવેકે; અજે કાળ−ડકા શિરે આમ જોશેા, ઘડિયાળના આપ દેખા તમાશે. (માલિની) ધન કણ ધૂળ થાશે મૂખને હાથ જાતાં, ધૂળ પણ ધન થાશે સુજ્ઞ સાથે પલાતાં; લઇ કર ઘટકારે ઈંટ દૃષ્ટાંત દ્વીધુ, મહિતલ ઉપયાગી પાત્રને ચાગ્ય કીધુ. (ભુજંગી) અરે! સંપની વાત તે એર માના, કહું એક દૃષ્ટાંત તેને પિછાના; મળે જો લઘુ થાય તેા કામ સિદ્ધ, નળિયાં-સમાજે રહ્યું તે પ્રસિદ્ધ. (ઉપજાતિ) પાણી વિના કામ કશું ન થાય, પાણી વિના કેમ કરી લખાય ? પાણી વિના ચાકરી કેમ થાય ? પાણી વિના ના ઘડીયે જિવાય. (વસ'તતિલકા) વ્હાલી વિશેષ વનિતા વપુએ સુવાન, વર્તાય છે વદનમાં વધુની સમાન; વાણી વિષે વિમળતા વધતી વસી છે, વા’! વીર હૈ વીર સ્થળે હમણાં ધસી છે. (ગીતિ) જીએ પવનની રીતિ, પુષ્પ સુગધ સદૈવ ફેલાવે; તેમજ મિત્ર ખરા તે, આ વિશ્વે યશ સુગંધ પ્રસરાવે. (પદ્ધતિર) થયા તુજને મનરંજન મેાહ, તરણ થકી થાય કદી ન દ્રોહ; ખીલે પણ તું ઊગતાં સૂરએ જ, ઉદાર થા યાચક રંજન સે’જ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અધ્યાત્મ રાજક (મંદાક્રાંતા) દેખા દેખા ઉદધિજલની આકૃતિ આપ આજે, માાંથી જ્યાં છલક છલકે આખરૂ સાત સાંજે; એથી શિક્ષા જનસમૂહને પામવી ચેાગ્ય માને, મેાટા છેડે નહિ નિજ ગતિ એમ નિશ્ચ પ્રમાણેા.’ અને શતાવધાનને સૌથી મહાન પ્રયાગ જે મુંબઈ નગરીમાં ચીફ્ જસ્ટિસ સર ચાર્લ્સ સાઈટના પ્રમુખપણા નીચે કરાયા હતા, તેમાં પણ કવિએ તેવી જ અદ્ભુત શીઘ્ર કાવ્ય-ચમત્કૃતિ દાખવી હતી. આ શીઘ્રરચિત અવધાનકાવ્યામાં પણ આપણા આ શતાવધાની શીઘ્રકવિ સાક્ષાત્ સરસ્વતી' રાજચંદ્રની અદ્ભુત કવિપ્રતિભા સાળે કળાએ ઝળકી ઊઠે છે, એટલું જ નહિં પણ તેમાં અંત તપણે પદે પદે તેમની અંતરંગ ધ વૃત્તિ દિવ્ય તેજથી ઝળહળે છે, અને એક તેજસ્વી પ્રતિભાશાલી શાંત સૌમ્ય ગંભીર ઉગતા યુવાન કવિનું સુંદર ચિત્ર આપણી દૃષ્ટિ સન્મુખ ખડુ' થાય છે, જે પિંગળના અભ્યાસ કરતાં ને છંદો પર પ્રભુત્વ પામતાં બીજાઓને વર્ષોના વર્ષો વીતી જાય, તે પિંગળ-છંદશાસ્ત્ર પર આ શીઘ્રકવિનું આટલી નાની વયે પણ એટલું બધુ પ્રભુત્વ છે કે વાઘ પર સંગીતપટ્ટુની જેમ આ ક!વ્યપટ્ટુની કાવ્યઅંગુલિ ગમે તે છંદમાં આસાનીથી સ્વચ્છંદે ક્ છે! જે શમ્દચમત્કૃતિ આણતાં બીજાએને ઘણા ઘણા આયાસ સેવવા પડે છે, તે શબ્દચમત્કૃતિ અનાયાસે આ આજન્મ કવિની સેવા કરે છે; જે અ`ચમત્કૃતિ નીપજાવતાં ખીજાએના દમ નીકળી જાય છે, તે અચમત્કૃતિ આ નિસ કવિના શબ્દને સહજપણે અનુસરે છે; જે રસ જમાવતાં બીજાઓને મહા પરિશ્રમ કરવા પડે છે, તે રસની જમાવટ આ રસમૂર્તિ શાંતરસાધિરાજ રાજ કવિના કાવ્યમાં સ્વયં આવી ચડે છે; જે કવિપ્રતિભા ચમકાવતાં ખીજાઓને ઘણું તપ તપવું પડે છે, તે કવિપ્રતિભા આ તેજોનિધિ કવિના કાવ્યમાં સ્વયં પ્રતપે છે; જે મેધ અવતારતાં બીજાઓને તાણીતેષીને ઘણા પ્રયાસ કરવા પડે છે, તે એધ આ વિષ્ણુધ કવિના કાવ્યમાં સહજ સ્વભાવે અવતરે છે; જે ધર્માર્ંગ દાખવતાં ખીજાઓને કેટિ કેટિ ઉપાય કરવા પડે છે, તે નિર્દભ ધમ રંગ આ ધમર્ગી કવિના કાવ્યમાં સ્વયં દેખાઇ આવે છે. આમ અનુપમ કવિપ્રતિભાથી ઝળહળતા અને અલૌકિક ધ રંગથી રંગાયેલા આપણા આ મહાવિચક્ષણ કવિ ખરેખર! કાઈ વિલક્ષણ વ્યક્તિવિશેષ પ્રતીત થાય છે; અને સન્નીતિ ને સત્યપરાયણતા તે પ્રથમથી જ જેના જીવનના પાયામાં જ દૃઢમૂળ અન્યા હતા, કરુણાકેમલતા-મૃદુતા-ઋજુતા-દયા—શાંતિ-સમતા-ક્ષમા આદિ ગુણગણુ જેના જીવનના અંગરૂપ બની ગયા હતા, વૈરાગ્ય અને ભક્તિ જેના રોમેરોમમાં વ્યાપી ગયા હતા, અને સાચે નિ``ભ અકૃત્રિમ ધર્ગ જેના હાડાહાડમાં લાગી ગયેા હતા, એવા એક મહાતેજસ્વી, મહાએજસ્વી, મહાપ્રતિભાસ પન્ન, શાંત, દાંત, સૌમ્ય, ગભીર, ધીર, વીર, વિનીત, વિનમ્ર, નિર્દભ, નિવિકાર, સન્નીતિપરાયણુ, સત્યવક્તા, સીલવાન, મહાભક્તિમાન્ મહાવૈરાગ્યવાન, દે ધરંગી ઉગતા કવિના વ્યક્તિત્વનું ભવ્ય ચિત્ર સુજ્ઞ ચરિત્રચિતકાના ચિત્તમાં ઉપસી આવે છે, ને તે આ કવિના અવધાનકાલીન ચિત્રપટની શાંત-સૌમ્ય-ધીર-ગંભીર-તેજસ્વી મુદ્રા પરથી ઉપસતા આંતચિત્ર સાથે તાલ મેળવે છે. * Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઓગણીસમું શ્રીમદ્ભ અસાધારણુ જ્યોતિષવિજ્ઞાન શ્રીમદને આ અવધાનકાળના અનુસંધાનમાં જ આ જન્મમાં જે તિબુ જાણવાનું સ્વ૫ નિમિત્ત કેવી રીતે પ્રાપ્ત થયું, અને સ્વલ્પ સમયમાં જ તેઓ કેવી રીતે અસાધારણ તિવિજ્ઞાન ધરાવતા થઈ ગયા, અને પછી સ્વલ્પ સમયમાં જ તેઓએ જ્યોતિને “કલ્પિત’–અપરમાર્થભૂત ગણી કેવી રીતે તૃણવત્ ફગાવી દીધું, – આ સંબંધી રોમાંચક ઇતિહાસ રસિક, પ્રેરક અને બાધક હોઈ તત્સંબંધી હવે ઉલ્લેખ કરશું. પૂર્વના પ્રબળ સંસ્કારી બળવાન્ ક્ષપશમી શ્રીમદ્દમાં લઘુવયથી અનેક વિશિષ્ટ શક્તિઓ આવિર્ભત થઈ હતી, પૂર્વ જન્મના સંસકારોથી આત્મપ્રદેશમાં મુદ્રિત થયેલી તે તે શક્તિઓ સહજ નિમિત્તમાત્રમાં ઉન્મુદ્રિત થઈ સહજ સ્વભાવે ફુરી નીકળી હતી. કચકડામાં અંકિત થયેલ “ફિલમ–ચલચ્ચિત્રની રેખા રૂપેરી પડદા પર પ્રવિકસિત થઈને રજૂ થાય છે, તેમ આત્મપ્રદેશોમાં અદશ્યપણે (Invisible) અંકિત થયેલી સંસ્કારોની “ફિલ્મ તથારૂપ નિમિત્ત પામી પ્રવિકસિત થઈને જગતના તખ્તા સમક્ષ વિરાટ સ્વરૂપે રજૂ થાય છે; સંસ્કારના શક્તિરૂપ બીજ તથારૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ– ભાવના નિમિત્તસગે ઊગી નિકળી વિશાળ વૃક્ષરૂપે વ્યક્તિ પામે છે. શ્રીમદૂની અસાધારણ સ્મૃતિશક્તિનો પરિચય આપણને એમની લઘુવયમાં જ મળે છે, બીજાઓને જે માટે સાધારણપણે સાત વર્ષ લાગે તે સાત ધોરણ તેઓ એક વર્ષમાં કુદાવી ગયા એ આ સ્મૃતિઅતિશયને જ પ્રભાવ છે. તેમની કવિત્વશક્તિ પણ લઘુવયમાં જ કેવા પ્રકારે ખીલી નિકળી હતી તે તેમની લઘુવયની કૃતિઓથી સહજ જણાઈ આવે છે. એમની વસ્તૃત્વશક્તિ કેવી અદ્ભુત હતી તે તેમના છટાદાર ભાષણેથી લોકોને મંત્રમુગ્ધ કરવાના પ્રસંગેથી પ્રતીત થાય છે. શ્રીમદની અવધાનશક્તિ કેવી અલૌકિક હતી તે તેમના અવધાનસંબંધી પ્રકરણમાં સવિસ્તર જોયું છે. અને લઘુવયથી જ જેને નવું નવું શીખવાની–નવું નવું જાણવાની જિજ્ઞાસા તીવ્ર હતી, અભિનવ જ્ઞાનવૃદ્ધિ કરવાના ઉ૯લાસ-ઉત્સાહ-ઉમંગ-ઉછરંગ-ઉલટ ઉત્કટ હતા, એવા શ્રીમદની અનુકરણશક્તિ તે કેવી અસાધારણ હતી, તે તો જેનું જેનું તે અનુકરણ કરતા તેનાથી સ્વલ્પ સમયમાં તેઓ કયાંય આગળ વધી જતા તે પરથી સ્વયં દેખાઈ આવે છે. શંકરલાલ શાસ્ત્રીને અષ્ટાવધાનbગ અવલોકવાનું સહજ નિમિત્ત મળતાં તરત જ તેનું અનુકરણ કરી તે વિષયમાં શીઘ શતાવધાન સુધી પહોંચી ગયા એ આનું ઝળહળતું ઉદાહરણ ૪ અને શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ જીવનરેખામાં આલેખેલ “જ્યોતિષી પ્રકરણને સાભાર આધાર યથાસ્થાને લીધે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અધ્યાત્મ રાજચંદ્ર છે. જોતિ બાબતમાં પણ એક સહજ સામાન્ય નિમિત્ત મળતાં શ્રીમદ્દ અસાધારણ તિવિજ્ઞાનમાં શીધ્ર આગળ વધી ગયા તેનું દિગ્દર્શન અત્રે આ પ્રકરણમાં કરાવશું. અવધાનપ્રગાથે શ્રીમદ્દ સં. ૧૯૪રના આશેમાં મુંબઈ ગમન થયું તે પૂર્વે તેઓ જેતપર (મોરબી તાબે) તેમના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં ગયા હતા. શ્રીમદ્દની વ્યવહારિક-આર્થિક સ્થિતિ સાંકડી હતી. મુંબઈ જવામાં આર્થિક લાભને પણ ઉદ્દેશ હતો. એટલે સહજ સ્વાભાવિક રીતે શ્રી ચત્રભુજ બેચરે જેતપુરના એક સારા તિષના જાણકાર ગણાતા શંકર પંચળી જેશીને શ્રીમના મુંબઈગમન અને અર્થલાભ બા.માં પ્રશ્ન પૂછયું. શંકર પંચોળીએ મુંબઈગમન અને અમુક મુદતમાં સાર અર્થલાભ થશે એમ ફલાદેશ કહ્યો. શ્રીમદનું મુંબઈગમન તે થયું પણ વિતેલે અર્થ લાભ ન થયા. આ અંગે પ્રસ્તુત ચત્રભુજ બેચરને શ્રીમદ્ મુંબઈથી ૫-૧૧-૮૬ (સં. ૧૯૪૩ના કા. શુદ ૯) શુક્રવારના પત્રમાં લખે છે કે શંકર પંચાળીએ લીધેલું પ્રશ્ન હજુ સુધી પરિણામભૂત થયું નથી. થયે લખીશ. વિજય ઉત્તમ થયે છે. અનુભવ-અવલોકનના આધારે રચાયેલું જોતિષશાસ્ત્ર, એક વિજ્ઞાન (Science) છે; આ વૈજ્ઞાનિક શાસ્ત્રને યથાર્થ અભ્યાસ હોય તે તેને ફલાદેશ પણ યથાર્થ થવું જોઈએ, તો પછી પંચાળીને ફલાદેશ અમુક ફ અમુક ન ફળે તેનું શું કારણ? એ સહજ કુતૂહલવિચારથી શ્રીમદને યથાર્થ ફલશ્રુતિ થાય એમ તિવિજ્ઞાનને યથાર્થ અભ્યાસ કરવાની તીવ્ર જિજ્ઞાસા થઈ, અને તેનું તેવું નિમિત્ત પણે સહજ સ્વભાવે બની આવ્યું. “વિજય ઉત્તમ થયો છે એમ જેને ઉપરમાં ઉલ્લેખ કર્યો છે, તે શતાવધાનના પ્રયોગ પ્રસંગે છાવર્ગમાં મુંબઈને અગ્રગણ્ય શ્રીમંતે-ધીમંત હતા, તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને આટલી લઘુવયે આવા અદભુત પ્રયોગો કરનારા શ્રીમદ્દ પ્રત્યે સહજ આકર્ષણ થયું, અને તેમના તરફથી શ્રીમદને તિષવિજ્ઞાનની જિજ્ઞાસા સંતોષાય એવા નિમિત્તસાધનની પ્રાપ્તિ થઈ. આ અદ્ભુત વ્યક્તિ કેણ છે એ તપાસવાનું આ તિષીઓને સહજ કુતૂહલ થતાં દશ વિદ્વાનોએ મળી શ્રીમદ્દન ગ્રહ જોયા અને એ પ્રહ “પરમેશ્વરગ્રહ ઠરાવ્યા. આ અંગે શ્રીમદ્ મુંબઈથી પિતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરને (જેતપર) સં. ૧૯૪૩ના માગસર વદ ૧૨ બુધના પત્રમાં લખે છે કે –“મારા ગ્રહ દશ વિદ્વાનેએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છઉં...તમારા ગ્રહ વળતીએ અહીં બીડી દેશો. લા. આશુપ્રજ્ઞ ત્યાગી. આમ તજજ્ઞ તિષીઓનું સહજ નિમિત્ત મળતાં શ્રીમદને જ્યોતિવિજ્ઞાન જાણવાનું સાધન પ્રાપ્ત થયું અને જેના થકી તે સાધન પ્રાપ્ત થયું તે નિમિત્તભૂત સમિત્તિક કરતાં પણ તે જ્યોતિષ વિષયમાં સ્વલ્પ સમયમાં એકદમ કયાંય આગળ વધી ગયા. આ અંગે સદ્. શ્રી મનસુખભાઈ સૂમ મીમાંસા કરે છે– તિષ કાવ્યાદિ, વર્તમાન દેહે અપરિચિત એવી સંસ્કૃત–માગધી આદિ ભાષામાં ગુંથાયેલા ધર્મશા આદિને અ૫ વયે અલ્પ વિષયમાં અને તે તે વિષયોની આસ્નાયપૂર્વક વિશિષ્ટ બંધ થઈ જવો, એ તે તે વિષયે ભૂત ભવમાં અનુભવેલ અને વર્તમાનમાં Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દનું અસાધારણ જ્યોતિષવિજ્ઞાન ૧૨૯ સ્મૃતિગોચર થયેલ પ્રતીત થવા ગ્ય છે; આત્માની અનંતતા, નિત્યતા, પૂર્વભવાદિની ગવાહી આપવા ગ્ય છે.” આ પ્રસ્તુત ભાઈએ વળતી ટપાલે પોતાના પ્રહ શ્રીમ બીડયા તે બાબત શ્રીમદ્ મુંબઈથી પહાંચ લખતાં તેમને સં. ૧૯૪૩ના પોષ સુદ ૨ સમના પત્રમાં લખે છે કે રજીસ્ટર્ડ પત્ર સજન્મપ્રહ પહોંચ્યો છે. તમારા મને માટે તેમજ દર્શન–સાધના, ધર્મ ઇત્યાદિ સંબંધી વિચારો સમાગમ દર્શાવીશ.” ઈ. આનો મર્મ એમ છે કે બે માસ પહેલાં જેને જોષ આ ચત્રભુજ બેચર તરફથી જોવરાવવામાં આવ્યા હતા, તે જ પુરુષ પોતે માત્ર બે માસના ગાળામાં બીજાના આ જેવરાવનારના જોષ જેવાને સમર્થ થઈ ગયો ! આવા પરમ સમર્થ પ્રજ્ઞાનિધિ શ્રીમદનું તિવિજ્ઞાન સ્વલ્પ સમયમાં એટલી હદ સુધી પહોંચી ગયું કે પૂર્વ ધારી ભદ્રબાહુ સ્વામીકૃત ભદ્રબાહુસંહિતા જે અપૂર્વ અલભ્ય ગ્રંથ પણ તેઓ અવગાહી ગયા. આ અંગે ભરુચનિવાસી શ્રી અનુપચંદ મલકચંદે પોતાના પ્રશ્નોત્તરરત્નચિંતામણિ ગ્રંથમાં “વત્ત માનકાળે આયુષ્ય કેટલું હોય?” તે ૧૨૧માં પ્રશ્નના ઉત્તરમાં ઉલ્લેખ કર્યો છે કે –“કઈ પુરુષનું એકસો વીશ કરતાં અધિક વર્ષનું પણ હોય. તે વાત શતાવધાની શા. રાયચંદ રવજીભાઈએ ભદ્રબાહુસંહિતા જોઈ હતી, તેમાં તેમના કહેવામાં એવું હતું કે જેનો ધન લગ્નમાં જન્મ હોય, ચોથે મીનનો ગુરુ હોય અને અગ્યારમે તુલાને શનિ અને શુક્ર હોય, ગ્રહ અંશે કરી બળવાન હોય, આઠમે કઈ પ્રહ ન હોય અને શુક કે શનિની દશામાં જન્મ હોય, એવી રીતને યોગ હોય તે બને દશ વર્ષનું આયુષ્ય તેનું હોય. ઈ.” આ શેઠ અનુપચંદભાઈને પણ જ્યોતિને કંઈક અનુભવ હતો, એમને ત્યાં ભરુચમાં શ્રીમદ્દ સં. ૧૯૪પના માગશર તથા આષાઢમાં રહ્યા હતા, એટલે પ્રાસંગિક ચર્ચામાં ઉપરોક્ત ભદ્રબાહુસંહિતાની વાતને પ્રસંગ બન્યું હશે. બરાબર એક વર્ષ પછી સં. ૧૯૪૩ના આશે માસમાં શ્રીમદ્દ પુનઃ મુંબઈ જતાં પહેલાં જેતપર આવ્યા હતા, ત્યાં જેણે તેમનું જોષ જોયું હતું તે પૂર્વોક્ત શંકર પંચળને શ્રીમદે જ્યોતિષની ના વિદ્યાના ચમત્કારિક પ્રયોગથી આશ્ચર્યથી હિંગ કરી દીધા. “જ્યોતિષની આ નષ્ટ વિદ્યાને એક પ્રકાર એ છે કે–સાલ-માસ-તિથિ વાર–સમય વિનાની સાચી કુંડલિ પરથી, સાલ-માસ-મિતિ-તિથિ-વાર-સમય બરાબર કહી દેવા.” આ અદ્દભુત પ્રયોગથી આશ્ચર્યચકિત થયેલા પંચોળી એ આ વિદ્યા શિખવવાની શ્રીમદને વિજ્ઞપ્તિ કરી–આ અમારી બ્રાહ્મણની અમૂલ્ય વિદ્યા છે, અમે એ જાણતા નથી; અમારા જેવીઓમાંથી એનો એક જ જાણકાર હાલ કાશીમાં છે, આ વિદ્યાનો જાણકાર દૈવજ્ઞ હજારો રૂપિઆ કમાય અને પૂજાય; મને એ વિદ્યા શિખડાવવા કપા કરો.” શ્રીમદે જણાવેલ કે આ વિદ્યા શિખડાવી શિખડાવાતી નથી. તેમાં અતિશય સ્મરણશક્તિ અને ચિત્તની એકાગ્રતા–સ્થિરતા જોઈએ; એ ગણિતનો વિષય છે, આ વિદ્યાની નિશાળ નથી; ઉગ્ર શક્તિરૂપ ઉપાદાન હોય તો શિખવાડનાર નિમિત્ત ગુરુથી આવડે.’ હસ્તરેખા-મુખપરીક્ષા આદિ સામુદ્રિક વિદ્યાથી પણ શ્રીમદ્દ જ્યોતિ જોઈ શકતા. અ-૧૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદના આ અસાધારણ જયોતિર્વિજ્ઞાનની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઈ એટલે સ્નેહી-સંબંધીઓએ તેમજ બીજા લોકોએ તેમને આ બા. “પજવવા” માંડયા—ખૂબ હેરાન કરવા માંડયા. “પરમાર્થમાં વિઘભૂત આ પ્રતિબંધ શ્રીમદને ન પરવડ્યો.” એટલે પરમાર્થને બાધક આ વિષયને “અપરમાર્થરૂપ-કલ્પિત’ ગણી શ્રીમદે ગૌણ કરી દીધો. સં. ૧૯૪૫માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડે શ્રીમદે અવધાનપ્રયોગ કરી દેખાડ્યો હતો. ત્યારે કઈ બીમાર માણસ માટે પ્રશ્ન કરવામાં આવતાં તેનું અનિષ્ટ દેખી દયા શ્રીમદને ખૂબ લાગી આવ્યું ને સખેદ જવાબ આપે –અમારે આવા દુઃખદ સમાચાર આપવા ?” આ પ્રસંગે પણ શ્રીમદના કરુણાદ્રિ અંતરુ પર અસર કરી ને શ્રીમદૂની જ્યોતિષ વિષય પ્રત્યેની ઉપેક્ષા વધતી ગઈ, ને છેવટે સં. ૧૯૪૭ પછીથી તો તે વિષયને તેમણે સાવ છોડી દીધો. ત્યાર પછી એક વખત કેઈ માંદા માણસ અંગે તેમના પૂજ્ય માતુશ્રીએ ફલાદેશ પૂછતાં શ્રીમદે ઉત્તર આપેલ–અમે એ જોવાનું છોડી દીધું છે, પ્રારબ્ધગ્ય થશે અને તેને સારા-માઠાને સમ્યક પ્રકારે, વિક૫ કર્યા વિના, સમપણે વેદી લેવું એ ધર્મ છે, એ વિદ્યા છે, એ જેષ છે, અને એ ફલશ્રુતિ છે, અને એ છૂટવાનો રસ્તો છે.” આમ પરમાર્થ કરત શ્રીમને આ જ્યોતિમ્ વિષય શીખતાંય વાર ન લાગી, અને છોડતાંય વાર ન લાગી. શ્રીમદે આ વિષયને અપરમાર્થભૂત-કલ્પિત કેમ ગણ્યો તેને ખુલાસે તેમના પરમાર્થ સુહદ્ પરમાર્થ સત્સંગી શ્રી સૌભાગ્યભાઈ પરના પત્રોમાં પ્રાપ્ત થાય છે. શ્રી સૌભાગ્યની વ્યાવહારિક સ્થિતિ પ્રારબ્દાનુસારે સં. ૧૯૪૭માં સાંકડી વર્તાતી હતી, તેથી તેઓ વારંવાર ગભરાઈ જઈ આકુલ થઈ જતા, અને પોતાની સ્થિતિ શ્રીમદને લખી જણાવી જ્યોતિષાદિથી ફલાદેશ બા. વિજ્ઞપ્તિ કરતા. શ્રીમદ તેમને આકુલતા ત્યજી પ્રાપ્ત સ્થિતિ સમપણે વેદી લેવાનો બોધ લખતા. અને એ વિષયનું અપરમાર્થ. ભૂતપણું સમજાવતા. જેમ કે-(૧) મુંબઈથી શ્રાવણ સુદ ૧૯૪૬માં શ્રીમદ સૌભાગ્યને લખે છે—“તિની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણે ભાગ તેને જાણવામાં આવે છે, તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તો પણ બોજારૂપ લાગે છે; થોડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તો માત્ર એક અપૂર્વ એવા સત્વજ્ઞાનને વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. હાલ જે કાંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વત્ત નથી.” (૨) વવાણીઆથી સં. ૧૯૪૬ બીજા ભાદરવા સુદ ૨ ભોમના પત્રમાં લખે છે ....તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે, તે માટે શોક તે નથી, તથાપિ સહન કરવા જીવ ઈચ્છતો નથી ! પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવા ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે, Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દનું અસાધારણ તિવિજ્ઞાન ૧૩૧ –તેમાં પણ હાલ તે અધિક જ રહે છે. જે પ્રાણીઓ એવા (જ્યોતિષાદિના) પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે, તેઓ મહાધીન છે; અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે, એમ માન્યતા છે, તે તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી, પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે, તે પ્રસંગે કંઈ કરીશ. ઈચ્છા તો થતી નથી. દેહભાવ દેખાડો પાલવ નથી. ઈ.” (૩) મુંબઈથી ફાગણ વદ ૮ બુધ ૧૯૪૭ના પત્રમાં શ્રીમદ્દ લખે છે–આપે તિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહિં, કારણ કે તે કલ્પિત છે, અને કલ્પિત પર લક્ષ નથી. (૪) કલ્પિત એટલે શું અને તિષ્ય કલ્પિત શા માટે એ જણાવતા પત્રમાં મુંબઈથી ફા. વ. ૧૧ ૧૯૪૭ના દિને લખે છે – જ્યોતિને કલ્પિત કહેવાને હેતુ એ છે કે એ વિષય પરમાર્થિકજ્ઞાને કલ્પિત જ છે; પરમાર્થિક જ સત્ છે; અને તેની જ રટના છે. શ્રીમદના આ પત્ર અંગે ટિપ્પણું કરતાં શ્રી મનસુખભાઈ કિરચંદ સાચું જ કહે છે–“ચિત્તની ઉદાસીનતા જોવા જેવી છે. જ્યોતિષાદિક ચમત્કારિક ભાસતા નથી, પણ કદાપિ ચમત્કારિક હોય તો પણ બજારૂપ ભાસે છે! અંશે પણ દેહાધ્યાસ જેને ટો હોય, અંશે પણ જે વિદેહીવત્ થયેલ હોય, તે પુરુષની આવી આચરણ–ચેષ્ટા સંભવે. કેટલી બધી ઉદાસીનતા! જ્યોતિષના વિષયમાં શ્રીમદ્ કરતાં ઓછે અંશે નિષ્ણાત પણ પહેલી પંક્તિએ પૂજાય, મનાય અને તેને ઘેર પૈસાની રેલ ચાલે,છતાં એ વિષયમાં અનિષ્ણાત એવા શ્રીમદ્દને દેહભાવ (Ego, Personal Identity) દેખાડવો પાલવ નથી ! જોતિષાદિ વિષયને અપરમાર્થરૂપ ગણુ ગૌણ કરે છે, ધકેલે છે! ઉચ્ચ કોટિના અને આત્માની ઉચ્ચ કક્ષાએ પહોંચેલ પુરુષની એ ચે સંભવે.” શ્રીમદના જીવનના અઠંગ અભ્યાસી શ્રી મનસુખભાઈના આ ઉદ્ગાર અક્ષરે અક્ષર સત્ય છે. આમ છે શ્રીમદ્દના અસાધારણ તિવિજ્ઞાનના ઈતિહાસની ઈતિશ્રી! Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિશમું અવધાનાદિ બાહ્ય પ્રવૃત્તિને તિલાંજલિ આ શતાવધાન આદિ સ્મૃતિચિમત્કારોનું અને તિજ્ઞા અસાધારણ પરિજ્ઞાનનું બાહ્ય પ્રદર્શન શ્રીમદે પ્રાયે ૧૯ભા વર્ષ પછી એકદમ છેડી દીધું. જ્યારે તેમની કત્તિ ભારતના દિગદિગંતમાં પ્રસરી ગઈ હતી, જ્યારે તેઓ કીર્તિની ટોચે પહોંચ્યા હતા, ત્યારે તેઓએ સર્ષ કાંચળી છોડી દીએ તેમ આ તેજ:પુંજથી જગતને આંજી દેનારા (Dazzling) બાહ્ય જગતપ્રદર્શનને તૃણવત્ ત્યાગ કર્યો. જે તેઓ વિલાયતાદિ દેશમાં ગયા હતા, તે એમની કીર્તાિ-માન-પૂજા–પ્રતિષ્ઠાદિ આખા જગતમાં વિસ્તરવાને પૂરે મે હતો; પણ મુંબઈના ચીફ જસ્ટિસ સર ચાર્લ્સ સાજંટ આદિની આગ્રહભરી પ્રેરણા છતાં ધર્મ–આત્માર્થ આદિ ન સચવાય એ કારણે તેઓએ વિલાયતાદિ પ્રત્યે જવાની ઘસીને ના પાડી; અને આમ જગતને મંત્રમુગ્ધ કરનારી આત્માની કેટલીક ચમત્કારિક શક્તિએની વાનકી (Sample) માત્ર ચખાડી તે અવધાનાદિ અદ્દભુત પ્રવેગોને તિલાંજલિ આપી શ્રીમદ જગન્ની દષ્ટિથી લગભગ અદશ્ય-અલેપ જેવા થઈ જઈ પછી તે કેવળ અધ્યાત્મમાં લીન થઈ ગયા હતા, કેવળ આત્મામાં સમાઈ ગયા હતા, એ તેમની ત્યારપછીની વિશિષ્ટ અધ્યાત્મચર્યા પરથી સુપ્રતીત થાય છે,–જેનું અવલોકન આપણે આ ગ્રંથમાં હવે પછી અનુક્રમે કરશું. આ અંગે જીવનરેખામાં શ્રી મનસુખભાઈ મનનીય શબ્દોમાં લખે છે કે –શ્રીમાનને આત્મલક્ષ થયે હતે આત્મા અનંત શક્તિને ધણી છે; શતાવધાનાદિ એ શક્તિના નમુનારૂપ રજકણે છે, એથી માનમાં આવી જઈ ધર્મ હારી જવા જેવું છે;–આવા સાત્વિક વિચારે એ પ્રયોગોને દબાવી જઈ આત્મસાક્ષાત્કાર કરવામાં શ્રીમદે વીર્ય ફેરવ્યું ! અત્યારે આવી સ્વલ્પ શક્તિ જેને પ્રાપ્ત થઈ હોય તે માન કે અર્થ માટે એને ઉપયોગ કરતા નથી દેખાતા? શ્રીમાન ધારત તે એના પ્રાગથી માન–કીત્તિ –અર્થ સંપાદન કરી શકત. પણ આત્મગુણ વિકસાવવાને મૂળથી જ લક્ષવાળા, આજન્મ વિરક્ત આ પુરુષ એ શક્તિનું પ્રદર્શન નહિ કરતાં એ વડે આત્માની ઉજજ્વલ શક્તિઓ પ્રગટ કરવા મથન કર્યું -આ (જ્યોતિષ) પ્રયોગ પણ એમણે નાનપણમાં જ, માનમાં આવી જઈ ધર્મ હારી જવાના કારણે ત્યજી દીધાં. (વિ. સં. ૧૯૪૫ની સાલમાં).” ઈત્યાદિ. આ શતાવધાનાદિ પ્રસંગોમાં પણ શ્રીમદની અંતરવૃત્તિ આત્માર્થ ભણી અને વૈરાગ્ય ભણી જ હતી. તેનું એક જ્વલંત ઉદાહરણ શ્રી મનસુખભાઈએ જીવનરેખામાં ધેલ છે–શતાવધાનથી મુંબઈમાં પ્રખ્યાતિ પામ્યા પછી શ્રીમદ્ રાજચંદ્રને કોઈ માતબર પ્રખ્યાત પારસી પિતાનું સ્થાન જોવા તેડી ગયા, ત્યાં તે શેઠ અમુક વસ્તુ Page #174 -------------------------------------------------------------------------- ________________ અવધાનાદિ બાહ્ય પ્રવૃત્તિને તિલાંજલિ ૧૩૩ અમુક સ્થળેથી અમુક પૈસા ખર્ચા આણી છે, અમુક બહુ Rare દુર્લભ છે, ઈત્યાદિ વૃત્તિને ઘટતું ગૌરવ દાખવતા હતા. સમય જાણી જન્મથી જ વૈરાગી શ્રીમદે તે શેઠને પૂછયું: આ આવાસ છેડી કેઈ બેહસ્તનશીન થયું છે?—આ પ્રશ્ન સાંભળતાં જ તે શેઠને ગાલે શેરડા પડે, અને તરત જ કહ્યું–મને આવા નીડરપણે મરણને ભય અને આવી વસ્તુઓનો આવા અભિમાનપૂર્વક મેહ નહિ કરવાનું કેઈએ કહ્યું ન હતું.” આમ આ પ્રસંગ પરથી શ્રીમદની અંતર્દશા જોઈ શકાય છે કે આ પ્રયોગો મધ્યે પણ તેઓ સદા સજાગર જ હતા, પરંતુ આ ઝાઝા લોકપ્રસંગથી કવચિત માનમાં આવી જઈ આત્માને પતનનું સ્થાન પણ થઈ પડે અને કદાચ આત્માથે ચૂકી જવાય; અને કદાચ આત્માર્થ ન ચૂકી જવાય તે પ્રધાન એવા આત્માર્થમાં જે સમય ગાળવો જોઈએ તે આવા સાધારણ બાહ્ય પ્રયોગોમાં ખર્ચાઈ જાય, તે આત્માથીને પાલવે નહિ –પરવડે નહિં. ઇત્યાદિ અંતર્મુખ વિચારણાથી શ્રીમદે આ બાહ્ય પ્રવેગોને તિલાંજલિ આપવાનું ઉચિત માન્યું. શ્રીમદે આ શતાવધાનાદિ અનન્ય અદ્દભુત પ્રયોગો કરી દેખાડ્યા તેમાં એમની મહત્તા તો છે જ, પરંતુ તેને પણ તૃણુ - દિત્યાગ કર્યો એમાં એમની અનંતગુણવિશિષ્ટ એર વિશેષ મહત્તર મહત્તા છે. જગના પૂરની સાથે તણાતા અનુસ્રોતગામી તો સર્વ કેઈ હોય, પણ સામે પૂર જનાર પ્રતિશ્રોતગામી તે કેઈ વિરલે જ હેય; અતિતર્પણ તે સર્વ કે કરે, પણ પરિસર્ષણ તો કઈ વિરલે જ કરે. શ્રીમદ્દ પ્રથમથી જ આત્મલક્ષી હતા, એટલે સગવશાત્ સહજ સ્વભાવે બતાવવામાં આવતા આત્મવૈભવના અંગરૂપ આ બુદ્ધિવૈભવનું આ બાહ્ય પ્રદર્શન અંતરથી એમને રુચતું નહોતું-પણ ખૂંચતું હતું, તે હવે તેમણે એકદમ ફગાવી દીધું અને પછી તે સતત આત્મલક્ષી શ્રીમદ નિરંતર અધ્યાત્મમાં જ નિમગ્ન થઈ ગયા, –એ તેમના જીવનના પછીના તબક્કા પરથી સ્પષ્ટ જણાય છે. આ અપૂર્વ આત્મસંયમ શ્રીમદ્દ જે કઈ વિરલે ઓલીઓ પુરુષ જ દાખવી શકે. જેનામાં માનાદિની અપેક્ષા હોય ને જગની વાહવાહની પરવાહ હોય, એ કદી આ અપૂર્વ આત્મસંયમ દાખવી શકે? અને તેમાં પણ શ્રીમદ્દ જેવો અસાધારણ પ્રતિભાસંપન્ન, આચાર્યને આચાર્ય થવા ગ્ય પુરુષ જે ધારે તે જગતમાં પોતાનો ડંકો વગડાવી શકે. અરે ! એમનાથી લક્ષાંશ ચેગ્યતા પણ જેનામાં નથી, એવા સામાન્ય પ્રાકૃતજને પોતાની લેખકતા–વસ્તૃતા વગેરે શકિતની વર્તમાનમાં કેટલી બધી જાહેરાત કરી, કેટલા બધા નગારાં વગાડી, કેટલી બધી કૂદાકૂદ કરે છે !—એ શું હમણાં આપણે પ્રત્યક્ષ નથી જેતા ? એવાઓ સાથે જ્યારે શ્રીમદૂના અસાધારણ અભુત આત્મસંયમની-આત્મગુપ્તિની તુલના કરીએ છીએ, ત્યારે શ્રીમદ મેરુ સમા મહાન જણાય છે. શ્રીમદૂની અપૂર્વ આત્મલીનતાથી ખરેખર! સાનંદાશ્ચર્ય અનુભવાય છે. શ્રીમદને તો આત્મકલ્યાણ જ કરવું હતું, એમને કઈ જગને રૂડું દેખાડવા પ્રયત્ન ન્હોતું કરવું. તેની સાક્ષી તેમના જ વચને પૂરે છે. જેમ કે–જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અધ્યાત્મ રાજચંદ્ર પણ તેથી રૂડું થયું નથી. કારણ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય એમ કરવામાં જશે અનંત ભવનું સાટું એક ભવમાં વળી રહેશે, એમ હું લઘુત્વભાવથી સમજે છઉં અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.” ઈત્યાદિ. જગતમાં બીજાઓ કીર્તિના પડછાયાની પાછળ દોડે છતાં કૌત્તિ તેમનાથી દૂર ભાગે છે, ત્યારે કીર્તાિ પડછાયાની જેમ શ્રીમદની પાછળ દોડે છે છતાં શ્રીમદ તેનાથી દૂર ભાગે છે ! એ ખરેખર! પરમાશ્ચર્યકારી છે ! પુત્રેષણ, વિષણ, લોકેષણ એ ત્રણ એષણાના સકંજામાંથી છૂટવું ભલભલાઓને માટે પણ દુષ્કર છે; તેમાં પણ પ્રથમ બે એષણાઓથી છૂટવું તે હજુ સુગમ છે, પણ લેકેષણની માહિનીમાથી છૂટવું તો ભલભલા મહાત્માઓને માટે પણ દુષ્કરદુષ્કર છે. લોકે હારી વાહવાહ કરે, લેકમાં મ્હારી કીર્તિને ડંકો વાગે, મહારું નામ લેકમાં ગાજતું થાય, એવી કીર્તિની ભૂખના દુઃખમાંથી ભલભલા મહાત્માઓ પણ છટકી શકતા નથી. જોકે મને રૂડ કહે, લોકમાં હું રૂડે દેખાઉં, લેકે મહારા ધજાગરા ફરકાવે, એવી લોકેષણારૂપ સૂફમ ઈચ્છા ઊંડે ઊંડે પણ ત્યાગી કહેવાતા મહાત્માઓના અંતરમાં પણ પ્રજ્વલતી હોય છે. આખાબોલા અખા ભકતે કહ્યું છે તેમ “ઝીણી માયા છાની છરી” જ્ઞાની કહેવાતા પંડિતમના અંતને પણ ઊંડે ઊંડેથી કાપી નાંખતી હોય છે. મુમુક્ષ કહેવાતા ત્યાગી મહાત્માઓ પણ આવી ઊંડી અંતરેચ્છાને લીધે વાસ્તવિક રીતે અંદરખાનેથી ભવને અભિનંદનારા “ભવાભિનંદી હોય છે, કારણકે મનાવા-પૂજાવાની વાસનારૂપ “ઝીણી માયા છાની છરી” એમના અંતરુને કેરી નાંખતી હોય છે; અને જેમ જેમ મનવચન-કાયાના યોગની તરતમતા તેમ તેમ આ વાસનાની પણ તેવી તરતમતાબળવત્તરતા હોય છે. કારણકે જ્યાં લગી પરમાર્થ દષ્ટિ સાંપડી નથી ત્યાં લગી ભવાભિનંદીપણને લીધે ગમે તે ક્ષયપશમ સંપન્ન પુરુષ પણ સમ્યફ તત્ત્વવિચારને પામી શકતો નથી. તેવા પુરુષને જેમ જેમ મનવચન-કાયાના યોગબળનું તરતમપણું હોય છે, તેમ તેમ પ્રાયે તેની વાસનાનું પણ તેવું તરતમપણું હોય છે. કેઈ અપરમાર્થ દષ્ટિ એવા મહત્ત્વાકાંક્ષી પુરુષના મન-વચન-કાયાની શક્તિનું પ્રબલપણું હોય, તો તેની લેકમાં મનાવા-પૂજાવા વગેરે અસવાસનાનું પણ તેવું જ પ્રબલપણું પ્રાયે દશ્યમાન થાય છે. એટલે તેવા વિશિષ્ટ યોપશમી જીવને જે બેધ છે, તે પણ અસવાસનાથી વાસિત હોઈ અસત્ જ હોય છે, અને આમ અસવાસના-વિષથી વાસિત એ આ બધ અસત્ પરિણામથી જ અનુવિદ્ધ હેઈ વિષમિશ્ર અન્નની જેમ અસુંદર જ હોય છે; “વાસિત બોધ આધાર * “ રારિબામાનુનો નોધો મુંદ્રાઃ | તરંજીવ નિયમદ્વિષiyજાનવત્ ” ગદષ્ટિસમુચ્ચય, . ૭૭ x “વિચરઃ પૂરવંજનાય, ધશો નનનનાચ . વાવાય વિશ્વાસ્થયનં મેમૂ, ચિત્રુ ગ્રાચર મા રત્નાકરપચ્ચીશી “ જનમનરંજન ધર્મનું, મલ ન એક બદામ.” શ્રી ચિદાનંદજી Page #176 -------------------------------------------------------------------------- ________________ અવધાનાદિ બાહ્ય પ્રવૃત્તિને તિલાંજલિ ૧૩૫ એ આ અસકલપનારૂપ હાઈ પરમાર્થથી અબોધ સ્વરૂપ વા કુબોધસ્વરૂપ જ હોય છે. આમ જો કે ઈનામાં તેવું તેવું યોગબળ હોય છે તો પ્રાયે તેની સાથે સાથે વાસનાઅહંકાર, મમકાર, માન, પૂજા, લૌકિક પ્રતિષ્ઠાદિની વિષ સમાન કામના-પણ તેવી જ તરતમ પ્રકારની હોય છે; જે મનવચન-કાયાની ક્ષચોપશમશક્તિ તેવી પ્રબળ હોય છે, તો વાસના પણ તેવી તરતમતાવાળી પ્રબળ હોય છે. જેમકે-કેઈનામાં વચનગ પ્રબળ છે, તો તે કવચિત્ તેના અહંકારને વશ થઈ વક્તાબાજી વડે વાચસ્પતિપણું દાખવી જનમનરંજન કરવા પ્રયાસ કરે છે ! અથવા તે અભિમાનના અભિનિવેશમાં કે અસતવના કદાપ્રહમાં તે કવચિત્ પિતાની હોશિયારી બતાવવા અસત્ પ્રરૂપણ પણ કરે છે! અથવા કવચિત વાચાલતા દાખવી પરવંશનાર્થે વૈરાગ્યરંગ ૪ બતાવે છે અને જનરંજનાથે ધર્મોપદેશ કરે છે ! અરે ! પાણી જેવા વાણીના પ્રવાહમાં તણાતો તે પામર પ્રાણ ચિંતામણિ કરતાં અધિક મૂલ્યવંતા ધર્મનું કાણી કેડીના મૂલે વેચાણ કરતાં પણ આંચકો ખાતો નથી ! વળી કેઈનામાં મને યોગનું પ્રબલપણું હોય છે, તો તે ક્વચિત્ પોતાની બુદ્ધિમત્તાનું અભિમાન ધરાવતો રહી, પિતાની મતિની ચમત્કૃતિથી બીજાને આંજી નાંખવાનો પ્રયાસ કરવા તત્પર જણાય છે! પિતાના મતક્ષયોપશમના અહંભાવથી–પાંડિત્યના ગર્વથી મંદમતિ જનોને તિરસ્કાર કરી લોકેષણાની આકાંક્ષા સેવત રહી તે લોકારાધન કરવાનો પ્રયત્ન કરે છે! પોતાની બુદ્ધિના મિથ્યાભિમાનથી આવિષ્ટ થઈ અનેકવાર કુયુક્તિ પ્રયુક્ત કરવામાં પણ પોતાની કુશળતા માને છે! મનાવા-પૂજાવાની તુચ્છ કામનાના કુગ્રહથી ગ્રસ્ત થઈ પોતાની મનઃશક્તિને ફાકે રાખનારા તે સ્વછંદી વંચક જીવ આત્મભાન ભૂલી આત્મશ્રેયથી વંચિત થાય છે!-ઇત્યાદિ અનેક પ્રકારે ‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર’ તરતમ ચોગે તરતમ વાસનાના આવિકારે જગમાં દેખાય છે. આવી અસવાસનાને લીધે જ ભવને અભિનંદના ભવાભિનંદી જીવ માનાર્થનેલેકેષણાનો ભૂખ્યો હોઈ લેકપંકિતમાં–લેકની પંગતમાં બેસનારો હોય છે, અર્થાત્ લકારાધનહેતુઓ–લેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સતક્રિયા કરે છે, અને તેથી તે એને મહાઅનર્થ કર—દુરંત ફલદાયી થઈ પડે છે, કારણકે જગને રૂડું દેખાડી ધમીમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, આત્માર્થે જ કરવા ગ્ય એવી ધર્મક્રિયાનો પણ માનાથે ઉપયોગ કરે છે, અને તુચ્છ એવા લૌકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહત એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જેવો હીન ઉપગ કરે છે, અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘોર આશાતના કરે છે. આવી લોકેષણારૂપ લોકપંક્તિ અને લોકોત્તર એવું આત્મકલ્યાણ બેને કદી મળતી પણ આવે નહિં. અને પરમાર્થ વિચારીએ તો લોકોત્તર કલ્યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણારૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પણ નથી. છતાં મહદ્ આશ્ચર્ય છે કે એક ભવના તુચ્છ કલિપત લાભની ખાતર અનંત ભવનું દુઃખ હાલું ગણું “ભવાભિનંદી પોતાના નામને સાર્થક કરે છે ! તે લેકેષણને લાલચ Page #177 -------------------------------------------------------------------------- ________________ અધ્યામાં રાજચંદ્ર લેકપંકિતામાંથી વ્હાર કેમ નિકળી શકે? શ્રીમદ્દ જે ખરેખર આત્માથ મહા મુમુક્ષુ હોય તે જ લોકેષણાને ઠોકર મારી આ લેકપંક્તિના વમળમાંથી–વિષવન્તલમાંથી ઇન્હાર નિકળવા સમર્થ થઈ શકે. આમ જેની ભૂરકીમાંથી ભલભલાઓને છૂટવું વિકટ થઇ પડે છે એવી આ કેષણને ઉછેદી નાંખવી–જડમૂળથી ઉખેડી નાંખવી એ કાંઈ નાનાસૂના આત્મપરાક્રમનું કામ નથી; એવી લોકેષણાનું મલની જેમ વા હાલાહલ વિષની જેમ વિસર્જન કરવું તે કાંઈ જે તે ત્યાગ નથી. પ્રાચે (લગભગ) આ લોક કીર્તિલોભથી અંધ બની જ્યારે લોકેષણાની પાછળ ગાંડાની જેમ દોડયા કરે છે, કીર્તાિના ટૂકડાની પાછળ ભમરાની વા ભિખારીની જેમ ભમ્યા કરે છે, ત્યારે તેની મળે જે કીત્તિનિરપેક્ષ દૃષ્ટા પુરુષ તે લોકેષણાની મહામહિનાથી દૂર ભાગે છે, મહાકત્તિના ટેકરાને લાત મારે છે, તે જ પુરુષ ખરેખ ડાહ્યો વિચક્ષણ વિવેકી છે, તે જ પુરુષ ખરેખરો શ્રીમંત-શ્રીમદ છે. સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર આ મહાવિચક્ષણ, મહાવિવેકી, મહાશ્રીમત–મહાજ્ઞાનશ્રીસંપન્ન ખરેખર યથાર્થનામાં શ્રીમદ’ હતો; વામના–વેંતીઆ ( Dwarf) સામાન્ય પ્રાકૃત લોકના ઓઘ-સમૂહુરૂપ લોક મધ્યે લોકોત્તર– કિક ‘વિરાટ’ (Collosus) હતે. પ્રકરણ એકવીસમું અતીન્દ્રિય જ્ઞાન અને શક્તિના ચમત્કારે આ બાહ્ય પ્રદર્શનોને પણ તે જ તિલાંજલિ આપી શકે કે જેની દષ્ટિ મૂળ આત્મજ્ઞાન ભણી જ હોય, શુદ્ધ આત્મા ભણી જ હોય. આવા આત્મજ્ઞાની શ્રીમદના દિવ્ય આત્માની ચારિત્રશુદ્ધિ ને લીધે જ એમનામાં અનેક ચમત્કારિક શક્તિઓનો આવિર્ભાવ થર્યો હતે; તથારૂપ જ્ઞાનાવરણના ક્ષચોપશમથી ઉપજેલા અતીંદ્રિય જ્ઞાનના ચમત્કાર એમના જીવનમાં લઘુવયથી જ દેખાવા માંડ્યા હતા ને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે જતા હતા. પૂર્વોક્ત હેમરાજભાઈ આદિના પ્રસંગ પરથી એટલું તો ચોક્કસ સ્પષ્ટ સમજાય છે કે શ્રીમદ્દમાં લઘુવયથી જ કઈ અલૌકિક વિશિષ્ટ જ્ઞાનશક્તિ હતી,–કે જે અતીન્દ્રિય જ્ઞાનશક્તિના બળે અગાઉથી કંઈ પણ સમાચાર નહિં છતાં, કચ્છથી બે સાંઢણી સ્વાર ખાસ મ્હારા માટે રાજકોટ આવી રહ્યા છે એમ શ્રીમના નિર્મલ જ્ઞાનદર્પણમાં પ્રતિભાસિત થયું, એટલું જ નહિં પણ પ્રથમ મળતાં જ કેમ હેમરાજભાઈ! કેમ માલશીભાઈ!” એમ નામ લઈને તેમને બેલાવ્યા! તે બનાવ તે ઓર આશ્ચર્યકારક હતા. આ અતીન્દ્રિય નાનશકિતને કેઈ અવધિજ્ઞાનનો પ્રકાર કહો કે (Clairvoyance) કહો કે બીજું ગમે તે કહે. પણ તે કોઈ વિશિષ્ટ અતીન્દ્રિય ચમત્કારિક જ્ઞાનશક્તિ હતી જ એમાં કોઈ સંશય Page #178 -------------------------------------------------------------------------- ________________ અતીન્દ્રિય જ્ઞાન અને શક્તિના ચમત્કાર ૧૩૭ નથી. શ્રીમદ્દની આ અતીન્દ્રિય જ્ઞાનશક્તિની પુષ્ટિ કરનારા બીજા અનેક પ્રસંગે પણ બીજાઓએ જાતિઅનુભવથી અનુભવ્યા છે. તેમાંના કોઈ કોઈ નેધાયેલા પ્રસંગમાંથી કેટલાક ખાસ પ્રસંગે આ રહ્યા – શ્રીમનું બાલ હદય એટલું બધું કોમળ અને કરુણાળુ હતું કે પોતાના નિર્મળ જ્ઞાનબળથી વિચિત્ કેઈનું ભાવિ અનિષ્ટ જોવામાં આવતું, તો તેઓ કરુણદ્ર ચિત્તથી તે વ્યક્તિને અગાઉથી અગમચેતી આપી દેતા અને જે તે વ્યક્તિ માન્ય કરે તે તેને આમ ઉગારી લેતા, ન માન્ય કરે તે તેને સહન કરવું પડતું, એવા અનેક પ્રસંગે બન્યા છે. જેમકે– વવાણીઆમાં વીરજીભાઈ દેસાઈ નામના એક વાણુઓ હતા. તેમની પત્ની ગૂજરી ગઈ અને તે ફરીથી સગપણ કરવાની તૈયારીમાં હતા, સગાંસંબંધીઓની પણ ફરીથી લગ્ન કરાવવાની ઈચ્છા હતી. વીરજીભાઈએ શ્રીમદ્ પાસે સહજ વાત કરી. શ્રીમદે જણાવ્યું કે હાલ છ મહિના સુધી લગ્ન કરવા સંબંધી વિચાર મુલતવી રાખવો એમ મારા વિચારમાં આવે છે. વીરજીભાઈને સગાંસંબંધીઓ તરફનું દબાણ ખૂબ હતું અને લગ્ન ન કરાય તે ઘણે ઠપકો મળે એમ હતું, છતાં શ્રીમનું વચન માન્ય કરી વીરજી ભાઈએ લગ્ન સંબંધી વિચાર મુલતવી રાખે. વીરજીભાઈને શ્રીમદે લગ્ન નહિં કરવા માટે છ મહિનાની મુદત કહેલી, તે છ મહિનાની મુદત પૂરી થવાની રાત્રીએ વિરજીભાઈ ઉપાશ્રયે ગયા હતા, ત્યાંથી રાત્રે દશ વાગ્યે ઘર તરફ આવતાં ઘર આગળ ખાળમાંથી એક સર્પ કરડ્યો. તે ઉતારવા ઘણી મહેનત કરી. વીરજીભાઈએ કહ્યું–મારે ચોવિહાર ભંગાવશે નહિં. મને કહેનારે કહી દીધું છે. અને વીરજીભાઈ તત્કાળ મૃત્યુ પામ્યા. એક વખત રવજીભાઈ ચમનપર જતા હતા ત્યારે શ્રીમદે કહ્યું–બાપા! તમે આજે ચમનપર ન જાઓ તો? છતાં રવજીભાઈ ગયા. સાંજે દીવાબત્તીને સમયે મનસુખભાઈને રસોડામાં જતાં દીવાની ઝાળ લાગી ને પહેરણુ બળવા માંડયું ને મન સુખભાઈની છાતી દાઝી ગઈ હતી. પછી રવજીભાઈને ચમનપર તેડવા મોકલ્યા હતા. વવાણિયામાં એક ગરાશિયા એક વખત ઘેડી લઈને ફરવા જતા હતા. ત્યારે શ્રીમદે કહ્યું કે બાપુ, તમે આજે ઘડી લઈને ફરવા જાઓ મા. શ્રીમદે કહ્યું છતાં માન્યું નહિં ને ઘોડી લઈને ગામ ન્હાર ગયા. ત્યાં ઘડીએ તોફાન કર્યું. તેમને પછાડયા. પછી ગરાશિયા બાપુને ચાર જણ જઈને ચૂંફાળમાં તેમના ઘેર લાવ્યા હતા. પછી તુરત તે ગરાશિયા ગૂજરી ગયા હતા. એક ગરાસીઆના ભાઈના લગ્ન હતા. તેઓ લગ્ન કરીને આવ્યા ત્યારે તે ગરાસીઆએ સામૈયામાં જવા ઘડી તૈયાર કરી. ત્યાં પ્રસંગવશાત્ શ્રીમદ્દ હાજર હતા, તેમણે ગરાશીઓને ચેતવ્યા-સામૈયામાં તમે જશો નહિં, પણ તેને રુચ્યું નહિં અને જણાવ્યું–હે, મારા ભાઈના લગ્ન અને સામૈયામાં હું ન જાઉં એ કેમ બને ? સામૈયું વળ્યું ને ઘડીએ તોફાન કર્યું. તેમાં તે ગરાશીઆ ભાઈના પ્રાણ ગયા અને તેને ઝોળીમાં લઈને ઘેર આવ્યા. આ તે નાની વયના કેટલાક પ્રસંગેની નેંધ છે, પણ આગળ ઉપર બનેલા કેઈ અ-૧૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અધ્યાત્મ રાજચંદ્ર કાઈ પ્રસંગેાની નેાંધ પણ મળે છેઃ (૧) પદમશીભાઈ ઠાકરશીએ પેાતાની પરિચયનાંધમાં નોંધ્યું છે કે-સાયલામાં ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના દિને શ્રી સેાભાગના દેહ જે વખતે છૂટયા તે જ વખતે સવારના દશ-અગીયારના સુમારે પૂજ્યશ્રી (શ્રીમદ્) ઠંડા પાણીએ પહેરેલા લુગડા સહિત નાહ્યા હતા,જોકે તેઓ હુંમેશ ગરમ પાણીથી નહાતા હતા. તે પછી આશરે એક કલાક રહી શ્રી સેાભાગભાઈના દેહ છૂટવાના સમાચાર તારથી મળ્યા હતા. આ પ્રસંગ સૂચવે છે કે સેંકડો માલ દૂર અનેલેા શ્રીસેાભાગના દેહેાત્સગ પ્રસંગ શ્રીમદે તત્ક્ષણુ જ સ્વયં જ્ઞાનખળથી જાણ્યેા હતેા. (૨) કાવિઠાવાળા શેઠ ઝવેરભાઇ ભગવાનભાઇએ જાતિઅનુભવના એક પ્રસંગ નાંખ્યા છે--૧૯૫૩ના પાષમાં વવાણીયા જવા વૃત્તિ થઈ. સગાંસંબંધી તથા મુમુક્ષુ સર્વે મળી લગભગ ૨૪ા ટીકીટ થઈ હતી; ત્યાં મારખી માણસ સામેા મળેલ, તેણે કહ્યું કે સાહેબજી અત્રે છે, તમને તેડવા માકલેલ છે. મેં કહ્યુ...–તેમણે શાથી જાણ્યું ? તેણે કહ્યું-તે હું કંઈ જાણતા નથી. ફક્ત ગુજરાતીને વવાણિયે જતા રોકી અહીં લાવા એમ કહેલ છે. ઝવેરચંદભાઈએ કોઇને ખખર આપ્યા ન હતા ને એ તે વવાણીયે જવા માગતા હતા, શ્રીમદ્ન મેારીમાં બિરાજમાન હતા એની તેમને ખબર પણ ન હતી, ત્યાં વચ્ચે મેારખી જ તેમને ઉતાર્યા, તે જ્ઞાનબળે તેમનું આગમન જાણનારા શ્રીમના અદ્રિય જ્ઞાનના જ ચમત્કાર હતા. આ બધા પ્રસંગેા સૂચવે છે કે શ્રીમમાં અતદ્રિય જ્ઞાનશકિત લઘુવયથી જ હતી અને તે ઉત્તરાત્તર વૃદ્ધિંગત થતી જતી હતી. મતિ–શ્રુતઆદિ પાંચ જ્ઞાનમાં મન— ઈંદ્રિયની સહાયથી ઉપજતા મતિ-શ્રુત જ્ઞાન પરાક્ષ ગણાય છે; અને મન-ઇંદ્રિયની સહાય વિના આત્માને પ્રત્યક્ષ સાક્ષાત્ ઉપજતા અવધિ-મનઃપવ–કેવળજ્ઞાન પ્રત્યક્ષ ગણાય છે. રા જ્ઞાના કાંઈ કલ્પિત કે કલ્પનારૂપ નથી, પણ યથા પરમા સત્ છે, એના સત્ય કાર આપણને શ્રીમદ્નના આ અદ્ભુત આત્મચારિત્રમય ચરિત્ર પરથી થાય છે. આવા અત ંદ્રિય જ્ઞાનના ગુપ્ત ચમત્કારને પામેલા કેાઈ અલૌકિક દિવ્ય જ્ઞાની પુરુષ જ લખી શકે એવા આ આત્મખલસંપન્ન ટ ંકેત્લી અનુભવસિદ્ધ વચન જે શ્રીમદે આગળ ઉપર સૌભાગ્યલાઈ પરના પત્રમાં (અ. ૬૭૯) લખ્યા છે, તે આની સાક્ષી પૂરે છે– જિનાગમમાં મતિશ્રુતઆદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે. તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ, મનઃપ વાદિ જ્ઞાન વત્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવાં ચે।ગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવેાને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. વત્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી ફુલ્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમેાહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વત્ત તું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કેાઈક જીવને વિષે વત્ત વા ચાગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હાય એમાં કંઈ આશ્ચય નથી, તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણાવા ચાગ્ય નથી. આત્મસ્વરૂપ વિચારતાં તેા તે જ્ઞાનનું ક'ઈ પણ અસંભવિત– પશું દેખાતું નથી. સર્વાં જ્ઞાનની સ્થિતિનુ ક્ષેત્ર આત્મા છે, તેા પછી અવિધ, મનઃપ વાદિ જ્ઞાનનુ' ક્ષેત્ર આત્મા હાય એમાં સંશય કેમ ઘટે ?’ " Page #180 -------------------------------------------------------------------------- ________________ અતીન્દ્રિય જ્ઞાન અને શક્તિના ચમત્કારે ૧૩૯ આત્માની નિર્મળતાને કારણે શ્રીમદ્રને અનેક લબ્ધિ-સિદ્ધિ પ્રગટી હતી. પણ તેને પ્રવેગ કરવાને શ્રીમદે સ્વપ્નાંતરે પણ વિચાર કર્યો નથી, છતાં ક્વચિત્ સહજ સ્વભાવે તેવો બનાવ બનવા પામ્યું હશે. જેમકે-કલ્લોલવાળા કુંવરજીભાઈ મગનલાલે (જૂઠાભાઈના સાળા) નેપ્યું છે કે–સં. ૧૯૪૩ના ચોમાસામાં વરસાદ રાત્રે વરસતો હતો. શ્રીમદ્દ શ્રી ચંચળબહેનને (શેઠ ઉમાભાઈ) ત્યાં હતા. પાસે છત્રી ન હતી, ગાડી ન હતી, શ્રી જુઠાભાઈનાં બારણું અંદરથી વાસેલાં હતાં. છતાં રાત્રે બાર વાગ્યે શ્રીમદ્ વગર ભીંજાયે કોરાં કપડે શ્રી જુઠાભાઈના મકાનમાં અંદર પધારેલ! તેમજ-શ્રીમદ્દ ભેગશકિતનો ચમત્કાર દાખવવા કદી પ્રયાસ કરતા નહીં, તથાપિ અનાયાસે કવચિત્ તે ચમત્કાર બનવા પામ્યું છે, તેનું દર્શન આપણને પદમશીભાઈએ વર્ણવેલા ટોકરશીભાઈના પ્રસંગમાં (સં. ૧૫૫માં બનેલા) પ્રાપ્ત થાય છે. તે અત્રે જેમ છે તેમ પદમશીભાઈની નોંધ પ્રમાણે આપણુંઃ ટોકરશીભાઈ પીતાંબર પ્લેગની માંદગીમાં ગૂજરી ગયા. તેમના ભાઈ દેવચંદભાઈને દિલાસો આપવા પદમશીભાઈ ગયા, ત્યારે દેવચંદભાઈએ કહ્યું–પદમશીભાઈ, અમે તે ઠગાયા. ભાઈ ગુજરી ગયા એ તે બહું માઠું થયું, પણ અમે કવિરાજ (પૂજ્ય શ્રી શ્રીમદ)ને ઓળખ્યા નહીં માટે ઠગાયા. આટલા દિવસ અમે માનતા કે, તેઓ સારા ભણેલા અને કવિ છે, પણ ગઈ કાલે તેઓની શક્તિ જોઈ અમે અજબ થઈ ગયા. પદમશીભાઈએ પૂછ્યું—એવું બન્યું હતું? દેવચંદભાઈએ કહ્યું- ભાઈ ટોકરશીને તાવ ગાંઠ અને સન્નિપાત એટલા જોરમાં હતા કે, તે દુકાનના ગ્રાહક સબંધી અને બીજો બકવાદ કરતા હતા, અને ઢેળ (ખાટલે) ઉપરથી ઊઠીને ભાગી જતા હતા. તેને અમે ચાર જણાએ પકડી રાખેલ હતા. ગઈકાલે બપોરના બે વાગ્યાના સુમારે કવિરાજ ત્યાં (ઘર દેવની દુકાને) આવ્યા ને પૂછ્યું –ટોકરશી મહેતાને કેમ છે? અમે સખત માંદગીનો જવાબ આપે. કવિરાજે કહ્યું- તમે બધા દૂર ખસી જાઓ. મેં (દેવચંદભાઈએ કહ્યું- ટેકરશીભાઈ ઊઠીને ભાગી જશે. કવિરાજે કહ્યુંનહીં ભાગે. ફક્ત કવિરાજને વિનય જાળવવા અમે બધા ઢોળણીથી હાથે એક આસરે અળગા ખસી ગયા, ને કવિરાજ પાસે બેઠા. પછી પાંચેક મીનીટે ભાઈ ટેકરાશીએ તદ્દન સાવચેત થઈ વિનયપૂર્વક કહ્યું કેકવિરાજ, તમે કયારે પધાર્યા છે? કવિરાજે કહ્યું- પાંચેક મિનિટ થઈ, તમે કેમ છે? ટોકરશીભાઈએ કહ્યું- ઠીક છે, પણ ગાંઠની પીડા છે. તે પછી થોડી વાર રહી તેમણે પોતાના દીકરા હેમચંદને કહ્યું કે- ચા ઉકળા. કવિરાજે કહ્યું- કોના માટે ? ટેકરશીભાઈએ એક હું અને બીજા ચાર જે પ્રથમ બેઠેલા હતા તેના દરેકના નામ સાથે કહ્યું કે તે ચા અમે પીશું, ને આપના માટે બીજી સારી ચા ઉકળાવશું. ત્યારબાદ અર્ધા કલાક લગભગ શાંત રહ્યા. બાદ કવિરાજ વિકટોરીઆ ગાડીમાં બેસી પોતાની દુકાન તરફ ગયા. પછી પાંચેક મીનીટે ભાઈ ટેકરીને પ્રથમ પ્રમાણે સન્નિપાત જેરમાં જણાયો. ત્યારે અમે કવિરાજને તેડવા માણસ મોકલ્યો. તેણે દુકાને જઈ કવિરાજને આવવા કહ્યું, તેના ઉત્તરમાં કવિરાજે “જેમ બનવાનું હોય તેમ બને છે એમ કહ્યું ને આવવા ના પાડી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અધ્યાત્મ રાજચંદ્ર પછી રાત્રે સાત વાગ્યાના સુમારે કવિરાજ ઘેર દેવ આવ્યા. કવિરાજે પૂછયુંટોકરશી મહેતાને કેમ છે? દેવચંદભાઈ એ કહ્યું- માંદગી વધતી જાય છે ને શક્તિ ઘટી ગઈ છે. કવિરાજે કહ્યું – તમે બધા વધારે અળગા ખસી જાઓ. એટલે અમે બધા દીવાનખાનાની ભીંત સુધી હઠીને ઊભા. કવિરાજ ઢળણી પાસે બેઠા, ને કાંઈક હાથના, આંખના અને હોઠના ઈશારા કરતા હતા. પાંચેક મિનીટમાં ટેકરશીભાઈ શુદ્ધિમાં આવ્યા. ટોકરશીભાઈએ વિનયપૂર્વક પૂછયું- કવિરાજ, તમે ક્યારે પધાર્યા છે ? કવિરાજે કહ્યું – પાંચેક મિનીટ થઈ, તમે કેમ છે ? ટોકરશીભાઈએ કહ્યું- ઠીક છે, હવે ગાંઠની પણ પીડા નથી. ત્યારપછી ડીવાર રહી ભાઈ કરશી કેટલાક સંસ્કૃત કલેક બેલ્યા. કવિરાજે પૂછયું- એ તમે કયાં સાંભળ્યા છે? ટેકશીભાઈએ કહ્યુંદશેક વર્ષ થયા ત્યારે આપ, હું અને દાકતર શ્રી (ડૉ. પ્રાણજીવનદાસ જ) ઈડરના જંગલમાં ગયેલ ત્યારે એ કે આપ બોલ્યા હતા. એ બહુ સારા છે, લખી રાખવા જેવા છે. તે પછી થોડીવારે કવિરાજે પૂછયું- હવે તમને કેમ છે? ટેકરશીભાઈએ કહ્યું- “આનંદ છે. તે પછી થોડીવાર રહી કવિરાજે પૂછ્યું- હવે તમને કેમ છે? ટેકરશીભાઈએ કહ્યું- “આનંદ આનંદ છે. આવી સ્થિતિ મેં કઈ વખત અનુભવી નથી. આનંદ આનંદ છે. એટલામાં જ કવિરાજે એક જ વખત ટોકરશી મહેતાની નાભિ ઉપરથી પિતાનો હાથ તેઓના માથા સુધી અદ્ધર ફેરવ્ય ને દૂર બેઠા. કવિરાજે અમને (દેવચંદભાઈને) કહ્યું- ટોકરશી મહેતાને દેહ છૂટી ગયે, પણ તમે લગભગ પોણે કલાક કઈ તેઓની નજીક જાશે નહીં. આ વખત રાતના પણ આઠ વાગ્યા સુમાર હતો. પછી કવિરાજ સ્મશાને ચાલ્યા હતા. આમ દેવચંદભાઈ પાસેથી જાણેલી હકીકત નેંધી પદમશીભાઈ લખે છે- હું તરત શેઠ રેવાશંકર જગજીવનની કુ. ની પેઢી ઉપર ગયે. ત્યાં પૂજ્યશ્રીના દર્શન કરી તરત તેઓશ્રીને સવાલ કર્યો કે ટોકરશીભાઈના સંબંધમાં આપે કેઈક અજાયબીભરેલું કરેલું છે તે મને સમજાવશે ? પૂજ્યશ્રીએ કહ્યું – હા, એમ બની શકે છે. પ્રાણવાયુ અપાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને અપાનવાયુ શરીરની અંદર ખેંચે છે તે શ્વાસ કહેવાય છે ને પ્રાણવાયુ શ્વાસને અંદરથી બહાર ખેંચે છે તેને ઉચ્છવાસ કહેવાય છે. પ્રાણ અને અપાનની સંધિ છે. એ બંને વાયુનો સંબંધ જ્યારે છૂટે પડે છે ત્યારે પ્રાણ છૂટી ગયા એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી લેશ્યા હોય તેવી ગતિ થાય છે, ને શક્તિબળે જીની લેશ્યા ફેરવી શકાય છે. વધારે સમજવાની તમારામાં શક્તિ નથી. અનુભવથી સમજાય તેમ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બાવીશમુ શ્રીમા અંતર્યામીપણાના અનુભૂત અદ્ભુત પ્રસંગા શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે’— શ્રી આનંદઘનજી શ્રીમમાં લઘુવયથી કાઈ અતી દ્રિય જ્ઞાનશક્તિ હતી તેના કેટલાક પ્રસંગોનું આગલા પ્રકરણમાં દિગ્દર્શન કર્યું. તે સૂચવે છે કે શ્રીમદ્ કેાઈ અદ્ભુત વિશિષ્ટ અતીદ્રિય જ્ઞાની હતા અને તે કઈ કાટિના ? તે હાલ આપણે ચાક્કસપણે કહી શકતા નથી, કારણ કે તેવા વિશિષ્ટ જ્ઞાની જ તેમની આત્મદશાનું યથાર્થ મૂલ્યાંકન-માપ કરી શકે. શ્રીમની આ અતીદ્રિય જ્ઞાનશક્તિ અંગેની એક એર વિશિષ્ટતા એ છે કે શ્રીમદ્જી સામા માણસના મનઃપરિણામ-અતપિરણામ જાણી શકતા, સામા માણસના હૃદયમાં હાય તે પ્રશ્નોના વગર પૂછ્યું ઉત્તર-સમાધાન આપી દેતા,-એ તે ઘણા પરિચયીએએ—સત્સ’ગપ્રસંગીએએ અનેકવાર અનુભવ્યું છે. આ ચરિત્રાલેખકના પૂ. સદ્. પિતાશ્રીએ (મનઃસુખભાઈ કરચંદ મહેતાએ) પણ તેવા પેાતાના જાતિઅનુભવના કેટલાક (તેર) પ્રસંગેા ‘ જીવનરેખા' માં ‘ અંતર્યામીપણું' શીર્ણાંક પ્રકરણમાં તાદૃશ્ય આલેખ્યા છે. તેમાંથી ઘેાડાક પ્રસ ંગાના સાર ભાગ અત્ર અવતારશું. તેમજ મેાટાદના શ્રી મણિલાલ ગાંધીએ પેાતે જાતે અનુભવેલા પ્રસંગની નોંધ લખી છે, તેના પણ સારસક્ષેપ અત્ર આપશું. આ બન્ને મહાનુભાવા શ્રીમદ્નના સત્સંગપ્રસ`ગમાં કઇક મેાડા આવ્યા હૈાવાથી તેમણે નાંધેલા શ્રીમદ્નના અંતર્યામીપણાના આ અનુભૂત પ્રસંગેા જો કે આગળ ઉપર અન્યા છે તે પણ પ્રસ્તુત વસ્તુને લગતા હેાઇ એના અનુસ ́ધાનમાં જ અત્ર આ પ્રકરણમાં આપ્યા છે. તેમાં પ્રથમ શ્રી મનઃસુખભાઈના અનુભૂત પ્રસંગો રજૂ કરશુ. ૧. મનસુખભાઇના અનુભવ પ્રસંગે શ્રી મનસુખભાઇને શ્રીમદ્ સમીપે વવાણીએ જવા તીવ્ર ઉત્કંઠા હતી. તેવામાં ૧૯૫૫ના ચૈત્ર વદ ૬ ના દિને શ્રીમદ્ પેાતે જ મેારખી પધાર્યાં. તેના ખબર મળતાં મનસુખભાઇને દેશનાથે શ્રીમદ્ સમીપે જતાં રસ્તામાં જે વિકલ્પે ઉત્પન્ન થયા અને પછી જે પ્રસંગેા બન્યા, તેનું પૂર્વાપર સંબંધ સહિત તાદૃશ્ય રોચક શબ્દચિત્ર મનઃસુખભાઈએ આલેખ્યું છે તે તેમના જ શબ્દોમાં આ રહ્યું — [૧] જતાં રસ્તામાં વિકલ્પ થયા કરતા હતા કે મને મળશે કે નહિ ? મારી સાથે એલશે કે નહિ' ? મને આદરભાવ આપશે કે નહિ? કાનની બહેરાશ આ સાલથી જ આવી છે, તેઓશ્રીનું ખેલવું હું સાંભળી શકીશ કે નહિં ? ત્યાં તે કોઈ શ્રીમ'ત, ધીમંત, પ્રતિષ્ઠિત, અધિકારી, વકીલ, વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ વગેરેના સમુદાય મળ્યે હુશે; હું સ કાચ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અધ્યાત્મ રાજચંદ્ર પામીશ.- ઈત્યાદિ વિકલ્પ થયા કરતા હતા. ત્યાં અંતે રા. રેવાશંકર ઝુંઝાભાઈનું મકાન જ્યાં શ્રીમદને નિવાસ હતો તે આવ્યું. ડેલીના માળ ઉપર ચડતાં નિસરણીના ઉપલે પગથીએથી સામા ખૂણામાં ગાદીતકીએ બિરાજેલ શ્રીમદ્દનાં પવિત્ર દર્શન થયાં. આસપાસ ઉપર જણાવેલ પ્રકારને સમુદાય બેઠે હતે. પરમાર્થચર્ચા ચાલતી હતી. દર્શન થતાં જ કઈ અવક્તવ્ય ભાવ સકુ અને મૂક વાણીએ, મધ્યમા વાચાએ, “પંચિંદિય સંપરણે” ઇત્યાદિ સદ્ગુરુસ્તુતિ થઈ ગઈ! આ અંતર્યામીપણું. તરતજ તેઓશ્રીએ બોલાવી સત્કાર્યો, સમપ બેસાડ્યો કુશળસમાચારાદિ પૂછી હૃદયને ભાર ઓછો કર્યો. ઉપર જે વિકલ્પ ઉત્પન્ન થયેલા જણાવેલ છે, તે ઉપશમી ગયા. સંકેચ દૂર થયો ! આ અંતર્યામીપણું. પાંચેક મિનિટ પછી ફરી જ્ઞાનચર્ચા શરૂ થઈ. બહેરાશનાં કારણે મને સૂત્રસંધિ અબૂટ નહોતી રહેતી. એટલે અરધે કલાક બેસી ઊઠયો. ઘેર આવ્યા. ઘરમાં મારાં પત્નીને શ્રીમદ્ સંબંધી વાત કરી. આવા ઉત્તમ પુરુષને વેગ છતાં આપણે વિષય-કષાયથી ભરપૂર ! ઈત્યાદિ ખેદ થતો હતો. વળતી સવારે શ્રીમદ્દ સમીપે ગયો. કશા તાત્કાલિક પ્રસંગ વિના પ્રથમ શબ્દ શ્રીમદે ઉચ્ચાર્યા તે-“મનસુખ, વિશેષ થઈ શકે તો સારું જ્ઞાનીઓને સદાચરણ પણ પ્રિય છે, ખેદ કર્તવ્ય નથી.” મનોગત ભાવ જાણવારૂપ આ અંતર્યામીપણું. (૨) સમીપમાં જતાં કાંઈ પૂછવા ધારેલું હોય, તે ત્યાં જતાં પૂછવાની જરૂર જ ન રહે, એવા પ્રકારે જ પોતે જ્ઞાનવાર્તાદિ શરૂ કરતા. જ્ઞાનવાર્તા પૂરી થઈ રહ્યું. પૂછે કે કેમ મનસુખ, કાંઈ પૂછવું છે? પૂછવાનું હોય તેના ખુલાસા તે વાર્તાલાપમાં આવી જતા. એટલે પૂછવાપણું કાંઈ ન રહેતું. આવું વખતોવખત બનતું. આ મનોગત ભાવ જાણવારૂપ અંતર્યામી પણું. (૩) કેલેજના રજાના દિવસ હઈ સં. ૧૯૫૫ના રોત્ર વદમાં એક દિવસ હું બહાર ફરવા ગયા હતા. રસ્તામાં સહજ કુતૂહળભાવે વિચાર થયો કે આ તિથિ શા માટે? પાંચમ, આઠમ, બીજ, ચૌદશ એમ તિથિને બદલે ધર્મપર્વના દિવસને બદલે ચોથ કે છઠ, સાતમ કે નમ, કે તેરશ ઇત્યાદિ હોય તો શું ખોટું? આમ એક વિકલ્પ માત્ર ઉભો થયેલે અને તે તિથિ તોડવા માટે નહિં, પણ વિચારણા માટે. પછી તે એ વિકલ્પ તરત સમાઈ ગયે. પણ ત્યારપછી જ્યારે શ્રીમદ્ પાસે જવાનું થયું ત્યારે કઈ પણ પ્રસંગ વિના શરૂઆતનાં વચન શ્રીમદે પ્રકાશ્યાં તે - મનસુખ, તિથિ પાળવી. આ અંતર્યામીપણું. (૪) ઉપર જણાવેલ અરસામાં મારા એક સ્નેહીને મેં શ્રીમદના આગમન સંબંધી તથા તેઓશ્રીના સમાગમલાભની વિગત લખી. તે ભાઈએ મને જવાબ લખી એક જ્ઞાન પ્રશ્ન શ્રીમદને પૂછવા બીડ્યું. તે ભાઈ સત્સંગના ખોજક છે. તેમની નોકરી સરકારી પોલિસ ખાતામાં હતી, અને માયાકપટભરી નોકરીથી કંટાળતા-મુંઝાતા હતા. આ સંબંધી વિગત મારા ઉપરના જવાબમાં હતી. જ્ઞાન પ્રશ્ન જૂદું હતું. તે પત્ર પ્રશ્ન સાથે રાત્રે મળે. સવારે પત્ર ઘેર રાખી પ્રશ્ન લઈ, શ્રીમદ્દ સમીપે હમેશના નિયમ મુજબ ગયે. કાંઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ્ના અંતર્યામીપણાના અનુભૂત અદ્ભુત પ્રસંગા ૧૪૩ જ્ઞાનવા` શ્રવણ કર્યાં પછી મેં કહ્યું–સાહેબ, કેાઇ ભાઇ આ પ્રકારે પ્રશ્ન પૂછે છે. પ્રશ્નના ઉત્તર આપવા પૂર્વે, શ્રીમદ્દે કહ્યું-કોણ ? ફલાણા પૂછે છે? કયાં? ફલાણે ઠેકાણે છે ? નાકરી માયાકપટભરી છે? મુંઝાય છે મહુ? મેં પૂછ્યું–સાહેબ, આપના પર પત્ર છે? શ્રીમદ્ કહ્યું-ના, તમારા પર પત્ર આવ્ચે છે શું? આવેલ પત્ર ઘેર હતા. આ ભાઇને શ્રીમદ્ સાથે કદી પરિચય ન હતા; તેણે શ્રીમને પત્ર લખ્યા ન હતા; તેમ વ્યવહાર સંબંધ આદિ એવાં હતાં કે શ્રીમને એના સંબંધી જણાવાની જરૂર રહે, જાણવાનું સાધન મળે એ એહ્યું હતું. આ ખધી મેં ખાત્રી કરી. શ્રીમદ્દના ઉપલા વર્તાવ એ અંતર્યામીપણું. (૫) સ’. ૧૯૫૬ના કાત્ત`ક વજ્ર ૧૨ બુધવારના રોજ હું મુંબઈમાં હતા. ત્યાં પરીક્ષા માટે ગયા હતા. કેટમાં મારા એક સ્નેહીને ત્યાં ઉતર્યાં હતા. આ દિવસે શ્રીમદ્ સાથે જમવાનું હતું.××× મનમાં ઈચ્છા હતી કે કોઈક વચનામૃતા શ્રીમદ્ તરફથી મળે તેા ! ××× ત્યાં તે જ અરસામાં ચીનાઈ કાગળ (આખા તા) ઉપર જાતજાતનાં મોરનાં ખૂણા આદિ ઉપર ચિત્રામણરૂપે લખાયલાં વચને ‘જડ ને ચેતન અને દ્રવ્યને સ્વભાવ ભિન્ન’ એ આદિ, તથા · કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથના પથ ભવ અતના ઉપાય છે,−’ ઇત્યાદિ વચનામૃતાની પ્રાપ્તિ થઇ. કાયાની વિસારી માયા એ પદ તેા ફરી ફરી ચાર પાંચ વખત સુંદર ગંભીર હલકથી પાતે શ્રીમુખે પ્રકાશી ગયા. આ અંતર્યામીપણું. 66 ,, (૬) સં. ૧૯૫૬ના વૈશાખ સુદ ૮ શુક્રવારે શ્રીમદ્ વઢવાણ તરફથી મેારખી પધારવાના હતા. મારે રજાના દિવસ હતા. હું વાંકાનેર સુધી સામે સવારની ગાડીમાં ગયા. વઢવાણની ગાડીને આવવાના વિલંબ હતા. એક ખાલ સહાધ્યાયી સિગ્નલર સાથે ગાડીના ડખામાં બેઠા. આ ભાઈ પાસે ગીતગેવિશ્વ પુસ્તક હતું. મેં આ અરસામાં સ્વ. મણિભાઇ નભુભાઇના વિવેચનવાળુ` ભગવદ્ગીતા કેટલુંક વાંચ્યું હતું, મને કેટલેાક પરમા સારા લાગ્યા હતા. આ ભાઇને મેં ભગવદ્ગીતાના પરમાર્થ સ ંબંધી પૂછ્યું. તે ભાઈએ કહ્યું કે ભગવદ્ગીતા તે અમારૂ શાસ્ત્ર છે અને તેના પાઠ તેા રોજ અમે કરીએ છીએ. મે પ્રથમ શ્લાક “ ધ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ” ઇત્યાદિના અર્થ”— પરમા તે ભાઇને પૂછ્યા. તે ભાઇએ કહ્યું કે તે તેા હું નથી જાણતા. મને સમજાયા હતા તેવા હ ભેર તેને કહ્યા, તેને બહુ આનંદ થયા અને ભગવદ્ગીતા એકલા પાડરૂપે નહિં, પણ મનનરૂપે વિચારવાની જરૂરીયાત સમજાઈ. ત્યાં વઢવાણુ તરફ્ની ગાડી આવી. શ્રીમદ્ પધાર્યાં. મેારમીની ગાડીમાં બિરાજ્યા. હું પણ બેઠા. ત્યાં ખીસામાંથી ‘ભગવદ્ગીતા’(થિએસાફિવાળાનું તે અરસામાં જ ભાષાંતર થઈ બહાર પડેલ) કાઢી મને આપ્યું! ઉપર જણાવેલ ભગવદ્ગીતા સંબંધી વાર્તાલાપને હજી પૂરા પા કલાક નહાતા થયા, ત્યાં આ ઘટના બની ! ‘કાગનું બેસવું અને તાડનું પડવું ’– એમ પણ અનાયાસે હાઈ શકે. પણ ઉપર પ્રસંગેા જણાવ્યા છે, તેને અનુસરીએ તે તે આ પ્રસંગ માટે પણ ગુપ્ત ચમત્કાર, અંતર્યોંમીપણાના ખુલાસે આવી ખડા થાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર (૭) આજ રાજ સાંજે શ્રીમને વવાણીએ પધારવાનું હતું. વવાણી તરફથી ગાડી આવી જવાના વખત સાંજના છના હતા. તે જ ગાડી પાછી સાત વાગ્યે વવાણીઆ તરફ વળતી. પ્રથમ સ્ટેશન પર શ્રીમદ્ સાથે હું એકલા ગયા હતા. ગાડી આજે મેાડી હતી. ઘણી જ્ઞાનવાર્તાના લાભ મળ્યેા. ભાઇએ એક પછી એક આવવા માંડયા. આઠે થયા. ગાડી ન આવી. ઉનાળા અને અજવાળીચું હતું. સ્ટેશન પાસે ચાકમાં બધું મડળ (ઝાઝું થતાં) બેઠું. નવ થયા. ગાડી આવી. હવે હમણાં ગાડી આવશે અને શ્રીમદ્ વવાણી તરફ પધારશે એમ થતું હતું. જ્ઞાનવાર્તાના રસ જામ્યા હતા. શ્રીમદ્ સમીપેથી ઊઠવાનું મન થતું ન હતું. હું સાંભળી શકું' તે પ્રકારે શ્રીમદ્ વાણી પ્રકાશતા હતા. નવ થવા આવ્યા હતા. ગાડી આવવાની તૈયારીમાં હતી. ત્યાં મને કોઈ મેલાવવા આવ્યું. મારે જવું. પડયુ'! મન શ્રીમદ્ તરફ હતું, તન ઘર તરફ જતું હતું. દુઃખ બહુ થયું. હું દરવાજે પહેાંચ્યા હઈશ એટલામાં શ્રીમદ્, ગાડી આવી ગઈ હતી છતાં, અધેા સંગાથ લઇ શહેર ભણી પાછા પધાર્યાં! હું તેા ઘેર ગયા હતા. શ્રીમદ્દ પાછા પધાર્યાની ખબર મને ખીજે દિવસે સવારે પડી. આ પણ અંતર્યામીપણું, જ્ઞાનીના નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ. ૧૪૪ (૮) આ વરસના અષાઢમાં શ્રીમદ્ વવાણીએથી મારખી પધાર્યા છે. એ અરસામાં એક દિવસ અપેારે ઘેરથી મારા કામ પ્રસંગે હું ટપાલ સેિ ગયેા. ત્યાં પાસ્ટ માસ્તર મારા પિતાશ્રીએ શ્રીમનું એક રજીસ્ટર મુકપાસ્ટ તેમને તરત પહેાંચે તેટલા માટે મને આપ્યું. હું તે લઇ શ્રીમદ્ પાસે જઉં છું, ત્યાં મેાટા રસ્તા ઉપર ડેલી મ્હાર ટોપી પહેરેલ શ્રીમદ્ મારી રાહ જોઈ ઉભા છે, જતાં જ શ્રીમદ્દે કહ્યું તમે અમારૂ પુસ્તક લઈને આવા છે તેની રાહ જોતા ઉભા છીએ. આ પણુ અંતર્યામીપણું. આમ ઋનુભૂતિ મનસુખભાઈ એ ઋજુ નિખાલસભાવે શ્રીમદ્નના અંતર્યામીપણા અંગેના આ તાદૃશ્ય વર્ણવેલા સ્વાનુભવપ્રસંગેા પરથી સુજ્ઞ વાંચકા સ્વયં જોઇ શકશે કે શ્રીમમાં મનેાગત ભાવ જાણી શકે એવા કેાઇ અતીદ્રિય જ્ઞાનવિશેષ હતા. શ્રીમદ્નના પ્રથમ દશનાર્થે જતાં રસ્તામાં મનસુખભાઈ જે વિકલ્પતરંગામાં ઝોલા ખાતા હતા, તે વિકલ્પ તર’ગે। અન્યત્ર બિરાજમાન અંતર્યામી શ્રીમદ્નના અંતમાં ઝીલાયા હતા! એ ખરેખર! અદ્ભુત આશ્ચર્ય કારક ઘટના હતી! પતિ-પત્ની વચ્ચેના વાર્તાલાપના ‘વાયરલેસ’ પણ તેમના મન:-જ્ઞાનકેન્દ્રમાં ઝીલાયા હતા એ પણ અદ્ભુત ઘટના હતી ! તેમજ-પૂછવા ધારેલ પ્રશ્નો પૂછવા જ ન પડે એમ વગર પૂછયે સમાધાન કરી ઘે એવી મનેાગત ભાવ જાણુવારૂપ શ્રીમની અદ્ભુત અતીન્દ્રિય જ્ઞાનશક્તિ મનસુખભાઇને વારંવાર દર્શીન દેતી ! તિથિ સંબંધી વિકલ્પતરંગ મનસુખભાઇના મનમાં ઊચો અને શમાઇ ગયા, તે પણ શ્રીમના સ્વચ્છ જ્ઞાનદČણુમાં પ્રતિષ્ઠિ'ષિત થયા ! શ્રીમથી સથા અપરિચિત એક સ્નેહીએ મેારખી મનસુખભાઈ પર મેારીથી ૨૫ માઈલ દૂર આવેલા વાંકાનેરથી લખેલા પત્રની વિગતવાર હકીકત શ્રીમના અત ંદ્રિય જ્ઞાનમાં પ્રતિભાસિત થઈ! શ્રીમદ્દની વચનપ્રસાદી પ્રાપ્ત થાય તે કેવું સારૂં એવા મનસુખભાઈના મનના મનારથ મનેાગત ભાવ જાણનારા મનેાવિજ્ઞાની Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુના અંતર્યામીપણાના અનુભૂત અદ્દભુત પ્રસંગે ૧૫ શ્રીમદ્દની વચનામૃતપ્રસાદીથી શીધ્ર પૂર્ણ કરા! તેમજ-વાંકાનેર સ્ટેશને શ્રીમદ્ તરફથી મનસુખભાઈને પૂર્વાપર વિરોધ અવેલેકવા ગીતાના પુસ્તકનું પ્રાપ્ત થવું, મનસુખભાઈના મને ગત ભાવ જાણી શ્રીમદ્દનું નિષ્કારણ કરુણથી મેરબી રોકાઈ જવું, પુસ્તક માટે શ્રીમદ્દનું રાહ જોતા ઊભા રહેવું–એ આદિ અદ્ભુત ઘટનાઓ અતીંદ્રિયજ્ઞાની શ્રીમદ્દનું કેવું અદ્ભુત અંતર્યામીપણું પ્રકાશે છે! ૨. મણિભાઈના અનુભવ પ્રસંગે , , - શ્રી મનસુખભાઈની શ્રીમદ્દન અંતર્યામીપણા અંગેની આ અનુભવકથા ઉપરાંત એક બીજી અનુભવકથા બોટાદના મણિલાલ રાયચંદ ગાંધીની સ્મૃતિનેંધમાં પ્રાપ્ત થાય છે. આ મણિલાલ રાયચંદ ગાંધીએ બે વાર દીક્ષા લેવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ થયે. એક વખત સૌભાગ્યભાઈ બોટાદ આવ્યા ને સગાસંબંધીઓની સૂચનાથી તેમણે મણિલાલને યુક્તિથી સમજાવ્યા અને શ્રીમદને પત્ર લખવા જણાવ્યું. એટલે મણિલાલે પત્ર લખ્યો તેના ઉત્તરમાં શ્રીમદે ૧૯૪૮ના ભાદ્ર. સુદ ૧ના પત્રમાં (અં. ૪૧) લખ્યું—“જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ; અને તે સાથે શમ, દમ, વિવેકાદિ સાધને અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. ઈ. સતશિક્ષા લખી મોકલી. એટલે દીક્ષા સંબંધી વૃત્તિ ક્ષોભ પામવાનું લખા મણિલાલે શ્રીમના સમાગમની ઈચ્છા લખી જણાવી. તેના ઉત્તરમાં (અં. ૪૦૭) શ્રીમદે કેટલીક સશિક્ષા લખી જણાવ્યું—“અમારૂં તે પ્રદેશની લગભગથી કઈવાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમગ થવા જોગ હશે તે થઈ શકશે.” આમ બે-ત્રણ વર્ષ વીતી ગયા. તે પછીની હકીકતના સાદા સામાન્ય લાગતા પ્રસંગે શ્રીમદ્દના મને ગત ભાવ જાણવારૂપ અસામાન્ય અંતર્યામીપણું પર અદ્ભુત પ્રકાશ નાંખે છે. એટલે આગળ પાછળના સંબંધને–પૂર્વ પશ્ચાત્ ભૂમિકાને (Background) પૂરેપૂરો ખ્યાલ આવે એ અર્થે તે તાદશ્ય વર્ણનની કહાણી મણિલાલ ગાંધીના પિતાના જ શબ્દોમાં રજૂ કરશું. તે પછી સં. ૧૯૫૧ની સાલમાં સાહેબજી હડમતાલે પધાર્યા. સાથે શ્રી સભાગભાઈ, ગૌશાળીઆ ડુંગરશીભાઈ તથા શ્રી લીંબડીવાળા મુમુક્ષુભાઈઓ હતા. મને શ્રી બોટાદમાં ત્રીજે દિવસે ખબર મળ્યા, પરંતુ તે દિવસે મારા વડીલ શ્રી ભાવનગર ગયેલા હોવાથી ભાવનગર પત્ર લખી શ્રી હડમતાલે જવાની રજા મગાવી. જવાબમાં મારા વડીલે લખ્યું કે અમે શ્રી બોટાદ આવ્યા પછી તેને શ્રી હડમતાલે મોકલશું. એ પત્ર વાંચી ઘરની મેડી ઉપર બેસી બહુ દીલગીર થઈ ગયે અને આંખમાંથી આંસુ નિકળી ગયા. તે વખતે માત્ર હું એકલે હતે. પછી હિંમત રાખી બીજે પત્ર રજા મંગાવવા માટે લખે. જવાબમાં શ્રી હડમતાલે જવાની હા, બેચાર સંબંધીઓ સાથે લઈ જવાની રજા આવી. એટલે ઘણી ખુશી સાથે રાતની મીકસ ગાડીમાં જવા તૈયાર થયો. તૈયાર થતી વખતે દઢ પ્રતિજ્ઞાથી નિશ્ચય કર્યો હતો કે મારા વગર બેલ્વે સાહેબ બજી મારા મનને ખુલાસે–સમાધાન કરે તે જ અનાજ ખપે. ફક્ત પાણી મોકળું રાખ્યું હતું. અ-૧૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર પછી શ્રી હડમતાલે સવારમાં હું પહેાંચ્યા, ત્યાં મ્હાર કૂવાની પાસે સાહેબજી તથા સાથે પચીશેક મુમુક્ષુભાઈ બેઠા હતા, ત્યાં જઇ પગે લાગી સૌની પછવાડે બેસી ગયા. થાડીવાર સાહેબજીએ મારા સામું જોયા કર્યું". પછી તરત ત્યાંથી ઊઠી જ્યાં ઉતારા હતા ત્યાં ગયા. ×× હું ઉડી ચાલવા માંડયો. એટલે પૂજ્યશ્રીએ કહ્યું-મણિલાલ ! તું કેમ જાય છે? તારા માટે બધાને રજા આપું છું. એટલે હું બેઠો. પછી સાહેબજી પેાતે ઉઠયા અને કહ્યું મ્હાર ચાલેા. એટલે હું શ્રી સેાભાગ્યભાઈ તથા ડુંગરભાઇ શ્રી સાહેબજી પાછળ ચાલ્યા. તે મકાનની ખડકી પાસે પહાંચ્યા ત્યાં ભાઈશ્રી કેશવલાલ નથુભાઇએ દૂધના પ્યાલે! લઇ સાહેબજીને પીવા માટે આમત્રણ કર્યું. લગભગ એ મીનીટ ત્યાં ઉભા રહ્યા. પૂજ્યશ્રીએ કહ્યું દૂધ પીવાના વખત રહ્યો નથી, કેમકે જમ વાને વખત થવા આવ્યેા છે; અને આ મણિલાલે એટાદથી ચાલતી વખતે દૃઢ પ્રતિજ્ઞા કરી છે કે મારા મનના ખુલાસેા મારા વગર મેલ્યે કરી આપે તે પછી મારે અનાજ ખપે. તા તે માણસ જમવા બેસે નહી', તેા આપણાથી કેવી રીતે બેસી શકાય ? માટે તેમના ખુલાસે વહેલાસર કરવા તે ઠીક છે. ૧૬ તે ત્યાંથી પછી બહાર ચાલતા થયા. પ્રથમ સાહેબજી ચાલતા હતા. પછવાડે હું તથા બીજા ત્રણ ચાર મુમુક્ષુએ સાથે જતા હતા. તે દરમ્યાન સાહેબજીએ પાછું વાળી જોયું. પૂજ્યશ્રીએ કહ્યુ——બધાનું સાથે કામ નથી. સૌ ઉભા રહ્યા, ત્યાં હું પણ ઉભે રહ્યો. પૂજ્યશ્રીએ કહ્યું-મણિલાલ ! તું ચાલ. પછી અમે ચાલતાં ચાલતાં એક ગાઉ દૂર ગયા. વખતે હું કંઇ પણ ખેાલ્યા વગર ચાલતા હતા. પૂજ્યશ્રીએ કહ્યું—મણિલાલ ! જ્યારે શ્રી હડમતાલે આવવું હતું અને તે વખતે તારા વડીલ પાસે રજા મેળવવા ભાવનગર કાગળ લખેલા. પ્રથમ જવાબમાં ના આવવાથી શા માટે દીલગીર થયા? ને તારા ઘરની મેડી ઉપર એકલેા બેસી રાયા. તને અમે સ. ૧૯૪૮ની સાલના પત્રથી જણાવ્યું હતું કે એટલામાં અમારૂં નજીકમાં આવવાનું થશે, એ વખતે સમાગમ થશે. તે વાત ચાસ હતી. છતાં તારે દીલગીર થવાનુ કઇ કારણ નહેાતું. તારે અહીં આવવાનું નિમિત્ત હતું જ. મેં કહ્યું—સાહેબજી ! આપ નજીકમાં પધાર્યા છતાં અને દર્શનના લાભ ન થાય તા હું જેવા નિર્ભાગી કાણુ ? એમ વિચારથી મને આંસુ આવી ગયા હતા. તે પછી ત્યાંથી પાછા ફરતાં કેટલીક ગુપ્ત વાતા કે જે મારા એક સિવાય કોઈ પણ જાણતું હતું નહીં, તે તમામ કૃપાળુશ્રીએ પેાતાની મેળે સર્વે મને કહી બતાવી. તેની સાથે ચેાગ્ય શિખામણેા આપી. શ્રીકૃપાળુશ્રી દરેક ખાખત પેાતાની મેળે કહેતા, ફક્ત હું હાજી કે નાજી એટલે જ જવાબ આપતા. ત્યાંથી પાછા ફરી ગામની નજીક પાદરમાં એક ઘણું કરી લીખડાનું ઝાડ હતું, ત્યાં આવીને ઊભા રહ્યા. પૂજ્યશ્રીએ કહ્યું-મણિલાલ ! અહી` બેસશુ. મે' કહ્યું–જેવી આજ્ઞા. પછી ત્યાં બેઠા, અને ધમ ઉપદેશની વાતા કરતા હતા. -તેવામાં એાટાદના રહેવાસી ભાવસાર આણુ દજી મારારજી ઉંમર વર્ષે આશરે (૫૫)ની હતી, તેએ તે જ દિવસે દ”ન ફરવા આવેલ; અને તે ફક્ત અમારી અને તેની નજર પડી શકે તેટલે દૂર ગામને ઝાંપે Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીમના અંતર્યામીપણાના અનુભૂત અદ્દભુત પ્રસંગા ૧૪૭ ઉભા ઉભા કાંઇ વિચાર કરતા હતા. દરમ્યાન પૂજ્યશ્રીએ કહ્યું-મણિલાલ ! પેલા ઉભા છે તે કાણું છે ? આણંદજી એનું નામ છે? એ માણસ એના મનમાં એવા વિચાર કરે છે કે—રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાના મેધ કરે છે, માટે ખાટાદ જઈને રતનશી ગાંધીને વાત કરવી છે. તે તેને અહીં ખેલાવી તેની શંકા દૂર કરીએ તે તને કઈ અડચણ છે? મે' કહ્યું-જી, આપે કહ્યું તે જ પ્રમાણે તેનું નામઠામ છે. અને આપની આજ્ઞા હોય તેા તેને ખેલાવું; મને કંઈ અડચણ નથી. પૂજ્યશ્રીએ શ્રુતા ભલે તેને બૂમ પાડીને ખેાલાવ. મેં-એ આણંદજી ! અહીં આવા—એમ બૂમ પાડતાં તે સાંભળી તરત આવ્યા. નમસ્કાર છે. પૂજ્યશ્રી—તમારૂં નામ આણુ ૪જી છે ? પૂજ્યશ્રી–તમારા મનને વિષે શું કલ્પના થાય છે? આણુંદજી નાજી, કંઈ નહીં. પૂજ્યશ્રી—નહિ, નહિ, ખુશીથી કહેા. તેમાં અમને કાંઈ ખાટું લાગવાનું નથી. જીવ એવી ભ્રમણાથી જ રખડે છે, અને તેમ સૌને થાય છે, માટે કહે. આણુ દૃજી–સાહેબજી! આણંદજી-હાજી. આણંદજી−નાજી, કઈ કલ્પના થઈ નથી. પૂજ્યશ્રી—હું શા માટે બાલે છે? તમે સામે ઉભા એવા વિચાર કરતા હતા કે રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાના મેધ કરે છે, માટે ટાદ જઈ રતનશી ગાંધી તથા રાયચઢ ગાંધીને કહી દેવું છે. કહેા, તે વાત ખરી ? થઈ. આણુ ઈંજી અહે। સાહેબજી ! મારી બહુ ભૂલ આપે કીધું તે સર્વે સત્ય વાત છે. આપે મારા મનની વાત જાણી. મારી ભૂલ થઈ. માફી માગું છું. આપ તે મેાટા પુરુષ છે, આપ હલકી શિખામણ આપે! નહિં પૂજ્યશ્રી—તેમાં અમારે માફ કરવા જેવું કાંઈ છે નહિં. કેમકે જીવ એવી ખેાટી કલ્પના કરતાં ભૂલા પડયેા છે. તમે આઠ પ્રશ્નો જે પૂછવા ધારીને આવેલા છે તેના એક જ જવાબ છે. (કેવી જાતના પ્રશ્નો ને કેવા જવાબ આપ્યા તે યાદ નથી. તેથી લખી શકતા નથી.) આણંદ્રજી–સાહેબજી ! આપને ધન્ય છે! ઘણા ઘણા સાધુએએ પણ મને જોઇએ તેવા ખુલાસા આપ્યા નહેાતા. માટે સવે` ખુલાસે મળી ગયા. મારાથી આપની કાઈ પ્રકારે આશાતના થઇ હાય તેની ક્ષમા માગુ` છું. પછી કેટલીક વાતા ધર્મ સંબંધી ચાલી. પછી ઉતારે આવ્યા, અને પડખેના એરડામાં સાહેબજી, શ્રી ડુંગરભાઈ તથા શ્રી સેાભાગભાઇ વગેરે જમવા બેઠા, માગ નહિ. હાવાથી હું બેઠા નહિ. અંદર પીરસાઇ તૈયાર થયું. મારા મનને વિષે કલ્પના ઊઠી કે સાહેબજી સાથે બેસીને જમવાનું થાય તે મહુ આનંદ આવે તેમ મનમાં આતુરતા થવા માંડી. પૂજ્યશ્રીએ કહ્યું-જમવાનું શરૂ થઇ શકે તેમ નથી. મણિલાલનું મન બહાર બેઠા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અધ્યાત્મ રાજચંદ્ર બહુ આતુર થાય છે, સાથે બેસી જમવાની ઈચ્છા કરે છે, માટે તેને અહીં સાથે બેસવાને માર્ગ કરે. તુરત એક ભાઈ મને અંદર જમવા માટે તેડી ગયા, જમવા બેસાડ્યો. અને જમવાનું શરૂ કર્યું. જમતાં જમતાં વિચાર થયો કે સાહેબજી આપણને આગ્રહ કરી પોતાને મોઢે બોલી એક રોટલી લેવાનું કહે તો બહુ આનંદ થાય. પૂજ્યશ્રીએ એક ભાઈને હુકમ કર્યો કે એક રોટલી લાવો અને મણિલાલને પીરસે, અને ઘી અને સાકર ખૂબ આપો. એ પ્રમાણે ધારેલી મુરાદ પાર પડી. ઈત્યાદિ. (અગાસ આશ્રમ સંગૃહીત પરિચય–ોંધના આધારે) આમ મણિભાઈએ ભેળાભાવે જેમ બન્યા છે તેમ આ સાદા દેખાતા સ્વાનુભવ પ્રસંગ આલેખ્યા છે, તે પરથી પણ વિચક્ષણ વાંચકે શ્રીમદનું અંતર્યામીપણું કેવું હતું તે સ્વયં વિચારી શકશે. પોણોસો-સો માઈલ દૂર આવેલા બોટાદમાં મણિભાઈ પોતાના ઘરની મેડીમાં ખિન્ન થઈ એકાંતે છાને ખૂણે રુદન કરે છે, તે પિણે – માઈલ દૂર આવેલા હડમતાલામાં બિરાજમાન શ્રીમદૂના સ્વચ્છ જ્ઞાનદર્પણમાં દેખાય છે. શ્રીમદના દર્શન-સમાગમાથે હડમતાલા આવવા બેટાદથી નિકળતી વેળાએ મણિભાઈ મુગ્ધ ભાવે જે વગર બેલ્વે સમાધાનને અને અન્નત્યાગને અભિપ્રહ-સંકલ્પ કરે છે, તે હડમતાલે બેઠા બેઠા શ્રીમદૂના દિવ્ય જ્ઞાનમાં પ્રતિભાસે છે ! એક મણિભાઈ જ પિતે જાણતા હતા તે મણિભાઈની મને ગત ગુપ્ત વાતે મનોગત ભાવ જાણનારા શ્રીમદ્દ કહી દેખાડે છે ! દૂર ઊભા ઊભા આણંદજીભાઈ પિતાના મનમાં શંકા-કુશંકારૂપ કલ્પનાતરંગ કરે છે, તેને પાસે બોલાવરાવી માર્દવમૂત્તિ શ્રીમદ્દ તેની મિથ્યા ક૫નારૂપ શંકા દર કરાવી આશ્ચર્યમુગ્ધ કરે છે! અને ભેજનવેળાએ મણિભાઈનો શ્રીમદ સાથે બેસીને જમવાને મનોરથ તેને મને ગત ભાવ જાણી વાત્સલ્યમૂતિ શ્રીમદ્ પૂર્ણ કરે છે ! એ ચમત્કારિક ઘટનાઓ પણ અતીંદ્રિય જ્ઞાની અંતર્યામી શ્રીમદનું કેવું અદ્દભુત અંતર્યામીપણું પ્રકાશે છે! - આમ શ્રીમદૂના અંતર્યામીપણાના આ અનુભૂત પ્રસંગે આ અનુભવનારાઓના જ શબ્દમાં અત્ર જેમ છે તેમ પૂર્વાપર સંબંધપૂર્વક આપ્યા છે તે પરથી, અને બીજા પણ તેવા ઘણું ઘણું અનુભવપ્રસંગે બન્યા છે તે પરથી, શ્રીમદ્ સામા માણસના મન પરિણામ-અંતરૂપરિણામ જાણી શકતા એ ખરેખરી અનુભવસિદ્ધ હકીકત ( . reality ) છે એમ સ્વયંસિદ્ધ થાય છે, અને તે અતીન્દ્રિયજ્ઞાની શ્રીમદના જીવનની એક પરમ અભુત–પરમ આશ્ચર્યકારક-પરમ ચમત્કારિક હકીકત છે. અને આ અંતર્યામીના બીજા અર્થ પ્રમાણે-અંતરમાં જે જાય-ગમન કરે તે અંતર્યામી-અધ્યાત્મગામી, એવું જેણે અંતર્મુખ ગમન કર્યું હોય, તેને તે અંતર્ જાણવારૂપ અંતર્યામી– પણું સંભવે છે; એટલે અંતરમાં જેણે ગમન કર્યું છે જે ખરેખરા અંતર્યામી–અધ્યાત્મગામી થયા છે એવા શ્રીમદ્દ જેવા પૂરા આધ્યાત્મિક પુરુષને–પરમ શુદ્ધ આત્માને તેવું બીજાના અંતર્ભાવ જાણવારૂપ અંતર્યામીપણું કેમ સુલભ ન હોય? Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રેવીસમું શ્રીમની આત્મદષ્ટિ અને ચારિત્રસૃષ્ટિ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. શ્રીમદ રાજચંદ્ર અતીન્દ્રિય જ્ઞાનશક્તિ-યોગશક્તિના અને અંતર્યામી પણાના આવા આત્મચમત્કારનું સહજ દર્શન તેવા ખરેખરા અંતર્યામી-અંતર્ગામી આધ્યાત્મિક પુરુષમાં જ જોવાનું બની શકે, અને ઉક્ત અવધાન-તિષાદિ લૌકિક પ્રદર્શનોને આમ લીલામાત્રમાં વિસર્જન કરવાનું આત્મપરાક્રમ પણ તેવા પૂરા આધ્યાત્મિક પુરુષથી જ બની શકે– કે જેનામાં અલૌકિક આત્મદષ્ટિ પરિણામ પામી હેય, બહિર્મુખ દષ્ટિ છેડી જેની દષ્ટિ અંતર્મુખ થઈ હોય. આ અધ્યાત્મદષ્ટિ જેનામાં પ્રગટે છે–ખૂલે છે ને ખીલે છે, તે આત્મા જ અધ્યાત્મનિમજજન કરવાને સમર્થ થાય છે. આજન્મયેગી શ્રીમદમાં આ અલૌકિક યોગદષ્ટિ–અધ્યાત્મદષ્ટિ અભુતપણે પ્રગટી હતી—ઉત્તરોત્તર ખૂલતી ને ખીલતી ગઈ હતી, એ જ એમના આટલા ત્વરિત અધ્યાત્મનિમજજનનું રહસ્યકારણ છે. આ અધ્યાત્મદષ્ટિના અનુસારે જ એમની આત્મપરિણતિ અને આત્મવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈહતી,- આ આત્મદષ્ટિ પ્રમાણે જ એમની આત્મચારિત્રસૃષ્ટિ પણ સજાતી ગઈ હતી. કારણકે દષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન. દષ્ટિ સમ્યફ હોય તો દર્શન પણ સમ્યક હોય ને સર્જન પણ સમ્યક્ હોય; દષ્ટિ મિથ્યા હોય તો દર્શન પણ મિથ્યા હેય ને સર્જન પણ મિસ્યા હોય. દેહ તે હું એ દષ્ટિ મિથ્યાદષ્ટિ છે, આત્મા તે હું એ સમ્યગદષ્ટિ છે. જગતમાં બે પ્રકારની દષ્ટિ પ્રવર્તે છે. દેહ તે હું એવી દેહમાં આત્મદષ્ટિરૂપ દેહાત્મદષ્ટિ, અને આત્મા તે હું એવી આત્મામાં આત્મદષ્ટિરૂપ આત્માત્મદષ્ટિ. આમ બે પ્રકારના અહં જગતમાં પ્રવર્તે છે. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં, તેમ એક આત્મામાં આ બે અહં સાથે રહી શકે નહિં; એક અહં મરે તો બીજે જીવે, બીજે જીવે તે પહેલે મરે. શ્રીમદને દેહને અહં નષ્ટ થઈ આત્માને અહે સ્પષ્ટ થયું છે. જગતમાં સર્વ કેઈ “હું” ને માટે–અહં ને મને માટે પ્રવૃત્તિ કરે છે; જે હું–અહં ખટે સ્થળે મૂકાયો હોય તે બધી પ્રવૃત્તિ બેટી થાય છે, જે “હું -અહું સાચે સ્થળે મૂકાયો હોય તે બધી પ્રવૃત્તિ સાચી થાય છે. એટલે જે દેહાત્મદષ્ટિને અહં દેહમાં મૂકાય છે, તેની સમસ્ત પ્રવૃત્તિ દેહાથે જ થાય છે અને જે આત્માત્મદષ્ટિનો અહં આત્મામાં મૂકાયો છે, તેની સમસ્ત પ્રવૃત્તિ આત્માથે જ થાય છે. જીવનું જીવન આ સાચી-ખોટી જીવનદષ્ટિ પ્રમાણે સર્જાય છે, જેનું ચારિત્ર આ સમ્ય-અસમ્યક્ દષ્ટિ પ્રમાણે ઘડાય છે. આમ પિતાની આત્મદષ્ટિ પ્રમાણે જીવોની ચારિત્રસૃષ્ટિ સર્જાય છે. ચારિત્ર વિનાને કેઈ જીવ નથી, પણ પરમાં જેની આત્મદષ્ટિ છે તે પરચારિત્ર આચરે છે અને તે પરમાં પ્રવૃત્તિ કરતો હોઈ પરસમયપ્રવૃત્તિ કરે છે, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦. અધ્યાત્મ રાજચંદ્ર અને આત્મામાં જેની આત્મદષ્ટિ છે તે સ્વચારિત્ર (આત્મચારિત્ર) આચરે છે અને તે સ્વમાં–આત્મામાં પ્રવૃત્તિ કરતો હોઈ સ્વસમય પ્રવૃત્તિ કરે છે. અને જેવું ચારિત્ર તેવું જ ચરિત્ર બને છે, એટલે પરચારિત્રીનું ચરિત્ર પરલક્ષી હાઈ આત્મપ્રવૃત્તિમાં હેરૂંઆંધળું-મૂંગું બની જાય છે અને સ્વચારિત્રીનું ચરિત્ર આત્મલક્ષી હાઈ પરપ્રવૃત્તિમાં બહેરૂં–આંધળું-મૂંગું બની જાય છે. ગરમgવૃત્તવિવાહ પ્રવૃત્ત વિશ્વાસ શ્રીમદ્દની દૃષ્ટિ સતત આત્મા ભણી છે–સતત આત્મલક્ષી છે, એટલે એમનું ચારિત્ર પણ આત્મલક્ષી બન્યું છે અને આમાંજ-આત્મલક્ષી આત્મચારિત્રમાં જ એમનું ચરિત્ર ચરિતાર્થ બન્યું છે. સતત આત્મલક્ષી શ્રીમદની આ આત્મદષ્ટિ અને તદનુકૂલ ચારિત્રસૃષ્ટિ પ્રત્યે દષ્ટિપાત કરવાને અત્ર અવસર છે. લઘુવયમાં જ જેને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું હતું એવા શ્રીમદને દેહ–આત્માનું ભેદવિજ્ઞાન સહજ સ્વભાવસિદ્ધ જ થઈ ગયું હતું, એટલે લઘુવયથી એમને સત લક્ષ દેહથી ભિન્ન હું દેહ–આત્મા છું એમ નિરંતરપણે મુખ્યતાથી આત્મા પ્રત્યે જ હતો. એમની લઘુવયની કૃતિઓ પુષ્પમાળાદિ પ્રત્યે દષ્ટિપાત કરીએ કે અપૂર્વ દર્શન પ્રભાવક મોક્ષમાળા–ભાવનાબધ આદિ પ્રત્યે દષ્ટિપાત કરીએ, વચનસપ્તશતી-વચનામૃતઆદિ પ્રત્યે દષ્ટિપાત કરીએ કે એમના પરમાત્તમ વિવેચનાદિ પ્રત્યે દષ્ટિપાત કરીએ, એમના આત્માનાર્હદયના પ્રતિબિંબરૂપ પરમ અદ્ભુત પત્રસાહિત્ય પ્રત્યે દષ્ટિપાત કરીએ કે આ અવનિના અમૃત સમી “આમેપનિષદુરૂપ” આત્માની મહાગીતા આત્મસિદ્ધિ પ્રત્યે દષ્ટિપાત કરીએ,–તે એમની આ અનન્ય આત્મદષ્ટિ એકદમ ઊડીને આંખે વળગે છે. એમના વચનામૃતમાં સર્વત્ર આત્મા આત્મા ને આત્મા એ જ દિવ્ય ધ્વનિ ગૂંજ્યાં કરે છે. ખરેખર! “શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ અથથી તે ઇતિ સુધી આત્માની મહાગીતા જ છે. આગળ ઉપરની બીજી કૃતિઓની વાત હાલ અલગ રાખી અત્રે તે તેમની ૨૦-૨૧ વર્ષ સુધીની ત્રણ–ચાર કૃતિઓમાંથી કેટલાક ઉદાહરણ ટાંકીશું અને તે પરથી ફલિત થતી શ્રીમદની આત્મદષ્ટિ અને ચારિત્રસૃષ્ટિનું વિહંગાવલોકન કરશું. - સોળ વર્ષની વયે રચેલી મોક્ષમાળા (બાલાવબેધ) ના મુખપૃષ્ઠ પર (Title page) મૂકેલું- “આત્મા જાયે તેણે સર્વ જાણયું (નિર્ગથપ્રવચન) એ જિનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે, આ વચનામૃત આટલી નાની વયે પણ શ્રીમદની આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકાશે છે. (૨) “આત્માને પરમેશ્વર માનું, આત્મપરાત્મ સમાન માનું. આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું. આત્મસ્વતંત્રતા ઉં નહીં.–આ મહાનીતિ (સં. ૨૦) અંતર્ગત મહાવાકયો આત્માના મહામહિમા પ્રત્યે શ્રીમદ્દની અંતરંગ પ્રીતિ દાખવે છે. (૩) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માને એક પળ પણ વિચાર કરે. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. નિર્મળ અંતઃકરણથી આત્માને વિચાર કરવા યોગ્ય છે. વસ્તુને વસ્તુગતે જુઓ. અમે બહુ વિચાર કરીને આ મૂળતત્વ શોધ્યું Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની આત્મદષ્ટિ અને ચરિત્રસૃષ્ટિ ૧૫૧ છે કે-ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. જ્યાં હું માને છે ત્યાં તું નથી, જ્યાં તું માને છે ત્યાં તું નથી. જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાંસુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. આત્માને ધર્મ આત્મામાં જ છે. આત્મા જે કોઈ દેવ નથી.'—ઈત્યાદિ વચનામૃત (અ. ૨૧) અંતર્ગત વચનામૃત સૃષ્ટિના ગુપ્ત ચમત્કારરૂપ આત્માને પામેલા મહાત્મા શ્રીમને પરમ આરાધ્ય આત્મદેવ પ્રત્યેને પરમ પ્રેમ-ઉલ્લાસ દર્શાવે છે. (૪) “એક ચિતે આત્મા ધ્યાવે, પ્રત્યક્ષ અનુભવ થશે. એકને ઉપગમાં લાવશે તે શત્રુ સર્વે દર જશે. હું ક્યાંથી આવ્યો? હું ક્યાં જઈશ? શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય? કેમ છૂટવું થાય? આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવે છે તે છે, પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. સ્વસ્થાનકે જવાને ઉપયોગ કરજે. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધે. સ્વરાજપદવીસ વતપ આત્માને લક્ષ રાખો (દે).”–આ ૧૭ મા પૂર્વેના બોધવચનમાંથી (અં. ૫) આ આત્મસંબોધનરૂપ બેધવચન શ્રીમની અનુપમ આત્મદષ્ટિ દેખાડે છે. દેષને ઓળખી દેષને ટાળવા” એ પુષ્પમાળા (અં. ૨) અંતર્ગત સૂત્રને જીવનમાં ઉતારવા અને આત્મગુણની વૃદ્ધિ કરવા શ્રીમg કેવા અપ્રમત્ત ઉજાગ્રત છે એનું પ્રત્યક્ષ દર્શન આ પિતાના આત્માને બેધ આપવારૂપ–આત્મસંબંધનરૂપ મુખ્ય પણે સ્વલક્ષી બોધવચનમાં થાય છે, અને બીજમાંથી વૃક્ષની જેમ ઉત્તરોત્તર વિકાસ પામતા એમના આત્મચારિત્રમય ચરિત્રનું ઉત્તરોત્તર ઘડતર કેમ થતું ગયું તેનું બીજ ચત્ર જોવા મળે છે. એટલે આ આત્મદષ્ટિ અનુસાર શ્રીમદ્ પિતાનું ચારિત્રઘડતર કેવા પ્રકારે કરી રહ્યા હતા અને તેમની અંતરૂપરિણતિની ધારા કેવા પ્રવાહમાં વહી રહી હતી તેનું દિગદર્શન કરાવવા આ બોધવચન (અં. ૫) પ્રત્યે હવે કેટલાક વિશેષ દષ્ટિપાત કરશું. આત્મદષ્ટિ અનુસાર આત્મચારિત્રસૃષ્ટિ સર્જતાં આર્ષદષ્ટા શ્રીમદ્દ ભાવે છે – સ્વદ્રવ્ય–અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખ (દ). પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજે. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજે. પારદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજે. ત્રિપદનો ઉપયોગ અનુભવો. અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વિસરી જવું. સ્મૃતિમાં નથી તે સંભારે. એકાકી વિચાર હંમેશા અંતરંગ લાવ. વસ્તુધર્મ યાદ કરે. ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. “સ દશા ગ્રહની, પણ બાહ્ય ઉપયોગ દે નહીં. સંકલ્પ વિકલ્પ તજવો. આત્મઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય છે. છે તેની તેને સેપો (અવળી પરિણતિ). કેઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. બંધાયેલાને જે પ્રકારે બાંધ્યે તેથી ઉલટી રીતે વર્તે એટલે છૂટશે. વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મુંઝાવું નહીં. વેદનીય ઉદય ઉદય થાય તે “અવેદ' પદ નિશ્ચયનું ચિંતવવું. પુરુષવેદ ઉદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છે તેથી ઉલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઇચ્છે. સ્ત્રીઓના રૂપ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અધ્યાત્મ રાજથક ઉપર લક્ષ રાખેા છે. તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દે તેા હિત થાય. ધ્યાનદશા ઉપર લક્ષ રાખેા છે તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશે. તે ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશે. એક ચિત્તથી અનુભવ થશે તે તમને એ ઈચ્છા અંદરથી અમર થશે, એ અનુભવસિદ્ધ વચન છે. અભ્યતર યા ચિંતવવી. બાહ્ય કરણી કરતાં અભ્યંતર કરણી પર વધારે લક્ષ આપવું. અન્યને ઉપદેશ આપવાના લક્ષ છે, તે કરતાં નિજધમ માં વધારે લક્ષ કરવા. સંકટ આવ્યે પણ ધ ચૂકશે નહી'. વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાએ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. આત્મદશા નિત્ય અચળ છે, તેના સંશય લાવશે નહીં. પરભાવથી વિરક્ત થા. સ્વ અને પરના નાથ થાઓ. આર્ત્ત-રૌદ્રને ત્વરાથી તો. ધમ ધ્યાનના ઉપયેાગમાં ચાલવું: ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે, કાયાત્સગ અને તે। અહારાત્રી કરવા. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહી. ધ્યાન એક ચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ધ્યાન કર્યો પછી ગમે તે પ્રકારના ભય ઉત્પન્ન થાય તેા પણ ખીવું નહી. અભય આત્મસ્વરૂપ વિચારવું. અમરદશા જાણી ચળવિચળ ન થવું, ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન, ઇત્યાદિક ઇ. દેહના મમત્વનેા વિચાર લાવશે નહીં.... ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિય ખેંચના પરિસહ પડે તે। આત્મા અવિનાશી છે એવા એક ઉપયેાગથી વિચાર લાવશેા, તેા તમેને ભય થશે નહીં અને ત્વરાથી કખ ધથી છૂટશેા. આત્મદશા અવશ્ય નિહાળશે. અનંત જ્ઞાન, અનંત દન, ઇત્યાદિક ઇ. ઋદ્ધિ પામશેા.’— આ તત્ત્વગ’ભીર સૂત્રેા જાણે કાઇ પરમ જ્ઞાન-ધ્યાનરુચિ અંતરાત્મા જીવનસૂત્રો ઘડી આત્માના ઊંડાણમાં ઉતરી રહ્યો હાય અને આત્મદૃષ્ટિ અનુસાર આત્મચારિત્રસૃષ્ટિ સર્જી રહ્યો હેાય એવા સ્પષ્ટભાસ આપે છે. C આમ પરભાવને પરિત્યાગ કરી આત્મામાં નિમગ્ન થવા ઈચ્છતા આ અંતરાત્મા આત્માના વિષય-કષાયાદિ વિકારો અને રાગાદિ દોષાને દૂર કરવા કેવા અપ્રમત્ત જાગ્રત છે અને કેવી ભાવના ભાવે છે તે હવે જોઇએ. · આત્મશ્લાઘા ચિંતવવી નહીં. કાઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. કેાઇના અવગુણુ તરફ ધ્યાન આપશે નહી, પણ પેાતાના અવગુણુ હાય તે તે ઉપર વધારે દૃષ્ટિ રાખી ગુણુસ્થ થવુ.' આમ આત્મસ્તુતિ ને પનિંદાથી પર સજ્જનનશરાણિ શ્રીમદ્ન નિજ દોષ દેખી ટાળીને ગુણ પામવાના અખંડ નિર્ધાર દર્શાવી, ઇંદ્રિયનિગ્રહની ભાવના કરે છે—આહાર કરવા નહી. આહાર કરવા તે પુદ્ગલના સમૂહને એકરૂપ માની કરવા, પણ લુબ્ધ થવું નહીં. રસાદિક આહાર તજવા. આહાર અનુક્રમે ઓછા કરવા (લેવા). સ્ત્રીનું રૂપ નીરખવું નહી'. સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તેા રાગયુક્ત થવું નહી, પણ અનિત્યભાવ વિચારવે. ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણેા. સુગ ંધી પુદ્ગલ સૂંઘવાં નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તે રાગ કરવા નહી. દુગંધ ઉપર દ્વેષ કરવા નહી. પુદૂગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદ્યખિન્ન કે રાજી થવું નહીં.’–આમ આ પંચઈદ્રિયવિષયે પૌલિક છે—આત્માથી પર છે માટે અત્યંત હેય છે. પેવી Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની આત્મદૃષ્ટિ અને થારિત્રસૃષ્ટિ ૧૫૩ તત્ત્વદ્રષ્ટિપૂર્ણાંક વિષયત્યાગભાવના ચિંતવી કાય-રાગાદિત્યાગભાવના ભાવે છે. ત્વરાથી નિરભિમાની થવું. અહુંકાર કરશે નહીં. મ્હાર લડે છે તે કરતાં 'અભ્યંતર મહારાજાને હરાવા. ક્ષણે ક્ષણે મેહનો સંગ મૂકે. રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યાન. ખાહ્ય કુટુંબ ઉપર રાગ કરશે! નહી. અભ્યંતર કુટુંબ ઉપર રાગ કરશેા નહી. કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશેા નહીં. કેઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશે! નહીં. કેાઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ તું તેમ કરીશ નહિ. કોઈ ઉપર જન્મ પંત દ્વેષબુદ્ધિ રાખશેા નહીં, કોઇને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તેા પશ્ચાત્તાપ ઘણા કરો, અને ક્ષમાપના માગો, પછીથી તેમ કરશો નહીં.' --આ સૂત્રેામાં રાગ-દ્વેષમેાહ-માનાદિ આંતર્શત્રુએ સાથે શૂરવીરતાથી લડાઇમાં ઉતરેલા—વીતરાગતા ભણી દોટ મૂકી રહેલા એક મહા વીર યેદ્ધાનું દર્શન થાય છે. અને આંતયુદ્ધમાં આંતર્ શત્રુઓને હણવા ઉદ્યત થયેલા છતાં આ ચોદ્ધો સમભાવ ભાવે છે—સમદ્રષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. સર્વાંને સમદ્રષ્ટિએ જુએ, વિષમપણું મૂકવું. ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુ:ખ માનતું નથી, તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખો. કોઇએ કૃતઘ્ધતા કરી હેાય તેને પણ સમષ્ટિએ જુએ. સમ ક્રમ ખમ એ અનુભવા. શરીર પર મમત્વ રાખશે! નહી', મમત્વ એ જ બંધ. આત્માથી કક્રિક અન્ય છે, તે! મમત્વરૂપ પિર ગ્રહના ત્યાગ કરો.’આ મેધવચનના (અં.-૫) સૂત્રામાં સમભાવભાવી મહાત્મા શ્રીમદ્દની સમત્વ-નિમત્વ ભાવના એર ઝળહળે છે; અને તે વચનામૃતાંતગ ત સમત્વને આદર્શ સૂચવતા આ સૂત્રેાથી એર પુષ્ટ બને છે ‘ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહેનેસીને એધે છે તે બેધ મને પ્રાપ્ત થાએ. મને કેાઈ ગજસુકુમાર જેવે વખત આવે. કોઇ રાજેમની જેવા વખત આવેા. જડભરત અને જનકવિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ.'—આ સૂત્રોમાં શ્રીમદ્ રાજચંદ્રનું તત્ત્વકળાથી ગૂંથેલું જીવનસૂત્ર દૃશ્ય થાય છે, અને એમણે સ્વહસ્તે આલેખેલ આ શબ્દચિત્રમાં એમના ચારિત્રમય ચરિત્રનું સુંદર ચિત્ર આપણી દૃષ્ટિસન્મુખ ખડું થાય છે. આમ નિર'તર આત્મા ભણી દૃષ્ટિ ઠેરવી શ્રીમદ્ પેાતાનું ચારિત્રનિર્માણ કેવી રીતે કરી રહ્યા હતા તેની ઝાંખી આ અગત એધરૂપ બાધવચનના આ સવિસ્તર અવતારેલ સૂત્રેામાં થાય છે. આ આત્મદ્રષ્ટિ એ જ શ્રીમદ્નના અધ્યાત્મજીવનના પાચે છે અને તેના ઉપર જ શ્રીમહૂના ભવ્ય અધ્યાત્મ-જીવનપ્રાસાદનું નિર્માણ થયેલું છે; આત્મા એ જ શ્રીના જીવનના ધ્રુવતારક છે, અને તેને અનુલક્ષીને જ શ્રીમદ્નની સમસ્ત પ્રવૃત્તિ છે; સમસ્ત દેડા કલ્પના પરિત્યજી એક શુદ્ધ આત્માની સાધનામાં જ શ્રીમનું આત્મસમર્પણ છે. · અન તવાર દેહને અર્થે આત્મા ગાન્યા છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર પામવાયેાગ્ય જાણી સવ દેહા ની કલ્પના છેડી ઇ એક માત્ર આત્મા માં જ તેના ઉપયાગ કરવા એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ’એ એમના જ જીવનસૂત્રને ચરિતાર્થ કરવામાં જ શ્રીમના આત્મચારિત્રમય ચરિત્રનું મૂળ સૂત્ર છે. 24-20 Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોવીસમું શ્રીમન્નુ શુક્લ અંતઃકરણ અને અંતરંગ ત્યાગ-વૈરાગ્ય શુકલ અંતઃકરણ વિના મારા કથનને કણ દાદ આપશે?’–શ્રીમદ રાજચંદ્ર (વરાનામૃત) આ આત્મદષ્ટિપૂર્વક આત્મચારિત્રસૃષ્ટિ એ જ શ્રીમદૂનું જીવનસૂત્ર હાઈ એમના અધ્યાત્મપ્રધાન આત્મજીવનની રહસ્યચાવી (Master-key) છે. અધ્યાત્મનિમગ્ન શ્રીમદના જીવનમાં એક પરમોત્તમ કોટિની આત્મપરિણતિ અને આત્મવૃત્તિની ઉત્તરોત્તર પ્રવર્ધમાન ધારા વહી રહી છે તેના મૂલમાં આ જ વસ્તુ છે. કથનમાત્ર કે શબ્દમાત્ર અધ્યાત્મ નહિં, પણ “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાત્મ કહિયે રે’ને ‘ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે તો તેહશું રઢ મડે રે– એ આનંદઘનજીની અમર પંક્તિઓમાં સંગીત કરેલા ખરેખરા પરમાર્થ સત્ અંતરંગ આત્મપરિણામી ભાવઅધ્યાત્મમાં નિમગ્ન શ્રીમદને અંતરંગ વૈરાગ્યરંગ આત્માના પ્રદેશ પ્રદેશે અસ્થિમજજા લાગી ગયા હતા, તેનું અંતર્ગત કારણ આ જ છે. લઘુવયથી લાગેલા દઢ સંગરંગથી શ્રીમદની સર્વ સંગપરિત્યાગની અંતરંગ ભાવના ઉત્તરોત્તર બળવત્તર બની–વચ્ચે અલ્પાયુને અંતરાય ન આવ્યો હોત તો-ફળવતી બનવાની અણી પર હતી તેનું બીજ આ જ છે. આત્માદિ પ્રતિપાદનારા જિનાગમ-ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ભગવતી, સૂત્રકતાંગ આદિ પ્રત્યે અને પ્રવચનસાર–પંચાસ્તિકાય-સમયસાર આદિ મહાન શાસ્ત્રો પ્રત્યે, તેમજ તે તે શાસ્ત્ર પ્રણેતાઓ પ્રત્યે અને ચિદાનંદજી-આનંદઘનજી–દેવચંદ્રજીહરિભદ્રજી-યશોવિજયજી-હેમચંદ્રજી-સમંતભદ્રજી-સિદ્ધસેનજી-કબીરજી–નરસિંહમહેતાજી-સુંદરદાસજી-અખાજી આદિ આધ્યાત્મિક ગીપુરુષોના વચને પ્રત્યે શ્રીમદને નૈસર્ગિક પરમપ્રેમઉલ્લાસ પ્રગટ્યો હતો તે આ તેમની સહજ સ્વભાવભૂત અધ્યાત્મવૃત્તિને લીધે. તેવું તેવાને ખેંચે Like attracts like તે ન્યાયે તેમની અભિરુચિ આવા આધ્યાત્મિક પુરુષના વચને પ્રત્યે પ્રવર્તી હતી. જીવતત્વ સંબંધી વિચાર, વાજીવવિભક્તિ (ઉત્તરાધ્યયનસૂત્ર અનુસાર) એ એમની લઘુવયની (૧ભા વર્ષની) કૃતિઓમાં પણ એમની આત્મરુચિ જણાઈ આવે છે. ચિદાનંદજી જેવા યોગીપુરુષના સ્વરેાદય જ્ઞાનનું વિવેચન કરવાની વૃત્તિ તેમને ઉદ્દભવી તે તેમને તેવા પુરુષ પ્રત્યેને પરમાદર દાખવે છે. આ વિવેચનગ્રંથને માત્ર પ્રારંભ જ તેમણે કર્યો છે, છતાં તેની ભૂમિકામાં પણ તેમની એક પ્રૌઢ આત્મજ્ઞાની તત્વને છાજે એવી આ અધ્યાત્મપ્રધાન આત્મદષ્ટિ હેજે જણાઈ આવે છેઃ “જગત જ્યારે અનાદિ માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ભણીમાં વિસ્મયતા શું કરીએ ? આજ કદાપિ જડવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે–તે એવા પણ અનંત કાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્યપણું હતું, તેમ જડવાદ માટે પણ હતું. તત્ત્વજ્ઞાનીઓ એ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દનું શુક્લ અંત:કરણ અને અંતરંગ ત્યાગ વૈરાગ્ય ૧૫૫ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણ જગતની એવી જ સ્થિતિ છે. ત્યાં વિકલ્પથી આત્માને દુઃખવ કાં? પણ સર્વ વાસનાને ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયે, તે વસ્તુ શું, અર્થાત્ પિતે અને બીજું શું ? કે પિતે તે પોતે, એ વાતને નિર્ણય લીધે. ત્યારપછી તે ભેદવૃત્તિ રહી નહીં. એટલે દર્શનની સમ્યક્તતાથી તેઓને એ જ સમ્મતિ રહી કે મહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી.” અત્રે પરમ નિર્વિકલ્પદશાને પામેલા ચિદાનંદજી આત્મજ્ઞને તેમણે આપેલી ભવ્ય અંજલિ પણ તેવા યોગીપુરુષ પ્રત્યેને શ્રીમદ્દ આદરભાવ દાખવે છે, એટલું જ નહિં પણ તેમની (ચિદાનંદજીની) આત્મદશાનું ચોકકસાઈ પૂર્વક માપ કરે છે કે- “જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા મુનિ એમ નિગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એક માત્ર તેમના વચનને મારા અનુભવજ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાયે હતા.” આમ તેમની આત્મદશાની ચોક્કસાઈપૂર્વક આંકણી (assessment, measurement) કરવાનું યથાર્થ પરીક્ષા કરવાનું સામર્થ્ય પણ શ્રીમદમાં હતું, તે તેમની-શ્રીમદની પોતાની ઉચ્ચ આધ્યાત્મિક દશાનું સૂચન કરે છે. કારણકે પિતામાં તેવી તથારૂપ ગ્યતા વિના આવી ચક્કસાઈપૂર્વક પરીક્ષા કરવાનું સામર્થ્ય હોય જ ક્યાંથી? આમાં “તેમના એક વચનનો ને મારા અનુભવજ્ઞાનને લીધે એ શબ્દ ખાસ મહત્વના છે. શુદ્ધાત્માનુભૂતિની દશામાં–શાસ્ત્રથી પણ પર એવી આત્મસામર્થ્યગની દિશામાં શ્રીમદ્ આટલી નાની વયે કૂદકે ને ભૂસકે કેટલા આગળ વધી ગયા હશે તેને આ પરથી સહજ ખ્યાલ આવે છે. આવા સાચા અધ્યાત્મરંગી શ્રીમદ્દ જેવા ખરેખરા આધ્યાત્મિક પુરુષનું આધ્યાત્મિક જીવન અવલકવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિ અને આધ્યાત્મિક માપ જોઈએ; એમાં બાહ્ય દષ્ટિ અને બાહ્ય માપ કામ ન આવે. “ચરમ નયણ કરી મારગ જેવો રે ભૂલ્યો સયલ સંસાર–ચર્મચક્ષુથી–બાહ્ય દષ્ટિથી માર્ગ દેખતાં આખું જગત્ ભૂલાવો ખાઈ ગયું છે. બાહ્ય દૃષ્ટિથી અવલોકવામાં બ્રાંતિ–ભૂલાવે જ થાય, સાચું સ્વરૂપ ન સમજાય ને સ્વ-પરપિતાને ને પરને અન્યાય થાય. આ અમુક પુરુષની અંતરૂપરિણતિ કેવી છે? અંતરવૃત્તિ કેવી છે? અંતઃકરણ કેવું છે? તેની પરીક્ષા કરવાથી જ તે પુરુષનું સાચું સ્વરૂપ સમજાય, સ્વપરને–પિતાને ને પરને ન્યાય મળવાનો સંભવ થાય. શ્રીમદૂના વચનામૃતનું (અં. ૨૨) જ વચન છે કે- “મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જેવું એ વધારે પરીક્ષા છે. શ્રીમદ્દનું અંતઃકરણ કેવું સ્વચ્છ-પારદશી (Transparent) –કેવું શલ –શુદ્ધ-પવિત્ર-નિર્મલ-શુભ્ર–ઉજજવલ છે તે માટે તેમના વચનામૃત (સં. ૨૧)જ સાક્ષી પૂરે છે–નિવિકારી દશાથી મને એકલે રહેવા દે. શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરે છું. અંતઃકરણ શુક્લ અદ્દભુત વિચારોથી ભરપૂર છે. શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કણ દાદ આપશે?” સાત મહાનીતિમાં (અં. ૨૦) કેટલાક હૃદયસંબંધી વચન છે, તે શ્રીમદ પિતાનું હૃદય કેવું રાખી રહ્યા છે તેનું સહજ સૂચન કરે છે: “હૃદયને ભ્રમરરૂપ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અધ્યાત્મ રાજક * : રાખું’~~ પુષ્પરસના રસીએ! ભમરા જેમ પુષ્પરસાસ્વાદમાં લીન હોય તેમ હૃદયને આત્મગુણરસાસ્વાદમાં લીન રાખું; ‘હૃદયને કમળરૂપ રાખુ’~~~~કમળ જેમ જળમાં નિલે પ રહે છે તેમ હૃદયને સંસારમાં નિલે`પ રાખું; · હૃદયને પત્થરરૂપ રાખુ' ’— પત્થર જેમ કઠિન-કંઠાર હોય તેમ આપત્તિ આવ્યે દખાય નહિં એવું કઠાર રાખું; ‘ હૃદયને લિંબુરૂપ રાખું’—— લિંબુ જેમ સત્ર ભળી જાય-મળી જાય- એકરસ બની જાય તેમ બધાની સાથે હળીમળીને રહે એવું મિલનસાર અને એકરસ-અભિન્નભાવી રાખું; ‘હૃદયને જળરૂપ રાખું’~~~જળ જેમ સ્વચ્છ-પારદશી અને મલ દૂર કરનારૂબંધાનારૂં છે તેમ મારા હૃદયને સ્વચ્છ-પારદશી અને અંતર્ના વિષયકષાયાદિ મલને દૂર કરનારૂ–ધાનારૂ રાખું; ‘ હૃદયને તેલરૂપ રાખું’— તેલ જેમ સ્નિગ્ધ-ચીકાશદાર હાય છે તેમ હૃદયને સ્નિગ્ધસ્નેહાળ-પ્રેમાળ રાખું, અથવા તેલ જેમ જલમાં ઉપર તરતું રહે તેમ હૃદયને સાંસાર પ્રસંગમાં ડૂબે નહિં એવું ઉપર તરતું રાખું; ‘ હૃદયને અગ્નિરૂપ રાખુ’— અગ્નિ જેમ કાષ્ઠને ભસ્મ કરે છે ને સુવણ ને શુદ્ધ કરે છે, તેમ હૃદયને કમ–કાષ્ઠને બાળીને ભસ્મ કરે એવું અને આત્માની અશુદ્ધિ દૂર કરી ચિત્–સુવણ ને શુદ્ધ કરે એવું રાખું; ‘ હૃદયને આદર્શરૂપ રાખુ’’’~~~ આદશ-અરિસા જેમ સ્વચ્છ અને વસ્તુનું જેમ છે તેમ પ્રતિશિંખ પાડે છે પણ નિર્વિકારી હાય છે, તેમ હૃદયને સ્વચ્છ અને વસ્તુસ્વરૂપનું યથા પ્રતિબિંબ પાડનારૂ પણ નિર્વિકારી રાખું; ‘ હૃદયને સમુદ્રરૂપ રાખું ’— સમુદ્ર જેમ સને સમાવેશ કરે એવા ગભીર અને મર્યાદા ન લેાપે એવા ‘સમુદ્ર’–મુદ્રાસહિત હાય છે તેમ હૃદયને વિશાલતાથી સના સમાવેશ કરે એવું પરમ ઉદાર આશયગંભીર અને સ્વરૂપમાંદા ન લેાપે એવું ‘સમુદ્ર’-સ્વરૂપમુદ્રાસહિત રાખુ.- .—આ ઘેાડા અથ ગભીર સૂત્રેામાં શ્રીમના હૃદયના આદશ કેવા ભવ્ય જોવા મળે છે ! શ્રીમદ્દનું શુક્લ હૃદયશુક્લ અંતઃકરણ કેવું તત્ત્વરસિક, કેવું નિલે પ, કેવું કઠાર-કેવું મૃદુ, કેવું મિલનસાર– કેવું અભેદભાવી, કેવું સ્વચ્છ-કેવું નિખાલસ પારદશી, કેવું સ્નેહાળ, કેવું ઉમ–જાજવ લ્યુમાન, કેવું નિર્માંળ-કેવું નિર્વિકાર, કેવું ઉદાર ગંભીર– કેવું સ્વરૂપમર્યાદાશીલ હશે, તેના આ પરથી સુજ્ઞ વિચક્ષણ જનાને કંઈક ખ્યાલ આવે છે. આવા શુક્લ હૃદયવાળા-સાચા શુદ્ધ અંતઃકરણવાળા શ્રીમના વૈરાગ્યરગ સાચા અંતર’ગપરિણામી–નિર્દભ નિર્વ્યાજ હતા, તે તેમના જ વચને સૂચવે છે. શ્રીમ અદ્ભુત વૈરાગ્ય તા ૧૯૪૨ થી હતેા~~ ‘ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે’ તે તે આપણે તે પ્રકરણમાં જોઇ ગયા. તે દિનપ્રતિદિન એર વૃદ્ધિ પામ્ય જતા હતા. અવધાનાદિ કૃતિએમાં અને એગણીશમા વર્ષોંની અને તે પછીની કૃતિઓમાં પણ તેનું પ્રતિબિંબ પડે છે; અને તેમની અધ્યાત્મચર્યા વૈરાગ્ય-ભક્તિ-જ્ઞાન-ધ્યાનાદિ પ્રત્યે કેવા જોરશેારથી દોડી રહી છે—કેવા સંવેગથી ધસી રહી છે, તેનેા સહજ ખ્યાલ આવે છે. જેમકે-મહાનીતિમાં (અ. ૨૦)– વૈરાગી હૃદય રાખવું, દન પણ વૈરાગી શખવું,' ઈ. વચને, તેમજ વચનામૃતમાં-(અ. ૨૧) આ સંસારને શું કરવા? અનતવાર થયેલી માને આજે સ્રીરૂપે ભાગવીએ છીએ. સ્ત્રીના સ્વરૂપ પર મેહ થતાં Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દનું શુક્લ અંત:કરણ અને અંતરંગ ત્યાગ વૈરાગ્ય ૧૫૭ અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. હે જીવ! હવે ભેગથી શાંત થા શાંત થા, વિચાર તો ખરો એમાં કયું સુખ છે? મહાસૌદર્યથી ભરેલી દેવાં. ગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પણ દાખલ છે. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં.” –ઈ. વચનો તેની સાક્ષી પૂરે છે. “ઉજજવલ આત્માઓને સ્વત:વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે” ઈ.-ભાવના બોધના ટકેલ્કીર્ણ વચનામૃતની ચરિતાર્થતા શ્રીમદૂના અધ્યાત્મમય જીવનમાં પદે પદ દશ્યમાન થાય છે. આ અંતરંગ વૈરાગ્યરંગને લીધે શ્રીમદની અંતરંગ ત્યાગભાવના–સર્વસંગપરિત્યાગની અંતરેચ્છા પણ તેવી જ ઉત્કટ હતી. “યુવાવયને સર્વસંગપરિત્યાગ પરમ પદને આપે છે એ મેક્ષમાળાનું વચન તેમજ ભાવનાબધના ત્યાગમાર્ગના પુષ્કળ પ્રશંસાત્મક વચનો શ્રીમદનું લઘુવયથી જ સર્વસંગપરિત્યાગ ભણીનું અંતરંગ વલણ દાખવે છે. “સંયતિ મુનિધર્મ” (અં. ૬૦)એ દશવૈકાલિકમાંથી અવતારેલ વચનામૃત અને જૂઠાભાઈ પરના પત્રમાં (એ પ૯) “દશવૈકાલિક સિદ્ધાંત હમણું પુનઃ મનન કરૂં છું, અપૂર્વ વાત છે,”—એ અંતરોદ્ગાર ત્યાગમાર્ગ અંગેની શ્રીમદની ઉગ્ર ગવેષણ અને સંગરંગી માનસનું તાદશ્ય પ્રતિબિંબ પાડે છે. “સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે. તે સાધન માટે સર્વસંગપરિત્યાગ થવાની આવશ્યકતા છે, નિગ્રંથ સદ્દગુરુનાં ચરણમાં જઈને પડવું યોગ્ય છે;–એ વચનો, તેમજ મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રમાં (અં. ૭૧)-“સર્વ શાસ્ત્રના બેધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યુગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે; અને એ સભ્ય શ્રેણિઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે, પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે; નિર્જનાવસ્થા ગભૂમિકામાં વાસ,-સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે–એ અંતરઊર્મિઓ શ્રીમદની સર્વસંગપરિત્યાગ પ્રત્યેની તીવ્ર ઉત્કંઠા દાખવે છે. આ અંતરંગ ત્યાગ–વૈરાગ્ય અંગે તેમના બીજા પત્રોમાં પણ સીધું -આડકત સૂચવન જોવા મળે છે. જેમકે-છે. રવજી દેવરાજ પ્રત્યેના પત્રમાં આ એક માર્મિક પંક્તિ શ્રીમદના અંતરંગ ત્યાગ-વૈરાગ્યનું આડકતરૂં સૂચન કરે છે–તેર મહિના થયાં દેહ પાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે (બાવન જેવાં સે અવધાન તો હજુ પણ થઈ શકે છે). આ પત્ર વવાણી આથી મિ. ૨-૬-૧-૮-૪૨ના દિને એટલે કે સં. ૧૯૪૨ના આઠમા માસના-જેઠ શુદ ૧ના દિને અને જાણે બીજો જન્મ પ્રાપ્ત હોય એવા “અપૂર્વ અનુસારના બીજા વર્ષના ૬ઠ્ઠા માસમાં (‘અપૂર્વ અનુસાર આવ્યો ૧૯૪૧ના માગસરમાં) લખાયેલ છે. અત્રે તેર મહિના થયાં' એટલે ૧૯૪૧ના વૈશાખ માસથી (“અપૂર્વ અનુસાર આવ્યા પછી પાંચ માસથી) શ્રીમદને “દેહો પાધિ –શરીર સંબંધી કઈ ઉપાધિ આવી પડી છે, તેમજ માનસિક વ્યાધિકોઈ ચિંતારૂપ માનસિક વ્યાધિ આવી પડી છે, તેના પરિચયથી – Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અધ્યાત્મ રાજચંદ્ર લાંબા વખતની સ્થિતિથી કેટલીક શક્તિ”—અવધાન–ોતિષાદિ શક્તિ “દાટી મૂકયા જેવી”—અંદરમાં ભંડારી દીધા જેવી થઈ ગઈ છે, ગૌણ કરી દીધી છે–દબાવી દીધી છે. અત્રે “માનસિક વ્યાધિ-માનસિક ચિંતા તે કઈ હશે ? આર્થિક-વ્યાવહારિક સંજોગોની સંકડાશને લઈ મન ચિંતામાં પડ્યું હશે ? કૌટુંબિક ફરજેને લઈ ચિંતામાં પડ્યું હશે? કેઈ પરમાર્થ સંબંધી ચિંતા-તત્વમંથનરૂપ ચિંતનને લઈ ચિંતામાં પડયું હશે ? કે સંસાર પ્રત્યેના વૈરાગ્યને લઈ તેના ત્યાગ સંબંધી ચિંતામાં પડયું હશે ? આ છેલા બે કારણ અથવા છેલ્લા બે પ્રકારની ચિંતા વિશેષ સંભવિત લાગે છે. કારણ કે આ સમયે તેમની વૈરાગ્યદશા વધતી જતી હતી— ઓગણીસસેં ને બેતાલીસે અદ્દભુત વૈરાગ્ય ધાર રે', એટલે ચોગવાસિષ્ઠમાં જેમ રામચંદ્રજી વૈરાગ્ય ઉપજતાં ઉદ્વેગમાં પડ્યા હતા, તેમ રાજચંદ્રજી અદ્ભુત વૈરાગ્ય ઉપજતાં સંસારથી ઉદ્વેગ પામી તેના ત્યાગની ચિંતામાં પડયા હતા. એટલે જ આ અવધાનાદિ ચમત્કારિક બાહ્ય પ્રગમાં પણ તેમને રસ રહ્યો હતો અને તેથી વિરક્ત બન્યા હતા, અને એટલે જ કેટલીક શક્તિઓ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે” એમ અત્ર પત્રમાં મર્મમાં લખ્યું છે. શ્રીમદની આ “માનસિક ત્રાધ” ત્યાગ-વૈરાગ્યચિંતા સંબંધિની જ હેવી જ જોઈએ તે નીચેના પત્રથી ઓર સ્પષ્ટ થશે. સં. ૧૯૪૩માં વવાણઆ બંદરથી શ્રીમદ્દ એમના એક નિકટના સગા પરના પત્રમાં લખે છે–પત્રને ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતિ છે. ૪ ૪ સાવચેતી શૂરાનું ભૂષણ છે. જિનાય નમઃ.” આ વચનો સૂચવે છે કે શ્રીમદ આ સમયે કોઈ વિચિત્ર મનોદશામાં વત્તતા હતા. તેથી આ અત્યંત નિકટના સગાને પણ પત્રનો ઉત્તર નથી લખી શકયા. આ વિચિત્ર દશા શી હશે ? વૈરાગ્યરંગી શ્રીમદ્દનું અધ્યાત્મનિમજજન એટલું બધું હશે કે તેમની બાહ્ય પ્રવૃત્તિ ઢંગધડા વિનાની-અસ્તવ્યસ્ત હશે અને તે બીજાને વિચિત્ર ભાસતી હશે એટલે નહિં ઓળખી શકનારા બીજાઓ એને માટે ગમે તે ખ્યાલ બાંધી લેતા હશે. આનો ખુલાસો આ જ પત્રમાં લખે છે –“રેષ કે માન એ બેમાંનું કાંઈ નથી.” રેષથી કે માનથી આમ વિચિત્ર વર્તાય છે એમ નથી, ત્યારે શું છે? “કાંઈક સંરગારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતિ છે.” અત્રે કાંઈક સંસારભાવની ગમગીની-સંસાર પ્રત્યેની ઉદાસીનતા-વૈરાગ્યદશા તે ખરી. આમ છે માટે વિચિત્ર ભાસતી પોતાની વાર્તાના માટે ક્ષમા માગી છે. આ નાનો પત્ર એટલું માર્મિક સૂચન કરી જાય છે કે-(૧) શ્રીમદ્ ત્યારે કોઈ વિચિત્ર મનોદશામાં વત્તતા હતા, તે તેમના અધ્યાત્મનિમજજનને લીધે હતી. (૨) રોષથી કે માનથી આમ વર્તાન હોતું પણ તેમને ખરેખરો અંતરંગ તીવ્ર વૈરાગ્ય વર્તાતો હતો. (૩) બીજાઓ-ગાં સંબંધીઓ આ વૈરાગ્યમાંથી-ઉદાસીન દશામાંથી શ્રીમદને પાછા વાળવા પ્રયત્ન કરતા Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીમનું શુક્લ અંત:કર્ણ અને અંતરંગ ત્યાગ વૈરાગ્ય ૧૫૯ હશે; અને રાષથી કે માનથી શ્રીમદ્ આમ વતા હશે એમ એમની વિચિત્ર વત્તના અંગે કલ્પના કરતા હશે. પણ તેમ નથી જ એ અત્ર શ્રીમદ્દે સ્પષ્ટ કર્યું છે. સાવચેતી શૂરાનુ ભૂષણ છે' એ માર્મિક વચન અતે લખ્યું છે તે એમ સૂચવે છે કે સંસારના પ્રવાહમાં ન પડી જવાય એની સાવચેતી–સાવધાની રાખવી એ શૂરાનું –આ વૈરાગ્યર’ગી આત્મવીરનું ભ્રષણ છે. ‘જિનાય નમ:’ એ છેલ્લે લખ્યું છે તે તેમની ભક્તિ સૂચવવા સાથે તેમની અતપિરણત ધમમાં—ભક્તિમાં જ વહી રહી છે તેનુ સૂચન કરે છે. આમ શ્રીમને વૈરાગ્યમાંથી પાછા વાળવા માટે અથવા શ્રીમદ્ પર બીજા ખીજા વ્યાવહારિક સ ંજોગાનુ દબાણ લાવવા માટે નિકટના સગાંસ્નેહીએ કાંઇ ખાટું લાગે તેવું કદાચ લખતાં હશે પણ શ્રીમને કાઈપણ પ્રકારે ખાટું લાગતું નથી. છતાં વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શક્તા નથી. ખુલાસા નથી લખી શકાતા તેનું કારણ વૈરાગ્ય છે. આ સૂચવે છે કે શ્રીમદ્ આ સમયે કેાઈ અપૂર્વ વૈરાગ્યદશામાં વી રહ્યા છે, એટલે તે આડે તેમને ખુલાસા લખવા જેટલી ફુરસદ નથી,—અવકાશ નથી. અને આમ હાલ તા શ્રીમદ્ કેવળ હૃદયત્યાગી છે, અને સંસારથી કટાન્ય છે.—કેવળ-માત્ર હૃદયથી અતી ત્યાગી છે, બાહ્યત્યાગી હજી નથી, છતાં તે ત્યાગ કરવાની પૂર્ણ અંતરેચ્છા છે. સંસારથી કંટાળ્યા છે એટલે તે ત્યજવાની પૂરેપૂરી ધારણા છે, અને તેમ કરી-સર્વÖસંગપરિત્યાગ કરી અદ્ભુત આત્મપરાક્રમ સ્ફુરાવવા તત્પર છે. આવા શ્રીમદ્ વૈરાય-તરંગિણીમાં ઝીલી રહ્યા છે—નિમજ્જન કરી રહ્યા છે અને અદ્ભુત વૈરાગ્યદશામાં વત્તી રહ્યા છે. પ્રકરણ પચીશમુ ત્યાગમાં વિઘ્ન આમ શુક્લ અંતઃકરણવાળા અને વૈરાગ્યરસતરંગિણીમાં ઝીલી રહેલા શ્રીમન સસ’ગપરિત્યાગ કરી નિકળી પડવાને મહાન્ મનારથ હતા. શ્રીમદ્નના પત્રો પ્રત્યે દૃષ્ટિપાત કરતાં સ્પષ્ટ જણાય છે કે વૈરાગ્યમાં ઝીલી રહેલા હૃદયત્યાગી શ્રીમદ્ સંસારથી કંટાળ્યા છે, અને સસંગપરિત્યાગની ગવેષણા કરી રહ્યા છે. પણ ત્યાં તા ત્યારે (૧૯–૨૦ વર્ષની વયે) જૂદી જ ઘટના બને છે ને શ્રીમની આ ઉત્કટ ત્યાગભાવનામાં વિઘ્ન નડે છે, હજુ માતાપિતાદિની અનુજ્ઞા મળી શકી ન્હોતી, એટલે આ મહાન્ મનેારથ સફળ થવામાં હાલ તત્કાળ વચ્ચે વિઘ્ન આવે છે, અને શ્રીમને પ્રારબ્ધાયને આધીન થવું પડે છે. આગલા પ્રકરણમાં જણાવ્યું હતું તેમ માતાપિતાદિ સ્વજના ને અન્ય સગાંસંબંધીએ જે શ્રીમને ત્યાગવૈરાગ્ય Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અધ્યાત્મ રાજચંદ્ર છોડાવવા ને ગૃહસ્થાશ્રમમાં જોડાવવા ખૂબ ખૂબ દબાણ લાવી રહ્યા હતા તે શ્રીમદને હા” કહેવરાવવાના પિતાના પ્રયત્નમાં આખરે સફળ થયા હોય એમ જણાય છે. શ્રીમદ્દ પરમાર્થ પ્રત્યેને આટલો બધો સંવેગરંગ છતાં–આટલો બધો અંતરંગ ત્યાગવૈરાગ્યરંગ છતાં તેમને એકદમ પોતાનો નિર્ણય ફેરવો પડયો ને બાહ્ય ત્યાગને સંક૯૫ તત્કાળ ખેળ બે પાડી ગૃહસ્થાશ્રમમાં જોડાવા માટે હા પાડવી પડી, તે માટે તેમના ઉપર સંજોગોનું અસાધારણ દબાણ આવી પડયું હોવું જોઈએ,જેથી સંગાધીનપણે–પ્રારબ્બાધીનપણે શ્રીમદને આ અંગે પરાણે સંમતિ આપવી પડી. આ સંજોગોના સંદર્ભમાં એ બન્યું હોવું સંભવિત છે કે પુનઃઅંતરવિચારણાથી આંતનિરીક્ષણ કરતાં શ્રીમદે હાલ તત્કાળ પોતાની આત્મસાધના પરિપૂર્ણ કરતા રહી પોતાની આ સહજ ભાવ ઊર્મિને ઉપશમાવવાનું ત્યારે ઉચિત માન્યું હોય. જે સંજોગોના દબાણને લઈ શ્રીમને સર્વસંગપરિત્યાગનો પિતાનો દઢ સંકલ્પરૂપ નિર્ણય ફેર પડ્યો, તત્કાળ પૂરત ખેળ બે પાડવો પડયો, તે કયા સંજોગો હશે? તે અંગે યથામતિ વિચાર કરતાં અંતર્ગત સંશોધનથી આ ચાર પ્રકારના સંજોગો સંભવે છેઃ (૧) માતાપિતાદિને અનુરોધ અને અનનુમતિ, (૨) કૌટુંબિક પરિસ્થિતિ, (૩) શ્રીમદનું આંતરનિરીક્ષણ, (૪) સત્સંગ અભાવ. આ ચાર પ્રકારને અનુકમે સંક્ષેપ વિચાર કરશું. માતા-પિતા-સ્વજનાદિના અનુરોધનું ચિતરફથી આક્રમણ શ્રીમદ પર આવી પડયું હોવું જોઈએ. મહાવીર સ્વામી જેવા આજન્મ વૈરાગીને પણ માતા પિતાદિના અનુરોધથી ત્યાગમાં વિલંબ કરવો પડ્યો હતો અને ગૃહાશ્રમમાં જોડાવું પડયું હતું આ પ્રસિદ્ધ હકીકત છે. શ્રીમદને પણ આ કારણ બન્યું હોવાનું સંભવિત છે. આની સાબીતીમાં એક પ્રસંગનીx નોંધ પ્રાપ્ત થાય છે. શ્રીમદના માતાજી દેવામાં અને શ્રીમદ એક વખત ફડીઆમાં ખાટલા પર બેઠા હતા. શ્રીમદે દેવમાને કહ્યું–માતાજી ! અમને તમે રજા આપો તે જંગલમાં જઈને સાધુ થાવું છે. માતાજીએ કહ્યું –ભાઈ ! અમે તમને રજા કેમ આપીએ ? કાંઈ સાધુ થઈ જવાય ? ભાઈ ! તું એવું કેમ કરે છે ? માતાજીની આંખમાંથી આંસુ પડ્યાં. પછી શ્રીમદે કહ્યું મા ! જીવતા જોગી હશે તો કઈ દિવા તેનું મેટું જેવા તમને મળશે ને તમારા બારણે આવશે; પછી કોઈ રાજાનું દષ્ટાંત આવ્યું. (શું આપ્યું તે મળ્યું નથી. માતાજીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રીમદે કહ્યું મા ! તમને જેમ ઠાક લાગે તેમ. હવે હું બોલીશ નહિં. તમારે દુઃખ ન લગાડવું.” આ નાનો દેખાતે પ્રસંગ ઘણું ઘણું વાત કહી જાય છે. “જીવતો જોગી ઈ. શબ્દો માર્મિકપણે શ્રીમદની ત્યાગની તીવ્ર તમન્ના સૂચવવા સાથે એમ સૂચવે છે કે તેમને જે માતાજી તરફથી સાધુ થવા માટે રજા આપવામાં આવશે તો એમનું ચિત્ત પ્રસન્ન પ્રફુલ્લ બની ધારેલા જીવનકમમાં જીવનવહન થવાના ઉત્સાહથી દીર્ધાયુ થવા પામી ગીરૂપે મુખદર્શન થવા પામશે; ને રજા નહિં આપવામાં આવે તો અંતરછાને ૪ શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ, પૃ. ૫૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ત્યાગમાં વિઘ્ન ૧૬૧ સમાવતાં અંતમાં એટલા બધા અકથ્ય ખેદ થશે કે તેની અસર જીવન પર થશે. અને બન્યું પણ તેમ જ. અનિચ્છાથી અનુત્સાહથી કરવામાં આવતી વેઠ જેવી પ્રવૃત્તિરૂપ ગૃહસ્થાશ્રમના વ્યવસાયના પરિશ્રમ શ્રીમદ્ન એટલે બધા પડચો કે તેમના શરીરને ઘસારા લાગ્યા અને તેની અસર જીવન પર પડી હાય એમ ખનવા જોગ છે. માતાજીને મેાહને લીધે જો કે આ વાત તે વખતે ન સમજાઈ પણ પાછળથી તેમને પણ સમજાઇ ને શ્રીમના દેહત્યાગ પછી ચિત્ અસેાસ પણ કરતા કે મેં ભાઈને સાધુ થવાની રજા આપી હાત તેા ભાઇની ઉમર વધારે હતી, એમ ભાઈ કાઇક વખત કહેતા.' આ વાત શ્રીમના મ્હેનની પાસે માતાજીએ કરી હતી. આ ઉપરેાક્ત પ્રસંગ સૂચવે છે કે શ્રીમનું પરમ કરુણાળુ હૃદય માતાજીના અનુરોધથી દ્રવી ગયું હશે અને તેએ અનિચ્છતાં છતાં પરાણે ગૃહાવાસમાં જોડાવા સંમત થયા હશે. બીજું કારણ કૌટુંખિક પરિસ્થિતિનું-વ્યાવહારિક-આર્થિક સ્થિતિનું સભવે છે. આ અંગે પૂર્વે પણ આગલા એક પ્રકરણમાં કહેવાઈ ચૂકયુ છે. એક વખત સારી સ્થિતિવાળા રવજીભાઇને મોટું કુટુંબ ને આર્થિક સ્થિતિ સાંકડી થઈ પડી હતી. આવેı રાયચંદ જેવા મહાબુદ્ધિશાળી પુત્ર મને હવે સહાયરૂપ થઇ પડી મારો ભાર હળવા કરશે એવી પિતૃસુલભ મેાટી મેાટી આશાથી રવજીભાઇએ શ્રીમદ્ પર મીટ માંડી હશે. પિતાને અર્થાપાનમાં ને વિશાળ કુટુંબનિર્વાહનમાં સહાયક થવાની પવિત્ર ફરજ શ્રીમા માથે આવી પડી હતી. એક તરફ અંતરંગ ત્યાગવૈરાગ્ય સ`સગપરિત્યાગને માટે પાકાર પાડતા હતા અને બીજી તરફ આ કૌટુ ંબિક સ્થિતિ અને આર્થિક સંકડામણુ ફરજ અદા કરવાની ચીસા પાડતી હતી, આ ધ`સંકટ શ્રીમને માથે આવી પડયું. એક સામાન્ય મનુષ્ય પણ પોતાના કુટુંબને રખડતું રઝળતું બીજાની દયા પર પરાશ્રયે મૂકી, પાતાની ફરજને ઠાકર મારી ભાગવાના વિચાર સુદ્ધાં ન કરે, તો શ્રીમદ્ જેવા અસામાન્ય અસાધારણ વિજ્ઞ પ્રશ્ન પુરુષ તેમ કેમ કરે ? એટલે જ શ્રીમદ્નના પત્રોમાં આવતી સૂચક પંક્તિ સૂચવે છે કે શ્રીમદ્ન પેાતાની કૌટુંબિક આદિ વ્યાવહારિક ફ્રજ અંગે પૂરેપૂરા સભાન અને સાગર હતા. શ્રીમદ્નના એક ખાલમિત્ર પેાપટ મનજીએ પેાતાના સંસ્મરણેામાં લખ્યું છે કે— તેમને માતુશ્રી-પિતાશ્રી કહેતા કે ભાઈ, આપણી સ્થિતિ સારી નથી માટે કાંઇ ઉપાય કરો તા ઠીક. ત્યારે કહેતા કે, સ્થિતિ જેવી જોઇએ તેવી સારી થશે. તે વિષે કાંઈ ફીકર કરશે નહિં. સારી રીતે નિભાવ થાય તેવું થશે. ૧૯૪૨માં સાહેબજી વવાણી ખંદરથી મુંબઈ પધાર્યાં હતા. આ બધું સૂચવે છે કે આવી પડેલી કૌટુંબિક ફરજ એ ખીજું કારણ બન્યું હશે. ત્રીજું કારણ શ્રીમદ્ભુનું આંતનિરીક્ષણ સંભવે છે. આપણે પૂર્વે ચારિત્રસૃષ્ટિના અને અંતરંગ ત્યાગવૈરાગ્યના પ્રકરણમાં જોયું તેમ શ્રીમદ્ પેાતાના દોષ દેખીને ટાળવામાં અત્યંત જામત છે. પેાતાના સ્વલ્પ દોષ પણ ઘણા માટે ભાસવા એ મહાપુરુષનું લક્ષણ છે, તેમ શ્રીમદ્ભુને પેાતાના અતિ અતિ સ્વલ્પ દોષ પણ ઘણા મેાટા ભાસે છે. એટલે તીવ્રવૈરાગ્યભાવનાથી શ્રીમદ્ રહ્યાસહ્યા સૂક્ષ્મ દોષ ટાળવાને પૂરા અપ્રમત્ત છે, છતાં અ૨૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અધ્યાત્મ રાજક કચિત્ પૂર્ણાંક વશાત્ ઊંડે ઊંડે ખૂણેખાંચરે કાઈ સૂક્ષ્મ દોષ આવી જવાની કંઇપણુ સંભાવના ન રહે એવું તીક્ષ્ણ આંતનિરીક્ષણ તેએ કરી રહ્યા છે; અનેં સ સંગપરિત્યાગની મહાન્ જોખમદારી અને પરમ ગંભીરતા તે પૂરેપૂરી સમજે છે, એટલે એમાં સ્વપ્નાંતરે પણ સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ દૂષણુ ન જ આવવું જોઈએ, એવું તેનું પરમ ગૌરવ તેમના હૃદયમાં વસ્યું છે, એટલે તેવું માટું પગલું ભરતાં પહેલાં પૂરેપૂરા પા વિચાર કરવા જોઈએ, તે ઠેઠ નિર્વાહવાનું આત્મશક્તિનું યથા માપ કાઢવું જોઈએ, અને જેવા ભાવથી ચડાય તેવા ભાવથી ઠેઠ પાર ઉતરે એમ ચઢવું જોઇએ. આ અંગે શ્રીમદ્ પેાતાને માટે પણ બહુ કડક (Cstrict) છે અને તાપી તાવીને આત્માને ને આત્મશક્તિને નિભપણે પૂર્ણ પ્રમાણિકપણે તપાસે છે. શ્રીમના જ નિર્દભ નિખાલસ વચન આની સાક્ષી પૂરે છે—‹ નિત્ર થતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ લઈને ખામી આણવા કરતાં અલ્પારલી થો. × × વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશે નહીં. ×× જેવા ભાવથી ચડાય તેવા ભાવથી સકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્ણાંક મળવાનૢ લાગતાં હૈાય તે અત્યાગી દેશત્યાગી રહીને પણ તે વસ્તુ વિસારીશ નહી.' એટલે આત્માને તાવી તાવીને જોવારૂપ તીક્ષ્ણ આત્મનિરીક્ષણથી નિર્દભ નિર્દોષ ગુણધામ શ્રીમદે પેાતાની આત્મસાધના પરિપૂર્ણ કરવા આ સહજ સ્વયંભૂ ભાવઊમિ'ને તત્સમયે ઉપશમાવી પેાતાના પ્રિય નિર્ણયને હાલ તુરત માટે મેાકુફ રાખ્યેા હાય-ખેાળ બે પાડચો હાય એમ પણ સંભવે છે. ચેાથું કારણ એ પણ સંભવે છે કે શ્રીમને ત્યારે આત્મદશાને પેાષક યથાયેાગ્ય સમાધિસ ગની–સંતસંગની પ્રાપ્તિના ચેાગ અલભ્ય થઈ પડયો હોય ને તેથી આ ત્યાગરૂપ તત્ત્વજ્ઞાનના વિવેકને મહાખેદ્રની સાથે ગૌણ કરવા પડચો હાય. આ અંગે તેવા પ્રકારના ઉલ્લેખ તેમના પત્રોમાં જ પ્રાપ્ત થાય છે—' તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દન લેતાં ગૃહસ્થાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂજે છે,-અને ખચિત તે તત્ત્વજ્ઞાનના વિવેક પણ આને ઉગ્યા હતા; કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયેાગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવા પડચો; અને ખરે ! જે તેમ ન થઈ શકયું હાત તેા તેના જીવનના અંત આવત. (તેના એટલે આ પત્ર— લેખકના. (અ. ૧૭૩) સંતા કયાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પાષણ પામીએ ? ત્યારે હવે કેમ કરવું ?' (અ. ૧૨૮) ઇત્યાદિ. આમ સમગ્રપણે આ ને આવા સ ંજોગેાના દબાણથી શ્રીમને તત્કાળ સ સંગ પરિત્યાગના નિણુ ય હાલ પૂરતા ગૌણ કરવા પડયો—ખાળ બે પાડવા પડચો; સંજોગાધીનપણે-ઉદયાધીનપણે ખાદ્યત્યાગ હાલ નહિ મનવા પામ્યા છતાં શ્રીમદ્નું અંતઃકરણ તા સાચા અંતરંગ ભાવથી તેને જ ઝંખતું હતું, અંતરાત્માથી નિરંતર તેને જ ભાવતું હતું. અને આમ અતરંગ ત્યાગ-વૈરાગ્ય પૂરેપૂરા છતાં બાહ્યત્યાગમાં વિઘ્ન નડવાથી શ્રીમદૂની મનારથ ધારણા જો કે હમણાં તાત્કાલિક ખર ન આવી, હમણાં તે પરિપક્વ સમય ને પરિપક્વ આત્મદશા થતાં સુધી ઉપશમાવી, પણ આ ધારણા શ્રીમદ્નના Page #204 -------------------------------------------------------------------------- ________________ ત્યાગમાં વિન ૧૬૩ હૃદયમાં સોદિત રહી જીવનકાળપર્યત એર જોરશોરથી ઉત્તરોત્તર બળવત્તર બનતી ગઈ હતી, અને તેનું સક્રિય પરિણામ આણવાની તૈયારી તેઓ કરતા હતા, તે અનુક્રમે આપણે આગળ ઉપર અવલોકશું. અનિવાર્ય સંજોગોના દબાણને લઈ જે માટે સંમતિ આપવી પડી તે ગૃહાશ્રમપ્રવેશની ડા દિવસ પૂર્વે શ્રીમદે પિતાને એક નિકટના સગાને મુંબઈથી પિષ વદ ૧૦ બુધ ૧૯૪૪ના દિને પત્ર લખ્યો છે, તેમાં સંબંધી કેટલાક પ્રૌઢ વિચારો દર્શાવતાં પોતાની અંતરસ્થિતિ સંબંધી વિચારો દર્શાવ્યા છે, તે તેમની તે વખતની અંતર્દશા પર વેધક પ્રકાશ પાડે છે. તદુપ્રસંગની મિતિ પિતાને અનુકૂળ નહિં છતાં સામા પક્ષના આગ્રહને લઈ તે માટે સંમતિ દર્શાવી જણાવે છે કે- લક્ષ્મી પર પ્રીતિ નહિં છતાં તે પરાર્થિક કાર્યમાં બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતે. ૪૪ પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે. જેથી તે સઘળું પડતું મૂકી ૪ ૪ રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મુંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.” આટલું સહજ જણાવી, “જે વિચારે સઘળી સગપણતા દૂર કરી, સંસારેજના દૂર કરી, તત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાના છે એમ હૃદયમાં ઘળાતા વિચારોનું સૂચન કરતી “પહેલવી બહુ સુખપ્રદ છતાં માર્મિક સ્વરૂપે આત્મસ્વરૂપ વિચારથી” લખી, પરમ પ્રેમમૂત્તિ અત્યંત સરલ સ્વભાવી શ્રીમદ્દ ભાવપૂર્ણ અનુરોધ કરે છે–તેઓ શુભ પ્રસંગમાં સવિવેકી નિવડી રૂઢિથી પ્રતિકૂળ રહી પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે? આપ ઉતારશે કે? કોઈ ઉતારશે કે?” એમ સૂચવી શ્રીમદ્દ પિતાનું હૃદય ઠાલવે છે કે –“નિદાન, સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટેરિયાને દુલ્લભ, કેવળ અસંભવિત છે, તે વિચારે તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષનાં ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચાર માત્ર આપનેજ દર્શાવું છું. અંતઃકરણ શુક્લ અદૂભુત વિચારોથી ભરપૂર છે. પરંતુ આ૫ ત્યાં રહ્યા કે હું અહીં રહ્યો!”– આ પત્રમાં ગૃહાશ્રમના ઉંબરે ઉભેલા શ્રીમદની અંતર્ગત આત્મવિચારધારા કેવા ઓર જોર શોરથી ચાલી રહી છે તેનું દર્શન થાય છે. અત્રે પરમ આશ્ચર્યકારક જોવા જેવું તે એ છે કે એક ૨૦-૨૧ વર્ષને નવયુવાન ગૃહજીવનમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે, ત્યારે તેને મેહરૂપ કઈ વિચાર તો ઉદ્ભવતે નથી, પણ અમોહબુદ્ધિથી ને વિવેકદષ્ટિથી તે આવા નિખાલસ શુકલ વિચારો કરી રહ્યો છે, તે તેનું શુક્લ વિચારોથી ભરપૂર અંતઃકરણ કેટલું ને કેવું “શુક્લ – શુદ્ધઉજજ્વલ હશે તેનું સહજ સૂચન કરે છે. તેના બધા વિચારે ને ઈચ્છા એક આત્મવસ્તુમાં અને સ્વરૂપપદના લક્ષમાં જ કેન્દ્રિત થયેલાં છે. બીજા પ્રાકૃત અને આકાશી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અધ્યાત્મ રાજચંદ્ર કે હવાઈ ગણે એવા જે વિચારે જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટોરિયાને દુર્લભ- કેવળ અસંભવિત તેમજ તેની અંતરૂઇચ્છાનો એકધારે અખંડ પ્રવાહ વહ્યા કરે છે ! “પાર્થ કરતાં વખતે અંધાપો હેરાપણું ને મુંગાપણું આપનારી” લક્ષ્મીના દૂષણનું પૂરેપૂરું ભાન છે એવા તેને લક્ષ્મી પ્રત્યે મોહ નથી ને પરવાહ નથી, છતાં સ્વાર્થે નહિં પણ પરાર્થે – પરમાર્થે અથવા પરને અર્થે– પરની ખાતર– માતાપિતાદિ કુટુંબાદિ પ્રજનની ખાતર અર્થોપાર્જન પ્રવૃત્તિ કરવી પડે છે, તેમજ સ્વેચ્છાથી નહિં પણ પરેચ્છાથી સંજોગવશાત્ તેને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ફરજ પડે છે. એની સ્વેચ્છા- પોતાની મુક્ત અંતરુઈચ્છા તો કેવલ એક વસ્તુ- એક પદ ભણી જ છે. અને આમ અનિચ્છાએ ને વિરક્તચિત્ત પ્રવૃત્તિ કરતા તેનું “અંતઃકરણ શુક્લ અદભુત વિચારોથી ભરપૂર છે. આવા શુકલ વિચારોમાં રમણ કરતા શ્રીમદ્દ સં. ૧૯૪૪ના માહ સુદ ૧૨ના દિને ઝવેરી રેવાશંકર જગજીવનના વડીલ બંધુ પોપટલાલ જ. ના સુપુત્રી શ્રી ઝબકહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા ને તેમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થા. પ્રકરણ છવીસમું ગૃહસ્થાશ્રમ મધ્યે પરમ વિરક્ત દશા રહ્યો સંસારે પણ સંસારી, રંગે નવિ લેપાયે રે; જલમાં કમલ રહ્યું છે તે પણ, જલનો સંગ ન થાયે રે.–(સ્વરચિત) શુકલ અદ્ભુત વિચારોથી ભરપૂર અંતઃકરણ ધરાવતા શ્રીમદ ગૃહસ્થાશ્રમ અંગે પણ પ્રૌઢ વિવેકી ગંભીર વિચારો ધરાવે છે. મોક્ષમાળાના ‘સુખ વિષે વિચારીના પાઠમાં તેમણે એક સધર્મનિષ્ઠ સદ્ગૃહસ્થને આદર્શ રજૂ કરતું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે, તેમાં તેમના મૌલિક વિચારોનું પ્રતિબિંબ પડે છે અને આદર્શ લક્ષી તેમના શુકલ હદયનું દર્શન થાય છે. દરિદ્રાવસ્થાથી પીડાતો એક બ્રાહ્મણ દેવેપારનથી વર્મી મેળવવા ઈચ્છી, કેવું વર માગવું એ માટે જગતુમાં સુખની શોધમાં નિકળી પડે છે, એમ એક મૌલિક મહાકથાનું બીજ જેમાં છે એવી રીતે વસ્તુને કલાપૂર્ણ ઉઠાવ લઈ સુંદર આખ્યાયિકા રજૂ કરી છે. ઘણુ ઘણુ સ્થળે ભટક્યો પણ તે બ્રાહ્મણને ક્યાંય સંતોષ થયે નહિં, પણ દ્વારિકાના એક મહાધનાઢયને દેખી તેનું મન ઠર્યું અને પોતાની કલ્પના પ્રમાણે જગતમાં તેને સર્વ રીતે સુખી દીઠે. પછી પરસ્પર વાર્તાલાપમાં તે ગૃહસ્થ પિતાની વીતક આત્મકથા કહી દેખાડી સુખ વિષે પોતાના વિચારો ઉપરાંહામાં જણાવે છે—જે કે હું બીજા કરતાં સુખી છું તો પણ એ સાતવેદનીય છે, સસુખ નથી. Page #206 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમ મળે પરમ વિરક્ત દશા ૧૬૫ જગમાં બહુધા કરીને અસતાવેદનીય છે. મેં ધર્મમાં મારે કાળ ગાળવાનો નિયમ રાખે છે. સન્શાસ્ત્રોનું વાચન મનન, સત્પરુષને સમાગમ, યમ નિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્ત દાન, એ આદિ ધર્મરૂપે મારે કાળ ગાળું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલેક ભાગ બહુ અંશે મેં ત્યાગે છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિર્ગથ થવાની ઈચ્છા રાખું છું. હમણું નિર્મથ થઈ શકું એમ નથી. એમાં સંસારમહિને કે એવું કારણ નથી, પરંતુ તે પણ ધર્મ સંબંધી કારણ છે. ગૃહસ્થ ધર્મનાં આચરણ બહુ કનિષ્ઠ થઈ ગયાં છે, અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બંધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે થઈને ધર્મસંબંધે ગૃહસ્થવર્ગને હું ઘણે ભાગે બોધી યમનિયમમાં આવ્યું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસૅ જેટલા સદ્દગૃહસ્થની સભા ભરાય છે. આઠ દિવસને નવે અનુભવ અને બાકીનો આગળને ધર્માનુભવ એમને બેત્રણ મુહૂર્ત બોધું છું. મારી સ્ત્રી ધર્મ શાસ્ત્રને કેટલેક બેધ પામેલી હોવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમને બંધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્ર પણ શાસ્ત્રનો બનતો પરિચય રાખે છે. * * આ સઘળાં ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે. અને સામાન્ય વિચારે મને બહુ સુખી માને તો માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિ તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઉપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગે નથી ત્યાં સુધી રાગદેષને ભાવ છે. જો કે તે બહુ અંશે નથી, પણ છે; તો ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી કઈ પ્રિયજનનો વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પોતાના દેહ પર મોત શિવાય પણ નાના પ્રકારના રોગને સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાભ્યતર પરિગ્રહનો ત્યાગ, અપારંભનો ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી. અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ કયાં ગયું હતું? જેનો વિયેગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં અવ્યાબાધપણું નથી તે સંપૂર્ણ કે વાસ્તવિક સુખ નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતો નથી.” ઈત્યાદિ.- શ્રીમદૂના અંતવિચારોનો પડઘો પાડતા ને હૃદયનું પ્રતિબિંબ દાખવતા આ વિચારોથી જણાય છે કે લઘુવયથી શ્રીમદનો નૈસર્ગિક ચિત્તપ્રવાહ- કુદરતી પ્રક નિર્ચ થતા ભણી જ છે અને તે જ તેમને ધ્રુવતારક છે. તેમજ તેવી દશાના લક્ષે તે પ્રાપ્ત થવા પૂર્વે પણ એક સચારિત્રસંપન્ન સધર્મનિષ્ઠ સંગ્રહસ્થ પિોતાના જીવતા જાગતા જવલંત દષ્ટાંતથી ઈતર ગૃહસ્થાને કોઈ અપેક્ષાએ જે ને જેટલે ધડો લેવા ગ્ય સબોધ આપી શકે, તે ને એટલે ત્યાગી ન આપી શકે. એ આદિ પણ સાથે સાથે ગર્ભિતપણે સૂચવાયેલું જણાય છે. આ ગમે તેમ છે પણ હવે શ્રીમને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રહાશ્રમમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને તેમના જીવનક્રમમાં પલટો આણનાર એક મોટું પગલું તેમણે ભરી લીધું છે, એટલે એમની ગૃહાશ્રમચર્યામાં ડેકિઉં કરવાનું અત્ર પ્રાપ્ત થાય છે. ગૃહસ્થજીવનમાં પડયા પછી પણ શ્રીમદ કાંઈ મહાસક્ત થયા છે એમ નથી પણ અત્યંત અનાસક્ત જ રહ્યા છે, એટલું જ નહિં પણ આપણે અનુક્રમે શું તેમ તેમની વિરક્તિ ઉત્તરોત્તર બળવત્તર બની વધતી જ જાય છે. તેની સાક્ષા તેમના શુકલ હૃદયના દર્પણરૂપ પત્રોમાં જ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થજીવનનું લગભગ એક વર્ષ વીત્યા પછી સં. ૧૯૪પમાં લખાયેલા “સ્ત્રી સંબંધી મારા વિચાર એ શીર્ષક એક લેખમાં શ્રીમદે સ્ફટિક જેવા સ્વચ્છ પારદર્શક હૃદયે આંતરનિરીક્ષણથી શુદ્ધ નિખાલસ ભાવે લખ્યું છે.– અતિઅતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દષ્ટિગોચર કરતાં વમન કરવાને ચગ્ય ભૂમિકાને પણ ચગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાને દેખાવ હૃદયમાં ચિતરાઈ રહી હસાવે છે કે શી આ ભૂલવણી ? ટુંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી. અને સુખ હોય તો તેને અપરિચ્છેદરૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મેહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠે નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયે છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દેષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્દભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું. ૪ ૪ સ્ત્રીના સંબંધમાં કંઈ પણ રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચછાના પ્રવર્તાનમાં અટકો છું.” આમ આ અતિ અતિ સ્વસ્થ વિચારણાથી અનુભવસિદ્ધ થયેલા વિચારો દર્શાવતા આ લેખમાં–સાચું નિરાબાધ સુખ શુદ્ધ જ્ઞાનાશ્રયે છે, વૈષયિક સુખ કલ્પિત છે–વાસ્તવિક સુખ નથી, “ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ છે ને અત્યંત જુગુખનીય–જુગુપ્સા -ઘણા યોગ્ય છે ઈ. ચિંતવી, ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક જેને થયો છે એવા શ્રીમદ્દ લખે છે –“સ્ત્રીમાં દેષ નથી, પણ આત્મામાં દેષ છે.” એટલે કે આત્માને જ વિકારદેષ દેખી તેથી રહિત થવાની–તે દેષ સર્વથા ટાળવાની પરમ ઇચ્છા અત્ર વ્યક્ત કરી છે, કષાય મેહનીયરૂપ આ દેષ જ્યારે ને જેટલો વખત હોય ત્યારે ને તેટલો વખત શુદ્ધપગને બાધા-અંતરાય છે, એટલે નિરાબાધ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમ મળે પરમ વિરક્ત દશા ૧૬૭ આત્મસુખ મેળવવા આ વિકારદેષ અવશ્ય ટાળવો જ જોઈએ એવી પરમશુદ્ધ આત્મભાવના પ્રકાશી છે. પણ આ દોષ ઈચ્છાજનિત નહિં પણ માત્ર પ્રારબ્ધોદયજનિત છે, એટલે જે શુદ્ધોપગની પ્રાપ્તિ થઈ તે તે સમયે સમયે “પૂર્વોપાર્જિત–પૂર્વ પ્રારબ્ધોદયજનિત મેહનીયને “ભસ્મીભૂત કરી શકશે.” આ અનુભવગમ્ય ૪ પ્રવચનશાસ્ત્રસિદ્ધ વાત અનુભવસિદ્ધ છે. અર્થાત શુદ્ધપગની અનુભૂતિ પિતાને ઘણે અંશે અનુભવસિદ્ધ છે, અને તેનું પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરવાનું સામર્થ્ય આત્મપ્રતીત છે, છતાં તેથી સંતોષ ન માનતાં શ્રીમદ્ તે પૂર્વોપાર્જિત જ્યાં લગી ટળ્યું નથી ત્યાં લગી પિતાની શી દશાથી શાંતિ થાય તેને વિચાર કરે છે. સ્ત્રીના સંબંધમાં તે કંઈ પણ રાગદ્વેષ રાખવા ઈચ્છતા નથી, પણ માત્ર પૂર્વોપાર્જનથી–પ્રારબ્ધદયથી તે ઈચ્છના પ્રવર્તાનમાં અટકયા છે, અર્થાત્ પ્રારબ્ધદય તેમ કરતાં રોકે છે. આના જે જ ભાવ એક બીજા પત્રમાં દાખવતાં શ્રીમદ્ પિતાની અંતર્વેદના ઠાલવે છે–“સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તન એર છે, પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકમ કે ઘેરે છે?” આ વેધક શબ્દોમાં શ્રીમદના આત્માની ઊંડી અંતર્વેદના સ્પષ્ટ દેખાઈ આવે છે અને તે સ્પષ્ટ સૂચવે છે કે – શ્રીમને વિષયસુખ પ્રત્યે લેશમાત્ર ઈચ્છા નથી પણ અત્યંત અનિચ્છા છે, લેશ પણ રુચિ નથી પણ અત્યંત ધૃણા–જુગુપ્સા છે, લેશ પણ આસક્તિ નથી પણ અત્યંત અનાસક્તિ જ છેછતાં તે ઇચ્છાજનિત નહિં પણ પ્રારબ્ધદયજનિત સ્વ૫ દેશ પણ ટાળવાને તત્પર છે પણ પૂર્વકમ નડે છે. એની તીવ્ર ખેદમય ઊંડી અંતર્વેદનાનું મેટું સંવેદનદુઃખ સ્વસંવેદનશીલ શ્રીમદૂના અંતરાત્માના ઊંડાણમાંથી નિકળેલાં આ તીવ્ર આત્મસંવેદનમય પત્રના આ સહજ ઉદ્ગારેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ઋજુ અને નિર્દભ સાચા પુરુષ અજુપણે-નિર્દભપણે પોતાના દેશને સ્વીકાર કરે છે. પિતામાં ન હોય એ ગુણને દાવો કરે એ જેમ દંભ છે, તેમ પિતામાં દેખાતા દોષને ન દેખવો તે પણ દંભ છે. શ્રીમદ્દ જેવા પરમ સાચામાં સાચા પુરુષમાં તે સ્વમાંતરે પણ સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ દંભ નથી, એટલે અત્યંત નિર્દભ રાજુભૂત્તિ શ્રીમદ્દ તો પિતાને સ્વલ્પ પણ દેષ દેખી મુક્ત કંઠે ને મુક્ત હૃદયે તેને સ્વીકાર કરે છે, એટલું જ નહિં પણ તેને મેટું રૂપ આપી (magnify) આત્માને નિદે છે, અને તેથી મુક્ત થવાની જ ભાવના ભાવે છે. ખરેખર ! સત્પરુષે સૂક્ષ્મદર્શક યંત્ર (microscope) જેવા છે. “geગુખપરમાપૂ પર્વતીચ નિત્યં નિરારિ વિનંત સંત સંતા ચિંતઃ?” સૂક્ષ્મદર્શક યંત્રની જેમ નાનાને મોટું રૂપ આપનારી (magnifying) સૂક્ષ્મદષ્ટિ ધરાવતા મહતપુરુષ–સત્પુરુષ પરગુણના પરમાણુને પણ જેમ પર્વતરૂપ કરી સ્વહૃદયમાં વિકસે છે– ઉલસે છે, તેમ સ્વદેષના પરમાણુને પણ પર્વતરૂપ કરી "पुग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जाणगभावो दु अहमिको ॥" સમયસાર ગાથા, ૧૯૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર પિતાના હૃદયમાં અત્યંત ખેદ પામે છે, અને આમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ દેષ દેખતા રહી તે દોષથી નિવત્તવાની–તેના પર જય મેળવવાની ભાવનાને ઉગ્ર પુરુષાર્થ સેવે છે, અને તેમાં અંતે વિજયી બને છે, એ જ એમનું મહતુ પુરુષપણું– સત્ પુરુષપણું છે. શ્રીમદની પણ એ જ દશા છે. પ્રારંભમાં પ્રારબ્ધોદયજનિત સ્વલ્પ વિકારદેષને દૂર કરવા શ્રીમદને આત્મપુરુષાર્થ સતત ચાલુ છે અને અંતે દ્રવ્યથી અને ભાવથી પૂર્ણ બ્રહ્મચર્યધારણથી તેના પર વિજય વર્યા છે, – દ્રવ્યથી અને ભાવથી પૂર્ણ બ્રહ્મચારી બની “મારવિજય” કર્યો છે,–એ જ એમનું પરમ સત્ પુરુષપણું–મહત પુરુષપણું છે, એ જ એમનું પરમ પૂજ્યપણું-પૂજાહેપણું છે. સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષનું સંવેદન ઘણુંજ તીવ્ર હોય છે, એટલે જ તેને પિતાને સ્વપ પણ દેષ ખૂબ ખૂચે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીનું સંવેદન મિથ્યાદષ્ટિ અજ્ઞાનીના સંવેદનથી સાવ જૂદું પડે છે. ૪ ગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે તેમ જેમાં (વેદ્યસંવેદ્યપદમાં) અપાય આદિના કારણરૂપ સ્ત્રીઆદિ વેદ્ય આગમથી વિશુદ્ધ એવી તથા પ્રકારે અપ્રવૃત્તિબુદ્ધિથી જ સંવેદાય છે. અર્થાત્ વેદ્યસંવેદ્યપદ– નિશ્ચયસમ્ય દર્શન પ્રાપ્ત થયા પછી આ સ્ત્રીઆદિ પદાર્થ હેય છે ત્યાગવા ગ્ય છે, અનાદેય છે–પ્રહણ કરવા ચોગ્ય નથી, એ દઢ નિશ્ચય–ત્રણે કાળમાં કદી ન ફરે એ નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે, અને એવા નિશ્ચયને લીધે સમ્યગ્દષ્ટિ પુરુષને પૂર્વ કર્મથી કદાચ ન ત્યાગી શકાય તે પણ સ્ત્રીઆદિ અપાયહેતુ પ્રત્યે અંતરાત્માથી સદાય અપ્રવૃત્તિબુદ્ધિ જ હોય- વિગતરતિરૂપ વિરતિભાવ જ હોય, તે તે પદાર્થ પ્રત્યે તે કદી પણ આત્મભાવે પ્રવર્તે નહિં જ. કારણકે જેને નિશ્ચયસમ્યગદર્શનરૂ૫ વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ છે એવા સમ્યગદષ્ટિ જ્ઞાની સર્વ હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ ત્યાગવા યોગ્ય છે અને આ વસ્તુ આદરવા ગ્ય–પ્રહણ કરવા ચોગ્ય છે, એવો સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચયબુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દઢ છાપપણે અંકિત થઈ ગયેલ હોય છે. તે ભલે કદાચ તે પ્રમાણે બાહ્ય આચરણ ન પણ કરી શકે, તે પણ આ વસ્તુ ચોક્કસ છોડી દેવા યોગ્ય છે અને આ વસ્તુ ચોક્કસ આદરવા ગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કંઈ પણું ફેર પડતો નથી. કર્મદેષ વશે તેમ કરવાની કદાચ પિતાની અશક્તિ–નિર્બળતા હોય, તે તેને માટે પણ તેને નિરંતર ખરેખર આત્મસંવેદનમય તીવ્ર ખેદ રહે છે કે અરે! હું આ હેય વસ્તુ ત્યાગી શકતો નથી, આ વિરતિઆદિ હું આદરી શક્તો નથી. આમ તે જ્ઞાનીના અંતરમાં ભેદ પડી જાય છે. અજ્ઞાનીને તે સંવેદનરૂપ અંતરભેદ હોતું નથી. આમ જ્ઞાની અને અજ્ઞાનીની દષ્ટિમાં, વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતર હોય છે. જેમકેઅજ્ઞાની ભેગને ઈચ્છે છે, જ્ઞાની અનિચ્છે છે; અજ્ઞાની ભેગ પ્રત્યે દોડે છે, જ્ઞાની “वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । તથા વુિથાવિ યાત્રામવિશુદ્ધથા યોગદષ્ટિસમુચ્ચય લે. ૭૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમ બધે પરમ વિરક્ત દશા ૧૬૯ તેથી ભાગે છે; અજ્ઞાની ભાવી ભેગની આકાંક્ષા કરતો રહે છે, જ્ઞાની આકાંક્ષા કરતો નથી; અજ્ઞાની પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરેલ ભેગને ઉત્કંઠાથી–અવિયેગબુદ્ધિથી સોલ્લાસભાવે રસપૂર્ણ પણે સેવે છે, જ્ઞાની પ્રારબ્બોદિયથી * આવી પડેલ ભેગને રોગરૂપ જાણી અનુત્કંઠાથી-વિયેગબુદ્ધિથી અત્યંત સખેદભાવે નીરસપણે સેવે છે; અજ્ઞાની બેગ ભેગવતાં ઔસ્ક્ય પરિણામથી નવાં કર્મ બાંધે છે, જ્ઞાની અનૌસ્ય પરિણામથી નવાં કર્મ નથી બાંધત–ભોગકર્મ ભેગવીને જૂનાં કર્મ નિજરે છે; અજ્ઞાની નહિં ભોગવતાં છતાં બંધાય છે, જ્ઞાની જોગવતાં છતાં નથી બંધાતો!—એ એના જ્ઞાનનું સામર્થ્ય અથવા વૈરાગ્યનું સામર્થ્ય છે; અજ્ઞાની ભગપ્રવૃત્તિમાં રસવૃત્તિ-આસક્તવૃત્તિ ધરે છે, જ્ઞાની તપેલા લેઢા પર પગ મૂકતાં આંચકો લાગે એવી તખ્તલેહપદન્યાસવૃત્તિઅનાસક્તવૃત્તિ ધારે છે; અજ્ઞાની કાયપાતી અને ચિત્તપાતી હોય છે, જ્ઞાની કવચિત્ કદાચ હોય તે માત્ર X કાયપાતી જ હોય છે, ચિત્તપાતી નથી તે,-કાયાથી જ એનું પતન થાય છે, ચિત્તથી તો તેનું કદી પતન થતું જ નથી. કારણ કે શ્રી હરિ ભદ્રસૂરિએ યોગબિંદુમાં કહ્યું છે તેમ-તે ભિન્નગ્રંથિ સમ્યગ્દષ્ટિ પુરુષનું ચિત્ત મેક્ષમાં હોય છે અને શરીર સંસારમાં હોય છે, મોક્ષે વિત્ત મરે તનું, એટલે તેનો સર્વ જ યોગ-ધર્મ અર્થાદિ સંબંધી વ્યાપાર ભાવથી યોગ જ હોય છે. આમ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષની સમસ્ત સંસારચેષ્ટા ભાવ પ્રતિબંધ વિનાની હોય છે, અનાસક્ત ભાવવાળી હોય છે. આનું ઉત્તમ દષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાન છે. તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા. ભગી છતાં યોગી હતા. સંસારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિલેપ રહ્યા હતા. આવું તેમનું લોકોત્તર ચિત્ર ચરિત્ર આચાર્યોના આચાર્ય જેવા સમર્થ કવિવર યશોવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે – " उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्च । વાચસ્પ ૨ ૩યલ્સ ઇ યુવg ગાળી ” સમયસાર ગાથા ૨૧૫. “पूर्वबद्धनिजकर्मविपाकाज्ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथ च रागवियोगान्नूनमेति न परिग्रहभावं ॥" શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારકળશ ૧૪૬ " तद् ज्ञानस्यैव सामर्थ्य वैराग्यस्य च वा किल ।। यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ॥" "सम्यग्दृष्टेभवति नियतं ज्ञानवैराग्यशक्तिः, स्वं वस्तुत्वं कलयितुमलं स्वान्यरूपाप्तिमुक्त्या ॥ ચશ્મા જ્ઞાતા તિમિટું તરવતઃ ā પર ૨, મિત્રાસ્તે વિરમતિ પરાતુ સર્વતો રયોગાત્ ”સમયસારકળશ આ અંગે વિશેષ માટે જુઓ સમયસાર નિર્જરા અધિકાર તથા યશોવિજયજી કત અધ્યાત્મસાર "कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् । न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । ત, તત્સર્વ ઈવેટ ચોળો યોનો દ્િમાવતઃ ” શ્રી યોગબિન્દુ * * અ-૨૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અધ્યાત્મ રાજચંદ્ર “રાગભારે જન મન રહે, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રન, કેઈ ન પામે હો તાગ.શ્રી શ્રેયાંસકૃપા કરો”. શ્રીયશોવિજયજી “यदा मरुन्नरेंद्रश्रीस्त्वया नाथोपभुज्यते ।। વત્ર તત્ર તત્તમ વિસાયં તવાપિ તે —શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત શ્રી વીતરાગસ્તવ અને એવું જ ઉજજવલ જીવતું જાગતું જવલંત દૃષ્ટાંત વર્તામાનયુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ અધ્યાત્મની સમ્યગ્દષ્ટિ વીતરાગ પુરુષે પોતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરું પાડ્યું છે. તે તેમનું અધ્યાત્મજીવન જેમાં ઓતપ્રોત ગુંથાયેલું છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાવંત અવલોકનારને સહેજે પ્રતીત થાય છે. અત્રે ટાંકેલ ઉપરોક્ત તીવ્ર સંવેદનમય પત્રમાં સ્વસંવેદનશીલ શ્રીમદની અત્યંત અનાસક્તિ ઝળહળે છે એટલું જ નહિં પણ પરમ વિરક્તિ પ્રકાશે છે. ગૃહસ્થાશ્રમને લગતા બીજા પત્રોમાં પણ આવા જ આત્યંતિક વિરક્તભાવનું પ્રગટ દર્શન થાય છે. જેમ કે – એક પરિચયી ભાઈ પ્રત્યે શ્રીમદ ૧૯૪૬ના પત્રમાં (અં. ૧૧૩) પોતાના ગૃહસ્થાશ્રમ અંગેનો અનુભવ લખે છે –“આપના પહેલાં, આ જન્મમાં હું લગભગ બે વર્ષ થી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણે પરિચય પડે નથી, તો પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરૂં સમજાયું છે, અને તે પરથી તેને અને મારો સંબંધ અસંતોષપાત્ર થયો નથી; એમ જણાવવાનો હેતુ એવો છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નિકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યારસુધી જેમ અસંતોષપાત્ર નથી તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી, તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હોવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે.” તત્વજ્ઞાનની ઊંડી ગુફાનાં દર્શન કરવામાં નિમગ્ન થયેલા વૈરાગ્યમૂર્તિ શ્રીમદ્ આ જ પત્રમાં આગળ પિતાની વિરક્તતા ઉલ્લેખે છે– તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊગ્યે હતો; કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડવો; અને ખરે ! જે તેમ ન થઈ શક્યું હોત તો તેના જીવનનો અંત આવત. (તેના એટલે આ પત્રલેખકના.) જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અચ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરુપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મીનતા છે.' શ્રીમદના આ તીવ્ર સંવેદનમય અંતરોદ્ગારો તેમની ગૃહાશ્રમથી અત્યંત વિરક્તિ દર્શાવવા સાથે અંતરંગ પરમ વિરક્ત દશા અંગે ઘણો ઘણો પ્રકાશ નાંખે છે. તત્ત્વ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧ણ ગૃહસ્થાશ્રમ અધેિ પરમ વિરક્ત દશા જ્ઞાનની ઊંડી’—ગંભીર ગૂઢ રહસ્યમય “ગુફાનું દર્શન કરી રહેલા શ્રીમદને તેમ કરતાંતે દર્શન લેતાં “ગ્રહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે,– ગૃહાશ્રમ પ્રહણ કર્યો તે પૂર્વે પણ તે વિરકત થવાનું-સર્વસંગપરિત્યાગ કરવાનું સૂઝયું હતું પણ હાલ અધિકતર – વિશેષ વિશેષ સૂઝે છે. એટલે જ કહે છે – ખચીત તે તત્ત્વજ્ઞાનને વિવેક પણ આને ઊગ્યો હતો. – સ્વપરભેદવિજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાનને વિવેક થયે તેને સહજ પરિણામરૂપે “તે – સર્વ સંગ પરિત્યાગરૂપ તત્ત્વજ્ઞાનને વિવેક “આને–પિતાને ખચીત-ખરેખર ઊગ્યો હતો. તો પછી તેનું શું થયું? તેનો ખુલાસો કરે છે–કાળનાદુષમકાળના ‘બળવત્તર–અત્યંત બળવાન અનિષ્ટપણાને લીધે તેને–આ પિતાને “યથાગ્ય–જેવા જોઈએ તેવા તથારૂપ “સમાધિસંગની”- સમાધિ ઉત્પન્ન થાય એવા સત્સંગની-સંતસંગની અપ્રાતિને લીધે તે વિવેકને મહાખેદની સાથે “ગૌણ કરો પડયો– ગૌણ-અપ્રધાન કરવો પડે, દબાવી દેવો પડે, અંતમાં શમાવી દે પડ્યો, અને તેમ ગૌણ કરતાં પણ પિતાને “મહાખેદ'ઘણો મોટો ખેદ થયે. આ ઉદ્ગારો સૂચવે છે કે શ્રીમને ગૌણ કરવામાં કેટલે બધો મહાખેદ થયો હશે ને કેટલું બધું અંતરમંથન થયું હશે. છતાં યથાગ્ય સમાધિસંગ વિના અસમાધિનું કારણ થઈ પડત એટલા માટે તે સંજોગોમાં એમ કરવું ઉચિત જ હતું, એટલે જ લખે છે – અરે ! જે તેમ ન થઈ શક્યું હોત,”– તે વિવેકને આમ તે સંજોગોમાં ગૌણ કરવાનું ન બની શકયું હોત, “તે તેના જીવનનો અંત આવત (તેના એટલે આ પત્રલેખકના) -ગૌણ કરવાના દુઃખ કરતાં પણ તેમ ગૌણ ન થઈ શકવાનું દુઃખ એટલું બધું પારાવાર થાત કે જીવનનો અંત આવત. ભલે બાહ્યથી તે વિવેકને ગૌણ કરે પડડ્યો, પણ અંતર્થી શું છે અને શું હતું તે માટે શ્રીમદ્ પોતાનું હૃદય બોલે છે –જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે.”— ચિત્તવૃત્તિ-અંતરવૃત્તિ તો “તે વિવેકમાં જ- તે તત્વજ્ઞાનના વિવેકમાં જ પ્રસન્નતા અનુભવી રહેલી ચાલી આવે છે, તે તત્વજ્ઞાનરૂપ વિવેક અને તેના સહજ ફલરૂપે સર્વ પરભાવમાંથી વિરામ પામવારૂપ- વિરતિરૂપ- સર્વ સંગપરિત્યાગરૂપ વિવેકમાં જ ચિત્ત પ્રથમથી જ પ્રસન્ન ચાલ્યું આવે છે. અર્થાત્ તત્ત્વજ્ઞાનરૂપ- ભેદવિજ્ઞાનરૂપ વિવેકનું સહજ ફલ પરિણામ સર્વભાવથી વિરામ પામવારૂપ વિરતિ છે, તે વિગતરતિરૂપ-વિરતિભાવરૂપ ભાવવિરતિ (સર્વ અંતરંગસંગપરિત્યાગરૂપ ભાવનિથદશા) અંતરંગ વિરતિ પિતાને વર્તી રહી છે, છતાં બાહ્ય વિરતિ હજુ નથી બની શકતી તેને ખેદ દર્શાવે છે– બાહ્ય તેની (તે વિવેકની) પ્રાધાન્યતા નથી રાખી શકાતી તે માટે અકથ્ય ખેદ થાય છે.” બાહ્યથી હાલ વર્તમાન સંજોગોમાં તેમ નહિં બની શકવા માટે “અકય–કહી શકાય એ ખેદ થાય છે, “તથાપિ નિરૂપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે,”— નિરુપાયતા છે– સંજોગાધીનપણે ઉપાય નથી એટલે સહનતા-સહન કરવાપણું એ જ સુખદાયક છે, તેનું એટલું બધું અસહ્ય દુઃખ છે છતાં તે સમભાવે સહન કરવું એ જ સુખ દેનાર છે. એમ માન્યતા– માન્યપણું હોવાથી “મૌનતા મૌનપણું છે; મૌનપણે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર અધ્યાત્મ રાજચંદ્ર છાનામાના તે વાતને અંતમાં શમાવી દેવારૂપ– ગોપવી દેવારૂપ મૌનભાવ છે, અથવા અંતરથી સમભાવી મૌનરૂપ–ભાવમૌન છે. આ અંતરંગ વિવેક પર કવચિત્ જે કંઈ પણ આવરણ આવી પડેતો શ્રીમદને કેટલું બધું દુઃખ સંવેદાય છે, કેટલે બધો અકથ્ય ખેદ થાય છે અને કેટલી બધી મુંઝવણ થઈ આવે છે, તે અંગે શ્રીમદ્ પિોતાનું સંવેદન દર્શાવે છે કઈ કઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે, તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે ત્યારે આત્મા બહુજ મુંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે; પણ એવું ઝાઝો વખત રહેતું નથી, અને એમ જ્યારે રહેશે ત્યારે ખચિત દેહત્યાગ કરીશ, પણ અસમાધિથી નહીં પ્રવતું એવી અત્યારસુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. – શ્રીમદૂના આ આ સ્વસંવેદન ઉગારો દર્શાવે છે કે તે અંતરંગ ત્યાગવૈરાગ્યના અંતરંગ રંગરૂપ વિવેકને જે કવચિત્ કઈ સંગી–પ્રસંગી કઈ પ્રકારના આવરણરૂપ તુચ્છસ્વલ્પ નિમિત્ત થઈ પડતું, તો તે માટે શ્રીમદને પારાવાર–દેહત્યાગ કરતાં અધિક ભયંકર દુઃખ થતું, આત્માને અત્યંત મુંઝવણ થતી. પણ તે સ્થિતિ ઝાઝો વખત રહેતી નહિં, એટલે અસમાધિથી નહિં પ્રવર્તવાની પહેલેથી અત્યારસુધી પિતાની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે —અખંડ અભંગપણે પ્રથમથી હમણાં સુધી પળાતી આવી છે. તાત્પર્ય કે– ક્વચિત્ આવરણરૂપ અપવાદને બાદ કરતાં પ્રાયઃ શ્રીમદ પ્રથમથી અત્યાર સુધી મુખ્યપણે અખંડ અંતસમાધિસ્થિતિમાં– ભાવસમાધિદશામાં જ વત્તી રહ્યા છે, ભાવવિરતિરૂપ- ભાવવિરક્તદશામાં જ અખંડ એકધારી સ્થિતિ અનુભવી રહ્યા છે. પ્રકરણ સત્તાવીસમું વ્યાપારમાં ઝંપલાવવું આ વાણીઓ ગ્રામ વવાણુઓને, અપૂર્વ સદ્ રત્નવણિક જાણે, વ્યાપાર રત્નત્રયીને અનન્ય, કરી ગયે આતમ લાભ ધન્ય—(સ્વરચિત) શ્રીમના આત્માની અંતરવૃત્તિ સહજ સ્વભાવે ધર્મ પ્રવૃત્તિ ભણી વળી રહી હતી, અંતરૂપરિણતિ ત્યાગ-વૈરાગ્યમાં પ્રવહી રહી હતી, છતાં એમને અર્થપ્રવૃત્તિમાં પડવું પડયું–વ્યાપારમાં ઝંપલાવવું પડ્યું, એ કઈ વિધિનું વૈચિય અથવા પ્રારબ્ધનું વૈષમ્ય જ કહી શકાય. ઘણી વખત મનુષ્ય ધારે છે કાંઈ અને બને છે કાંઈ, એની અંતરવૃત્તિ પ્રમાણે બની શકતું નથી, તેમાં પ્રારબ્ધોદય અને પ્રારબ્ધોદયથી પ્રાપ્ત બાહ્ય સંજોગો Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારમાં ઝંપલાવવું ૧૭૩ માટે ભાગ ભજવે છે. પ્રારબ્ધ ભાગળ્યા વિના જ્ઞાનીને પણ છૂટકો નથી. શ્રીમના સંબંધમાં પણ આમ બન્યું; ‘ઉજજવલ આત્માએના સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે’—એ સૂત્રને ચરિતાર્થ કરી રહેલા વૈરાગ્યમૂત્તિ શ્રીમદ્નને વ્યાપારમાં ઝંપલાવવાનું આકરૂ' ધ સ`કટ આવી પડ્યું. શ્રીમના બાહ્ય સંજોગો વિષમ હતા, આર્થિક સ્થિતિ સાંકડી હતી, મેાટા કુટુંબના નિર્વાહના ભાર ઉપાડવામાં પિતાને સહાયક થવાની અનિ વા કપરી ફરજ એમના માથે આવી પડી હતી. પૂર્વે આપણે જોયું હતું તેમ ખાલવયમાં જ-બાર તેર વર્ષોંની વયે જ એમને દુકાને બેસવું પડયું હતું, ‘સાક્ષાત્ સરસ્વતી' પર સરસ્વતીની પ્રસન્નતા તેા પૂણ હતી, પણ હજી ‘શ્રી’ની પ્રસન્નતા ન્હાતી; સરસ્વતી અને શ્રી એ હુનાને જાણે ન બનતું હાય એમ જ્ઞાનશ્રીસ ંપન્ન શ્રીમદ્નના સત્ત્વની કસેટી થઈ રહી હતી ! વ્યાવહારિક સાંકડી સ્થિતિને લઇ મેાક્ષમાળા આદિ છપાવવા અંગે શ્રીમને ભારે મુંઝવણ અનુભવવી પડી હતી,—પ્રાયે વિદ્યા-તત્ત્વજ્ઞાન પ્રતિ લેાકરુચિના અભાવ’ને લઈ આવાં લેાકકલ્યાણકર સત્કાર્ય માટે અમુંઝવણ વેઠવી પડી હતી; પણ સરસ્વતી શ્રી'ને મસ્તક નમાવી પેાતાની ગૌરવહાનિ કરે નહિં એ ન્યાયે ઉન્નતમસ્તક આ મહાસત્ત્વ નિર્માની સાક્ષાત્ સરસ્વતીએ તે અર્થે ન તેા કરી કોઇ શ્રીમંતની ખુશામત કે ન તા કરી કાઈ યાચના. કવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે ‘ગુણવત પ્રત્યે કરેલી નિષ્ફળ યાગના સારી પણ અધમ પ્રત્યે કરેલી સફળ યાચના નહિં સારી’ ચાડ્યા મોધા ઘરષિમુળે નાધમે જથ્થામા. જે કે અવધાન-જ઼્યાતિપ્ આદિ ચમત્કારિક પ્રયાગાથી આ વિદ્યામૂર્ત્તિ પ્રત્યે લેાકેાનું આકષ ણુ થયું હતું, પણ આવા સાક્ષાત્ સરસ્વતી વિદ્યાધરની વિદ્યાના પૂરા લાભ તેએ લઇ શકયા ન્હાતા અને શ્રીમને તો ‘સ્વયં સ્પૃહાના અભાવ' હતા, સથા નિસ્પૃહબુદ્ધિ હતી, વિદ્યાને વિક્રય ન હોય એવી ઉચ્ચ સિદ્ધાંતિક માન્યતા હતી, વિદ્યાદ્વારે કે સિદ્ધિદ્વારે અર્થપાનનું સ્વપ્નું પણ એમણે ઇન્ક્યુ ન્હાતું, જ્ઞાનનું તેા દાન જ હેાય એવી ઉન્નત વિચારણા હતી. ત્યારે કરવું કેમ ? ગૃહસ્થયેાગ્ય વ્યવહાર તેા ચલાવવા જ પડે—નિભાવવા જ પડે. વળી મેાક્ષમાળાના અ`સંકટ પરથી તેવા પારમાર્થિક કાર્યમાં પણ કેાઇ અંશે અની ઉપયેાગિતા સમ જાઈ હતી, એટલે કેાઈ અપેક્ષાએ શ્રીના (લક્ષ્મીના) સયાગ થાય તે તે પરમાને, વ્યવહારને લાભ ભણી છે એવી ધારણા' હતી. આ બધા નિમિત્તભ્રત સમવાયી કારણેા ભેગા થયા હતા, તેમાં મુખ્ય નિમિત્તભૂતપૂર્વ નિખ ધનથી પ્રાપ્ત કૌટુંબિક સ ંજોગા હતા એટલે તેનું ઋણ’——કરજ અદા કરવાની ફરજ પાતા પર આવી પડી હતી; આ અ`સંકટ ટાળવા માટેની આ ધમસંકટરૂપ ફ્જના આહ્વાનને (cal of duty) માન આપી શ્રીમદે પ્રબળ પુરુષાર્થથી વ્યવસાયમાં—બ્યાપારમાં ઝ ંપલાવ્યું, ——પૂર્વ་નિ ધનથી ઝંપલાવવું પડયુ. પરાણે પરની ખાતર આવી પડેલી આ વ્યાપારપ્રવૃત્તિના પ્રત્યેાજનને માર્મિક ખુલાસા કરતા આગળ પરના શ્રીમના કેટલાક પત્રો આની સાક્ષી પૂરે છે— પરાર્થે આ વ્યાપાર નામનું કર્મો કરીએ છીએ. x x કુટુબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ....તનને અર્થ, ધનને અર્થે, ભેગને અર્થે, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અધ્યાત્મ રાજચંદ્ર સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. ૪ ૪ લેભના હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લેભનું નિદાન જણાતું નથી, વિષયાદિની ઈચ્છાએ પ્રવૃત્તિ થાય છે એમ પણ જણાતું નથી. તથાપિ પ્રવૃત્તિ થાય છે એમાં સંદેહ નથી. જગત્ કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે, એમ લાગે છે.” (અં. ૪૧૫, પ૭૬) “પૂર્વ યથાવસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારને ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણી વાર ચિત્તમાં શાચ રહે છે, પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે.” (અં. ૫૮૨) ઈ. અર્થોપાર્જન અર્થે વવાણીઆ ક્ષેત્ર ઘણું નાનું હતું, અને ત્યાં આગળ વધવાને અવકાશ બહુ અ૯પ હતો. તે વખતે મુંબઈ નગરી કૂદકે ને ભૂસકે આગળ વધતી જતી હતી. ગુજરાત-કાઠિયાવાડના યુવાનનું મુંબઈ પ્રત્યે ભારે આકર્ષણ હતું. એટલે સ્વાભાવિક રીતે શ્રીમદ્ મુંબઈ ગમન માટેનો નિર્ણય થયો અને ત્યાં જવાનું નિમિત્ત પણ સહજ પ્રાપ્ત થયું. અવધાનાદિથી એમની ખ્યાતિ તે ચોમેર પ્રસરી જ હતી. એટલે એમને અવધાનપ્રયોગ મુંબઈ ગોઠવાયો હતો તે અર્થે તેમને મુંબઈ જવાનું નિમિત્ત મળી આવ્યું સાથે સાથે અર્થોપાર્જનને પ્રબંધ કરવાનું કારણ પણ હતું. અવધાનપ્રગને અસાધારણ ઉત્તમ વિજય થયો. શ્રીમદૂની કીર્તિનો ડંકે સર્વત્ર ગાજી રહ્યો. અવધાન પ્રયોગના પ્રેક્ષક દષ્ટાઓમાં વડોદરાવાળા શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી પણ હતા. તેઓ શ્રીમદના આ અદ્ભુત પ્રયોગોથી મુગ્ધ થઈ આકર્ષાયા અને શ્રીમદ્દના સમાગમમાં આવ્યા. તેમના પિતાશ્રી ઘેલાભાઈ ઝવેરી ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા; તેમની પાસેથી તે પરીક્ષા શીખીને માણેકલાલભાઈ વડોદરાથી મુંબઈ આવી ઝવેરાતના વ્યવસાયમાં પ્રવર્યા હતા. તેમની પાસેથી ઝવેરાતની પરીક્ષા શીખવાનું સ્વ૯૫ નિમિત્ત પામી કુશાગ્રબુદ્ધિ શ્રીમદ્દ સ્વ૯૫ સમયમાં તેમાં નિપુણ થઈ ગયા, અને તે વ્યાપારમાં પડવાનું વિચારી રહ્યા હતા, તેવામાં સં. ૧૯૪૪ના પિષમાં તેમને ગૃહસ્થાશ્રમી થવા વવાણિઆ જવાની ફરજ પડી. શ્રીમદે મુંબઈથી ૧૯૪૪ પોષ વદ ૧૦ ના લખેલા પત્રમાં આને ઈશારો છે—લમી પર પ્રીતિ નહિં છતાં કેઈપણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન રહી અહીં તે સબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતે. પણ તેઓ ભણીનું મમત્વપણું ત્વરા કરાવે છે. જેથી તે બધું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પષની)ને જ અહીંથી રવાના થઉં છું.” એટલે આ પ્રસંગને લઈ ઝવેરાતના વ્યવસાયમાં જોડાવાની વાત તે વખતે ખોળ બે પડી; અને તે વખતે મોરબીની મિત્રમંડળીના સભ્ય તરીકે રેવાશંકરભાઈ જે પ્રથમથી શ્રીમદ્દના પરિચયમાં હતા જ, તે આ વ્યાવહારિક સગપણ સંબંધથી ગાઢ નિકટ પરિરાયમા આવ્યા. રેવાશંકરભાઈ મોરબીમાં વકીલાત કરતા, તેમને એકાદ વર્ષ પછી વ્યાપારમાં મોટો લાભ છે એમ તિથી જાણી શ્રીમદે મુંબઈ જવા પ્રેરણા કરી અને ઝવેરાતના વ્યવસાયની Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારમાં ઝંપલાવવું ૧૭૫ વાત પણ કરી; શ્રીમદૂની સલાહ માન્ય કરી રેવાશંકરભાઈ વકીલાત છોડી ૧૯૪પના અષાડમાં મુંબઈ આવ્યા. શ્રીમદ્ પણ સં. ૧૯૪પના પર્યુષણ પહેલાં મુંબઈ આવ્યા અને પર્યુષણ વવાણીયામાં વ્યતીત કરી પર્યુષણ પછી રેવાશંકરભાઈની સાથે ભાગમાં ઝવેરાતના ધંધામાં જોડાયા અને રેવાશંકર જગજીવનની કંપનીની પેઢીનેકમિશન એજસિનો પ્રારંભ થયે ૧૯૪૬ના ફા. વદ ૧૧ ના દિને. આ વ્યવસાયમાં મૂળ પ્રેરક હતા માણેકલાલ ઘે. ઝવેરી અને તેઓ છેવટ સુધી શ્રીમદ્દ સાથે ભાગીદારીમાં ટકી રહ્યા હતા. મંગલ મુહૂર્તે પ્રારંભેલી આ પેઢી મંગલમૂર્તિ શ્રીમદૂના પુણ્ય પ્રભાવે સ્વ૯૫ સમયમાં નામાંક્તિ બની ગઈ. એક બે વરસમાં તો ઇંગ્લંડ, રંગૂન, અરેબિઆ આદિની મોટી મોટી પેઢીઓ સાથે એનો વ્યાપારસંબંધ જામ્યો. સં. ૧૯૪૮ થી સુરતના ઝવેરી નગીનચંદ કપૂરચંદ તથા અમદાવાદના ઝવેરી છોટાલાલ લલુભાઈ પણ આ પેઢીમાં જોડાયા. તે સર્વમાં કુશાગ્રબુદ્ધિના સ્વામી શ્રીમદ્ નિયંતામુખ્ય નિયામક હતા, મુખ્ય વ્યવસ્થાપક (chief organiser) હતા. એમની વ્યવસ્થા શક્તિ (organisation power) અજબ હતી, કુનેહ અજોડ હતી, આંટ જબરજસ્ત હતી, નીતિમત્તાનું–પ્રમાણિક્તાનું ધોરણ અસાધારણ હતું પરમાર્થ કૌશલ્યની જેમ વ્યવહારકૌશલ્ય અદ્દભુત અલૌકિક હતું. પરમાર્થ કુશળ વ્યવહારકુશળ ન હોય એ માન્યતા એમણે બેટી પાડી હતી, અત્યંત અનાસક્તપણે સંસારવ્યવહારમાં વર્તાતાં આવા પરમ વ્યવહારકુશલ-પરમાર્થકુશલ શ્રીમદની પૂર્ણ પ્રમાણિકતા–કમિશન એજસિનાઆડતના પ્રત્યેક કામમાં પણ પૂરેપૂરી આવડતથી ઝીણામાં ઝીણી વિગત સાચવી નીતિ અને નેકીથી સામા માણસને પણ પૂર્ણ સંતોષ ને લાભ થાય એવી રીતે–સર્વત્ર તરી આવતી હતી. આવા પરમ “શુચિ'–નિર્લોભ પરમ પ્રમાણિક શ્રીમદની પરમ નિર્લોભ શૌચતાના–પરમ નીતિમય પ્રમાણિકતાના કેટલાક ઝળહળતા પ્રસંગે નોંધાયા છે. જેમ કે– (૧) એક ધનાઢય આરબ વ્યાપારી મોતીની આડતને વ્યાપાર કરતો હતો. તેના નાના ભાઈને એક દિવસ મોટા ભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાનો વિચાર આવ્યો. એટલે પરદેશથી આવેલો માલ લઈને તે દલાલ મારફત એક પ્રમાણિક વ્યાપારી જાણી શ્રીમદ્ પાસે આવ્યો. શ્રીમદે માલ કસીને લીધે, સહીસીકા–દસ્તાવેજ સાથે સોદો થયે, ને નાણું ગણી આપ્યાં. આરબ ઘેર ગયે, મોટાભાઈને સેદાની વાત કરી. મોટા ભાઈએ તો આટલી કિંમત વિના માલ વેચવે નહિં એવી શરતવાળે મૂળ ધણીનો કાગળ બતાવી ઠપકે આયે-અરે ! આ તે શું કર્યું? આથી નાનો ભાઈ મુંઝાય ને બીજે દિવસે શ્રીમદ્ પાસે આવ્યો. શ્રીમદે તેના મુખ પરની બેદરેખા વાંચી લીધી, તરત સોદો રદ્દ કર્યો–સહી સિકકાવાળો દસ્તાવેજ ફાડી નાંખે, રૂા. ૨૫૦૦૦ જેટલા માટે લાભ જતો કર્યો ને આરબને તેને માલ પાછે સુપ્રત કરી નાણું ગણી લીધાં. આરબ તો પરમ કરુણાળુ શ્રીમદની અદ્ભુત મહાનુભાવતા દેખી વિસ્મયથી દિંગ થઈ જઈ પગમાં પડ્યો ને શ્રીમદને ખુદ ખુદા માનવા લાગે ! (૨) “જીવનરેખા” માં મનસુખભાઈ એ નેપ્યું છે તેમ-“કઈ આરબ વેપારી અને પારસી ગૃહસ્થ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અધ્યાત્મ રાજચંદ્ર રાયચંદભાઈ! આપે કહ્યું તેમાં જરાય ફેર ન હોય. આપે કહ્યું અને ખુદાએ કહ્યું તે એક.” (૩) “જીવનરેખામાં જ એક બીજો પ્રસંગ નેંધાયો છે. મુબઈમાં કેઈએ શ્રીમદને પ્રશ્ન કર્યો–ધંધાની અંદર કેટલાક વેપારીઓ માલ વેચવાની બુદ્ધિએ આપ પાસે આવે છે; વેચનાર માલ–ધણી આપને કહે આ માલ લઈલે અને જે ગ્ય કિંમત હોય તે આપ. તો આપ કેવી રીતે રાખો? શ્રીમદે ઉત્તર આપ્યો—માલની કિંમત આંકેલી કે બાંધેલી નથી, તે તે માલ નજરે જોઈ જે એગ્ય કિંમત લાગે તેમાં આશરે બે ટકા છૂટે એવું જાણીને તે માલ લઈએ. પછી બજાર તેજીમંદી થાય તે તે કર્મની વાત –પણ બે ટકા છૂટે એમ ધારીને કિંમત કરીને લઈએ તો દોષ નહિં; વ્યાજબી કિંમત કરી કહેવાય. ઈત્યાદિ પ્રસંગો સૂચવે છે તેમ જેના દૈનિક જીવનવ્યવહારમાં અણીશુદ્ધ પ્રમાણિકતા ને પૂર્ણ નીતિમત્તા વણાઈ ગઈ હતી એવા વ્યવહાર–પરમાર્થકુશલ શ્રીમદ્દ અંગે તેમના જ એક ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ ભાવપૂર્ણ ઉલ્લેખ કરે છે કે –“અમારી ભાગીદારીનાં કેટલાંક વર્ષ તે સાહસિક વ્યાપારના ખેડાણમાં ગયેલા અને તે સમયે તેઓની વ્યાપાર અને વ્યવહારકુશળતા એવી ઉત્તમ હતી કે અમે વિલાયતના કેટલાક વ્યાપારીઓ સાથે કામ પાડતા હતા; તેઓ અમારી કામ લેવાની પદ્ધતિથી દેશીઓની કાબેલિયત માટે પ્રશંસા કરતા હતા. અમારા આ વ્યાપારની કૂંચીરૂપ ખરૂં કહીએ તો શ્રીમદ્ રાજચંદ્ર હતા. ઈ. આમ અણીશુદ્ધ પ્રમાણિકતા અને અનન્ય નીતિમત્તા સાચવતાં બાહ્યથી રત્નવણિફને (ઝવેરાતનો) વ્યાપાર કરતાં પણ આપણે અત્ર સવિસ્તર જોશું તેમ આ થવાણીઆને વાણુઓ-રત્નાવણિક અંતરથી તે રત્નત્રયીને અનન્ય વ્યાપાર કરી રહ્યો હતો અને ધન્ય આત્મલાભ પામી રહ્યો હતો,–તેની બાહ્યદષ્ટિ જનોને કલ્પના પણ કયાંથી હોય ? પ્રકરણ અઠાવીશમું પ્રતિમાસિદ્ધિ અને શ્રીમદ્ભી અનન્ય સત્યનિષ્ઠા જેમ વ્યવહારમાં તેમ પરમાર્થમાં પરમ પ્રમાણ પુરુષ શ્રીમદ્દની સત્યનિષ્ઠા અનન્ય હતી, તેનું ઝળહળતું પ્રમાણ તેમણે પ્રમાણસિદ્ધપણે પ્રતિષ્ઠાપિત કરેલ પ્રતિમાસિદ્ધિમાં પ્રાપ્ત થાય છે અને તેમાં પણ તેમની પરમ સત્યપ્રિયતા સાથે અદ્ભુત સૈતિક હિંમતનું (moral courage) સાક્ષાત્ દર્શન થાય છે. આપણે પ્રારંભમાં જ જોયું હતું તેમ શ્રીમદના બાપદાદાને ધર્મ-કુળધર્મ કુળસંપ્રદાય સ્થાનકવાસીનો એટલે કે પ્રતિમા વિરોધક સંપ્રદાયનો હતો, એટલે સ્વાભાવિક રીતે જ એમને પ્રારંભમાં એ જ સંસ્કારોનું પોષણ મળ્યું હતું સમુચ્ચયવયચયમાં શ્રીમદે સ્વયં કચ્યું છે તેમ-જન્મભૂમિકામાં જેટલા Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમસિદ્ધિ અને શ્રીમની અનન્ય સત્યનિષ્ઠા ૧cછે. વાણિયાઓ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોને જ પાના હતા પણ જ્યારે એમને પ્રતિમા અને તેનું પૂજન પ્રમાણસિદ્ધ જણાયું ત્યારે તેમણે તેને મુક્તકંઠે ને મુક્તમને સ્વીકાર કર્યો, એટલું જ નહિં પણ પિતાને તે આત્મનિર્ણય પરમ નિર્ભય બેધડકપણે બપોકાર જાહેર કરતા પ્રતિમાસિદ્ધિ ગંથદ્વારા પ્રસિદ્ધ કર્યો. શ્રીમની અલૌકિક સત્યનિષ્ઠાનું આવું જ એક ઉત્તમ ઉદાહરણ આપણે જગકર્તુત્વવાદ બાબતમાં પૂર્વે સવિસ્તર જોયું જ હતું તે વખતની ગુજરાતી વાંચનમાળાના અમુક સંસ્કારદોષને લઈ બાલવયમાં પ્રથમ પિતાને સંમત જગતકર્તુત્વવાદ આગળ જતાં જ્યારે પ્રમાણથી અસિદ્ધ અને અસત છે એમ પિતાના આત્માને પ્રતીત થયું, કે તક્ષણ તેમણે તેને તિલાંજલિ આપી, એટલું જ નહિં પણ મોક્ષમાળામાં તે જગકર્તવવાદનું પરમ સમર્થપણે ઉત્થાપન કરી પ્રમાણસિદ્ધપણે અનાદિ-શાશ્વત વિશ્વવાદનું સુપ્રતિષ્ઠાપન કર્યું. મહાતીત સામૂતિ શ્રીમદની અનન્ય સત્યનિષ્ઠાના આ બન્ને જવલંત ઉદાહરણો છે. મત અને સત્ બન્ને જુદી વસ્તુ છે જ્યાં લગી મતની દષ્ટિ છે ત્યાં લગી સની પ્રાપ્તિ થવી અસંભવિત છે. મતની દષ્ટિવાળો પોતાના માની લીધેલા મતને જ વળગી રહી જ કાન ગમે તે પ્રકારે તેને જ સ્થાપિત કરવા મથે છે અને યુક્તિને પણ પોતાના મતની માન્યતામાં ખેંચે છે; સની દૃષ્ટિવાળો મને અળગે કરી સને જ રહે છે–સતને જ સ્થાપિત કરવા ઈચ્છે છે અને સને સ્થાપિત કરતી યુતિમાં જ ખેંચાય છે. મતાગ્રહીનું મનરૂપી વાંદરું યુક્તિને પૂંછડેથી ખેંચે છે, મધ્યસ્થનું મનરૂપ વાછડું યુક્તિની પાછળ પાછળ જાય છે. એટલે જ મતાગ્રહી મતને મૂકતા નથી ને સતને સ્વીકારતો નથી, સત્યગ્રાહી મતને મૂકે છે ને સને મુક્તક કે મુક્તમને સ્વીકારે છે. મતની દષ્ટિમાંથી કે મતાગ્રહના પ્રહની પકડમાંથી મુક્ત થવું ભલભલા મહાત્માઓને માટે પણ મહાદુષ્કર છે,–“મત મત ભેદે રે જે જઈ પૂછિયે સહ થાપે અહમેવ’–, અને મતાગ્રહથી મુકત ન થાય તેને મુક્ત થવાની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. શ્રીમદે લાક્ષણિક રીતે કહ્યું છે તેમ મતભેદ રાખી કઈ મોક્ષ પામ્યા નથી. અને તેમાં પણ પોતાના કુલ સંપ્રદાયને-કુલધર્મને આગ્રહ છોડવો ને તેડવા તે તો મહાદુષ્કરદુષ્કર દુર્ઘટ કાર્ય છે, ને તે આગ્રહત્યાગને જગજાહેર રીતે પ્રસિદ્ધ કરે છે તે તેથી પણ મહાદુર્ઘટ કાર્ય છે, કારણ તેમાં અસાધારણ નિતિક હિંમત અને અનન્ય સત્યનિષ્ઠાની જરૂર પડે છે. પ્રતિમાસિદ્ધિ બા. માં શ્રીમની સત્યનિષ્ઠા આવી અનન્ય હતી અને તિક હિંમત આવી અસાધારણ અદ્દભુત હતી. તેનું દર્શન આપણે આ પ્રકરણમાં કરશું. શ્રીમમાં મૂળથી જ મતની દષ્ટિ જ ન હતી, કેવલ સની જ દષ્ટિ હતી, “કનોત્તર: ગુજાવી, મથસ્થાનુજાતિ . તામાં જતિ પુન તુચ્છાદનનઃ ઃ ” શ્રી યશોવિજયજીત અધ્યાત્મપનિષદુ અ-૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - અધ્યાત્મ રાજચંદ્ર મતાગ્રહથી પર સતગ્રાહી શ્રીમદ્ સદૈવ સતગ્રહણ કરવા તત્પર હતા; એટલે જ પ્રતિમા અને તેનું પૂજન સત્ય લાગતાં તેમણે તે માન્ય કર્યું. સત્યધર્મ ઉદ્ધારાર્થ સર્વસંગપરિત્યાગને મનોરથ શ્રીમદ્ સેવી રહ્યા હતા, લગભગ તે જ અરસામાં–સં. ૧૯૪૩ના અંત ભાગમાં કે ૧૯૪૪ના પ્રારંભમાં શ્રીમદુની પ્રતિમા બા.ની માન્યતામાં પરિવર્તન થયું ત્યારે તેમને પ્રતિમા સર્વથા પ્રમાણસિદ્ધ છે એમ સુપ્રતીત થયું. એટલે વીતરાગદેવની આજ્ઞા પ્રમાણે પ્રતિમાની સિદ્ધિ એમને સર્વથા પ્રમાણસિદ્ધ જણાતાં પરમ ઋજુમૂર્તિ સત્યગ્રાહી શ્રીમદે તેને મુક્તકંઠે સ્વીકાર કર્યો, અને તેનું પ્રમાણસિદ્ધપણું પ્રકાશતા પ્રતિમાસિદ્ધિગ્રંથનું સર્જન કર્યું; સં. ૧૯૪૪માં લખાયેલા આ ગ્રંથમાં આગમપ્રમાણ, ઈતિહાસપ્રમાણ, પરંપરા પ્રમાણ, અનુભવ પ્રમાણ અને પ્રમાણપ્રમાણ એ પાંચ પ્રકારના પ્રમાણથી પ્રતિમાનું પ્રમાણસિદ્ધપણું કરી બતાવ્યું. “જિનપ્રતિમા અને તેનું પૂજન શાકત, પ્રમાણોક્ત, અનુભક્ત અને અનુભવમાં લેવા ગ્ય છે” એમ ડિડિમ નાદથી ઉદ્ઘેષતે આ ગ્રંથ પૂર્ણ લખાયેલું છતાં દુર્ભાગ્યે ઘણી અપૂર્ણ અવસ્થામાં પ્રાપ્ત થયો છે,– તેને પ્રારંભને પ્રસ્તાવનાદિ ભાગ અને ઉપસંહારરૂપ “છેવટની ભલામણ એટલે જ ભાગ ઉપલબ્ધ થયો છે. આ ગ્રંથ પૂર્ણ લખાયે હવે જાઈએ તેની સાબીતી આ ગ્રંથની ‘છેવટની ભલામણ પરથી પ્રાપ્ત થાય છે, અને ત્યાં તેના પ્રજન–ઉદેશ પણ સ્પષ્ટ થઈ જાય છે, તે આપણે પાછળથી જોશું. અત્રે પ્રથમ તે આપણે આ યુગપ્રવર્તક બનવા ગ્રંથની વસ્તુનું સંક્ષેપે દિગ્દર્શન કરશું. - પરમ પ્રૌઢ ગંભીર શાસ્ત્રશૈલીથી વિષયનો પ્રારંભ કરતાં ગ્રંથકારે ઉદુખ્યું છે કે—“વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું આટલા ગુણે જે આત્મામાં હાય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચુકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે કર્મ મુક્ત થવાને જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં જાય છે, અને એ સાચ જિજ્ઞાસુ-ખરેખર મુમુક્ષુ અધિકારી સુલભબોધી આત્મા મુકત પુરુષોએ ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય.”—એમ પ્રારંભમાં જ ગ્રંથકારે ઉદ્દઘાષણ કરી છે, અને “રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવનારા સત્પરુષે કાં તે માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બધેલું વિશેષ માનવા યોગ્ય છે. એ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બળે છે, તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ, આ વાત નિઃશંક છે. અનેક પદ્ધતિએ અનેક મનુષ્ય તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તે તેમાં તીર્થંકરદેવની એક પદ્ધતિને દેષ નથી પણ તે મનુષ્યોની સમજણશક્તિને દેષ ગણી શકાય. એ રીતે નિર્ગથધર્મ પ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્ય કહેતા હોય, તો Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાસિદ્ધિ અને શ્રીમની અનન્ય સત્યનિષ્ઠા ૧૭૯ તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગદેવની આજ્ઞાના સભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય.—એમ સૂત્રાત્મક કેલ્કણું અમૃત (Immortal, nectarlike) વચનમાં સામાન્ય પ્રસ્તાવ રજૂ કર્યો છે. પછી આ દુસમ કાળમાં અત્યારે વીતરાગદેવને નામે જૈનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વીતરાગદેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં,”—એમ વચનટંકાર કરતા ગ્રંથકારે તે મત પ્રવર્તાનમાં મુખ્ય કારણોની સૂમ તલસ્પર્શી મીમાંસા કરી, “એટલા બધા મત સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તે મહાકલ્યાણ”—એમ પરમ પ્રશસ્ત ભાવના દર્શાવી છે; અને તેના ફળીભૂત થવામાં વિઘભૂત વર્તમાનકાલીન સમાજની પરિસ્થિતિનો કરુણ હૃદયદ્રાવક તાદશ્ય ચિતાર રજૂ કરતાં, “દુલ્લભબોધી ગુરુઓની”—દીક્ષિત વર્ગની અને તેના પંજામાં પડેલા સમાજના શિક્ષિત-અશક્ષિત વર્ગની સ્થિતિનું દિગ્દર્શન કરાવી કરુણામય ખેદ દર્શાવ્યું છે કે – સંશોધક પુરુષે બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્ય જેવાં કે સદ્ગુરુ, સત્સંગ કે સન્શાસ્ત્રો મળવાં દુલભ થઈ પડયાં છે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પિોતપોતાની ગાય છે. પછી સાચી કે જૂઠી તેને કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકપ કરી પિતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રજનભૂતરૂપ પૃથ્વિી ઇત્યાદિક વિષમાં શંકાએ કરી રેકાવું થઈ ગયું છે. અનુભવધર્મ પર આવવું તેમને પણ દુલભ થઈ પડ્યું છે. આ પરથી મારૂ એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ. અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પિતાને આત્મા સમર્યો છે તેવા; પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઉપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી દેશે તે આ મારું કહેવું તમને સપ્રમાણુ લાગશે.” આમ સામાન્યપણે મતભેદોનો નિર્દેશ કરી મુખ્ય વિવાદનો ઉલ્લેખ કરે છે– એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે, બીજા તેને કેવળ ઉત્થાપે છે.” આ બીજા વિભાગમાં પ્રથમ પોતે પણ ગણાયા હતા એ નિખાલસપણે જણાવી પિતાને પ્રતિમા સિદ્ધિ શી રીતે થઇ તે સત્યતાથી જણાવવાની ઈચ્છાથી શ્રીમદ પિતાના વિચાર દર્શાવે છે—બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણા હતા. મારી જિજ્ઞાસા વીતરાગદેવની આશાના આરાધન ભણી છે. એમ સત્યતાની ખાતર કહી દઈ દર્શાવું છઉં કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિનપ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોકત, પ્રમાણેકત, અનુભક્ત, અને અનુભવમાં લેવા વૈપે છે. મને તે પદાર્થોને જે રૂપે બોધ થયે અથવા તે સંબંધી Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અધ્યાત્મ રાજચંદ્ર મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈતે વસ્તુનું કંઇ પણ પ્રતિપાદન થવાથી કેઈપણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય, તે સુલભબધી પણાનું કાર્ય થાય; એમ ગણી ઢંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છઉં. આવા પરમ ઉપકારી ઉત્તમ આશયથી –ફટિક જેવા પારદર્શી સ્વચ્છ હૃદયથી પોતાના નિખાલસ વિચાર દર્શાવતાં ઋજુમૂત્તિ સમૂત્તિ શ્રીમદ્દ નિરાગ્રહપણે વદે છે—મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરે એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય છે તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે કેટલાંક પ્રમાણે આગમના સિદ્ધ થવા માટે પરંપરા અનુભવ ઈત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જે તમે કહેતા હે તો આખા જૈનદર્શનનું પણ ખંડન કરી દર્શાવું; "ણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણુથી અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષે પોતાનો ગમે તે હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જે પડ્યા ન હતા તે ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત.” આમ જ્યાં અક્ષરે અક્ષરે સચ્ચાઈને રણકે રણકે છે એવા અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલા હૃદયસ્પર્શી વચન આલેખી પરમ શુકલ હૃદયવાળા શ્રીમદ જે પંચ પ્રમાણુથી આ વસ્તુ સિદ્ધ કરવા માગે છે તે રજૂ કરે છે–ટુંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરૂં છઉં. ૧. આગમપ્રમાણ. ૨. ઈતિહાસ પ્રમાણ. ૩. પરંપરા પ્રમાણ. ૪. અનુભવ પ્રમાણ પ. પ્રમાણ પ્રમાણુ.” પછી આગમની વ્યાખ્યા કરતાં–‘જેને પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે, તે આગમ છે, એમ કહી સુપ્રસિદ્ધ દ્વાદશાંગીના નામનો નિર્દેશ કરી, આ ગ્રંથની પ્રસ્તાવના પૂર્ણ કરતાં શ્રીમદ આ ત્રણ સામાન્ય મુખ્ય મુદ્દામાં પિતાનું હૃદય ઠાલવે છે–(૧) કેઈપણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. (૨) પ્રથમ પ્રતિમા નહિં માનતે અને હવે માનું છઉં, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છઉં. અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી અને તેમ થવાથી આરાધકતા નથી. (૩) મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષ રહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવા એમ માન્યતા છે. અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.” આટલી પ્રસ્તાવના આલેખી પ્રતિમાસિદ્ધિ ગ્રંથ વિષયને ઉપકમ કરતાં માર્દવભૂત્તિ શ્રીમદ આ સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે લક્ષમાં લેવા યંગ્ય બાર મુદ્દાનું સૂચન કરે છે– “અત્યારે આટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાયેલી મને જે સિદ્ધિ તે હવે કહું છઉં. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચાર કૃપા કરીને લક્ષમાં લેવા–(૧) તમે પણ તરવાના ઈચ્છક છે અને હું પણ છઉં, બને મહાવીરનાં બધ-આત્મહિર્તષિ બોધને ઈચ્છીએ છીએ, અને તે ન્યાયમાં છે Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાસિદ્ધિ અને શ્રીમદની અનન્ય સત્યનિષ્ઠા ૧૮૧ માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્નેએ અપક્ષપાતે સત્યતા કહેવી. (૨) કોઈપણ વાત જ્યાં સુધી એગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી, તે સંબંધી કંઈ કહેતા મૌન રાખવું. (૩) અમુક વાત સિદ્ધ થાય તે જ ઠીક, એમ ન ઈચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઈચ્છવું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મેક્ષ છે, એ અને વિચારથી આ પુસ્તક એગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું. (૪) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિંવા પિતાના માનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. (૫) એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થ વૃત્તિમાં રોકી રાખવી. (૯) કેઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મેક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે, તે સિદ્ધિસંપ્રાપ્ત થશે; માટે સ્વાત્માને ધર્મબંધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે. તે પક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યોગ્ય નથી. (૭) જો તમે પ્રતિમાને માનનાર હે તે તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લે; અને જે તમે પ્રતિમાના ઉત્થાપક છે તે આ પ્રમાણોને એગ્ય રીતે વિચારી લેજે. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માન નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણું ગ્રંથ વાંચી જે. (૮) આટલું જ ખરૂં અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં બધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઈચ્છશે. (૯) એટલા જ માટે વીરનાં બેધેલાં શાસ્ત્ર કોને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે; એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. (૧૦) મને સંસ્કૃત, માગધી કે કઈ ભાષા મારી ગ્યતા પ્રમાણે પરિચય નથી, એમ ગણી મને અપ્રમાણિક ઠરાવશે તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશે. (૧૧) યોગ્ય લાગે નહીં, એવા કેઈ મારા વિચાર હોય તે સહર્ષ પૂછશે; પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહીં. (૧૨) ટુકામાં કહેવાનું છે કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તાવા સંબંધમાં મારું કહેવું અગ્ય લાગતું હોય, તે તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું.” - આમ અક્ષરે અક્ષરે જ્યાં સત્યને ટંકાર રણકે છે એવા આ કેલ્કીર્ણ અમર શબ્દોમાં સમસ્ત મતાગ્રહને વિધ્વંસ કરનારી શુદ્ધ વિચારણારૂપ સતપ્રરૂપણ કરી શ્રીમદ શાસ્ત્ર-સૂત્ર કેટલાં તે બા. સૂચન કર્યું છે. ગ્રંથારંભને આટલે જ ભાગ ઉપલબ્ધ થયો છે. તે પછી ગ્રંથના અંતે શ્રીમદ્દ છેવટની ભલામણ કરે છે–“હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ 2 થમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટુંકામાં જણાવી દીધાં. તેમાં વ્યાજબી ગેરવ્યા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અધ્યાત્મ રાજચંદ્ર જબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જવાનું છે. અને પછી સપ્રમાણ લાગે તેમ પ્રવર્તાવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ વિષયને પૂર્ણ કર્યો એમ અત્રે કહ્યું તે પરથી સહજ સમજાય છે કે શ્રીમદે આ ગ્રંથ પૂર્ણ કરેલ હતો અને આ છેવટને અંશમાત્ર છે. આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાનું પ્રજન અને ઉદ્દેશ પણ આ છેવટની ભલામણમાં નિખાલસ સરલ ભાવે રજુમૂત્તિ શ્રીમદ્ આ વેધક વચનોમાં કહી દીએ છે—“આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં, કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમાપૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છઉં કે મારા ભણી છેડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જે આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપના અંતઃકરણો વધારે દૂભાત અને દૂભાવવાનું નિમિત્ત હું થાત, એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલેક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધે કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારો આવતા રહેશે, તેં જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધો. ત્યારે તેમાંથી ઘણું નિર્મલ વિચારની પ્રેરણ થઈ તે સંક્ષેપમાં જણાવી દઉં છઉં. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી, તેમજ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી, તે સંબંધી જે વિચારે મને લાગ્યા હતા—(અપૂર્ણ મળેલ).–શુદ્ધ અંતરાત્માના અંતઃકરણના ઊંડાણમાંથી નિકળેલા આ છેવટની ભલામણના વચન કોઈપણ સુજ્ઞ આત્માના હૃદય સેંસરા નિકળી જાય એવા વેધક અને આત્મસ્પશી છે. આ વચનમાં કે મતભેદાતીત નિરાગ્રહભાવ ઝળકે છે! કેવું માર્દવ-કેવું આજવ ચળકે છે! અક્ષરે અક્ષરે કેવું પરમ સત્ય નિઝરે છે! આ પરમ અમર કૃતિને આટલે જ અંશ-મંથના અંત ભાગને અલ્પ અંશ મળે છે, તે પરથી સ્પષ્ટ સમજાય છે કે આ ગ્રંથ તેમણે સંપૂર્ણ તૈયાર કરી કઈ પરિચય (અજ્ઞાત) ગૃહસ્થને જોવા માટે વિશ્વાસુપણે મોકલ્યો હશે, પણ તેમની પાસેથી કદાચ આ ગ્રંથ “ગુમ થયે હશે. આ ગમે તેમ છે, પણ આટલું આ પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે શ્રીમદના પ્રતિમાવિષયક વિચારપ્રવર્તનથી આ પ્રતિમા ઉત્થાપક પક્ષના પરિચય ભાઈઓ ભડક્યા હશે, શ્રીમદથી વિમુખ થયા હશે, તેઓને શ્રીમદ્દ પ્રત્યે કટાક્ષ અને ખેદ થયેલ હશે, સંકલેશ વિચાર પણ આવ્યા હશે એટલે તેમના સંકલેશ વિચારે દૂર કરવાના શુદ્ધ આશયથી અને પિતાને પ્રતિમાનું પ્રમાણસિદ્ધપણું જે પ્રમાણોથી પ્રતીત થયું તે પિતાના હૃદયમાં જ ન રહી જવા પામે એવા ઉત્તમ ઉદેશથી સ્ફટિક સમા સ્વચ્છ હદયવાળા શ્રીમદે આ પરમ પ્રમાણભૂત પ્રતિમાસિદ્ધિ ગ્રંથનું સર્જન કર્યું. આ ગ્રંથના પ્રારંભરૂપ પ્રસ્તાવના ભાગ પ્રત્યે છેવટની ભલામણરૂપ ઉપસંહારભાગ પ્રત્યે દષ્ટિ કરતાં સહજ જણાઈ આવે છે કે તેમણે આ ગ્રંથ પૂર્ણ” લખેલ પણ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાસિદ્ધિ અને શ્રીમદની અનન્ય સત્યનિષ્ઠા ૧૮૩ અપૂર્ણ ઉપલબ્ધ થયેલ છે. જે આ ગ્રંથ સંપૂર્ણ ઉપલબ્ધ થયે હોત તે એક વિવાદાત્મક મતભેદનું નિષ્કુ નિરાકરણ કરનારું એક મહાન સાધન ઉપલબ્ધ થાત; છતાં આદ્ય-અંત્ય એટલે ભાગ ઉપલબ્ધ થયે છે, તેટલે પણ કોઇપણ સાચા મુમુક્ષુ આત્માને પ્રતિમાનું પ્રમાણસિદ્ધપણું બતાવી આપવા માટે પર્યાપ્ત છે, કારણ કે તેમાં પ્રતિમાના પ્રમાણસિદ્ધપણામાં ઉપયોગી પર્યાપ્ત સામગ્રી ભરી પડી છે અને શ્રીમદ્દ જેવા સતુભૂત્તિના હૃદયનું દર્શન થાય છે. આ પરથી એટલું તો ચોકકસ સિદ્ધ થાય છે કે શ્રીમદ્ જેવા પરમ પ્રમાણ પુરુષે પ્રતિમાને પ્રમાણસિદ્ધ પ્રતીત કરી છે, એટલે પ્રતિમા અને તેનું પૂજન પરમ પ્રમાણસિદ્ધ જ છે એમ સિદ્ધ થાય છે. - આ પ્રતિમાસિદ્ધિના અનુસંધાનમાં શ્રીમદ્દન જૂઠાભાઈ પરના પત્રમાં આ વાતને ઈશારે મળી આવે છે. મુંબઈથી ભા. વ. ૧,૧૯૪૪ના જૂઠાભાઈ (અમદાવાદ) પરના પત્રમાં (અં. ૩૬) શ્રીમદ્દ લખે છે–પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વત્તે છે. એમ જ મતભેદથી અનંતકાળે અનંત જન્મ પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે પુરુષ તેને ઈચ્છતા નથી; પણ સ્વરૂપશ્રેણીને ઇચ્છે છે.” શ્રીમદના આ મામિક ઉદ્ગારો સૂચવે છે કે મુંબઈમાં તેમના પ્રારંભના સમાગમીઓમાં કેટલાક મહાનુભાવો પ્રતિભાવિરોધક પંથના પણ હશે અને તેઓ શ્રીમદના પ્રતિમાવિષયક નિર્ભય સત્ય વિચારથી ભડક્યા હશે અને પ્રતિકૂળ થયા હશે. પણ શ્રીમદને તો મતની વાત માન્ય હતી, કેવળ સત્ની વાત જ માન્ય હતી; આ પછીના આશો વદ ૨ ૧૯૪૪ના જૂઠાભાઈ પરના અસાધારણ પત્રમાં (અ. ૩૭) શ્રીમદે પિતાનું હૃદય ખેલ્યું છે તેમ શ્રીમદને જગની વાહવાહની બિલકુલ પરવાહ ન હતી, જગને રૂડું દેખાડવાનું એમને કંઈ પ્રયજન હેતું–આત્માનું જેમ રૂડું થાય તેમજ કરવાનું એક માત્ર પ્રજન હતું, અને તેમાં “આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે તે પ્રહવા એ જ માન્યતા હતી. એટલે તેમણે તે પ્રતિમા સિદ્ધિ અંગેની પોતાની સત્યનિષ્ઠા નિર્ભય નૈતિક હિંમતથી દર્શાવી આપી, અને તે પણ એક સ્વરૂપશ્રેણીએ ચઢવાનું એક પરમ ઉપકારી આલંબનસાધન લોપ ન થાય એટલા માટે, એટલું જ નહિં પણ તે ઉપકારી સાધનનું ઈષ્ટ પરમાર્થ હેતુએ પ્રહણ થાય એટલા માટે યથાસ્થિત વસ્તુદર્શન કરાવ્યું. આગળ જતાં એક સ્વયંભૂ અંતરેદ્ગારરૂપ લેખમાં (અં. ૭૫૪) ભાવિતાત્મા શ્રીમદે આ પ્રતિમા જેવા પરમ ઉપકારી સાધનને કેટલાક લેકેએ ખંડિત કર્યું છે તે અંગેનો તીવ્ર ચીત્કારમય પિકાર પાડ્યો છે – હે જ્ઞાતપુત્ર ભગવન્! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુર્ણી મનુષ્યોને તારું સત્ય અખંડ અને પૂર્વાપર અવિધ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિદને ઉત્પન્ન થયાં, તારાં બાધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગા બંડ્યાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણુએ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખો ગમે લકે વન્યાં, તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેનાં વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કૂટી તારૂં શાસન નિંદાવ્યું.”—કઈ પણ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અધ્યાત્મ રાજચંદ્ર સાચા શાસનપ્રેમી સહૃદયને રોમાંચ ઉ૯લસાવે એવા આ હૃદયભેદક વચનમાં શ્રીમદની કેવી અદ્દભુત શાસનદાઝ નિર્ઝરી રહી છે! કોઈપણ સહૃદયના હૃદયને દ્રાવિત કરે એવી કેવી નિષ્કારણ કરુણ પ્રવહી રહી છે! કેઈપણ સકર્ણના કર્ણને વીંધી નાખે એવી મતભેદથી રહિત સભાગે લઈ જનારી કેવી અલૌકિક સત્યનિષ્ઠા ગઈ Page #226 --------------------------------------------------------------------------  Page #227 -------------------------------------------------------------------------- ________________ 1ી શ્રીમદ્ રાજચંદ્ર જન્મ—વવાણીઆ દેહવિલય-રાજકોટ વિ. સં. ૧૯૨૪ કાર્તિક પૂર્ણિમા રવિવાર વિ. સં. ૧૯૫૭ ચૈત્ર વદ ૫ મંગળવાર 林家多多多多多多多多多多多14444444 Page #228 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ત્રીજો અધ્યાત્મ જીવનનો પહેલો તબક્કો ઉત્તર ભાગ: બીજો આંતરતબક્કો (સં. ૧૯૪૪ ઉત્તર ભાગથી ૧૯૪૬ઃ ર૧મા વર્ષથી ૨૩મા વર્ષ સુધી) Page #229 -------------------------------------------------------------------------- ________________ અનુસંધિ દર્શન (ર) શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનની પૂર્વભૂમિકાના કેટલાક પ્રકરણાનું આલેખન કરી, આ અધ્યાત્મ રાજચંદ્રના અધ્યાત્મજીવનના પહેલા તબક્કાના પ્રથમ આંતર્તમાનું દિગ્દર્શીન કયું; અને તત`ત પ્રકરણેામાં,— પૂના પ્રમળ આરાધક શ્રીમા દિવ્ય આત્માએ પૂર્વે આરાધેલ યાગને આવ્યા અપૂર્વ અનુસાર' તેનું દન કર્યું, અને તેના પ્રથમ અમૃત ફળરૂપે મહાદનપ્રભાવક મેાક્ષમાળાનું જે મંગલ સ`ન શ્રીમદૅ સેાળ વર્ષને પાંચ માસની વયે માત્ર ત્રણ દિવસમાં કર્યું, તેની અદ્ભુત કલામય સંકલના દર્શાવી તેની દનપ્રભાવનાનું સંક્ષેપમાં દિગ્દર્શન કર્યુ.; અને આ મેાક્ષમાળાના અનુસંધાનમાં ઓગણીસસે ને ખેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર –તે વૈરાગ્યઊમિ આને ઠાલવતા વૈરાગ્યના પ્રાભૂત જેવા દર્શનપ્રભાવક ભાવનાબેાધ ગ્રંથનું પણુ દિગ્દČન કર્યું. આ જ મેાક્ષમાળાના સર્જનના અરસામાં શ્રીમદ્નના અદ્ભુત અવધાનપ્રયાગના પ્રારંભ થયા, તે ક્રમે કરી શતાવધાન સુધી પહાંચ્યા, એનું સવિસ્તર દન કરાવતાં, આ ‘સાક્ષાત્ સરસ્વતી' રાજચંદ્રના આ શતાવધાનના વિજય વર્ણવી દેખાડી, અવધાનસમયના કાબ્યાનું રસદર્શન કરાવ્યું, અને તેમાં પણ આ શતાવધાની શીઘ્ર કવિની દૃષ્ટિ સતત ધર્માં ભણી જ પ્રધાનપણે હતી એ પણ દર્શાવી તે પરથી ઉપસી આવતા કવિના ભવ્ય વ્યક્તિત્વના શબ્દચિત્રનું આલેખન કર્યું. તે જ અવધાનઅરસામાં શ્રીમદ્દે અતિ સ્વલ્પ સમયમાં કરેલા અસાધારણ જ્યાતિવિજ્ઞાનના સવિસ્તર ઇતિહાસ આપી,— આ શતાવધાન અને જ્યાતિષાદિના ખાહ્ય જગત્પ્રદનાને શ્રીમદે કેવી લીલામાત્રમાં તિલાંજલિ આપી તે પણુ ખતાવી આપ્યું. આ અસાધારણ આત્મિક શક્તિના ક્ષયાપશમચમત્કારો ઉપરાંત શ્રીમદ્દે જે અતી દ્રિય જ્ઞાનના અને ચેાગશક્તિના ચમત્કાર દાખતા, તેના ઘેાડાક પ્રસંગેા આલેખી, શ્રીમના અંતર્યામીપણાના અનુભૂત અદ્ભુત પ્રસંગા પણ અનુભવનારાઓના તાદૃશ્ય શબ્દોમાં વિવરી દેખાડ્યા. આવી અતી દ્રિય જ્ઞાનશક્તિ અધ્યાત્મપરિણતિપરિણ્ત સમ્યગ્દષ્ટિ જ્ઞાની ચાગી પુરુષમાં સુલભ હાય એ દર્શાવતાં શ્રીમની આત્મષ્ટિ અને ચારિત્રસૃષ્ટિનું દર્શન કરાવી, શ્રીમા શુલ અતઃકરણ અને અંતરંગ ત્યાગવૈરાગ્યનું ચિત્ર પણ આલેખ્યું. આમ વૈરાગ્યવેગમાં શ્રીમદ્ ધસી રહ્યા હતા, ત્યાં ત્યાગમાં આવી પડેલું વિન્ન વિવરી દેખાડી, ગૃહાશ્રમપ્રવેશનું સૂચન કર્યું, અને ગૃહસ્થાવાસ મધ્યે પણ શ્રીમદ્નની વિરક્ત દશા કેવી અદ્ભુત હતી તે પણ વિવરી બતાવ્યું. આ જ અરસામાં પ્રારબ્ધવશાત વ્યાપારમાં ઝંપલાવવાનું બન્યું અને તેમાં પણુ પરમ સત્યનિષ્ઠ પરમ પ્રમાણ પુરુષ શ્રીમદ્દની આદશ નીતિમત્તા–પ્રમાણિકતાદિ વ્યવહારકૌશલ્યનું દિગ્દર્શન કરાવી, પરમા કૌશલ્યમાં પણ પરમ સત્યનિષ્ઠ શ્રીમદ્નની પ્રતિમાસિદ્ધિ અને અનન્ય સત્યનિષ્ઠા બતાવી આપી. આમ પહેલા તખાના પ્રથમ આંતરૢતબક્કાનું આલેખન કરી, હવે બીજા આંતર્તમકાનું (૧૯૪૪ના ઉત્તર ભાગથી ૧૯૪૬ સુધી) આલેખન કરશું; અને તેમાં શ્રીમની ઉત્તરોત્તર વધતી જતી અધ્યાત્મદશાનું તાદ્દશ્ય ચિત્ર આલેખતા પ્રકરણા ચેાજશું અને તે ઉપરથી ઉપસી આવતું અધ્યાત્મ રાજચંદ્રનુ ભવ્ય વ્યક્તિત્વ દર્શાવી આપશું. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આગણત્રીશમુ શ્રીમના અધ્યાત્મ જીવનવિકાસના ત્રણ તબક્કા · શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુતિ ગતિ ગામી રે.”- શ્રી આનંદઘનજી આટલા પ્રકરણા આલેખી આપણે જરા ઊભા રહીએ અને શ્રીમદ્રના સમગ્ર જીવનના થાડા વિચાર કરી પછી ક્રમશઃ આગળ વધીએ. શ્રીમદ્નના અધ્યાત્મજીવનના સમગ્રપણે (as a whole, total) સામાન્ય વિચાર કરતાં તેમના અધ્યાત્મ જીવનવિકાસના મુખ્ય ત્રણ તમક્કા (stages, milestones) વા વિભાગ (Broad divisions) પાડી શકાય : (૧) સ. ૧૯૪૧ અને પછી ૧૯૪૭ પહેલાંના સમય. (૨) સં. ૧૯૪૭ થી ૧૯૫૩ના મધ્ય (પૂર્વાર્ધ) સુધીના સમય. (૩) ૧૯૫૩ના ઉત્તરાથી જીવનના અંતપંતના સમય. આ ત્રણ તબક્કામાં શ્રીમની અધ્યાત્મદશાના વિકાસ આ પ્રકારે: ૧. સ’. ૧૯૪૧થી ૧૯૪૬ સુધીના સમય. સ. ૧૯૪૧માં આન્યા અપૂર્વ અનુસાર રે' ત્યારથી માંડી સં. ૧૯૪૭ પહેલાંના સમય, ઓગણીસસે ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાસ્યું રે’– તે પૂના સમય. આમાં ક્ષયેાપશમભાવની મુખ્યતા છે. ઉત્તરોત્તર બળવત્તર બનતા જતા ક્ષયાપશમ અત્ર ઝળહળી ઊઠે છે. તેમાં ઉત્તમ કુશાગ્રબુદ્ધિના સ્વામિપણાને લીધે પરીક્ષાપ્રધાનીપણે સ્વસમય-પરસમયના તલસ્પર્શી અવગાહન, ષડ્. દનના સુક્ષ્મ ઊહાપેાહ, સ્વયં સમાધાન આદિ દ્રષ્ટિગાચર થાય છે. પરમ વૈરાગ્યની સ્ફુરણા વર્તે છે. ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે’. વીતરાગમાગની અનુપમ દૃઢ શ્રદ્ધા છે. ૨. સ. ૧૯૪૭થી ૧૯૫૩ના પૂર્વાધ (ફા. વ. ૧૧) સુધીના સમય, ઓગણીસસે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે'.-આમ અત્રે શુદ્ધ સમકિત પ્રકાશ્યું છે, પ્રત્યક્ષ નિશ્ચયરૂપ આત્માનુભવ થયા છે, સ્વસંવેદનજ્ઞાન ઉપજ્યું છે, નિશ્ચયવેધસ વેદ્યપદ પ્રગટયુ છે, ગ્રંથિભેદ થઈ દનમેાહ નાશ પામી ચૂકયો છે, સ્થિરા આદિ દૃષ્ટિમાં સ્થિરતા–સ્થિતિ થઈ ચૂકી છે, પ્રત્યક્ષ આત્માનુભૂતિ થતાં દર્શન સંબંધી સ` વિકલ્પ ઉપશમી ગયા છે. એવી નિવિકલ્પ દશા અત્ર આવિર્ભૂત થઇ અપ્રતિપાતી નિશ્ર્ચયસમ્યક્ત્વ સાંપડયું છે, અને તે તેમણે ધન્ય રે દિવસ આ અહે। !’– નામના અદ્ભુત આત્માનુભવના ઉદ્ગારરૂપ પરમ આત્મલ્લાસમય કાવ્યમાં અમર કયુ છે. આ બીજા તબક્કામાં તેમની દનશ્રદ્ધા સાક્ષાત્ નિશ્ચય-અનુભવરૂપ હાઇ અત્યંત વજ્રલેપ ગાઢ બની છે. વીતરાગના તે પરમ અનુયાયી, અનન્ય ભક્ત પ્રતીત થાય છે. આ દશનમેાહુ વ્યતીત થયા પછી Page #231 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજ્યનું ચારિત્રમેાહની ક્ષીણતા કરવા ભણી તેમનું આત્મવીય પરમ ઉલ્લાસથી સતત પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેમની વીતરાગતા સમયે સમયે પ્રવમાન થતી જાય છે. પણ ત્યાં માહ્ય ઉપાધિના પ્રારüાદય ઉગ્ર રૂપ પકડે છે, ને તેનો ખેદ શ્રીમદ્દે આ શબ્દોમાં વ્યક્ત કર્યાં છે— ૧૮૫ ત્યાં આવ્યેા રે ઉડ્ડય કારમા, પરિગ્રહ કાય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રીચ રે.... ધન્ય રે દિવસ.' એટલે પરમ ભાવનિગ"થરૂપ અતરંગ આત્મદશા અને વૈશ્ય વેષ, એ ભલભલાને ભૂલાવામાં ને અદેશામાં નાંખી દે એવા અજબ કોયડા આ પરમ અદ્ભુત પુરુષે આપણા માટે ઉકેલવાને રાખ્યા છે! પણ આ જ એમનું પરમ ગૌરવ સૂચવે છે. સંસારમાં રહ્યા છતાં તેમાં અનાસક્ત રહી મેાક્ષમાં ચિત્ત રાખવું, શ્રી હરિભદ્રસુરિ યાગબિન્દુમાં કહે છે તેમ મોક્ષે વિત્તું મળે સનુ -મેાક્ષમાં મન અને સંસારમાં તન' રાખવું, માહ્ય ઉપાધિની મધ્યે પણ અખંડ આત્મસમાધિ જાળવવી, તે બેધારી તલવાર પર ચાલવા કરતાં પણ વિકટ જણાય છે, અત્યંત દુધટ ભાસે છે,—ધાર તરવારની સેાહલી–દોહલી, ચૌદમા જિન તણી ચરણુ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.’ પણ શ્રીમદ્દે તા તે ચરણુસેવા' સેાહલી જ કરી બતાવી છે. એ તે એમના જેવા અપવાદરૂપ (Exceptional) અસાધારણ આલીમ પુરુષ જ કરી શકે, એમના જેવા સિદ્ધહસ્ત પરમયેાગી જ કરી શકે,— મીજાનું ગજું નથી. ૩. ત્રીજો તબક્કો ૧૯૫૩ની સાલના ઉત્તરાધથી (કા. વદ ૧૨)—૧૯૫૭ના ચૈત્ર વદી પાંચમી સુધીના–જીવનના અંત સુધીના કહી શકાય. મામાં વીતરાગ ચારિત્રની ગવેષણા પરાકાષ્ઠાને પામે છે. બાહ્ય વ્યવહારઉપાધિ સમેટી લઈ, સસંગપરિત્યાગની ભાવના અત્ર ઉગ્ર સ્વરૂપ પકડે છે, ને તથારૂપ પ્રવૃત્તિ પણ પ્રારંભાય છે. વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહિ રે;.... ધન્ય રે દિવસ. યથાહેતુ જે ચિત્તના, સત્ય ધર્મના ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયા નિરધાર રે;.... ધન્ય રે દિવસ.’ પણ અસેાસ ! જ્યાં તે ભાવના ફલરૂપે પરિપક્વ થવાના સમય આવે છે, ત્યાં ગ'ભીર રાગથી તેમના દેહ ગ્રસ્ત થાય છે, ને અંતે તે પ્રાણહારક નીવડે છે. આ તખક્કામાં તેમણે વીતરાગભાવની સવિશેષ સિદ્ધિ કરેલી જણાય છે. નિષ્પન્ન-સિદ્ધ ચૈાગી જેવી પરિપકવ આત્મદશા તેમની પ્રગટી છે. દેહ છતાં જાણે દેહાતીત સ્થિતિ * અત્રે એ જણાવવું પ્રાસંગિક થઈ પડશે કે રાગ વિના રાગ હાય નહિ.' એ વિધાન કૈવલ ભ્રાંતિમૂલક ને એકાંતિક હાઈ મિથ્યા છે, અસદ્ગુરૂપણારૂપ છે. તેમ કહેનાર કે પ્રરૂપનાર કર્મી ને 'ના સિદ્ધાંતથી સથા અનભિજ્ઞ છે. આઠ પ્રકારના કર્મમાં વેદનીય ' નામનું ફ” છે તેના ખે એદ છે—સાતાવેદનીય અને અસાતાવેદનીય. એમાંથી સાતા કે અસાતા વેનીયનો ઉદય પરમ વીતરાગ ધ્રુવલન'નીને પણ સંભવી શકે. મસાતાવેનીયમાં રાગનો મંતર્ભાવ થાય છે, (જુએ તત્ત્વાર્થસૂત્ર). Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રીમના અધ્યાત્મ જીવનવિકાસના ત્રણ તબક્કા ૧૮૯ હાય એવી પરમ અવધૂત મહામુનીશ્વર જેવી અપૂર્વાં આત્મવૃત્તિ વર્તે છે. શ્રીમા દિવ્ય આત્મા અદ્ભુત આત્મનિશ્ચયથી ગજના કરે છે— • આવી અપૂર્વ વૃત્તિ અહેા ! થશે અપ્રમત્ત યેાગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દ્વેતુ વિચાગ રે.... ધન્ય રે દિવસ.’ કેવી અદ્દભુત વાત છે! જાણે સાક્ષાત્ જોગીદ્ર ગજી રહ્યા છે! આ એક જ કાવ્યના કાઈ પણ મધ્યસ્થ ભાવથી વિચાર કરશે, તેા તેના ઘણા સંશયેાનું સ્વયમેવ સમાધાન થઈ જશે. આમાં વીતરાગઢનની પરમાવગાઢ શ્રદ્ધા–વિનિશ્ચય સ્થિત જ છે, સુસ્થિત જ છે. શ્રીમને આ જીવનવિકાસક્રમ લક્ષમાં રાખી જે તેમનું જીવન વિચારવામાં આવશે તેા પૂર્વાપર સંબંધપૂર્વક શ્રીમદ્નના અધ્યાત્મ જીવનની સાંગોપાંગ સ ́કલનાખદ્ધ સમજણુ પડશે. આ ચરિત્રલેખકના પૂ. સદ્. પિતાશ્રીએ પણ (શ્રી મનઃસુખભાઈ કરંદ મહેતાએ) પણ જીવન રેખા ’માં શ્રીમના જીવનના આ ત્રણ મુખ્ય વિભાગ કહેલા છે 6 ૧૯૪૧ અને પછી આધમાં વીતરાગ વસ્તુનિર્ધાર, આત્માનાં અસ્તિત્વાદ્વિપ્રતીતિ અવ્યક્ત-ઉપશમ-ક્ષયાપશમરૂપ દર્શન પર્યાલાચના-ઊહાપાહ વેદાંતાદિર્દેશન વીતરાગ માર્ગ પ્રતિ વલણ ૧૯૪૭ અને પછી ૧૯૫૩ અને પછી મધ્યમાં વીતરાગ વૈરાગ્યની જાગૃતિ;ઉત્તરાત્તર વિશેષતા; અસગ દશાની તીવ્રતા "" ,, .. વ્યક્ત, સ્પષ્ટ, ક્ષાયિક, શુદ્ધ, 27 "" 37 "" અંતમાં વીતરાગ સુન્યત સુસ્પષ્ટ' "" 27 ,, 77 "" વિશેષ વલણ સંપૂર્ણ નિર્ધારરૂપ તીવ્રતા. ક્ષાયિક ચારિત્ર, અશરીરી વિદેહી ભાવ, અસંગ ભાવ, નિરાવરણ જ્ઞાનની તીવ્ર આકાંક્ષા જે વાટે આત્મા ‘સહજ' સ્વભાવ પામે તે વાટ તે સાચા મા; અને આ માગ તે વીતરાગ, શ્રી ઋષભ-વ માનાદિએ પ્રકાશેલા, ખધેલા, આચરેલા માગ,—એવી સંપૂર્ણ. નિર્ધારરૂપ-પ્રતીતિરૂપ અપૂર્વ શાંતિ ૧૯૫૩ ફા. વદ ૧૨ વવાણીઆ મધ્યે જાગી. એ સંદેશા પાઠવ્યેા જિજ્ઞાસુ, આત્માથી, મુમુક્ષુ જગત્ જીવા પ્રતિ.” ' એ બધાંની વિશેષ વિશેષ શ્રીમના જીવનના આ મુખ્ય તબક્કા લક્ષમાં રાખી શ્રીમના જીવનના વિચાર –અભ્યાસ કરવામાં આવે, એ તેમના જીવનનું પૂર્વાપર અવિરોધપણુ–સુસંગતપણું અને ઉત્તરોત્તર અધ્યાત્મદ્દશાવિકાસપણું સમજવા માટે પરમ આવશ્યક છે; અને તે માટે કાળાનુક્રમે વર્ષોંવાર શ્રીમના ગ્રંથનું મધ્યસ્થ વલાયન કરવામાં આવે તે મહ ઉપયાગી Page #233 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર છે. તેમાં જ તેમનું અધ્યાત્મ જીવન ઓતપ્રેત છે, ને તેમાં જ તેમનું ખરું ચરિત્રસ્વરૂપાચરણરૂપ ચરણ પ્રગટ છે. એટલે કાળાનુક્રમ જ્યાં બરાબર જાળવવામાં આવ્યું છે, એવી શ્રીમદ્ રાજચંદ્રની આવૃત્તિ આ અંગે વાંચવી–વિચારવી વિશેષ ઉપગી–ઉપકારી થઈ પડશે. તે જ તેને બરાબર ખ્યાલ આવશે. આ માત્ર સામાન્ય સૂચના છે. અને આપણે પણ અત્રે–આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથમાં એમના જીવનને પ્રાયે આ ત્રણ તબક્કાના કાળાનુક્રમે યથાશય અભ્યાસ કરી રહ્યા છીએ અને કરશું. આ ગ્રંથનું નામ “અધ્યાત્મ રાજચંદ્ર” રાખવામાં આવ્યું છે તે સહેતુક અને પરમાર્થ પ્રજનભૂત છે, કારણ કે અત્રે શ્રીમદ્ રાજચંદ્રનું મુખ્ય પણે અધ્યાત્મચરિત્ર આલેખવાનું છે,તે પરથી ઉપસી આવતું શ્રીમદ્દના આધ્યાત્મિક વ્યક્તિત્વનું સંકલનબદ્ધ કળામય ચિત્ર આલેખવાનું છે અને આ પરમ પુરુષ શ્રીમદના અંતર્ગત પુરુષનું શ્રીમદ્દના દિવ્ય આત્માનું દર્શન કરાવી, શ્રીમદૂની અધ્યાત્મદશા ઉત્તરોત્તર કેવી વર્ધમાન થતી ગઈ તેનું દર્શન કરાવવાનું છે. એટલે આ અધ્યાત્મ રાજચંદ્રના અધ્યાત્મજીવનવિકાસના આ ત્રણે તબકકામાં શ્રીમદ્ રાજચંદ્રની આ અધ્યાત્મદશાનું દર્શન યથાસ્થાને અમે કરાવતા રહેશું. પણ શ્રીમદની અધ્યાત્મદશાનું સંપૂર્ણ યથાર્થ માપ અત્ર કરી શકાશે એવી ભ્રાંતિ રખેને કઈ ન રાખે. અત્રે તે તેના એક અંશમાત્રની જ ઝાંખી કરાવી શકાશે. કારણ કે શ્રીમદ્દ જેવા પરમ આધ્યાત્મિક પરમ ગીપુરુષનું યથાર્થ માપ તે તેમના જેવી ઉચ્ચ અધ્યાત્મદશાને પામેલે જ્ઞાની ગીપુરુષ જ કરી શકે, તે જ તેમને પૂર્ણ ન્યાય આપી શકે –“તેહ જ એને જાણંગ ભક્તા, જે તુમ સમ ગુણ રાયજી!” આ લેખક જેવા સામાન્ય મનુષ્યનું તેમ કરવાનું ગજું જ નથી. એટલે તે તે ગુણાનુરાગ જન્ય પ્રીતિ-ભક્તિથી પ્રેરિત થઈ એક માત્ર લૂલો લંગડો પ્રયાસ જ કરશે. આ લેખકના આત્મામાં શ્રીમદની આત્મદશા સંબંધી જે કાંઈ ભાવ અનુભવાયો હોય તે તેટલે મન બરાબર ઝીલી ન શકે, અને મને ઝીલેલે ભાવ લેખિની બરાબર ઝીલી ન શકે, એટલે પિતાની મર્યાદાને પૂરા ભાનથી આ લેખક શ્રીમદની અધ્યાત્મદશાને અંશમાત્ર ખ્યાલ આપી શકશે એવા ભાવથી જ આ સાહસ કરે છે. શ્રીમદૂની ખરેખરી આધ્યાત્મિક મહત્તાને અનંતાંશ જે અત્ર આલિખિત થઈ શકે, તો તેમની વાસ્તવિક આધ્યાત્મિક મહત્તા આથી અનંતગુણવિશિષ્ટ છે એમ સીધા સાદે ત્રિરાશિને હિસાબ સુજ્ઞ વિચક્ષણ વાંચક પિતાના આત્માનુભવની સાક્ષીથી મેળવી લે! અસ્તુ! આમ શ્રીમદના અધ્યાત્મજીવનવિકાસ સંબંધી સામાન્ય સૂચના કરી આ અધ્યાત્મજીવનવિકાસના ત્રણ તબક્કાનું અનુક્રમે વર્ણન કરશું. તેમાં–આ પ્રથમ તબક્કાનું વર્ણન ચાલી રહ્યું છે. આ પ્રથમ તબક્કાના બે આંતરતબક્કા કરી શકાય? (૧) ૧૯૪૧ થી ૧૯૪૪ના પૂર્વ ભાગ સુધીને; (૨) ૧૯૪૪ના ઉત્તર ભાગથી ૧૯૪૬ ના અંત સુધી. તેમાં–૧૯૪૧ થી ૧૯૪૪ના પૂર્વ ભાગ સુધીના આંતરતબક્કાને લગતા કેટલાક પ્રકરણનું આલેખન કર્યું, અને તેમાં પ્રસંગવશાત્ શ્રીમદની વધતી Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રીમના અધ્યાત્મ જીવનવિકાસના ત્રણ તબક્કા જતી આત્મદશાનું-અધ્યાત્મદશાનું દિગ્દર્શન પણ કર્યું. હવે બીજા આંતરતબકકાનું દિગ્ગદર્શન કરવાનું પ્રાપ્ત થાય છે. આ (બીજો) આંતરતબક્કે શ્રીમદ્દના અધ્યાત્મજીવનવિકાસમાં મોટામાં મોટે ફાળો આપનારો મહા મહત્વને ગણવા ગ્ય છે, કારણ કે અત્ર–આ આંતરૂતબક્કામાં શ્રીમદૂની અધ્યાત્મદશા અકલ્પ્ય વેગથી કૂદકે ને ભૂસકે આગળ વધતી ગઈ છે, પરમ સંવેગરંગી શ્રીમદ્ સંવેગાતિશયથી અધ્યાત્મની ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાએ અત્યંત અચિંત્ય સંવેગથી કૂદાવતા ગયા છે. આ જીવનકાળને આપણે શ્રીમદ્દના અધ્યાત્મમંથનકાળ અથવા આત્મમંથનકાળ તરીકે ઓળખાવશું અને તેમાં કેટલાક પ્રકરણોનું આલેખન કરશું. સં. ૧૯૪જને પ્રારંભ ભાગ જેમ ગૃહસ્થાશ્રમપ્રવેશથી શ્રીમના બાહા જીવનમાં પલટે આણનાર એક મુખ્ય પ્રસંગ છે, તેમ આત્યંતિક અધ્યાત્મ સંનિવેશથી તેમના આત્યંતર જીવનમાં પણ મેટે પલટે આણનાર આંતરૂતબકકે (milestone) છે. બાહ્યદષ્ટિથી તેઓ સંસારમાં જોડાયેલા ભાસતા હતા, પણ આંતરદષ્ટિથી તે તેઓ સંસારથી અલિપ્ત-સંસારાતીત અંતરંગ નિગ્રંથશ્રેણી ભણું પરમ સંવેગથી ધસી રહ્યા હતા; બહારથી તેઓ રત્નોને-ઝવેરાતનો વ્યાપારવ્યવહાર કરતા હતા, પણ અંદરથી તે તેઓ રત્નત્રયીને અનન્ય વ્યાપાર કરતાં અપૂર્વ આત્મલાભ મેળવતા રહી મોક્ષમાર્ગ ભણે તીવ્રવેગી દોટ મૂકી રહ્યા હતા; બાહ્યથી સામાન્ય પ્રાકૃત જનને તેમાં એક સીધા સાદા ભલા ભેળા સરલ નિર્મલ સન્નીતિનિષ્ઠ પરમ પ્રમાણિક સદ્ગહસ્થનું દર્શન થતું હતું, અંતરથી સાચા મુમુક્ષુને એક ઋજુમૂત્તિ સતમૂત્તિ શુદ્ધ વીતરાગ ભાવનિગ્રંથનું દર્શન થતું હતું; બાહ્યમાં વ્યવહારઉપાધિ વધતી જતી હતી, અંતરમાં આત્મસમાધિ વધતી જતી હતી; બાહ્યમાં ગૃહસ્થપ્રવૃત્તિ વર્તાતી હતી, અંતરમાં વિરક્તિ પૂર્ણ સંવેગાતિશયસંપન્ન મુનિદશાની નિવૃત્તિ વત્તતી હતી, બાહ્યમાં સામાન્ય જગવ્યવહાર વર્તાતે હતા, અંતરમાં અકલ્પ્ય વેગથી આગળ ધપતે અધ્યાત્મવિકાસમય પરમાર્થવ્યવહાર વર્તાતે હતા. એટલે ૧૯૪૭માં શુદ્ધ સમકતસમ્યગદર્શન પ્રગટયું તે પૂર્વેને આ ૧૯૪૪ થી ૧૯૪૬ ના અંત સુધીને ગાળો શ્રીમના અધ્યાત્મવિકાસમાં મોટામાં મોટે ભાગ ભજવનારે એક વિશિષ્ટ આંતરતબક્કો છે; અને એટલે જ આ ગાળામાં શ્રીમદ્દના અધ્યાત્મજીવનના કેન્દ્ર સાથે સંકળાયેલા કેટલાક મુખ્ય પ્રકરણોનું આલેખન કરવું પડશે અને તે હવે અનુક્રમે કરશું અને શ્રીમદની અધ્યાત્મદશાનું દિગ્દર્શન પણ કરતા રહેશું. Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીશકું મહાવીરના વીતરાગમાર્ગને અનન્ય નિશ્ચય નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રાખશે, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. – શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મમાં નિમજજન કરનારા શ્રીમદને મહાવીર અને મહાવીરના વિતરાગમાર્ગને અનન્ય નિશ્ચય બાલ્યવયથી જ હતો, અને તે ઉત્તરોત્તર બળવત્તર બનતે જતે હતે. શ્રીમદને આ નિશ્ચય મારાપણાના આગ્રહરૂપ-મતમમત્વરૂ૫૫ણાને લઈને નહિં, પણ સતગ્રહણરૂપ સત્-સમત્વરૂપ પણાને લઈને હતા,-મધ્યસ્થ નિષ્પક્ષપાતપણે સપરીક્ષાપ્રધાનીપણાને લઈને હતે. પરીક્ષાપ્રધાનને નિશ્ચય આજ્ઞાપ્રધાનના નિશ્ચય કરતાં અનંતગુણવિશિષ્ટ બળવાન હોય છે, અને એ પરીક્ષાપ્રધાની પુરુષ જ સતમાર્ગપ્રભાવન માટે પરમ એગ્ય અને પરમ સમર્થ હોય છે. શ્રીમદ્દ આવા પરમોત્તમ ટિના પરીક્ષાપ્રધાની હે મહાવીરના મહા વીરમાર્ગના પ્રભાવન અથે પરમ સમર્થ તા. એટલે જ શ્રીમદ્ મહાવીરના માર્ગને ઉદ્ધાર થાય એમ સોદિત ભાવના ભાવતા બને તેના સક્રિય પરિણામરૂપ ભવ્ય યાજના ઘડતા હતા,–જેનું વિશેષ અવલોકન બાગળ પર કરશું. શ્રીમદના એક ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈએ “જીવનરેખા'માં સાચું જ કહ્યું છે કે–“આજ્ઞાપ્રધાન થઈ પરીક્ષાપ્રધાન પુરુષો ધર્મનો પ્રભાવ સારી રીતે દાખવી શકે એ સુનિશ્ચિત વાત છે. પૂર્વે જે જે પ્રભાવકે થયા છે, તે બધા પ્રાયઃ પરીક્ષાપ્રધાન હતા. અને પરીક્ષાપ્રધાન પુરુષો શાસનને પ્રભાવ વર્તાવી પવિત્ર માર્ગ સન્મુખ કરી શકે, તેનું કારણ એ કે પરીક્ષાપ્રધાન મહાનુભાવોને સર્વદેશે વસ્તુતત્ત્વને સાંગોપાંગ વિચાર કરવો પડે છે, એવા સાંગોપાંગ વિચારપૂર્વક નિર્ધારેલ વસ્તુતવ પિતે તે સભ્ય જાણી શકે, પણ બીજાઓને પણ સમજાવી શકે. શ્રીમદ્ રાજચંદ્ર એ સમર્થ પરીક્ષાપ્રધાન, વિચારશીલ પુરુષ આ કાળે થયો છે.” ઈત્યાદિ. આવા પરમ પરીક્ષાપ્રધાન શ્રીમદને આદિથી તે અંત સુધી મહાવીરના વીતરાગમાર્ગને અનન્ય નિશ્ચય હતે. સાગરમાં સર્વ સરિતાઓની જેમ સર્વ દર્શનેને પોતાના વિશાલ પટમાં સમાવી ત્યે અને સર્વ મતભેદોને-મતાગ્રહને શમાવી છે, એવું અદ્ભુત સામર્થ્ય જે સર્વથા સર્વત્ર નિરાગ્રહ અનેકાંતદષ્ટિસંપન્ન વીતરાગમાર્ગમાં–શુદ્ધઆત્મદર્શનરૂપ શુદ્ધ જિનદર્શનમાં છે, તે વીતરાગમાર્ગને અસ્થિમજજા–હાડોહાડ રંગ શ્રીમદૂને પ્રથમથી જ લાગ્યો હતો. શુદ્ધ આત્મા તે જ જિન છે, કર્મને કાપે તે જ જિનવચન છે, એ તત્વજ્ઞાનીને મર્મ શ્રીમને પ્રથમથી જ સમજા હતો, સર્વ મત જ્યાં પોતાની Page #236 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના વીતરાગમાના અનન્ય નિશ્ચય ૧૯૩ ‘ સંભાળ ’–સમ્યક્ ભાળ કરતા રહે છે એવા પરમ સત્સ્વરૂપ જિનવચનની પરમેાત્તમ રચનાના અદ્દભુત ચમત્કાર શ્રીમદ્નને પ્રથમથી જ પ્રતિભાસ્યા હતા. એની સાક્ષી એમના આ ટંકાત્કી વચના જ પૂરે છે: જિન સેાહી હૈ આતમા, અન્ય હાઈ સેા ક; ક કટે સે જિનખચન, તત્ત્વગ્યાનીકે મમ રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિનુ કાલ; ઈનમે સખ મત રહત હૈ, કરતે નિજ સ’ભાલ.’ આ વસ્તુ આમ ‘ જ' છે, એમ એકાંતવાદના ‘ જ ’કારરૂપ- —મત આગ્રહપ વિષનું વમન કરાવી નિરાગ્રહરૂપ સત્–અમૃતનું પાન કરાવવું, એ જ મહાવીરના પરમામૃતમય નિરાગ્રહ અનેકાંતવાદની અદ્દભુત ચમત્કૃતિ છે. આ અંગે સ એકાંતવાદનું એકી સપાટે નિરસન કરનારૂં અને અનેકાંતવાદનું સુપ્રતિષ્ઠાપન કરનારૂં પરમ સમ ટકાટ્કી વચનામૃત શ્રીમદ્દે ઉચ્ચાયુ` છે કે—‹ એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની હું વાદીએ! મને તમારે માટે દર્શાવે છે. કારણુ શિખાઉ કવિએ કાવ્યમાં જેમ તેમ ખામી દાખવા ‘જ' શબ્દના ઉપચેાગ કરે છે, તેમ તમે પણ C જ' એટલે નિશ્ચયતા, શિખાઉ જ્ઞાન વડે કહે છે. મહારા મહાવીર એમ કોઈ કાળે કહે નહીં; એ જ એની સવિની પેઠે ચમત્કૃતિ છે.’-અત્રે આત્યંતિક તાદાત્મ્યથી-પરમ આપ્તભાવથી જેણે મહારા મહાવીર ' એવા પરમ અભેદભાવદશી પરમપ્રેમપૂર્ણ પ્રયાગ કર્યાં છે, એવા શ્રીમને મતની-મારાપણાની દૃષ્ટિથી નિહું પણુ સત્ની-યયાસ્થિત વસ્તુતત્ત્વની દૃષ્ટિથી મહાવીરના અને મહાવીરના મહાન્ વીતરાગમા ના પ્રથમથી જ અનન્ય નિશ્ચય હતા. એટલે શ્રીમદ્ પહેલેથી તે છેલ્લે સુધી, આદિથી તે અંત સુધી શ્રી જિનના—વીતરાગના પરમા માના–વીતરાગ દનના જ સાચેસાચા પરમા સત્ અનુયાયી, પ્રરૂપક ને પ્રણેતા છે, તેમાં જ તેમની પરમાવગાઢ શ્રદ્ધા છે, તેના જ તેમને અવિચળ અખંડ વિનિશ્ચય છે, અને તેના સે...કડા ઉલ્લેખા તેમના ગ્રંથમાં ઠેર ઠેર મળે છે. મેાક્ષમાળાના પ્રકરણમાં આપણે આના કેટલાક ઉદાહરણા ટાંકચા છે, આ ઉપરાંત બીજા ઉદાહરણેા પણ આપણે પ્રસગાપાત્ત જોતાં રહેશું, છતાં થાડાકને ઉલ્લેખ અત્ર કરશું. જેમ કે 4 6 ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે. સમજવું અહુ દુભ છે. XX જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ ખલિહારી છે. × ૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ્ મહાવીરસ્વામીએ સમ્યક્ નેત્ર આપ્યાં હતાં. XX વીરનાં કહેલાં શાસ્ત્રોમાં સાનેરી વચના છૂટક છૂટક અને ગુપ્ત છે. X X ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુન : અવલેાકેા. × × વીરના એક વાક્યને પણ સમજો. X X મહાવીરે જે જ્ઞાનથી આ જગને જોયું છે તે જ્ઞાન સત્ર આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઇએ. ×× બહુ છકી જાઓ તે પણ મહાવીરની આજ્ઞા તાડશે! નહીં, ગમે તેવી શકા થાય તે પશુ મારી વતી વીરને નિઃશંક ગણો. ×× પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન અ ૨૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અધ્યાત્મ રાજચંદ્ર ગીઓએ અવશ્ય મરવું જોઈએ છે. નિઃસંશય એ નાગની છત્રછાયા વેળાને પાશ્વ નાથ એર હતો ! –(વચનામૃત). “સંશયબીજ ઉગે નહિં અંદર જે જિનના કથન અવધારું. (મોક્ષમાળા). મહાવીરનો પંથ વિસર્જન કરે નહીં. વીરના માર્ગમાં સંશય કરશે નહીં. મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવે. મહાવીરના ઉપદેશવચનનું મનન કરે. મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જે તપ કર્યો તે નિર્મોહપણે તપ કરવો.— (બોધવચન) “એ પુરુષ યથાર્થ વક્તા હતો, અયથાર્થ કહેવાનું એમને કોઈ નિમિત્ત નહોતું. (હાથનેધ, ૧). વીરસ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાય છે. (અં. ૩૭) સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ-દ્વેષ અને મેહરહિત પુરુષનું બાંધેલું વિશેષ માનવા ગ્ય છે. (અં. ૪૦) નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રેમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે, અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બાધ માટે કંઈપણ નહીં કહી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી, શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજવલ શુકલ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહે! એ જ પરમાત્માના ગબળ આગળ પ્રયાચના !” (અં. પર). તેમજ-મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા પ્રખર વેદાંતી પરના પત્રોમાં પણ શ્રીમદને મહાવીરના માર્ગને અનન્ય નિશ્ચય ઓર ઝળહળી ઊઠે છે. પરમ મધ્યસ્થવૃત્તિ-મતભેદાતીત શ્રીમદે પરમ નિરાગ્રહપણે આ પ્રખર વેદાંતીને પરમ વિચક્ષણતાથી -પરમ વિકતાથી–પરમ વિનયતાથી પ્રતીતિ ઉપજાવતાં, શુદ્ધ સત્ જિનમાર્ગ– વીતરાગમાગને અનન્ય નિશ્ચય દાખવી આ માર્ગની પરમ પ્રભાવના કરતા પરમ ભાવપૂર્ણ શબ્દો લખ્યા છે. જેમકે–પત્રાંક ૬૪ માં “ક્ષપાત ન જે વારે વિદ્યારિ ? ઈ. શ્રી હરિભદ્રસૂરિનું પ્રસિદ્ધ વચન મથાળે ટાંકી, રજ નાર રે તરવું કાઈ, રે કાળા રે જsi ના એકને જાણ્યા તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જા, ઈ. વચનના અનુસંધાનમાં શ્રીમદ્દ લખે છે કે-“મહાવીરના બંધન મુખ્ય પા ઉપરના વચનામૃતથી શરૂ થાય છે. અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. ૪૪ મહાવીર કે કંઈપણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (I) દૃષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે, અને તેને આધારે વર્તન છે.” પત્રાંક ૭૧ માં લખે છે-નિગ્રંથના ઉપદેશને અચલાવે અને વિશેષ સમ્મત કરતાં અન્યના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે.” પત્રાંક ૮૭ માં નિરાગ્રહભાવે જિનદર્શન અંગે પિતાને સ્વાનુભવ Page #238 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના વીતરાગમાર્ગનો અનન્ય નિશ્ચય આલેખે છેજેન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જેને પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને.” અને પત્રાંક ૧૨૦ માં પણ આવા જ નિરાગ્રહભાવે લખે છે –“જૈનના આગ્રહથી જ મોક્ષ છે, એમ આત્મા ઘણુ વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુકતભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે.” ઈત્યાદિ. આ અવતરણ સ્પષ્ટ સૂચવે છે તેમ શ્રીમદ્ જિનદર્શનના–વીતરાગમાર્ગના પરમ સત્ય શ્રદ્ધાળુ ને અખંડ નિશ્ચયવંત છતાં, આગ્રહી તો નથી જ. આગ્રહ અને શ્રદ્ધામાં ઘણું તાત્વિક તફાવત છે. આ નિરાગ્રહભાવને લીધે જ ગમે ત્યાં સદંશ હોય તે પ્રહણ કરવામાં સમ્યગદષ્ટિને સંકોચ થતો નથી, ખુલ્લા દિલથી તે સ્વીકારે છે. મિથ્યાદષ્ટિના શાસ્ત્ર પણ સમ્યગ્દષ્ટિને સમ્યકરૂપે પરિણમે છે, ને સમ્યગ્દષ્ટિના શાસ્ત્ર પણ મિથ્યાદષ્ટિને મિથ્થારૂપે પરિણમે છે એ વસ્તુ અનેકાંતદષ્ટિને સમ્યફપણે ઝીલનારા સમ્યગ્દષ્ટિના આ સર્વત્ર નિરાગ્રહભાવના જ પ્રભાવ સૂચવે છે. આવા પરમ નિરાગ્રહી શ્રીમદ જેવા પરમ સમ્યગદષ્ટિ જ્ઞાનીના વીતરાગદશનના પ્રણેતાઓ પ્રત્યે ભકિતનિર્ભર પરમાદર ગર્ભિત પણે કે પ્રગટપણે પદે પદે પ્રતીત થાય છે. ખરેખર! શ્રીમદ્જીને વીતરાગમાર્ગ અને આ વીતરાગમાર્ગ પ્રણેતાએ પ્રત્યે જેટલો પરમાદર-પરમગૌરવબહુમાન છે તેને અંશ પણ પ્રાયે અન્યત્ર મળવો દુર્લભ છે,-એ આ સમસ્ત પરથી કોઈ પણ સુઝ વિવેકી વિક્ષણ વાંચકને સહજ સમજાય એમ છે. ગમે તેવા વિરોધીને પણ નતમસ્તક કરે એવું શ્રીમદ્દનું અનન્ય નિશ્ચયપૂર્વક વીતરાગમાર્ગની પ્રસ્તુતિ કરતું ટકેકીર્ણ અમૃત વચનામૃત છે કે વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના ચગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કંઈ પણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.” “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.” શ્રીમના જીવનનો મુખ્ય આદર્શ મહાવીર છે, અને શ્રીમદૂના વચનામૃતોમાં પ્રથમથી જ મહાવીર પ્રત્યેની શ્રીમદની અનન્ય ભક્તિ ઠેર ઠેર તરી આવે છે. મહાવીર અને એના વીતરાગમાર્ગના પરમ પ્રેમથી જ શ્રીમદને મહાવીરના માર્ગના ઉદ્ધારની ઊર્મિએ ઊઠતી હતી. આવા અસાધારણ અતિશયવંત ક્ષયોપશમ સંપન્ન મહાપુરુષને જે પરમાર્થમાર્ગ પિતાને સમજાયે, જે વિશુદ્ધ આત્મદર્શન પિતાને થયું, તેનો લાભ બીજાને પ્રાપ્ત થાય એવી ધગશ ઉપજે, નિષ્કારણ કરુણા કુરે, પ્રબલ ઉત્સાહજન્ય શાસન-દર્શનભક્તિની ઊમિ એ ઊઠે, “સવિ જીવ કરું શાસનરસી” એવી ભાવદયામય Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અધ્યાત્મ રાજચંદ્ર ભાવના પ્રગટે, તો તે શું અત્યંત પ્રશસ્ત નથી? અને આવી ઊર્મિઓ પણ યુવાવયના પ્રારંભમાં ૧૯ (૨૦)વર્ષ સુધીમાં કવચિત્ ઊઠતી હતી, પણ પછી તો તે પણ ત્યારે પ્રારબ્ધ સંજોગવશાત પ્રાયઃ ગૌણ કરી દઈ–ઉપશમાવી દઈ કેવલ આત્મધ્યાનમાં જ નિમગ્ન રહેવાનું તેઓએ શ્રેય માન્યું. કારણ કે યથાયોગ્ય પરિપકવ દશા ન થાય ત્યાં સુધી પ્રગટપણે માર્ગ પ્રકાશ ન કરે એ મુદ્રાલેખ તેમને માન્ય હતો, અને તેમાં તેઓ ભગવાન મહાવીરના ઉત્તમ આદર્શને અનુસર્યા હતા, એમ કવચિત્ તેમના ઉદ્ગાર પરથી ધ્વનિત થાય છે. અને એમ કરવું તે અત્યંત આત્મસંયમ ને સ્વરૂપગુપ્તિ સૂચવે છે. “અધૂરો ઘડો છલકાય, પૂરે નહિં” એ લેક્તિ અત્ર લાગુ પડે છે. પાછળથી વચલા ગાળામાં આપણે આગળ ઉપર શું તેમ વીતરાગમાર્ગઉદ્ધારની વ્યવસ્થિત એજના તેઓ ઘડી રહ્યા હતા અને તે ભવ્ય જનાને કાર્યક્ત કરવા–અમલમાં ઉતારવા તેઓ પ્રયત્નશીલ હતા; અને તથારૂપ યથાયોગ્ય પરિપક્વ દશા થયે, આત્મસાધના પૂર્ણ થયે, તેઓ બાહ્ય વ્યવહારઉપાધિથી નિવૃત્ત થઈ, સર્વસંગપરિત્યાગની--સર્વસંન્યાસની તૈયારી કરી રહ્યા હતા. પ્રકરણ એકત્રીસમું મેક્ષના માર્ગ બે નથી': મતભેદાતીત મેક્ષમાર્ગની એક્તા ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દષ્ટિનો એહ; એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.–શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષના માર્ગ બે નથી?—એ અમર શબ્દોમાં મતભેદાતીત મહાવીરના માર્ગના અખંડનિશ્ચયી શ્રીમદે મતભેદાતીત મોક્ષમાર્ગનું સર્વોત્તમ તત્ત્વ કહી દીધું છે. “ઘાસિત સમા –પક્ષાતિક્રાંત સમયસાર એ મહર્ષિ કુંદકુંદાચાર્યજીના આવા જ શબ્દોનું અત્ર સ્મરણ થાય છે;–“સમયસાર–શુદ્ધ આત્મતત્ત્વ પક્ષથીમતભેદરૂપ નયપક્ષથી અતિક્રાંત-પર છે, મહાતીત છે. સર્વ મત- આગ્રહને વિધ્વંસ કરનારી સદષ્ટિ–અનેકાંતદષ્ટિ જેના આત્મામાં પરિણામ પામી હેય એવા પરમ પરિણત પુરુષ જ આવા વચન ઉચ્ચારી શકે; મતદષ્ટિ જેની પ્રલય પામી છે એ મહાતીત સને પામેલે “નિષ્પક્ષ વિરલે કેઈ પરિણુતાત્મા જ આવી અમૃતવાણી ભાખી શકે. કારણ કે મત છે ત્યાં સત્ નથી ને સત્ છે ત્યાં મત નથી, એ આ અમૃત વચનને મર્મ છે. શ્રીમદ્દ જેમ છે તેમ વસ્તુગતે વસ્તુરૂપ સને-શુદ્ધ આત્મ તત્વરૂપ સમયસારને પામેલા સમષ્ટિ જ્ઞાની પુરુષ છે, એટલે જ એમના અતરાત્માના Page #240 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષના માગ એ નથી ’ : મતભેદાતીત મેાક્ષમાગ ની એકતા ૧૯૭ ઊંડાણમાંથી સહજ નિરૂપ આ આત્મભાષા સરી પડી છે. આત્માને જાણી શ્રદ્ધી આત્મામાં જ વવું એ જ એક અખંડ વિશ્વવ્યાપી સર્વગ્રાહી મેાક્ષમાર્ગ છે, અને મેહગ્રંથિને છેદી જે સભ્યદૃષ્ટિ જ્ઞાની પુરુષ આત્મામાં જ વત્તું છે, ‘આત્મત્વને’-શુદ્ધ આત્માપણાને પામ્યા છે તે જ ખરેખરા નિથ વીતરાગ છે; એટલે આત્મત્વને પામેલા સભ્યદૃષ્ટિ જ્ઞાની વીતરાગ આત્માએ આચરેલા નિગ્રંથ વીતરાગમાં એ જ એક વાસ્તવિક મેાક્ષમાર્ગ છે, આત્મા આત્માને જાણી-શ્રદ્ધી આત્મામાં જ વત્તે એ જ મેાક્ષમાગ છે, તેમાં ભેદની સંભાવના જ નથી અને એટલે જ મેાક્ષના માળ એ નથી' એ શબ્દોથી પ્રારંભાતા, અમર પત્રમાં (અ. ૫૪) પરમ ભાવિતાત્મા શ્રીમદ્ નિર્ગ'થ મહાત્માઓને નમસ્કાર કરી લખે છે— " મેાક્ષના માર્ગ એ નથી, જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષો એક જ મા`થી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માગ માં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમા છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સકાળે તે માનું હોવાપણું છે, જે માન સને પામ્યા વિના કોઇ ભૂતકાળે મેક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહી.' જો આમ છે તે પછી જિને ઉપદેશેલ આટલી બધી ક્રિયાએ અને ઉપદેશેાનું પ્રયેાજન શું ? તેનું પરમ રહસ્ય પ્રકાશતાં શ્રીમદ્ન લખે છે— શ્રી જિને સહસ્રગમે ક્રિયાએ અને સહસ્રગમે ઉપદેશે એ એક જ માગ આપવા માટે કહ્યાં છે અને તે માને અર્થે તે ક્રિયાએ અને ઉપદેશે બહુણ થાય તે સફળ છે અને એ માને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશેા ગ્રહણ થાય તે સૌ નિષ્ફળ છે.' આટલું લખી તે માનું ત્રણે કાળમાં અભેદ એકપણુ દર્શાવતા ટંકેત્ઝીણુ અમૃત વચના પ્રકાશે છે— · શ્રી મહાવીર જે વાટેથી તર્યા છે તે વાઢેથી શ્રીકૃષ્ણ તરશે. જે વાઢેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યાં છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણમાં, ગમે તે ચેાગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતી'દ્રિય સુખને અનુભવ થશે તે વાત સ` સ્થળે સંભવિત છે. ચેાગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ મા પામતાં અટકથા છે, તથા અટકશે અને અટકચા હતા.’ જો આ મેક્ષમાગ આવા અભેદ એકરૂપ છે તે મુમુક્ષુએ શું કરવું ? તેના ઉત્તરમાં કેઈપણુ ધમ સબધી મતભેદ રાખવા છેડી દઈ એ જ એક માર્ગ શેાધન કરવેા એવા પરમ આશયગંભીર વચને આલેખે છે: ‘કોઈપણ ધર્માંસંબંધી મતભેદ રાખવા છેડી દઇ એકાગ્રભાવથી સભ્યાગે જે મા સ ંશોધન કરવાના છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે એધ દેનારાને, માક્ષને માટે જેટલા ભવનેા વિલંબ હશે, તેટલા સમયને (ગૌણુતાએ) સ ંશાધક ને તે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અધ્યાત્મ રાજય ક માના દ્વાર પર આવી પહેાંચેલાને વિલખ નહી હશે.' આટલું માર્મિક સૂચન કરી, તે માગ કયાં રહ્યો છે અને કેમ કેના થકી પ્રાપ્ત થશે તેને પરમ રહસ્યલે ખુલ્લા કરે છે. વિશેષ શું કહેવું? તે માત્ર આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષનિગ્રંથ આત્મા જ્યારે ચેાગ્યતા ગણી તે આત્મત્વ અપશે--ઉદય આપશે–ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે.' અને આ અમર પત્રના ઉપસંહાર કરતાં સમસ્ત મતભેદની માયાજાલને વિદ્વારી નાંખનારા અમર વચને શ્રીમદ્ પ્રકાશે છે—‘મતભેદ રાખી કાઇ મેાક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાન્યા, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.' ત્રણે કાળમાં મુમુક્ષુઓને આ વિષમ સંસારસાગરમાં દીવાદાંડી સમા ઉપકારી માગ દશ ક આ અમૃત વચનેાનું તાત્પર્ય એ છે કે-સમસ્ત મતભેદાદ્ધિ છેડી તે મા` આત્મામાં જ સંશાધવાના છે, કારણ કે તે માગ ‘આત્મામાં જ' રહ્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા એ જ મેાક્ષમાર્ગ છે, એટલે આત્માને જાણી શ્રદ્ધી આત્મામાં વવું એ જ મેાક્ષમાર્ગ છે. મેાગ્રંથિને છેદી જે સબ્દિષ્ટ જ્ઞાની વીતરાગ પુરુષ આત્મામાં જ વર્તે છે, ‘આત્મત્વને’—શુદ્ધ આત્માપણાને પામ્યા છે, પરમ જ ખરેખરા નિત્ર થ વીતરાગ છે, અને એવા આત્મત્વને પ્રાપ્યપ્રાપ્ત થયેલા સભ્યષ્ટિ જ્ઞાની વીતરાગ આત્માએ આચરેલે નિગ્રંથ વીતરાગ માગ એ જ એક વાસ્તવિક મેાક્ષમાગ છે,-આત્મા આત્માને જાણી આત્મામાં વત્તે-આત્મામાં રહે એ જ ત્રિકાલાબાધિત શાશ્વત સનાતન મેાક્ષમા છે, તેમાં ભેદને સંભવ જ નથી. આવા આત્મત્વરૂપ-મતભેદાતીત અભેદ્ય મેાક્ષમાગની પ્રાપ્તિ દીવામાંથી દીવે પ્રગટે એ ન્યાયે સાક્ષાત્ આત્મત્વને પ્રાપ્ત-સાક્ષાત્ મૃત્તિ માન્ મોક્ષમાર્ગીસ્વરૂપ નિર્મૂથ સદ્ગુરુને આધીન છે,—એમ મતભેદાતીત મેાક્ષમાગ પ્રાપ્તિનું પરમ રહસ્ય અત્ર સ્પષ્ટ પ્રકાશ્યું છે. આ જ રહસ્યને પુષ્ટ કરતા અન્ય પત્રમાં (અ. ૯૨) પણ શ્રીમદ્ વદે છે • સવ દર્શીનથી ઊંચ ગતિ છે. પરંતુ મેાક્ષના માગજ્ઞાનીએએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યા નથી, ગૌણુતાએ રાખ્યા છે. તે ગૌણુતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે— નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધનું, સમીપમાં દેવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદશિતા ત્યારે પ્રાપ્ત થશે.' મતભેદાતીત મેાક્ષમાની અભેદ્યતા અંગેના શ્રીમના આ અમર વચનેના જાણે પ્રતિધ્વનિ કરતા હાય એમ શ્રી હરિભદ્રાચાર્યજી યોગદષ્ટિસમુચ્ચયમાં ઉદ્દષે છે કે— તે મુમુક્ષુઆને શમપરાયણુ મા પણ અવસ્થાભેદનેા ભેદ છતાં એક જ છે,—સમુદ્રમાં તીરમાની–કાંઠાના માની જેમ.' અર્થાત્ સવ મુમુક્ષુએ તે જ એક મેાક્ષરૂપ પરમ શાંતિમા ને ઇચ્છે છે, એટલે તે સવના મા એક જ છે. જેમ સાગરકાંઠાના સર્વાં મા તીરમા” છે, માટે તે એક જ સ્વરૂપ છે, તેમ આ સ* મુમુક્ષુઓના માર્ગ પણ * 46 एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । અવસ્થામેકમેનેજ઼િ ગરુષો સીમર્શયલ ૫ ’યોગદૃષ્ટિસમુચ્ચય શ્લોક ૧૨૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ મેક્ષના મા બે નથી ” : મતભેદાનીત મોક્ષમાર્ગની એકતા ૧૯૯ ભવ-તીરમાર્ગ–મેક્ષમાર્ગ છે, માટે તે એક જ છે. આમ મોક્ષમાર્ગને અભેદ જ છે, એટલે તે સર્વે મુમુક્ષુઓ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો-આરાધકે–ઉપાસકે છે, સાધર્મિક બંધુઓ છે. આ ભિન્ન ભિન્ન દર્શનભેદનું કારણ પણ દષ્ટિભેદ છે, એગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે તેમ “ક્ષપશમની વિચિત્ર તરતમતાને લીધે દર્શનભેદ થાય છે, તેથી કરીને જ આ જૂદા જૂદા [વેદાંત જૈન વગેરે) દર્શનેનો ભેદ પડે છે, એમ યોગાચાર્યોનું કથન છે.” પણ સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ સમ્યગ દષ્ટિ ભેગીઓને તો આવો દર્શનભેદ મનમાં વસતો જ નથી. તેઓ આવા મત-દર્શનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી, પ્રાકૃત જનની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી. તેઓ તે એક પેગમાર્ગને જ દેખે છે, ગદર્શનને–આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્વના મૂળમાં એ સર્વદર્શને વ્યાપ્ત છે, માત્ર “દષ્ટિનો જ ભેદ છે,-એમ તેઓ ખરા અંતઃકરણથી માને છે. તેઓ તે વદર્શનને જિનદર્શનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે. એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દર્શનને સમ્યગ્દષ્ટિથી આરાધે છે. જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી.”—શ્રીમદ રાજચંદ્ર ષડ દરિશન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, વડ દરિશન આરાધે રે.” શ્રીઆનંદઘનજી આમ પદર્શન જેના અંગ છે એવું શુદ્ધ આત્મારૂપ જિનનું દર્શન તે જિનદર્શન અથવા આત્મદર્શન છે, તે જ જિનધર્મ અથવા આત્મધર્મ છે, અને તે જ ગિધર્મ અથવા વિશ્વધર્મ છે, કારણ કે તેમાંજ સર્વ યેગીઓનો આત્મસ્વભાવયુજનરૂપ શિધર્મ અંતર્ભાવ પામે છે. આ “યુગધર્મ' એટલે શું? યેગને જેને વેગ (સંબંધ) થયો છે તે યેગી, અને આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે જન–જોડાણ તેનું નામ છે. એટલે આત્મસ્વભાવ સાથે જેનું જન છે, અર્થાત્ જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે તે યોગી છે અને એવા તે ગીને જે ધર્મ છે તે ગીધર્મ છે. આમ આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું, આત્મસ્વભાવની સાધના-આરાધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એ જ ગીઓનો ધર્મ છે. વળી “ધર્મ' શબ્દ પણ એ જ ભાવનો સૂચક છે. કારણ કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ, વરઘુરાવો ધર્મ, અર્થાત્ આત્મવસ્તુને ધર્મ તે આત્મધર્મ–વસ્તુધર્મ. આત્માનું સ્વભાવમાં વર્તવું તે ધર્મ, સ્વરૂપમાં સ્થિતિ હેવી તે ધર્મ, આત્માને સ્વરૂપમાં ધારી રાખે તે ધર્મ. આ આત્માને સ્વભાવયું જનરૂપ યોગ તે જ ધર્મ. એટલે જે આત્મસ્વભાવમાં વર્તે છે, સ્વરૂપમાં સ્થિતિ કરે છે, આત્માને સ્વરૂપમાં ધારી રાખે છે, આત્માના સ્વભાવયુંજનરૂપ યેગને સાધે છે, તે સાક્ષાત્ ધર્મમૂત્તિ “યેગી' છે, અને તેનો ધર્મ પણ તે જ છે. આમ ગીધર્મ એટલે આત્મસ્વરૂપના અનુસંધાનરૂપ વસ્તુધમ–આત્મધર્મ પર પરિણતિને પરિત્યાગ કરી, આત્મપરિણતિને અનુસરવું તે જ ગિધર્મ. આ જે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અધ્યાત્મ રાજય'દ્ર કહ્યો તે માક્ષમા રૂપ ચેાગીધ માં—સનાતન વસ્તુધમાં—શાશ્વત આત્મધર્મમાં કોઇ પણ પ્રકારના મતભેદના-દશ નાગહભેદને અવકાશ કયાંથી હાય ? જાતિ-વેષના ભેદ કયાંથી હાય? જાતિવેષના ભેદ નહિં, કહ્યો માગ જો હાય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કાય. " તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધમ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધમ અનુકૂળ ?’ શ્રીમદ્ રાજચંદ્ર આવી પરમ ઉદાર તત્ત્વદષ્ટિને લઈ યાગીદ્ર રાજચન્દ્રે આ પ્રકરણના પ્રારભમાં મૂકેલ પત્રમાં મતભેદાતીત મેાક્ષમાની અભેદ્ય એકતા ઉદ્ઘાષી છે. તેમના બીજા પત્રામાં પણ દા. ત.—મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રોમાં પણ ઉક્ત વસ્તુનું સમન દેશ્ય થાય છે, તે પ્રત્યે ઘેાડા દષ્ટિપાત કરશુ. પક્ષપાતે ન મૈં થીરે ઇ. હરિભદ્રસૂરિનું સુપ્રસિદ્ધ સુભાષિત મથાળે ટાંકયું છે તે પત્રમાં (અં. ૬૪) પરમ અદ્ભુત મધ્યસ્થતાથી શ્રીમદ્ આ પ્રખર વેદાંતીને લખે છેઃ ' પ્રત્યેક દનમાં આત્માને જ મેધ છે; અને મેાક્ષ માટે સના પ્રયત્ન છે; તેાપણ આટલું તેા આપ પણ માન્ય કરી શકશેા કે જે માગ થી આત્મા આત્મત્વ-સમ્યક્દ્નાન-યથા દૃષ્ટિ પામે તે માગ સત્પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવા જોઈ એ. અહીં કોઈ પણ દર્શન માટે ખેાલવાની ઉચિતતા નથી; છતાં આમ તે કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખ ંડિત છે, તેનું ખેાધેલું દન તે પૂર્વાપર તિસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથા દૃષ્ટિ’ કિવા ‘વસ્તુ ધમ ’ પામે ત્યાંથી સમ્યક્દ્નાન સંપ્રાપ્ત થાય એ સČમાન્ય છે.’પત્રાંક ૬૮ માં આ જ યથા ષ્ટિ પર ભાર મૂકીને લખે છે. સ` દર્શીન પારિણામિભાવે મુક્તિના ઉપદેશ કરે છે એ નિ:સંશય છે, પણ ચથા દષ્ટિ થયા વિના સર્વ દનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પુરુષાની પ્રશસ્ત ભક્તિ, તેના યાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિવિકાર જ્ઞાનયેાગ જે સાધના, તે શુદ્ધ ઉપયાગ વડે સમ્મત થવાં જોઈએ.’ પત્રાંક ૭૧ માં પણ ત્રિકાલામાધિત મેાક્ષમાગ પ્રકાશતા આવા જ વચનટ કાર કરે છે—ગમે તે વાટે અને ગમે તે દશ નથી કલ્યાણ થતું હેાય, તે ત્યાં પછી મતાંતરની કઈ અપેક્ષા શેાધવી ચેાગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દશ નથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દન કે તે જ્ઞાન સર્વોપરિ છે; અને જેટલા આત્મા તર્યાં, વમાને તરે છે, ભવિષ્ય તરશે તે સ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.' પત્રાંક ૮૭માં પણ એવા જ ભાવ દર્શાવે છે. સ સત્પુરુષા માત્ર એકજ વાટેથી તર્યો છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિષત સક્રિયા કે રાગદ્વેષ અને મેાહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારૂં આધીન મત છે.' અને પત્રાંક ૧૨૦માં તે આ મતભેદાતીત મેાક્ષમાના પરમ રહસ્યને પામેલેા આ વિલક્ષણ વિચક્ષણ પુરુષ પરમ અદ્ભુત મામિ ક સૂચન કરે છે— ઝૈનના આગ્રહથીજ મેાક્ષ છે, એમ આત્મા ઘણા : Page #244 -------------------------------------------------------------------------- ________________ માણના માર્ગ બે નથી? : મતદાતીત મોક્ષમાર્ગની એકતા ૨૦૧ વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે.” ઈત્યાદિ પ્રકારે એક પ્રખર વેદાંતીને નિરાગ્રહભાવે મતભેદાંતીત મેક્ષમાર્ગની પરમ વિચક્ષણ વિવેકથી પ્રતીતિ કરાવતા શ્રીમદ્દ આવે તે મેક્ષમાગને પરમ અખંડ નિશ્ચય! આવા આ મતભેદાતીત મોક્ષમાર્ગને સુગમમાં સુગમ ઉપાય સાક્ષાત્ મૂર્તિમાન મોક્ષમાર્ગ સ્વરૂપ આત્મત્વ પ્રાપ્ય નિર્ગથ આત્મા– સત્પરુષ જ છે, એ આ પ્રકરણપ્રારંભમાં મૂકેલ પત્રમાં શ્રીમદે સ્પષ્ટપણે સૂચવ્યું જ છે. તે જ વસ્તુની પુષ્ટિ થીમના બીજા પત્રોમાં પણ સ્થળે સ્થળે પ્રાપ્ત થાય છે. જેમકે– ખીમજીભાઈ પરના પત્રમાં (પત્રાંક પ૫) શ્રીમદ્દ ત્રિકાળાબાધિત પરમ નિશ્ચયભૂત સર્વશાશ્વસંમત રહસ્યવાર્તા લખે છે–આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની ઋદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. અનંત કાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં તે સત્પરુષ (જેમાં સદ્દગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રાગભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યારપછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશે.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.” આ જ ભાઈ પરના બીજા પત્રમાં (અં-૧૪૩) આવા જ આશયવાળા વચન શ્રીમદ્દ લખે છે – નીચેને અભ્યાસ તે રાખ્યા જ રહેઃ (૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવે. (૨) સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહે. (૩) આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકે. (૪) તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીનાં પ્રાણુઓની અનુકંપા કર્યા કરે. (૫) કેઈ એક સત્પરુષ શે, અને તેનાં ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખે. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે, પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માન. અધિક શું કહ્યું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારો આવવાને નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયને, તેની પ્રાપ્તિ સિવાય બીજે કઈ નિર્વાણમાર્ગ મને સૂઝતું નથી; અને બધાય મહાત્માઓને પણ એમજ સૂઝયું હશે- (સૂઝયું છે).' આમ મતદાતીત મેક્ષમાર્ગ મુખ્યપણે સાક્ષાત્ મોક્ષમાર્ગ સ્વરૂપ સપુરુષને આધીન છે, એમ શ્રીમદે પિતાને આધીન મત અત્ર પત્રોમાં સર્વશાસ્ત્ર ને સર્વસપુરુષસંમતપણે અપૂર્વ આત્મનિશ્ચયથી ઉગે છે અને આ સવે રહસ્યવાર્તાના સુવર્ણ કળશરૂ૫ ટકેલ્કણું અમૃત લેખ આલેખતાં શ્રીમદે– કેઈ સપુરુષને શોધી તેને સર્વા૫ણપણે સેવતાં “મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે', એમ સાક્ષાત્ મોક્ષમાર્ગને પામેલે કઈ પરમ સમર્થ સિદ્ધ પુરુષ જ આપી શકે એ મુમુક્ષુને કોલ આપ્યો છે કેઅ-૨૬ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અધ્યાત્મ રાજચંદ્ર બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે; શારામાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણું છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારે કઈ કાળે છૂટકે થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણુ. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જીંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય ક્ષે જઈશ.–(શ્રીમદ રાજચંદ્ર, અં-૭૬). આવું પોતે અનુભવસિદ્ધ કરેલું પરમ પ્રમાણિક પરમ પ્રમાણભૂત અનુભવ “પ્રવચન –અનુભવનું પ્રકૃષ્ટ અમૃત (Immortal-nectarlike) વચન ઉદ્ઘેષનારા જેના વચનામૃતમાં પદેપદે પરમ અમૃતપથને પમાડનારૂં મતદાતીત પરમ અમૃત જ પ્રવહે છે. એવા શ્રીમદ્ આ પરમ અમૃતપથને પામેલા પરમ અમૃત પુરુષ થઈ ગયા ! પ્રકરણ બત્રીશમું જીવનક્રમ અને જીવન એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે એમ હું લઘુત્વભાવે સમજે છું, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.” -શ્રીમદ રાજચંદ્ર આવા અધ્યાત્મપ્રધાન અખંડ એક મોક્ષમાર્ગની આરાધના કરતાં ગૃહાશ્રમમાં પણ જેની મહા મુનિવરોને દુર્લભ એવી પરમ વિરક્તિ હતી, એવા શ્રીમદ્દની આત્મસાધના ગૃહાશ્રમપ્રવેશ પછી તો ઓર જોરશોરથી વધતી જતી હતી; અધ્યાત્મવિકાસ પંથે શ્રીમદ્દ અકલ્પનીય વેગે-પરમ સંવેગાતિશયથી સંચરી રહ્યા હતા તે પ્રત્યે દષ્ટિપાત કરવાનું હવે પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમ તેમના જીવનસૂત્રો અને જીવનક્રમનું તેમના પત્રોના જ આધારે દિગદર્શન કરાવશું, અને તે પરથી ફલિત થતી શ્રીમની ઊર્ધ્વગામી આત્મદશાની ઝાંખી કરાવશું. પત્રાંક ૨૫ માં શ્રીમદ્દ સામાન્ય નિયમરૂપ જીવનસૂત્રો ગૂથે છેઃ (૧) પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (૨) જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. (૩) ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરે. (૪) અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ Page #246 -------------------------------------------------------------------------- ________________ જીવનકમ અને જીવનસૂત્ર ૨૦૩ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે. (૫) શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. (૬) નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભેળવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વતી શકે છે. (૭) જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી જોઈતી નથી. (૮) મન જે શંકાશીલ થઈ ગયું હોય તે દ્રવ્યાનુગ વિચાર એગ્ય છે, પ્રમાદી થઈ ગયું હોય તે ચરણકરણાનુગ વિચારો ગ્ય છે અને કષાયી થઈ ગયું હોય તો ધર્મકથાનુયોગ વિચાર યોગ્ય છે; જડ થઈ ગયું હોય તે ગણિતાનુગ વિચાર ગ્ય છે. (૯) કેઈપણ કામની નિરાશા ઈચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલે લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે. (૧૦) પૃથ્વી સંબંધી કલેશ થાય છે એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી, ઉલટો હું તેને દેહ આપી જવાને છું, વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી કલેશ, શંકાભાવ થાય તે આમ સમજી અન્ય ભક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડયો, (જે વસ્તુને આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ફ્લેશ થાય તે તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તે તું નિઃસ્પૃહી થઈ શકીશ. (૧૧) તેને તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. (૧૨) એકવાર જે સમાધિમરણ થયું તો સર્વકાળનાં અસમાધિમરણ ટળશે. (૧૩) સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે.”—એક પ્રૌઢ તત્ત્વજ્ઞાનીને છાજે તેમ તત્ત્વસંકલનાબદ્ધપણે ગૂંથેલા આ જીવનસૂત્રોમાં સૂચવ્યું છે તેમ, અપ્રમાદ રાખી, સદા ઉપગ રાખી કાર્યની કેમે કરીને સિદ્ધિ કરવી; અલ્પઆહારાદિથી ને મન-વચન-કાયાની નિયમિતતાથી મનને વંશ કરવું, શ્રેષ્ઠ વસ્તુ ઈચ્છવી એ જ આત્માની શ્રેષ્ઠતા જાણવી; “નવાં કર્મ બાંધવા નહીં અને જૂનાં ભોગવી લેવાં” “જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચ્છા રહેવા દેવી નહિં;” ચાર અનુયોગમાં કયા કયામાં મનને કયારે જ્યારે પ્રવર્તાવવું, “કોઈપણ કામની નિરાશા ઈચ્છવી; પૃથ્વી–સ્ત્રી–ધનસંબંધી કલેશ થાય તે શું સમજી સમતા રાખવી, સમાધિમરણની પ્રાપ્તિ અર્થે બેધ પામવાનું ઇચ્છવું; “સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે” તે ઈચ્છવું,–આ જીવનસૂત્રો શ્રીમદૂના આત્મપરિણતિમય અધ્યાત્મજીવનના મૂળ પાયામાં જ નંખાયેલા છે, આત્મસાધનામના પ્રારંભમાં જ મૂકાયેલા છે. તેમજ-આત્મા જાણે તેણે સર્વ જાણ્યું. ઉપયોગ એ ધર્મ છે. આ ઘો રાજા તો આજ્ઞાનું આરાધન એ જ ધર્મ આજ્ઞાનું આરાધન એ જ તપ. સમર્થ રામ મા બાપ-સમયને પણ પ્રમાદ ન કર. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. (અં. ૭૭) બાહ્યાભાવે જગમાં વત્તે અને અંતરંગમાં શીતલીભૂત-નિર્લેપ રહો. (અં. ૭૨) ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખ. (અં. ૫૧) એક ભવના થડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનું પ્રયત્ન પુરુષો કરે છે. (અં. ૪૭) અનંતકાળ થયાં છતાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? (એ વિચાર માટે ઝૂરવું). (સં. ૮૬) જાગ્યા Page #247 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અધ્યાત્મ રાજચંદ્ર ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોને બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્દગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે, તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. (અં. ૪૭) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણું ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. (અં. ૮૪) સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. (અં. ૮૬) આત્માને ઓળખ હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. (સં. ૮૫) બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી, તે પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરે?” (અં. ૪૭) ઈત્યાદિ જીવનસૂત્રો શ્રીમદના જીવનમાં તાણાવાણા જેમ વણાઈ ગયા હતા. આ સૂત્ર તે એવા છે કે તે કઈ પણ ખરેખર મુમુક્ષુને–સાચા આત્માથીને સર્વકાળ માટે અપનાવવા યોગ્ય ને જીવનમાં ઉતારવા ગ્ય છે, આત્મપરિણામી કરવા ગ્ય છે; અને આત્મા જેને અવતારક છે એવા સતત આત્મલક્ષી શ્રીમદે તો તે કેવા અત્યંત આત્મપરિણામ કર્યા હતા, તેની પ્રતીતિ તેમના અધ્યાત્મ જીવનકમ પ્રત્યે દષ્ટિપાત કરતાં પ્રાપ્ત થાય છે. આત્મા અને આત્માથેદષ્ટિ જેને હાડોહાડ વ્યાખ્યા છે એવા શ્રીમદના અધ્યાત્મજીવનપ્રાસાદના મૂલ આધારસ્તંભ છે મૈત્રી આદિ ચાર કલ્યાણમય ભાવના. મૈત્રી એટલે સર્વ જગતુથી નિર્વેર બુદ્ધિ, પ્રમાદ એટલે કે ઈપણ આત્માના ગુણ જોઈ હર્ષ પામ, કરુણું એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું.” (અં. પ૭) એ પરમ કલ્યાણમયી અધ્યાત્મ ભાવનાઓ શ્રીમદે નિરંતર જીવનમાં ઉતારી હતી. અને “ધર્મપ્રયત્નમાં–આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરે?' એ સૂત્ર જેના હૃદયમાં સદા વસ્યું હતું એવા શ્રીમદ્દ પિતાના ધર્મમય જીવનના પ્રારંભકાળમાં (સં. ૧૯૪૪માં) પણ ધર્મકર્મ માં કેવા અપ્રમત્ત હતા ને પોતાની દૈનિક પ્રક્રિયા-દિનચર્યા કેવા પ્રકારે કરતા હતા તેને નિર્દેશ તેમના નીચેના પત્રમાં (અં. ૩૫) મળી આવે છે “ધર્મ કરીને થોડો વખત મળે છે. શાસ્ત્રપઠન અને અન્ય વાંચનને પણ થોડો વખત મળે છે, થોડો વખત લેખનક્રિયા રોકે છે, થોડો વખત આહાર-વિહાર ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રોકે છે, છ કલાક નિદ્રા રોકે છે, થોડા વખત મારાજ રેકે છે; છતાં છ કલાક વધી પડે છે.” આ પત્રમાં છેવટે પિતાના જન્મગ્રામ વવાણીઆમાં સત્સંગના અભાવને ખેદ દર્શાવી માર્મિક ઉલ્લેખ કરે છે–“સત્સંગને લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે. આમ સ્વાધ્યાય, ભક્તિ, ધર્માનુષ્ઠાન આદિ શુદ્ધ આત્માર્થ પ્રવૃત્તિમાં શુદ્ધ આત્માર્થલક્ષી શ્રીમદ્ પિતાને કાળ નિર્ગમન કરતા હતા. આ તે પ્રારંભદશાની વાત છે, અને પછી તે પરમ સંવેગરંગી શ્રીમદ્રની આ અધ્યાત્મપ્રવૃત્તિ ઉત્તરોત્તર એર Page #248 -------------------------------------------------------------------------- ________________ જીવનક્રમ અને જીવનસૂત્રેા ૨૦૫ વેગ પકડતી જઈ તે કેવી પરમ પરાકાષ્ઠાને પામી હતી, તેનું દિગ્દર્શીન અત્ર ગ્રંથમાં યથાસ્થાને કરાવતા રહેશું. આમ પૂ` આત્મા દૃષ્ટિ અને પૂર્ણ આત્મા પ્રવૃત્તિ જેની પ્રારંભથી છે એવા પરમ આત્માથી –પરમ મુમુક્ષુ શ્રીમના આ સમસ્ત અધ્યાત્મજીવનક્રમનું પરમ રહસ્ય શ્રીમના જીવનમાં એકસૂત્રપણે આતપ્રેત થયેલ આ મુખ્ય જીવનસૂત્રરૂપે અમર વચનમાં પ્રાપ્ત થાય છે—‹ જગને રૂડું દેખાડવા અનતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડુ થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુએ હજી પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ ને આત્માનુ રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યેા છુ; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.’ (અ. ૩૭)—આ કૈાત્કીણું જીવનસૂત્ર જ શ્રીમદ્ના પરમ અદ્ભુત પરમ અલૌકિક આત્મા પ્રધાન અધ્યાત્મ જીવનક્રમની રહસ્યચાવી (master-key) છે. અંતરાત્મપરિણામી શ્રીમા અંતરાત્મા ઊંડા ગભીર તત્ત્વચિંતનપૂર્વક જીવન અને જીવનક્રમ (અ. ૮૪) અંગે ઊંડા વિચાર કરે છે અને અંતરાત્માને પ્રેરે છે—ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. દેહમાં વિચાર કરનારો એઠે છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સભારી લે.' તે કમ દુઃખથી દુઃખી છેઅને કદુઃખના કારણેા ટાળવાના ઉપાય તેથી બાહ્યાભ્ય’તરરહિત થવું' એવા જેને નિશ્ચય છે એવા આત્માનુભવી આ અંતરાત્મા ભાવે છે— રહિત થવાય છે. આર દશા અનુભવાય છે. એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. તે સાધન માટે સ`સગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણકમળમાં જઇને પડવું ચેાગ્ય છે.’— આત્માનું કદુઃખ ટાળવા માટે તે દુઃખના કારણેાથી ખાહ્યાભ્યતર રહિત થવા સર્વસંગપરિત્યાગની આવશ્યકતા શ્રીમને સુપ્રતીત છે અને તેની જ પાતે ભાવના ભાવે છે, પરંતુ સાથે સાથે અંતરાત્મા પેાતાનું આંતનિરીક્ષણ કરે છે અને પેાતે પેાતાને તાવે છે. જેવા ભાવથી ચડાય તેવા ભાવથી સકાળ માટે રહેવાની વિચારણા પ્રથમ કરી લે.’— જેવા ભાવથી– પ્રવૃદ્ધ માન–વધતા જતા ભાવથી ચડાય તેવા ભાવ સદા અચલ અખ'ડિત અમાધિત રહેવા જોઈએ, અલગ રહેવા જોઇએ, કદી પણ પ્રતિજ્ઞાભંગ થાય એમ ન જ થવું જોઈએ, કદી પણ પાછા પડવું પડે એમ ન જ થવું જોઇએ, ચડતા પરિણામે ચડવું જોઇએ ને પ્રતિજ્ઞાત કા પૂર્ણ પણે ઠેઠ નિર્વાહવું જોઇએ; પ્રતિજ્ઞા નહિ. લેવી એ દોષ નથી, પણ પ્રતિજ્ઞા લીધા પછી તેને કંઈ પણ ખાધા પહેાંચવી કંઈ પણ ભગ્નપરિણામ થવું-ભંગ થયા, તે પ્રતિજ્ઞાભંગના દોષ મહા છે. માટે અત્યારે વમાન આત્મશક્તિનું -આત્મસામર્થ્યનું માપ લઇ પૂર્ણ વિચારથી પગલું ભરવું, નિહું તે મહાદોષનું કારણ થઈ પડે. એટલે જ કહે છે- જો તને પૂર્ણાંકમ મળવાન લાગતા હાય તેા અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં.’– પૂર્વ પ્રારબ્ધોદય બળવાન હાય તે અવિરતિ–દેશિવરત રહીને પણ સમ્યગ્દષ્ટિપણે તે આત્મવસ્તુને વિસાર્યા વિના- આત્મ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અધ્યાત્મ રાજય સ્વરૂપના લક્ષે તારી યથાશક્તિ સાધના કર. એટલે જ આંતનિરીક્ષણુથી પેાતાનુ આંતર્ર્જીવન તપાસવું કે જેથી ભવિષ્યમાં પણ સમાધિ જ રહે એ માટે ભાવે છે– પ્રથમ ગમે તેમ કરી તું તારૂં જીવન જાણુ, જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવુ. તે આયુષ્યના માનસિક આત્માયેાગ તે નિવેદમાં રાખ. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તેા, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ.' તે પુનઃ પુનઃ લક્ષમાં રાખવાની સામાન્ય નિયમરૂપ (general principles) વાત શી છેતે વિચારતાં આ અંતરાત્મા વત્તમાન આત્મદશામાં જીવનક્રમ દ્વારે છે— ૮ (૧) જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. (૨) સંસારને ખંધન માનવું. (૩) પૂર્ણાંક નથી એમ ગણી પ્રત્યેક ધમ સેવ્યા જવા. તેમ છતાં પૂર્ણાંક નડે તેા શેશક કરવા નહીં. (૪) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહી. પણ એથી અનંતગણી ચિંતા આત્માની રાખ, કારણુ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. (૫) ન ચાલે તેા પ્રતિશ્નોતી થા. (૬) જેમાંથી જેટલું થાય તેટલું કર. (૭) પરિણામિક વિગારવાળા થા. (૮) અનુત્તરવાસી થઇને વત્ત. (૯) છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણુ અને એ જ ધમ .’ પેાતાને માટે શ્રીમદ્દે નિયત કરેલા આ જીવનસૂત્રો સૂચવે છે તે પ્રમાણે શ્રીમદે પેાતાના જીવનક્રમ ગાઢન્યા હતા. શ્રીમદ્ જેની આત્માનુભૂતિ થઈ હતી તે આત્મવસ્તુની ઈચ્છા-ગવેષણા રાખતા હતા, સંસારને બંધન માનતા સતા પૂ પ્રારબ્ધયાગ પ્રમાણે ઉદયાધીનપણે અશેકપણે વર્તતા હતા, દેહ કરતાં આત્માની ચિંતા અનંતગણી રાખતા રહી અનંતભવને એક ભવમાં ટાળવાનો પરમ આત્મપુરુષાર્થ કરતા હતા, પ્રતિપ્રેતી થઈ જગત્પ્રવાહથી ઉલટા સામે પૂરે જઇ લેાકદૃષ્ટિથી પ્રતિકૂળ અલૌકિક આત્મદૃષ્ટિથી વતા હતા, આત્મા શુદ્ધ આત્મપરિણામે-આત્મભાવે વો એવા પરિણામિક-પરિણામે આત્મકલ્યાણ થાય તેવા વિચારવાળા હતા, જેનાથી ઉત્તર-પર કાઈ નથી ને જે સવથી ઉત્તર-પર છે એવા અનુત્તર’ આત્માના વાસી–વસનારા થઈને વત્તતા હતા, છેવટનું–શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેાક્ષનું અંતિમ ધ્યેય ન ચૂકાય એ માટે સમયે સમયે જાગ્રત હતા,– એ જ ભલામણ અને એ જ ધમ પેાતે પેાતાને આધતા હતા—પેાતાના અંતરાત્માને ઉદ્માષતા હતા. આવા દૃઢ સિદ્ધાંતારૂપ જીવનસૂત્રો પર નિર્માણ થયેા હતેા શ્રીમા સભ્ય જીવનક્રમ-પ્રાસાદ! કુટુંબરૂપી કાજળની કોટડીમાં વસતાં પણ રખેને કાઈ ડાઘ ન લાગી જાય એ માટે અત્યંત જાગ્રત રહેતાં, ગૃહાવાસમાં પણ અત્યંત અનાસક્તપણે વિરક્તપણે વત્ત્તતા અમેહસ્વરૂપ શ્રીમદે, તેમાં કેવા ક્રમે વત્ત્તવુ તે માટેના જીવનક્રમ આમ દોર્યાં હતા— કુટુ અરૂપી કાજળની કાટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે! તેા પણ એકાંતથી જેટલે સંસારક્ષય થવાના છે, તેના સેામેા હિસ્સા પશુ તે કાજળગૃહમાં રહેવાથી થવાના નથી, કષાયનું તે નિમિત્ત છે; માહને રહેવાને " Page #250 -------------------------------------------------------------------------- ________________ જીવનકમ અને જીવનસૂત્ર ૨૦૦ અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણ કરતાં વખતે શ્રદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચય થવું, અલ્પઆવકારી થવું. અ૫ભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.” આમ મોહઆવાસરૂપ આ કાજળગ્રહવાસના દેષથી અત્યંત સાવચેત શ્રીમદે પિતાને જીવનકમ જે હતું. અને આમ પોતે પોતાને માટે નિયત કરેલા જીવનસૂત્રો અનુસાર દોરેલા જીવનક્રમમાં શ્રીમદ કેવા એકનિષ્ઠિત હતા કેવા એકનિષ્ઠાવાન હતા, તે માટે તેમના જ વચને (પત્રાંક ૧૧૨) સાક્ષી છેઃ “કરી શકે તેટલું કહે. અશક્યતા ન છુપાવે. એકનિષિત રહે. ગમે તે કઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહે. અરે ! આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે–પ્રાપ્ત સંગોમાં એ અનુકૂળ થઈને વર્ત કે આત્મા પિતે પિતાની મૂળ આત્મસ્થિતિમાં જેમ છે તેમ સ્થપાઈ જાય એવી સ્થિતિસ્થાપક દશા ગ્રહણ કર. ટૂંકામાં, આર્ય પુરુષના આચરણને અનુવર્તતે જીવનક્રમ આચરવા શ્રીમદ્ કેવા પ્રયત્નશીલ હતા, તેનું સૂચન તેમની આ નાની નેંધના નાના પણ અર્થગંભીર જીવનસૂત્રો કરે છે-“ઉપગ ત્યાં ધર્મ છે. છેવટને નિર્ણય થો જોઈએ. સર્વ પ્રકારને નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. આહાર, વિહાર, નિહારની નિયમિતતા. અર્થની (આત્મપદાર્થની) સિદ્ધિ. આર્યજીવન. ઉત્તમ પુરુષએ આચરણ કર્યું છે.”—આમ ઉત્તમ પુરુષએ આચરણ કર્યા પ્રમાણે ઉત્તમસૂત્રો અનુસાર ઉત્તમ આર્યજીવન જીવવાનો ઉત્તમ જીવનક્રમ ઉત્તમ પુરુષ શ્રીમદે આચરણમાં મૂક્યો હતો- જીવનમાં ઉતાર્યો હતો, અને તે કેવી રીતે ? તેનું વર્ણન અનુક્રમે આ ગ્રંથમાં કરશું. પ્રકરણ તેત્રીશમું અંતરંગ નિવૃત્તિ શ્રેણુને અબાધક વ્યવહારવર્તનનો ક્રમ વ્યવહારના પ્રસંગને સાવધાનપણે મંદ ઉપયોગે સમતાભાવે નિભાવ્યો આવજે.. ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. નિરંતર ઉદાસીનતાનો કમ સેવ.”—શ્રીમદ્ રાજચંદ્ર આગલા પ્રકરણોમાં આપણે સવિસ્તર જોયું તેમ પ્રારબ્ધોદયથી શ્રીમદને ગૃહાવાસમાં રહેવું પડયું હતું અને વ્યાપારવ્યવહારમાં જોડાવું પડયું હતું. આ વ્યવહાપાધિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતી જતી હતી. કેટલાક પત્રમાં આવતા ઉદ્ગારે આની સાક્ષી પૂરે છે–“વ્યવહારે પાધિ ચાલે છે. (અ. ૧૦૬) ૪૪ કાર્યોપાધિનું એવું સબળરૂપ છે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અધ્યાત્મ રાજચંદ્ર કે એટલે શાંત અવકાશ મળતા નથી. X x ઉપાધિનું પ્રખળ વિશેષ રહે છે. જીવનકાળમાં એવા કેઈ યાગ આવવાના નિમિત હૈાય ત્યાં મૌનપણે-ઉદાસીનભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે.’ (અ. ૧૧૫) પણ આ ખાહ્ય વ્યવહારપ્રવૃત્તિમાં પણ શ્રીમની અ'તર’ગ તે નિવૃત્તિ જ હતી; ઉદાસીનભાવે વત્તતા શ્રીમદું મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રમાં લખ્યું છે તેમ ‘સહજભાવે વર્ત્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (જાજ વર્ષ થયાં આરંભિત છે; અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે.’ બાહ્ય પ્રવૃત્તિ અને અંતરગ નિવૃત્તિ એ બે વચ્ચે જાણે હરિફાઇ ચાલતી હેાય એમ બન્ને સામસામી વધતી જતી હતી ! બાહ્ય પ્રવૃત્તિના પડકારને ઝીલી શ્રીમદ્દ તેની સામે એટલી આત્મવીરતાથી ઝઝૂમ્યા છે કે તે બાહ્ય પ્રવૃત્તિ એમની અંતરંગ નિવૃત્તિના દુ॰ની કાંકરી પણ ખેરવવા સમ થઈ નહિ ! એકાંત પરમાલક્ષી શ્રીમદ્દે વ્યવહારમાં વત્તનના ક્રમ એવા ગાઢન્યા હતા કે તે તેમની અંતરંગ નિવૃત્તિને ખાધક થાય નહિ. શ્રીમના આ અંતરંગ નિવૃત્તિને અખાધક વ્યવહારવત્તનના ક્રમનું આપણે આ પ્રકરણમાં દિગ્દર્શન કરશુ વ્યવહારપ્રસંગમાં વત્તતાં અસંગ શ્રીમદે પેાતાના જીવનક્રમ કેવા ઘડયો હતેા, જીવનપ્રણાલિકા કેવી વિશુદ્ધ સમુચિત રાખી હતી, તે રસપ્રદ–બેાધપ્રદ છે. પત્રાંક ૧૧૧માં પરમ સત્ય છે, પરમ સત્ય છે, પરમ સત્ય છે,' એમ સાક્ષાત્ આત્માનુભૂતિ ખૂંચવતા વચન ત્રણ વાર લખી, ‘ત્રિકાળ એમ જ છે' એમ પરમ સત્ય આત્મતત્ત્વને જેને અખડ વિનિશ્ચય વર્તે છે એવા શ્રીમદ્દ લખે છે— વ્યવહારના પ્રસંગને સાવધાનપણે મદ્ર ઉપચેગે સમતાભાવે નિભાવ્યેા આવજે.’ પરમ સત્ય છે—તત્ સત્ આત્મતત્ત્વનું સાવધાનપણુ –સાપયેાગપણું ન ચૂકાય એમ ‘સાવધાનપણે,' તે વ્યવહારપ્રસગને બાહ્ય ઉપયાગ વર્તાવવા પડે એમ ‘મંદ’–રસરહિત ‘ઉપયાગે’, રાગદ્વેષાદિ વિષમ ભાવ ન ઉપજે એમ સમતાભાવે' નિભાવ્યેા આવજે—ઠેઠ પાર ઉતરે એમ સતતપણે નિર્વાહિત કરજે. વિષમભાવના નિમિત્તો કદાચિત્ ઉપસ્થિત થાય તે શું કરવું ને સમતાભાવ કેમ રાખવા તે માટે પાતે પેાતાને ઉદ્દેશીને કહે છે— ત્રીજા તારૂ કેમ માનતા નથી એવા પ્રશ્ન તારા અંતમાં ન ઊગેા. બીજા તારૂં' માને છે એ ઘણુ ચેાગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવત્તો. જીવન-અજીવન પર સમવૃત્તિ હા. જીવન હા તે એ જ વૃત્તિએ પૂર્ણ હા.' આમ જીવન લાંબું હા કે ટૂંકુ હા એમ જીવનઅજીવન પ્રત્યે સમવૃત્તિએ વત્તતાં ગૃહાવાસમાં પણ સત્યના લક્ષ ન ચૂકાય કે ન ભૂલાય તે માટે શ્રીમદ્ પેાતાના આત્માને જામત રાખે છે (alerts) ગૃહવાસ જ્યાં સુધી સુજિત હૈ। ત્યાં સુધી વ્યવહાર પ્રસ`ગમાં પણ સત્ય તે સત્ય હૈ. ગૃહવાસમાં તેમાં જ લક્ષ હા.' ગૃહવાસમાં પ્રસ’ગમાં આવતા પ્રસંગીઓ સાથે કેમ વત્તવું તે ભાવે છે— ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ. સઘળાં સમાન જ માન.' જ્યાંસુધી ગૃહવાસ હે। ત્યાંસુધીનો કાળ ઉચિતપણે નિગમન કરવાની સામાન્ય રૂપરેખા (outlines) દરે છે— ‘ત્યાંસુધીના તારા કાળ ઘણુંા જ ઉચિત જાએ. અમુક વ્યવહાર–પ્રસંગના કાળ, તે સિવાયના તસબંધી કાર્યકાળ,’—‘તત્સંબંધી’ૐ તત્ સત્ એવું જે પરમ સત્ય આત્મતત્ત્વ Page #252 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ નિવૃત્તિ શ્રેણીને અબાધક વ્યવહારવર્તનને કમ ૨૦૮ પિતાને આત્મવિનિશ્ચયરૂપ થયું છે તે સંબંધી કાર્યકાળ– આત્મસાધના સાધવારૂપ કેવળ એક શુદ્ધ આત્માથે કામ કરવાને કાળ, “પૂર્ષિત કર્મોદય કાળ, નિદ્રાકાળ. વ્યવહારમાં પિતે કહે તેમ બીજા પ્રવ અથવા બીજા કહે તેમ પતે પ્રવર્તે એ બે ક્રમમાંથી સામા માણસને રુચે તે પ્રકારે– જેમ તેને સંતેષ ઉપજે તેમ નિરાગ્રહ ઉદાસીનભાવે વ્યવહાર પ્રવર્તાવવા અંગે સાવધાનપણું રાખવા શ્રીમદ્ પિતાના આત્માને જાગ્રત (alet) રાખે છે—જે તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી તારા ઉપજીવન-વ્યવહારસંબંધી સંતષિત હોય તે ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવ. તેની એથી બીજા ગમે તે કારણથી સંતષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરે, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા કમથી તેઓ સંતષિત રહે તે ઔદાસી વૃત્તિ વડે નિરાગ્રહભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું સાવધાનપણું તારે રાખવું.” આમ રસરહિત વ્યવહાર પ્રવૃત્તિમાં પણ શ્રીમની કેવી અદ્ભુત સમવૃત્તિ–દાસીન્યવૃત્તિ ઝળહળે છે ! પરમ સત્ય (આત્મા) પ્રત્યેની કેવી અનન્ય એકનિષ્ઠા પ્રકાશે છે! સામા માણસને–વ્યવહારપ્રસંગીને સર્વ પ્રકારે સંતોષ થાય એવી ઉચિત રીતે વર્તવાની કેવી અપૂર્વ નીતિરીતિ ચમકે છે! વ્યવહારપ્રસંગીઓનું જેમ સારૂં થાય તેવી હિતસ્વિતાની સાવધાનીમાં કેવી હૃદય-સચ્ચાઈ (Earnest sincerity) રણકે છે! ખરેખર! કર્દમ મધ્યે પડેલું સોનું જેમ લેપાય-ખરડાય નહીં, તેમ કર્મમળે પડેલે વીતરાગ જ્ઞાની લેપાય-ખરડાય નહિં - એ સમયસાર–વચનામૃતને સત્યકાર આવા વ્યવહારમાં પણ ખરેખરૂં પરમાર્થ જીવન જીવનારા શ્રીમદ્દ જેવા જ્ઞાની પુરુષ કરાવે છે. શ્રીમનું ખરું જીવન તે પરમાર્થ છે, વ્યવહાર તો “ઉપજીવન’– ગૌણ પેટાજીવન (sub_life, subordinate life) છે, તે અંગે પણ શ્રીમદ કેવી વિવેકી વિચક્ષણતાથી, કેવી અવિષમ સમતાથી, કેવી સમુચિત સંતષિતાથી, કેવી વીતરાગ ઉદાસીનતાથી વર્યા છે, તેને કંઈક ખ્યાલ આ પત્રના પર્યાલેચન પરથી આવશે. વ્યવહાર પ્રસંગ સાથે સમુચિત વર્તાનાનું એક ઉદાહરણઃ શ્રીમદૂતેમના એક ભાગીદાર રેવાશંકરભાઈ બીજે દિવસે આવવાના છે તેની સાથે કેવા પ્રકારે વર્તવું તે અંગે ક્રમ પોતાની નોંધપોથીમાં (રોજનિશી) નોંધે છે–આવતી કાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચેને ક્રમ પ્રભુ પાશ્વ સચવા. ૧. કાર્યપ્રવૃત્તિ. ૨. સાધારણ ભાષણ-સકાર. ૩. બન્નેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ. ૪. ધર્માનુષ્ઠાન. ૫. વૈરાગ્યની તીવ્રતા.” આ જ નેધપેથીમાં બીજી નેધ પણ વ્યવહારવર્તનકમ સૂચવે છે- “નીચેના " णाणी रागप्पजहो सब्वदव्वेसु कम्ममज्मगदो। જે હિ રગન ટુ નમણે ગઠ્ઠા જાય છેસમયસાર ગા, ૨૧૮ " ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः । लिप्यते सकलकर्मभिरेष कर्ममध्यपतितोऽपि ततो न ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર કળશ, ૧૯ મ-૧૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અધ્યાત્મ રાજય કે નિયમેા પર મરું લક્ષ આપવું. ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના મીજી વાત ન કરવી જોઇએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઇએ. ૩. પેાતે ધીરજથી તેના સદુત્તર આપવા જોઇએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હેાય તે વાત ઉચ્ચારવી જોઇએ. ૫. ધર્માંસંબંધી હુમણાં બહુજ ઓછી વાત કરવી. ૬. લેાકાથી ધન્યવહારમાં પડવું નહીં.”—સામાન્ય દૈનિક જીવનવ્યવહારમાં પણ શ્રીમદ્ કેવી કક નિયમબદ્ધ વ્યવહારવત્ત્તનાના ક્રમ સાચવતા તે આ નાંધા સૂચવે છે. આ વ્યવહારીપાધિ પેાતાને શા માટે ગ્રહણ કરવી પડી તેના નિખાલસ ખુલાસા કરતી અને તેમાં કેવા ક્રમે વત્તવું તેની સુરેખ રૂપરેખા (outlines) દોરતી એક લાંખી નોંધ શ્રીમની આ નોંધપેાથીમાં જ (અ. ૧૫૭, Private Diary) પ્રાપ્ત થાય છે. આ મેટી વ્યવહારીપાધિ શ્રીમદ્દે પાતા પર શા માટે šારી લીધી તેના હેતુદ ક ખુલાસે કરતાં શ્રીમદ્ લખે છે— જ્યારે આ વ્યવહારપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાના હેતુ આ હતા :– ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણું। વખત રોકશે, તે ઉપાધિ વધારે દુ:ખદાયક થાય તેા પણ થાડા વખતમાં ભાગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.’ વ્યાપાર સંબંધી મેાટી ઉપાધિ શ્રીમદ્દે પેાતાના પર વ્હેારી લીધી તેનું અ ંતત કારણ એ છે કે, આ ઉપાધિ થાડે થાડે કરી હાય તા ઘણા લાંખા વખત લંગરાતી (Lingering) ચાલ્યા જ કરે– લખાયા જ કરે ને તેના આરા ન આવે; અને શ્રીમા અંતશય તા આ ઉદયાધીનપણે આવી પડેલી વ્યવહારપાધિથી જેમ બને તેમ શીઘ્ર નિવૃત્તિ પામી એકાંત આત્મામાં જ પ્રવૃત્તિ કરવાના હતેા; એટલે તે ઉપાધિ અત્યારે ‘વધારે દુઃખદાયક થાય તેાપણુ' થાડા વખતમાં ભાગવી લઈ પૂરી કરી નાંખવી –જેમ અને તેમ જલઠ્ઠી પતાવી દેવી ને વ્યવહારપ્રપંચથી શીઘ્ર છૂટી પરમા મા - પ્રકાશન માટે છૂટા થવું,— એ એમને લાંબી રાશે-ટ્વીધ દૃષ્ટિએ જોતાં શ્રેયસ્કર’-- શ્રેયકારી કલ્યાણકારી લાગ્યું છે. માટે તે વિચારે છે. એ હવે આ ઉપાધિ ગ્રહી તા સમાધિ કેમ રહેશે તે ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું ધમ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસ પરત્વે ન આવે તેા સારૂં.’ અત્રે ઉપાધિ મળ્યે પણ સમાધિ રાખવાના કીમિયા શ્રીમદે પાતા માટે શોધી કાઢ્યો છે કે- જ્યાંલગી આ ગૃહવાસસ્થિતિ છે ત્યાલગી આ કાળમાં ધર્મ સંબધી વધારે વાતચીત ન કરવી;' કવચિત્ પ્રસંગથી ધમ સંબંધી સાધારણ સહજસાજ વાતચીત કરવી પડે તેા ભલે, પણ ‘વધારે વાતચીત’- ધર્મ ઉપદેશક કે ધમ પ્રણેતારૂપે ઝાઝી વાતચીત ન કરવી, એવા શ્રીમા દૃઢ સ`કલ્પ ઉપર ટાંકેલી રાજનીશીની નોંધની જેમ આ નોંધમાં પશુ જણાઈ આવે છે. આમ વર્તાય તે જ આ ઉપાધિ આત્મમાધક ન થતાં સમાધિરૂપ થશે, એમ જ્યારે આ ઉપાધિ ગ્રહણ કરી ત્યારે શ્રીમદે માન્યું હતું. જેના આત્માના પ્રદેશે પ્રદેશે ધમ ધમ ને ધર્માંના જ ઉત્તમ સંસ્કાર સભૃત પડચા છે, ધર્મ જ જેના પરમ પ્રિયતમ વિષય છે અને ધર્મ જ જેના પ્રાણ છે—આત્મા છે, એવા ધર્મમૂત્તિ પુરુષને ધર્માંની : Page #254 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ નિવૃત્તિશ્રેણીને અબાધક વ્યવહારવત્તનના ક્રમ ૨૧૧ વાતચીત કર્યા વિના કેમ ચેન પડે? એ સંબંધી વધારે વાતચીત ન કરવી એવું પાતે પાતા પર મૂકેલું નિયંત્રણ તેને કેટલું બધું વસમું’–આકરૂ વિકટ લાગે ? એ વાતના પૂરેપૂરો ખ્યાલ છે તેથી જ શ્રીમદ્દ ત્યાં દૃઢ નિશ્ચય કરે છે— ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવત્ત. ખચીત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત્ત.’— ભલે તને વસમું–આકરું વિકટ લાગે પણ એ જ ઉપર કહ્યો તે ગૃહવાસ પરત્વે' ઇ. ક્રમમાં પ્રવત્ત, આ ક્રમની સાચવણીમાં ઘણા પરીષહ-ઉપસ` સહન કરવા પડશે એવા પૂરા ભાનસહિત પરમ આત્મપરાક્રમી ભડવીર શ્રીમદ્ પેાતાના અંતરાત્માને ઉદ્દેશીને કહે છે. દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિસહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસને સહન કરી તું અચળ રહે.' અંતમાં ઉભરાતા જ્ઞાનાતિશયને છલકાવા ન દેવે— પ્રજ્ઞાતિયને ઉભરાવા ન દેવે ને અંતમાં શમાવી દેવેા એ પ્રજ્ઞાપરીષહ’ કાંઇ જેવા તેવેા પરીષહુ નથી. જગમાં સહેજસાજ સાધારણ ઉપરછલી છીછરી પ્રજ્ઞાના માટે દેખાડા કરવા— મિથ્યાભિમાની પામરતાનું પ્રદર્શન (Vanity fair) ભરવા તલપાપડ પામર લેાકેા કેટલી બધી કૂદાકૂદ કરે છે? ત્યારે અસાધારણ અતિશયવંત પરમ ગંભીર પ્રજ્ઞાની પરમતાનું બાહ્ય પ્રદર્શન નહિં કરવાના આ પ્રજ્ઞાપારમિત સ્વરૂપગુપ્ત પુરુષ નિશ્ચય કરે છે, તે આ પરમ પુરુષનેા અસાધારણ આત્મસયમ, અલૌકિક સ્વરૂપશુપ્તિ, ને અપુ` નિર્માનિતા દાખવે છે! અત્યારે આ વસમું લાગતું કામ પરિણામે સમું થશે એમ આગળ લખે છે— અત્યારે કદાપિ વસનું, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમું થશે.' આટલું કહી પેાતાના આત્માને આ અંતરાત્મા ચેતાવે છે અને આ વચને ઘટમાં-આંતર્માં ઉતારવા ફ્રી ફ્રી જાગ્રત (alert) કરે છે— ઘેરામાં ઘેરાઇશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચના ઘટમાં ઉતાર–પ્રીતિપૂર્વક ઉતાર.’લેાકપ્રસંગનાં કે ધમ પ્રસંગે લેાકસંગના ઘેરામાં ઘેરાઇશ નહી’ ઇ. વચનેા લેાકપ્રતિમધમાં નહિં પડવાના શ્રીમદ્ના અડગ નિશ્ચયની ઘેાષણા કરે છે. આટલી સામાન્ય વાત હી શ્રીમદ્ વ્યવહારમાં વત્તવાના કેટલાક સામાન્ય નિયમા પાતા માટે નિયત કરે છે :- ૧. કાઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દ્વેષથી જે કાંઇ થાય છે, તે થાય છે, એમ માન. ૨. તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તે તું જ હલકા છે એમ હું માનું છું. ૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિઘ્ન નડશે, તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે.’ આ ત્રણ નિયમે સૂચવે છે કે- શ્રીમની દૃષ્ટિ ખીજાના દોષ પર નહિ, પણ પેાતાના જ દ્વેષ ભણી છે, શ્રીમદ્ આત્મપ્રશંસાથી દૂર-સુદૂર ભાગે છે, અને શ્રીમદ્ ીજાને પ્રિય થઈ પડે એવી વત્તણુક કરવા સતત પ્રયત્નશીલ છે અને અનન્ય નિષ્ઠાવંત છે. આમ ત્રણ નિયમે ત્રણ કલમમાં જણાવી આ નોંધના આ છેલ્લા પારિત્રાફ્રૂપ ચેાથી કલમમાં શ્રીમદ્ વ્યવહારમાં કેવા ક્રમે પ્રવર્ત્તવું તે માટેના પાતાના વ્યવહારવત્તનના ક્રમ કરે છે— Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અધ્યાત્મ રાજચંદ્ર “તું વ્યવહારમાં જેનાથી જોડાય છે તેનાથી અમુક પ્રકારે વર્તવાને નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તે તેમ; નહીં તો તે જણાવે તેમ પ્રવજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સંપ તેમાં કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહિં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં, મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી અન્યથા વર્તાવા ઈચ્છતે નથી, એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સેપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકે આપશે તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વને પણ તમારે કષ વા તમારા સંબંધી કઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારે ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસો કરીશ. ખુલાસે નહીં થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશે નહીં, તમારી ઈચ્છાનુસાર તમે વર્તજે તેમાં મારે કંઈ પણું અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણિમાં વર્તાવા દેતાં કઈ રીતે તમારું અંતઃકરણ કું કરશે નહીં; અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણિને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારૂં ચાલતાં સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તે પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી, તમને કઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.” આવો છે આ શ્રીમદે પિતા માટે દોરેલે વ્યવહારવર્તનક્રમ! આ વ્યવહારવત્તિનક્રમમાં બીજાને અનુકૂળ પડે ને પ્રતિકૂળ ન પડે તેમ, બીજાને લાભ થાય ને હાનિ ન થાય તેમ, બીજાને પ્રીતિ ઉપજે ને દ્વેષ ન નીપજે તેમ, બીજાને પ્રસન્નતાનું કારણ પિતે થાય ને દૂભવવાનું કારણ ન થાય તેમ, બીજાને શુભભાવનું નિમિત્ત પિતે બને ને અશુભભાવનું નિમિત્ત ન બને તેમ વર્તાવાની શ્રીમની કેવી અનુપમ ક્રમમાલિકા છે! પિતે મન-વચન-કાયાથી દેષ ન કરવાની ને થાય તો પશ્ચાત્તાપ કરવાની, સેપેલું કામ કરતાં નિરભિમાની રહેવાની ને ભૂલ થાય તો ઠપકે સહેવાની, પ્રેમ ભરવાની ને દ્વેષ ન ધરવાની, સ્વાર્થ ત્યજવાની ને પરાર્થે ભજવાની, વ્યવહારપ્રવૃત્તિ સંભાળવાની ને નિવૃત્તિ શ્રેણી જાળવવાની કેવી અલૌકિક પ્રણાલિકા છે! આ વ્યવહારવર્તિનક્રમમાં–ધર્મમય વ્યવહારજીવનની આચારસંહિતારૂપ (Code of conduct) 241 24944 zdraes 42191Hi (Documentary evidence) શ્રીમદનું કેવું સ્ફટિક જેવું ૭ પારદર્શક (Transparent) હૃદય દેખાઈ આવે છે ! શ્રીમદના અંતરાત્માના ઊંડાણમાંથી નિકળેલા આ શબ્દોમાં કેટલા બધા અદ્ભુત Page #256 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ નિવૃત્તિ શ્રેણીને અબાધક વ્યવહારવર્તનને ક્રમ ૨૧૩ ભાવ ભર્યા છે ! આ વ્યવહારવર્તિનક્રમમાં અક્ષરે અક્ષરે શ્રીમદૂની કેવી સ્વચ્છ પારદર્શક (Transparent) નિખાલસતા તરી આવે છે ! કેવી નિર્મલ નિર્દોષતા ઉબરી આવે છે! કેવી નિર્દભ સત્યતા રણકે છે! કેવી નિર્ચાજ નિષ્ઠા ઠણકે છે! કેવી અનન્ય આવતા પ્રકાશે છે! કેવી અદ્દભુત માર્દવતા પ્રભાસે છે! કેવી અનુપમ પ્રવૃત્તિવિરક્તિ વિશે છે! કેવી અલૌકિક નિવૃત્તિ આસક્તિ ઉલસે છે! અહે શ્રીમદ્રની નિખાલસતા ! અહો નિર્દભતા ! અહા નિર્ચાજતા ! અહા નિર્દોષતા ! અહ નિર્મલતા ! અહે નિષ્ઠતા ! અહો નિરભિમાનતા! અહો નિરાગ્રહતા ! અહા નિરપેક્ષતા ! અહો નિસ્પૃહતા ! અહો નિઃસ્વાર્થતા ! અહો નિર્લોભતા ! અહે નિર્વિક૫તા ! અહો નિરાકુલતા ! અહો નિઃશંકતા ! અહ નિર્ભયતા ! અહા નિરાગતા ! અહ નિર્લેષતા ! અહો નિઃસંગતા ! અહે નિવૃત્તિતા ! અહા નિરુપમતા! આમ શ્રીમદે વ્યવહારવર્તનનો ક્રમ પિતાની પ્રિયતમ અંતરંગ નિવૃત્તિશ્રેણીને બાફક ન થાય એ રીતે અજબ કુશળતાથી ગઠવ્યા હતા, અને તેમ કરવા તેઓ સમર્થ થયા હતા તેનું રહસ્યકારણ તેમને ઉદાસીનભાવ છે. બાહ્યથી શ્રીમદ્ વ્યાપારપ્રવૃત્તિમાં આસીન–બેઠેલા દેખાતા હતા, અંતરથી તો તેનાથી અસ્પૃશ્ય ઉદાસીન– “ઉદ્-ઉંચા નિવૃત્તિ શ્રેણીના આસનમાં “આસીન—બિરાજમાન હતા. આ ઉદાસીનભાવને લીધે જ આ વ્યવહારપ્રવૃત્તિને શ્રીમદે પિતા પર આરૂઢ થવા દીધી ન હતી, પણ પિતે તેના પર આરૂઢ થયા હતા; વ્યવહારઉપાધિને પોતા પર બેસવા દઈ ઉપાધિથી પોતે દબાયા ન હતા, પણ ઉપાધિ પર બેસી જઈ ઉપાધિને દબાવી દીધી હતી. આ ઉદાસીનભાવને લીધે જ બાહ્ય ઉપાધિ મળે પણ શ્રીમદ અંતરસમાધિ જાળવી શક્યા હતા, બાહ્ય પ્રવૃત્તિમાં પણ અંતરંગ નિવૃત્તિ શ્રેણી સાચવી શકયા હતા,– એ ખરેખર ! અદ્દભુતાદભુત છે ! પ્રકરણ ચેત્રીસમું તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન હું કોણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે મહારૂં ખરું? કેના સંબંધી વણગણા છે? રાખું કે એ પરિહરૂં?— મોક્ષમાળા (બાલાવબોધ) ગ્રહાશ્રમપ્રવેશ પહેલાં પણ શ્રીમદ્રને તત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શનની લગની લાગેલી જ હતી; લઘુવયથી જ શ્રીમદે તત્વજ્ઞાનના ઊંડા સમુદ્રમાં ઊંડી અવગાહના કરેલી જ હતી. સમુચ્ચયવયચર્યામાં શ્રીમદે સ્વયં કહ્યું છે તેમ “સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે, તે જાતિના અનેક વિચારે અલ્પ Page #257 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ અધ્યાત્મ રાજચંદ્ર વયમાં મેં કરેલા છે.” ગૃહાશ્રમપ્રવેશની થોડા જ દિવસ પૂર્વે લખેલા પત્રમાં લખ્યું છે તેમ તેમને–“જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટેરિયાને દુલ્લભ, કેવળ અસંભવિત છે, તે વિચારો તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હતી, તાલાવેલી હતી; અને પછી તે તે ઉત્તરોત્તર ઓર જોરશોરથી વધતી જ ગઈ, તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવાની ઉત્કટ ઉત્કંઠા ઉત્તરોત્તર ઓર જોર પકડતી જ ગઈ; તત્ત્વ શું છે? આત્મા શું છે? આ બીજું બધું શું છે ? જગત્ શું છે? ઈ. સહજ પ્રશ્નો જ્યાં ઊઠે છે એ તત્ત્વજ્ઞાનની “ઊંડી’– ગંભીર “ગુફાનું – ગહન ગુહાનું ઊંડું રહસ્ય શું છે? ગુપ્તભેદ શું છે? અંતસ્તત્વ શું છે? એનું દર્શન –સાક્ષાતકરણ કરવાની શ્રીમદ્દની તમન્ના ઉત્તરોત્તર બળવત્તર બનતી જ ગઈ. “હું કેણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરૂં? કેના સંબંધી વળગણું છે? રાખું કે એ પરિહરૂં?”—એ મેક્ષમાળાના “અમૂલ્ય તત્ત્વવિચારના ૬૭મા પાઠમાં કહેલા અમૂલ્ય તત્ત્વવિચાર શ્રીમદે પૂર્ણ વિવેકપૂર્વક પરમ શાંતભાવે અત્યંત ગંભીરતાથી કર્યા જ હતા અને હજુ પણ એર શેરથી કરી રહ્યા હતા, તે તત્ત્વજ્ઞાનની ઊંડી-ગંભીર ગુફાનું-ગૂઢ રહસ્યભૂત તત્વવસ્તુનું-વસ્તુગતે વસ્તુનું દર્શન’–સાક્ષાત્કરણ–સાક્ષાત્કાર કરવા તલપાપડ થઈ રહ્યા હતા, સાક્ષાત્ અનુભવપ્રત્યક્ષ કરવા અત્યંત ઉત્કંઠિત બન્યા હતા. ઉપનિષદોમાં કહ્યું છે તેમ- વિશ્વર તત્ત્વ નિદિ ગુલાથામ' વિશ્વનું તત્ત્વ ગુહામાં– ગુફામાં નિહિત છે– નિધાનરૂપે સુરક્ષિત સુગુપ્ત મૂકેલું છે તેને ગુપ્તભેદ પામી તે હાથ કરવા- આત્માનુભવસિદ્ધ કરવા કટિબદ્ધ થયા હતા અને અપૂર્વ આત્મપુરુષાર્થની ફુરણાથી તેને ગુપ્તભેદ તેઓ પામી પણ ગયા, તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાના ગહન ઊંડાણમાં નિહિત પરમ સારભૂત પરમ નિધાનરૂપ પરમ ગુપ્ત આત્મતત્વનું સાક્ષાકારરૂપ “દર્શન તેમને લાધી ગયું; વિશ્વા સર્વ નિહિત ગુદામ–વિશ્વનું ગુહામાં નિહિત નિધાનરૂપ તત્વ શ્રીમદે હસ્તગત કરી લીધું, જેમ કઈ ગુફાના ગહન ઊંડાણમાં મૂકેલે મહામૂલ્યવાન ઉત્તમ ખજાને કેઈ મહાભાગ્યવાનને હાથ લાગી જાય, તેમ મહિમા મેરુ સમાન છે જેને એ પરમનિધાનરૂપ આત્મા શ્રીમદે અનુભવહસ્તગત કરી લીધું. આ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ એ જ એક શ્રીમને જીવનલક્ષ્ય હતા અને તેને અનુલક્ષીને જ અનન્ય તમન્નાથી શ્રીમદે પિતાને સોપાંગ સકલ અવિકલ જીવનક્રમ ગોઠવ્યું હતું. શ્રીમદ્દના આ તત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શનનું અને તદનુસાર જીવનક્રમનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું. શ્રીમદના આ આત્માનુભવસિદ્ધ “તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શનનું માર્મિક સૂચન તેમના પત્રમાં પ્રાપ્ત થાય છે. સં. ૧૯૪૫માં પિતાના એક પરિચયી મિત્ર પરના પત્રમાં (અ. ૮૩) શ્રીમદ્ ગૃહાશ્રમ સંબંધી વિચારો અને જીવનક્રમ બા. પિતાના વિચારો દર્શાવતાં લખે છે–આ પત્રમાં ગૃહાશ્રમસંબંધી મારા કેટલાક વિચારે આપની સમક્ષ મૂકું છઉં, એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે કંઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપણું જીવનવલન થાય. આ વિચારે ઘણું સાંસ્કારિક Page #258 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન ૨૧૫ હાઇ કોઇ પણ આત્માન્નતિઇચ્છકને ઉપયાગી થઈ પડશે એમ જણાવતાં લખે છે— તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સાંસ્કારિક હાઇને પત્ર વાટે નીકળ્યા છે; આપને તેમજ કોઈ પણ આત્માન્નતિ વા પ્રશસ્ત ક્રમને ઇચ્છનારને તે ખચિત વધારે ઉપચાગી થઈ પડશે; એમ માન્યતા છે.' આટલી સામાન્ય પ્રસ્તાવના કરી, તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દન કરવા જતા તત્ત્વજિજ્ઞાસુને મૂલભૂત કયા પ્રશ્ન ઊઠે છે તેનું સ્વાનુભવસિદ્ધ આલેખન કરતાં શ્રીમદ્ અદ્ભુત નાટકીય રીતિથી (Grand dramatic style) ભવ્ય રજૂઆત કરે છે: ‘તત્ત્વજ્ઞાનની ઉંડી ગુઢ્ઢાનું દર્શન કરવા જઇએ તે ત્યાં નેપથ્યમાંથી એવા ધ્વનિ જ નીકળશે કે તમે કેણુ છે ? ક્યાંથી આવ્યા છે? કેમ આવ્યા છે ? તમારી સમીપ આ સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા કાઈ ત્રિરાશી છે ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયા ત્યાં પછી બીજા વિચારાને બહુજ થાડા અવકાશ રહેશે.' હું કાણુ છું ? મ્હારૂ ખરૂં સ્વરૂપ શું છે? ઇ. મૂલ કેન્દ્રસ્થ (Central) વસ્તુને વિચાર એ જ સમસ્ત વિશ્વવસ્તુને વિચાર કરવામાં મૂન્યસ્થાને છે, એ જ સમસ્ત વસ્તુવિચારની મુખ્ય રહસ્યભૂત ચાવી (master-key) છે, સમસ્ત તત્ત્વજ્ઞાનની વિચારણાના મૂળ સ્રોત અહી' છે, અહીથી માંડીને જગના તત્ત્વજ્ઞાનીએની વિચારણાના પ્રારભ થાય છે; આ તત્ત્વના કાયડા ઉકેલવામાં જગત્તત્ત્વજ્ઞાનીઓની સમસ્ત શક્તિનું સમપ ણુ કરાય છે, આ કેયડાના ઉકેલની સફળતા-નિષ્ફળતા પર સવ સિદ્ધિ—અસિદ્ધિ નિરૃર છે, આ કેાયડાના ઉકેલ મળી જાય તેા ખીજો બધા ઉકેલ આપે।આપ થઈ જાય છે અને સ` સિદ્ધિ સાંપડે છે. એટલે જ શ્રીમદ્ ત્યાં આગળ સ્વાનુભવસિદ્ધ વચન લખે છે— યદિ એ વિચારાથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારોના વિવેકથી જે અન્યાખાધ સુખની ઇચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે. એ જ વિચારાના મનનથી અનંત કાળનું મુંઝન ટળવાનું છે; તથાપિ તે સને માટે નથી.' (એ સને માટે કેમ નથી ? તેના મામિક ખુલાસા કરે છે). વાસ્તવિક દૃષ્ટિથી જોતાંતે છેવટ સુધી પામનારાં પાત્રાની ન્યૂનતા બહુ છે, કાળ ફરી ગયા છે; વસ્તુના અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે અને તે ભાગ્યહીન અપાત્ર અને લેાકથી ભ્રષ્ટ થાય છે.’ ગહન ગુહામાં પ્રવેશ પણ દુર્ઘટ–વિકટ છે, તે તેમાં અંતઃપ્રવેશ કરી તેના અગાધ ઊંડાણમાં જઇ ઠેઠ તેના અંતપર્યં ત પહેાંચીને ત્યાં મૂકેલા વેતાલાથી સુરક્ષિત (લેાકકથામાં આવે છે તેમ) ગુપ્ત ખજાના હાથ કરવા કેટલા બધા વિકટ-દ્રુટ છે ? તેમ આ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં પ્રવેશ કરવા પણ દુર્ઘટ–વિકટ છે, તે તેના અગાધ ઊંડાણમાં જઇ ઠેઠ અંતપર્યંત પહેાંચી આત્મગુણસુરક્ષિત સ્વરૂપશુપ્ત આત્મારૂપ પરમ નિધાન પ્રાપ્ત કરવા પરમ વિકટ-પરમ દુધ ટ છે. કારણકે તેમાં અપાત્રતા નહિં પણ ઘણી ઘણી પાત્રતા જોઇએ છે,પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન,' વસ્તુની કલ્પનારૂપ (imagination) નહિં પણ વસ્તુગતે વસ્તુ દેખવારૂપ વાસ્તવિક દૃષ્ટિએ જોઇએ છે, અધીરજ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અધ્યાત્મ રાજય કે નહિં પણ ઠેઠ સુધી પહોંચવા માટે અસાધારણ ધીરજ જોઈએ છે, અશૌચતા નહિ' પણ પરમ શૌચતા-પવિત્રતા જોઇએ છે. એટલે જ અધીરાઈ વા અશૌચતાથી તેના 'ત લેવા જતાં ઝેર નીકળે છે અને તે ભાગ્યહીન અપાત્ર અને લેાકથી ભ્રષ્ટ થાય છે' એમ અત્ર માર્મિકપણે શ્રીમદ્દે કહ્યું. એટલા માટે અંતની વાતના અત પામનાર કેાઈ વિરલા અપવાદરૂપ સંતને માટે જ આ છે, સર્વાંને માટે નથી. તેા પછી ખીજાઓએ કરવું શું ? તે માટે ક્રમમાં આવવા-ગુફાના દન કરવા દીધ અભ્યાસની જરૂર દર્શાવતાં શ્રીમદ્ વદે છે—એટલા માટે અમુક સ ંતાને અપવાદરૂપ માની બાકીનાને તે ક્રમમાં આવવા તે ગુફાનું દન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે.' કદાચ ગુફાદનની ઇચ્છા ન હેાય તેા પણ આ ભવના સુખાર્થે અભ્યાસની ખચીત જરૂર ખતાવી શ્રીમદ્ પેાતાને અનુભવ કથે છે— એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે.' ઘણા આ સંતપુરુષાએ તે માટે અનેક ક્રમ માંધ્યા છે, તેની ભાવેાલ્લાસથી સ્તુતિ કરે છે. ઘણા આય–સંતપુરુષા તે માટે વિચાર કરી ગયા છે. તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શેાધી તેના અપાર માગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે; તે મહાત્મા જયવાન્ હા ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો !' તે તત્ત્વજ્ઞાનની ઊંડી ગુઢ્ઢાના દર્શનમાં અને તદનુસારી જીવનસનના આપિષ્ટિ ક્રમના અનુપાલનમાં તત્પર થયેલા શ્રીમદ્ પેાતાને તે ગુફામાં નિરંતર ‘નિવાસ’ જ પરમ પ્રિય છે એ પરમ આત્મભાવાલ્લાસથી દર્શાવે છે~~ · પૂર્ણાહલાદકર જેને માન્યું છે, પરમ સુખકર, હિતકર અને હૃદયમય જેને માનેલ છે,− તેમાં છે, અનુભવગમ્ય છે, તે તે તે જ ગુફાને નિવાસ છે, અને નિર‘તર તેની જ જિજ્ઞાસા છે.’ શ્રીમના આ આત્માનુભવજન્ય સ્વયંભૂ ઉદ્ગારા સ્પષ્ટ સૂચવે છે કે શ્રીમદ્ન આ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન’- આત્માનુભવપ્રત્યક્ષ સાક્ષાતુકરણ થઈ ચૂકયું છે, આત્માનુભવગમ્ય સાક્ષાત્કાર થઈ ચૂકયા છે, આત્માનુભૂતિ થઇ ચૂકી છે; અને તેના અનુભવરસના આસ્વાદ લેવાથી શ્રીમદ્દે તે પૂર્ણ આહલાદકર’–પૂર્ણ આહલાદઆનંદ ઉપજાવનાર, પરમ સુખકર, હિતકર અને આત્માથી (પાતાથી) અભિન્ન ‘હૃદયમય’ માન્યું છે; તેમાં—તે જ ગુફાના નિવાસ અનુભવગમ્ય થવાથી તેનું પરમસુખ જાણ્યું છે અને માણ્યું છે; એટલે જ શ્રીમદ્દ તે ગુફામાં નિરંતર ‘નિવાસની’– નિતાંત વાસની જિજ્ઞાસા—અંતરેચ્છા ધરાવે છે. તે નિવાસને અનુભવાંશ ોકે હમણાં પ્રાપ્ત છે, પણ હજી પૂણુ પ્રાપ્તિ નથી, એટલે જ પેાતાની આત્મદશાની પરમ પ્રામાણિકપણે આંકણી (assessment) કરનારા પરમ પ્રમાણિક શ્રીમદ્ લખે છે— અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂ થવાનાં ચિન્હ નથી; તેાપણુ ક્રમે એમાં આ લેખકને પણ જય થશે, એવી તેની ખચિત શુભાકાંક્ષા છે. અને તેમ અનુભવગમ્ય પણ છે.' નિરંતર એ ગુફાનિવાસ માટેની પેાતાની અનન્ય તમન્ના વ્યક્ત કરતા શ્રીમને ‘અત્યારથી જ જો ચાગ્ય રીતે તે Page #260 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શીન ૨૧૭ ક્રમની પ્રાપ્તિ હેાય તે આ પત્ર લખવા જેટલી ખેાટી કરવા ઇચ્છા નથી.’ ત્યારે વિશ્ર્વ શુ' નડે છે ? તે માટે શ્રીમદ્ પાકારે છે પરંતુ કાળની કઠિનતા છે; ભાગ્યની મંદતા છે; સ ંતાની કૃપાદૃષ્ટિ ષ્ટિગાચર નથી. સત્સ`ગની ખામી છે.’ આમ આત્મપેાષક મળેાના અભાવરૂપ નિરાશાજનક પરિસ્થિતિમાં પણ પૂ રાશાવાદી સુર કાઢતાં શ્રીમદ્ હૃદયમાં રોપાયેલા ક્રમના બીજના હર્ષાલ્લાસ દર્શાવે છે. તાપણ એ ક્રમનું ખીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે અને એ જ સુખકર થયું છે;' તે સુખ કેવું છે તે માટે આત્માનુભવના ઉદ્ગાર કાઢે છે— સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહેાતી, તેમજ કેઇ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે ખીજા અનેક ઉપચારથી જે અંતર્થાંતિ થવાની નહાતી તે થઈ છે. નિરંતરની—ભવિષ્યકાળની—ભીતિ ગઇ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્ત્તતા એવા આ તમારા મિત્ર એને જ લઈને જીવે છે, નહી' તેા જીવવાની ખચીત શંકા જ હતી; વિશેષ શું કહેવું? આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચીત સત્ય જ છે.' આમ પેાતાના મિત્ર પ્રત્યેના પત્રમાં કાઢેલા અંતરાગારમાં શ્રીમદ્ પેાતાનુ હૃદય ખાલ્યું છે તે પરથી સ્પષ્ટ સમજાય છે કે–શ્રીમને તત્ત્વજ્ઞાનની ઊંડી શુઢ્ઢાનું દન થયું છે, તેના ક્રમનું ખીજરાપણુ પણ હૃદયમાં થયું છે, ને તેના શાંતિમય– અમૃતમય પરમ નિભ ય સુખનું અનુભવઆસ્વાદન પણ થયું છે, અને આ અનુભવામૃતસુખપાનથી સાધારણ ઉપજીવનમાં પ્રવત્તતા તેમનું જીવન રહ્યું છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવનવસ્તુની પ્રાપ્તિ, તેનું ખીજારાપણુ કેમ વા કેવા પ્રકારથી થયું' એ વ્યાખ્યાને અત્ર અપ્રસંગ કહી, શ્રીમદ્ પત્રના ઉપસ`હાર કરતાં પરમ આત્મભાવાલ્લાસથી કહે છે– ખચીત એ જ મને ત્રિકાળ સમ્મત હૈ!' આ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનાં દર્શન કરવામાં નિમગ્ન થયેલા અને તેમાં નિરંતર નિવાસના ક્રમમાં સંલગ્ન થયેલા શ્રીમદ્ ઘણું કરીને તે જ વ્યક્તિવિશેષ પ્રત્યેના ખીજા પત્રમાં લખે છે-‘તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે’– વિશેષ વિશેષ સૂઝે છે, અને તે તત્ત્વજ્ઞાનના વિવેક પણ પેાતાને ઉગ્યા હતા તે દર્શાવે છે અને ખચીત તે તત્ત્વજ્ઞાનના વિવેક પણ આને ઊગ્યે હતા.’ તેા પછી તેનું થયું શું ? તેના ખુલાસા કરે છે. કાળના ખળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયેાગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદ્યની સાથે ગૌણુ કરવા પડચા; અને ખરે! જો તેમ ન થઈ શકયુ હેાત તે તેના જીવનના અંત આવત. (તેના એટલે આ પત્રલેખકના).' બાહ્યથી ભલે તેમ થયું પણ અંતર્થી વત્ત માન વર્તી રહેલી શી દશા છે તે માટે શ્રીમદ્ પેાતાનું હૃદય ખાલે છે— જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવા પડચો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે,’—ચિત્તવૃત્તિ-અંતવૃિત્ત તે તે તત્ત્વજ્ઞાનરૂપ વિવેક અને તેના સહજ લરૂપે સ પરભાવથી વિરતિરૂપ-સČસંગપરિત્યાગરૂપ વિવેકમાં જ પ્રથમથી જ પ્રસન્ન ચાલી આવે છે; છતાં ખાદ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી તે માટે અકથ્ય ખેદ થાય અન્ય૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અધ્યાત્મ રાજચંદ્ર છે. તથાપિ જ્યાં નિરુપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હેાવાથી મૌનતા છે,’ ઇ. વેધક શબ્દોમાં અત્ર પત્રમાં શ્રીમદે પેાતાની ઊંડી અંતર્વેદના વ્યક્ત કરી છે. (આના વિશેષ ભાવદર્શન માટે જીએ શ્રીમની ગૃહસ્થાશ્રમ મધ્યે પરમવિરક્ત દશાનું પ્રકરણ ૨૬મું) આ પરથી સ્પષ્ટ સમજાય છે કે તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરી રહેલા શ્રીમદ્ ભાવવિરતિરૂપ ભાવિરક્ત દશામાં જ અખંડ એકધારી સ્થિતિ અનુભવતાં તે તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં નિવાસના ક્રમને જ અનુસરી રહ્યા છે. ચિત્ત ગુફાને ચેાગ્ય થઇ ગયું છે' એમ બીજા એક પત્રમાં શ્રીમદે લખેલી માકિ અ પંકિત પણ આ જ ભાવનું સૂચન કરે છે. આ ગુફામાં નિવાસને અમૃતરસ જે ચાખે તે અમૃતત્વને પામે છે. શ્રી શંકરાચાયે વિવેકચૂડામણિમાં કહ્યું છે તેમ— બુદ્ધિરૂપ ગુહામાં સ—અસવિલક્ષણ એવું પરમ સત્ય અદ્વિતીય બ્રહ્મ (આત્મતત્ત્વ) છે, તદાત્માથી જે અત્ર ગુહામાં વસે તેને હું અંગ ! (વત્સ !) પુનઃ ગુહાપ્રવેશ ન હેાય, દેહરૂપ ગુફામાં પ્રવેશરૂપ પુનઃ દેહધારણ ન હોય.' શ્રીમદે આ ગુહામાં નિહિત પરમબ્રહ્મના આનંદના પરમઅમૃતરસ ચાખ્યા છે, એટલે જે−ચાપ્યોરે જેણે અમી લવલેશ ખાકસબુકસ તસ ન રુચે કિમેજી,’–આ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દન કર્યું, તેમાં નિરંતર નિવાસ જ શ્રીમને પરમપ્રિય છે, અને એટલે જ તે ગુફાનિવાસના ક્રમને જ તેએ અનુસરી રહ્યા છે. પ્રકરણ પાંત્રીશમુ આત્માનુભૂતિના દિવ્ય પ્રકાશ 6 એવા અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયા, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.’શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દન કરતા શ્રીમને તેના મૂળ રહસ્યભૂત આત્માનું દન થયું હતું—આત્મસાક્ષાત્કાર થયા હતા, શુદ્ધ આત્મતત્ત્વની અનુભૂતિ થઈ હતી, તેનું સૂચન તેમના પ્રારંભના પત્રોમાં પણ મળી આવે છે. સ. ૧૯૪૪માં એકવીશ વર્ષોંની વયે લખાયેલા પત્રાંક ૩૯માં શ્રીમદ્ શુદ્ધાત્માનુભૂતિની કોઈ અદ્ભુત આનંદલહરીમાં ઝીલતાં લહેરમાં આવી જઈ હિન્દી ભાષામાં પેાતાના આત્મસવેદનને વાચા આપી અપૂર્વ આત્મભાવેાલ્લાસ દર્શાવે છે— 'बुद्धौ गुहायां सदसद्विलक्षणं, ब्रह्मास्ति सत्यं परमद्वितीयम् । સાક્ષ્મના ચોત્ર થયેત્ મુદ્દામાં, પુનર્ન તસ્યાન્ન મુદ્દાપ્રવેશઃ ॥”—વિવેકચૂડામણિ શ્લા. ૨૬૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિને દિવ્ય પ્રકાશ ૨૧૯ નેકી શ્યામતા વિષે જે પુતલિયાં રૂપ સ્થિત છે, અરૂ રૂપકે દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સે અંતર કેસે નહીં દેખતા? જે ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીતઉષ્ણાદિકે જાનતા હૈ, એસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ જેસે તિલ વિષે તેલ વ્યાપક હતા હૈ, તિસકા અનુભવ કે નહીં કરતા. જે શબ્દ શ્રવણુઈદ્રિયકે અંતર ગ્રહણ કરતા હે, તિસ શબ્દશક્તિકે જાન|હારી સત્તા હૈ, જિસ વિષે શબ્દશક્તિકા વિચાર હેતા હૈ, જિસ કરિ રેમ ખડે હોઈ આતે હૈ, સત્તા દૂર કૈસે હવે? જે જિલ્લાકે અગ્ર વિષે રસાસ્વાદ ગ્રહણ કરતા હ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ સત્તા હૈ, એ સનમુખ કેસે ન હેવે? વેદવેદાંત, સપ્ત સિદ્ધાંત, પુરાણુ, ગીતા કરિ જે શેય, જાનને ગ્ય આત્મા હૈ તિસકે જબ જાન્યા તબ વિશ્રામ કેસે ન હવે?” આત્માનુભૂતિની કઈ ધન્ય પળે અમર વાચા પામેલું શ્રીમદ્દનું આ આત્મસંવેદન જબ જાન્યા” ઈ. શબ્દ પરથી સ્પષ્ટ સૂચવે છે કે—પાંચે ઇંદ્રિયો જેને જાણતી નથી પણ પાંચ ઇંદ્રિયને જે જાણે છે, અને જે સર્વ સુખનું અધિષ્ઠાન–સર્વ સુખને મૂળ ઝરો (main fountain-store) છે, એવા આત્માને શ્રીમદ જાર્યો હતો, –રોમાંચિત ભાવે સાક્ષાત અનુભવ્યું હતું, અને તેમાં વિશ્રામ કર્યો હત–આત્મારામ કર્યો હત; અનંત પરિભ્રમણની રખડપટ્ટીમાંથી વિસામો લેવાનું આ આત્મા જ વિશ્રામસ્થાન બન્યું હતું. આત્માને જાણે આત્મામાં જ રમણ અનુભવનારા આત્મજ્ઞાની આત્મારામ શ્રીમદની આત્માનુભૂતિ અંગે આ માર્મિક વચને કેટલું બધું મૌન ભાષણ કરી જાય છે! આત્માના ગુપ્ત ભેદને પામેલે પુરુષ જ લખી શકે એવા માર્મિક શબ્દોમાં શ્રીમદ્ એક બીજા પત્રમાં (અં. ૩૮) વ્યંગમાં લખે છે –“સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ આત્મા છે તે પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મોક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું. આત્મા જે અગમ અગોચર છે. તે પછી કેઈને પ્રાપ્ત થવા ગ્ય નથી, અને જે સુગમ સુગોચર છે તે પછી પ્રયત્ન ઘટતું નથી.”—આત્માના કોઈ વિશિષ્ટ અનુભવરંગની મસ્તીમાં નિકળેલા આ વ્યંગવચને સૂચવે છે, કે અજ્ઞાનદશામાં જે અગમ અગોચર આત્મા છે, તે જ્ઞાનદશામાં સુગમ સુગોચર સહજ સ્વભાવે મુક્ત અત્યંત પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ આત્માને હસ્તામલકાવત્ સાક્ષાત્ અનુભવ શ્રીમદને થયો હતો. તેવા અત્યંત પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ આત્માના અત્યંત પ્રત્યક્ષ અનુભવ વિના આવી મર્મભેદી પરમાર્થચમત્કૃતિવાળી ચમત્કારિક વાણીનું ઉત્થાન પણ થવું અસંભવિત છે. લઘુવયથી જ શ્રીમદને તત્વજ્ઞાનનો અદ્દભુત-પરમ આશ્ચર્યકારી બંધ થયું હતું જે સંસ્કાર “અતિ અભ્યાસે ઘણું ઘણું અભ્યાસે “કાંઈક” થ ઘટે, તે શ્રીમદ્રને વિના પરિશ્રમે “અતિ'—ઘણે ઘણે થયે હતું, અને એટલે જ આ પરથી શ્રીમદ્રને ભવાંતરમાં ગમનાગમન કરનારા આત્માની સાક્ષાત્ આત્મપ્રતીતિ લgવયથી થઈ હતી, Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અધ્યાત્મ રાજચંદ્ર તેનું સૂચન તેમના આ સહજ સ્વયંભૂ અનુભવઉગારેમાં સ્વયં જણાઈ આવે છે: લઘુવયથી અદ્દભુત થયો, તત્ત્વજ્ઞાનને બધએ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર કે ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયે, ભવશંકા શી ત્યાંય ?” તેમજ-આત્મા નામમાત્ર છે કે વસ્તુસ્વરૂપ છે? આત્મા ચક્ષુગેચર થઈ શકે છે કે કેમ? આત્મા સર્વવ્યાપક છે કે કેમ? આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ? આત્માનું લક્ષણ શું? કઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એ છે કે કેમ?” ઈત્યાદિ ઊહાપેહરૂપે સ્વયં ઊઠાવેલા પ્રશ્નો સૂચવે છે તેમ શ્રીમદે વસ્તુગતે વસ્તુસ્વરૂપ આત્મા સંબંધી પુષ્કળ તત્વચિંતન કર્યું હતું, પુષ્ટ તત્ત્વમીમાંસા કરી હતી, એટલું જ નહિ પણ આત્માનુભવપ્રત્યક્ષ કરવારૂપ પરીક્ષાપ્રધાનીપણાની દિશામાં અતિ અતિ પ્રગતિ કરી આત્માને અત્યંત અનુભવ પ્રત્યક્ષ કર્યો હતો. આ વસ્તુગતે વસ્તુરૂપ આત્માના અનુભવની કઈ ધન્ય ક્ષણે જન્મ કૃતાર્થતા અનુભવતા શ્રીમદૂના અનુપમ ઉછરંગના આ સહજ ઉદ્ગાર નિકળી પડ્યા છે. આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતારથ જગ જણાયે વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક એ કમ સ્પષ્ટ સુમાર્ગ ગણાય.” વાસ્તવ્ય-વસ્તુગતે વસ્તુસ્વરૂપ પરમાર્થ સત્ વસ્તુ, તેને વિવેક, તેને વિવેચક–એ સુમાર્ગને સ્પષ્ટ ક્રમ શ્રીમદ્દને અનુભવસિદ્ધ જણાય, તેથી જન્મકૃતકૃત્યતા અનુભવતાં અનુપમ ઉછરંગમાં શ્રીમના આ ધન્ય ઉદ્દગાર નિકળી પડ્યા છે. અને આમ માર્ગ શોધતાં આત્મસામર્થયેગથી આત્માનુભૂતિની દિશામાં પ્રગતિ કરતા શ્રીમદ્દને સાચે માર્ગ મળી ગયો છે, સંદેહ છૂટી ગયું છે, અન્ય જે હતું તે જલી ગયું–બળી ગયું છે અને અપૂર્વ આત્મપુરુષાર્થથી જ્ઞાનમય “નિજ દેહ” ભિન્ન કર્યો છે, અને તેવા આત્માનુભૂતિના પરમ ઉલ્લાસની ધન્ય ક્ષણે આ આત્મસામગીના અંતરાત્મામાં અનુભવદુગારને ધ્વનિ ઊઠે છે કે – મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ હતા એ તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” અવાચ્ય અચિંત્ય મહિમા છે જેને એ “છે તે”- તત્ સત્ સમ્યગદર્શનને અનુભવઉલ્લાસ દાખવતા પરમ નિર્ભય ધન્ય ઉદ્દગાર શ્રીમદ્ ૧૯૪૬ના કાર્તકમાં લખેલા પત્રાંકમાં (૯૧) કાઢે છે– તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્ણન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત સત નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદશિતાની બલિહારી છે. જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી, છે તે.' Page #264 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિના દ્વિવ્ય પ્રકાશ ૧૧ દાખવતા આવું અચિંત્ય મહિમાવાન પવિત્ર દર્શન શ્રીઅને અનુભવપ્રત્યક્ષ થયું છે; સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દનજ્ઞાન; સમ્યક્ જ઼્યાતિમય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સતસ્વરૂપદશિતાની ખલિહારી શ્રીમને પ્રગટી છે; શંકા, કાંક્ષા આદિ ષણ્ણા દૂર થઈ નિઃશંકતા, નિઃકાંક્ષતા, નિવિ તિગિચ્છા, અમૂઢદૃષ્ટિ આદિ સમ્યક્ત્વના પરમ ભૂષણા જ્યાં ઝળહળે છે એવું શુદ્ધાત્માનુભૂતિમય તનાતીતવચનાતીત–મનાતીત સમ્યગ્દČન શ્રીમદ્ભુને પ્રગટયું છે; અનુભવગેાચર થયેલું તે ‘સત્’– સ્વરૂપ જેમ છે તે’ કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન મનન કરી શકતું નથી; અને તે તેા છે’~ જેમ છે તેમ અસ્તિત્વસ્વરૂપ સત્ તે’ તત્ છે, તે શ્રીમને અનુભવસિદ્ધ થયું છે. શ્રીમદ્દને સમ્યગ્દર્શન તા પ્રથમથી છે, તે ઉત્તરોત્તર શુદ્ધિ પામતું જાય છે, અને શ્રીમદ્ અનુક્રમે દનવિશુદ્ધિના માર્ગે કેટલા વેગે આગળ ધપી રહ્યા છેતેના નિર્દેશ શ્રીમના આ પરમ નિર્ભીય ઉદ્ગારો પરથી મળી આવે છે. અને આમ દČનવિશુદ્ધિના માર્ગે આગળ વધતાં જ્યાં આત્માના અનુભવપ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય છે એવા વિશિષ્ટ સમ્યગ્દર્શનની પ્રાપ્તિને પરમ ઉલ્લાસ ટૂંકા પત્રમાં (અં. ૯૫, પાષ ૧૯૪૬) શ્રીમદ્ આત્માનુભવ આલેખે છે આવા પ્રકારે તારા સમાગમ મને શા માટે થયેા ? કયાં તારૂં ગુપ્ત રહેવું થયું હતું? સ`ગુણાંશ તે સમ્યક્ત્વ.’ કોઈ મિત્ર ગહન ગુફામાં ગુપ્ત થઈ ગયા હાય–સંતાઈ ગયા હાય, તેનું અચાનક દન-સાક્ષાત્કાર થતાં જેમ કેાઈ હર્ષોલ્લાસથી ઉછળી પડે અને તેના સાનંદાશ્ચય ઉદ્ગાર નિકળી પડે તેવા વિશિષ્ટ આત્માનુભવ ભાવ દનવિશુદ્ધિના માગે વેગે ધસતા શ્રીમદે આ પત્રમાં દાખવ્યેા છે. અત્રે શ્રીમને સમ્યગ્દર્શનના કાઇ વિશિષ્ટ અનુભવ થયા સંભવે છે, એટલે જ શ્રીમદ્ સમ્યગ્દર્શન મિત્રને ઉદ્દેશીને કહે છે કે ‘આવા પ્રકારે’— પૂર્વે કદી અનુભૂત નહિં એવા કેાઇ વિશિષ્ટ પ્રકારે તારો સમાગમ–સંચાગ મને મ્હારા આત્માને શા માટે થયા ? અત્યારસુધી ત્હારું' કયાં ગુપ્ત રહેવું થયું હતું ? તું કાં સંતાઈ ગયા હતા? આત્માની કઈ ઊંડી ગુફામાં તું ગુપ્ત થઈ ગયેા હતા? કઈ ગહન ગુહામાં તું ગયા’તે લપાઈ?’ કેવળજ્ઞાન-કેવળદર્શીન આદિ સ ગુણના અંશ–અનુભવાસ્વાદરૂપ વાનકીરૂપ અંશ જ્યાં પ્રગટ્યો છે– આવિર્ભાવ પામ્યા છે એવું સવગુણાંશ તે સમ્યક્ત્વ શ્રીમદ્દને અત્ર પ્રગટયુ છે. અને આવા ત્રિકાળાબાધિત પરમ સત્યના વિશિષ્ટ અનુભવથી જ શ્રીમદ્નના દિવ્ય આત્મા ત્રણ વાર પાકારી (પત્રાંક ૧૧૧) ઊઠયા છેઃ ‘પરમ સત્ય છે. પરમ સત્ય છે. પરમ સત્ય છે. ત્રિકાળ એમ જ છે.’ઇ. આ આત્માનુભૂતિથી શ્રીમદ્દને આધ્યાત્મિક શક્તિની અભિવ્યક્તિ થતી જતી હતી અને કેટલાક ગ઼મત્કારિક અનુભવદને પણ થતા હતા. તે પૈકી એક ‘વામનેત્ર સંબંધી ચમત્કાર'ના ઉલ્લેખ પત્રાંક ૩૨ તથા ૩૪માં પ્રાપ્ત થાય છે: આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર પાંચ દિવસ થયાં એક નાના ચક્ર જેવા વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ એલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે કે દેખાવ દે છે, મારી દૃષ્ટિમાં વારવાર તે તેવામાં આવે છે. તે ખાતે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અધ્યાત્મ રાજય ક કોઈ પ્રકારની ભ્રમણા નથી. નિમિત્ત કારણ કઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કેાઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં ખપેારના ૨-૨૦ મિનિટે એક આશ્ચય ભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હાય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી.' ‘વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયા છે.' આવા આનુષંગિક ચેાગઅનુભવા તે આવા સમ્યગ્દષ્ટ જ્ઞાની ચેાગીને એક સાધારણ વાત છે; બાકી આવા સમ્યગ્દષ્ટિ જ્ઞાનીની પ્રીતિ-પ્રતીતિ તેા એક આત્માનુભૂતિ પ્રતિ જ રહે છે, આત્માની વૃત્તિ તેા એક નિજ ભાવના પ્રવાહમાં જ વહે છે. અને જડથી ઉદાસી જેને આત્મવૃત્તિ થઈ આત્મઅનુભવના પ્રકાશ ઉલ્લાસિત થયેા હતા, એવા શ્રીમદને તેા ચૈતન્યના નિર'તર અવિચ્છિન્ન અનુભવમાં કેવી અખંડ પ્રવાહના હતી, તે તેમના પરમ પરમા - સુહૃદ સૌભાગ્યભાઈના પત્રમાં (અ. ૧૪૪, બી. ભા. વ.)) ૧૯૪૬) દૃશ્ય થાય છે: ચૈતન્યને નિર'તર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. ખીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હાય તાપણુ રાખવા ઇચ્છા નથી. એક ‘તુંહિ તુંહિ' એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું ? લખ્યું લખાય તેમ નથી; કચ્ચું કથાય તેમ નથી; જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તેા શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તે અન્ય ક્તતા જ છે.' શ્રીમદ્ આત્માનુભૂતિના દિવ્ય પ્રકાશની કેવી ઉચ્ચ ભૂમિકામાં વિહરતા હશે તેનું અવ્યક્ત સૂચનમાત્ર આ શબ્દો કરે છે. પ્રકરણ છત્રીશમુ આત્મસંવેદન અને શ્રીમદ્ની અંતર્વેદના (દુ:ખિયાં મનુષ્યાના પ્રદર્શીનમાં શિાભાગે’ શ્રીમદ્! 'सुखमारन्धयोगस्य बहिर्दुःखमथात्मनि । 66 દિવાસુર્ણ સૌથ્થમધ્યાત્મ માવિતાત્મનઃ ॥”—સમાધિશતક આવું અપૂર્વ આત્માનુભૂતિમય આત્મસ ંવેદન જેનું છે એવા શ્રીમને આ અનુભવ -સંવેદનમાંથી ક્ષણ પણ મ્હાર નિકળવું પડે તેની એવી તીવ્ર આત્મવેદના થાય છે, એવું તીવ્ર મહાદુ:ખ થાય છે, કે તે કહ્યું જતું નથી ને સહ્યું જતું નથી. આ ‘તુંહિ તુંહિ’ના આત્મસ વેઇનમાંથી જ્યારે પ્રારબ્ધાધીન સોગવશે મ્હાર નિકળવાના પ્રસંગ આવી પડે છે, ત્યારે તેમના સ ંવેદનશીલ આત્માને તીવ્ર વેદના થાય છે ને તેના તીવ્ર ચીત્કાર 'તમાંથી નિકળી પડે છે. પૂજ્યપાદસ્વામીએ સમાધિશતકમાં (જીએ મથાળે ટાંકેલા Page #266 -------------------------------------------------------------------------- ________________ આત્મસંવેદન અને શ્રીમદ્દની અંતર્વેદના ૨૨૩ શ્લેક) કહ્યું છે તેમ-ગપ્રારંભકને બહારમાં મુખ લાગે છે, અંતમાં–આત્મામાં દુઃખ લાગે છે; ભાવિતાત્મા ગારૂઢને હારમાં જ અસુખ (દુઃખ) લાગે છે, અંતરમાંઅધ્યાત્મમાં સુખ લાગે છે. પરમ ભાવિતાત્મા ગારૂઢ શ્રીમદૂના સંવેદનશીલ આત્માની પણ આવી દશા થઈ પડી હતી. તેમને અંતમાં આત્મસંવેદનનું મહાસુખ સંવેદાતું હતું, બહારમાં મહાદુઃખ વેદાતું હતું,–આ તેમની તીવ્ર આત્મવેદના-અંતર્દનાને તીવ્ર ચીત્કાર તેમના સંવેદનશીલ પત્રમાં સકણું જનેને અદ્યાપિ સંભળાય છે. શ્રીમદની અંતર્વેદનાનું આ મહાદુઃખ એટલું બધું ઉદ્દામ હતું કે એક મહા સંવેદનશીલ પત્રમાં (અં. ૮૨) જણાવ્યું છે તેમ-દુઃખિયાં મનુષ્યનું પ્રદર્શન ભર્યું હોય તે તેમાં તેમણે પિતાને શિરેભાગે–અગ્રભાગે ગણાવ્યા છે. આ રહ્યા તેમના આ વેધક શબ્દ “દુઃખિયાં મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું.” આ વચને વાંચી કે વિચારમાં પડી જઈ ભિન્ન ભિન્ન કલ્પનાઓ ન કરે વા ભ્રમ ન ગણે તે માટે પોતે જ અત્રે સમાધાન ટપકાવે છે– તમે મને શ્રી સંબંધી કંઈ દુઃખ લેખશે નહીં, લક્ષમી સંબંધી દુઃખ લેખશે નહીં, પુત્ર સંબંધી લેખશે નહીં, કીર્તિ સંબંધી લેખશે નહીં; ભય સંબંધી લેખશે નહીં; કાયા સંબંધી લેખશો નહીં; અથવા સર્વથી લેખશે નહીં; મને દુઃખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી, કફનું નથી કે પિત્તનું નથી, તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણે તે બધાંયનું છે અને ન ગણો તે એકકેનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહીં ગણવા માટે છે, કારણ એમાં કઈ ઓર મર્મ રહ્યો છે.” આમ સ્ત્રી-પુત્રલક્ષ્મી-કીર્તાિ-ભય-કાયાદિ સંબંધી આ દુઃખ નથી, વાત-પિત્ત-કફનું દુઃખ નથી, તન-મન-વચનનું દુઃખ નથી, જગતમાં સંભવિત ગણાતા કઈ પણ કારણનું દુઃખ નથી, તે પછી આ દુઃખ છે શેનું? તેને ખુલાસો કરતાં તેમાં રહેલો ઓર મર્મ ખુલ્લો કરે છેઃ તમે જરૂર માનજે, કે હું વિના–દિવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતે વવાણિયા નામના નાના ગામને, લક્ષ્મીમાં સાધારણ એ પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રીમાળી–વૈશ્યને પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્ય બે ભવ કર્યા છે, અમુખ્ય હિસાબ નથી. નાનપણની નાની સમજણમાં કેણ જાણે ક્યાંયથી એ મોટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતા; મોટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક્વાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપ નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નંખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું મેં કવ્યું નહોતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારૂં પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયે; કેઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તે હતે. તે ક્રમે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અધ્યાત્મ રાજશ્ચંદ્ર કરીને વળે; વધીને અત્યારે એક “તું હિ તૃહિરને જાપ કરે છે. હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહીં હોય, અથવા ભયાદિક હશે, તેથી દુઃખ હશે તેવું કંઈ નથી; એમ ખચીત સમજાશે.” આ લંબાણ ખુલાસાથી સ્પષ્ટ સમજાય છે કે શ્રીમદને કઈ વિશિષ્ટ આત્મનુભવ થયો છે, જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી તે હતો,તે આત્માનુભવ ઉત્તરોત્તર વધતો ગયો અને વધીને અત્યારે તેહિ તૃહિને જાપ કરે છે. શ્રીમદ્દનું આ આત્મસંવેદન સ્પષ્ટ સૂચવે છે કે જે દુઃખ કહ્યું તે ઉપરોક્ત સ્ત્રીઆદિ કેઈ કારણે નથી, પણ આ અદ્ભુત આત્મસંવેદનના રંગમાં ભંગ પાડનારા વિદ્યભૂત થતા બાહ્ય ઉપાધિરૂપ કારણોને લઈને છે. અને કર્મના ઘેરાથી આવી પડેલા આ બાહ્ય પ્રતિબંધક કારણેને લઈને જ આ બધું વેદવું પડે છે–વેઠવું પડે છે, તે સ્ફટિક જેવા સ્વચ્છ શુદ્ધ હૃદયવાળા શ્રીમદને વેઠ જેવું લાગે છે ને તેનું વેદવું અસહ્ય થઈ પડે છે. તેમજ–“મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણથી જેવાં પડે છે. એ મહા ખેદ છે.” આ બધું આત્મવેદનામય આત્મસંવેદન પોતે પિતાના અંતમાં વેદવાનું રહે છે, તે વેદન કેઈને કહી શકાતું નથી, અંતરંગ ચર્યાનું વેદન કઈ પાસે ખેલી શકાતું નથી એનું શ્રીમદને મહાદુઃખ છે. એટલે જ પત્રને છેડે છેવટે લખે છે–અંતરંગ ચર્ચા પણ કેઈ સ્થળે ખેલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહા દુઃખમતા કહ’.–શ્રીમદ્દના આ મહાસંવેદનશીલ પત્ર પરથી સ્પષ્ટ સમજાય છે કે “તું િતું હિના જાપરૂપ અખંડ આત્માનુભૂતિમય આત્મસંવેદન સંવેદી રહેલા શ્રીમને અનિચ્છાએ પૂર્વ કર્મના ઘેરાથી સંસારપ્રસંગનું પરાણે વેદન વેદવું પડે છે અને એને લીધે સમાધિમાં વિઘભૂત ઉપાધિમાં બેસવું પડે છે, એની તીવ્ર અંતર્વેદના શ્રીમદને થાય છે, એટલું જ નહિં પણ પોતાનું આત્મવેદનામય અંતરુસંવેદન કોઈ સ્થળે ખેલી શકાતું નથી– ખોલી શકાય એવા સદુપાત્રની દુર્લભતા થઈ પડી એનું મહાદુઃખ-“મહાદુઃખમતા–તીવ્ર અંતર્વેદના શ્રીમને વેદાય છે. આવા તીવ્ર આત્મવેદનામય આત્મસંવેદનમાં નિમગ્ન શ્રીમદુને જગતની મેહિની એટલી બધી અકારી અને આકરી લાગતી હતી–વેદાતી હતી કે તે અંગે તેમને તીવ્ર સંવેદનામય ચીત્કાર નિકળી પડે છે કે –“હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હતી તે વખતે સમ્મત કરત પણ જગની મોહિની સમ્મત થતી નથી.’– અત્રે જોવા જેવું એ છે કે અમેહસ્વરૂપ શ્રીમદને જગની મોહિની સાતમી નરકની વેદના કરતાં પણ આકરી લાગે છે! જેને આવું તીવ્ર વેદના થાય છે તે પુરુષ પ્રારબ્ધોગે ઉપાધિગરૂપ જગતપ્રસંગમાં રહ્યા છતાં જગતથી પર છે– અતીત છે, સંસારાતીત છે, એમ કોને પ્રતીત ન થાય? અને જગની મોહિની જેને આવી અકારી લાગતી હોય તે આવા સંસારભાવાતીત શ્રીમદે કર્મપરાધીનપણે પરાણે કરવી પડતી ઉપાધિ અંગે ઊંડી આત્મવેદના સ્થળે સ્થળે વ્યક્ત કરી હોય એમાં આશ્ચર્ય Page #268 -------------------------------------------------------------------------- ________________ આત્મસંવેદન અને શ્રીમદ્ની અંતર્વેદના ૨૨૫ શું? જેમકે- કાળની અને કર્માંની વિચિત્રતાથી પરાધીતપણે આ.... કરીએ છીએ,’ (પત્રાંક ૧૧૯). ‘અહાહા! કમ'ની કેવી વિચિત્ર અધસ્થિતિ છે? જેને સ્વપ્ને પણ ઈચ્છતા નથી, જે માટે પરમ શેક થાય છે; એ જ અગાંભીય દશાથી પ્રવર્તાવુ પડે છે.' (પત્રાંક ૮૧). ઇત્યાદિ. એટલે જ ગૃહાશ્રમથી વિરક્ત થવાનું જેને અધિકતર સૂઝયું હતું એવા શ્રીમને તે તત્ત્વજ્ઞાનના વિવેક ઊગ્યા હતા, તે વિવેકને મહાખેની સાથે ગૌણુ કરવા પડયો એ અંગેની તીવ્ર અંતર્વેદના એમના આ વેધક વચના વ્યક્ત કરે છે: કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયેાગ્ય સમાધિસ`ગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેન્દ્વની સાથે ગૌણુ કરવા પડ્યો; અને ખરે! જો તેમ ન થઈ શક્યું. હાત તેા તેના (આ પત્રલેખકના) જીવનના અંત આવત. જે વિવેકને મહાખેદની સાથે ગૌણુ કરવા પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે. બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે; તથાપિ જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હેાવાથી મૌનતા છે.’ ઇત્યાદિ (પત્રાંક ૧૧૩). અને એટલે જ વિદેહી દશાની—જીવન્મુક્ત નિંથ દશાની ઝંખના અંગેની શ્રીમની તીક્ષ્ણ આત્મવેદના આ હૃદયભેદી ઉગારામાં જણાઈ આવે છે: કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયાગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાચેાગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણુ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તેા પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે.’ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૩૪, સ’. ૧૯૪૬ દ્વિ. ભા.) આ વિવેક અંગેનું શ્રીમદ્ભુ આત્મસંવેદન કેવું છે ? તે જોઇએ. પેાતાના અંતરાત્મા સાથે વાર્તાલાપ કરતા શ્રીમદ્ પાતાનું આત્મસંવેદન દાખવે છે: માહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરૂ', નહીંતે। વસ્તુગતે એ વિવેક ખરા છે.'— વસ્તુગતે વસ્તુના પ્રતિભાસરૂપ જે આત્મસંવેદનરૂપ વિવેક પેાતાને અનુભવસિદ્ધ થયે છે તે ખરા છે, એમ કાઈ ધન્ય પળે અંતવિચાર કરતાં શ્રીમદ્ના અંતરાત્મા પાકારે છે. વીતરાગે ખર્` કહ્યું છે,’- આ શબ્દોમાં શ્રીમદ્ પેાતાનું અનુભવપ્રતીતિજન્ય આત્મસંવેદન દાખવતાં આગળ લખે છે... અરે આત્મા! સ્થિતિસ્થાપક દશા લે.’ પ્રારÛાદયથી પ્રાપ્ત સંચેાગાને અનુકૂળ સ્થિતિ રાખતા તુ ત્હારી દશા એવી સ્થિતિસ્થાપક કર કે આત્મા પાતે પેાતાની મૂળ સ્થિતિમાં જેમ છે તેમ પાછે સ્થપાઈ જાય,— પ્રતિષ્ઠાપિત થઈ જાય. આમ કહી શ્રીમદ્ પેાતાનું અંતર્વેદનાદુઃખ વ્યક્ત કરે છે. આ દુઃખ કયાં કહેવું ? અને શાથી ટાળવું ? પાતે પાતાના વૈરી, તેઆ કેવી ખરી વાત છે? ' કંબંધના કારણરૂપ કષાયાદિ કરી-રાગદ્વેષાદ્ઘિ કરી આ આત્મા પોતે પેાતાના બૈરી-પેાતે પેાતાના દુશ્મન અને છે,-આ વાતનું શ્રીમને તીવ્ર સંવેદનમય મહાદુઃખ થાય છે, તીવ્ર અંતર્વેદના થાય છે; તે દુઃખ ટાળવાના સ્પષ્ટ નિરધાર શ્રીસના આ શબ્દોમાં ધ્વનિત થાય છે. આવા પરમ આત્મવિવેકસંપન્ન શ્રીમને બાહ્ય ઉપાધિયોગની વેદના તેા છે જ, અ Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૬ અધ્યાત્મ રાજચંદ્ર તેમાં વળી ઓછામાં પૂરું જેની નિરંતર ઝંખના છે એવા સત્સંગના અભાવની વેદના તે ખૂબ ખૂબ વેદાતી હતી. વવાણીઆથી લખેલા સં. ૧૯૪૪ના એક પત્રમાં એક માર્મિક વાક્ય શ્રીમદ્દનું અંતસંવેદન દાખવે છેઃ “સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બચારે આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે. – અવિવેકી જેમ યુદ્ધા તદ્ધા બોલવાબકવારૂપ—ઉન્મત્તપ્રલાપરૂપ અવિવેકઘેલછા-અવિવેકઉન્મત્તતા અનુભવે, તેમ પરમ વિવેકી જેમ છે તેમ-જે છે તે તત્ સત્ વદવારૂપ વિવેકની વાત કરવાનું– આત્મસંવેદન દર્શાવવાનું સસંગરૂપ સ્થાન ન મળવાથી વિવેકઘેલછા-વિવેકઉન્મત્તતા અનુભવે, એવી દશાનું સંવેદન દાખવતા આ વચનમાં શ્રીમદની સત્સંગઅભાવને ખેદ દર્શાવવારૂપ અંતર્વેદના વ્યક્ત થાય છે, અને શ્રીમદ્દની આ અંતર્વેદના મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રમાં (અ. ૧૨૬, પ્ર. ભા. ૧૯૪૬) લખેલ ઉદ્ગારેમાં તે પરાકાષ્ઠા પામેલી દેખાય છેઃ “જ્ઞાનીઓએ કપેલો ખરેખર આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકક્ષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્યવિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમ પાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમ કાળમાં જન્મેલે આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે, ત્યાં હવે શું કરવું ? જે કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલે આત્મા સંસાર અને મેક્ષ પર સમવૃત્તિવાળે હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તે હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેને અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમજ પ્રવર્તન છે.”—અત્રે કલિકાલને પ્રભાવ અને (તેને લઈને) સસંગને અભાવ શ્રીમદને વેદાય છે, આ સંજોગોમાં આ દેહધારી આત્મા અનાદિ કાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાય છે -ઈત્યાદિ મર્મભેદી શબ્દોમાં વ્યક્ત થતી એમની અકથ્ય માનસિક ચિંતા શ્રીમદની ઊંડી અંતર્વેદના પિકારે છે,– જેના પડઘા દેશકાલના બંધનને તેડીને દિગદિગંતમાં પડે છે, અને સહૃદયેના હૃદય-કર્ણો અદ્યાપિ સાંભળે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાડત્રીશમું અંતરંગ નિગ્રંથ શ્રેણી કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથના પથ ભવ અતના ઉપાય છે.’-શ્રીમદ્ રાજચંદ્રે થાય તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં નિરંતર નિવાસના શ્રીમદે જીવન જેમ પરમપ્રિય ગણેલા આ ક્રમ કચેા ? આ ગુફાના ગુપ્તભેદરૂપ આત્માના જીવનરૂપ જીવનક્રમની શ્રેણી કઈ ? તે માટેનું માર્મિક સામાન્ય સૂચન શ્રીમદે સ. ૧૯૪૫ના શ્રા. શુદ ૩ના દિને ભરૂચથી મનઃસુખરામ સૂ`રામ ત્રિપાઠી પર લખેલા પત્રમાં (અ. ૭૧) પ્રાપ્ત છે. સર્વ શાસ્ત્રના એધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યાગનું અને ભક્તિનું પ્રયાજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અથે છે; અને એ સભ્યશ્રેણિએ આત્મગત થાય, તે તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સસંગપરિત્યાગની અવશ્ય છે.' અત્રે સર્વ શાસ્ત્રના બેધ આદિનું એક માત્ર પ્રત્યેાજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે અને એ અથે એ ક્રમબદ્ધ સભ્યશ્રેણિએ આત્મગત-આત્મપરિણત થાય તે સ્વરૂપપ્રાપ્તિ સભવે છે અને તે માટે સર્વસંગપરિત્યાગની આવશ્યકતા છે એમ દર્શાવી, તે આવશ્યકતા કેમ છે તે લખે છે - નિજ નાવસ્થા–ચાગભુમિકામાં વાસ-સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજના સંભવે છે.'— ચેગસાધના માટે અનુકૂળ એકાંત નિજ નાવસ્થારૂપ ચેાગભૂમિકામાં વસવાથી વાસ’--સ્વરૂપમાં સવારૂપ વાસની–સહજસમાધિની પ્રાપ્તિ નથી, તે સ સ ંગપરિત્યાગમાં નિયમા–નિયમથી નિશ્ચયે કરીને વાસિત છે—વસેલી છે. દેશસંગપરિત્યાગમાં દેશવિરતિમાં ‘ભુજના’—તેમ હાય વા ન હોય એમ વિકલ્પ (alternative) છે. આમ ગૃહવાસમાં પણ તેની સભાવના છે, એટલે હાલ ગૃહવાસમાં વસી રહેલા પાતા માટેને તેમાં વત્તવા માટેના 'ગત (Personal) ક્રમ કહે છે— જ્યાં સુધી ગૃહવાસ પૂર્વ કના ખળથી ભાગવા રહ્યો છે, ત્યાં સુધી ધમ અથ અને કામ ઉદ્ભાસિત ઉદાસીન ભાવે સેવવાં ચેાગ્ય છે.’— ઉલ્લાસિત–ઉલ્લાસ પમાડેલ-અત્યંત ઉત્કટ ભાવને પમાડેલ ઉદાસીનભાવે સેવવાં યાગ્ય છે. અર્થાત્ સર્વાં પરભાવ-વિભાવના કાર્ય થી અસ્પ ઉદાસીનભાવ એટલેા બધા ઉલ્લાસ પમાડી દેવા-એટલા બધા બળવાન બનાવી દેવા કે પ્રારüાયજનિત ધર્મ-અર્થ-કામની ખાહ્ય પ્રવૃત્તિ પણ તેને ખાધક ન બની શકે. એ જ વસ્તુ પાતે સ્પષ્ટ કરે છે—બાહ્યભાવે ગૃહસ્થશ્રેણિ છતાં અંતરંગ નિત્ર થશ્રેણિ જોઇએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે.’ આમ બાહ્યમાં ગૃહસ્થેશ્રેણિ છતાં અંતરંગ નિત્ર થશ્રેણ હેાય તે ત્યાં સ` સિદ્ધિ છે એમ જણાવી, ગૃહસ્થશ્રેણિમાં પણ ઉલ્લાસિત ઉદાસીનભાવે વત્ત'તા પેાતાની વી રહેલી આત્મવત્તના-આત્મસાધના સૂચવે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અધ્યાત્મ રાજચંદ્ર છે—મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણ માસ થયાં વર્તે છે,’– મારી આભેચ્છા તે અંતરંગ નિગ્રંથશ્રેણિમાં ઘણું માસ થયાં વત્તી રહી છે. આ “ધર્મોપજીવનની– ધર્મપ્રધાન ધર્મમય ઉપજીવનની “પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહારોપાધિને લીધે પાર પડી શકતી નથી.” “પણ પ્રત્યક્ષે સહુપદની સિદ્ધિ આત્માને થાય છે,’–પ્રત્યક્ષે–આત્માનુભવ પ્રત્યક્ષથી–સાક્ષાત્ આત્માનુભૂતિથી “સાદની”—જેમ છે તેમ વસ્તુગતે વસ્તુરૂપ “સ' પદની સિદ્ધિ આત્માને થાય છે. “આ વાર્તા તો સંમત જ છે. અને ત્યાં કંઈ વય–વેષની અપેક્ષા નથી.”—અત્રે શ્રીમદે માર્મિકપણે એ પણ કહી દીધું જ કે જ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્ય તે “સત્પદ’– જેમ છે તેમ અસ્તિત્વરૂપ-સ્વરૂપસત્તારૂપ શુદ્ધ આત્મપદ છે, તેની સિદ્ધિ-આત્મસિદ્ધિ પિતાને–પિતાના આત્માને થાય છે. તે પછી નાની કે માટી વયની કે બાહ્ય દ્રવ્યલિંગરૂપ વેષની વિશેષ અપેક્ષા નથી—દરકાર નથી. અર્થાત્ આટલી ૨૨ વર્ષની વયમાં અને ગૃહસ્થ વેષમાં પણ ઉલ્લાસિત–ઉદાસીનભાવે વર્તતા પિતાના આત્માએ તે આત્મારૂપ સત્પદની પ્રાપ્તિ કરી લીધી છે, એટલે વેષાદિ પણ જે પ્રજનાર્થે ગ્રહવાનું પ્રયોજન છે, તે સિદ્ધ થઈ ચૂકયું છે, એટલે તેની પણ અપેક્ષા નથી. આમ આ પત્રની વસ્તુ પરથી સ્પષ્ટ સમજાય છે કે હાલ જ્યાં લગી ગૃહવાસને ઉદય હોય ત્યાંલગી ગૃહસ્થવેષમાં પણ ઉલ્લાસિત ઉદાસીનભાવે વર્તતા રહી અંતરંગ નિગ્રંથશ્રેણિમાં વર્તવું એ જ શ્રી મને ક્રમ છે,– અધ્યાત્મજીવનના જીવનરૂપ પરમપ્રિય જીવનક્રમ છે. તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં નિવાસ ક્રમ તે આ નિગ્રંથશ્રેણી છે; આ નિગ્રંથ. શ્રેણીઓ કામે કરીને આરોહણ કરતાં આ ગુફામાં નિવાસ કરવાનું શક્ય બને છે,–આ ગહન ગુહાના ગુપ્તભેદરૂપ આત્માને જાણી દેખી તેમાં વાર્તા વારૂપ નિરંતર નિવાસ પામવાનું શક્ય બને છે, એટલા માટે આ નિગ્રંથશ્રેણી જ તેને ઉત્તમ ક્રમ છે; અને એટલે જ જેને પિતે પૂર્ણાહૂલાદકર, પરમ સુખકર, હિતકર અને હૃદયરૂપ માનેલ છે (અં. ૮૩)– તે ગુફામાં નિરંતર નિવાસને શ્રીમદ્દ પરમ ઈષ્ટ કમ આ અંતરંગ નિગ્રંથશ્રેણી જ છે. સ્વરૂપારેહણ માટે નિઃશ્રેણી સમાન આ નિગ્રંથશ્રેણીરૂપ સ્વરૂપમય પવિત્ર શ્રેણીનું સુખ કેવું નિરુપમ છે તે માટે શ્રીમને આત્માનુભવ (પત્રાંક ૬૨) છે કે–આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને વિચાર્યું વિચારાતું નથી.” સુખધામ મોક્ષની નિઃશ્રેણી સમાન આ ઉત્તમ નિગ્રંથશ્રેણીના ક્રમે ચઢતાં આત્મા સ્વરૂપારોહણ કરી અનુક્રમે સિદ્ધપદને પામે છે,–“અપૂર્વ અવસરના દિવ્ય ગાનમાં શ્રીમદે અપૂર્વ ભાવથી સંગીત કરેલ પરમ પદ પામવાનો પરમોત્તમ ક્રમ આ નિગ્રંથશ્રેણી જ છે. અંતરંગ મેહગ્રંથિ જેની છેદાઈ છે તે નિગ્રંથ છે, અને દર્શનમોહને વ્યતીત કરી શુદ્ધ આત્માનું સમ્યગદર્શન પામી આત્યા ચારિત્રમોહને નાશ કરવા પ્રવર્તત પ્રવર્તત ઉત્તરોત્તર ગુણસ્થાનકના ક્રમે સ્વરૂપ પદની શ્રેણીએ ચઢતો જાય તે નિગ્રંથશ્રેણી છે. કષાયની-રાગાદિની ઉત્તરોત્તર ન્યૂનતા પ્રમાણે આત્માનું ગુણસ્થાનક વધતું જાય છે, એટલે આ નિશ્રેણી. ઉત્તરોત્તર વીતરાગતા પ્રત્યે લઈ જઈ યથાખ્યાત Page #272 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ નિગ્રંથ શ્રેણી ૨૨૯ ચારિત્ર પ્રગટાવે છે. એટલે પૂર્ણ વીતરાગતા પ્રત્યે લઈ જતી આ નિગ્રંથશ્રેણી એ જ નિરાગશ્રેણી છે, અને એટલે જ શ્રીમદે વીતરાગ એ નિર્ગથ અને નિર્ગથ એ વીતરાગ એમ નિગ્રંથશ્રેણી-નિરાગણી એ બન્ને શબ્દોને પર્યાયરૂપ પ્રયોગ કર્યો છે. | મુખ્યપણે આત્યંતર વિરતિ (વિગતારતિ) એ જ નિ થતાનું સાચું અવિસંવાદી માપ છે. બાહા વિરતિ ન હોય ને આવ્યંતર વિરતિ પણ ન હોય તો ત્યાં નિ થતા નથી, બાહ્ય વિરતિ હોય પણ આત્યંતર વિરતિ ન હોય તે ત્યાં પણ નિ થતા નથી; બાહ્ય વિરતિ હેય ને આત્યંતર વિરતિ પણ હોય તે ત્યાં નિર્ગથતા છે, કદાચ બાહા વિરતિ ન હોય પણ આત્યંતર વિરતિ હોય તો ત્યાં પણ નિઝથતા છે.–આમ ભંગી છે, તે પરથી સ્પષ્ટ સમજાય છે કે બાહ્ય વિરતિ હો કે ન હો પણ આત્યંતર વિરતિ જે હોય તે ત્યાં નિર્ગથતા અવશ્ય છે. એટલે સર્વત્ર સર્વદા સર્વથા આત્યંતર વિરતિ જ પ્રધાન છે. આ જ વસ્તુ શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિર્યુક્તિમાં ધાતુ અને છાપના પ્રસિદ્ધ દષ્ટાંતે સ્પષ્ટપણે સમર્થિત કરી છે. ધાતુ બેટી અને છાપ બેટી, અથવા ધાતુ બેટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તે ખોટા રૂપીઆની જેમ સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે, અને ધાતુ સાચી, પણ છાપ ખોટી અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સાચા રૂપીઆની જેમ સર્વથા માન્ય સ્વીકાર્ય છે. અર્થાત્ દ્રવ્યથી તેમજ ભાવથી જે અવિરતિ છે, અને ભાવથી વિરતિ નહિ છતાં જે દ્રવ્યથી વિરતિ છે,– એ બે મિથ્યાદષ્ટિ પ્રકારની સાધુપણામાં ગણના જ નથી; પણ દ્રવ્યથી તેમજ ભાવથી જે વિરતિ છે, અને દ્રવ્યથી વિરતિ નહિં છતાં ભાવથી જે વિરતિ છે,– એ બે સમ્યગદૃષ્ટિ પ્રકારની જ સાધુપણામાં ગણના છે. દ્રવ્યથી સર્વવિરતિ આદિ પણ સમ્યગદર્શનભાવરૂપ મૂલ હોય તે જ ભાવથી વિરતિ છે, નહિં તે ભાવથી અવિરતિ જ છે. શ્રી યશોવિજયજીએ ઉપદેશરહસ્યમાં કહ્યું છે તેમ ગુખદાવા પત્તો વિમો વિશે બિચા'—ગુણસ્થાનના અવ્યાપારે આ દ્રવ્યથી વિરત નિયમથી અવિરત જ છે. માટે પરમાર્થથી સાધુત્વ તે સર્વ ભાવની ઈચ્છાથી વિરામ પામેલા “સ્વરૂપસ્થિત ઈચ્છારહિત એવા આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષમાં જ ઘટે છે અને ત્યાં કવચિત પ્રારબ્ધોદયથી બાહ્ય દ્રવ્યવિરતિ ન હોય તો પણ અંતરથી મેહ છૂટવારૂપ ભાવવિરતિ તે અવશ્ય હોય જ છે. “રતિ પણ જોબ સિ ઘણા'—જે સમ્યકત્વ–આત્મજ્ઞાન છે તે જ મીન-મુનિપણું છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે” ઈત્યાદિ વચને આની સાક્ષી પૂરે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે બાહ્ય વિરતિ એ કાંઈ સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ નથી, પણ અંતરથી મેહભાવ છૂટવારૂપ આત્યંતર વિરતિ એ જ સાચા સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ છે. અર્થાત્ જેમ જેમ કષાયરૂપ વિભાવ ઘટે ને આત્મભાવસ્થિરતા વધે, તેમ તેમ આત્માનું ગુણસ્થાન ચઢતું જઈ સાચું ભાવસાધુપણું પ્રગટે છે. આમ સર્વત્ર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અધ્યાત્મ રાજચંદ્ર ભાવવિરતિનું જ મુખ્યપણું છે, છતાં દ્રવ્ય અને ભાવવિરતિનો સુમેળ મળે તે તે સોનામાં સુગંધ જેવું છે, પ્રાયે દ્રવ્યથી અને ભાવથી તેવી વિરતિ કર્યોજ છૂટકે છે, અને શ્રીમદે પણ સર્વત્ર એ જ ઈચ્છયું છે, સર્વત્ર સ્થળે સ્થળે બાહ્યાભ્યતર નિર્ગથ થવાની જ ગવેષણા કરી છે; “અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જે–એ અપૂર્વ અવસરનું અપૂર્વ કાવ્ય તેની જીવતી જાગતી જ્વલંત સાક્ષી છે. પ્રારબ્ધોદયજન્ય બાહ્ય સંજોગાધીનપણે હાલના તબક્કે તત્કાળ બાહ્યથી તેમ નહિં બની શકવા છતાં અત્યંતરથી તે સાધુચરિત શ્રીમદ અંતરંગ નિગ્રંથશ્રેણીમાં અપૂર્વ આત્મપુરુષાર્થથી પ્રવર્યા જ છે. આ નિગ્રંથશ્રેણુ વા નિરાગને જ શ્રીમદ જીવનમાં અનુસરી રહ્યા છે, બાહ્ય ગૃહસ્થાશ્રેણીમાં પણ અંતરંગ નિગ્રંથશ્રેણીએ વવાનું ધાર તરવારની” કરતાં પણ વિષમ અસિધારાવત જીવનમાં આચરી રહ્યા છે, અસિધારા પર નાચવા કરતાં પણ દુર્ઘટ આત્મચારિત્રની ચરણધારા પર નાચવાનું દેવદુર્લભ મહાભીષ્મવૃત્ત આદરી રહ્યા છે, “કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા’ નિગ્રંથના પંથે વિચરી રહ્યા છે. બીજા સામાન્ય જન જે વીતરાગ નિગ્રંથના વિકટ પંથે સંચરવાના સાહસથી દૂર ભાગે, તે મહાસાહસ મહાઆત્મપરાક્રમી મહાઆત્મવીર શ્રીમદે સામે જઈને માથે લીધું છે! બીજા પ્રાકૃત જનેને જે ગૃહસ્થાવાસમાં પ્રાયે અશક્ય છે એવું અંતરંગ નિગ્રંથ શ્રેણુએ-નિરાગશ્રેણીએ અપૂર્વ વેગે ચઢવાનું મહાકાર્ય મહાધર્મવીર મહાઆત્મવીર શ્રીમદે શક્ય કરી દેખાડયું છે ! શ્રીમદ્દન પત્રો આની સાક્ષી પૂરે છે. પત્રક ૧૨૪માં શ્રીમદ્દ લખે છે– “ગળ કાળ વિઝા સાં સ વિ મહિલ' જે જે દિશા ભણી જવું ઈચછે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલી છે. (રોકી શકતી નથી) આવી દશાને અભ્યાસ જ્યાં સુધી નહી થાય, ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ?” શ્રીમદૂના વચને સૂચવે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રતિબંધને જ્યાં સર્વથા અભાવ છે એવી સર્વત્ર અપ્રતિબદ્ધ અંતરંગ નિગ્રંથ દશાને શ્રીમદ્ સતત અભ્યાસ કરી રહ્યા છે, નિગ્રંથશ્રેણીના ક્રમને અનુસરી રહ્યા છે. (પત્રાંક ૧૩૪માં – અંબાલાલભાઈ પરના સં. ૧૯૪૬ના ભાદ્રમાં લખેલા પત્રમાં શ્રીમદ્દ એર સ્પષ્ટતાથી લખે છે – કેઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાગ્ય જીવન્મુકત દશા વગરનું, યથાર્યોગ્ય નિર્ગથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી. તે પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે. યથાયોગ્ય દશાને હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયને દેહ જ ગમતું નથી તે? Page #274 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ નિગ્રંથ શ્રેણી ર૩૧ –શ્રીમના આ હૃદયભેદી અંતરદુગારમાં નિગ્રંથશ્રેણી–નિરાશ્રેિણી પ્રત્યે શ્રીમની કેવી અનન્ય તમન્ના દેખાઈ આવે છે! ખરેખર! આ નિગ્રંથશ્રેણી કે નિરાગશ્રેણી એ જ શ્રીમદને પરમ પ્રિય છે, એની અપૂર્વ સાધના પ્રત્યે જ એમને પરમ પ્રેમપ્રવાહ ઉલ્લસ્યા છે, અને એની પરમ સિદ્ધિ એમણે આ જ જીવનમાં પ્રાપ્ત કરી છે તે આપણે શ્રીમદ્દના આ આત્મચારિત્રમય ચરિત્રગ્રંથમાં અનુક્રમે છે. આ જ એમના અધ્યાત્મ જીવનનું જીવન (very life of spiritual life) છે, આ જ એમના અધ્યાત્મ ચારિત્રમય ચરિત્રને આત્મા છે, આ જ એમના આત્મસિદ્ધિમય જીવનનું જીવન સર્વસ્વ છે. “કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિગ્રંથને પંથ ભવનંતનો ઉપાય છે, – એ નિર્ગથના પંથે શ્રીમદ અપૂર્વ આત્મપુરુષાર્થથી–અનન્ય આત્મપરાક્રમથી પ્રવર્યા છે. નિગ્રંથ મહાત્માઓને નમસ્કાર” “નિરોગી પુરુષને નમસ્કાર ઈત્યાદિ અનેક પત્રોના મથાળે મૂકેલા શ્રીમદના વચને તેમના આ પરમ પ્રિય નિગ્રંથપંથે પ્રવર્તેલા સતપુરુષે પ્રત્યે શ્રીમદ્દને કેવો અનન્ય પ્રેમ છે તે સૂચવે છે, એટલું જ નહિં પણ તે નિગ્રંથ મહાત્માઓથી પિતે કેવા અભિન્ન અભેદસ્વરૂપ છે તે દાખવે છે. અને નિગ્રંથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રેમમાં કિંચિત પણ અજ્ઞાન, મેહ, કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બોધ માટે કંઈપણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસકત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી, શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવલ શુલધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનની મનેતમને ત્રિકાળ શ્રદ્ધા રહે ! એ પરમાત્માના ગબળ આગળ પ્રયાચના!” —એ અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલા વચને તે શ્રીમદના આ નિર્ગથમાર્ગ પ્રત્યેના નૈસર્ગિક પ્રેમની પરમ પરાકાષ્ઠા પ્રકાશે છે. પણ પૂર્વે જેણે મહાન નિગ્રંથમાર્ગની પરમ આરાધના કરી છે એવા આ મહાન પુરુષને તે મૂળ નિગ્રંથમાગે પ્રત્યે પરમ પ્રેમ કેમ ન હોય? પરમ ભક્તિઉલ્લાસ કેમ ન હોય ? આ સર્વત્ર અપ્રતિબદ્ધ નિર્ગથદશાના અભ્યાસનું-જીવન્મુક્તદશાની ગવેષણાનું પરમપ્રેમપૂર્ણ સૂચન શ્રીમદ્દન મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પરના સં. ૧૯૪૬માં લખાયેલા પરમ ભાવવાહી પત્રમાં (અં. ૧૨૬) પ્રાપ્ત થાય છે. જો કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલે આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તે હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેને અભ્યાસ છે, ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે? આ વ્યવહાર પ્રવૃત્તિ અંગેની શ્રીમની અંતર્વેદના દાખવત તીવ્ર ચીત્કાર આ શબ્દોમાં સંભળાય Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અધ્યાત્મ રાજચંદ્ર છે અને સર્વથા અપ્રતિબદ્ધપણે વર્તવાની શ્રીમની અનન્ય તમન્ના અત્યંત સ્પષ્ટ દેખાય છે. એટલે જેનો ઉપાય નથી તેનું સહન કરવું સુખદાયક છે એ જણાવે છે– જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે.” પછી જીવન પૂર્ણ થતાં પહેલાં શુદ્ધોપાગમય આત્મદશા-જીવન્મુક્તદશા પ્રાપ્ત થવા મનવચન-કાયાના ચેગની યથાગ્ય પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટે પિતાને નિર્ગથશ્રેણીરૂપ જીવનક્રમ દર્શાવે છે – પરંતુ જીવન પૂર્ણ થતા પહેલાં યથાયેગ્યપણે નીચેની દશા આવવી જોઈએ – ૧. મન, વચન અને કાયાથી આત્માને મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તાન. ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). ૪. કાયાની વૃક્ષદશા. (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ સંદેહની નિવૃત્તિ સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનને નાશ. ' અર્થાત્ “મન-વચન-કાયાથી આત્માને મુક્તભાવ – મનાતીત વચનાતીત દેહાતીત એ જીવન્મુક્ત ભાવ સાધવો જોઈએ; તેમાં “મનનું ઉદાસીન પણે પ્રવર્તન – મનની પ્રવૃત્તિ કરવી પડે તે ઉદાસીનપણે કરવી જોઈએ, “વચનનું સ્વાદુવાદપણું (નિરાગ્રહપણું) –વચનની પ્રવૃત્તિ કરવી પડે તે નિરાગ્રહ સ્યાદ્વાદપણે કરવી જોઈએ, કાયાની વૃક્ષદશા' (આહાર વિહારની નિયમિતતા)- કાયાની જે પ્રવૃત્તિ કરવી પડે તે વૃક્ષની જેમ નિસર્ગ પણે-સહજ સ્વભાવે સહજપણે નિયમિત કરવી જોઈએ. આમ મનવચન-કાયાના ગની યથાયોગ્ય સમ્યક પ્રવૃત્તિ કરતાં જીવતાં છતાં મુકત એવો જીવનમુક્ત ભાવ સાધવો જોઈએ; જ્યાં સર્વ સંદેહ નિવૃત્ત થાય છે, સર્વ ભય છૂટી જાય છે, સર્વ અજ્ઞાન નાશ પામે છે–એવી કેવલ જ્ઞાનમય શુદ્ધ આત્મદશા- જીવન્મુક્તદશા પ્રગટાવવી જોઈએ. આ છે જીવન્મુક્તદશા પામવા માટે શ્રીમદને નિગ્રંથશ્રેણીને જીવનક્રમ, અને આ જીવન્મુક્તદશાના ક્રમરૂપ નિગ્રંથશ્રેણીના ક્રમમાં શ્રીમદ્ સત્માથી પ્રવર્તા છે, ને એમને પરમ પ્રેમ ઉલો છે. પ્રકરણ આડત્રીસમું અંતરાત્માની સમશ્રેણું “જોવોહીને જ અશ્વો દુ ”– શ્રી કુંદકુંદાચાર્યજી તમારામારી અા અા ન રહો – શ્રી હરિભદ્રાચાર્યજી નિગ્રંથશ્રેણી–નિરાગણીએ સ્વરૂપારેહણ કરી રહેલા શ્રીમદને અંતરાત્મા સમણુક્રમમાં કે પ્રયત્નશીલ હતું કે અપૂર્વ આત્મપુરુષાર્થથી પ્રવન્યું હતું, Page #276 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્માની સમશ્રેણી તેના અસર લેખ આપણને શ્રીમદ્દે સ. ૧૯૪૬માં લખેલા એક આત્મસંભાષણરૂપ (soliloquy) લેખમાં: પ્રાપ્ત થાય છે (અ. ૧૦૮) હું જીવ, તું ભ્રષા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહી. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થીનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચિલત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયાગ રાખ. આ ક્રમ યથાયાગ્ય પણે ચાલ્યેા આવ્યે તા તું જીવન, ત્યાગ કરતા રહીશ, મુંઝાઈશ નહીં, નિ ય થઈશ. મા મા, તને હિત કહું છું. 66 અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્ પાતાના અંતરાત્માને ઉદ્દેશીને આત્મહિતની—સાચા સુખની વાત કરે છે— હે જીવ! અંતમાં સુખ છે ને તે અ ંતી સમશ્રેણીમાં છે, તે દુલ ભ સમશ્રેણી રાખવા બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કરી- આશ્ચય ભૂલી ખાહ્ય નિમિત્તોને આધીન વત્તત્તી વૃત્તિ ચલાયમાન ન થવા દેવા ‘અચળ ગભીર ઉપયાગ રાખ,’— તું અચળ જેવા અચળ અને સાગર જેવા ગભીર શુદ્ધોપયેાગમાં એવી સ્થિતિ કર કે તે ગમે તેવા ખાદ્ય નિમિત્તોથી પણ ચલાયમાન Àાભાયમાન ન થાય. 'मोहक्खो विहीणो परिणामो अप्पणो हु समो ' મેાહુ-ક્ષેાવિહીન આત્માના પરિણામ એ જ સમ એવા આ સમશ્રેણીના પરિણામધારારૂપ ‘ક્રમ' જેમ રાખવા ઘટે છે તેમ યથાયેાગ્યપણે અખંડ એકધારાથી ચાલ્યા આવ્યેા, તે ‘તું જીવન ત્યાગ કરતા રહીશ,' ત્હારૂં જીવન નિરાખાધપણે નિરાકુલપણે પસાર કરતા રહીશ, માહ્ય વ્યવહારની જગાલમાં મુંઆઈશ નહી', આત્મપરિણામની ચંચલતારૂપ ભયથી રહિત ‘નિર્ભય' થઈશ. "" પણ વિષમ માહ્યનિમિત્તસંજોગામાં સમશ્રણી કેમ રાખવી ? એ ક્રમ કેમ જાળવવે? ઉપયેાગ કેમ સંભાળવા ? તે માટે નિવિકલ્પ થવું જોઇએ એવી અંતર્ભાવનાથી પરમ ભાવિતાત્મા શ્રીમદ્ ઉક્ત પ્રકારે પેાતાના આત્માને પેાતાના ઉપયેાગ સભાળવાની હિતશિક્ષા આપી નાના પ્રકારના વિકલ્પા ત્યજવાની ભાવના ભાવે છે— આ મારૂં છે એવા ભાવની વ્યાખ્યા પ્રાચે ન કર. આ તેનું છે એમ માની ન એસ, આ માટે આમ કરવું છે, એ ભવિષ્યનિય ન કરી રાખ. આ માટે આમ ન થયું હાત તા સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હેાત તા સારૂ એમ આગ્રહ ન કરી રાખ. આછું મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતા ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું" એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એવા વિકલ્પ ન કર. આ મને શુભ્ર નિમિત્ત છે એવી દૃઢતા માની ન એસ. આ ન હેાત તે હું અધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વક બળવાન છે, માટે આ મધા પ્રસંગ મળી આવ્યા એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષા ના જય ન થયા એવી નિરાશા મરીશ નહી’ ૨૩૩ આમ મારા–તારા સંબંધી, ભૂત-ભવિષ્યત સંબંધી, ઉચિત-અનુચિત સંબંધી, શુભ્ર નિમિત્ત-અશુભ નિમિત્ત સંબંધી, પૂર્ણાંક -પુરુષાર્થ સંબંધી વિકલ્પાથી આત્માને 24-30 Page #277 -------------------------------------------------------------------------- ________________ અથાક્ય રાજય છોડાવી, સમભાવભાવી શ્રીમદ્ બીજાના દેશે નહિં પણ પિતાના જ દોષે આત્માને બંધન છે એમ પિતાને જ દોષ ચિંતવે છે—બીજાના દરે તને બંધન છે એ સાનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દેષ કરતો લાવ. તારે દેશે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારે દેષ એટલો જ કે અન્યને પિતાનું માનવું, પોતે જેતાને ભૂલી જવું.” આમ પરને પોતાનું માનવું કે પોતે પિતાને ભૂલી જવું એ પોતાના દોષે તે પોતે જ પોતાને બંધનકર્તા છે એમ સ્વદેષ ચિંતવી, તે સ્વદેષ દૂર કરવા પોતાના આત્માને ચેતાવે છે– જાગ્રત કરે છે (alerts): “એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. હે મૂઢ! એમ ન કર.” -–આત્માથી અન્ય-ભિન્ન પર વસ્તુમાં તારી સંવેદનારૂપ “લાગણી” નથી, તારું સ્વરૂપ નથી, છતાં તેમાં તેં સુખ કલ્પી લેવારૂપ કલ્પના કરી છે તે કલ્પના જ છે, “હે મૂઢ! એમ ન કર’– આત્માથી અન્ય પદાર્થમાં સુખની કલપનારૂપ મોહ મ કર, “એ તને તેં હિત કહ્યું.”– એમ આત્માને હિતશિક્ષા કહી, “અંતરમાં સુખ છે – એ આત્મભાવના પુનઃ દઢ કરી વિશેષ ભાવન કરે છેઃ “જગમાં કઈ એવું પુસ્તક વા લેખ વા કેઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકો કે આ સુખનો માર્ગ છે, વા તમારે આમ વર્તાવું વા સર્વને એક જ ક્રમે ઊગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે, એમ સૂચવી “એક ભેગી થવાને બંધ કરે છે, એક ગી થવાને બંધ કરે છે? છે. કેટલીક વિચિત્રતાઓ અંગે ઊહાપોહરૂપ પ્રશ્નો ઉઠાવી, શ્રીમદ્દને અંતરાત્મા છેવટના નિર્ણયરૂપ સત્ય પિોકારે છેઃ “અંતરમાં સુખ છે; બહારમાં નથી. સત્ય કહું છું. હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે.” આટલું સામાન્ય ઊહાપોહરૂપ તત્ત્વચિંતન અંતરમાં ઉતારતાં શ્રીમદૂને અંતરાત્મા પિતાની તે વખતની (સં. ૧૯૪૬) વર્તાતી આત્મદશાનું આંતરનિરીક્ષણ (Introspection) કરે છે અને પિતાને રહ્યોસહ્ય સ્વ૫ આત્મદેષ પણ દૂર કરવા માટે પોતાના આત્માને જાગૃત કરવારૂપ આત્મજાગરણ (alertness) કરે છે–“નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જાય છે, એને દઢ ઉપગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલા આવીશ તે તું મુંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. હે જીવ! તું ભૂલ મા....એ શબ્દોમાં આ અમર લેખના પ્રારંભમાં જ મૂકેલી વાત પુનરુક્તપણે ઉપસંહારમાં મૂકી, ભાવિતાત્મા શ્રીમદે સમભાવભાવનરૂપ ભાવસામાયિકના સમશ્રેણુક્રમની ભાવના ઓર દઢ કરી છે. શ્રીમદૂના અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલા સમભાવને ભણુકાર કરતા આ અમર શબ્દોમાં અક્ષરે અક્ષરે સત્યને રણકાર સંભળાય છે,– જેના હૃદયગુફામાં પડતા પડઘા સકણું જન અદ્યાપિ સાંભળે છે. આ સમત્વશ્રેણીને ક્રમ એ જ આત્માનું જેમ છે તેમ સમસ્વરૂપ પ્રાપ્ત કરવારૂપ Page #278 -------------------------------------------------------------------------- ________________ અતરાત્માની સમશ્રેણી ૨૩૫ સ્વરૂપારોહણની નીસરણી છે; આ સમશ્રેણી–નિઃશ્રેણીથી આત્મા સ્વભાવની ઊર્ધ્વશ્રેણીએ ચઢતે જઈ ઉત્તરોત્તર આત્મશુદ્ધિ પામતો જાય છે. સ્વભાવની આ ઊર્વશ્રેણીમાં કેમ આવવું? કોણ આવે? એને ત્રિકાળાબાધિત કમ શ્રીમદ્દ એક પત્રમાં (અં. ૫૫) પ્રકાશે છે—“જે પુરુષો તે કર્મસંગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરેત્તર ઊધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે. આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાનકાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કેઈ પણ આત્મા ઉદયી કમને ભોગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તે ખચીત ચેતનશુદ્ધિ પામશે. આ સમશ્રેણક્રમની શ્રીમદે તીવ્ર આત્મવિચારણું જ માત્ર કરી છે એમ નથી, પણ તથારૂપ ઉગ્ર આત્મવર્તાનરૂપ -આત્મચારિત્રરૂપ આચરણ પણ કરી જ છે,-એ એમના પત્રો પ્રત્યે દષ્ટિપાત કરતાં સ્વયં જણાઈ આવે છે, શ્રીમદ્દનું પોતાનું આત્મવર્તન આ સમત્વરૂ૫ નિરાગી નિગ્રંથશ્રેણીને અનુસરતું આપોઆપ દેખાઈ આવે છે. વૈરાગ્ય ભણીના પિતાના આત્મવર્તન અંગે શ્રીમદ કેઈ ભાઈના પ્રશ્નના ઉત્તરમાં (પત્રાંક પ૦) લખે છે– વૈરાગ્યભણીના મારા આત્મવર્તન વિષે પૂછે છે તે પ્રશ્નને ઉત્તર કયા શબ્દોમાં લખું? અને તેને માટે તમને પ્રમાણ શું આપી શકીશ? તેપણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું (તત્ત્વ) સમ્મત કરીએ, કે ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભેગવવાં; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે, પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્ય-પ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. આંતર-પ્રવૃત્તિ ગમે તેટલી નિરાગધ્રણ ભણી વળતી હોય પણ બાહાને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે.– બેલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કાંઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે; જે એમ ન થઈ શકે તો લોક કુર્તાકમાં જ જાય, એમ મને સંભવે છે. તે પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે.” આમ ઉદય આવેલા પૂર્વ કર્મ ભોગવવાં ને નવાં ન બાંધવા એ જ્ઞાનીસંમત શ્રેણીમાં વર્તવા શ્રીમદની “પ્રપૂર્ણ– પ્રકૃષ્ટપણે પૂર્ણ–પરિપૂર્ણ આકાંક્ષા-ઇચ્છા છે, અને તેમની આંતરપ્રવૃત્તિ પૂર વેગમાં નિરાગશ્રેણી ભણી વળી રહી છે અને બાહ્ય પ્રવૃત્તિ લૌકિક શ્રેણીને અનુસરીને કરવી પડે છે. આમ નિખાલસ નિર્દોષપણે જણાવી પરમ વૈરાગ્યરંગી શ્રીમદ પિતાની આ વિરાગ્યવર્તન અંગે બીજા વાંધાભરેલ કે શંકાભરેલે ખ્યાલ ધરાવતા હોય તે ઉલેખે છે તમારા સઘળાઓનું માનવું મારી (વૈરાગ્યમયી) વર્તાનાને માટે કાંઈ વાંધાભરેલું છે, તેમજ કોઈનું માનવું મારી તે શ્રેણિ માટે શંકાભરેલું પણ હોય, એટલે તમે ઈત્યાદિ વૈરાગ્યમાં જ અટકાવવા પ્રયત્ન કરે, અને શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં, એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે.' આમ અક્ષરે અક્ષરે અંતરંગ વિરાગ્યરંગ ટપકતાને સત્યને Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અધ્યાત્મ રાજચંદ્ર બુલંદ રણકાર કરતા શબ્દોમાં પોતાની અંતર્વેદના વ્યક્ત કરી, સત્ય અંતઃકરણ દર્શાવવાની જગમાં બહુ જ થોડી જગ્યા છે એમ જણાવતાં શ્રીમદ્દને અંતરાત્મા આત્મામાં સમાઈ જવાની સમાધિભાવના પ્રકાશે છે – એથી મારું માન્ય એમ જ છે, કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાચે ભૂમિતળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવનપર્યત સમાધિભાવસંયુક્ત રહે, તે પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. હમણાં તે તમે જુઓ છે તેમ છું. સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. ધર્મ સંબંધી મારી વર્તાના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહોતી. પૂછતાં કહી શકાય તેવી પણ નથી. સહજ ઉત્તર આપો ઘટે તે આવે છે. શું થાય છે અને પાત્રતા ક્યાં છે એ જોઉ છું. ઉદય આવેલાં કર્મો ભેગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે.” આ સમાધિમય સમશ્રેણીએ વર્તતા શ્રીમદ્દને પિતાના આ આત્મવર્તન અંગે શ્રી જૂઠાભાઈ પરના સુપ્રસિદ્ધ પત્રમાં (અં. ૩૭) એર વિશેષ પ્રકાશ પ્રાપ્ત થાય છે. પૂર્ણ આત્માર્થ દષ્ટિ અને પૂર્ણ આત્માર્થપ્રવૃત્તિ જેની અધ્યાત્મજીવનના પ્રારંભથી છે એવા પરમ આત્માર્થી–પરમ મુમુક્ષુ શ્રીમદ્ જગનિરપેક્ષ “અવધૂત પણે પિતાની અંતરાત્મપ્રવૃત્તિનું સૂચન કરે છેઃ જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન ક્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજે છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહેવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા -પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધનરહિત થત હોય, સમાધિમય દશા પામતે હેય તો તેમ કરી લેવું. એટલે કીતિઅપકીર્તાિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે.’ જેને આત્માનું રૂડું થાય એમ જ પ્રવર્તવું છે અને મહાબંધનથી રહિત થવું છે એવા પરમ આત્માથી–પરમ મુમુક્ષુ શ્રીમદ્ જગન્ની પરવાહ નહિં કરતાં કેવળ સતસાધન સેવવામાં જ અખંડ દઢનિશ્ચયી છે, પરમ નિર્ભય છે, એટલે જ આવા પરમ નિર્ભય અવધૂત પુરુષ આમ લખી અત્ર પરમ નિર્ભયપણે આગળ લખે છે –“જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાગીદ્રપાશ્વનાથાદિકનું સ્મરણ રાખજો. અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છો. ૪૪ ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજેપાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજે. ૪૪ આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા Page #280 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્માની સમશ્રેણી ૨૩૭ ૐ છે.’ ઇ. અંગત શિક્ષા લખી, સંકલ્પ-વિકલ્પ ને રાગદ્વેષને મૂકવાની ને જગત્માંથી જેમ અને તેમ જલદી ઋણમુક્ત થવાની જેની સદા :સઉપયેગી વહાલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે અને પૂર્વકના આધારે જેનું સઘળું વિચરવું છે એવા આ પરમ ધર્માં -દૃઢધમ નિશ્ચયી વીતરાગ પુરુષ આગળ લખે છે આ તમારા માનેલા સુરબ્બી માટે કોઇ પણ પ્રકારે હ-શાક કરશો નહી; તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારા બધાય કે ખેલાય, તે ભણી હવે જવા ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એજ તેની સદા સઉપયાગી, વહાલી, શ્રેષ્ઠ અને પદ્મ જિજ્ઞાસા છે, બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજી કઈ ઈચ્છતા નથી; પૂર્વકના આધારે તેનુ સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સતાષ રાખજે; આ વાત ગુપ્ત રાખો. કેમ આપણે માનીએ છીએ, અથવા વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઇચ્છે છે તો સંપ-વિકલ્પ, રાગ-દ્વેષને સૂક અને તે મૂકવામાં તને કંઈ ખાધા હોય તો તે હે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષરહિત થવુ એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બધી જ છુ’ આત્મવનના આ સ્વહસ્તે આલિખિત અસાધારણ દસ્તાવેજમાં સમશ્રેણીઆરોહક શ્રીમના આત્મચારિત્રમય આત્મજીવનનું દન થાય છે, સમભાવભાવી અંતરાત્માના આત્મપરિણતિમય અધ્યાત્મજીવન પર પ્રચુર પ્રકાશ પડે છે. આ સમત્વશ્રેણીમાં રહેવા માટે શ્રીમદ્દે ‘જ્યાં ત્યાંથી સંકલ્પ–વિકલ્પ રહિત થવું' એવી નાના— પ્રકારના વિકલ્પે છેાડવાની કલ્પના જ કરી છે એમ નથી, પણ તથારૂપ નિવિકલ્પદશા ભણી ઉગ્ર સવેગથી દોટ મૂકી છે, તેની સાબીતી તેમના પત્રામાં જ પ્રાપ્ત થાય છે. જેમકે—(૧) સમશ્રેણીમાં વર્તી રહેલા શ્રીમને બાહ્ય વ્યવહારશ્રેણિમાં વવું ઘણું ઘણું આકરૂ લાગે છે— મહાપરીષહ જેવું વેદાય છે, તેના પરમ શાક દર્શાવતા તેમના સહજ ઉગાર સરી પડથા છે કે અહાહા ! કની કેવી વિચિત્ર અપસ્થિતિ છે? જેને સ્વપ્ને પણ ઇચ્છતા નથી, જે માટે પરમ શાક થાય છે; એ જ અગાંભીય દશાથી પ્રવર્ત્તવું પડે છે.’ આમ પેાતે સમસ્ત કલ્પિત જગજાલને ફગાવી દેવા ઇચ્છે છે, વ્યવહારપ્રસગને સ્વપ્ને પણ ઇચ્છતા નથી, છતાં કાઁવિચિત્રતાથી તેમાં પ્રવર્ત્તવું પડે છે એના પરમ ખેદ દર્શાવી, નિવિકલ્પ સમશ્રેણીના પેાતાના આત્મપુરુષાથ ની પ્રેરણાથે શ્રીમદ્ અનંત કલ્પનાઓને જેણે શમાવી દીધી એવા પરમ ઉપશમસ્વરૂપ-સમસ્વરૂપ જિન-વહૂ માનાદિ પરમ પુરુષોના પરમ આશ્ચય કારી આત્મપુરુષાર્થનું પરમ બહુમાનથી સ્મરણ કરે છે— તે જિનવદ્ધમાનાદિ સત્પુરુષા ફેવા મહાન મનેાજયી હતા ! તેને Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ અધ્યાત્મ સાથે મૌન રહેવું–અમૌન રહેવું અને સુલભ હતું તેને સર્વે અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી; તેને ક્રમ માત્ર આત્મસમતાર્થે હતા. કેવું આશ્ચર્ય કારક કે, એક કલ્પનાને જય એક કપે થ દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી!” (૨) અને આવા પરમ આત્મપુરુષાથી પરમ સમસ્વરૂપ જિન–વદ્ધમાનાદિ જેને આદર્શ હતો એવા મહા વીરપુરુષ શ્રીમદ્દ પણ આ સમશ્રેણીના અધ્યાત્મજીવનક્રમે અપૂર્વ આત્મપુરુષાર્થથી વર્યા જતાં કેવા વિજયમાન થયા હતા, તેનું આડકતરૂં ધ્વનિરૂપ સૂચન શ્રીમદૂના અંતરાત્માના પ્રતિધ્વનિરૂપ આ ધ્વનિ-વચને (પત્રાંક ૮૦) કરે છે–નિરાબાધપણે જેની મને વૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરે જેને ફૂટયા છે; કલેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંતદષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવાન વત્ત.” –શ્રીમદ્દના આ ધ્વનિ-વચને શ્રીમદ્દ કેવી અંતર્દશા સાધવામાં પ્રયત્નશીલ હતાપરમ પુરુષાથી હતા તે તેમની પોતાની અંતર્દશાનું સૂચન કરે છે. એમની મનોવૃત્તિ સમશ્રેણીના આ નિર્ધારિત ક્રમમાં નિરાબાધપણે અખંડ એકધારાથી વા કરતી હતી, સંકલ્પ-વિકલ્પની મંદતા થઈ ગઈ હતી, એઓ નિર્વિકલ્પ દશા ભણી ધસી રહ્યા હતા; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિ એમને વૃદ્ધિ પામી હતી; રાગ-દ્વેષ-કષાયાદિ કલેશનાં કારણ એમણે નિર્મૂળ કર્યા હતાં–જડમૂળથી ઉખેડી નાંખ્યા હતા; સર્વત્ર નિરાગ્રહ અનેકાંતદષ્ટિયુક્ત એકાંતદષ્ટિ-શુદ્ધઆત્માર્થરૂપ એક ધ્યેય પ્રત્યે ઠેરવેલી એક ધ્યેયલક્ષી દષ્ટિ તે સેવ્યા કરતાં હતા; માત્ર-કેવળ એક-અદ્વિતીય-અદ્વૈત શુદ્ધ વૃત્તિ જ એમને વર્તતી હતી– આવા તે આત્મસ્વરૂપને વિષે પ્રતપતા “પ્રતાપી પુરુષ હતા. એટલે જ આવી પુરુષાર્થસિદ્ધિથી સાત્વિક હર્ષ પામેલા આ દિવ્ય આત્માના “તે પ્રતાપી પુરુષ જયવાન વર્ગો ” એવા આ આત્મપુરુષાર્થના ઉત્સાહપ્રેરક અંતરદૃગાર સાત્વિક હર્ષાનંદ અનુભવથી સહજ નિકળી પડયા છે. (૩) અને એટલે જ આમ સ્વરૂપારેહણ માટે નિસરણી સમાન આ પરમ સુખમય સમશ્રેણીએ આરહતે શ્રીમને દિવ્ય અંતરાત્મા આ સ્વરૂપમય પવિત્ર શ્રેણીનું સુખ કેવું નિરુપમ છે તેનું સ્વાનુભવસિદ્ધ આલેખન કરતા (અં.૬૨) અંતરેગાર કાઢે છે–આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણુ એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી, અને મને વિચાર્યું વિચારાતું નથી. ઈત્યાદિ. આ છે સમશ્રેણીક્રમમાં વસ્તી રહેલા પરમ અંતરાત્મા શ્રીમના આત્મવર્તનની આત્મકથા ! આ છે પરમસુખમય સમણના ક્રમે સ્વરૂપશ્રેણીએ આરોહી રહેલા ભાવનિગ્રંથ શ્રીમદની આત્મચારિત્રવાર્તા ! Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આગણચાલીશમુ મહાકામ માટે જન્મેલા ‘રામ’ ‘ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.'— શ્રીમદ્ રાજચદ્ર આવું અસાધારણ આત્મસ ંવેદન અને આત્મચારિત્ર જેનું છે એવા આત્મામાં જ રમણ કરનારા શ્રીમદ્ જન્મથી જ અસાધારણ મહાશક્તિસ`પન્ન કોઇ મહાકામ માટે જન્મેલા મહાપુરુષ છે એવા ભાસ શ્રીમના જીવન પ્રત્યે દષ્ટિપાત કરતાં કોઇને પણુ થાય એમ છે; અને ઊંડા ઉતરીને અવલાયન કરતાં તે આ કાઇ લેાકઉદ્ધાર અથે જન્મેલા અલૌકિક મહાપુરુષ છે એવી સહજ છાપ પડે છે. એટલે આવા શ્રીમને મહાકામ માટે જન્મેલેા ‘રામ' આપણે ક્હીશું તેા તે યથા જ છે. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૮૪માં કહ્યું છે તેમ— શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે, એવા જીવાનું જ્યાં વિશેષ– પણે દેખાવુ' છે, એવા જે કાળ તે આ ‘દુસમ કળિયુગ' નામના કાળ છે. તેને વિષે વિહળપણું જેને પરમાંને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, ખીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી. બીજા જે કારણેા તેને વિષે જેના વિશ્વાસ વત્તતા નથી, એવા જો કાઇ હાય તેા તે આ કાળને વિષે બીજો શ્રીરામ છે.' આથી પણ અનતગુણુ વિશિષ્ટ એવા હતા આ કળિકાળને વિષે બીજો શ્રીરામ આ રાજચંદ્ર! ખરેખર ! નિજ પરમે રામ સાકહિયે' એવા આત્મારામી શ્રીમદ્ નિજ પદ્યમાં રમણ કરનારા ‘રામ' પરમાથ થી તા છે જ, અને લેાકકલ્યાણના ઉદાત્ત ઉદ્દેશથી નિષ્કારણુ કરુણાથી પ્રવર્ત્તન કરનારા તેએ વ્યવહારથી પણ તેમ જ છે. નિજ પદ્યમાં રમણ કરનારા ‘રામ’સ્વરૂપ શ્રીસને પોતાને પણ કોઇ મહાકામ માટે પાતે જન્મેલ છે એવા આત્મપ્રતિભાસ પ્રથમથી જ થતા હતા. તેનું સહજ સૂચન સ. ૧૯૪૬માં લખાયેલી તેમની નિત્યસ્મૃતિ'રૂપ અંગત નાંધમાં મળી આવે છેઃ પૂના કોઇ મહાજ્ઞાની કાઈ મહાન્ કામ કરવા અવતર્યું છે, તે પાતે પાતાને નિત્ય-સદાય સ્મૃતિ-યાદી રહે એવી નિત્યસ્મૃતિ આપે છે— જે મહાકામ માટે તું જન્મ્યા છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ધ્યાન ધરી જા. સમાધિસ્થ થા.' આ મહાજ્ઞાની પેાતે પેાતાના આત્માને ઉદ્દેશીને કહે છે—‘જે’-પેાતાના હૃદયમાં છે એવું‘મહાકામ’ માટુ કામ કરવા ‘તું’–હારો આત્મા આ રાજચન્દ્ર દેહધારીરૂપે જન્મ્યા છે, તે આ જન્મમાં સિદ્ધ કરવાના મહાકામનું અનુપ્રેક્ષણ—અનુચિંતન કર, ફરી ફરી વિચારરૂપ પરિભાવન કર, આ જ કરવુ છે એવું તેનું એકાત્રપણારૂપ આત્મધ્યાન કર અને તેમાં લીનતારૂપ આત્મસમાધિમાં સ્થિતિ કર. પણ તેમાં વચ્ચે વિદ્નભૂત ઉદયાધીનપણે ઉપાધિરૂપ વ્યવહારકામ આવી પડ્યુ છે તેનું શુ? તે માટે કહે છે— વ્યવહારકામને વિચારી જા. જેને Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૪૦ અધ્યાત્મ રાજચંદ્ર પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તે બેધ લે.' – આ વ્યવહારકામ હાથ ધરવામાં કંઈક પ્રમાદ અને પૂર્વાપર યથાસ્થિત વિચાર કર્યા વિનાનું સાહસ થઈ ગયું છે તેનું અત્ર ગર્ભિત સૂચન કરી, તે પરથી બેધ લઈ ફરી તેમ ન થવા માટે સાવધાન રહેવા પિતાના આત્માને જાગ્રત (alert) કરે છે. હવે આ વ્યવહારકામ પૂર્વ પ્રારબ્ધથી “પ્રારબ્ધ છે પ્રારંભાઈ ચૂક્યું છે, તે એકદમ છેડી દેવામાં આવે તો લાગતાવળગતા બીજાઓને કલેશ-કષાયનું કારણ થઈ પડે એટલે તે પ્રારબ્ધાનુસાર આવી પડેલા પ્રારબ્ધને નિર્વાહવાની–પાર ઉતારવાની કપરી ફરજ પિતા પર આવી પડી છે, તે સ્વપરને વિષમ ભાવ ન થાય એમ સમભાવે સાંગોપાંગ પાર પાડવી એમ સમજી, જે આ વ્યવહારકામ મધ્યે પિતાનું યેગસ્થપણું અખંડિત જાળવી રહ્યા છે, ચોથઃ મffજ –“ગસ્થ રહી કર્મો કર એમ સ્થિતિ ધારી રહ્યા છે, એવા આ મહાગી શ્રીમદ્દ તેમજ ગસ્થ રહેવાની પિતાના આત્માને સ્મૃતિ આપે છે–“દઢ યેગી છે તે જ રહે, કઈ પણ અ૫ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી એ મહાકલ્યાણ છે. લેપાઈશ નહીં.'આ વ્યવહારકામ મધ્યે પણ લેપાઈશ નહીં–જલમાં કમલની જેમ નિર્લેપ રહેજે. એટલે જ કહે છે–“મહા ગંભીર થા,– સાગર જેમ ક્ષોભ ન પામે તેમ તું આ પરિસ્થિતિમાં જરા પણ ક્ષેભ ન પામે અને તારા અંતર્ગત ભાવ બીજા ન કળી શકે એ તું મહાગંભીર થા; “દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જ,’– વર્તમાન સંજોગોને વિચાર કરી છે અને આ સંજોગોને અનુકૂળ આત્મવર્નાન કરી “યથાર્થ કર’– જેવું કરવા ગ્ય છે તેવું બરાબર સમ્યક કર; અને કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યા જા,- જે મહાકામને માટે તું જ છે તે કાર્યની સિદ્ધિ કરી, હારા જીવનકાર્યને (Life mission) પૂર્ણ કરી, ત્યારે આ દેહપર્યાયરૂપ જન્મ કૃતકૃત્ય કરી, “ચાત્યે જા.” સ્વરૂપસ્વદેશે ચાલ્યા જા. આમ શ્રીમદ્ પિતે કઈ મહાકામને માટે જમ્યા છે તેનું તેમને સતત નિરભિમાન ભાન છે અને તે કેમ સિદ્ધ કરવું તેની ગવેષણામાં તે સતત રહે છે એ પણ આ નિત્ય સ્મૃતિ પરથી પ્રતીતાય છે. મહાકામ મહાન આત્મશક્તિ શિવાય બની શકે નહીં અને તે માટે જોઈતી મહાન આત્મશક્તિ જન્માંતરની ઉત્તમ ગસાધનાથી શ્રીમદ્દમાં આજન્મસિદ્ધ હતી. મહાકામ માટે જન્મેલા શ્રીમદને પોતાની આત્મશક્તિનું–પિતાના આત્મસામર્થ્યનું સર્વથા નિરભિમાનપણે યથાર્થ ભાન હતું, આ વસ્તુ તેમની હાથનેધ (૧)ના પત્રાંક ૪-સહજ’ એ મથાળાથી શરૂ થતા લેખ પરથી સ્પષ્ટ સમજાઈ જાય છે; “સહજ’–સહજ સ્વભાવે સ્ફરતી વાત અત્ર પિતે લખે છે એવું સૂચન કરતું મથાળું મૂકી શ્રીમદ્દ લખે છે—જે પુરુષ આ ગ્રંથમાં સહજ નેધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે.’– અત્રે આ હાથ નેધમાં જે પુરુષ પોતે ‘સહજ’–સહજ સ્વભાવે કુરતી નેંધ કરે છે, તે પુરુષ માટે–પિતા માટે પ્રથમ સહજ તે જ પુરુષ પિતે અંગત (Personal) લખે છે – Page #284 -------------------------------------------------------------------------- ________________ મહાકાય માટે જન્મેલા રામ' ૧ તેની હમણાં એવી દશા અંતર્ગમાં રહી છે કે કંઈક વિના સ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાંખી છે. તે કઈક પામ્યા પણ છે, અને પૂના પરમ સુમુક્ષુ છે, છેલ્લા માર્ગના નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવા તેને ઉદય આવ્યાં છે. તે આવરણાથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાના ખેદ છે, તે ધની વિધિ, અની વિધિ, કામની વિધિ અને તેને આધારે મેાક્ષની વિધિને પ્રકાશી શકે તેવા છે. ઘણા જ ઘેાડા પુરૂષાને પ્રાપ્ત થયા હશે. એવા એ કાળના ક્ષયાપશમી પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગવ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેના પક્ષપાત પણુ નથી; તેમ છતાં કંઇક બહાર રાખવુ પડે છે, તેને માટે ખેદ છે. તેનુ અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણુ નથી. તે પુરુષ એકે તીક્ષ્ણ ઉપયાગવાળા છે; તથાપિ તે તીક્ષ્ણ ઉપયાગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી.’ શ્રીમદ્નની તે વખતની અંતરંગ આત્મદશા પર પ્રચુર પ્રકાશ નાંખતી હાથનાંધની આ ૧૯૪૬માં લખેલી અંગત (Personal) નોંધ પરથી સ્પષ્ટ સમજાય છે કે—પરમ આત્મપુરુષાથી શ્રીમદે કંઈક’- કોઈ એક અમુક ઇચ્છા વિના સવ ‘સંસારી’– સંસારસંબંધી ઇચ્છાની વિસ્મૃતિ કરી નાંખી છે; તેઓ આત્મદશાની ઘણી ઉચ્ચ કક્ષાને પામી ચૂકયા છે અને મેાક્ષરૂપ પુષુ આત્મદશા પામવાના પરમ મુમુક્ષુ-મેાક્ષેચ્છાવાન્ છે, તથા તે મેાક્ષના છેલ્લા-છેવટના માર્ગ સાધવાના નિઃશંક જિજ્ઞાસુ†ચ્છાવાન્ છે; આ આત્મ સાધનાના માર્ગોમાં વચ્ચે વિજ્ઞભૂત પ્રારüાધીનપણે આવી પડેલ ગૃહવાસ-વ્યવસાયેાયાદિ આવરણના તેમને ખેદ નથી પણ તેને લીધે વસ્તુભાવમાં થતી મંદતાના’ ખેદ છે; ચારે પુરુષાર્થની વિધિ પ્રકાશવાને સમર્થ એવા અસાધારણ ક્ષયાપશમશક્તિસ પન્ન શ્રીમદ્ આ કળિકાળમાં ઘણા જ થાડા પુરુષાને પ્રાપ્ત એવા પરમ દુલ ભ પુરુષ છે; ભલભલા મહાક્ષાપશમીનું પાણી ઉતારી નાંખે અને મહાપ`ડતશિરોમણુિઓના ગને ખંડિત કરે એવેશ અસાધારણ સર્વાતિશાયિ (surpassing:all) મહાક્ષચે પશમ ધરાવતાં છતાં તેમને પેાતાની સ્મૃતિ કે ત માટે ગ નયી કે પક્ષપાત નથી, પણ કંઈક બહાર રાખવું પડે છે”— ક્વચિત્ તે સ્મૃતિ-તક વગેરેનું બ્હાર પ્રદર્શન કરવું પડે છે તેને માટે ખેદ છે; હાલમાં એક શિવાય બીજા કોઈ વિષય પ્રતિ તેમનું ઠેકાણુ નથી, તે એક વિષયમાં જ ઠેકાણું છે; અને વસ્તુને આરપાર વીંધી ભેદી નાંખે એવે તીક્ષ્ણ ઉપયાગ ધરાવતાં છતાં શ્રીમદ્ તે તીક્ષ્ણ ઉપયાગ બીજા પણ કાઈ પણ વિષયમાં નહિં પણ પાતાના આ એક પ્રિય વિષયમાં જ વાપરવા પ્રીતિ ધરાવે છે. શ્રીમદ્ના આ પ્રિય વિષય કા ? પત્રાંક ૩૦માં જણાવ્યું છે તેમ શ્રીમદ્દની તે વસ્તુ અને તે પદ્મ ભણી કેવળ ઇચ્છા હેાવાથી’ ઉપયાગમય આત્મા અને તેનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પદ એ જ શ્રીમદ્ના પ્રિય વિષય છે અને આ એક પેાતાના પરમ પ્રિય આત્મવિષયમાં જ શ્રીમદ્ પેાતાના તીક્ષ્ણ ઉપયાગ કેન્દ્રિત કરી રહ્યા છે, આના એકનિષ્ઠ અ-૩૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અધ્યાત્મ રાજચંદ્ર આરાધનમાં જ પેાતાની સમસ્ત આત્મશક્તિ સમર્પિત કરી રહ્યા છે, અને આમ મહાકામ માટે જન્મેલા આવા આ મહાઆત્મસામર્થ્ય સંપન્ન આત્મારામી રામ તે કામ માટે જોઈતી આત્મશક્તિના સ*ચય કરી રહ્યા છે. આ મહાકામ કર્યું હશે? અને આ કામ માટેની મહાન્ ઇચ્છા કઇ હશે? એના સ્પષ્ટ ઉલ્લેખ અત્ર કર્યાં નથી, તથાપિ આ મહાકામ અંગેના ટૂંકા ઈશારા હાથનોંધ રૂ અ. ૨૬માં મળે છે. સ્વપર ઉપકારનું મહત્ત્કાય હવે કરી લે! કરી લે !’~આ પરથી સમજાય છે કે સ્વપરના ઉપકાર કરવા એ જ મહત્ત્કાર્ય –મહાકામ કરવાનું શ્રીમદે લાંબા વખતથી ધાર્યું છે, આત્મકલ્યાણની સાધના પૂર્ણ કરી પરકલ્યાણનું-જગતકલ્યાણુનું કાર્ય સિદ્ધ કરવું એ જ શ્રીમદ્નની જીવનધારણા છે; અને આ પરથી જ ઉપર ઉલ્લેખેલ ‘સહજ’ નોંધવાળા લેખમાં નિર્દેશેલ ‘ઇચ્છા'ને ખુલાસા મળી જાય છે કે આ સ્વ-પરઉપકારનું મહત્યા કરવું એ જ શ્રીમની મહાન્ ઇચ્છા છે. આ મહાકા માટેની મહાન ઇચ્છાના પ્રાસંગિક નિર્દેશ પણ આ જ અરસામાં–સ'. ૧૯૪૬માં એક મુમુક્ષુ ભાઈ ખીમજીભાઈ પરના શ્રીમના પત્રમાં (અ. ૧૩૦) મળે છે. કેટલાક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવત્તી રહી છે, જે કાઈ સ્થળે કહી નથી; કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે.’ શ્રીમદ્નની આ મહાન ઈચ્છા શી હશે ? તેનું ઉપરાક્ત ખુલાસા પરથી અત્ર અનુમાન તારવવાનું રહે છે. શ્રીમદ્ની આ અંતરૈચ્છા ‘ જે મહાન્ કામ માટે તું જન્મ્યા છે' ઇ. શબ્દોમાં મેાઘમ રીતે વ્યક્ત થઈ છે. તે મહાન્ કામ એટલે બીજું કાઈ નહિ. પણ મહાવીરના મહાનૂ માના ઉદ્દારનું કામ. પૂજન્મામાં સંસ્કારના વારસેા લઇ આવેલા શ્રીમને મહાવીરના મા પ્રત્યે ખાલ્યવયથી કૂદરતી અનન્ય પ્રેમ હતા, અને તે ઉત્તરાત્તર વૃદ્ધિ પામ્યું ગયા હતા. આ મહામાર્ગના ઉદ્ઘાર થઈ-મહાપ્રભાવ થઇ ભગવાન મહાવીરસ્વામીના સમય જેવા વખત આવે, એવા મહાભગીરથ આત્મપુરુષાર્થ આદરવાની શ્રીમદ્નની અંતરૈચ્છા ઘણા વખતથી છે, તે અત્ર માર્મિક શબ્દોમાં કંઈક વ્યક્ત કરી છે. આવા મહાકામ સંબંધિની તે ઈચ્છા પણ મહાન્ હાય અને તે પાર પાડવા પરિશ્રમ પણ મહાન્ જોઇએ, એટલે જ અત્ર સ્પષ્ટ કર્યું છે— મહાન્ પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે,’— મહા આત્મપુરુષા રૂપ મહાભગીરથ પ્રયાસથી પાર પાડી શકાય એવી છે, છતાં, તે માટે જેવા જોઇએ તેવા પરિશ્રમ થતા નથી એ એક આશ્ચય અને પ્રમત્તતા છે.' આમ પેાતાને વેદાતું આશ્ચય વ્યક્ત કરી આવી મહાન્ ઇચ્છા કેમ ઉત્પન્ન થઇ હતી તે સ્પષ્ટ કરતાં શ્રીમદ્દ લખે છે—એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયાગ્ય રીતે પાર નહી' કરાય ત્યાંસુધી આત્મા સમાધિસ્થ થવા ઈચ્છતા નથી, અથવા થશે નહીં.’– જેમને સમાધિ પરમ પ્રિય છે એવા શ્રીમના આ વેધક વચના સૂચવે છે કે— શ્રીમને મહાવીરના મહાત્ માના ઉદ્ધારની-માગ પ્રભાવનની એટલી બધી તમન્ના છે કે તે મહાન્ કામ માટેની મહાન્ ઇચ્છા આ જીવનમાં જ્યાં લગી યથાયેાગ્ય રીતે—જેમ ઘટે છે તેમ સમ્યકપણે Page #286 -------------------------------------------------------------------------- ________________ મહાકામ માટે જન્મેલો “રામ ૨૪૩ પાર નહીં કરાય–પૂર્ણ નહીં કરાય, ત્યાં લગી તેમને આત્મા સમાધિસ્થ થવા ઈચ્છતે નથી! અથવા થશે નહીં. આનો આશય એમ સમજાય છે કે જ્ઞાની મહાત્માઓ બે પ્રકારના હોય છે, એક તો માત્ર પોતાનું આત્મકલ્યાણ સાધનારા અને બીજા પિતાનું આત્મકલ્યાણ સાધી પરકલ્યાણ-જગતકલ્યાણ સાધનારા; શ્રીમદ્ આ બીજા પ્રકારમાં છે, એટલે જ આ જગતકલ્યાણની ઈચ્છા પૂર્ણ કર્યા વિના તેમનો આત્મા સમાધિસ્થ થવા નથી ઈચ્છતે. અને આ ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાંલગી સમાધિ થાય એમ નથી એટલે જ શ્રીમદ્ ત્યાં દર્દભર્યું આત્મસંવેદન દાખવે છે—એ ઈચ્છાના કારણને લીધે જ જીવ ઘણું કરી વિટંબન દશામાં જીવન વ્યતીત કર્યો જાય છે. પણ બાહ્યથી વિટ બનરૂપ આ ઉપાધિના એઠા નીચે અંતરથી તે શ્રીમદ્ આત્મસમાધિની –આત્મકલ્યાણની જ સાધના કરી રહ્યા છે, એટલે જ શ્રીમદ્ ત્યાં આગળ માર્મિકપણે લખે છે—જો કે તે વિટંબનદશા પણ કલ્યાણકારક જ છે, તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે.” પણ જગતકલ્યાણ સાધતાં પહેલાં આત્મકલ્યાણ સાધવું જોઈએ, અને સ્વાનુગ્રહ સાથે તે જ પરાનુગ્રહ સાધવા સમર્થ થાય છે એવા પિતાના આધીન મત પ્રમાણે શ્રીમદ્ હાલ તત્કાળ તે મુખ્યપણે આત્મકલ્યાણ સાધવારૂપ સ્વાનુગ્રહમાં જ પ્રવર્તી રહ્યા છે, ઉપાધિમાં બેઠા બેઠા આત્મસમાધિ જ સાધી રહ્યા છે. અને શ્રીમદૂની આ મહાન કામ માટેની મહાન ઈચ્છા બીજી કઈ પણ નહિં, પણ મહાવીરના મહાનું માર્ગના ઉદ્ધાર ને પ્રભાવન માટેની જ છે, એની સાબીતી હાથોંધ ૧ના અં. ૭૩માં પ્રાપ્ત થાય છે. જેના વિચાર અને મનોરથ મહાનું છે. એવા મહાન શ્રીમદ્ ત્યાં લખે છે –“જેનાથી માર્ગ પ્રવર્યા છે એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, તેમાં હાલ વિકળતા જેવામાં આવે છે, તેને હેતુ શો હોવો જોઈએ તે વાત વિચારવા ગ્ય છે.' – આવા મહાનું વિચાર કરવા-મહાનું મનોરથ સેવવા-મહાન્ મહેચ્છા સેવવી એ કાંઈનાનીસૂની વાત નથી, મોટામાં મોટી વાત છે. આ માર્ગઉદ્ધારનું કામ મહમાં મહતુ–મોટામાં મોટું છે, અને તે મહાકામ માટે મહાપરાક્રમ મહા આત્મબળ આદિની પરમ આવશ્યકતા છે; અને તેને માટેની તૈયારી પણ મહાન જોઈએ, એ જ વસ્તુ શ્રીમદ્ હાથોંધ ૧ના અં. ૭૪માં સ્પષ્ટ લખે છે–જે કઈ મેટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજ શક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહકાર્યના બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાગરણ અવિરોધ જેવું રાખતા હતા.” ઈ. એટલે જ આવા મહાકામ માટે અપૂર્વ પૂર્વતૈયારીરૂપ (Preparation) અપૂર્વ આત્મસાધના સાધતા મહેચ્છાવાન મહાસમર્થ શ્રીમદની મહેચ્છા પ્રથમ પૂર્ણ આત્મકલ્યાણ સાધી પછી નિષ્કારણ કરુણાથી જગતકલ્યાણ કરવાની હતી અને એટલે જ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અધ્યાત્મ રાજચંદ્ર યોગવાસિકમાં જેવો રામચંદ્રજીનો પરમ વૈરાગ્ય વર્ણવ્યો છે, તે પરમ વૈરાગ્ય તે જેને ૧૯૪૨થી સત્તર વર્ષની વયે પણ વર્તાતે હતો એવા રાજચંદ્રજી નિર્વિકલ્પ આત્મારામી દશાને ઝંખતા હતા; આત્મામાં રમણ કરનારો “રામ”—આત્મારામ પોતાના આત્મધામમાં આવીને વસે એવી “ભવ છેવટની દશા” નિરંતર ઈચ્છતા હતા. અને આ ઈચ્છા પરમ સમર્થ શ્રીમદે આ જ જન્મમાં પરિપૂર્ણ કરી હતી; સં. ૧૯૪૭માં સૌભાગ્યભાઈ પરના પત્રમાં શ્રીમદે રંગમાં આવી જઈ પરમ આત્મભાવોલ્લાસથી લખ્યું છે તેમ “રામ હદે વસ્યાં છે, અનાદિનાં ખસ્યાં છે,'- આ આત્મારામ રામ તે શ્રીમદના હૃદયમાં આવીને વસ્યાં છે અને તેના સ્વરૂપને આવરણ કરનારા અનાદિનાં આવરણ ખસ્યાં છે. આવો હતો આ મહાકામ માટે જન્મેલા આ આત્મરામી રામ ! પ્રકરણ ચાલીશમું લોકપુરુષારહસ્ય : “મારગ સાચા મિલ ગયા આમ આત્માને જાણી–વેદી આત્મામાં રમણ કરતા આત્મારામ શ્રીમદે તત્ત્વનું અનન્ય મંથન કર્યું હતું. આત્મા કોણ? વિશ્વ કોણ? ઈશ્વર કોણ? ઈ. અનેક પ્રશ્નો પરત્વે જગત્તત્ત્વજ્ઞાનીઓએ ઘણું મંથન કર્યું છે અને વિશ્વનો કોયડો ઉકેલવા પ્રયત્ન કર્યો છે. શ્રીમદ્દ જેવા અસાધારણ પરીક્ષાપ્રધાન પરમતત્ત્વવિજ્ઞાની જ્ઞાનાવતાર પુરુષે તે આ વિષે અનંતગુણવિશિષ્ટ તત્વમંથન કર્યું છે, અને વિશ્વનો કેયડો ઉકેલવાન અસાધારણ પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિં પણ તેને સફળ ઉકેલ સિદ્ધ કરી–લેકનું અલૌકિક રહસ્ય પ્રાપ્ત કરી સાચા માર્ગ પ્રાપ્ત કરી લીધો છે, “મારગ સાચા મિલ ગયાએ ધન્ય ઉદ્ગારથી સૂચિત થતી અનુભવસિદ્ધ આત્મસામર્થ્યદશા સિદ્ધ કરી લીઈ છે. આ વસ્તુનું આ પ્રકરણમાં દિગદર્શન કરશું. વસ્તુગતે વસ્તુની પ્રાપ્તિરૂપ આ તત્વનવનીત પ્રાપ્ત કરવા શ્રીમદે જે હૃદયસાગરનું મંથન કર્યું છે, તે ખરેખર! જગન્ના ઈતિહાસમાં અનન્ય છે, થોડા સમયમાં જે ઘણું ઘણું તત્ત્વમંથન કર્યું છે તેની જોડી જડવી દુર્લભ છે. શ્રીમદૂના આ મહામંથનને પ્રારંભ લઘુવયથી જ થયો હતો, તેની સાક્ષી આપણને તેમની સમુચ્ચયવયચર્યામાં જ (અં. ૮૯) મળી આવે છેઃ “સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થનાસ્તિકોએ જે જે વિચારો કર્યા છે, તે જાતિના અનેક વિચારે તે અલ્પવયમાં મેં કરેલા છે.” આ અનન્યતત્વ મંથનમાં નાસ્તિકતાથી વિચારશ્રેણી શરૂ કરી તેઓ પ્રત્યેક વિચારપદ્ધતિને અનુભવની કસોટીએ ચઢાવતા ગયા, પરીક્ષાપ્રધાનીપણાની અગ્નિપરીક્ષામાં ઉતારતા ગયા, અને તેમાંથી પાર ન ઉતરે તેને વિસર્જન કરી, પાર ઉતરે તેને જ સ્વીકાર કરતા ગયા. અસાધારણ બુદ્ધિબળ, Page #288 -------------------------------------------------------------------------- ________________ લોકપુરુષારહસ્ય: “મારગ સાચા મિલ ગયા” ૨૪૫ અસાધારણ શ્રુતબળ અને અસાધારણ અનુભવબળને લીધે શ્રીમદ્ આ સ્વતંત્ર મૌલિક વિચારણા માટે પરમ સમર્થ હતા, અનુભવપ્રત્યક્ષની કેસેટીએ ચઢાવી તત્વને સ્વીકાર કરનારા પરમવિશિષ્ટ ઉત્કૃષ્ટ કોટિના પરીક્ષાપ્રધાની હતા, એટલે જ તેઓ લેકના અલૌકિક રહસ્યને પામી, સાચો માર્ગ હસ્તગત કરી, પરમ તત્વજ્ઞશિરોમણિ બની ગયા એ સિદ્ધ હકીકત છે. પત્રાંક ૮રમાં જણાવ્યું છે તેમ એક વખત તે શ્રીમદ્ નાસ્તિકતાના વિચાર પર ચઢી ગયા–તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપે નથી, પુષ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભગવે એજ કૃતકૃત્યતા છે, પણ શેડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. x ૪ કેઈ ઓર અનુભવ થશે, અને જે અનુભવ પ્રાચે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તે હતે.” આમ નાસ્તિકતા દૂર થઈ શ્રીમદને આત્માની આસ્તિકતા અનુભવસિદ્ધપણે વજાલેપ દઢ થઈ હતી; અને તર્કસિદ્ધપણે પણ એ સિદ્ધ થઈ હતી. કારણ કે આ ભવ વણ ભવ છે નહિં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર.—એમ પત્રાંક ૭૭માં શ્રીમદે અનુભવસિદ્ધ તર્કશુદ્ધ વચન લખ્યું છે તેમ, આ ભવ વિના બીજે ભવ છે નહિં, એ જ તર્કને અનુકૂળપણે વિચારતાં તેઓ આત્મધર્મનું મૂળ પામી ગયા; વિચાર કરતાં તે નાસ્તિક તર્કમાં પૂર્વાપર વિરોધ જણાય, કલ્પના કરી નાના પ્રકારના “નાસ્તિ’ વિચાર દઢ કરવા જાય પણ તે “નાસ્તિ' (ન+અસ્તિ) “અસ્તિ' સૂચવે છે, એ જ ખરા નિર્ધારને તેઓ પામી ગયા. આમ તત્ત્વવિચારસુધારસની ધારાએ ચઢતાં શ્રીમદને તર્કશુદ્ધ અનુભવસિદ્ધપણે નાસ્તિકતાના વિચારો મૂલભૂલ થયા ને આસ્તિકતાના વિચારે વજલેપ દઢમૂલ થયા. એક સાચો પ્રખર વેદાંતી જે રીતે વેદાંતને વિચાર કરે તેમ શ્રીમદે ઊહાપોહાથે મધ્યસ્થ તત્ત્વપરીક્ષાર્થે વેદાંત સિદ્ધાંતનું અત્યંત મંથન કર્યું હતું. “સર્વ બ્રહ્યા છે. આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે, સર્વરૂપ બ્રહ્મ છે. તે સિવાય કોઈ નથી,” પ્રકારે વેદાંત વિચારને તત્વની અગ્નિપરીક્ષામાં શ્રીમદે ઉતાર્યો, પણ ઘણું ઘણું મંથન કર્યા છતાં અને ઘણું ઘણું તેનું માન્યપણું ગણવાનો પ્રયાસ કર્યા છતાં તે અગ્નિપરીક્ષામાંથી પાર ઉતર્યો નહિં, તે વેદાંત સિદ્ધાંત શ્રીમદને બીલકુલ બેઠે નહિં, યુક્તિયુક્ત જણાયે નહિં, સર્વથા અઘટમાન જ જણાય. એટલે તે માન્યતાની શ્રીમદે ઉપેક્ષા કરી તે સિદ્ધાંત માન્ય નથી એમ જાણું વિસર્જન કર્યો. પત્રાંક ૮૮ માં દર્શાવ્યું છે તેમ–આ આખો કાગળ છે, તે સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા? અને તે જીવને બંધ શી રીતે માનવે? અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી? તે બંધની નિવૃત્તિ થયે ચેતનને ક ભાગ માયારહિત થયે ગણાય? જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે તે ભાગ નિરાવરણ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અધ્યાત્મ રાજચંદ્ર સમજવો કે શી રીતે ? અને એક ઠેકાણે નિરાવરણપણું, તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ? તે ચીતરીને વિચારે. સર્વવ્યાપક આત્મા – (જુઓ ચિત્ર) આ રીતે તે ઘટતું નથી.” ઈ. આમ તત્વની કસોટીએ ચઢાવતાં અઘટમાન હેવાથી-યુક્તિક્ષમ નહિં હોવાથી વેદાંતીની માન્યતાને અમાન્ય ગણે શ્રીમદે વિદાય આપી. એ જ પ્રકારે ઈશ્વરવાદી આદિની માન્યતાની આકરી કસોટી શ્રીમદે કરી. પોતે જ જાણે તેવા ઈશ્વરવાદી હોય એ રીતે એ સિદ્ધાંત તત્ત્વપર્યાલોચનાથે વિચારી જે એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે; બ્રહ્મરૂપ જ છે; ભગવરૂપ જ છે. સર્વ આ જે કંઈ પ્રવર્સ છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે. આ સમસ્ત વિશ્વ ભગવરૂપ જ છે. તે ભગવત્ જ સ્વેચ્છાએ જગદાકાર થયા છે.'- ઈ. પ્રકારે ઈશ્વરવાદીના વિચારને અનુકૂળ વિચારણા પણ તત્વની અગ્નિપરીક્ષામાં સમુત્તીર્ણ થઈ નહિં, તેની પણ કઈ રીતે ઘડ બેઠી નહિં, એટલે તે વિચાર પણ યુક્તિક્ષમ નહિં હેવાથી શ્રીમદે અમાન્ય કર્યો, વિસર્જન કર્યો. આ અંગે પોતાની સ્પષ્ટ વિશદ વિચારણા શ્રીમદે પત્રાંક ૫૩૦માં ઈશ્વર સંબંધી અને જગકર્તા સંબંધી ગાંધીજીના બીજા પ્રશ્નના ઉત્તરમાં પ્રકાશી છેઃ કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવાયેગ્ય છે અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. ૪૪ જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારે અભિપ્રાય છે. તે જગકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય લેવાયેગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનાવાયોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ ગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જે ચેતનપણે માનીએ તો તેથી પરમાણુ, આકાશ વિગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવીજ સંભવતી નથી. જે ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તે સહેજે તે અનૈશ્વર્યવાન કરે છે, તેમજ તેથી જીવરૂપ ચિતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તે પછી જડેચેતન ઉભયરૂપ જગત્ છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતેષ રાખી લેવા જેવું થાય છે, અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગને જગત્ કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ તે પણ તે વાત સિદ્ધ જણાતી નથી. ઈ. પ્રકારે શ્રીમની નિખુષ વિચારણાથી સ્પષ્ટ થાય છે કે જગકર્તા વાદીની માન્યતા જગતત્ત્વને ખુલાસો કરવાને ક્ષમ ન હોવાથી શ્રીમદે તે માન્યતાને પણ અમાન્ય કરી. આમ નિષ્પક્ષપાત મધ્યસ્થ તત્ત્વપરીક્ષા કરતાં ને અનુભવની કસેટીએ ચઢાવતાં એક અદ્વૈતવાદથી વા ઈશ્વરવાદથી વા ઈતર વાદથી જગતત્ત્વને વા આત્મતત્વને યથાર્થ ખુલાસે નહિં મળતાં, જડ-ચેતન બને ભિન્ન ભિન્ન તત્વ છે Page #290 -------------------------------------------------------------------------- ________________ લોકપુરુષરહસ્ય: “મારગ સાચા મિલ ગયા ૨૪૭ એવી ભેદવિજ્ઞાનરૂપ વિવેક-વિચારધારા પર શ્રીમદ ચઢયા. આ વિવેકવિચારને અનુભવની કસોટીએ ચઢાવતાં શ્રીમદને કેટલું કેટલું આત્મમંથન કરવું પડયું તેની સાક્ષી તેમના અનુભવવચનામૃતે જ પૂરી પાડે છે. શ્રીમદ્ પોતે પોતાના અંતરાત્મા સાથે વાર્તાલાપ કરતા હોય એમ પત્રાંક ૧૧૨માં કહે છે–મહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહિં તો વસ્તુગતે એ વિવેક ખરે છે,'– વસ્તુગતે-જેમ વસ્તુનું સ્વરૂપ છે તેમ તમને થયેલ “એ” વિક–સત્યાસત્યવિચાર ખરે છે, બરાબર છે. એટલે જ આમ સાચી દિશામાં ચાલી રહેલા પિતાના સત્યાસત્યચિંતનરૂપ વિવેકમાં પિતાના આત્માને ઉત્સાહ પ્રેરે છે-“ઘણું જ સૂક્ષ્મ અવલેકન રાખે. સત્યને તો સત્ય જ રહેવા દેવું અને આમ પિતાને જે સત્યનું ખરું ભાન થયું છે, તે પરથી અનુભવજન્ય આત્મપ્રતીતિથી શ્રીમદ્દ વદે છે–વીતરાગે ખરૂં કહ્યું છે. વીતરાગવચન જે પરોક્ષ પ્રમાણુરૂપ શ્રુતજ્ઞાન છે, તેની સાથે શ્રીમદના અનુભવ પ્રત્યક્ષને સુમેળ મળે છે, એટલે જ શ્રીમદના અંતરાત્મામાંથી ભણકાર થાય છે કે વીતરાગવચન સત્ય છે. આવા જ અનુભવોલ્લાસમાં શ્રીમદ્દ (હાથોંધ –પમાં) પિતાના અંતરાત્માને કહે છે– એટલું જ શેધાય તે બધું પામશો; ખચીત એમાં જ છે. મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માને. એ સ્વરૂપ માટે સહજ સહજ કેઈ સ્થળે લખી વાળ્યું છે. ” ઈ. આ લેકના સ્વરૂપ સંબંધમાં પણ પ્રચલિત વિચારણને અનુલક્ષીને શ્રીમદે પુષ્કળ મૌલિક વિચારણા કરી, અનુપમ તત્વમંથન કર્યું. સંક્ષેપમાં ભવ્ય વિશ્વદર્શન કરાવતા પત્રાંક ૧૫૬માં શ્રીમદે દર્શાવ્યું છે તેમ પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધે, એટલે મહાવીરદેવે જગને આમ જોયું–તેમાં અનંત ચિતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચિતન્યાત્માઓ બદ્ધ દીઠા. અનંત મોક્ષપાત્ર દીઠા. અનંત મોક્ષઅપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું.” એ આદિ પ્રકારે ભગવાન મહાવીરે પ્રકાશેલી વિશ્વવ્યવસ્થા અંગે પુષ્કળ તત્વચિંતન કર્યું. પત્રાંક ૧૫૭ (રોજનિશી અં. ૧૧)માં શ્રીમદ્ પિતાને આવેલા એક અદ્દભુત ચમત્કારિક અને ઉલ્લેખ કરે છે–“ ગઈ કાલ રાત્રે એક અદ્ભુત સ્વમ આવ્યું હતું. જેમાં બેએક પુરુષની સમીપે આ જગની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું, પ્રથમ સર્વ ભુલાવી પછી જગત્નું દર્શન કરાવ્યું હતું. સ્વમમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વમનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયા હતા. હવે પછી તે સંબંધી અધિક. આ અંગે સત્યને સાક્ષાત્કાર કરત સમ્યફોધ થતાં આત્માનુભવને કઈ દિવ્ય પ્રકાશ થયો હોય એવો કોઈ અપૂર્વ ભાસ આપતા આ વચન આત્મપ્રકાશભુવનમાં બિરાજમાન શ્રીમદ્દ હાથધમાં (૨–૧૭) લખે છે–પ્રકાશભુવન. ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તમે આ ભણી વળે.”— ખચીત–ચોક્કસ “તે –તમને જે સમ્યક્ બેધમય આત્માનુભવ થાય છે તે સત્ય છે, એમ જ સ્થિતિ–વસ્તુસ્થિતિ છે. તમે ‘આ’–પ્રત્યક્ષ અનુભવથી ભારોલી સાચી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અધ્યાત્મ રાજય દ્ર બેધદિશા ભણી વળે. તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બંધ થયે છે, અને થાય છે; પરંતુ તે વિલંગરૂપ છે.”—તેઓએ-તે જ્ઞાનીઓએ જે આ લેકાદિ સ્વરૂપ કહ્યું છે તે રૂપકથી કહ્યું છે, તે બેધહેતુએ છે, એટલે ભિન્ન ભિન્ન પ્રકારે-જૂદી જુદી રીતે તેથી બધ થયે છે અને થાય છે, પરંતુ તે વિલંગરૂપ છે,–તે સંબંધી લોકે જે સમજે છે તે વિભંગરૂપ-વિપરીત ભંગ-પ્રકારરૂપ છે. પણ “આ બધ સમ્યક છે. તથાપિ ઘણું જ સૂક્ષ્મ અને મોહ ટળે ગ્રાહ્ય થાય તેવો છે,’– તમને જે આ બંધ થયે છે–સમજાવે છે તે સમ્યક્ છે-યથાર્થ છે, તે પણ ઘણું જ સૂક્ષ્મ અને મેહ ટળે બાહ્યગ્રહણ થઈ શકે તે છે, અર્થાત્ તમને મોહ ટળે છે અને ઘણે જ સૂક્ષ્મ બોધ મળ્યો છે. વર્તમાનમાં આ “સમ્યફ બોધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. તેમણે જે છે તે યોગ્ય છે. એ સમજીને હવે ઘટતે માર્ગ . કારણ શોધે મા, ના કહે મા, કલ્પના કરો મા. એમ જ છે. જે સમ્યક તમને સમજાય છે તેમ જ વસ્તુસ્થિતિ છે, માટે કલ્પના છેડી નિર્વિકલ્પપણે એ માર્ગે આગળ ચાલ્યા જાઓ. તે પુરુષ યથાર્થ વક્તા હતો.'- તે પુરુષ–ભગવાન મહાવીર યથાર્થ વક્તા-જેમ અર્થ છે તેમ કહેનારે હતો. “અયથાર્થ કહેવાનું તેમને કઈ નિમિત્ત નહતું.” આ જ વસ્તુની પુષ્ટિ કરતા શ્રીમદના અનુભવદુગાર હાથોંધ ૨–૧માં છે એ જ સ્થિતિ—એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તે કલ્પના કરી બીજી વાટ ભે. યથાર્થ જોઈતો હોય તે આ..............” અર્થાત્ પૂર્વોક્ત હાથધમાં કહ્યો છે તે જ સમ્યફોધરૂપ ‘આ’–પ્રત્યક્ષ આત્મદર્શનરૂપ અનુભવગોચર યથાર્થ માગ લેવાનું અત્રે શ્રીમદે પોતે પિતાના આત્માને સંબોધન કર્યું છે. તે પછી અન્ય દર્શનમાં માર્ગનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તેનું શું?– “વિલંગ જ્ઞાન-દર્શન અન્યદર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકેએ જે ધર્મમાર્ગ બળે છે, તે સમ્યક થવા સ્યાત મુદ્રા જોઈએ.”—વિભંગ વિપરીત-મિથ્યા ભંગરૂપ–પ્રકારરૂપ જ્ઞાન-દર્શનઅન્યદર્શનમાં માનવામાં આવ્યું છે. એ વિલંગરૂપ જ્ઞાન-દર્શનમાં મુખ્ય પ્રવર્તકેએ જે ધર્મમાર્ગ બળે છે, તે સમ્યક્ત્યથાર્થ થવા “સ્યા’ મુદ્રા-છાપ જોઈએ. “સ્યા’ મુદ્રા લાગતાં તે વિભંગરૂપ–મિથ્યાત્વરૂપ જ્ઞાન-દર્શન પણ સભ્ય બની જાય છે, એ “સ્માતની - અનેકાંતની અદ્ભુત ચમત્કૃતિ છે દષ્ટિવિષને દષ્ટિઅમૃતમાં ફેરવી નાંખવાને સ્વાદુવાદી અનેકાંત સમ્યગદષ્ટિને અલૌકિક કીમી છે. આ સ્થાત્ મુદ્રા શું? તે સ્પષ્ટ કરે છે –“સ્માત મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. અને આ નાના પ્રકારના નય-અપેક્ષાઓને લક્ષ આત્મા છે તે સ્પષ્ટ પ્રકાશે છે-“નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે. એટલે જ કથે છે–દૃષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ, પ્રાયે અહિતનું કારણ થતું નથી.”—દષ્ટિવિષ–એકાંતવાદરૂપ મિથ્યાત્વનું-મતાગ્રહનું ઝેર નિકળી જતાં ગમે તે શાસ્ત્ર આદિ પ્રાયે અહિતનું કારણ થતું Page #292 -------------------------------------------------------------------------- ________________ લોકપુરુષારહસ્ય : “મારગ સાચા મિલ ગયા? નથી. આમ સ્વાતમુદ્રાથી સર્વ મતનું મિથ્યાત્વ દૂર કરી સમ્યકત્વ કરવાને સમર્થ અદ્ભુત જિનવચનમાં સર્વ મત પોતપોતાની સંભાળ–સમ્યકભાળ-સંરક્ષણ કરતાં રહી જાય છે, -એ અનુભવસિદ્ધ પૂર્ણ વિવેકમય નિર્ણય શ્રીમદને પ્રગટ્યો અને એમના ધન્ય ઉદ્ગાર નીકળી પડયા- “જિનનાં વચનની રચના અદ્ભુત છે તેમાં તો ના નહીં,” (અં.. ૧૫૭, રજનિશી ૧૮); તેમજ “રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત છે, કરતે નિજ સંભાલ. જિન સેહી હે આતમાં, અન્ય હાઈ સે કર્મ કર્મ કટે સે જિનબચન, તત્વગ્યાનિકે મર્મ.” (હાથોંધ ૧-૧૪) જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. (હાથોંધ ૨–૨૧).ઈત્યાદિ. આમ જડ ને ચેતન એ બને દ્રવ્યને ભિન્ન સ્વભાવ જ્યાં પ્રગટ સ્વીકારવામાં આવ્યો છે એવા જિનદર્શનની–વિતરાગદર્શનની શૈલી પ્રમાણે વિચારણા કરતાં તે વસ્તુ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ જણાઈ આગમથી, અનુમાનથી અને અનુભવથી અબાધિત સિદ્ધ થઈ એટલે તે સિદ્ધાંતને શ્રીમદે મુક્તકંઠે સ્વીકાર કર્યો, અને અનુભવની મુદ્રાથી અંકિત તે સિદ્ધાંત ઉદ્ઘાખ્યો. જડ જડભાવે પરિણમે , ચેતન ચેતનભાવે પરિણમે, કેઈ પોતાને સ્વભાવ છોડીને પલટે નહિં; જડ તે ત્રણે કાળમાં જડ હેય, ચેતન પણ તેમ ત્રણે કાળમાં ચેતન હોય, આ પ્રગટ અનુભવરૂપ છે, એમાં સંશય કેમ હોય? જે જડ ત્રણે કાળમાં જડ હોય ને ચેતન ચેતન હોય તો બંધ–મોક્ષ નહિં ઘટે, નિવૃત્તિપ્રવૃત્તિ નહિં હોય, તે શંકાનું સમાધાન એ છે કે-જ્યાં લગી આત્મા અભાન છે–પિતાના સ્વરૂપમાનથી રહિત છે, ત્યાંલગી સંગે કરીને બંધ–ક્ષ છે, પણ સ્વભાવને ત્યાગ હેતે નથી, એમ શ્રીજિન ભગવાન કહે છે. આ જીવ બંધ પ્રસંગમાં વર્તે છે, તે નિજ પદનું અજ્ઞાન છે, પણ આત્માને કોઈ જડતા આવી જતી નથી– ચેતન આત્મા કંઈ જડ બની જતો નથી, એ સિદ્ધાંત પ્રમાણ છે. આ જડ–ચેતનને સંગ એ અનાદિ અનંત ખાણ છે, તેને કઈ કર્તા છે નહિ, એમ શ્રી જિન ભગવંત ભાખે છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી તેમ નાશ પામતું નથી એ અનુભવથી સિદ્ધ છે, એમ જિનવર ભાખે છે. હોય તેને નાશ નહિં, હાય નહિં તે હોય નહિં, એક સમય છે તે સર્વ સમય છે, તેની ભેદ અવસ્થા દેખાય છે. –આ દ્રવ્યાનુયેગની સ્પષ્ટ વિશદ વિચારણા થીમને પ્રત્યક્ષ સાક્ષાત્ આત્મઅનુભવસિદ્ધ થઈ, અને તે પ્રમાણે શ્રીમદ રાળજ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ વેળાયે (સં. ૧૯૪૭ના ભાદ્ર.) ડિંડિમનાદથી ઉદ્દઘાષી,-હજારો શા કરતાં બળવાન આ આત્માનુભવસિદ્ધ વસ્તુ પિતાના આત્મતત્વ નિર્ણયરૂપે આ અમર શબ્દોમાં જગને જાહેર કરી જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કઈ પલટે નહી, છેડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મેક્ષ તે નહિ ઘટે, નિવૃત્તિપ્રવૃત્તિ હોય. મ- Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અધ્યાત્મ રાજચંદ્ર અધમેાક્ષ સયાગથી, જ્યાંલગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવના, ભાખે જિન ભગવાન. તે અંધ પ્રસ ંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણુ, જડ ચેતન સંચાગ આ, ખાણ અનાદિ અને ત; કેાઈ ન કર્તા તેના, ભાખે જિન ભગવત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિં, નહિં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હાય તેને નારા નહિં, નહીં તેડુ નહિ હેાય; એક સમય તે સૌ સમય, ભેદ્ય અવસ્થા જોય.' આ અનુભવસિદ્ધ તત્ત્વનિ ય પર આવતાં પૂર્વે શ્રીમદ્નની વિવેક-વિચારધારા પરાકાષ્ઠાને પામી હતી. ૧૯૪૬ના વૈ. વદ ૪ના દિને શ્રીમદ્દના આ ધન્ય ઉગાર (અ. ૧૫૭, રાજનિશી ૫) નિકળી પડયા છે—આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતાર્થ જોગ જણાયા; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમા ગણાયા.’—આજે મને કૈાઇ ઉપમા ન આપી શકાય એવા અનુપમ ઉછરંગ–ઉલ્લાસ છે; કારણ કે જન્મ કૃતાકૃતકૃત્ય થવાના જોગ જણાયા છે; વાસ્તવ્ય-વસ્તુગતે વસ્તુ, તેના વિવેક, તે વિવેક કરનાર વિવેચક,એ સુમાન-સન્માના સ્પષ્ટ ક્રમ ગણાયા છે. આ વાસ્તવ્ય વસ્તુ કઈ તેની અનુભૂતિની કોઈ ધન્ય ક્ષણે આ અવધૂતના હૃદયમાંથી આ અમૃત વાણી સરી પડી— આપ આપકુ ભૂલ ગયા ઇનસે કયા અંધેર ? સુમર સુમર અખ હસત હૈં, નહિં ભૂલેંગે ફેર. જબ જાન્યા નિજ રૂપકા, તખ જાન્યા સખ લેાક; નહિ જાન્યા નિજ રૂપકે, સખ જાન્યા સેા ફેક. જહાં કલ્પના જલ્પના, તહાં માનેા દુઃખ છાંઈ; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ.’ –પાતે પેાતાને ભૂલી ગયા, આથી બીજી માટુ' અંધેર કયું? તે સ્મરી સ્મરીયાદ કરી કરી અમે હસીએ છીએ કે શી આ ભૂલ! પણ હવે ફરીથી ભૂલશું નહી. જ્યારે નિજરૂપને જાણ્યું ત્યારે સ લેાકને જાણ્યા, નિજરૂપને નહિં જાણ્યું ત્યારે સ જાણ્યું છે તે ફાક'–ફાગટ છે. જ્યાં કલ્પના જપના છે ત્યાં દુ:ખની છાયા છે કલ્પના જના જ્યારે મટે ત્યારે તેણે વસ્તુને પ્રાપ્ત કરી છે. અને આમ વાસ્તવ્ય વસ્તુવિવેકરૂપ તત્ત્વવિવેકવિચારની ધારાએ ચઢતાં આત્મસામ ચેાગની શ્રેણીએ આરેાહતાં શ્રીમને સાચા માર્ગ મળી ગયા, સ ંદેહ છૂટી ગયા, હતું તે જલી ગયું−બની ગયું, ને બાહ્ય દેહથી ભિન્ન ‘નિજ દેહ’-પેાતાના આત્માના દેહ-જ્ઞાનદેહ ભિન્ન કર્યા-જૂદો પાડયો; અને તેવા નિઃસ ંદેહ પ્રત્યક્ષ અનુભવરૂપ સાચા માર્ગીને પામી આત્મસામ ચાગના ગિરિશ્ચંગે પહેાંચી ગયેલા પરમ સમ યોગીશ્વર શ્રીમન્ના અંતરાત્મામાં અંતરાદૂંગારરૂપ દિબ્ય ધ્વનિ ઊઠયો કે— Page #294 -------------------------------------------------------------------------- ________________ લોકપુરુષારહસ્ય: “મારગ સાચા મિલ ગયા” ૨૫૧ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ હેતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” અને આમ આત્માનુભવની દિશામાં દોટ મૂકતા શ્રીમને વિશ્વના કોયડાને ઉકેલ પણ હાથ લાગી ગયે, લેકપુરુષનું અલોકિક રહસ્ય પણ અપૂર્વ ભાવથી સમજાઈ ગયું, અત્યારસુધીમાં પ્રાયે પૂર્વે કેઈએ પણ કદી પણ ન વિચાર્યું હોય એવું અપૂર્વ લેકપુરુષારહસ્ય શ્રીમદને અલૌકિક ભાવથી હૃદયગત થઈ ગયું. બ્રહ્માંડના પિંડરૂપ-બ્રહ્માંડની લઘુ આવૃત્તિ સમા આ “પિંડને – શરીરને ખેળતે વિશ્વતત્ત્વને– વિશ્વ રહસ્યનો પત્તો લાગી જશે, આ બ્રહ્માંડસંબંધી વાસના જ્યારે જાય ત્યારે વસ્તુને પામે એ રહસ્યભૂત ભાવ અંતરમાં અત્યંત કુરિત થયા. જ પિંડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય; એહી બ્રહ્માંડી વાસના, જબ જાવે તબ..” અને એટલે જ “પિંડે સો બ્રહ્માંડે' તેમ “બ્રહ્માડે સો પિંડે” એ પરમ રહસ્યભૂત વસ્તુને મર્મ પણ પૂરેપૂરો સમજાઈ ગયે; જિનસિદ્ધાંતમાં લેક પુરુષાકારે વર્ણવ્યો છે તેને અંતર્ગત ભેદ પ્રાપ્ત થઈ ગયો અને તે લોકપુરુષ રહસ્ય પ્રકાશતા, લેક પુરુષ સંસ્થાને કહ્યો એ અમર પંક્તિથી શરૂ થતા અમૃત (Immortal, nectarlike) કાવ્યમાં તે અપૂર્વ રહસ્ય શ્રીમદે પ્રકાશ્ય. આ લેક પુરુષાકારે કહ્યો છે તેને ભેદ તમે કાંઈ પ્રાપ્ત કર્યો? તેમ કહેવાનું કારણ તમે કાંઈ સમજ્યા ? કે તે સમજાવવાની માત્ર તમારી ચતુરાઈ છે? એમ વિચારની પ્રેરણું કરી, શ્રીમદ્ આ શરીર પરથી આ લોકપુરુષને ઉપદેશ જ્ઞાનદર્શનના ઉદ્દેશે જ્ઞાનીઓએ કર્યો છે એમ સ્પષ્ટ કહી, આ અધી પંક્તિમાં લેકપુરુષનું અલૌકિક અદ્ભુત રહસ્ય પ્રકાશે છે–“લોકરૂપ અલોકે દેખ.”—અલકમાં રહેલા લોકને અવલોક, અર્થાત્ નહિં અવલોકનારા એવા અલકમાં– અચેતન એવા જડ દેહમાં સ્થિતિ કરતા લેકને એટલે કે અવકનારા આત્માને દેખ. અને એમ સ્પષ્ટ ભેદરૂપ જીવ-અજીવની સ્થિતિ દેખે, એટલે “ઓરતો ને શંકા ખવાઈ જાય,–“ટો ઓરતો શંકા ખાઈ.” આમ એકત્ર છતાં જૂદા ને જૂદા એવા જીવ–અજીવની સ્થિતિનું આશ્ચર્ય જે જાણે છે, તે જ જાણ-જ્ઞાની છે; અને જ્યારે જ્ઞાન-ભાણ પ્રગટે છે ત્યારે જ આ જાણે છે, અને આમ પર એવા અજીવમાં આત્મ. ભ્રાંતિથી આ જીવ બંધાય છે ને આત્મભ્રાંતિ મૂકવાથી મૂકાય છે, એવું બંધ–મેલન સ્વરૂપ તે સમજે છે,–“સમજે બંધ-મુક્તિ યુક્ત જીવ, નિરખી ટાળે શક સદીવ.” એટલે પછી તે જ્ઞાની પુરુષ દેહાધ્યાસ છોડી, પરભાવ વિભાવને કર્તા મટી, સાક્ષીપણે દષ્ટાભાવે નિરખતો રહી સદાને માટે શેક ટાળે છે. કારણ કે જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં સર્વદા કલેશ છે, જ્યાં ઉદાસીનતાનો વાસ છે ત્યાં સર્વ દુઃખનો નાશ છે. ત્યાં સર્વ કાળનું જ્ઞાન છે, ત્યાં દેહ છતાં નિર્વાણ છે, તે જ છેવટના ભાવની દશા છે, અને આત્મામાં રમણ કરનાર રામ પોતાના ધામ આવીને વસ્યા છે, ઈત્યાદિ પ્રકારે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અધ્યાત્મ રાજચંદ્ર લોકપુરુષનું પૂર્વે પ્રાયે કેઈએ ન પ્રકાર્યું હોય એવું અપૂર્વ રહસ્ય આ અમર કાવ્યમાં શ્રીમદે પ્રકાર્યું છે. આ અમૃત કાવ્યની કેટલીક મૂળ પંક્તિઓ આ રહી– લોકપુરુષ સંસ્થાને કહ્યો, એને ભેદ તમે કંઈ લહ્યો? એનું કારણ સમજ્યા કાંઈ? કે સમજાવ્યાની ચતુરાઈ? શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શનકે ઉદેશ; જેમ જણાવો સુણિયે તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ. મૂળ સ્થિતિ જે પૂછે મને, તે સેંપી દઉં યેગી કને, પ્રથમ સંત ને મધ્યે એક, લોકરૂપ અલેકે દેખ. જીવાજીવ સ્થિતિને જોઈ, ટળે ઓરતા શંકા ખાઈ એમ જ સ્થિતિ ત્યાં નહિં ઉપાય, “ઉપાય કાં નહીં?” શંકા જાય. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધ મુકિત યુક્ત જીવ, નીરખી ટાળે શક સદીવ. જિહાં રાગ અને વળી શ્રેષ, તિહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ દુઃખને છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.” આવી અલૌકિક હતી આ લેક પુરુષનું અલૌકિક રહસ્ય પામી જેને “મારગ સાચા મિલ ગયા હતા, એવા જ્ઞાનાવતાર શ્રીમદની કાલેકરહસ્ય પ્રકાશતી આ અમૃતવાણી ! અને આવી અદ્ભુત હતી ઉદાસીનતામાં વાસ કરનારા જે આ “રામ ધામ આવીને વસ્યા હતા એવા આ આત્મારામ શ્રીમદની આત્માને અમૃતાનુભવ કરતી પરમ અમૃતદશ ! પ્રકરણ એક્તાલીશમું ધર્મમૂર્તિ શ્રીમ અસ્થિમજજા ધર્મરંગ જે ધર્મમતિ સંત જ્ઞાનાવતાર – સ્વરચિત) જે લેકરૂપ અલકે દેખ– અલેક–જડ દેહમાં લેકરૂપ-અવકનારા આત્માના સ્વરૂપને સાક્ષાત દીઠું અને તે પામવાની ઉદાસીનતારૂપ વીતરાગમાર્ગ પામી જે રામ ધામ આવીને વસ્યા,” એવા આત્મારામી શ્રીમદને લકપુરુષના રહસ્યભૂત જે આ અલૌકિક આત્મવસ્તુનું આત્મસંવેદન પોતાને થયું, તે આત્માના સ્વભાવભૂત વસ્તુધર્મ પ્રત્યે–આત્મધર્મ પ્રત્યે અનન્ય પ્રેમ ઉત્કટપણે ઉલ્લ હ; અન્ય સર્વભાવથી વ્યાવૃત્ત Page #296 -------------------------------------------------------------------------- ________________ ધ મૂર્તિ શ્રીમદ્ગા અસ્થિમજ્જા ધરગ ૨૫૩ થઈ આત્મા પેાતાના શુદ્ધ જ્ઞાન-દન સ્વભાવમાં વત્ત એ સહજ સ્વભાવરૂપ પરમાધ' પ્રત્યે શ્રીમદ્દો સહજ આત્મભાવ અપૂ પણે સ્ફુર્યા હતા. આવા ધમ ભૂત્તિ શ્રીમને ધર્મોની લગની લઘુવયથી જ લાગેટ્ટી હતી. લઘુવયની કૃતિઓ-મેાક્ષમાળા ભાવનામેાધઆદિ પ્રત્યે દષ્ટિપાત કરતાં પણ એમને સાચા ધર્માંર્ગ જણાઈ આવે છે. ધરગ જ સાચા રંગ છે, દેહ ભલે જીણુ થાય પણ સાચા ધમ રંગ જીણુ ન થાય, ઘાટઘડામણુ ભલે જાય પણ સાનુ વિસે નહિં,− ધ་રંગ જીરણ નહિ', દેહ તે જીરણુ થાય; સેાનું તે વણસે નહિં, ઘાટઘડામણુ જાય,'— એ ઉક્તિ શ્રીમદ્નના ધર્મોંમય જીવનચરિત્રમાં ચરિતાર્થ બની છે. પૂર્વે જે શુદ્ધ આત્મધર્મનું આરાધન કરેલું તે ધર્માંના સંસ્કાર તેમને લઘુવયથી જ ઊગી નિકળ્યા હતા, અને તે ધમ પ્રત્યેના પરમ પ્રેમપ્રવાહ સમયે સમયે વધતા જતા હતા; આત્મા અને તેના વસ્તુસ્વભાવરૂપ આત્મધર્મનું રહસ્ય (વસ્તુલહાવો ધમ્મો) એમના હૃદયમાં પ્રારંભથી જ વસ્યું હતું. આ શુદ્ધ આત્મધમ ને પ્રકાશનારા જિનધના—વીતરાગમાગ નેા અનન્ય નિશ્ચયરંગ તેમને હાડોહાડ વ્યાપ્યા હતા; શ્રી જાટાભાઈ પરના પત્રમાં (મ. ૩૭) કહ્યું છે તેમ— વીરસ્વામીનુ બાધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સ` સ્વરૂપ યથાતથ્ય છે' એ અવિચલ શ્રદ્ધા તેમને સદેાદિત હતી. આમ દેહધર્મો-દૃઢધનિશ્ચયી છતાં ધમ મૂર્ત્તિ શ્રીમદ્નને મત-દનના આગ્રહ નથી જ, એટલે જ આ જ પત્રમાં લખે છે—‹ આ કાળની અપેક્ષા એ મન, વચન, કાયા આત્મભાવે તેના ખેાળામાં અર્પણ કરી, એ જ મેાક્ષના માર્ગ છે. જગતના સઘળા દનની~મતની શ્રદ્ધાને ભૂલી જજો, જૈનસંબંધી સ` ખ્યાલ ભૂલી જો; માત્ર તે સત્પુરુષાના અદ્ભુત, ચોગસ્ફુરિત ચરિત્રમાં જ ઉપયાગને પ્રેરશે.' સંકલ્પવિકલ્પને રાગદ્વેષને મૂકવાની ને પૂર્વ પ્રહેલા જગતના પરમાણુ તેને પાછા આપી ઇ ઝટ ઋણુમુક્ત થવાની જેની ‘સદા સઉપયાગી વહાલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે” અને ‘પૂર્વ કર્માંના આધારે જેનું સઘળું વિચરવું છે’ એવા આ ધર્માંધુરંધર વીતરાગ પુરુષ આ જ સુપ્રસિદ્ધ પત્રમાં આગળ લખે છે: આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હ-શાક કરશેા નહીં; તેની ઇચ્છા માત્ર સકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતુ કે લેવાદેવા નથી. ×× જગતમાંથી જે પરમાણુ ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણુમુક્ત થવું, એ જ તેની સદા સઉપયાગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઇ આવડતું નથી; તે ખીજું કંઇ ઈચ્છતા નથી; પુર્વ કના આધારે તેનું સઘળું વિચરવું છે. XX જ્યાંત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે. ×× હું કોઇ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. એ ભૂલશે નહીં'.' કેઇ પણ સુજ્ઞ સહૃદયને રામાંચિત કરે એવા આ અમર વચના આલેખનારા શ્રીમના જીવનમાં આ વીતરાગધ-શુદ્ધ આત્મધમ અણુએ અણુએ વણાઇ ગયા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અધ્યાત્મ રાજય'દ્ર હતા,- આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપી ગયેા હતે!; ધમય જીવન વા જીવનમય ધર્મ શ્રીમદ્ જીવી રહ્યા હતા. આવા હતા ધમ મૂર્ત્તિ શ્રીમદ્ ! અને આવી હતી એમની પરમ વીતરાગ ધર્મ ભાવના ! ધમ મૂર્તિ શ્રીમને આ શુદ્ધ આત્મધર્મમય વીતરાગ નિગ્રંથમાગ પ્રત્યે, તેના નિરૂપક સત્શાસ્ત્ર પ્રત્યે અને તેના પ્રરૂપક વીતરાગ પુરુષા પ્રત્યે કેવા ભક્તિ— ઉલ્લાસ હતા, તેની સાક્ષી તેમના પત્રામાં ઠેર ઠેર પ્રાપ્ત થાય છે. તેમના સ’. ૧૯૪૪૪૫–૪૬ના પ્રારંભના પત્રામાં પણ—સત્પુરુષાને નમસ્કાર, નિરાગી પુરુષાને નમસ્કાર, નિરાગી મહાત્માઓને નમસ્કાર, નિ ́થ મહાત્માઓને નમસ્કાર, નિસ્પૃહી મહાત્માઓને અભેદભાવે નમસ્કાર’-એ આદિ મથાળે મૂકેલા પરમ ભાવપૂર્ણ` નમસ્કાર તે તે નિરાગી નિસ્પૃહ-નિથ સત્પુરુષા પ્રત્યે શ્રીમદ્નના અનન્ય અભેદ ભક્તિભાવ દાખવે છે. ‘હું મારી નિવાસભૂમિથી આશરે બે માસ થયાં સત્યાગ, સત્સંગની પ્રવનાથે પ્રવાસરૂપે કેટલાંક સ્થળેામાં વિહાર કરૂ છું (અં. ૭૧); નિત્રથના એધેલાં શાસ્ત્રના શેાધ માટે અહીં સાતેક દિવસ થયાં મારૂ આવવું થયું છે’ (અ.૬૬) એ આદિ ઉલ્લેખ વીતરાગ શાસ્ત્રોની શેાધમાં નિકળી પડેલા શ્રીમદ્ના તે તે સત્શાસ્ત્ર પ્રત્યેના અનન્ય પ્રેમ દર્શાવે છે. નિષ્રંથ વીતરાગના સંયતિધર્માં પ્રત્યેના શ્રીમનો ઉલ્લાસ સંયતિષમાં (અ. ૬૦) લેખ પરથી જણાઈ આવે છે. દશવૈકાલિકના મુનિચર્યાં અંગેના આ લેખમાં શ્રીમદ્ભા ચિત્તની નિમ"થ ભાવ પ્રત્યેની અનન્યગતિ દેખાઇ આવે છે. જેને જ્ઞાનીના વચનનું અપૂર્વ ગૌરવખહુમાન હૃદયમાં વસ્યું હતું એવા શ્રીમદ્ જૂઠાભાઈ પરના પત્રમાં આ ખા. ઇશારો કરે છે—દશવૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરૂ છુ, અપૂર્વ વાત છે.' અને આ નિગ 'થ ધમ –વીતરાગમાગ પ્રત્યેના શ્રીમના અનન્ય અનુપમ પ્રેમના ઉભરા આ શબ્દોમાં છલકાય છે—નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે, તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડયો, તે માત્ર એના નિરુપમ ધના અભાવે. (અ. પર) ઇત્યાદિ. આ વીતરાગ નિ»થ ધર્માંના રંગે દૃઢ રંગાયેલા ધમ ભૂતિ શ્રીમદે ધર્મ તત્ત્વનું અનન્ય મંથન કર્યુ હતું, ધર્મ' એ ગુપ્ત વસ્તુ માટે અપૂર્વ અંતર્સ ંશાધન કર્યું હતું, અને તે ધમ વસ્તુની સાક્ષાત્ પ્રાપ્તિ કરી હતી. એટલે જ આવા તથારૂપ આત્મા નુભવી પુરુષ આત્માનુભવથી લખે છે કે—કોઈ પણ ધર્મ સબંધી મતભેદ રાખવા છેડી દઇ એકાગ્ર ભાવથી સમ્યક્ષેાગે જે મા સંશેાધન કરવાના છે, તે એ જ છે. ×× તે માગ આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષ—નિગ્રંથ આત્મા જ્યારે ચેાગ્યતા ગણી તે આત્મત્વ અપશે—ઉદય આપશે—ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાર્દિક જશે.' (અ. ૫૪). અને એટલે જ ધના ગુપ્ત ભેદને પામેલા આ પુરુષ અન્યત્ર (પત્રાંક ૪૭) લખે છે—ધમ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે ખાહ્ય સંશેાધનથી મળવાની નથી. અપૂર્વ અત'શેાધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતસંશાધન કાઈક મહાભાગ્ય સદૂગુરુ અનુગ્રહે પામે છે.' આ ધમના મને પામેલે Page #298 -------------------------------------------------------------------------- ________________ ધર્મમૂર્તિ શ્રીમદ્દ અસ્થિમજ્જા ધર્મરંગ ૨૫૫ વિરલે સતપુરુષ જ પ્રકાશી શકે એવો અપૂર્વ મર્મ શ્રીમદે આ માર્મિક શબ્દોમાં પ્રકા છે–“શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ૪ ૪ ધર્મને રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે.” (અં. પ૮). ઈ. અને “જે કૃત્યનું પરિણામ ધર્મ નથી તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચછા રહેવા દેવી જોઈતી નથી” (સં. ૨૫) એ જેને જીવનમુદ્રાલેખ (moto) હતા, એવા દઢધર્મા શ્રીમ ધર્મપ્રયત્નમાં કેટલા અપ્રમત્ત હતા તેનું સૂચન તેમના આ વેધક વચને કરે છે“સ્થાપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં, આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો ?” (અં. ૪૭). શ્રીમદને આ ધર્મપુરુષાર્થ કે અસીમ હતો, કે અસાધારણ—અસામાન્ય (Extra-ordinary) હતો તેનું માર્મિક સૂચન આ જ પત્રનું આ ટૂંકું સૂત્રાત્મક વાક્ય કરે છે–એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુખ નહીં વધારવા પ્રયત્ન સત્પુરુષો કરે છે.” છે. આમ ધર્મપ્રયત્નમાં-ધર્મપુરુષાર્થમાં અપ્રમત્ત ધર્મમૂત્તિ શ્રીમદ્ પ્રારંભના જીવનમાં જ ધર્મધ્યાનના લક્ષ્યાર્થીને પામી ધર્મધ્યાનની કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા, તેનું સૂચન તેમના આ સૂત્રવચનમાં મળે છે—ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતને રસ્તો છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરને માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે,' (અં. ૧૨૩). આ ધર્મજીવનના પ્રારંભના વર્ષોમાં જ શ્રીમદ્ ધર્મધ્યાનની ઓછામાં ઓછી કઈ કક્ષાએ પહોંચ્યા છે અને ક્યાં પહોંચવાના અભિલાષી છે, તેને આડકતરે માર્મિક નિર્દેશ પત્રાંક દરમાં રૂપાતીત ધર્મધ્યાન અંગેના ઉલ્લેખ પરથી પ્રાપ્ત થાય છેઃ “આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સસંગઆદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે, પણ તેવા પુરુષો-નિગ્રંથમતનાલાખમાં પણ કઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પરુષ ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલાં પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. એથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પાપે ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠું મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે!” (અં. ૬૨). અત્રે ‘ભાવની અપેક્ષા તો ઓર જ છે એ માર્મિક શબ્દોમાં આ ધર્મધ્યાનથી પણ આગળની ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ સ્પર્શવાને શ્રીમદને કે ઊર્ધ્વગામી આત્મઅભિલાષ વ્યકત થાય છે. “અને ધર્મમૂતિ થવા પ્રયત્ન કરીએ, ઘણા હર્ષથી પ્રયત્ન કરીએ –એ એમની રજનિશીના પરિચયીને ભલામણ લેખમાં શ્રીમદની કેવી અનન્ય ધર્મભાવના ઝળહળે છે! Page #299 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અધ્યાત્મ રાજચંદ્ર આવા ધર્માંધ્યાનનિમગ્ન ધમૂત્તિ શ્રીમદ્ ધર્માંના રગથી કેવા અસ્થિમજ્જા રંગાઈ ગયા હતા, તે અંગે તેમનું આ 'કાટ્કી' અમૃત (Immortal,nectar-like) વચનામૃત જ સાક્ષી છે— ધર્મ જ જેનાં અસ્થિ અને ધ જ જેની મિજા છે, ધર્મ જ જેનુ લાહી છે, ધમ જ જેન્ આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયા છે, ધર્મ જ જેનુ કર્મ છે, ધર્મ જ જેનુ ચલન છે, ધર્મ જ જેનુ એસવુ છે. ધમ જ જેનુ ઉડવુ છે, ધર્મ જ જેનુ ઉભું રહેવુ છે, ધમ જ જેનુ શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેના આહાર છે, ધમ જ જેના વિહાર છે, ધર્મ જ જેને નિહાર (!) છે, ધર્મ જ જેના વિકલ્પ છે, ધર્મ જ જેના સંકલ્પ છે, ધર્મ જ જેનુ સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શુ આપણે નથી ઇચ્છતા ? ઇચ્છીએ છીએ. આવા હતા ધમૃત્તિ શ્રીમદ્! અને આવેા હતેા ધ મૃત્તિ શ્રીમના અસ્થિમજ્જા ધમ રંગ ! પ્રકરણ બેતાલીશમુ શ્રીમા સ વેગાતિશય : પરમ વૈરાગ્ય જે વેદ્યસવેદ્ય પદે વસે છે, સંવેગર`ગે અતિ તેલસે છે. ચેાગદૃષ્ટિકળશ (સ્વરચિત) ધર્મભૂત્તિ શ્રીમને આવા અસ્થિમજ્જા ધર્માંરગ લાગ્યા હતા તેનું અંતરંગ રહસ્યકારણ તેમને પર્મ સંવેગર્ગ છે,—મહામુનીશ્વરાને પણ દુર્લભ એવા પરમ સંવેગાતિશય છે. વૈરાગ્યતર ંગિણીમાં ઝીલતા શ્રીમદ્ આ માત્ર મેાક્ષઅભિલાષરૂપ સંવેગર`ગ દિનપ્રતિદ્દિન વૃદ્ધિ પામ્યે જતા હતા; ૧૯૪૨માં જે અદ્ભુત વૈરાગ્ય અંકુરિત થયા હતા તે શાખા-પ્રશાખારૂપે ફાલીફૂલી અદ્ભુતાદભુત-અદ્ભુતથી અદ્ભુત બન્યે જતા હતા; ભવે ખેદરૂપ નિવે॰-પરમ વૈરાગ્ય ઉપજવા સાથે માત્ર મેાક્ષની ઈચ્છારૂપ સવેગ વેગ પકડશે જતા હતા. એક સિક્કાના એ પાસા જેવા આ ભવવૈરાગ્યરૂપ નિવેદ અને મેાક્ષાભિલાષરૂપ સંવેગ એ બે વચ્ચે જાણે હાડ ચાલી રહી હતી ! પુનવિ ગનન પુનર્જાવ મળે પુષિ અનરીઝરે ચનમ્– ફરી ફરી જન્મવું ને ફરી ફરી મરવું એવી અનંત પરિભ્રમણુરૂપ ભવભ્રાંતિમાંથી છૂટવું અને મેાક્ષરૂપ પરમ આત્મશાંતિ અનુભવવી, જીવતાં છતાં મુક્તદશા-જીવનમુક્તપણું અનુભવવું એ જ એક લગની શ્રીમને લાગી Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદનો વેગાનિય : પરમ વૈરાગ્ય ૨૫૭ હતી. પરમ મુમુક્ષુ શ્રીમદના આ પરમ વૈરાગ્ય અને સંગતિશયનું દિગદર્શન તેમના પત્રોના આધારે આ પ્રકરણમાં કરાવશું. તેમાં “પ્રથમ સંવત્સરીએ” એ અમર શબ્દોથી શરૂ થતો સુપ્રસિદ્ધ અસાધારણ અમૃતપત્ર (અ. ૧૨૮)- જેમાં અક્ષરે અક્ષરે પરમ પરાકાષ્ઠાને પામેલે શ્રીમદ્ પરમ વૈરાગ્ય અને પરમ અભુત સંગતિશય નિઝરે છે– તેનું સવિસ્તર અવેલેકન કરશું. | દિવ્ય અતીન્દ્રિય જ્ઞાનરૂપ “અંતજ્ઞનથી સ્મરણ કરતાં જેની જ્ઞાનદષ્ટિ સમક્ષ ગતકાળના જન્માંતરનું (Passing show)-પસાર થતા દશ્ય જેવું ચલચ્ચિત્ર (movie, film) પસાર થતું સાક્ષાત્ દેખાય છે, નજરે તરવરે છે; ફરી ફરી જન્મવું અને ફરી ફરી મરવું એવા આ અનંત ભવપરિભ્રમણનું દુઃખ જેની સ્મૃતિમાં સતેજ થઈ જાણે સાક્ષાત્ સંદાય છે; આ પરિભ્રમણદુઃખના મૂળ કારણરૂપ રાગાદિ-કષાયાદિનો વિચાર કરતાં જેને અંતરાત્મા આ ભવભ્રમણથી પરમ વૈરાગ્ય પામ્યા છે, અને આ કષાયાદિ -રાગાદિ કરી પોતે જ હાથે કરી આ ભવભ્રમણુદુઃખ ઊભું કર્યું એવા પિતાના તે કલેશ અનુભવનારા કલેશિત આત્મા પ્રત્યે જેને જુગુપસા-ધણા ઉપજી છે,– એવા શ્રીમદના દિવ્ય આત્માએ સંવત્સરી નિમિત્તે લખેલા આ અસાધારણ ક્ષમાપના પત્રમાં એ પરમ ભૈરાગ્ય દાખવ્યો છે- એ પરમ સંગસિંધુ ઉ૯લસા છે, કે જે મહાસંવેગી મહામુનીશ્વરો પણ ભાગ્યે જ દાખવી શકે–ભાગ્યે જ ઉલ્લાવી શકે. સંવેગતિશયસંપન્ન પરમ વૈરાગ્યમૂત્તિ શ્રીમદ્રના દિવ્ય આત્માના ઊંડાણમાંથી નિકળેલા પરમ અમૃતરૂ૫ (Immortal, nectarlike) આ સહજ સ્વયંભૂ અનુભવઉગારો કંઈ પણ સુજ્ઞ વિવેકી આત્માને સારંગતરંગિણીમાં નિમજજન કરાવી પરમ વૈરાગ્યમાં રોમાંચિત ભાવે ઝલાવે એવા આ રહ્યા : અંતર્નાનથી સ્મરણ કરતાં એવો કઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે “સમાધિ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી કમરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાગ્ય કાં ન જાણું? અર્થાત્ એમ જાણવું જોઇતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંતવાર છોડતાં તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયે; તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એ પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કઈ કાળે પણ નહીં જોઉં, જેને કઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્વીપણે, દાસપણે, દાસીપણે, નાના જેતપણે શા માટે જન્મ્યો ? અર્થાત્ એવા અ-૩૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અધ્યાત્મ રાજચંદ્ર દ્વેષથી એવા રૂપે જન્મવું પડયું ! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ લેષિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત આવે છે.” કેઈ પણ સહદયના હૃદયને ભેદી નાંખી પરમ વૈરાગ્ય-રોમાંચ ઉલસાવે એવા અને આ ભવબંધનથી છૂટવારૂપ–માત્ર મોક્ષાભિલાષરૂપ સંગરંગ ઉપજાવે એવા શ્રીમદૂના આ પરમ સંવેગરંગી પરમ વૈરાગ્યપૂર્ણ વચને સૂચવે છે કે-અંતર્દાનથી સ્મરણ કરતાં શ્રીમદૂને પોતાનું ભૂતકાળનું ભવભ્રમણદુઃખ સાંભરી આવ્યું છે, તે પરિભ્રમણના મૂળમાં રહેલા સંકલ્પ-વિકલ૫નું રટણ કેમ કર્યું ? સ્વછંદ કેમ કર્યો? ક્રોધાદિ કષાય માઠાં છે એમ કેમ ન જાણું? તે તે ભવમાં તે તે કલ્પિત પ્રતિભાવ કેમ કર્યો? તે તે ભવમાં તે તે દ્વેષભાવ કેમ કર્યો?—એ સ્મરણ કરતાં પરમ વૈરાગ્ય સ્ફર્યો છે, અને હાથે કરીને આમ હેરાન થયેલા–દુઃખી દુઃખી થયેલા પોતાના કલેશિત આત્મા પર જુગુપ્સા આવી છે. શ્રીમદને આ ભવદુઃખનું સ્મરણ કરતાં એટલું બધું તીવ્ર આત્મસંવેદન થયું છે કે આ ભવદુઃખ કેમ દૂર કરવું એની એમને વિમાસણ થઈ પડી છે. એટલે જ આગળ લખે છે–વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે બ્રાંતિપણે બ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. આ ભવદુઃખથી પરમ વૈરાગ્ય એમને સદાયે છે એટલે જ આ ભવદુઃખથી છૂટી કેમ મોક્ષ પામ એ પરમ સંવેગ તેમને ઉલક્ષ્ય છે, અને એટલે જ આ પરમ વૈરાગ્યભાવથી પરમ ભાવિતાત્મા પરમ સંગરંગી શ્રીમદ્દ ભાવે છે- “ફરી ન જ જન્મવું અને અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે.–ફરી જન્મ ન જ ધારણ કરો અને તેમ થવા પુનઃ પુનઃ જન્મના કારણે ઉપરોક્ત ક્રોધાદિ–રાગાદિનું સેવન કરી “ફરી એમ ન જ કરવું,’ એવું દૃઢપણું–દઢનિશ્ચયપરમ મુમુક્ષુ શ્રીમદના દિવ્ય આત્મામાં પ્રકાશે છે– તીવ્ર સંવેગરંગના ઉગ્ર ભાવતેજથી ઝળહળે છે. છતાં કેટલીક વસ્તુ પિતાને આધીન નથી,–પ્રારબ્ધોદયાધીન બાહ્ય સંજોગાદિ પિતાના હાથની વાત નથી, એટલે એ બા.માં પિતાને ઉપાય નથી ત્યાં કેમ કરવું? એનો વિચાર શ્રીમદને થાય છે અને તેથી જ પિતે પિતાને પૂછે છે પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું?” અને તેને અંતરુઉત્તર પોતે જ આપી પોતાના આ નિશ્ચયનું ઓર વિશેષ દઢપણું દર્શાવે છે– જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ કરવી એ જ રટણ છે, પણ જે કઈ આડું આવે છે, તે કેરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે.” આ આત્મદઢતા પૂર્ણ કરવામાં કેટલાક વિદન–અંતરાય નડે છે, આડા આવે છે, તેને કેરે કરવા પડે છે–ખસેડવા પડે છે, અને આમ મેક્ષની પૂર્ણ ઈચ્છા અને તે માટે પિતાની પૂર્ણ પ્રવૃત્તિ છતાં વચ્ચે અંતરાયભૂત-વિદનભૂત આડખીલીઓ નડે છે, તે વિદાય કરવામાં કાળક્ષેપ થાય છે, વિલંબ થાય છે, તે જેને ત્વરાથી–વિના વિલંબે મેક્ષની તાલાવેલી લાગી છે એવા પરમ સંગરંગી શ્રીમદને પોષાતું નથી, પાલવતું નથી, એટલે જ ઉગ્ર સંવેગથી કહે છે-“જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાંસુધી, એમ દઢતા છે તેનું કેમ કરવું?” Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શ્રીમદ્દને સંવેગાતિશય: પરમ વૈરાગ્ય જ્યાં સુધી આ વચ્ચે આડા આવતા વિદનોને તે વિન ન કરી શકે એમ યથાયોગ્ય જય ન થાય, ત્યાં સુધી ચાલ્યું જતું જીવન જવા ન દેવું—એને ક્ષણક્ષણને પૂરેપૂરો સઉપગ કર્યા વિના જવા ન દેવું એવી આત્મદઢતા દર્શાવી, શ્રીમદ્ આત્મબળ પ્રબળ બનાવવામાં ને આત્મદશાને પિષણ આપવામાં સત્સંગ બળવાનું છે, તેના અભાવને ઊંડે ખેદ દર્શાવે છે–“કદાપિ કઈ રીતે તેમાંનું કંઈ કરીએ તે તેવું સ્થાન કયાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતે કયાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ?” આમ છે “ત્યારે હવે કેમ કરવું?”—આમ ભલે સંવેગને વેગ આપે ને આત્મદશાને પિષણ આપે તેવા તથારૂપ સંતે વિરહ છે, આનંદઘનજીને વેદાયું છે તેમ “સેંગૂ કેઈ ન સાથ” એવી વર્તમાન સ્થિતિ છે, “ઘાતિ ડુંગર આડા અતિ ઘણુ” એવા વિદનેના ટેકરા છે, છતાં પિતાને દઢ નિશ્ચય પાર પાડે જ એમ જેને દઢ આત્મનિશ્ચય છે એવા મહા વીરપુરુષ પરમ પુરુષસિંહ શ્રીમદ્દ અપૂર્વ આત્મપરાક્રમથી આ વિધ્વજયના દઢ નિર્ધારની ગર્જના કરતાં પોતાના અંતરાત્માને ઉદ્ધે છે-ગમે તેમ છે, ગમે તેટલાં દુઃખ વેઠે, ગમે તેટલા પરિષહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડી, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તો જીવનકાળ એક સમયમાત્ર છે, અને દુર્નિમિત્ત છે, પણ એમ કરવું જ, ત્યાંસુધી હે જીવ! છૂટકે નથી, આમ નેપથ્યમાંથી ઉત્તરમળે છે, અને તે યથાગ્ય લાગે છે.”—ધીઠાઈ કરી મારગ સંચરૂં સેંગૂ કેઈન સાથ” એ આનંદઘનજીના અમર ઉદ્ગારેનું સ્મરણ કરાવતા શ્રીમદૂના આ અમૃત અનુભવ ઉદ્ગારોમાં કેવો અદ્ભુત સંવેગ ભર્યો છે! આમ અનુપમ આત્મપરાક્રમથી વિનય કરતાં કરતાં પરમ સંવેગથી મોક્ષમા સંચરતાં આ પુરુષસિહ મહા વીરપુરુષ મેક્ષરૂપ સાધ્યની સિદ્ધિમાં અવલંબનભૂત સંકલનાબદ્ધ સાધનની ગવેષણ કરે છે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે આર્યા. ચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.” આ વર્તમાન સંજોગોમાં વિજય કરતાં કરતાં મોક્ષપ્રવૃત્તિમાં ક્યા અવલંબનભૂત સાધનની પિોતે અપેક્ષા રાખે છે તેની સંકલનાબદ્ધ ભાવના અત્રે પરમ ભાવિતાત્મા શ્રીમદે કરી છે. ક્ષણે ક્ષણે વૃત્તિનું–ભાવોનું પલટવું-ફરવું–સંસરવું એ જ ભાવસાર છે અને સ્વભાવમાં સ્થિર વૃત્તિરૂપ વર્તાના એ જ મોક્ષ છે, એટલે સંસાર બંધ કરવાસંવૃત કરવા અંદરને આ વૃત્તિપલટણરૂપ ભાવસંસાર બંધ કરે જોઈએ—સંવૃત કરે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અધ્યાત્મ રાજચંદ્ર જોઈએ, એટલે જ અત્રે શ્રીમદે પ્રથમ માગ્યું કે “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” એ સ્વભાવવૃત્તિની સ્થિરતા થવા માટે “શૂન્ય”—વિકલ્પશૂન્ય થવું જોઈએ, નિર્વિકલ્પ દશા પામવી જોઈએ એટલે જ માગ્યું કે “અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું,' તેમ ન હોય તે શૂન્ય-વિકપશૂન્ય થવા-નિર્વિકલ્પ દશા પામવા સંતસમાગમરૂપ અત્યંત બળવાનું સાધન જોઈએ, એટલે જ માગ્યું કે તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું' અથવા તેમ થવા સંતવિરહ સત્સંગરૂપ બળવાનું સાધન જોઈએ, એટલે જ માગ્યું કે તે ન હોય તો અમુક કાળસુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું;” અથવા તેમ થવા સંતવિરહ-સત્સંગ વિરહ ઉત્તમ આર્ય પુરુષોએ આચરેલું આચરણ આચરવું જોઈએ–આત્માને જાણી શ્રદ્ધી આત્મામાં વર્તાવારૂપ ચારિત્ર સેવવું જોઈએ, એટલે જ માગ્યું કે–તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું; અથવા તેમ નિર્વિકલ્પ થવા સંત-સત્સંગ-આર્યાચરણવિરહ જિનસ્વરૂપનું ભક્તિથી ઉપાસનારૂપ પ્રબળ સાધન જોઈ એ, એટલે જ માગ્યું કે તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું.આમ આ પંચ સાધનમાંનું એક પણ સાધન હોય તે બીજા સાધન તેમાં અંતર્ભાવ પામે છે અથવા સહેજે પ્રાપ્ત થઈ જાય છે, અને આ એક પણ સાધન સ્વભાવવૃત્તિની સ્થિરતારૂપ ઈષ્ટ સાધ્ય સાધવા માટે પર્યાપ્ત-બસ છે, એટલે આ હોય તે બીજું કાંઈ નથી જોઈત એમ પ્રત્યેક સાધનમાં કહ્યું; અને આ ઉક્ત સાધન સિવાય ઈષ્ટ કાર્ય સાધક બીજું કંઈ સાધન નથી, એટલે માગવા જેવું કંઈ રહેતું નથી, એટલે જ કહ્યું કે તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી. કારણ કે આ ઉક્ત સાધનો જ મુખ્ય છે, આ સિવાયના બીજાં સાધન ગૌણ છે, એટલે જ અર્થગંભીર માર્મિક સૂત્રાત્મક વાકયે શ્રીમદ્ આગળ લખે છે–ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાત નથી. લોકસંજ્ઞાથી કાગ્રે જવાતું નથી. કત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય સ્થિતિ પામ દુર્લભ છે; અને શ્રીમદને તે અંતની-છેવટની વાતનો અંત-છેડો લાવવો છે, એટલે જ અત્રે તેમણે આ મુખ્ય સાધનોની ગવેષણ કરી છે. અત્રે પત્રના અંતે પરમ સંવેગતિશય સંપન્ન શ્રીમદ્દ ટૂંકું વૈરાગ્યપૂર્ણ માર્મિક સૂચન કરે છે એ કંઈ ખોટું છે? શું ? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તો? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે.” આ શબ્દમાં આ પરિભ્રમણ પ્રત્યાખ્યાન લેવાનો-ફરી પરિભ્રમણ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવાનો શ્રીમદને કે અદ્ભુત આત્મનિશ્ચય દેખાઈ આવે છે ! આવા આ અમૃતપત્રમાં અક્ષરે અક્ષરે શ્રીમદે વૈરાગ્યતરંગથી ઊછળતો કે પરમ સંવેગ અમૃતસિંધુ ઉલસા છે! Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રેતાલીશમું મોક્ષની અનન્ય તમન્ના “માત્ર મોક્ષની ઈચ્છા મન વિષે, બીજી કોઈ ગમે નહિં વાત... જીવ્યું ધન્ય તેહનું.” આવા અનન્ય સંગતિશયને લીધે જ પરમ વૈરાગ્યરંગી શ્રીમની મોક્ષ માટેની તમન્ના અનન્ય હતી, અનંત ભવબંધનથી છૂટવારૂપ મોક્ષની ધગશ અતિશય હતી. અનંતકાળના આ પરિભ્રમણદુઃખથી કેમ છૂટાય ? “અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય?’– આ કેન્દ્રસ્થ વિચાર પર શ્રીમદે ઘણું ઘણું તત્ત્વમંથન કર્યું છે, એને તાગ લેવા શ્રીમદ્દ ખૂબ ખૂબ ઝૂર્યા છે, અને એના નિર્ણયરૂપ તત્વનવનીત પામી અનંતભવનું પરિભ્રમણદુઃખ એક ભવમાં ટાળવાના ને મોક્ષ મેળવવાના અનંતગુણવિશિષ્ટ અનુપમ પરમ પુરુષાર્થમાં લાગ્યા છે, એ જ શ્રીમદૂની સંગતિશયજન્ય મોક્ષની અનન્ય તમન્નાનું પ્રત્યક્ષ પ્રમાણ છે; એટલે જ સંસારથી કંટાળેલા–ઊભગેલા અને મોક્ષ માટે તલસતા આ પરમ વૈરાગી પરમ સંવેગી સાધુચરિત સાધુપુરુષનું વચન નિકળી પડયું છે કે–“સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે.” (અં. ૮૬) તેમજ–“જગતું અને મોક્ષને માર્ગ એ બે એક નથી. જેને પગની ઈચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે.” (નં. ૩૮૯). આવી જેને અનુપમ તત્ત્વવિચારણા છે એવા પરમ મુમુક્ષુ શ્રીમની મોક્ષ માટેની તમન્ના અનન્ય હોય એમાં પૂછવું જ શું? શ્રીમદની મોક્ષ માટેની તમન્ના કેવી અનન્ય હતી તેનો તાદશ્ય ચીતાર શ્રીમદની હાથોંધ ૧ના “એકવાર તે સ્વભવનમાં બેઠા હતો એ શબ્દોથી શરૂ થતા સં. ૧૯૪૬માં લખાયેલા એક લેખમાં (અં. ૫) પ્રાપ્ત થાય છે. તે પ્રસ્તુત પ્રકરણમાં અતીવ ઉપયોગી હોવાથી અત્ર તેનો ઉલ્લેખ કરશું તથા તેને કેટલેક હૃદયરૂપ સારભાગ અવતારશું; અને સેંકડો ગ્રંથથી પણ ન આલેખી શકાય એવું શ્રીમદ્દની મેક્ષ માટેની અનન્ય તમન્નાનું તાદૃશ્ય ચિત્ર રજૂ કરતા આ લેખના અદ્ભુત ભાવનું દિગદર્શન કરશે. તે એમ ત્રીજા પુરુષમાં (Impersonally) વિચારને પ્રારંભ કરતા શ્રીમદ્ સ્વવિચારભુવનમાં “સ્વભુવનમાં—આત્મભુવનમાં બેઠા છે, પિતાના અંતરાત્મા સાથે વિચાર કરી રહ્યા છે, અને જગતમાં કેણુ સુખી છે એ જોવાની જિજ્ઞાસા ધરી રહ્યા છે, એવી પરમ અદ્દભુત નાટકીય રીતિથી (Grand dramatic style) આ લેખને પ્રારંભિક ઊઠાવ આપે છેઃ “એક વારતે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કેણુ સુખી છે, તે જોઉં તે ખરે, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અધ્યાત્મ રાજચંદ્ર પેાતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષા, (આત્માએ), ઘણા પદાર્થા તેની સમીપે આવ્યા. એમાં કોઇ જડ પદાર્થ હતા નહીં. કેાઇ એકલા આત્મા જોવામાં આન્યા નહીં. માત્ર કેટલાક દેહધારીએ હતા; જેએ મારી નિવૃત્તિને માટે આવ્યા હાય એમ તે પુરુષને શ'કા થઇ. ' તેમાં— વાયુઆદિ એકેન્દ્રિય તથા એઇન્દ્રિય જીવા આવ્યા નહેાતા. કારણ અંતચક્ષુથી જોયું તે દુઃખથી બિચારાં પરાધીન હતા; તેના કંપ, તેને થરથરાટ, પરાધીનપણું, ઇત્યાદિક ોઇ શકાય તેવું નહેાતું, તે બહુ દુ:ખી હતાં.' એ જ ચક્ષુથી આખુ જગત્ જોયું તેા ચક્રવŠદિક દુઃખી દેખાયા. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કરી જોયું તે —તેનું અંતઃકરણ અહુ દુ:ખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દારીને ગળી જતેા હતેા. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનના તે ઉપાસક હતા. બહુ દુઃખ —.’ દેવાનું દર્શીન પણ દુઃખી દેખાયું. ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરી જોયું તે- તે પણ પરમ દુઃખી હતા. બિચા ચવીને કોઇ ખીભત્સ સ્થળમાં જન્મવાના હતા માટે ખેદ કરતા હતા. તેનામાં સભ્યકૂદૃષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં ખીજાં ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં.' આમ જગમાં સર્વત્ર દુઃખ દુઃખ ને દુઃખ જ દેખાયું. પણ ત્યાં નેપથ્યમાં ધ્વનિ ઊઠે છે— ‘આ જડ એકલા કે આત્મા એકલા જગત્માં નથી શુ ? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. જડને જ્ઞાન નહીં હાવાથી તમારૂ` આમંત્રણ તે બિચારાં કચાંથી સ્વીકારે ? સિદ્ધ (એકાત્મભાવી) તમારૂં આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી. એટલી બધી બેદરકારી ? આમંત્રણને તે માન્ય કરવું જોઇએ; તમે શુ' કહેા છે ? એને આમ ત્રણ–અનામત્રણથી કઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન છે. એ મને બતાવા. એકદમ-અહુ ત્વરાથી. તેનું દન ખડ઼ે દુર્લભ છે. લ્યા આ અંજન આંજી દર્શીન પ્રવેશ ભેળાં કરી જુએ. અહા ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શાક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિચે નથી, એ બધુંય નથી. પણ........ અનંત અનંત સચ્ચિદાન ંદસિદ્ધિથી તે પૂર્ણ છે. આપણને એવા થવું છે.’ આમ ચક્રવર્તી ઇન્દ્રાદિ પયંત આખું જગત્ દુ:ખી દેખી, અને પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન મુક્ત આત્માઓને આધિ વ્યાધિ આદિ દુઃખાથી રહિત અન ંત અનંતસચ્ચિદાનંદ સિદ્ધિથી પૂ પરમ સુખી દેખી, સિદ્ધાંજનથી સાક્ષાત્ દીઠેલું તે સિદ્ધપદ પેાતાને અત્યંત ગમી જવાથી તે મહાવીરપુરુષની (શ્રીમદ્ની) સહજ ઊર્મિ ઉલ્લસી આવી આ સહજ સ્વયંભૂ ઉદૂંગાર નિકળી પડયા છે— આપણને એવા થવું છે.’આ સીધા સાદા અમર શબ્દોમાં શ્રીમદ્નના દિવ્ય આત્માની અનુપમ મેાક્ષસુખ માટેની અનન્ય તમન્ના-અનન્ય તાલાવેલી દેખાઇ આવે છે, અને તે પ્રાપ્ત કરવાના વજ્રલેપ દૃઢુ અનન્ય આત્મનિશ્ચય સ્વય' જણાઇ આવે છે, Page #306 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષની અનન્ય તમન્ના ૨૬૩ આ ‘આપણને એવા થવું છે' એમ કહ્યું ત્યાં—જાણે નેપથ્યમાંથી અવાજ આવે છે. ક્રમે કરીને થઇ શકશે.’ અત્રે ક્રમની વાત આવી કે પરમ તીવ્ર મુમુક્ષુ શ્રીમદ્દ આત્મા એકદમ ઊકળીને એટલી ઊઠે છે—તે ક્રમ બ્રમ અહી' ચાલશે નહી. અહી તા તુરત તે જ પદ જોઈએ.’— જ્યાં ક્ષણની પણ ઢીલ ખમી શકાય એમ નથી. એવી મેાક્ષ માટેની અનન્ય તમન્ના જેના આત્માને થઇ છે, તેને આ ક્રમના કાયદે કે વિલંબના વાયદો કામ આવે એમ નથી, તેને તા તરત જ—તત્ક્ષણ જ તે પદ ‘જોઈએ’ એવી (Demand notice) જેવા તગાદો જ કામ આવે એમ છે,— એવા અધીરાઈવાળા તીવ્ર ભાવ સૂચવતા આ ઉદ્ગાર નિકળી પડચા છે. ત્યાં પુનઃ (નેપથ્ય) અવાજ આવે છે. જરા શાંત થાએ. સમતા રાખે, અને ક્રમને અંગીકાર કરો. નહીં તે તે પયુક્ત થવું નહી' સંભવે.' ઉકળેલા આત્માને જરા શાંત પાડવા આ વચન કહ્યાં એટલે આર ઉકળેલા આ આત્મા સવેગઆવેગથી એલી ઊઠે છે... થવું નહી' સંભવે. એ તમારાં વચન તમે પાછા લ્યા. ક્રમ ત્વરાથી અતાવેા, અને તે પદમાં તુરત મેાકલા.’ઉગ્ન સંવેગી—તીવ્રમેાક્ષાભિલાષી અમૃત શબ્દોમાં જરા પણ ઢીલ નહિ. ખમી શકાય એવી શીઘ્ર મેાક્ષ માટેની શ્રીમની અનન્ય તાલાવેલી દન દે છે. આ આ ક્રમ ત્વરાથી બતાવા અને તે પદમાં તુરત મેાકલા એમ કહ્યું ત્યાં (નેપથ્યમાંથી અવાજ આવ્યો) ‘ઘણા માણસા આવ્યા છે. તેમને અહીં ખેલાવા. તેમાંથી તમને ક્રમ મળી શકશે.’ ઇચ્છયું કે તેએ આવ્યા, તેમાં એક વૃદ્ધ પુરુષે કહ્યું-‘તમારા કલ્યાણને અર્થે અમારૂં આગમન છે.’ એટલે તે વિચારભુવનસ્થ પુરુષ એકદમ ભાવાવેગથી ખેલી ઊઠે છે–કૃપા કરીને ત્વરાથી કહેા, આપ મારૂ' શું કલ્યાણુ કરશેા તે. અને આવેલા પુરુષાનું એળખાણુ પાડા. તેમણે પ્રથમ એળખાણુ પાડી. આ વગ’માં ૪-૫-૬-૭૮-૯-૧૦-૧૨ એ અંકવાળા મુખ્ય મનુષ્યેા છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના આરાધક ચેાગીએ છે. ૪ થી તે પદ્મ જ સુખરૂપ છે, અને માકીની જગવ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદ્મની અંતરંગની તેની અભિલાષા છે, પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી; કારણ થાડા વખત સુધી તેમને અંતરાય છે.' (તે તીવ્ર મુમુક્ષુ પુરુષ વચ્ચે ખેાલી ઊઠે છે) અંતરાય શી ? કરવા માટે તત્પર થાય એટલે થયું. વૃદ્ધ ખેલ્યા-તમે ત્વરા ન કરે. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે.' ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું. વૃદ્ધ આગળ ચલાવે છે આ ‘પ’ના અંકવાળા એ કંઈક પ્રયત્ન પણ કરે છે, બાકી ‘૪'ના પ્રમાણે છે. ‘૬' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. ‘છ’ સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે. ૮-૯-૧૦’ તેના કરતાં ક્રમે ઉજજવળ, પણ તે જ જાતિના છે. ૧૧’ના અંકવાળા પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દન થવા માટે બારમે જ-હમણાં હું તે પદ્મને સંપૂ` જોવાના છું, પરિપૂર્ણતા પામવાના છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશે.' (આમ વૃદ્ધે કહ્યું એટલે તે પુરુષ ભાવાલ્લાસથી એલી ઊઠે છે) પિતાજી, તમે મહાભાગ્ય છે. આવા અંક કેટલા છે? Page #307 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર વૃદ્ધ-ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાંનું પણ તેમ જ. ૧૩–૧૪' તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. ૧૩' યત્કિંચિત્ આવે; પણ પૂ. ક. હાય તે તેએનું આગમન થાય, નહીં તેા નહી. ચૌદમાનું આગમનકારણ માગશે। નહીં, કારણ નથી.' ૨૬૪ ત્યાં (નેપથ્ય)-‘તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરે. હું સહાયક થઉં છું.' તે પુરુષ (શ્રીમના આત્મા) પરમ ઉત્સાહથી ખાલી ઊઠે છે-ચાલેા. ૪ થી ૧૧, ૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીએ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું, અને એ જ મારૂ પેાતાનું લાગ્યું.’ જાએ તે વૃદ્ધે મારા મનેાગત ભાવ જાણીને કહ્યું એ જ તમારો કલ્યાણમા ભલે; અને આવા તે। આ સમુદાય રહ્યો.’ (સ્વવિચારભુવન, દ્વાર પ્રથમ.) આમ અક્ષરે અક્ષરે જ્યાં શ્રીમની માક્ષ માટેની અનન્ય તમન્ના દન દે છે એવા આ અમર લેખમાં શ્રીમદ્દે પેાતાના આત્માની શુદ્ધાત્માનુભૂતિનું અને પેાતાની આત્મગુણદશાનું માર્મિક સૂચન કર્યુ છે. સ્વવિચારભુવનમાં બેઠેલા શ્રીમદે સ્વજીવનમાં—આત્મભુવનમાં બિરાજી અલૌકિક દિવ્ય જ્ઞાનચક્ષુથી ચક્રવતી ઇંદ્રપત સમસ્ત જગતને દુઃખી દેખી, સિદ્ધાંજન આંજેલી દ્વિવ્ય ચાગદૃષ્ટિથી મુક્તાત્મા સિદ્ધોને પરમ સુખી દેખી-સિદ્ધપદનું સાક્ષાત્ દન કરી, તે સિદ્ધપદ પામવાની અનન્ય તાલાવેલી દર્શાવતાં, તે ત્વરિતપણે પામવાના કલ્યાણુમાના કૅમ હૃદયંગમ અદ્ભુત અનુપમ શૈલીમાં આલેખ્યા છે; એટલું જ નહિં પણ તે સિદ્ધપદના આરાધક ૪-૫-૬-૭–૮–૯– ૧૦-૧૨ અંકથી સૂચિત તે તે ગુણસ્થાનસ્થિતિવાળા ચેાગીઓની મહાન્ મંડળીમાં પાતે ભળી જઈ, તેના અંતમાં પ્રવેશી તે ગુણુસ્થાનક્રમે આરહણ કરતાં અનુભવાતી જ્ઞાનીદશાના ધ્યાનદ્વારા-સમાપત્તિથી અનુભવપ્રત્યક્ષ સાક્ષાત્કાર પણ કર્યાં છે, તે તે ગુણસ્થાને ક્રમે ક્રમે સુખની ઉત્તરાત્તર ચઢતી લહરીઓને અનુભવાસ્વાદ સાક્ષાત્ આત્મસાત્ પણ કર્યો છે. સં. ૧૯૪૬માં આવીશ વર્ષોંની વયે લખાયેલા આ અમૃત લેખમાં પરમઅમૃતપદ–સક્ષપદ માટેની શ્રીમદ્દની કેવી અનન્ય તમન્ના પદે પદે દેખાઈ આવે છે! Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચુંમાલીશમું જ્ઞાનદિવાકર શ્રીમદ્ભના સત્સંગીઓ આવા પરમ મુમુક્ષુદશાને પામેલા ને હવે સ્વલ્પ સમયમાં સાક્ષાત્ જીવન્મુક્ત દશા પામનારા પરમ મુમુક્ષુ શ્રીમદ્ આમ અધ્યાત્મનિમજજન કરતાં પોતાની આત્મસાધના કરી રહ્યા હતા; બાહ્ય વ્યવહારઉપાધિમાં બેઠા બેઠા અંદરખાનેથી પરમાર્થ માર્ગ પ્રકાશનની તૈયારી કરતાં ભવ્ય એજના ઘડી રહ્યા હતા; અંતર્ગત અસંગદશાની સાધના કરતાં જનસંસર્ગ પ્રાયઃ વજેતા હતા. તથાપિ કઈ કઈ વિરલા મહાનુભાવ મહાભાગ્યવંતે અનાયાસે શ્રીમદના પરમાર્થ સંસર્ગમાં આવી ગયા અને આવા શ્રીમદ્દ જેવા પરમ મુમુક્ષુના સંગે પોતપોતાની યેગ્યતા પ્રમાણે મુમુક્ષુતાના સાચા રંગે રંગાઈ ગયા. પારસમણિના સ્પર્શથી જેમ લેહ સુવર્ણ બને, તેમ શ્રીમદ્દ જેવા પારસમણિના સ્પર્શથી તેમને આત્મા પણ પિતપોતાની યોગ્યતા પ્રમાણે તે તે શુદ્ધ બની ગયે. પૂર્વના કેઈ ઋણાનુબંધે ક્યાંયથી કેઈ નિમિત્ત પામી તે તે મહાનુભાવોને શ્રીમદ્ સાથે આકસ્મિક ભેટે થઈ ગયે અને એકના નિમિત્તે તેના સંબંધમાં આવેલા બીજાને પણ જોગાનુજોગે શ્રીમદના સહજસ્વભાવે મિલન-સમાગમલાભને પ્રસંગ બની આવ્યા. દીપક પ્રગટાવવા જેમ એક જ ચીનગારી બસ હોય છે, તેમ આવા શ્રીમદ્ જેવા પરમ સંતશિરોમણિના સત્સમાગમની ક્ષણ પણ તે તે મહાનુભાવને જીવનપલટ આણનારી ધન્ય ક્ષણ બની ગઈ. શ્રીમદના સત્સંગથી તેમની જીવનદશા અને જીવનદિશા જ બદલાઈ ગઈ, અને પિતપોતાના આત્માની ગ્રહણયોગ્યતા પ્રમાણે તેમને આત્મલાભ થશે. શ્રીમદ્ તો અમૃતસિંધુ હતા, તેમાંથી કેઈએ પવનલહરીપ્રમાણ, કેઈએ બિંદપ્રમાણ, કેઈએ કળશપ્રમાણુ, કેઈએ ઘટપ્રમાણુ, કેઈએ ગાગરપ્રમાણ, એમ યથાપાત્ર અમૃતપાન તેમણે કર્યું, અને સર્વ તે ધન્ય બની ગયા. લોહચુંબકથી જેમ લેહ આકર્ષાય, તેમ શ્રીમદૂના દિવ્ય આત્માના આ લેહચુંબકીય જાદુઈ આકર્ષણથી આ ભિન્ન ભિન્ન આત્માએ તેમના પ્રત્યે આકર્ષાયા. પુષ્પના સૌરભથી જેમ મધુકરે તરફથી આવીને આકર્ષાય તેમ શ્રીમદૂના દિવ્ય આત્માની અનુપમ શીલસૌરભથી આકર્ષાઈને ભિન્નભિન્ન દિશામાંથી આવેલા આ મુમુક્ષ-મધુકર તેમના દિવ્ય-ગુણમકરંદનું રસપાન કરવામાં લીન થયા; દિવ્ય જ્ઞાનપ્રભાથી જાજ્વલ્યમાન ઝળહળતા જ્ઞાનભાસ્કર-મહાતેજેનિધિ જ્ઞાનદિવાકર શ્રીમના દિવ્ય જ્ઞાન પ્રકાશની કણિકાઓ ઝીલવા લાગ્યા. આ મુમુક્ષુમંડળમાં આ વિશિષ્ટ મુમુક્ષુઓ ગણાવી શકાય સૌભાગ્યભાઈ, ડુંગરશીભાઈ જૂઠાભાઈ અંબાલાલભાઈ, મનસુખભાઈ કિરતચંદ, લલ્લુજી મુનિ, દેવકરણજી મુનિ, પિપટલાલભાઈ મહેકમચંદ, ધારશીભાઈ, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધીજી આદિ આ વિશિષ્ટ મહાનુભાવ વ્યક્તિઓને શ્રીમદ્દ સાથે ૩૪–આ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ અધ્યાત્મ રાજચંદ્ર સમાગમ કેવી રીતે ક્યારે કે કેટલો થવા પામ્યું, તે તે મહાનુભાવોના જીવન પર શ્રીમદ્દની શી છાપ–શી અસર પડી, શ્રીમદ્દની ભક્તિ-પ્રભાવના અંગે એઓએ શો ફાળો આપે, એ આદિ સવિસ્તર પરિચય તે તે વ્યક્તિવિશેષ અને શ્રીમદ્દ અંગેના ખાસ પ્રકરણમાં યથાસ્થાને આપવામાં આવશે. અત્રે તો એટલે સામાન્ય નિર્દેશ જ પર્યાપ્ત છે કે આ પ્રત્યેક મહાનુભાવે યથાશક્તિ યથાભક્તિ પોતપોતાની રીતિ પ્રમાણે જગમાં શ્રીમને પ્રભાવ વિસ્તારવામાં–પ્રભાવના કરવામાં પોતપોતાને ફાળો આપે છે, પોતપોતાની ભૂમિકાને ગ્ય પિતાપિતાને ભાગ ભજવ્યો છે. આ સર્વ મુમુક્ષુઓમાં મૂર્ધન્યસ્થાને તે પૂ. શ્રી સૌભાગ્યભાઈ જ બિરાજમાન છે; એમનું સ્થાન તે બીજા બધાય મુમુક્ષુઓ કરતાં જુદું જ છે–અનેરું જ છે, પરમ વિશિષ્ટ જ છે, કારણ કે એ શ્રીમના મહત્તમ શિષ્ય તે ખરા જ, પણ સાથે સાથે શ્રીમદના હૃદયજ્ઞ પરમ પરમાર્થ સદુપરમ પરમાર્થસખા હતા. અને આ સૌભાગ્યભાઈના મિત્ર ડુંગરશીભાઈ ગોશનીઆ શ્રીમદ્દના હૃદયને કંઈક અંશે જાણનારા હૃદયજ્ઞ હતા. અને શ્રીમદના પટ્ટશિષ્યના સ્થાને પ્રથમ તે શ્રીમદ્દ પ્રથમ સત્સંગી મહામુમુક્ષુ જૂઠાભાઈ બિરાજમાન હતા, પણ દુર્ભાગ્યે માત્ર ત્રેવીસ વર્ષની યુવાન વયે સં. ૧૯૪૬માં તેમને દેહાંત થતાં, તેવા જ બીજા મહામુમુક્ષુ અંબાલાલભાઈ એ તે સ્થાન શોભાવ્યું. આ જૂઠાભાઈ અને અંબાલાલભાઈ જે શ્રીમદૂના પટ્ટશિષ્ય હતા, તે એમના માનીતા પ્રિય શિષ્ય (Pet student) હતા શ્રી. મનસુખભાઈ કિરતચંદ મહેતા-જેમને શ્રીમદે પિતાના મોક્ષમાળા ગ્રંથમાં શબ્દાંતર-વાયાંતર કરવા સુધીને અખત્યાર આપ્યો હતો. અને જેને શ્રીમદ્જી પ્રેમથી “શુકદેવજી” કહેતા તે પિોપટલાલભાઈ મહેકમચંદ અને સવકસેટીમાં પાર ઉતરનારા ન્યાયાધીશ ધારશીભાઈ પણ શ્રીમના તેવા જ પ્રેમપાત્ર શિષ્ય હતા. તેમ જ–ઋજુમૂર્તિ લલ્લુછમુનિ તથા પ્રજ્ઞાવંત દેવકરણછ મુનિ પણ શ્રીમદ્દના વિશિષ્ટ શિષ્યોમાં હતાં. પ્રખર વેદાંતી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પણ પ્રારંભના વર્ષોમાં શ્રીમદ્દ થોડે ઘણે સત્સંગ લાભ પામ્યા હતા. અને આ શ્રીમદ્દન જેવી પરમ વિભૂતિને ચરણે જેણે અહિંસાસત્યને મંત્રપાઠ લીધે હતે–અહિંસા–સત્યનું અમૃતપાન કર્યું હતું, તે મહાત્મા ગાંધીજી પણ શ્રીમદ્દને સત્સંગલાભ પામી શ્રીમદ્દના કેવા પરમ ગુણાનુરાગી થયા હતા તે તે ઈતિહાસપ્રસિદ્ધ હકીકત છે. આમ પિતપતાની કક્ષા પ્રમાણે યથા ગ્ય યોગ્યતા પ્રમાણે આ મહાનુભાવોની આ વિશિષ્ટ મંડલી જ્ઞાનભાસ્કર શ્રીમદને યથાભક્તિ ઉપાસતી હતી, અને યથાશક્તિ યથા વ્યક્તિ યથાગ્ય આત્મલાભ ઊઠાવતી હતી. આ વિશિષ્ટ મુમુક્ષુ મંડલી ઉપરાંત બીજી પણ વિશિષ્ટ મુમુક્ષુમંડલી હતી, તે પણ શ્રીમદ જેવા મહાતેજેનિધિ જ્ઞાન–ભાસ્કરની ભક્તિથી ઉપાસના કરી આ તેજેનિધિ પાસેથી તેજ કિરણની કણિકા પામી જીવનને ધન્ય બનાવતી હતી. આ મુમુક્ષુમંડળીમાં– ખીમજી દેવજી, ત્રિલેવન માણેકચંદ, છોટાલાલ માણેકચંદ, નવલચંદ ડોસાભાઈ વનમાલીભાઇ, કેશવલાલ નથુભાઈ કુંવરજી મગનલાલ, મુખલાલ Page #310 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદિવાકર શ્રીમન્ના સત્સંગીઓ ૨૬૭ છગનલાલ, મનસુખભાઈ દેવશી, કૃષ્ણદાસ આદિ મુમુક્ષુજના હતા. આ મુમુક્ષુમંડલી પણ યથાશકિત ચથાવ્યક્તિ તે તેજકિરણા ઝીલી . યથાભક્તિ પેાતાની આસપાસના મુમુક્ષુ-માંડલિકામાં તે કરણેા ફેલાવતી હતી. આમ શ્રીમદ્ જેવી એક મહાવિભૂતિની આસપાસ વ્યકતાવ્યક્તપણે એક વિશિષ્ટ મુમુક્ષુઓનું—આત્માથી એનું ઉત્તમ વસ્તુલ ઊભું થઈ ક્રમે ક્રમે વિસ્તરતું જતું હતું. આખા જગત્ના ઇતિહાસમાં અનન્ય અમર (Immortal-nectarlike) એવું શ્રીમદ્નનું પરમ વિશિષ્ટ પત્રસાહિત્ય મેળવવા આપણે ભાગ્યશાળી અન્યા છીએ તે માટે આ સ† મુમુક્ષુ મહાજનનું જગત્ ઋણી છે. જો આ મુમુક્ષુઓનું નિમિત્ત ન બન્યું હેાત તે શ્રીમદૂના પરમાર્થ સાહિત્યના આ પરમ વિશિષ્ટ અંગરૂપ પત્રસાહિત્યનું ઉત્થાન પણ ન થવા પામ્યું હેત. તેમાં પણ સૌથી વધારે ૠણ તે પૂ. શ્રી સૌભાગ્યભાઈનું છે, જેના ઉપરના ઉત્તમેાત્તમ પત્રામાં શ્રીમની આભ્યંતર આત્મદશાનું દર્શન આપણને થાય છે. એ ન હેત તે। શ્રીમદ્ જેવા પરમ જ્ઞાનીની ઊર્ધ્વ ગામિની આત્મદશા કેવી ઉન્નત કેાટિમાં વિહરતી હતી અને ઉત્તરાત્તર વધતી જતી હતી તેની ઝાંખી પણ આપણને ન થાત, તેના ખ્યાલ સુદ્ધાં આપણને ન આવત. વળી શ્રીમદ્નના પરમાર્થાપયેાગી પત્રાના માટે ભાગ (Lion's Share) અને તે પણ ઉત્તમાત્તમ મોટામાં મોટા પત્રાના માટે ભાગ — લગભગ ૪૦ ટકાથી પણ વધારે શ્રી સૌભાગ્યભાઈ પર જ લખાયેલા છે; અને આ પત્રામાં જ શ્રીમદે પેાતાના હૃદયજ્ઞ આ પર્મ પાસુ પાસે જ સ્વઆત્મદશા સંબંધી પેાતાનું હૃદય ખાલ્યું છે. ઠાલવ્યું છે, એટલે મુમુક્ષુજગત્ પર સર્વાંથી પ્રથમ ને મેટામાં માટે ઉપકાર શ્રી સૌભાગ્યભાઇના છે. - બીજો ઉપકાર શ્રી અંબાલાલભાઇના માનવા ઘટે છે. શ્રીમના અનન્ય ભક્ત આ ભક્તશિરોમણિ મહામુમુક્ષુ પર પણ શ્રીમના કેટલાક ઉત્તમ પત્રા લખાયેલા છે તેથી, તેમજ આ જ મહામુમુક્ષુએ જાદે જાદે સ્થળેથી શ્રીમદ્નના પરમાર્થાપયેાગી પત્રોની એકત્ર સંગ્રહણી અને અનન્ય ભક્તિથી એકનિષ્ઠ જાળવણી કરી એ અમૂલ્ય જ્ઞાનવારસા આપણે માટે સજન સુલભ બનાવી આપ્યા છે તેથી, જગત્ આ મહામુમુક્ષુનું પણ તેટલું જ ઋણી છે. શ્રી લલ્લુજીમુનિ પર પણ શ્રીમના કેટલાક ઉત્તમ ઉપયેાગી ઉપકારી પત્રો લખાયા છે; અને સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તેા સૌભાગ્યભાઈ પર લગભગ ૨૨૫ પત્રો, અંબાલાલભાઇ પર ૧૨૫ પત્રો, લલ્લુજીમુનિ પર ૯૦ પત્રો લખાયા છે, એટલે એમને નખર ત્રીજો આવે છે. આ લલ્લુજી મુનિ જે અંબાલાલભાઈના શુભ નિમિત્ત થકી શ્રીમના સમાગમલાભના સુયેાગ પામ્યા, તે ખાલાલભાઈને પણ જેના મૂળ નિમિત્ત થકી જ શ્રીમા સત્સ`ગલાભ પામવાના ધન્ય ચેાગ બન્યા, તે જૂઠાભાઈ તેા શ્રીમદ્નના આદ્ય સત્સંગી અને પ્રથમ મહામુમુક્ષુ હાવાનું માન પામ્યા જ છે, પણ દુર્ભાગ્યે એમના દેહ માત્ર ત્રેવીશ વર્ષોંની ચુવાનવયે ૧૯૪૬ માં પડી ગયા હેાવાથી પ્રારંભમાં જ ઘેાડા પત્ર (લગભગ ૨૫) એમના પરના હેાવાનું શકય બન્યું છે. અને શ્રી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પણ પ્રાર’ભમાં જ—૧૯૪૫થી ૧૯૪૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ અધ્યાત્મ રાજચંદ્ર સુધી જ શ્રીમના સમાગમલાભ રહેવા પામ્યા હતા, એટલે તેમના પરના જોકે સાત-આઠ પુત્ર જ પ્રાપ્ત થવાનું બન્યું છે, તાપણ તે ઉત્તમ કેાટિના તાત્ત્વિક પરમાથી પત્રોમાં આપણને શ્રીમની અંતર્દશાનું દર્શન થાય છે. અને તે જ નામધારી મનઃસુખભાઈ કિરદ મહેતા-જેમને પરમ વિશ્વાસપાત્ર ગણી શ્રીમદ પેાતાની મેાક્ષમાળામાં શબ્દાંતર વાયાંતર કરવા સુધીના અખત્યાર (Power of attorney) આપ્યા હતા—તેમણે શ્રીમની સાથેના પેાતાના સમાગમલાભની નોંધ યથાવત્ જાળવી રાખી આપણને આપી છે, એટલે એમના પરના લગભગ ૩૦ પત્રાંક આપણને મળવા પામ્યા છે. તેમ જ-શ્રી પોપટલાલભાઈ તથા શ્રી ધારશીભાઇ પરના પણ કેટલાક તાત્ત્વિક ઉપકારી પત્રા આપણને પ્રાપ્ત થયા છે. અને મહાત્મા ગાંધીજી પરના શ્રીમના ઉપલબ્ધ ત્રણપત્રામાં પણ ગાંધીજીના ૨૭ પ્રશ્નોના અદ્દભુત સં સમાધાનકારી ઉત્તરેથી ગાંધીજીને માદર્શન કરાવતા શ્રીમદ્નની વિશ્વવિશાળ (Universal) વિશિષ્ટ તત્ત્વવિચારધારાનું આપણને દન થાય છે. આમ સમગ્રપણે જોતાં આ મુમુક્ષુએ પ્રત્યેના શ્રીમન્ના પત્રાએ શ્રીમના પત્ર સાહિત્યના બે તૃતીયાંશથી પણ અધિક અને પરમ અગત્યના ભાગ રાકચો છે. શેષ ભાગ ખીજા મુમુક્ષુએ પ્રત્યેના પત્રાએ રોકયો છે; અને આમ મુખ્યપણે આ વિશિષ્ટ મુમુક્ષુમ'ડલની ને ગૌણપણે ઇતર મુમુક્ષુમ`ડલની ગુરુપ્રસાદીરૂપે જગદ્ગુરુ શ્રીમનું આ જગના ઇતિહાસમાં ઉત્તમેાત્તમ પત્રસાહિત્ય જગતને પ્રાપ્ત થવા પામ્યું છે,—જે સદ્ગુરુપ્રસાદ જગતને ચખાડનારા સ` તે મુમુક્ષુએ ધન્ય છે! સ તે નમાઁસ્ય છે! સવ' તે વદ્ય છે! શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાનભાસ્કર પાસેથી પત્ર વાટે પરોક્ષપણે અને *સમાગમઢારે સાક્ષાત્પણે દિવ્ય જ્ઞાનપ્રકાશની કણિકાએ ઝીલી જગમાં ફેલાવવાનું નિમિત્ત બનનારા આ સ` મુમુક્ષુમાંડલનું જગત્ કેટલું બધું ઋણી છે ? અને તે દ્વારે કથચિત કિંચિત્ ઓળખાતા-કંઇક પ્રતિભાસમાન થતા તે પરમ જ્ઞાનભાસ્કરનું— જ્ઞાનદિવાકર શ્રીમનું જગત્ કેટલું બધું-કેટલું બધું ઋણી છે ? *શ્રીમના આ સત્સંગીઓ પૈકી કેટલાકના—મનઃસુખરામ સૂ`રામ, જૂડાભાઈ, અંબાલાલભાઈ, લલ્લુજી મુનિ–દેવકરણુજી મુનિ સૌભાગ્યભાઈના શ્રીમદ્ સાથેના સત્સંગપ્રસંગનું આલેખન હવે પછીના પાંચ પ્રકરણેામાં અનુક્રમે કર્યુ છે. ધારશીભાઈ અંગે પૂર્વ કહેવાઈ ચૂકયું છે; અને પેાલાલભાઈ, મનઃસુખભાઈ કિરચંદ, ગાંધીજીના શ્રીમદ્ સાથેના સત્સંગપ્રસંગનું આલેખન અલગ પ્રકરામાં આ ગ્રંથના ઉત્તરાર્ધમાં બીજા તબક્કામાં યથાસ્થાને આપવામાં આવશે, Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પીસ્તાલીશમું મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શ્રીમદ્ભા સત્સંગપ્રસંગ જ્ઞાનદિવાકર શ્રીમદના આ સત્સંગીઓમાં આપણે પ્રખર વેદાંતી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના શ્રીમદ્દ સાથેના સત્સંગપ્રસંગને પ્રથમ ઉલ્લેખ કરશું. શ્રીમદ્ જેવી મહાજ્ઞાનવિભૂતિના અનુપમ સત્સંગને આત્મલાભ પ્રારંભમાં પામનારા ધન્ય મહાજનેમાં આ એક હતા. તેમને અને શ્રીમદને સમાગમ કેવી રીતે થવા પામ્યો અને વૃદ્ધિ પામ્યો? મધ્યસ્થતા-નિષ્પક્ષપાતતામાં જેની જોડી જડવી દુર્લભ છે એવા શ્રીમદે જેથી આત્મત્વ પમાય તે સાચો માર્ગ એમ મધ્યસ્થ નિરાગ્રહભાવે નિવેદન કરી, તે આત્મત્વ પમાડવા મહાવીરને માર્ગ કે સમર્થ છે એ અંગેનો પિતાને અનન્ય નિશ્ચય આવા પ્રખર વેદાંતીને પણ પ્રતીતિ ઉપજાવે એવી અદ્ભુત વિચક્ષણતાથી કેવી સચોટ રીતે પ્રતિપાદિત કર્યો? પુનર્જન્મ બા. કદાચિત્ કથંચિત કિંચિત્ સાશક આ પ્રખર વેદાંતીને પણ આગમથી અનુમાનથી અને અનુભવથી શ્રીમદે પુનર્જન્મનો નિશ્ચય કેવી અજબ પરમાર્થ કુશળતાથી કરાવી આપે ? અંતરંગ નિગ્રંથશ્રેણીમાં પ્રવર્તતી પિતાની આત્મદશા અંગે માર્મિક નિર્દેશ શ્રીમદે આ કિંચિત્ પિતાના હદયજ્ઞ પ્રત્યે કેવી સ્ફટિક જેવી સ્વચ્છ અપૂર્વ નિખાલસતાથી કર્યો?—તેનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું. આ પ્રખર વેદાંતી મનસુખરામ સર્યરામ ત્રિપાઠી સાક્ષરપ્રસુ-સાક્ષરભૂમિ નડિયાદના વતની રાજમાન્ય લોકમાન્ય સુપ્રતિષ્ઠિત વયેવૃદ્ધ નાગર ગૃહસ્થ હતા; સાક્ષરસમ્રાટ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને કાકા આ મનઃસુખરામ સૂર્યરામ પણ અઑદય–ગોકુલજી ચરિત્ર આદિ ગ્રંથના વિદ્વાન લેખક તરિકે જાણીતા સાક્ષર હતા. શતાવધાનાદિ ચમત્કારિક પ્રયોગથી અને અદ્ભુત સાહિત્યકૃતિથી દિગદિગંતમાં વ્યાપેલી શ્રીમદૂની કીર્તિ સાહિત્યજગતમાં પ્રસરી જઈ તેમના કર્ણપથે અથડાઈ હતી, એટલે આ અદ્ભુત વ્યક્તિવિશેષ કોણ છે? એમ તેમને શ્રીમદ્દ પ્રત્યે સહજ આકર્ષણ તો થયું જ હતું. ત્યાં તેમને તેમનસુખરામ સૂર્યરામને) કોઈ કાર્યપ્રસંગે કચ્છ જવાનો પ્રસંગ બન્ય, એટલે વચ્ચે વવાણીઆમાં શ્રીમદનું મિલન થવાને સહજ પ્રસંગ અનાયાસે બની આવ્યો. આમ ૧૯૪૫ના ફાગણની આખરે વા ચૈત્રની શરૂઆતમાં મનઃસુખરામ સૂર્યરામ શ્રીમદના પ્રથમ સમાગમમાં આવ્યા હતા, અને તેમાં “ધર્મસંબંધી કેટલીક મુખચર્ચા થઈ હતીતેનું સ્મરણ કરાવી પરમ વિનય વિવેકસંપન્ન માર્દવમૂર્તિ શ્રીમદ ૧૯૪પના છે. શુ. ૬ ના પત્રમાં (અં. ૬૧) મનસુખરામ સૂ ને લખે છે—ધર્મ સંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તતા થવાથી કઈ કઈ વેળા આધ્યાત્મિક શિલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ અધ્યાત્મ રાજચંદ્ર આજ્ઞા લેવાને આપને પરિશ્રમ આપું છું–ગ્ય લાગે તે આપ અનુકૂળ થશે.” એમ વિનયથી દર્શાવી પરમ વિચક્ષણ શ્રીમદ્દ લખે છે—અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી, તે પણ કંઈ જ્ઞાનવૃદ્ધતા આણવાને આપના જેવા સત્સંગને, તેમના વિચારેને અને પુરુષની ચરણરજને સેવવાને અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે. ૪ ૪ આ કાળમાં પુનર્જન્મને નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણિમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તે આપની સમીપ મૂકીશ.” આમ શ્રીમદૂના આ પ્રખર વેદાંતી સાથેના પત્રવ્યવહારનું ઉદ્દઘાટન થયું જણાય છે. અને પછી તે તે વ્યવહાર અને પરસપર સમાગમ વધતો ચાલ્યો. આ પ્રથમ પત્ર પછી મનઃસુખરામ સૂના વિ. શુદ ૬ ૧૯૪પના પત્રના ઉત્તરમાં જેઠ સુદ ૪ ૧૯૪૫ના દિને લખેલા એક અસાધારણ મહાન પત્રમાં, (અં. ૬૪) “પસાતો જે થી જ શ્રેષપવછારિy” – મને વીર પ્રત્યે પક્ષપાત નથી-કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી એ શ્રી હરિભદ્રસૂરિનું સુપ્રસિદ્ધ સુભાષિત મથાળે ટાંકી, મહાન છે હરિભદ્રસૂરિનું સ્મરણ કરાવે એવી અદ્દભુત મધ્યસ્થતાથી–પરમ આશ્ચર્યકારી નિષ્પક્ષ પાતતાથી શ્રીમદ્દ લખે છે –“ આપનું ધર્મપત્ર વૈશાખ વદ ૬નું મળ્યું. ૪૪ તે પત્રમાં આપ દર્શાવે છે કે કેઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓને ઉપદેશ છે.” આ વસ્તુને નિખાલસભાવે સ્વીકાર કરી પરમ મધ્યસ્થપરિણામી નિષ્પક્ષપાત નિરાગ્રહ યથાર્થ દષ્ટિવાન્ શ્રીમદ નિરાગ્રહભાવે પોતાનું મંતવ્ય દર્શાવે છે આ વચન મને પણ સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માને જ બેધ છે; અને મોક્ષ માટે સર્વને પ્રયત્ન છે, તે પણ આટલું તે આપ પણ માન્ય કરી શકશે કે જે માર્ગથી આત્મા આત્મત્વ સમ્યગજ્ઞાન-યથાર્થદષ્ટિ–પામે તે માર્ગ પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કર જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી, છતાં આમ તો કહી શકાય કે–જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી યથાર્થ દષ્ટિ, કિંવા વસ્તુધર્મ પામે ત્યાંથી સમ્યફજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. આમ સર્વમાન્ય સામાન્ય સિદ્ધાંત રજૂ કરી તે આત્મત્વ પામવા અંગે મહાવીરના પરમેત્તમ સિદ્ધાંતની પરમ અદ્દભુત અલૌકિક વિચક્ષણતાથી રજૂઆત કરતાં શ્રીમદ્ આચારાંગ સિદ્ધાંતનું જે પાં નાખી ને સર્વ કર્યું, ના સે લાખ –એકને જાયે તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો એ પ્રસિદ્ધ સૂત્ર ટાંકી વદે છે– મહાવીરના બોધને મુખ્ય પાયે ઉપરના વચનામૃતથી શરૂ થાય છે, અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. x x અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી એગ્ય છે કે, મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જેને બેધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (1) દષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે, અને તેને આધારે Page #314 -------------------------------------------------------------------------- ________________ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શ્રીમદ સત્સંગપ્રસંગ ર૭૧ વર્તન છે.”—રફટિક જેવા સ્વચ્છ હદયના પવિત્ર ઝરણામાંથી નિકળેલા શ્રીમદના આ હૃદયસ્પર્શી વચમાં અક્ષરે અક્ષરે કેવી નિખાલસતા નિઝરે છે! અખંડિત સત્યસિદ્ધાંતની નિશ્ચયદઢતામાં પણ કેવી નિરાગ્રહતા વિસ્ફરે છે એક પ્રખર વેદાંતીને વીતરાગ સિદ્ધાંત ગળે ઉતરાવવાની કેવી વિચક્ષણતા ઝળહળે છે ! ખરેખર ! મનઃસુખભાઈકિ. મહેતાએ “જીવનરેખા’માં કહ્યું છે તેમ—“શ્રીમદ્ રાજચંદ્ર પિતાને પવિત્ર વીતરાગ માર્ગ હાડોહાડ વ્યાપ્યા છતાં, શ્રીયુત્ ત્રિપાઠી જેવા વેદાંતના ચુસ્ત પ્રેમીના સંબંધમાં જનની સત્યતા પ્રતિપાદન કરતાં આવી વિચક્ષણતાથી કામ લીધેલું જોઈ પવિત્ર વીતરાગ માર્ગની તેઓની હિમાયત અંગે જેનમાત્રને પૂજ્યભાવ ફુરશે.” ઇત્યાદિ. આમ આત્મત્વ પામવા પરત્તમ વીતરાગસિદ્ધાંતની નિરાગ્રહ મધ્યસ્થભાવે દઢતાથી રજૂઆત કરી આવા પરમ વિચક્ષણ પરમ જ્ઞાનવૃદ્ધ શ્રીમદ, “નિગ્રંથ શાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે?—એમ આ વયેવૃદ્ધ પ્રખર વેદાંતીને માર્મિકપણે જણાવી, એમને પુનર્જન્મને નિશ્ચય કરાવવા પુનર્જન્મસંબંધી પોતાના વિચારો દર્શાવતાં લખે છે–પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સં૫-માત્ર દર્શાવું છું. મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કઈ કઈ મહાત્માએ ગત ભવને જાતિ સ્મરણ જ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કપિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સન્વેગ-જ્ઞાનગ–અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂત ભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂત ભવ અનુભવગમ્ય ન થાય ત્યાંસુધી ભવિષ્યક્તળનું ધર્મપ્રયત્ન શાસહ આત્મા ક્યાં કરે છે; અને શંકા સહ પ્રયત્ન તે એગ્યસિદ્ધિ આપતું નથી. પુનર્જન્મ છે; આટલું પક્ષે-પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસશૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલ આશય મને જે અનુભવગમ્ય થયે છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું.' એમ કહી ઉપગ એ આત્માનું વિશિષ્ટ લક્ષણ-ભિન્ન ધર્મ દર્શાવી, તે ઉપગની અશુદ્ધિનું કારણ પૂર્વકમ અનુપૂવથી પુનર્જન્મ સિદ્ધ કરે છે એમ આગમપ્રમાણુથી–અનુમાન પ્રમાણથી સવિસ્તર સ્પષ્ટ બતાવી આપી શ્રીમદ્દ લખે છે–એ અનુમાન પ્રમાણુ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદષ્ટ હશે, તે હવે પછી, વા દર્શન સમય મળ્યો છે ત્યારે કંઈક દર્શાવી શકીશ.” છેવટે–પુનર્જન્મ છે તે ચોગથી, શાસ્ત્રી અને સહજરૂપે અનેક સન્દુરુષોને સિદ્ધ થયેલ છે. આમ કહી આ કાળમાં તેની નિઃશંકતા નથી તેના કારણે દર્શાવે છે–આ કાળમાં એ વિષે અનેક પુરુષને નિઃશંકતા નથી થતી તેના કારણે માત્ર સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધતાપની મૂઈના, શ્રીગેકુળચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાને વાસ સ્વમાન અને અયથાર્થ દષ્ટિ એ છે.” ઈત્યાદિ. શ્રીમદે લખેલા આ લાંબા પત્રના ઉત્તરમાં મનઃસુખરામ સૂર્યરામે અષાઢ સુદ ૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અધ્યાત્મ રાજચંદ્ર ના દિને લખેલ પત્રના ઉત્તરમાં (સં. . ૧૫, ૧૯૪૫) શ્રીમદ્ જણાવે છે–પુનર્જન્મના મારા વિચાર આપને અનુકૂળ થવાથી એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું. ૪ ૪ પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય, તેમ જ અન્ય આધ્યાત્મિક વિચારે હવે પછી પ્રસંગાનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું.” પુનર્જન્મ બા. આ પત્રવ્યવહાર પરથી જોઈ શકાય છે કે આ મનઃસુખરામ સૂ. જેવા પ્રખર વેદાંતીને પણ આ બા. કદાચ કિંચિત્ સાશંકતા હશે, અને તે દૂર કરવા માટે આગમથી અનુમાનથી અને અનુભવથી શ્રીમદે જે યુક્તિયુક્ત સમાધાન દર્શાવ્યું તેથી પુનર્જન્મની પ્રતીતિ તેમને ઉપજી હોય એમ આ પરથી સમજાય છે. અત્રે વિવેકી વાચકને શંકા થવી સંભવે છે કે આવા પ્રખર વેદાંતીને એ બા. શંકા કેમ સંભવે ? આ શંકા અસ્થાને છે, કારણ કે મોટા મોટા ગ્રંથો લખવા છતાં ને વેદાંતની કે સિદ્ધાંતની મોટી મોટી વાતો કરવા છતાં ભલભલા મેટામેટા પંડિતને પણ તેવી શંકા અંદરખાનેથી હેાય છે; જરા ઊભા રહી પિતાના અંતરાત્માને પૂછવામાં આવે તો મુખેથી તેવી જ્ઞાનની વાત કરવા છતાં અંદરખાનેથી ઊંડે ઊંડે તેવી શંકા તેમના અંતરને કેરી ખાતી હોય છે. વેદપારંગત ગૌતમસ્વામીને દાખલ ઈતિહાસપ્રસિદ્ધ છે. પાંચસો શિષ્યના અગ્રણી પંડિત શિરોમણિ આ વેદપારંગત ઇદ્રભૂતિ ગૌતમને આત્માના અસ્તિત્વની જ-હેવાપણાની જ શંકા હતી ! તેમના ભ્રાતા તેવા જ મહા પ્રકાંડ પંડિત પ્રવર અગ્નિભૂતિને આત્માના નિત્યત્વની–નિત્યપણાની શંકા હતી ! તેઓની તે શંકા પરમજ્ઞાનીશ્વર મહાવીરે વેદની ઋચાઓનો અર્થ સમજાવી દૂર કરી તેમ અત્રે પણ પ્રખર વેદાંતી મનઃસુખરામની શંકાનું નિવારણ પ્રત્યક્ષ અનુભવજ્ઞાની જ્ઞાનાવતાર શ્રીમદે આવી સમર્થતાથી કર્યું હોય એમાં આશ્ચર્ય નથી. મનઃસુખરામ સૂ. સરલપરિણામી નિર્માની હતા. એટલે એમણે વયમાં પિતાથી લઘુ પણ જ્ઞાનમાં વૃદ્ધ શ્રીમદ્દ જેવા સપુરુષ પાસે નિખાલસપણે પોતાની શંકા રજુ કરવામાં લેશ પણ સંકોચ અનુભવ્યો નથી અને પરમ વિનયાન્વિત શ્રીમદે પણ તેવા જ નિખાલસપણે તેનું સમાધાન કરવામાં લેશ પણ ઉત્કચ (ઉત્કર્ષ–અહંકાર) અનુભવ્યો નથી. અને આમ પરમાર્થ ગેઝિથી બન્નેનું અંતરૂ મળ્યું છે, એટલે અંતઃકરણની વાત પરસ્પર લખાય છે તેને ઉલ્લેખ કરતાં શ્રીમદ્ આ જ પત્રમાં લખે છે –“આપે અંતઃકરણીય–આત્મભાવજન્ય અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પરુષે રાખતા આવ્યા છે; તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે, અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતેને પ્રદર્શિત કર્યા છે, જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો નિરંતર સેવે છે; અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમૌષધ છે.” આ લખી શ્રીમદ્દ નિરાગ્રહભાવે યથાર્થ દષ્ટિ અને સત્સાધન અંગે પુનઃ પિતાનું મંતવ્ય સંક્ષેપમાં નિવેદે છે– ‘સર્વદર્શન પરિણામિકભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થ દષ્ટિ થયા વિના સર્વદર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સપુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધને, તે શુદ્ધ ઉપગ વડે સંમ્મત થવાં જોઈએ.” Page #316 -------------------------------------------------------------------------- ________________ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શ્રીમદ્દ સત્સંગપ્રસંગ ર૭૩ આમ બાવીસ વર્ષના યુવાન જ્ઞાનવૃદ્ધ શ્રીમને બાવન વર્ષના વયોવૃદ્ધ મનઃસુખરામ સૂ. સાથે પત્રવાટે ને કવચિત્ સાક્ષાત્ સમાગમવારે પરમાર્થ પરિચય વધતું ગયે; અને આ પરિચય માત્ર પરમાર્થ સંબંધરૂપ જ હતું, તેમાં વ્યવહારસંબંધન કે સ્વાર્થ. સંબંધને સ્વપ્નાંતરે પણ ગંધલેશ પણ હેતે. આ અંગે લેશમાત્ર શંકાને સ્થાન ન રહે એમ એક પત્રમાં (સં. ૧૨૦) સ્પષ્ટ વક્તા શ્રીમદે કર્યું છે: “વ્યવહાર પરત્વે કઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઈચ્છયું નથી તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળને પ્રારબ્બાનુસાર ગાળી લે તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તાવાની અભ્યાસ પ્રણાલિકા કેટલાંક (ભૂજ) વર્ષ થયાં આરંભિત છે; અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશકિત હશે; તથાપિ પૂર્વાપરે પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારૂં જેવું છે તે જણાવ્યું છે; અને એ અશકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે).” ઈત્યાદિ. આવા પરમ નિઃસ્વાર્થ નિર્ભેળ શુદ્ધ પરમાર્થ સંબંધને લઈને જ બ્રહ્મવિદ્યાના રસીયા અધ્યાત્મપ્રેમી મનઃસુખરામ આત્મવિદ્યાના રહસ્યને પામેલા અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્દના સહજ ગુણથી આકૃષ્ટ થઈ તેમની વિશેષ નિકટ આવતા ગયા, પરસ્પર સમાગમ વધતો ગયો અને પરસ્પર ગ્રંથની આપ-લે થવા માંડી. મનઃસુખરામે શ્રીમદને ગવાસિષ્ઠ' ગ્રંથ મોકલ્યો. અને શ્રીમદે હરિભદ્રસૂરિકૃત “અષ્ટક અને ગબિન્દ ગ્રંથ મનઃસુખરામની દષ્ટિ તળે નિકળી જવા મોકલતાં, એગદષ્ટિસમુચ્ચય પાછળથી મોકલીશ” એમ જણાવી હરિભદ્રસૂરિની ચમત્કૃતિની સ્તુતિ કરી કે–પરમતત્વને સામાન્ય બેધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે.”—એમ લખી બીજાઓ તરફથી જેનદર્શનને થયેલા મિથ્યા અન્યાય પ્રત્યે ખેદ વ્યક્ત કરતાં શ્રીમદ અનન્ય શાસનદાઝથી લખે છે – અથથી ઇતિ સુધી અવેલેકન કરવાને વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. (જૈન એ મેક્ષના ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કઈ “નાસ્તિક” એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી; એ આપની દષ્ટિમાં આવી જવાનું પ્રાચે બનશે તેથી.) જૈન સંબંધી આપને કંઈ પણ મારે આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે છે તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી, એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને.” હદયના ઊંડાણમાંથી નિકળેલા શ્રીમના આ વચનમાં કેઈને પણ પરમ બહમાન ખુરાવે એવી પરમ સત્ય વીતરાગદર્શન પ્રત્યે આકર્ષનારી કેવી વિચક્ષણ તત્ત્વકળ ઝળહળે છે ! શ્રી મનસુખભાઈ કિરચંદે સાચું જ કહ્યું છે કે–વેદાંતના અ-૩૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અધ્યાત્મ રાજચંદ્ર અતિપ્રેમી, વેદાંતમાં વિચક્ષણ વિદ્વાન મનઃસુખરામ ત્રિપાઠીને પવિત્ર જૈનદર્શનની સત્યતા ઠસાવવા કેવી કળાથી કામ લેવું જોઈએ, તે શ્રીમાન્ રાજચંદ્ર એકવીશ બાવીશ વરસની લઘુ વયે બતાવેલી વિચક્ષણતાથી સહજ સમજાય એમ છે. ૪ ૪ શ્રીમદે પવિત્ર વીતરાગદર્શનની આવી વિચક્ષણતાથી હિમાયત કરી છે. સ્વયં સિદ્ધ કરેલું એક દર્શનનું સત્યત્વ પૂર્વયુદુગ્રહિત બુદ્ધિવાળાને ઠસાવવું એ કેટલું અને કેવું વિકટ છે, એમાં કેવી વિચક્ષણતાની આવશ્યકતા છે, એ એને અનુભવ જેણે કર્યો હોય તેને જ ખબર પડવા ચોગ્ય છે. અને આમ પરમ વિચક્ષણ પરમાર્થ કૌશલ્યથી પવિત્ર વીતરાગદર્શનની સાચી હીમાયત કરતાં છતાં અત્યંત મધ્યસ્થતા દાખવતા શ્રીમદ્ ફટિક જેવા સ્વચ્છ નિખાલસ નિરાગ્રહભાવે આ જ પત્રમાં છેવટે લખે છે–સર્વ સપુરુષ માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટે વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. તેમ જ બીજા પત્રોમાં (અં. ૭૧, ૧૨૦) પણ પરમ માધ્યઐસંપન્ન શ્રીમદે આવો જ નિરાગ્રહભાવ દર્શાવ્યો છે– નિગ્રંથના ઉપદેશને અચલાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા રોપવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરિ છે, અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને, આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.” જેનના આગ્રહથી જ મેક્ષ છે, એમ આત્મા ઘણુ વખત થયાં માનવું ભૂલી ગયો છે.. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણું છે.” ઇત્યાદિ. આમ મધ્યસ્થ નિરાગ્રહભાવે મનઃસુખરામ સૂર્યરામને પરમાર્થમાર્ગનું પ્રસંગોપાત્ત દર્શન કરાવતા શ્રીમદ્ કવચિત પિતાના હૃદયનું દર્શન પણ કરાવતા. જેમ કે– સં. ૧૯૪૫ના શ્રાવણ માસમાં લખેલા પત્રમાં (અં. ૭૧) શ્રીમદ મનઃસુખરામ સૂને લખે છે કે સર્વશાસ્ત્રના બંધનું ક્રિયાનું જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રજન સ્વસ્વરૂપમાપ્તિને અર્થે છે, અને એ સમ્યક શ્રેણુએ આત્મગત થાય તે તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા–ગભૂમિકામાં વાસ-સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજન સંભવે છે. જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વ કર્મના બળથી ભગવ રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીન ભાવે સેવવાં ચોગ્ય છે. બાહભા ગૃહસ્થાશ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથશ્રેણિ જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણું માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહાર Page #318 -------------------------------------------------------------------------- ________________ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શ્રીમદ સત્સ ગપ્રસંગ ૨૭૫ પાધિને લીધે પાર પડી શકતી નથી. પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે; આ વાર્તા તે સમ્મત જ છે અને ત્યાં કંઈ વય-વેષની વિશેષ અપેક્ષા નથી.” અને આ પરમાર્થ સંબંધ ગાઢ બનતાં, ૧૯૪૬ના અષાડ વદ ૦))ના દિને મનઃસુખરામ સૂર્યરામ પર લખેલા પત્રમાં (અં. ૧૨૬) તે શ્રીમદે પિતાનું હૃદય ખેલ્યું છે અને પિતાની ધારેલી જીવનપ્રણાલિકા ખુલ્લી કરી છે. આ પરમાર્થ સત્સંગી પ્રત્યે લખાયેલા આ છેલ્લા પત્રમાં શ્રીમદની અંતર્દશાનું દર્શન થાય છે અને શ્રીમદના અંતર્જીવન પર ઘણે પ્રકાશ પડે છે. શ્રીમદના હૃદયદર્પણરૂપ આ પત્રમાં પ્રથમ શ્રીમદ્ આ વિષમ કાળ સંબંધી અને સત્પાત્ર સત્સંગીના અભાવસંબંધી પિતાની અંતર્વેદના ઠાલવે છે-“જ્ઞાનીઓએ કપેલે ખરેખર આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્યવિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી, કહેવાનાં પાત્રોની પણ ખામી છે; ત્યાં હવે શું કરવું?” આમ અંતર્વેદના વ્યક્ત કરી પોતાની વ્યવહારપ્રવૃત્તિનો ખેદ દર્શાવે છે—જે કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલે આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેને અભ્યાસ છે, ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે.” આમ પિતાને નિશ્ચય દર્શાવી પિતાની જીવનધારણા અંગે લખે છે – પરંતુ જીવન પૂર્ણ થતાં પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ. (૧) મન, વચન અને કાયાથી આત્માનો મુકતભાવ, (૨) મનનું ઉદાસીનપણે પ્રવર્તાન. (૩) વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). (૪) કાયાની વૃક્ષદશા. (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ દેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું અને સર્વ અજ્ઞાનનો નાશ. - આને માર્ગ છે તે બા. લખે છે-“અનેક પ્રકારે સંતએ શાસ્ત્રવાટે તેને માર્ગ કહ્યો છે, સાધને બતાવ્યાં છે, ગાદિકથી થયેલે પિતાને અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવ દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ. તે નથી.” આમ કહી શ્રીમદ્દ છેવટ પિતાના જીવનની રહસ્યભૂત વાત લખે છે – શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શકો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઈહાપભ્યાસ પણ ન થઈ શક્યો; અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણ નથી. એથી Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ અધ્યાત્મ રાજચંદ્ર આત્મા અધિક વિકલ્પી થાત (સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ એક હું પિતાની અપેક્ષાએ કહું છું) અને વિકલ્પાદિક કલેશને તો નાશ જ કરવા ઈચ્છો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દેષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રને ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓને પણ પરિચય થયો છે, તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, સમાધિ સિવાય, ત્યાં કેમ કરવું ? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમેરોમે રુચિકર છે.” આ છેલ્લા પત્ર પરથી સમજાય છે કે શ્રીમદ્ મનઃસુખરામ સૂર્યરામને કિંચિત્ પિતાનું હૃદય દર્શાવવાનું સત્પાત્ર સ્થળ માનતા, એટલે સુધી આ બન્નેને પરમાર્થ સંબંધ ગાઢ બન્યો હતો. શ્રીમદ્દ જેવા જ્ઞાનદિવાકર પાસેથી દિવ્ય જ્ઞાનકણ ઝીલવાનું ધન્યપણું પામનારાઓમાં એક મનઃસુખરામ સૂર્યરામનો આવો હતો શ્રીમદ્દ સાથે પરમાર્થ સંબંધ ! પ્રકરણ છેતાલીશમું શ્રીમદ્ભા પ્રથમ સત્સંગી “સત્યપરાયણું જૂઠાભાઈ શ્રીમદના સર્વ સત્સંગીઓમાં પ્રથમ સત્સંગી હોવાનું માન “સત્યપરાયણ” જૂઠાભાઈને ઘટે છે; શ્રીમદ જેવા પરમ સંતશિરોમણિના સત્સંગને અનુપમ આત્મલાભ પામવાનું પરમ ધન્યપણું પ્રાપ્ત કરનાર પ્રથમ મહામુમુક્ષુ શ્રી જૂઠાભાઈ છે. જોકે શ્રી ધારશીભાઈને પણ આથી પહેલાં શ્રીમનો પરિચય થયે છે, પણ તે હજુ આવા વિશિષ્ટ સત્સંગભાવને નહિ. સત્સંગી મુમુક્ષુઓ પ્રત્યેના શ્રીમદ્દના પત્રવ્યવહારમાં પણ પ્રથમ પત્ર આ પ્રથમ સત્સંગી જૂઠાભાઈ પરનો જ દશ્ય થાય છે. શ્રીમદે પિતાના કવિકલ્પના સ્પર્શથી જુઠાભાઈને નામ પલટો કરી “સત્યપરાયણ બનાવી દીધા, એટલું જ નહિ પણ પિતાની પરમ પરમાર્થરંગી આત્મદશાના જાદૂઈ સ્પર્શથી પરમાર્થ થી ખરેખરા “સત્યપરાયણ બનાવી દીધા. પરમ મુમુક્ષુ ધર્મમૂર્તિ શ્રીમદ્દ જેવા પારસમણિને સ્પર્શ થયે ને જુઠાભાઈ સાચા મુમુક્ષુ-સાચા ધર્મપ્રેમી બની ગયા. એટલે જ જૂઠાભાઈ શ્રીમદને પિતાના ધર્મજન્મદાતા ધર્મપિતા” ગણતા અને સંબોધતા; શ્રીમદ્ પણ જૂઠાભાઈને પોતાના ધર્મપુત્ર “ચિ.” ગણી તેવા પ્રકારે સંબોધતા. શ્રી જૂઠાભાઈને ભવ્ય આત્મા શ્રીમદ્દના સત્સંગને ધન્ય આત્મલાભ પામી મહામુમુક્ષુ કેમ બન્યું તેને રસપૂર્ણ ઇતિહાસ આ પ્રકરણમાં રજૂ કરશું. જઠાભાઈને જન્મ સં. ૧૨૩ના કાર્તિક સુદ ૨ ને દિને થયા હતાતેમને Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના પ્રથમ સતસંગી “સત્યપરાયણ જૂઠાભાઈ ૨૭૭ કુલસંપ્રદાય સ્થાનકવાસી જૈનને હતે. જૂઠાભાઈ અમદાવાદના “પુણ્યપ્રભાવક શેઠ મલ્લિચંદ જેચંદના કુલના નબીરા અને શેઠ જેસંગભાઈ ઉજમશીના લઘુ બ્રાતા હતા. તેમને શ્રીમદના સત્સંગનું નિમિત્ત અકસ્માત જ અનાયાસે બની આવ્યું. સં. ૧૯૪૪ ના ચૈત્ર માસમાં મોક્ષમાળા છપાતી હતી, તેના કામ અંગે શ્રીમદ્દનું અમદાવાદ આગમન થયું. ત્યારે તેઓ ટંકશાળમાં શેઠ પન્નાલાલ ઊમાભાઈને ત્યાં (ચંચલબહેનને ઘેર) બે અઢી માસ રહ્યા હતા. તેઓ મોરબીના વનેચંદ પોપટ દફતરીને જેસંગભાઈ પર પત્ર “આ આપણું કુલસંપ્રદાયના એક મહા વિદ્વાન કવિ સાક્ષાત્ સરસ્વતી અવતારી પુરુષ છે એવા ભાવને ઓળખપત્ર સાથે લાવ્યા હતા. જેસંગભાઈ શ્રીમદને મળવા ટંકશાળમાં જતા, પણ તેમને આડતને અંગે બહારગામ જવાને પ્રસંગ વધારે બનતે એટલે તેમણે શ્રીમદ્દની સંભાળ રાખવાનું પતાના લઘુભ્રાતા જૂઠાભાઈ ને ભળાવ્યું. આમ અનાયાસે પૂર્વ નિબંધનથી શ્રીમદનો સમાગમલાભ પામવાનું સહજ નિમિત્ત મહાભાગ્યશાળી જૂઠાભાઈને મળી આવ્યું. શ્રીમદ્દ જાણે જૂઠાભાઈને જ નિતારવા પધાર્યા હોય એમ બની ગયું! એ અરસામાં અમદાવાદનાં શ્રી. દલપતભાઈ ભગુભાઈને વડે શ્રીમદે અદભુત અવધાન પ્રયોગ કરી બતાવ્યો હતો, તેથી એમ તે શ્રી. જૂઠાભાઈ આ કેઈ ચમત્કારિક પુરુષ છે એમ શ્રીમદ્દ પ્રત્યે સહજ આકર્ષાયા હતા. એક વખત શેઠ દલપતભાઈને પુસ્તકભંડાર જેવા શ્રીમદ્ શ્રી જૂઠાભાઈ સાથે પધાર્યા હતા, તે વખતે શ્રીમદ્દ સંબંધી નજરે જોયેલી હકીકત શ્રી જૂઠાભાઈએ પોતાના વડિલ બંધુ જેસંગભાઈને જણાવી હતી કે શ્રીમદ્દ પુસ્તકના પાનાં માત્ર ફેરવી જતા અને તે પુસ્તકનું હાર્દ તેમને હૃદયગત થઈ જતું. આવી પરમ આશ્ચર્યકારી આત્મશકિતના દર્શનથી શ્રીમદ્દ પ્રત્યે જૂઠાભાઈનું આકર્ષણ વધતું જતું હતું, ત્યાં આ પરિચયસમાગમનું નિમિત્ત મળ્યું, અને શ્રીમદૂના પરમ અદભુત આત્મગુણોનું તેમને સાક્ષાત દર્શન થતું ગયું. મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી લે છે, એ શ્રીમદના પ્રસિદ્ધ વચન પ્રમાણે મહામુમુક્ષુ જૂઠાભાઈના નેત્રે પ્રથમ દર્શને જ આ દિવ્ય મહાત્માને ઓળખી લીધા, તેમના સમ્યગદર્શન -જ્ઞાન –ચારિત્ર આદિ પરમ દિવ્ય ગુણોની તેમજ અનન્ય વીતરાગધમં દઢતા - અદભુત વીતરાગ ભકિત આદિ પરમ અદ્દભુત આત્મભાવોની સહજ છા૫ સરલાત્મા જૂઠાભાઈને આત્મામાં પડી. જૂઠાભાઈનું ચિત્ત મૂળ તે ભક્તિરંગી હતું જ તેમાં પરમ સંગરંગી શ્રીમદના સત્સંગનો રંગ ભળે એટલે તેમની વીતરાગમા પ્રત્યેની ભક્તિ નવપલવિત બની. પરમ દઢધમાં વિરાગ્યમૂત્તિ શ્રીમદ્દના સંસર્ગથી જૂઠાભાઈને દઢ ધર્મરંગ લાગ્યું અને અપૂર્વ વૈરાગ્ય જા, અલ્પકાળમાં “મોક્ષમાર્ગને દે એવું સમ્યપણું” એમના આત્મામાં પ્રગટયું. આમ શ્રીમદ સત્સંગલાભ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામી બન્નેને સંબંધ ધર્મપિતા-ધર્મપુત્રને બની ગયે. જૂઠાભાઈને મૂળ કુલસંપ્રદાય જેમ પ્રતિમાવિરેધક સ્થાનકવાસી સંપ્રદાયનો હતે તેમ શ્રીમનો પણ તે જ હતા, પણ સત્યતત્વષિક શ્રીમદના પ્રતિમા સંબંધી વિચારોમાં પરિવર્તન થયું અને તે સત્યનિષ્ઠ પરમ નિર્ભય શ્રીમદે સરલ સ્વભાવે નિર્ભયપણે જાહેર Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ અધ્યાત્મ રાજચંદ્ર કર્યા. શ્રીમદ્રના સંસર્ગથી જૂઠાભાઈને પણ તે વિચારેનું ગ્રાહ્યપણું જણાયું અને તે જિનભક્તિ કરવા લાગ્યા, પણ તેમના કુટુંબીજને તે કુલ સંપ્રદાયની માન્યતામાં હજુ દઢ હતા અને તે કુલધર્મના થાંભલા ગણાતા. એટલે તેઓ અને કુલધર્મના તે બીજા અનુયાયીઓ શ્રીમદ્દ પ્રત્યે અને જૂઠાભાઈ પ્રત્યે કટાક્ષ દૃષ્ટિથી અથવા ઉપેક્ષા દષ્ટિથી જેવા લાગ્યા અને જેસંગભાઈ આદિના અપવાદ શિવાય કઈ કઈ તે તેમની નિંદા કરવા લાગ્યા. તેથી કમળયી ભાવનાશીલ ભક્તિમાન જૂઠાભાઈના પવિત્ર આત્માને બહુ લાગી આવતું અને શ્રીમદ્દ પ્રત્યે તે ખેદ જણાવતા. શ્રીમદ્દ તેમને ખૂબ ધીરજ રાખવાનું અને ખેદ ન કરવાનું સૂચવતા. “જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું” એ સુપ્રસિદ્ધ અમર સુભાષિતથી શરૂ થતા અમર પત્રમાં (અં. ૩૭) આ સત્યાભિલાષી જૂઠાભાઈને શ્રીમદ્દ ટંકેત્કીર્ણ વચનામૃત લખે છે કે – જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન ક્યું; તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંતભવનું સાટું વળી રહેશે એમ હું લધુત્વભાવે સમજ છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પર્દાથ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એજ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જેવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધનરહિત થત હાય, સમાધિમય દશા પામતે હેય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ—અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારે મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં સ્મત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજે. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજે; તે એને માટે કંઈ શોક હર્ષ કરશે નહી ૪ ૪ આ તમારા માનેલા મુરબ્બી માટે કઈ પણ પ્રકારે હર્ષ–શોક કરશે નહી. તેની ઈચ્છા માત્ર સંક૯૫વિકલ્પથી રહિત થવાની જ છે, તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારે બંધાય કે બેલાય, તે ભણું હવે જવા ઈચ્છા નથી. ૪ ૪ હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહી.” આ અમૃતપત્ર પરથી સમજાય છે કે કુલસંપ્રદાયવાદી કેટલાકએ તે વખતે શ્રીમદની ઉપેક્ષા કરી હશે. જો કે પાછળથી તો શ્રી જૂઠાભાઈના વડિલ ભ્રાતા જેસંગભાઈને તે વખતે ઉપેક્ષા કરવાની પોતાની ભૂલ માટે અને શ્રીમદને પરમાર્થ લાભ નહિં લઈ શકવાને માટે પારાવાર ખેદ થયા. શ્રીમદ્ અંગેની પોતે લખાવેલી પિતાની પરિચય ધમાં તે ખુલ્લો એકરાર કર્યો, અને પછી તે તેઓ પણ જાણે પિતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરતા હોય એમ શ્રીમદ્દના અનન્ય ભક્ત અનુયાયીઓમાંના એક બની ગયા. તે પણ તે વખતે તે તે અપૂર્વ લાભથી વંચિત રહ્યા. પણ જૂઠાભાઈ તે પરમ ધન્યઆત્મલાભ પામી ગયા. તે એટલે સુધી કે મહામુમુક્ષુ જૂઠાભાઈ શ્રીમદને પિતાના Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના પ્રથમ સતસંગી “સત્યપરાયણ જૂઠાભાઈ ૨૯ પરમ આરાધ્ય ગુરુ-દેવમાનવા લાગ્યા અને અનન્ય ભક્તિથી તેમના ગુણગાન કરવા લાગ્યા. પણ માર્દવભૂત્તિ શ્રીમદ્ તે પિતાના પરમ આરાધ્ય વીતરાગદેવની ભક્તિને અને વીતરાગધર્મની દઢતાને જ જૂઠાભાઈને બંધ કરતા તે તેમના જઠાભાઈ પરના પત્રો પરથી જણાય છે. શ્રીમદ્દના ઉત્તમોત્તમ પત્રોમાં એક અને સર્વથી પ્રથમ પત્ર શ્રીમદ્દના પ્રથમ સત્સંગી આજુઠાભાઈ પર જ લખાય છે, તે અમૃતપત્રમાં (અં. ૩૭) શ્રીમદ્ જૂઠાભાઈને બોધે છે– જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગી પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજે અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશે નહીં. ઉપગ શુદ્ધ કરવા આ જગના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો; પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજે; અને તે જ અભિલાષા રાખ્યા રહેજે, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદને અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલ દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના મેળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજે, જેન સંબંધી સર્વખ્યાલ ભૂલી જજે, માત્ર તે સત્પના અદ્ભુત યોગસ્કુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશો. ૪ ૪ જ્યાંત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એજ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉં છું. ૪ ૪ ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના માત્ર પુરુષનાં ચરણકમળ છે, તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજે; જગના કેઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રને કંઈ હર્ષ–શોક કરવો એગ્ય જ નથી. xxહું કેઈ ગછમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશો નહી.” આમ શ્રીમદ એમને અમૃત બોધ દેતા. છતાં જેઠાભાઈને શ્રીમદ્દ પ્રત્યેને ગુણાનુરાગજન્ય પરમ પ્રેમ-પ્રશસ્ત રાગ-મેહ એટલે બધો હતો કે તે રોક્યો રોકાતો નહોતો, અને તે વારંવાર ગુણપ્રસ્તુતિરૂપે પત્ર વાટે ઉભરાતે હતો. તેના ઉત્તરમાં અમેહસ્વરૂપ પરમ માર્દવભૂત્તિ શ્રીમદ્ જણાવતા–“તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણે પ્રકાશિત થાય, એમ પ્રર્વત્તવા અભિલાષા છે. પરંતુ તેવા ગુણો કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ એમ ગણીએ તે ગણી શકાય. (નં. ૯૪). મારા ભણી મેહદશા નહીં રાખે. હું તો એક અલ્પશક્તિવાળું પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સપુરુષે ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરે. તેઓને પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરે એ મારી Page #323 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર નિરંતર પ્રાર્થના છે. (અ. ૪૩). તમારે પ્રશસ્તભાવભૂષિત પત્ર મળે. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધે. મારા પર પ્રશસ્તભાવ આણે એવું હું પાત્ર નથી, છતાં જે તમને એમ આત્મશાંતિ થતી હોય તે કરે. (અં. ૪૬). મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખે. વિશેષતા ન કરે. ધર્મધ્યાન અને વ્યવહાર બને સાચવો. લેભી ગુરુ, એ ગુરુ-શિષ્ય બનેને અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું. મને અલ્પજ્ઞાન છે. શુદ્ધ ગુરુની તમને જરૂર છે. (સં. ૭૫) ઈત્યાદિ. પરમ ગુરુગુણસંપન્ન રાજુમૂર્તિ શ્રીમદ્ સરલ વિનમ્રભાવે આમ લખતા, છતાં મુમુક્ષના નેત્રે સાચા ગુરુને શીધ્ર ઓળખી લેનાર પરમાર્થથી સાચા જૂઠાભાઈને શ્રીમદ્દ પ્રત્યેને પરમ પ્રશસ્ત પ્રેમ–ગુણાનુરાગ એટલે બધો વૃદ્ધિ પામ્યું જતું હતું કે શ્રીમને વિરહ તેમનાથી ખમાતો ન હત–શ્રીમદને વિગ તે સહન કરી શકતા ન હતા અને શ્રીમદ્રના દર્શનસમાગમ માટે વારંવાર ઝરતા હતા. તેમ જ ૧૯૪૫થી જૂઠાભાઈની આરોગ્ય સ્થિતિ નબળી પડતી જતી હતી-શરીરપ્રકૃતિ કથળી હતી, તેને લઈને રખેને દેહ છૂટી જશે અને શ્રીમદ્દ જેવા પરમ સત્પુરુષ સદગુરુના અપૂર્વ નિમિત્તને વિશેષ લાભ મને નહિ મળી શકે –આવા અપૂર્વ જ્ઞાની ગુરુયોગે આ અમૂલ્ય માનવદેહમાં વિશેષ ધર્મારાધન નહિ થઈ શકે, એ પરમાર્થ પ્રત્યયી ચ મહાસમક્ષ શ્રી જેઠાભાઈને થયા કરતે અને તે શારીરિક સ્થિતિ અંગે ચ—ખેદ શ્રીમદ્દ પ્રત્યેના પ્રત્રોમાં વ્યકત કરતા શ્રીમદ્દ તેમને શાચ – ખેદ દૂર કરવા અને ધર્મધ્યાનમાં લીન રહેવા વારંવાર ઉપદેશતા ધર્મબોધ આપી પુરષાર્થની પ્રેરણા કરતા શોક રહિત રહે એ મારી પરમ ભલામણ છે. (અ. ૧) આપ ધીરજ ધરશે અને શેઅને ત્યાગશે, એમ વિનંતિ છે. મળવા પછી હું એમ ઈચ્છું છું કે આપને પ્રાપ્ત થયેલે નાના પ્રકારનો ખેદ જાઓ! અને તેમ થશે –આપ દિલગીર ન થાઓ. (સં. ૪૩) ચિ. ઠાભાઈની આરેગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશે. એક મોટી વિજ્ઞપ્તિ છે. કે પત્રમાં હમેશાં શાચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશે. (અં. ૪) મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. (અં. ૪૬) જગતમાં નિરામીત્વ વિનયતા અને સત્પરુષની આજ્ઞા એ નહિ મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો. પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ! (અં ૪૨)તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશે, ધર્મ ધ્યાન ધ્યાન કરવા ભલામણ છે. (અં. ૪૯) તમે દેહ માટે સંભાળ રાખશે. દેહ હાય તે ધર્મ થઈ શકે છે. માટે તેવા સાધનની સંભાળ રાખવા ભગવાનને પણ બંધ છે. (અં. પ૬) કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમાદ, કરુણુ અને ઉપેક્ષા ભાવના રાખશો. (અં. પ૭) તમારી દેહ સંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઈચ્છાને હું રેકી શકતો નથી; પણ તેવી ભાવના ભાવતા તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરે. મારા પર તમારે રાગ રહે છે, Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રીમના પ્રથમ સત્સ’ગી ‘સત્યપરાયણ’ જુડાભાઈ ૨૮૧ તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી પરંતુ તમે એક ધમ પાત્ર જીવ અને મને ધમ પાત્ર પર કઇ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમઇચ્છના છે, તેને લીધે કાઈ પણ રીતે તમારા પર ઈચ્છના કઇ અંશે પણ વર્તે છે. નિરંતર સમાધિભાવમાં રહે. હું તમારી સમીપજ બેઠો છું એમ સમજો. દેહદશનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહેા. સમીપજ છું, એમ ગણી શાક ઘટાડા, જરૂર ઘટાડા, આરોગ્ય વધશે, જિંદુગીની સંભાળ રાખા, હમણાં દેહત્યાગના ભય ન સમજો; એવા વખત હશે તે। અને જ્ઞાનીદૃશ્ય હશે તેા જરૂર આગળથી કોઇ જણાવશે કે પહાંચી વળશે. હમણાં તે તેમ નથી. (અ. ૪૯) ઇત્યાદિ ત્યાં આમ પત્ર વાટે પરોક્ષ સત્તમાગમ તેા ચાલુ જ હતા, પણ જૂઠાભાઇ તેા શ્રીમા નિર ંતર સાક્ષાત્ સત્સમાગમ માટે ઝૂરી રહ્યા હતા, નિર ંતર સાક્ષાત્ દનસમાગમ લાભને ઝંખતા હતા, પરંતુ અ'ગીકૃત કરેલ વ્યવહારઉપાધિની પરતંત્રતાને લઈ શ્રીમથી તેમ ખનવું અશકય હતું; તથાપિ આ બાહ્ય ઉપાધિ સોગેા મધ્યે પણ વચ્ચે વચ્ચે અનુકૂળ અવકાશે ને સહજ પ્રસ ંગે શ્રીમદ્ પેાતાના આ પ્રથમ સત્સંગી મહામુમુક્ષુને સાક્ષાત્ સત્સંગનેા—પ્રત્યક્ષ દર્શીનસમાગમના લાભ આપી કૃતાર્થ કરતા. સ. ૧૯૪૪માં પ્રારંભના બે-અઢી માસના સમાગમલાભ આપ્યા પછી સ. ૧૯૪૫ના કાન્તક માસમાં તેરસના દિને શ્રીમદ્ અમદાવાદ પધાર્યા ત્યારે શ્રી જૂઠાભાઇને ત્યાં ઉતર્યા હતા, અને તેમની સાથે તેમના છીપા પેાળના મકાને મેડા પર પતંદર દિવસ સ્થિતિ કરી આ મહામુમુક્ષુ મહાત્માને અનુપમ સત્સંગલાભ આપ્યા હતા. ત્યાર પછી વ્યાપારી કા પ્રસંગે ૧૯૪૫ના ફાગણ માસમાં જૂડાભાઈને પોતાના કાકા રંગજીભાઇ સાથે મારી એક માસ રહેવાના પ્રસગ બન્યા હતા. શ્રીમદ્ તે વખતે મેરખીમાં બિરાજમાન હતા. રંગજીભાઇ વ્યાપારનું કામ કરતા અને જૂઠાભાઇ શ્રીમા સમાગમલાભી ધર્માવ્યાપારનું કામ કરતા! પછી ૧૯૪૫માં જૂડાભાઇ ઘણા ખીમાર પડયા, અને જેઠ માસમાં તેમણે અમદાવાદ પધારવા માટે મારખી શ્રીમને આગ્રહપૂર્વક પત્ર લખ્યો. શ્રીમદે ૧૯૪૫ના જેઠ શુદ ૧૦ ને દિને મેારખીથી લખેલા પત્રમાં જણાવ્યું–તમારે અતિશય આગ્રહ છે અને ન હોય તાપણું એક ધનિષ્ઠ આત્માને જે કઇ મારાથી શાંતિ થતી હાય તા એક પુણ્ય સમજી આવવુ જોઈએ. અને જ્ઞાનીદૃષ્ટ હશેતેા હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે.’(અ. ૬૫) એમ અવકાશે આવવાનું જણાવ્યું. પછી ૧૯૪પના અષાડ માસમાં શ્રીમદ્ તથા રેવાશકર જગજીવન અમદાવાદ જૂઠાભાઈને ત્યાં પધાર્યાં. રેવાશંકરભાઈ એ ત્રણ દિવસ રહી મુંબઇ ગયા, અને શ્રીમદ્દ થાડા દિવસ સ્થિતિ કરી પેાતાના આ ધમપુત્રને અપૂર્વ ધલાભ આપી પુનઃ મેારખી પધાર્યાં. આ પછી સાક્ષાત્ સમાગમના કાઈ પ્રસંગ નોંધાયે। નથી. આમ ૧૯૪૪ના ચૈત્રથી ૧૯૪૬ના અષાડ એ બે વર્ષના સમાગમના ટૂંકા ગાળામાં પણ શ્રીમના લગભગ પાંચ માસ જેટલે સાક્ષાત્ દન-સમાગમલાભ પામી શ્રી. જૂડાભાઈ ધન્ય થઈ ગયા. ઘેાડામાં ચેડા વખતમાં શ્રીમદ્દ ઝાઝામાં ઝાઝા સાક્ષાત્ સમાગમલાભ સ`થી પ્રથમ કાઇને -૩૬ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અધ્યાત્મ રાજય થયા હોય તે તે શ્રી જૂઠાભાઈને દશવૈકાલિક સિદ્ધાંત પુનઃ મનન કરૂ છું. અપૂર્વ વાત છે,' એમ જે દશવૈકાલિકને શ્રીમદે જૂઠાભાઈ પરના પત્રમાં ( અં. પ૯) પરમાદરથી ઉલ્લેખ કર્યો છે તે દશવૈકાલિક સૂત્રના કર્તા શષ્યભવસૂરિએ પેાતાના પુત્ર મનક મુનિનું આયુષ્ય અલ્પ જાણી નિષ્કારણુ કરુણાથી તેના માટે ખાસ આ રચના કરી હતી એ વાર્તા સુપ્રસિદ્ધ છે. તેમ નિષ્કારણુ-કરુણારસસાગર પરમકૃપાળુ શ્રીમદ્ પણ જાણે જૂઠાભાઈનુ અલ્પાયુ જાણી પેાતાના આ પરમ શિષ્યને ઘેાડાવખતમાં જેટલેા બને તેટલેા સમાગમલાભ આપી દેવા તત્પરતા દાખવી હાય એમ સહેજ જણાઈ આવે છે. 6 અને છેવટની ઘડી પણ આવી વ્હેાંચી, એવા વખત હશે તે અને જ્ઞાનીદૃશ્ય હશે તે જરૂર આગળથી કેાઇ જણાવશે કે પહેાંચી વળશે-' એ શ્રીમદ્દે આપેલ કાલ પ્રમાણે અગાઉથી ચેતવવાની ક્ષણ પણ આવી પહેાંચી. સ. ૧૯૪૬માં શ્રી જૂઠાભાઇની શરીરપ્રકૃતિ ઉત્તત્તર ક્ષીણ થતી જતી હતી. શ્રીમરે જૂઠાભાઈના દેહાત્સગ દિનથી એ માસ પૂર્વે પાતાના જ્ઞાનમળથી જાણી પેાતાની દૈનિક નોંધમાં (Diary) વૈશાખ સુદ ૩ ના દિને નોંધ કરી છે કે—આ ઉપાધિમાં પડચા પછી જો મારૂ લિંગદ્વેષજન્ય જ્ઞાન દર્શોન તેવું જ રહ્યું હાય,–યથાર્થ જ રહ્યું હેાય તેા જૂઠાભાઈ અસાડ સુદિ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઇ આ ક્ષણિક જીવનના ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.’ આ અંગે ઘણું કરી સીધી-આડકતરી અગમચેતીરૂપ ચેતવણી- આત્મજાગૃતિ (alertness) તેમણે જૂડાભાઈને આપી દીધી હશે, એમ જણાય છે. કારણ કે પરમ વૈરાગ્યમાં ઝીલતા જૂઠાભાઈ તે અ ંતિમ આરાધના માટે–સમાધિમરણ માટે કેવા સાવધાન (alert) થઈ ગયા હતા, તે અશાડ શુદ ૪ના દિને શ્રીમદે જૂઠાભાઈ પર લખેલા આ પત્ર પરથી સ્વયં જણાઈ આવે છે તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરાત્તર એ ભાવ તમને સફ્ળદાયક થાએ. ઉત્તમ નિયમાનુસાર અને ધર્મ ધ્યાન પ્રશસ્ત વર્તન કરજો, એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુદ્ધભાવની શ્રેણિને વિસ્તૃત નથી કરતા એ એક આનદકથા છે.' (અં. ૧૧૪) શુદ્ધભાવની શ્રેણિને વિસ્તૃત નહિં કરતા મહામુમુક્ષુ જૂઠાભાઈના દિવ્ય આત્મા, શ્રીમદ્દે બે માસ પૂર્વે કરેલી આગાહી પ્રમાણે, સમાધિશીત થઈ અશાડ શુદ ૯ ના દિને(દિવસે) આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી ગયા. મહાખેદજનક ખબર મળતાં પરમ શેાકમગ્ન થયેલા શ્રીમદ્ અશા શુદ ૧૦ ના દિને (અ’. ૧૧૭) લખે છે—લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયે જણાયા. પવિત્રાત્મા જૂડાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વગČવાસી થયાના આજે ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણાનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઇ ગણાય જ કેમ ?’ આમ ચીરાઈ જતા હૃદયે પરમ પરમા ખેદ દર્શાવતા શ્રીમદ્ન તેમના અવિસ્મરણીય ગુણાનું પરમ રામાંચિત ભાવે સ્મરણ કરતાં ‘સત્યપરાયણ ' જૂડાભાઈના દિવ્ય આત્માને પરમ ભવ્ય અંજલિ અર્પે છે ·6 એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતુ,--એ આત્મદશારૂપે - Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના પ્રથમ સતસંગી “સત્યપરાયણ જૂઠાભાઈ ૨૮૩ ખરે વૈરાગ્ય હતે. મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમ રાગી હતે, સંસારને પરમ જુગુસિત હતું, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદભુત સમતા હતી, મેહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જુઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયે. આ સહચારીઓથી મુકત થયે. ધર્મના પૂર્ણલાદમાં આયુષ્ય અચિતું પૂર્ણ ક્યું. અરે રે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં કયાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનને લાભ અધિક કાળી તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું સમ્યકપણું જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હે! નમસ્કાર હે!” -–(શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૧૭) આમ જેનું “લૌકિક–દેહાશ્રયી જૂઠાભાઈ નામ દેહધારી દાખલ–આત્મા અપે– ક્ષાએ સત્ય-સાચું હતું,–જૂઠાભાઈ નામ ખરેખરા અર્થમાં જૂહું જ હતું,–જૂઠી નાશવંત દેહાશ્રિત નામથી કહેવાતા જૂઠાભાઈ સત્ય અવિનાશી દેહધારી”—આત્મામાં જ પરાયણ હોવાથી ખરેખરા “સત્યપરાયણ” હતા; આત્માની વૈરાગ્યમય દશાને લઈ મૂર્તિમાન વૈરાગ્યરૂપ જેને આત્મા “આત્મદશારૂપે ખરો વૈરાગ્ય’ હતું; “મોક્ષમાર્ગને દે એવું સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રનું “સમ્યકપણું જેના અંતરમાં પ્રકાણ્યું હતું,”—એવા જૂઠાભાઈના દિવ્ય આત્માને કેવી ભવ્ય ભાવાંજલિ ! જગતના ઇતિહાસમાં અનન્ય એવી અમૃત (Immortal) મૃતિસ્મૃતિ–તખતીરૂપ (Epitaph) કે ટકેલ્કીર્ણ અમૃતલેખ! ચિરંજીવી ‘સત્યપરાયણ’ના આદર્શરૂપ અમૃત (Immortal, nectarlike) ગુણોનું ચિરકાળ મુમુક્ષુઓને સ્મરણ કરાવતો ચિરંજીવ સ્મારકરૂપ કે ચિરંજીવ કીર્તિસ્તંભ! અષાડ સુદ ૧૫ ૧૯૪૬ ના દિને શ્રીમદ્ બીજા એક મહાન મુમુક્ષુ અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૧૧૮) ચિ. “સત્યપરાયણ જૂઠાભાઈને ઉત્તમત્તમ ગુણનું સ્મરણ કરતાં, ભરાઈ આવતા હૃદયે પરમ શેકપૂર્ણ ઉદ્ગાર કાઢે છે.– ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસ સુચક શબ્દો ભયંકર છે. એવાં રત્નોનું લાંબું જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો ગ્ય ન લાગ્યો. આ આત્માને આ જીવનને રાહસ્વિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધે; જ્ઞાનદૃષ્ટિથી શેકને અવકાશ નથી મનાતે તથાપિ તેનાં ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ મરણ થાય છે; વધારે નથી લખી શકતો. સત્યપરાયણના સ્મરણાર્થે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અધ્યાત્મ રાજથ ૢ અને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારૂં છ, સત્યપરાયણના માનુ સેવન કરીશુ તે જરૂર સુખી થઇશુ, પાર પામીશું, એમ હું ધારૂ છ’ આમ જેને શ્રીમદ્ જેવા પરમ સતતશરે મણિએ પાતાના આત્માના આ જીવનના રાહત્યિક વિશ્રામ' તરીકે બિરદાવી શ્રીમુખે આવી પરમ ભાવપૂર્ણ પ્રશસ્તિ કરી છે, તે આવા હતા શ્રીમના પ્રથમ સત્સંગી મહામુમુક્ષુ જૂઠાભાઇ ! જેના જ્ઞાન– ધ્યાન-ભક્તિ-વૈરાગ્ય–મુમુક્ષુત્વાદિ ગુણાંશને ઝીલી જેના ધમ પુત્ર” ચિ. ‘સત્યપરાયણ’ આવે! મહાન્ ગુણધામ અન્યા હતા, તે ધર્માંપિતા (શ્રીમદ્ન) પાતે કેવા અનુપમ ગુણનિધાન હશે ! જેના શિક્ષાંશ પામેલેા શિષ્ય આવા મહાન ધર્માત્મા પવિત્રાત્મા અન્યા હતા, તે પરમગુરુ પેાતે કેવા પરમ પુણ્યમૂર્તિ ધમૂર્ત્તિ હશે ! પ્રકરણ સુડતાલીશમ શ્રીમદ્ અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ શ્રીમદ્દે શ્રીમુખે જેની મુક્તકૐ પ્રશંસા કરી છે, તે આ પુણ્યમ્લાક મહામુમુક્ષુ જૂઠાભાઈના ઉત્તમ નિમિત્ત થકી જ શ્રીમદ્ના સત્સંગ પામવાના અપૂર્વ અવસર તેવા જ એક મહામુમુક્ષુ અંબાલાલભાઈને પ્રાપ્ત થયા,—જે મહામુમુક્ષુએ જીવનના અંતપર્યંત શ્રીમદ્ની અનન્ય સેવાભક્તિ ઊઠાવી શ્રીમના પટ્ટશિષ્યપણાના અધિકાર પ્રાપ્ત કર્યાં. આ અખાલાલભાઈના નિમિત્ત થકી જ મુમુક્ષુઓને આંખા ફૂલ્યા-ફાલ્યા અને ફૂલભારથી લચી રહ્યો, કારણ કે ખાલાલભાઇના નિમિત્ત થકી જ લલ્લુજી આદિ મુનિએને અને બીજા મુમુક્ષુને શ્રીમા સમાગમલાભ પ્રાપ્ત થવાનેા ધન્ય પ્રસંગ બનવા પામ્યા; એટલે ખરી રીતે આ મુમુક્ષુ-આમ્રવૃક્ષની વૃદ્ધિના કારણે અંબાલાલભાઈ છે અને તેના પણ મૂલ કારણ જૂઠાભાઇ છે. ખંભાતના વતની આ અબાલાલભાઈના પિતાનું નામ મગનલાલ હતું, અને તેમના નાનાનું-માતામહનું નામ લાલચંદભાઈ હતું. આ લાલચંદભાઈ સ્થિતિસ’પન્ન હતા અને તેમને પુત્રસંતતિ નહિં હાવાથી તેમણે અબાલાલને દત્તક લીધા હતા, એટલે અંબાલાલ એમની છત્રછાયા નીચે લાડપાડમાં ઉછર્યાં અને અંબાલાલ લાલચંદ એ નામે પ્રસિદ્ધ થયા. તેમના એક જ્ઞાતિમં માણેકચંદભાઈ હતા, તેમના પુત્રો છેોટાલાલ, સુંદરલાલ અને ત્રિભાવનભાઈ હતા, તે સમાન વયના હાઈ અંબાલાલના મિત્રો હતા. ખ'ભાતથી આ અ'ખાલાલભાઈ તથા છેોટાલાલ માણેકચંદ વગેરે સ. ૧૯૪૫ના પાષ માસમાં અમદાવાદમાં એક છગનલાલને ત્યાં લગ્નપ્રસ'ગે આવ્યા. આ છગનલાલ ખીજા વેપાર ઉપરાંત પુસ્તકે છપાવવાનું તથા વેચવાનું કામ કરતા, તેમની પાસે જાહાભાઇએ Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને મહામુમુક્ષુ ખાલાલભાઈ ૧૮૫ એક કવિતા છપાવેલી, તે સારી લાગવાથી અંબાલાલે ખભાતમાં છપાવી તેથી જૂઠાભાઈને પૂછ્યા વગર છપાવવા માટે છગનલાલે ઠપકેા આપ્યા; એટલે અંબાલાલે તેમને કહ્યું કે જૂઠાભાઈ સાથે તમે અમને મેળાપ કરાવેા. એ રીતે અંબાલાલભાઇને જૂઠાભાઈના પરિચય થયા અને સમવયસ્ક હોઈ આ નિમિત્તે મૈત્રી થઈ જૂઠાભાઇને લગ્નના વરઘેાડામાં ચાલવા અબાલાલભાઇ વગેરે ખેલાવવા આવ્યા, ‘ચાલેા વરઘેાડામાં’; પણ જેનું મન મુક્તિસુંદરીનું પાણિગ્રહણ કરવા માટેના પોતાના ભાવિ અલૌકિક વરઘેાડામાં જવાને થનગની રહ્યું હતું તે મહામુમુક્ષુ મહાવૈરાગી જૂટાભાઇને આવાલૌકિક વરઘેાડામાં જવાના રસ કયાંથી હાય ? તે તા કરવા માંડ્યા જ્ઞાન-વૈરાગ્યની વાતા ! વૈરાગ્યમૂત્તિ જૂડાભાઇની વાતેામાં એમને રસ પડ્યો, એટલે વરઘોડા રહ્યો વરઘેાડાને ઠેકાણે, અને આ ભાઇએ તે આવ્યા હતા વરઘેાડામાં લઈ જવા, પણ અહીં એસી ગયા બીજા વરઘેાડામાં જવાની તૈયારીમાં !—જ્યાં વૈરાગ્યના વાજિંત્ર વાગી રહ્યા હતા અને જ્ઞાનના ધવલમંગલ ગીત ગવાઈ રહ્યા હતા! જૂઠાભાઈ તા પાતે જઈ રહેલા ભાવિ વરઘેાડામાં જોડાવાનું આ ભાઇઓને જાણે સામું આમંત્રણ કરતા હેાયની! અને આ ભાઇએ પણ એ આમંત્રણના સ્વીકાર કરી મુક્તિસુંદરીના ભાવિ અલૌકિક વરઘેાડામાં જવાનું જાણે મંગલપ્રસ્થાન કરતા હેાયની !–એવું દેવદુલ ભ દૃશ્ય ત્યાં સાઈ ગયું! તે તેા મત્રમુગ્ધ થઇ જૂઠાભાઈને સાંભળી જ રહ્યા અને આશ્ચર્યથી હિંગ થઈ આ નવયુવાન જૂઠાભાઇની વૈરાગ્યાંકિત મુદ્રા જોઈ જ રહ્યા ! વચ્ચે જૂઠાભાઇ શ્રીમદ્ સંબંધી કંઈ કહેવા જતા હતા પણ જરા ખચકાયા. એટલે કેમ ખચકાયા ? આવી અપૂર્વ જ્ઞાનની વાતા તમે કચાંથી જાણી ? એમ આગ્રહથી પૂછતાં જુડાભાઈએ શ્રીમદ્દની વાત કરી; અને શ્રીમદ્ આવા પરમ જ્ઞાનમૂર્ત્તિ-વૈરાગ્યમૂત્તિ સત્પુરુષ છે, એમ મુક્તકંઠે સ્તુતિ કરી, પાતા પર આવેલા શ્રીમદ્નના પત્રો તેમને વાંચી દેખાડ્યા, એટલે અબાલાલભાઇ વગેરેએ જાણે અચિંત્ય ચિંતામણિરત્નનિધાન જોવામાં આવ્યે હાય એમ એની નકલ કરી લીધી, અને તીવ્ર જિજ્ઞાસાથી પૂછ્યુ’-આ જ્ઞાની મહાત્માના દશનલાભ અમને કાં થાય ? આ વીતરાગી સત્પુરુષને સમાગમલાભ અમને કેવી રીતે થાય ? જૂઠાભાઇએ શ્રીમન્નું ઠેકાણું આપી આજ્ઞા લઇને મળવાની સૂચના કરી. એટલે જૂઠાભાઇની સૂચના પ્રમાણે અબાલાલભાઇએ દનલાલ માટે શ્રીમને મુંબઇ પત્ર લખી આજ્ઞા મંગાવી. આમ આજ્ઞા માટે પત્રવ્યવહાર શરૂ થયા. પાંચછ પત્ર પછી શ્રીમદે આવવાની હા કહી, ત્યારે ત્રિભાવનભાઈ સાથે અબાલાલભાઇ મુંબઇ ગયા, અને શ્રીમદ્ના દશનલાભ લીધા. ‘મુમુક્ષુના નેત્રા મહાત્માને એળખી લે છે” એ સૂત્રને ચરિતાર્થ કરતા આ મુમુક્ષુઓએ પ્રથમ દર્શને જ શ્રીમદ્ જેવા અલૌકિક મહાત્માને એળખી લીધા. શ્રીમમાં તેમને કાઇ અલૌકિક મહાત્માના દન થયા અને તેમના સમાગમલાભથી અત્યાન' થયા; અને આ ભાઇએમાં પણ શ્રીમને ચેાગ્ય ધમ જિજ્ઞાસુ જીવના દન થયા, અને તે પ્રમાણે શ્રી. જૂઠાભાઇ પરના ૧૯૪૬ માહ વદ ૨ ના (અ. ૧૦૪) પત્રથી જણાય છે: ખંભાતવાળા ભાઇ મારી પાસે આવે Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ અધ્યાત્મ રાજચંદ્ર છે. તેમની મારાથી બનતી ઉપાસના કરું છું. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડયું નથી. જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. ખરું કેવલીગમ્ય.” આ પ્રથમ સમાગમલાભ પછી બીજી વાર ત્રિભોવનભાઈ એકલા મુંબઈ ગયા અને શ્રીમને સાક્ષાત દર્શન-સમાગમલાભ લીધે, ત્યારે ૧૯૪૬ ફા. શુ. ૬ ને દિને લખેલે મહાવીરના બોધને પાત્ર કેણુ?” એ શીર્ષક નીચે આ દશ સૂત્રવાળો પ્રથમ પત્રપ્રસાદીરૂપ બેધપત્ર (અં. ૧૦૫) ખાસ અંબાલાલભાઈ માટે લખી આપી તેમને પરોક્ષ દર્શનસમાગમનો લાભ આપ્યા (૧) સત્પષના ચરણનો ઈચ્છક, (૨) સદેવ સૂક્ષ્મ બોધને અભિલાષી, (૩) ગુણપર પ્રશસ્ત ભાવ રાખનાર, (૪) બ્રહ્મવતમાં પ્રીતિમાન, (૫) જ્યારે સ્વદેષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, (૬) ઉપયોગથી એક પળ પણ ભરનાર, (૭) એકાંતવાસને વખાણનાર. (૮) તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, (૯) આહાર, વિહાર, નિહારને નિયમી, (૧૦) પિતાની ગુસતા દબાવનાર,એ કઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યફદશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી.” આમ શ્રીમદ્દના પ્રારંભિક પરિચય માત્રમાં જ આ મુમુક્ષુઓની ધર્મજિજ્ઞાસા વધતી ગઈ, તે માટે સંતોષ વ્યક્ત કરતા અને પ્રોત્સાહન આપતા શ્રીમદ્ ફા. શુદ ૮ ૧૯૪૬ના શ્રી જૂઠાભાઈ પરના પત્રમાં (. ૧૦૬) લખે છે.– ત્રિભવન અહીંથી સેમવારે રવાના થવાના હતા, તેમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિક ધર્મને ઈચ્છે છે. તે જે સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તો પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મજિજ્ઞાસાનું રૂડા પણું જોઈ સંતોષ પામવાનું કારણ છે. જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ છે. વધારે શું કહેવું? એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે.” અત્રે શ્રીમદે આ મુમુક્ષુઓને માર્મિકપણે એમ સૂચવ્યું કે આવા હતભાગ્ય કાળમાં પણ જે તમને સાચી ધર્મજિજ્ઞાસા ઉપજી છે તે તે તમારા મહાભાગ્યને ઉદય છે. આ તે શ્રીમદૂના માત્ર પરિચયપ્રારંભના પ્રભાવની વાત થઈ. અને પછી તે આ અંબાલાલભાઈ- ત્રિવનભાઈ આદિને શ્રીમદ્દ સાથે પત્રપરિચય વધતો ગયો; આ ધર્મજિજ્ઞાસુ-ધર્મેચ્છક ભાઈએ શ્રીમદ પાસે વારંવાર ધર્મશિક્ષાની યાચના કરવા લાગ્યા, માર્ગદર્શન માગવા લાગ્યા, અને શ્રીમદ યથોચિત ગ્યતા વધારવાનું–સાચું મુમુક્ષુપણું આત્મામાં પ્રગટાવવાનું વારંવાર લખી યથાર્થ માર્ગદર્શન આપતા ગયા. જેમકે પથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહે, એ મારી વિનયપૂર્વક તમને બન્ને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. ૪૪ હાલ તે તમે જ તમારાથી ધર્મશિક્ષા લે. એગ્ય પાત્ર થાઓ. હું પણ ચગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું. (અ. ૧૧૫). ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફરી ફરી ભલામણ સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ ૨૮૭ ધારું છું. આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશે, એમ વિનંતિ છે. (અં. ૧૧૮), નિરંતર નિર્ભયપણુથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા ગ્ય છે; નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. ૪૪ જેનું અપાર માહાસ્ય છે, એવી તીર્થંકરદેવની વાણુની ભક્તિ કરે. (. ૧૧૯). પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં ગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખ. ધર્મકથા વિષે લખવા જણાવ્યું તે તે ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે રહી છે. ૪૪ અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરે એ સુગમ સાધન છે. (અ. ૧૨૧). પૂવિંત કમને ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત (અં. ૧૨૨) ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી કાગ્રે જવાતું નથી. લકત્યાગ વિના વૈરાગ્ય યથાગ્ય સ્થિતિ પામે દુર્લભ છે. (અ. ૧૨૮). મુમુક્ષુતાના અંશોએ પ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. ૪૪ જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશે–સમ્યકદશાનાં પાંચ લક્ષણે છે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા,–અનુકંપા. (સં. ૧૩૫). યોગ્યતા મેળવે. (સં. ૧૩૮). પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. (સં. ૧૪૦). ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. (સં. ૧૫૩). તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઇચ્છે છે, તે તે લાભ પામે એ મારી અંતઃકરણથી ઈચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઈચ્છનારની પણ કેટલીક રીતે ગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે એ બન્ને વેગ જયાંસુધી પરિપકવતાને નહીં પામે ત્યાંસુધી ઇચ્છિત સિદ્ધિ વિલંબમાં રહી છે, એમ માન્યતા છે. ફરી ફરી અનુકંપા આવી જાય છે, પણ નિરુપાયતા આગળ શું કરું? પિતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું? એ પરથી એવી ઈચ્છા રહ્યા કરે છે કે હમણાં તે જેમ તમે બધા ગ્યતામાં આવી શકે તેવું કંઈ નિવેદન કર્યા રહેવું, જે કંઈ ખુલાસો માગે તે યથામતિ આપવો, નહિં તો ચગ્યતા મેળવ્યા રહે; એ ફરી ફરી સૂચવવું. (સં. ૧૪૨). નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો – (૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો. (૨) સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. (૩) આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકે. (૪) તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે. (૫) કેઈ એક સપુરુષ છે, અને તેનાં ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા છે. એ પાંચ અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અધ્યાત્મ રાજય', એમ અવશ્ય માને. અધિક શું કહું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનના કનારા આવવાના નથી. ખાકીનાં ચાર એ પાંચમુ મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયના, તેની પ્રાપ્તિ સિવાયના ખીએ કેઇ નિર્વાણુમા મને સૂઝતા નથી; અને બધાય મહાત્માઓને પણ એમ સૂઝયુ' હશે(સૂઝયું છે). હવે જેમ તમને ચેાગ્ય લાગે તેમ કરે. એ બધાની તમારી ઇચ્છા છે, તે પણ અધિક ઇચ્છે; ઉતાવળ ન કરે. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરે.’ (અ. ૧૪૩) ઇત્યાદિ. આ મુમુક્ષુઓ પરના અનેક પત્રામાં ધમ દેનાર અને ધર્મ લેનાર બન્નેની યથાયેાગ્ય યાગ્યતા-પાત્રતા પર શ્રીમદ્ ખૂબ ભાર મૂકતા. આમ આંબાલાલભાઇ તેમના સહચેગી ત્રિભાવનભાઈ આદિ મુમુક્ષુઓને મુખ્યપણે ચેાગ્યતાવૃદ્ધિના ધર્મમેષ શ્રીમદ્ન તરફથી વારવાર મળતા રહેતા હતા; વાસ્તવિક મુમુક્ષુતા માટેનું મા દન વારવાર મળ્યા કરતું હતું. વિશેષમાં વળી અંબાલાલભાઇ શાસ્ત્રના અભ્યાસી હતા એટલે વારવાર શાસ્ત્રીય પ્રશ્નો પણ ઉપસ્થિત કરતા અને શ્રીમદ્દ તેના અદ્ભુત અલૌકિક અપૂર્વ સમાધાન પ્રકાશતા. દા. ત. ભગવતીજીના-મુદ્દે નોન વડુાં અનારંગી, અનુમોમાં પવૃધ્ધ માયામી, પરંમી સદુમયામી,-એ પાઠ સંબંધી (અ' ૧૧૫), તથા દુઃપ્રત્યાખ્યાન પાઠ સંબંધી (અ. ૧૩૧), તેમ જ આઠ રુચક પ્રદેશ સબંધી (અ. ૧૩૯) અંબાલાલભાઈ એ પૂછેલ પ્રશ્નોના શ્રીમદ્ કરેલા અદ્ભુત ખુલાસા આના ઝળહળતા ઉદાહરણ છે. સ થી ઉત્તમ ઉદાહરણ તા-ચૌદપૂર્વ ધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગેાદમાં લાભે અને જઘન્યજ્ઞાનવાળા પણુ અધિકમાં અધિક પંદર ભવે મેાક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ? ’ (અ’. ૧૩૯). એ પ્રશ્નના શ્રીમદ્ નીચે પ્રમાણે જે પરમ અદ્દભુત ઉત્તર આપ્યા છે તે તેા સમસ્ત જૈન વાડ્મયમાં અપૂર્વ અલૌકિક છે— એના ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દૃઉં છું કે એ જઘન્ય જ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. એ જઘન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન; અતિશય સંક્ષેપમાં છતાં માક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું; અને એક દેશે ઊણું' એવું ચૌદપૂર્વ ધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજી અર્ધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલા શાધૃત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તેા પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને મેથ્યુ છે તે વસ્તુ ન મળી તેા પછી ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશે ઊણ” ચૌદ પૂર્વનું જ્ઞાન સમજવું, ‘દેશે ઊણું ” કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદ પૂને છેડે ભણી ભણી આવી પહેાંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડવા, પરંતુ એમ તા નહીં. એટલા બધા જ્ઞાનના અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરા નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યુ. એક Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ ૨૮૯ નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં ઉપાડવાં અને ભણવા એમાં કંઈ અંતર નથી, જે તત્ત્વ ન મળ્યું તો. કારણ બે બાજે જ ઉપાડયો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજ ઉપાડયો, ભણી ગયા તેણે મને બે ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે; અને જ્ઞાનદષ્ટિએ જોતાં મહત્ત્વ તેનું જ છે; ઇત્યાદિ. આમ અંબાલાલભાઈ જેવા વિચક્ષણ શિષ્યના પ્રશ્નનું પરમગુરુ શ્રીમદે કેવું અદ્ભુત-કેવું અપૂર્વ નિgષ યુક્તિયુક્ત સમાધાન પ્રકાશ્ય છે ! આ પત્રોમાં પણ શ્રીમદ્ નિખાલસભાવે પોતાના ઉપાધિયોગ પ્રત્યે લક્ષ દેરી આ મુમુક્ષુઓને પોતાની બરાબર ચોકસી કરવાનું માર્મિક સૂચન કરતા, અને પોતે પણ તે તે મુમુક્ષુઓની શ્રદ્ધાદઢતાની ચોકસી કરવાનું ચૂકતા નહિં, અને શિષ્ય કાચો છે કે પાકે તેની ચકાસણી કરવા નિપુણપણે તેની આકરી સત્ત્વકસોટી-સર્વપરીક્ષા કરતા. જેમકે –“ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એ કઈ ચોગ આવવાને નિમિત હોય ત્યાં મૌનપણે-ઉદાસીનભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. X X. મહાધીન એવો મારો આત્મા બાહ્યોપાધિથી કેટલે પ્રકારે ઘેરાયે છે તે તમે જાણે છે, એટલે અધિક શું લખું ? (. ૧૧૫). તીર્થંકરદેવ રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાંસુધી મેક્ષ નથી. ત્યારે આ પ્રત્યે રાગ તમને બધાયને હિતકારક કેમ થશે ? (અ. ૧૪૬) અહા ! અનંતભવના પર્યટનમાં કોઈ પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો, તેની પાસેથી ધર્મ ઈચ્છે છે, અને તે તો હજુ કઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે ! નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત. વારુ ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા, એને કહેલ ધર્મ અનુભવ્યો અનર્થકારક તો નહીં લાગે? અર્થાત્ હજુ તેની પૂર્ણ કસોટી કરો અને એમ કરવામાં તે રાજી છે, તેની સાથે તમને યેગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગામિક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે.” (અં. ૧૩૯)શ્રીમદ્ આમ ભલે માર્મિક સત્ત્વટી કરતા, પણ અંબાલાલભાઈ તો હવે આવી અગ્નિપરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ ગયેલા એવા પાકા બની ગયા હતા કે તે તેવી ગમે તેવી ઉલટપાલટ સર્વપરીક્ષાથી પોતાની સશ્રદ્ધાથી જરા પણ ચસે કે ખસે એમ ન્હોતા; તે તો સની પ્રાપ્તિ માટે જ્ઞાની સરુષને શરણે જઈ, પિતા પરના જ પત્રમાં (સં. ૨૧૧) લખેલે શ્રીમદૂને કઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાને આ ગુપ્ત મંત્ર જીવનમાં ઉતારી રહ્યા હતા : જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પિતે કંઈ જ જાણતો નથી એવો દહ અ-૩૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ અધ્યાત્મ રાજદ્ર નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરો, અને પછી “સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચને લખ્યાં છે, તે સર્વ મુમુક્ષને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક પ્રકારે વિચાથી પરમ પદને આપે એવાં છે; એમાં નિથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્દશનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે રહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારવિચારજે; સમજજે; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાને અમારે મંત્ર છે; એમાં “સત્ ” જ કહ્યું છે; એ સમજવા માટે ઘણું જ વખત ગાળ. –સંકેતકીર્ણ અમૃત અક્ષરોમાં લખાયેલ શ્રીમને આ ગુપ્ત મંત્ર જીવનમાં ઉતારી રહેલા અંબાલાલભાઈ એ માત્ર છ-બાર માસ જેટલા સ્વલ્પ પ્રત્યક્ષ-પરોક્ષ સમાગમલાભમાં શ્રીમદ્દ જેવા પરમજ્ઞાની પુરુષને પિતાના પરમગુરુ તરિકે સ્વીકૃત કરી લીધા હતા અને પોતે અનન્ય શરણપન્ન થઈ તેમના દાસાનુદાસ દીન શિષ્ય બની ગયા હતા. આમ પત્ર વાટે તેમ જ સાક્ષાત્ સમાગમ વાટે પરમાર્થ પરિચય વધતો ગયો અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ શ્રીમદના અનન્ય શિષ્ય-પટ્ટશિષ્ય મહાન ભક્ત બની ગયા. અંબાલાલભાઈ વગેરેને શ્રીમદ્દના સાક્ષાત્ સમાગમની ઉત્કંઠા એટલી બધી વધી ગઇ, દર્શનપિપાસા એટલી બધી તીવ્ર બની ગઈ કે ૧૯૪૬ના જેઠ–અષાડમાં તેમણે શ્રીમદને ખંભાત પધારવા માટે વિનય-વિજ્ઞપ્તિરૂપે દશ-પંદર આગ્રહભર્યા પત્રો લખ્યા, અને તેમનાથી તેમ ન બની શકે તો પોતે વવાણીઆ તેમના દર્શનાર્થે આવવાની ઈચ્છા દર્શાવી. શ્રીમદે ૧૯૪૬ અશાડ સુદ પના પત્રમાં (સં. ૧૧૫) જણાવ્યું– તમે મારા મેળાપને ઈચ્છો છે, પણ આ અનુચિત કાળ ઉદય આવ્યો છે, એટલે તમને મેળાપમાં હું શ્રેયસ્કર નીવડું એવી થોડી જ આશા છે.” આ પછી પણ પધારવા માટે ઉપરાઉપર આગ્રહભર્યા કેટલાક પત્રો શ્રીમદને લખ્યા, એટલે અનુકૂળતાએ ખંભાત આવવાનું જણાવી શ્રીમદ્ વવાણીઆથી પાછા વળતાં આશે વદમાં ખંભાત પધાર્યા, અંબાલાલભાઈને ઘેર ઉતર્યા, અને આ મુમુક્ષુમુખ્યને તથા અન્ય મુમુક્ષુઓને સાક્ષાત સમાગમને અપૂર્વ લાભ આપે. ભક્તશિરોમણિ અંબાલાલભાઈને તે પિતાને આંગણે શ્રીમદ્દ પધારતાં “વૂઠા હે પ્રભુ વૂઠા અમીરસ મેહ” જેવું થઈ ગયું ! અને એમના ભક્તિમાન હૃદયમાં–જાણું હે પ્રભુ જાણું જન્મ કચ્છ, જે હું હે પ્રભુ જે હું તમ સાથે મત્યેજી; સુરમણિ હે પ્રભુ સુરમણિ પામે હથ્થ, આંગણ હે પ્રભુ આંગણ સુરતરુ ફોજી,”—એવો ભાવ ફુરી રહ્યો! અત્રે જ ખંભાતમાં જ આ અંબાલાલભાઈના નિમિત્ત થકી જ લલુછ મુનિને શ્રીમદના પ્રથમ દર્શન-સમાગમને ધન્ય પ્રસંગે પ્રાપ્ત થયે,–જેનું સવિસ્તર વર્ણન હવે પછી લલ્લુછ મુનિ અંગેના અલગ પ્રકરણમાં કરશું. શ્રીમદના આ સમાગમલાભ પછી પણ અંબાલાલભાઈને સમાગમલાભના અનેક પ્રસંગ આગળ ઉપર બન્યા, અને વચ્ચે વચ્ચે પત્રસમાગમ તે જીવન પર્યંત ચાલુ જ રહ્યો. અંબાલાલભાઈ પર શ્રીમદૂના નાના મોટા એક Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને મહામુમુક્ષુ અબાલાલભાઈ ઉપરાંત પત્રો છે, તેમાં કેટલાક અસાધાણ પત્રો છે, જેમકે–અં. ૧૨૮, ૧૩૯, ૨૫૪, ૫૦૩, પર૨, ૫૩૭, ૫૭૨, ૭૦૮, આદિ. આ પત્રોનું સવિસ્તર દિગદર્શન કરાવી શકાય એટલે અત્ર અવકાશ નથી ને પ્રસંગ નથી, તથાપિ તેમાંથી કઈ કઈ અંશેનું યથાસ્થાને દર્શન આગલા પ્રકરણમાં કરાવ્યું છે કે હવે પછી પણ યથાસ્થાને યથાપ્રસંગે કરાવશું. આમ ૧૯૪૬ના સમાગમ પછી અંબાલાલભાઈના જીવનનું કેન્દ્ર શ્રીમદ્ બની ગયા, અને આ કેન્દ્રની આસપાસ ભક્તિથી પ્રદક્ષિણા ફરતા તેમનું (અં. નું) શ્રીમદ્ સાથે તાદામ્ય બની ગયું. અંબાલાલભાઈ શ્રીમદૂની આજ્ઞાનુસાર જ સમસ્ત કર્તવ્ય કરતા અને તે આજ્ઞાંકિતપણામાંજ જીવનની ઈતિક વ્યતા સમજતા. ટૂંક સમયમાં જ શ્રીમદના જીવનરહસ્યને જાણનારા તેઓ શ્રીમના જમણા હાથ જેવા–પરમ વિશ્વાસપાત્ર રહસ્યમંત્રી જેવા બની ગયા; શ્રીમદ્દ જે વીતરાગમાર્ગોદ્ધારની ભવ્ય જના ઘડી રહ્યા હતા તેમાં સૂત્રધાર જેવા બની ગયા; અને સર્વ મુમુક્ષુઓના અગ્રણી નેતા – મુમુક્ષુમુખ્ય બની શ્રીમદના પટ્ટશિષ્ય જેવા બની ગયા. આમ શ્રીમદ્દ અને અંબાલાલભાઈઆ ગુરુ-શિષ્યને પરમાર્થ સંબંધ ઉત્તરોત્તર વધતો ગયે. પત્ર વાટે પરોક્ષપણે અને સાક્ષાત સમાગમ વાટે પ્રત્યક્ષપણે પરમાર્થ પરિચય ઉત્તરોત્તર ગાઢ બનતો ગયો, તે એટલે સુધી કે જ્યાં જ્યાં નિવૃત્તિક્ષેત્રે શ્રીમદ્ બિરાજમાન હોય ત્યાં ત્યાં અંબાલાલભાઈ હાય જ, અને રાળજ વડવા કાવિઠા ઉત્તરસંડા આદિ તે તે નિવૃત્તિક્ષેત્ર અંગે શ્રીમની સર્વ દ્રવ્યભાવ અનુકૂળતાઓની બધી વ્યવસ્થા અનન્ય ભક્તિથી આ ભકતશિરોમણિ અંબાલાલભાઈ જ કરે, એટલું જ નહિં પણ તત્રસંગે ઉપસ્થિત થયેલા સર્વે મુમુક્ષુઓની બધી સગવડની–અનુકૂળતાઓની સમસ્ત વ્યવસ્થા આ પરમ સેવાભાવી અંબાલાલભાઈ જ કરે. જાણે આ મેંઘેરા મહેમાન પિતાને જ આંગણે પધાર્યા હોય એમ અંબાલાલભાઈ પરમ વિનયભક્તિથી તેમની તનમનધનથી પૂરેપૂરી ખાતર-બરદાસ કરતા ને સાધર્મિક વાત્સલ્યને પરમધન્ય અપૂર્વ લાભ ઊઠાવતા. આમ આ મહામુમુક્ષુએ શ્રીમદ્દના સાક્ષાત્ સમાગમમાં ભિન્ન ભિન્ન નિવૃત્તિક્ષેત્રે સેવામાં સદા હાજર રહી ખડે પગે શ્રીમદની અનન્ય સેવા બજાવી છે,–જેવધર્મ THiદનો યોનિનામશાળા – ચગીઓને પણ અગમ્ય એ પરમ ગહન સેવાધર્મ પિતાને માટે તે ખરેખર ! સુગમ્ય બનાવી દીધું છે! અને શ્રીમને આ અપૂર્વ સમાગમલાભ આ મહામુમુક્ષુએ માત્ર પોતે જ લીધો છે એમ નથી, પણ તેને પ્રસાદીરૂપ અંશલાભ જગને પણ દીધો છે, કારણ કે રાળજ, વડવા, કાવિઠા, ઉત્તરસંડા, નડિયાદ આદિ નિવૃત્તિક્ષેત્રમાં સ્થિતિ વેળાએ શ્રીમદે જે કાંઈ ઉપદેશામૃત વર્ષાવ્યું હતું, તે પોતાના બુદ્ધિપાત્રમાં ઝીલી આ મુમુક્ષમુખ્ય લખેલ ઉપદેશછાયામાં તેને છાયામાત્ર અંશ જાળવી રાખે છે અને તેથી આ ઉપદેશામૃતવૃષ્ટિના ચેડા બિન્દુ ચાખવાનું જગને મળ્યું છે. શ્રીમદ જે બોધ કરે તે અંબાલાલભાઈ અઠવાડિયા પછી પણ અક્ષરશઃ લખી શકતા એવી તેમની અદૂભુત ધારણશકિત શ્રીમદે જ શ્રીમુખે પ્રશંસી હતી. એટલે “ઉપદેશછાયા” શીર્ષક નીચે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં જે અંક (૫૭) છપાયેલ છે, તે શ્રીમદની પદેશાતધારાની સંક્ષિપ્ત નેંધમાન જગતને મળવા પામેલ છે, તે મુખ્યપણે આ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ અધ્યાત્મ રાજચંદ્ર મુમુક્ષુમુખ્યની આ અદ્ભુત સ્મૃતિ ને ધારણશકિતને જ આભારી છે. જે આ શ્રીમ વહાવેલા ઉપદેશની “છાયા” માત્ર છે, તે વાસ્તવિક ઉપદેશ તે કેટલે અનંતઅનંતગુણવિશિષ્ટ હશે તેને આ પરથી કંઈક ખ્યાલ આવે છે, અને તે ઉપદેશામૃત સાક્ષાત શ્રવણ કરી ધન્ય બનનારા તે તે મહાનુભાવ મુમુક્ષુઓ માટે સહજ ઉદ્ગાર નિકળી પડે છે-“ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ વંદી હે જે દેશના સુણે”. અને શ્રીમદની અનુપમ કૃતિ આત્મસિદ્ધિના મૂળ પ્રેરક નિમિત્ત જે સૌભાગ્યભાઈ હતા, તે તેના પ્રથમ આદર્શન મૂક સાક્ષી થવાનું સૌભાગ્ય અંબાલાલભાઈને પ્રાપ્ત થયું હતું. નડિયાદમાં શ્રીમદે આજ્ઞા કરી–અંબાલાલ! ફાનસ લે; અંબાલાલભાઈ રાત્રે ફાનસ ધરી ભક્તિથી જોતા ઊભા રહ્યા અને શ્રીમદે સ્વહસ્તે એક જ કલમે “છએ દર્શ નો સમાવેશ કરતો” આ આત્મસિદ્ધિ જે અપૂર્વ ગ્રંથ શાસ્ત્રશલીથી અલ્પ સમયમાં–દોઢ બે કલાકમાં લખી નાંખે ! અને શ્રીમદના જીવનકાળ દરમ્યાન જ ભિન્ન ભિન્ન સ્થળે લખાયેલા શ્રીમદના પરમાર્થ પત્રે એકત્ર કરવાનું મહાન ભકિતકાર્ય અંબાલાલભાઈએ કર્યું હતું. તે તે પત્ર તેમણે પિતાના મેતીના દાણા જેવા સુંદર છટાદાર અક્ષરે એક નોટમાં લખ્યા હતા, તે નોટ શ્રીમદૂની દષ્ટિ તળે નિકળી જવા પામી હતી અને તેમાં કેટલેક સ્થળે શ્રીમદે સ્વહસ્તે સુધારા-વધારા પણ કર્યા હતા. એટલે શ્રીમદના હસ્તાક્ષરના મૂળ પત્રો કરતાં પણ શ્રીમદૂના સ્વહસ્તે સુધારાયેલી આ અંબાલાલભાઈના નોટના પાઠનું મહત્વ વિશેષ છે. આમ શ્રીમદના જીવનકાળ દરમ્યાન જ તેમણે શ્રીમદના પત્રોની જાળવણી પરમભક્તિથી કરી હતી, એટલે તે તે પરમાર્થ પત્રો જગને આમ સુરક્ષિતપણે મળવા પામ્યા છે, તે બધો શ્રી અંબાલાલભાઈને જ પ્રતાપ છે. જે શ્રતગંગાહિમાચલ શ્રીમદ્દ જેવા મૂળ ઉપાદાનરૂપ પ્રભવસ્થાનમાંથી આ પરમાર્થ પત્રોની જાહ્નવીને ઉત્થાન થવાનું નિમિત્તકારણ બનવાને મહાયશ સૌભાગ્યભાઈને ઘટે છે, તે તેને યથાવત્ જાળવી રાખી મહાદિવ્યાકુષિરત્નની આ વિશ્વપાવની દિવ્ય ગંગાને આ અવનિપર અવતારવાને મહાયશ મુખ્યપણે શ્રી અંબાલાલભાઈને ઘટે છે. આવા મહાયશ મહામુમુક્ષુ અંબાલાલભાઈએ શ્રીમદના જીવનપર્યત અનન્ય સેવાભકિત ઊઠાવી એટલું જ નહિં પણ શ્રીમદના દેહત્સર્ગ પછી પણ ૧૯૬૩ માં પોતાના જીવનના અંત પર્યત પણ શ્રીમદ્દના પરમાર્થાપત્રાદિ સાહિત્યની જાળવણી અને સંગહણીમાં મોટામાં મોટો ફાળે આપી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમવૃત્તિના સંશોધન પ્રકાશનમાં અગ્રગણ્ય ભાગ ભજવ્યું. અને આમ ઋષિઋણ અદા કરતા અંબાલાલભાઈએ યથાશકિત યથાત પોતાની સમસ્ત આત્મશક્તિનું અર્પણ કરી પોતાના આ પરમ ગુરુનું તર્પણ કર્યું. નમસ્કાર હે! નમસ્કાર હો! આવા મહાયશસ્વી મહામુમુક્ષુ ભકતશિરોમણિ અંબાલાલભાઈને ! Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અડતાલીશમુ મુનિ લલ્લુજી ને દેવકરણુજીને શ્રીમા સમાગમલાભ (૧) લલ્લુજીને શ્રીમદ્ના પ્રથમ દર્શન-સમાગમ આ મહામુમુક્ષુ અંબાલાલભાઇના ઉત્તમ નિમિત્ત થકી જ શ્રી લલ્લુજી મુનિને શ્રીમદ્નના દન-સમાગમલાભને ધન્ય પ્રસંગ બન્યા. લલ્લુજી મુનિને અને તેમના સહચેાગી દેવકરણુજી આદિ મુનિઓને શ્રીમા દર્શન-સમાગમલાભ કયાં કેવી રીતે કેવા સંજોગોમાં થવા પામ્યા તેના રસપ્રદ ખેાધપ્રદ ઇતિહાસ અત્ર રજૂ કરશું. પુણ્યાત્મા જૂઠાભાઈના નિમિત્તે શ્રીમદ્ના સમાંગમલાભ મળ્યા પછી અબાલાલભાઇ, ત્રિભાવનભાઈ આદિ ખંભાતવાસી મુમુક્ષુએ પેાતાના સ્થાનક સંપ્રદાયના ઉપાશ્રયે જતા, ત્યાં વ્યાખ્યાનમાં જવાને બદલે એકાંતમાં એસી શ્રીમદ્નના પત્રાની ઉતારેલી નકલા લાવ્યા હતા તેનેા સ્વાધ્યાય કરતા હતા. તે વખતે ત્યાં ખંભાત સંઘાડાના વડા શ્રી હરખચંદજી મહારાજ લલ્લુજી મુનિ દેવકરણજી મુનિ આદિ પેાતાના શિષ્યપરિવાર સાથે બિરાજમાન હતા. એક દિવસ અખાલાલભાઈ અને ત્રિભે વનભાઈ શ્રીમદ્નના માહાત્મ્યની વાતા કરતા હતા ત્યારે લલ્લુજીએ . અંબાલાલભાઇને પૂછ્યું–તે પુરુષ કેવા છે? અને કેણુ છે ? અંબાલાલભાઈ એ કહ્યું--તે પુરુષ સ આગમના જાણુ છે અને ઉત્તમ પુરુષ છે. એટલે લલ્લુજીએ કહ્યું-અમને તે પુરુષના મેળાપ કરાવી આપશે। ? અખાલાલભાઈએ હા કહીને કહ્યું-તેએ અત્રે દીવાળીના અરસામાં પધારવાના છે, અને પધારશે ત્યારે ઉપાશ્રયે આવશું. થોડા દિવસ પછી સ. ૧૯૪૬ના આશે. વદ ૧૨ના દિને શ્રીમદ્ વવાણીએથી વળતાં ખંભાત અઆલાલભાઈ ને આંગણે પધાર્યા. અંબાલાલભાઈ તેમના પિતાશ્રી લાલચંદભાઈ સાથે શ્રીમને પરમાદરથી ઉપાશ્રયે લઈ ગયા. લલ્લુજી મુનિ અને તેમના ગુરુ બેઠા હતા, તેવામાં તે પધાર્યા. તેમને જોતાં જ-પ્રથમ દ` ને જ લલ્લુજીને તરત જ ઉત્તમ પુરુષને ભાસ થયા.' પછી લાલચંદભાઈ, હરખચંદ્રજી આદિના અતિઆગ્રહુથી શ્રીમદ્દે ત્યાં અષ્ટાવધાનપ્રયાગ કરી દેખાડ્યો. શ્રીમની અદ્ભુત શક્તિથી સર્વાં આન્ધ્ર મુગ્ધ થયા. લલ્લુજી મુનિને શ્રીમદ્નના આ પ્રથમ દનનેા ધન્ય પ્રસંગ ઘણું કરી ધનતેરસના શુભ દિને અન્યા. બીજે દિવસે શ્રીમદ્ પુનઃ ઉપાશ્રયે પધાર્યા. વમાનમાં ક્ષાયિક સમકિત હાય કે ન હેાય એ ખા. ચર્ચા ચાલી. ન હોય એમ કહી હરખચંદજીએ કહ્યું-દશ ખેલ વિચ્છેદ્ર ગયાનું ઠાણાંગમાં લખ્યું છે. શ્રીમદ્દે કહ્યું- આગમમાંતે સમ્યક્ત્વ વિચ્છેદ વા Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અધ્યાત્મ રાજ'કે સંબંધી વાત નથી, કેાઈ પ્રથાંતરમાં હશે. હરખચંદજીએ કહ્યું-ઠાણાંગમાં છે. લલ્લુજીએ ઠાણાંગજી સૂત્ર હાજર કર્યું, પણ બહુ શેાધતાં છતાં તેમાં હરખચંદજીના કહેવા પ્રમાણેની વાત મળી નહિ. ત્યારે શ્રીમદે ઠાણાંગજીમાંથી ઘેાડા પાઠના અથ એવા ખૂખી– ભરેલા કર્યા હતા કે તે સાંભળતાં જ બહુ જ શાન્તિ ઉપજતી', અને તે દશમા ઠાણાંગના ભાવ વાંચી સંભળાવ્યા હતા. આ સાંભળતાં મુનિ લલ્લુજી પેાતાના સહુજ ભાવ દર્શાવે છે—તે સાભળતાં જ મને તેા તેમના વિષે ચમત્કાર ઉપજ્યેા હતેા. પછી મે' કહ્યું કે ઉપર પધારો. પછી તેઓશ્રી ઉપર પધાર્યાં, અને હું પણ મારા ગુરુની આજ્ઞા થવાથી ઉપર ગયા. તે વખતે મેં તેમને નમસ્કાર કર્યો. પછી તેમણે નમસ્કાર કર્યા. પછી તેમણે નમસ્કાર નિવારણ કર્યા છતાં મેં ઉમંગથી ઉત્તમ પુરુષ જાણીને નહિં અટકતા નમસ્કાર કર્યાં.' વયે શ્રીમદ્ કરતાં ચૌદ વર્ષ માટા ને વેષે મુનિ છતાં લલ્લુજી મુનિએ માન મૂકી-શ્રીમના સ્પષ્ટ નિષેધ છતાં-ગુણપ્રેમથી શ્રીમદ્ પ્રત્યે આવેા સહજ ભાવ દર્શાવ્યે ! ગુજઃ પ્રજ્ઞસ્થાનં xfળવુ ન ચટિક ન ચ વયઃ-તે આનું નામ ! ગુણીજનામાં ગુણેા પૂજાસ્થાન છે, નહિ કે વષ નહિ કે વય-તે આનું નામ ! પછી શ્રીમદ્દે મુનિને પૂછ્યું-તમારી શી ઇચ્છા છે ? મુનિએ કહ્યુ -બ્રહ્મચર્યનું દૃઢત્વ થાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે ઇચ્છા છે. શ્રીમદ્દે જરા મૌન રહી કહ્યું ‘ઠીક છે’ અને મુનિના જમણા પગના અંગુડા તાણી કાંઈ ચિહ્નો તપાસી જોયાં, પછી નીચે ઉતરી ગયા; રસ્તામાં અંબાલાલભાઈ ને કહ્યું-આ પુરુષ સંસ્કારી છે.’ પછી ત્રીજે દિવસે લલ્લુજી મુનિ શ્રીમદ્નના સમાગમલાભાર્થે અંબાલાલભાઈ ને ઘેર ગયા. ત્યારે મુનિને દેખતાં જ શ્રીમદ્ બીજા માણસે બેઠેલા હેાવાથી ત્યાંથી ઊઠી અંદરના એરડામાં ગયા. ત્યાં શ્રીમદ્ અને મુનિ બેઠા. શ્રીમદ્ સૂયગડાંગજીનું ઘેાડું વિવેચન કર્યું, અને મુનિને પૂછ્યું-તમે અમને માન કેમ આપે છે ! ' મુનિએ કહ્યું--તમને દેખીને અતિશય પ્રેમ આવે છે, અને જાણે એમ લાગે છે કે અમારા પૂના પિતા જ ન હેાય ? એટલે ધેા ભાવ આવે છે. હવેથી કોઈ પ્રકારના ભય રહેતા નથી; તમને દેખતાં જ જાણે ભય ભાગી ગયા, એમ આત્મામાં થાય છે.’ શ્રીમદ્દે પૂછ્યું-‘તમે અમને શાથી જાણ્યા ? ત્યારે મુનિએ કહ્યું-‘અંબાલાલભાઈના હેવાથી જાણ્યા. અનાદિ કાળથી અમે રખડીએ છીએ, માટે અમારી સભાળ લ્યે.' પછી શ્રીમદ્દે સત્ની તેમ બ્યવહાર વગેરે ભાષાની સમજુતી આપી. પછી આ જ પ્રમાણે રાજ મુનિ સાત દિવસ સુધી—શ્રીમદ્રે અંબાલાલભાઇનું ઘર પાવન કરતાં સાત દિવસ સ્થિતિ કરી ત્યાંસુધી—અંબાલાલભાઈને ઘેર જતા અને શ્રીસના દČન-સમાગમના અપૂર્વ લાભ લેતા. સાત દિવસના આ સમાગમલાભમાં શી શી ધ વાર્તા થઈ તેની કંઈ પણ નોંધ લખાયેલી જણાતી નથી. માત્ર એક-એ વાર્તાલાપપ્રસંગેાની મુનિ લલ્લુજીની ટૂંક પરિચયનાંધ મળે છેઃ મે કહ્યુ` કે મા વિષે કાઈ પૂછે તે મારે શું કહેવું? અને આ મેક્ષમાળા છે તે પ્રમાણે માર્ગ છે એ પ્રમાણે મારે કહેવું કે કેમ ? ત્યારે કહ્યું કે મેાક્ષમાળામાં છું હું પ્રમાણ માગ છે. મે Page #338 -------------------------------------------------------------------------- ________________ મુનિ લલ્લુજી ને દેવકરણજીને શ્રીમદ્ના સમાગમલાભ ૨૯૫ કહ્યુ -બ્રહ્મચર્ય' વિષે હું ઉપવાસ કરૂ છું (એકાંતર) તથા કાયાત્મ કરૂં છું, છતાં મનથી તેવી રીતે પાલન થઇ શકતું નથી. પૂજ્યશ્રીએ કહ્યું' કે લાકષ્ટિએ કરવું નહીં તથા લેાકદેખામણુ તપશ્ચર્યાં કરવી નહીં. પણ સ્વાદને ત્યાગ થાય તેવા આહાર ઊણા દરી રીતે કરવા, અને સારા આહાર હાય તે ખીજા સાધુને આપી દેવા. વળી કહ્યું કે તમે જે જે જુએ છે તે સ ભ્રમ છે તેવી રીતે જુએ, અથવા સર્વ આત્મા છે એમ જોયા કરે.' આમ ઇતિહાસપ્રસિદ્ધ પાવન સ્થંભનતી માં-ખંભાતમાં ધનતેરસના ધન્ય દિને શ્રીમદ્નના પ્રથમ દનસમાગમ થયેા ત્યારથી શ્રીમદ્ જ લલ્લુજી મુનિના મા દશક પરમા ગુરુ બની ગયા. અને આમ ખંભાતમાં મહામુમુક્ષુ અંબાલાલભાઇ આદિ મુમુક્ષુઓને અને અંખાલાલભાઈના ઉત્તમ નિમિત્ત પ્રતાપે શ્રી લલ્લુજી મુનિને સ્વસ્વયેાગ્યતા પ્રમાણે દર્શનસમાગમથી ‘ધર્મ લાભ' આપી શ્રીમદ્ મુંબઇ પધાર્યા. (૨) મુનિએને મુબઈમાં શ્રીમદ્ન સમાગમલાભ પછી પણ શ્રી અંબાલાલભાઇ દ્વારા લલ્લુજી આદિ મુનિનેા શ્રીમદ્ સાથેને પત્રવાટે પરોક્ષ સમાગમ ચાલુ રહ્યો; પણ મુનિધમ ના બાહ્ય આચારાદિને લીધે સાક્ષાત સમાગમની કેટલીક પ્રતિકૂળતા હતી, એટલે તે જોગ વારંવાર ને જલદીથી અને એમ નહાતું. આમ બે-ત્રણ વર્ષ થયાં દશનલાભ નહિં મળ્યા હાઇ લલ્લુજી મુનિને શ્રીમદ્નના સાક્ષાત્ દનસમાગમની તૃષા વધતી ગઈ. તેએ બીજા મુનિએ સાથે વિહાર કરતા સુરત આવ્યા; તેમની સાથે પ્રજ્ઞાવાન દેવકરણજી મુનિ પણ હતા, તે વ્યાખ્યાનકળામાં કુશળ હાવાથી શ્રેાતાએ તેમના વ્યાખ્યાનથી મુગ્ધ થતા. ત્યાં મુંબઇના કેટલાક ગૃહસ્થા આવ્યા હતા, તેએ દેવકરણજીના વ્યાખ્યાનથી આકર્ષાયા અને તેમને ઘણા આબહુપૂર્ણાંક મુંબઈ ચાતુર્માસ કરવા વિજ્ઞપ્તિ કરી. લલ્લુજીની અંતગ ત ઇચ્છા તા એ જ હતી, તેમાં આ નિમિત્ત બન્યું; એટલે તેમના આગ્રહને માન આપી તેમણે ખભાતથી પેાતાના ગુરુની આજ્ઞા મગાવી ઘણા હર્ષાયમાનપણે મુંબઇ ચાતુ માંસ કરવાનું સ્વીકાર્યું, અને વિહાર કરતાં મુંબઇ આવ્યા. એક ગૃહસ્થવેષે રહેલા જ્ઞાની સાધુપુરુષના સમાગમલાભ લેવા સાધુવેષે રહેલા સાધુ ત્રણસેા–ચારસે માઈલના લાંખા વિહાર કરીને આવ્યા. મુનિવેષના માનનું મન કરી એક ગૃહસ્થને ખાસ મળવા કેઈ સાધુએ આટલે લાંબે વિહાર કરી આવવાની ઇચ્છા પણ કરી હોય એવા બનાવ હજી ઇતિહાસમાં નોંધાયા નથી. આ દર્શાવે છે કે મુનિને શ્રીમદ્નના દર્શનની તાલાવેલી કેવી હતી ! સમાગમલાભની ઉત્કંઠા કેવી હતી ! મુંબઈમાં લલ્લુજી મુનિ શ્રીમના દશનાર્થે તેમની પેઢી પર આવ્યા. મુખ્યપણે પેાતાના જ દન–સમાગમાથે મુનિ અત્ર આવ્યા છે એમ જ્ઞાનખલથી જાણતાં છતાં Page #339 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદે ગંભીરપણે માર્મિક ટકોર કરી–અહીં આ અનાર્ય જેવા ક્ષેત્રમાં ચાતુર્માસ અર્થે કેમ પધારવું થયું? મુનિને અનાર્ય જેવા ક્ષેત્રમાં વિહરવાની આજ્ઞા થોડી જ હોય છે ? એટલે “ભરમ ભાંગે તવ પ્રભુ શું પ્રેમ, વાત કરું મન ખોલીજી; સરલ તણે હઈડે જે આવે, તે જણાવે બેલીજી” – એવા સરલ ભાવથી મુનિએ આગમનકારણ સ્પષ્ટ કહી દીધું – આપના સમાગમની કામનાને લીધે – સમાગમલાભના લોભને લીધે જ અમારું અત્ર ચાતુર્માસ માટે આગમન થયું છે. અહીં આવવામાં તમને કઈ અંતરાય કરે છે ? એમ શ્રીમદે પૂછતાં મુનિએ ના કહી નમ્રતાથી વિનયવિજ્ઞપ્તિ કરી–રોજ એકાદ કલાકને સમાગમલાભ મળી શકશે ? શ્રીમદ્દ વદ્યા-મળી શકશે. એટલે પછી ચીંચપોકલીને ઉપાશ્રય જે ભૂલેશ્વરથી લગભગ ત્રણ–ચાર માઈલ દૂર છે ત્યાંથી પાદવિહાર કરતા લલ્લુછ મુનિ યથાવસર વારંવાર શ્રીમદના સમાગમઅર્થે ભૂલેશ્વરના નાકે તેમની પેઢી પર જતા. ત્યારે શ્રીમદ પેઢી પરથી ઊઠી પાસેની એક અલગ ઓરડીમાં જઈ એકાંતે મુનિને સમાગમલાભ આપતા, સૂયગડાંગ સૂત્ર-ભતૃહરિ વૈરાગ્યશતક આદિમાંથી શ્રવણ કરાવતા–સમજાવતા. અત્રે શ્રીમદની સર્વત્ર ઔચિત્ય જાળવનારી સૂક્ષ્મ વિવેકદષ્ટિ સમજવા જેવી છે. એક વિનયસંપન્ન મુનિ માન મૂકી વિનયાન્વિતપણે શ્રવણતત્પર બનેલ છે, તેને બીજાઓની હાજરીમાં ઉપદેશ નથી આપતા, પણ તેના યથારોગ્ય માન-મર્યાદા જળવાય એમ ઉચિતપણે એકાંતે ઉપદેશ કરે છે. ત્યાં ખંભાતવાળા એક મુમુક્ષુ ભાઈ સુંદરલાલ આવ્યા હતા. તેની પાસે દેવકરણુજીએ શ્રીમદ્રના દર્શનની જિજ્ઞાસા બતાવી કે શ્રીમદ્દ અત્રે પધારે તો સારું. પછી તેની વિજ્ઞપ્તિથી એક દિવસ સુંદરલાલ સાથે શ્રીમદ ચીંચપોકલી ઉપાશ્રયે પધાર્યા, ત્યારે લલ્લુજી-દેવકરણજી–હીરાજી-ચતુરલાલજી એ ચાર મુનિઓ પાટ પરથી નીચે ઉતર્યા. પછી સૂયગડાંગ સૂત્રની એક હસ્તપ્રત હાજર કરી તેમાં શાસ્ત્રપાઠના કેટલાક અક્ષરો ઊડી જવાથી અર્થ બેસતો નહતો, તે અંગે દેવકરણજીએ શ્રીમદને પૂછયું–અત્રે આ પાઠમાં કયા અક્ષરો જોઈએ? ને તેનો અર્થ શો ? શ્રીમદે તરત જ તે પાઠ ઉકેલ્ય, અક્ષર અને અર્થ બને બરાબર બેસાડી આપ્યા. દેવકરણજી શ્રીમદ્દની પ્રજ્ઞાથી પ્રભાવિત થયા-ચમત્કાર પામ્યા. પછી— जे अबुद्धा महामागा वोरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परकंतं सफलं होइ सव्वसा ॥ जेय बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परकंतं अफलं होइ सवसो ॥ –સૂત્રકૃતાંગની આ બે સુપ્રસિદ્ધ ગાથાના પાઠ સંબંધી દેવકરણજીને શંકા થઈ–ઉપર જ્યાં “સફળ” છે ત્યાં “અફળ” ઠીક લાગે છે અને “અફળ” છે ત્યાં “સફળ” ઠીક લાગે છે, માટે તેમાં લખિત દેર છે છે કે બરાબર છે? તેનું સમાધાન કરતાં શ્રીમદે કહ્યું–‘લખિત દોષ નથી. સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ બંને બરાબર છે.” એમ કહી તેને અપૂર્વ પરમાર્થ આ પ્રકારે ઘટાવી આપે– Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ મુનિ લલ્લુજી ને દેવકરણજીને શ્રીમદ્દો સમાગમલાભ મિથ્યાષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યગ્દષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની (મિથ્યાદષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની (સમ્યગ્દષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક અફળાપણું એમ પરમાર્થ સમજવા ચોગ્ય છે.” આવી અપૂર્વ પરમાર્થઘટનાથી સર્વ સંતોષ પામ્યા, દેવકરણજીની સર્વ શંકા સમાધાન પામી ને તેમને શ્રીમની મહાબુદ્ધિ માટે બહુમાન ઉપર્યું તથા શ્રીમદ્દ અંગેના લલ્લુજીના વચનની પ્રતીતિ થઈ. પછી શ્રીમદ્ સ્વસ્થાને ગયા અને વિચારસાગર ગ્રંથ મધ્યેથી ગુરુમહાભ્યપ્રકરણ અંગેના પાના તેમણે દેવકરણજીના અવેલેકનાથે સુંદરલાલ સાથે મોકલ્યા. દેવકરણજીએ તે અવેલેકયા, પણ તેનો ઊંડો ગૂઢ આશય સમજાય નહિં. જો કે અવિરતિ સમ્યગ્દષ્ટિની નિંદામાં પણ મહાપાપ છે એમ દઢપણે માનતા દેવકરણજી પૂર્વે પણ કદી શ્રીમદની નિંદા તે કરતા જ નહિ અને હવે તે આ એક મહાબુદ્ધિશાળી પ્રાણ પુરુષ છે એમ પ્રશંસા કરવા લાગ્યા, તોપણ આ એક મહાજ્ઞાની પુરુષ છે એવી શ્રીમદ્દ પ્રત્યે પૂજ્ય ગુરુબુદ્ધિ ઉપજવાને તેમને હજુ વાર હતી. એક વખત સમાગમપ્રસંગમાં લલ્લુજીએ શ્રીમદૂને કહ્યું–જે દેવકરણછ બોધ પામે તો ઘણા ઓને લાભ થાય. શ્રીમદે કહ્યું—એ વાત જવા દો. છતાં લલ્લુજી ફરી ફરી એ જ વાતનો આગ્રહ કરતા, એટલે શ્રીમદે દેવકરણજીને સાથે લાવવા કહ્યું. પછી લલુછ દેવકરણજી સાથે શ્રીમદ્દના નિવાસસ્થાને ગયા, ત્યાં બે મુનિ અને શ્રીમદ એકાંતે બેઠા હતા. ત્યારે દેવકરણુજી સાથે આમ વાર્તાલાપ પ્રસંગ બને (“જીવનકળા” અનુસાર) : શ્રીમદે દેવકરણુજીને પૂછ્યું–વ્યાખ્યાન કેણુ વાંચે છે? પર્વદા કેટલી ભરાય છે. દેવકરણુજીએ કહ્યું–હું વાંચું છું, હજારેક માણસની પર્ષદા ભરાય છે. શ્રીમદે ફરી પૂછયું–સ્ત્રીઓની પર્ષદા જઈ કાંઈ વિકાર થાય છે? દેવકરણજીએ કહ્યું-કાયાથી થતો નથી, મનથી થાય છે. એટલે શ્રીમદે કહ્યું–મુનિએ તો મન વચન કાયા એ ત્રણે વેગથી સાચવવું જોઈએ. ત્યારે દેવકરણજીએ કહ્યું–તમે ગાદી તકીએ બેસો છે અને હીરામાણેક તમારી પાસે પડયા હોય છે ત્યારે તમારી વૃત્તિ ડહોળાતી નહિં હોય? શ્રીમદે કહ્યું–મુનિ ! અમે તે કાળકૂટ વિષે દેખીએ છીએ, તમને એમ થાય છે? આ સાંભળી દેવકરણજી સજજડ થઈ ગયા. પછી શ્રીમદે પૂછયું–તમે કેણ છે? દેવકરણજીએ કહ્યું– જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલે વખત સાધુ છીએ. શ્રીમદે ફરી પૂછ્યું–તેવી રીતે સંસારીને પણ રહે તેને સાધુ કહીએ? દેવકરણજી બીલકુલ બેલ્યા નહીં. પછી શ્રીમદે કહ્યું – હે મુનિ! જેમ નાળીયેરને ગળે જૂદો રહે તેમ અમે રહીએ છીએ.” શ્રીમની આ ચમત્કારિક વાતથી દેવકરણુજી આશ્ચર્યચકિત થયા, પણ હજુ નિશ્ચય થયે નહીં. જો કે અત્રે શ્રીમદે માર્મિકપણે પિતાની જીવન્મુક્ત જ્ઞાનદશાનું સૂચન કરી જ દીધું છતાં દેવકરણછ સમજ્યા નહીં. નાળીયેર એક છતાં જેમ અ-૩૮ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ અધ્યાત્મ રાજચંદ્ર નાળીયેરને ગોળ કાચલીથી જૂદ ને જુદો જ હોય છે, તેમ આ દેહમાં સ્થિતિ કરતો આત્મા દેહ સાથે એકરૂપ ભાસે છે છતાં દેહથી જૂદે ને જૂદો જ છે, એમ વિવિક્તપૃથક-જૂદા આત્માના જ્ઞાનથી, વિવિક્ત આત્માના દર્શનથી અને વિવિક્ત આત્માના અનુચરણથી અમે સર્વથી ભિન્ન અસંગ વિવિક્ત આત્મા અનુભવી રહ્યા છીએ—એમ સમયસારમાં વર્ણવેલી પરમાર્થ સમદૃષ્ટિની જીવન્મુક્ત જ્ઞાનદશા અમે સાક્ષાત્ પામ્યા છીએ- એ શ્રીમદના વચનનો ઊંડે મમ દેવકરણજી પામ્યા નહીં. લલુછ મુનિએ શ્રીમદ્રને તેમનો ચિત્રપટ આપવા સાગ્રહ વિજ્ઞપ્તિ કરી, પણ શ્રીમદે તે લક્ષમાં લીધી નહિ અને અતિ આગ્રહ થતાં સૂયગડાંગની આ ગાથા સ્વહસ્તે લખી આપી ___ संबुज्झहा जंतवो माणुसत्तं, दटुं भयं बालिसेणं अलंभो । पगंतदुक्खे जरिएव लोए, सकम्मणा बिप्परियासुवेइ ॥ ' અર્થાત્“હે જીવ! તમે બુઝે, સમ્યપ્રકારે બુઝે. મનુષ્યપણું મળવું ઘણું દુલભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે. અજ્ઞાનથી સવિવેક પામ દુર્લભ છે એમ સમજે. આ લેક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણે. અને સર્વ જીવ પિોતપોતાનાં કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે તેને વિચાર કરો.” પછી એક દિવસ સમાધિશતકની પ્રારંભની સત્તર ગાથા શ્રીમુખે સંભળાવી શ્રીમદે ગ્રંથમાં મંગલ પ્રવેશ કરાવી મુનિને તે ગ્રંથ વાંચવા વિચારવાની આજ્ઞા આપી. ગ્રંથ લઈ મુનિ દાદરા સુધી ગયા એટલે પાછા બોલાવી શ્રીમદે ગ્રંથના મુખપૃષ્ઠ પર “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે”—એ ગ્રંથનું પરમ સારભૂત પરમ ભાવના સૂત્ર સ્વહસ્તે લખી આપ્યું. એક દિવસ મુનિએ બંધની માગણી કરતાં શ્રીમદ્ મૌન રહ્યા. એ પરથી મૌન એ જ બંધ એ ઊંડે રહસ્યભૂત બંધ દઈ દીધે. આટલી ટૂંકી પ્રાસ્તાવિક નોંધ માત્ર મળે છે, પણ ચાતુર્માસ જેટલા લાંબા ગાળામાં મુનિ લલ્લુજીને વારંવાર શ્રીમદને સમાગમલાભ મળ્યું હતું, પણ તે સમાગમલાભમાં શે બોધ કરાયો હતો, તેને અંશ પણ મુનિએ પ્રાયે લખાવેલો જણાતો નથી. જે અંશ પણ જળવાય હોત તો અંબાલાલભાઈની “ઉપદેશછાયાની જેમ બીજાઓને પણ લાભદાયક થાત. મુંબઈમાં ચાર્તુમાસ પૂર્ણ થયે મુનિઓ વિહાર કરી સુરત પધાર્યા. ત્યાં પત્રવાટે પરોક્ષ સમાગમ તે ચાલુ જ રહ્યો. સુરતમાં સ્થિતિ કરતા મુનિઓ ધ્યાન-વ્યાખ્યાનાદિ કરતા. તેમાં વખત પરત્વે મુનિ લલ્લુજી દેવકરણજીને માર્મિક ટકોર કરતા–“તમે ધ્યાન ધરો છો તે તરંગ કરે છે અને વ્યાખ્યાન વાંચે છે તે અભિમાન કરે છે. દેવકરણઅને આ આક્ષેપવચન ગમ્યું નહિં પણ ત્યારે તે ગમ ખાઈ ગયા. પછી વારંવાર આગ્રહ કરવામાં આવતાં વચ્ચે જ્યારે શ્રીમદ્દનું સુરત આગમન થયું, ત્યારે દેવકરણજીએ આ “રાજચંદ્રના દરબારમાં લલ્લુજીના આ આક્ષેપકથન સામે ફરિયાદ નોંધાવી ! પરમ શાંતમૂર્તિ શ્રીમદે પરમ ગંભીર નિષ્પક્ષપાત ન્યાય કર્યો–“સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અને સદ્દગુરુની આજ્ઞાથી જે કરવામાં Page #342 -------------------------------------------------------------------------- ________________ મુનિ લલ્લુજી ને દેવકરણજી શ્રીમદ્દ સમાગમલાભ ૨૯ આવે છે તે કલ્યાણકારી અને હિતકારી છે.” અને લલુજી મુનિને કહ્યું- હે મુનિ ! તમે છ પદને પત્ર મુખપાઠ કરો, અને તેને વિચારજો.” એમ કેટલેક બોધ કરી શ્રીમદ એકાદ દિવસ રોકાઈ મુંબઈ પધાર્યા. પછી સુરતમાં સં.૧૯૫૦નું ચાતુર્માસ પૂર્ણ થયે મુનિએ સુરતની પાસેના કઠેર ગામે ગયા. ત્યાં મુનિઓની વિજ્ઞપ્તિથી એક વખત શ્રીમદ પધાર્યા, ઉપાશ્રયે મેડા પર ઉતર્યા. ખંભાતથી અંબાલાલભાઈ તથા પોપટલાલભાઈ (નાળિયેરવાળા) પણ આવ્યા હતા. વિનયાદિગુણસંપન્ન લલ્લુજી તથા દેવકરણજી ઉપર શ્રીમદ્દ સમીપે ગયા; શ્રીમદે દેવકરણજીને ઉદ્દેશીને ઘણો બોધ કર્યો. ત્રીજા મુનિ ચતુરલાલજીને શ્રીમદ્ પ્રત્યે કંઈક “કરડી' ટુરિઝ હેઈ નીચે જ બેસી રહ્યા હતા; પણ વંદક–નિંદકને સમ ગણનારા સર્વત્ર સમભાવી માર્દપૂર્તિ શ્રીમદ્ તો નીચે ઉતર્યા પછી મધુર વાણીથી ચતુરલાલજી પ્રત્યે બેલ્યા-“મુનિ ! અમારે તે સર્વ પ્રત્યે સમદષ્ટિ છે, પણ તમે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવી રાખજે. તો તેમાં ચૌદ પૂર્વ સાર છે.—આ પ્રવચનકારરૂપ અષ્ટપ્રવનમાતાને નામે પ્રસિદ્ધ સમિતિગુપ્તિને બોધ કરતા શ્રીમદુના આ સંક્ષેપ પણ પરમઅર્થ ગંભીર ભાવપૂર્વ મમ બોધથી ચતુરલાલજની વક્રદષ્ટિ દૂર થઈએટલું જ નહિં પણ શ્રીમદ્દ પ્રત્યે પરમાદર પ્રગટ. પછી બીજે દિવસે શ્રીમદ્ મુંબઈ પધાર્યા અને મુનિઓ થડા દિવસ પછી ચાતુર્માસ (સં. ૧૯૫૧) અર્થે ફરી સુરત આવ્યા. સુરતમાં લલ્લુજી મુનિને ઝીણો તાવ લાગુ પડ્યો, દશ બાર માસ ચાલે. તેવી જ તાવની બીમારીમાં એક લલ્લુભાઈ ઝવેરી નામના ગૃહસ્થ સુરતમાં ગૂજરી ગયા. તે પરથી મુનિને પણ દેહ છૂટી જશે એવો ભય લાગ્યો. એટલે સમકિત વિના દેડ છૂટી જશે તે મારું શું થશે એ તે ભય શ્રીમદને નિવેદન કર્યું. શ્રીમદે ધીરજ અને નિર્ભયતા રાખવા બધપત્ર લખ્યા-“શરણ (આશ્રય) અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ક્ષયનો વિક્ષેપ પણ કરે યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે.” (અં. પ૯૯). “વિચારવાનને દેહ છૂટવા સંબંધી હવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તેની દઢ ઈચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે.” (અં. ૬૦૫) આમ પ્રથમ ખંભાતમાં પછી મુંબઈમાં અને તેના અનુસંધાનમાં કવચિત્ સુરતમાં લલુજી-દેવકરણજી આદિ મુનિઓને શ્રીમદના સમાગમલાનો પ્રસંગ પ્રાપ્ત થયો. Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઓગણપચામું પરમાર્થસખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્દ સાથે પ્રથમ ધ મિલન શ્રીમદ્દન સર્વ સત્સંગીઓમાં જેનું સ્થાન સર્વથી પ્રથમ-મૂર્ધન્ય સ્થાને છે અને જેને શ્રીમદ્ પિતાના “હૃદયરૂપ પરમવિશ્રામ શ્રીસુભાગ્ય તરીકે બિરદાવે છે, એવા એક શ્રીમદૂના પરમાર્થસખા પરમાર્થ રંગી સૌભાગ્યભાઈના શ્રીમદ્ સાથેના સમાગમનું આલેખન કરવાનું હવે કમપ્રાપ્ત છે. અત્યારસુધીમાં શ્રીમદૂના સત્સંગી મુમુક્ષુઓનું યથાપ્રસંગ કથન કરવામાં આવ્યું કે હવે પછી કરવામાં આવશે, તે સર્વમાં પ્રમુખસ્થાને બિરાજમાન અસામાન્ય કેટિને જે કંઈ ખરેખરો મુમુક્ષુ ને ખરેખરે પરમાર્થ રંગી હોય તે તે આ શ્રી સૌભાગ્યભાઈ છે. શ્રીમના પરમાર્થજીવનમાં સૌભાગ્યભાઈને પરમાર્થ સંબંધે ઘણે અગત્યનો ભાગ ભજવ્યું છે, અને કયારે “મુને મિલસે મારા સંત નેહી’–મને વ્હારે સંત સ્નેહી ક્યારે મળશે એવી શ્રીમની સંત નેહીની ઝંખના સૌભાગ્યભાઈ જેવા વિરલા પરમાથી પુરુષનો મેળાપ થતાં પૂર્ણ થઈ છે. શ્રીકૃષ્ણને અર્જુન જેવા સખા ને શિષ્યની જેમ, શ્રીમદને સૌભાગ્ય જે પરમાર્થ સખા ને અનન્ય શિષ્ય મળી ગયો. શ્રીમદૂના આવા એક “મનમેલું' હદય પરમાર્થ સખા પરમ સત્સંગી પુરુષનું શ્રીમદ સાથે મિલન ક્યારે કેવા સંજોગોમાં કેવી રીતે થવા પામ્યું, તેનું પરમ અદ્દભુત હૃદયંગમ રોમાંચક દર્શન આ પ્રકરણમાં કરશું. શ્રી સૌભાગ્યભાઈના પિતાશ્રી લલ્લુભાઈ પ્રથમ લિંબડીના કારભારીપદે હતા, પણ રાજખટપટથી તે પદ તેમને છોડવું પડયું ને તેઓ “ભગતના ગામ” તરીકે પ્રસિદ્ધ સાયલા આવીને વસ્યા. પ્રથમ તેમની વ્યાવહારિક સ્થિતિ સારી હતી, પણ પછી પડતી સ્થિતિ આવી પડી. પછી કઈ સાધુસેવાથી કંઈ લબ્ધિસિદ્ધિ કે મંત્રવિદ્યા મળી જાય તે સ્થિતિ સુધરે-આપણું કામ થઈ જાય એમ મુગ્ધભાવે વિચારી તેઓ આવા કામમાં મારવાડી સાધુઓ નિપુણ હોય છે એમ જાણી રતલામ આવ્યા. ત્યાં તેમને એક વૃદ્ધ મારવાડી યતિ મળ્યા. તેની પાસે તેમણે પોતાની દુઃખી કહાણી રજૂ કરી પોતાની અર્થકામનાની વિજ્ઞપ્તિ કરી; પણ તેમના ધાર્યાથી ઉલટું તે સાધુ તે અધ્યાત્મનિષ્ઠ નિકળ્યા, એટલે સાધુ પાસેથી આવી અર્થની અનર્થકામના કરવા માટે સાધુએ ઉલટ. ઉપાલંભ આપ્યો. લલુભાઈએ ક્ષમા માગી અને કંઈ આત્મસાધનની વાત કરવા વિજ્ઞપ્તિ કરી. એટલે આત્મસાધન બતાવતાં સાધુએ ગ્ય અધિકારી જાણીને લલુ ભાઈને સુધારસ” નામની ગક્રિયાની–બીજજ્ઞાન'ની–પરમાર્થ રહસ્યભૂત વાત કરી ને કહ્યું કે કોઈ ગ્ય પાત્રને આપશે, તે તેને પણ જ્ઞાનપ્રાપ્તિમાં ઉપકારી થઈ પડશે. પછી લલ્લુભાઇ તે સાયલે આવી બીજી બધી ક્રિયા છેડી દઈ આ પરમાર્થ Page #344 -------------------------------------------------------------------------- ________________ પરમાઈસખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્દ સાથે પ્રથમ ધન્ય મિલન ૩૦૧ રહસ્યભૂત “બીજજ્ઞાન'ની જ આરાધના કરવા મંડી પડ્યા, અને હાલતાં ચાલતાં તેનું ધ્યાન કરતા તે પિતાને જંગમ સામાયિક છે એમ કહેવા લાગ્યા. તેમણે પિતાના પુત્ર સૌભાગ્યભાઈને આ પરમાર્થ ભૂત “બીજજ્ઞાનના અનુભવને બંધ કર્યો, અને કઈ ચોગ્ય પાત્ર હોય તો તેને પણ તે બતાવવાનું સાથેસાથે જણાવ્યું. પછી સૌભાગ્યભાઈને જેતપર (મોરબી તાબે) વ્યાપારી કાર્યપ્રસંગે જવાનું હતું અને શ્રીમદ્દ ત્યાં બિરાજમાન હતા. સૌભાગ્યભાઈએ પોતાના પિતાશ્રીને પૂછયું–આખા કાઠિયાવાડમાં હાલ રાયચંદ કવિ પરમ યોગ્ય પુરુષ તરિકે પંકાય છે; આપની અનુમતિ હોય તો હું તેમને બીજજ્ઞાન દર્શાવું. પિતાએ અનુમતિ આપી એટલે તે જેતપર ગયા, ત્યાં શ્રીમદની સ્થિતિ જાણી તેમને મળવા ગયા, ત્યારે શ્રીમદ્દ તેમના બનેવી ચત્રભુજ બેચરની દુકાને બિરાજ્યા હતા. સૌભાગ્યભાઈનું શ્રીમદ સમીપે આગમન થવા પૂર્વે જ શ્રીમદના નિર્મલ જ્ઞાનમાં પ્રતિભાસ્યમાન થયું કે સૌભાગ્યભાઈ નામના પુરુષ બીજજ્ઞાનની વસ્તુ દર્શાવવા આવી રહ્યા છે. પછી એક કાગળની કાપલી પર તે બીજજ્ઞાનની વસ્તુ લખી ગાદી પાસેના ગલ્લામાં તે કાપલી મૂકી. સૌભાગ્યભાઈ આવ્યા એટલે શ્રીમદ્ નામ લઈને આવકાર આપતાં બોલ્યા-આવો, સૌભાગ્યભાઈ ! સૌભાગ્યભાઈને પરમ આશ્ચર્ય થયું– હું એમને ઓળખ નથી, એ મને ઓળખતા નથી, એકબીજાને કદી મળ્યા નથી ને દીઠા નથી. છતાં એમણે મને નામ લઈને શી રીતે બોલાવ્યો ! આશ્ચર્યમુગ્ધ થયેલા સૌભાગ્યભાઈ હજુ આમ ચિંતવે છે ત્યાં શ્રીમદે કહ્યું–આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢીને વાંચો.” સૌભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી તો જે બીજજ્ઞાનની પરમાર્થભૂત વસ્તુ દર્શાવવા પિોતે આવ્યા હતા તે જ વસ્તુ એમાં લખેલી દીઠી ! સૌભાગ્યભાઈ તે આશ્ચર્યથી દિંગ થઈ ગયા, અને ચમત્કાર પામી તેમણે શ્રીમદના ચરણમાં ત્રણ નમસ્કાર કર્યા અને શ્રીમદ્ પણ તે ક્ષણે કેઈ અપૂર્વ આત્મસમાધિમાં લીન થઈ ગયા. જે પરમાર્થભૂત બીજજ્ઞાનની વસ્તુ બતાવવા હું આવ્યો છું, તે તો આ પુરુષ જાણે છે ! એવા આ અલૌકિક અતીંદ્રિય જ્ઞાનીને તે મારે શું બતાવવાનું હોય ? એવા ભાવથી આ પરમાર્થગુરુના ચરણમાં સૌભાગ્યભાઈને આત્મા ભકિતભાવે નમી પડે. પરમાર્થ ભૂત બીજજ્ઞાનની વા સુધારસની વાત કાપલીમાં લખી રાખી હતી તે કોઈ ગાથા હતી એ ચોકકસ છે. આ ગાથા કઈ હશે ? આ સુધારસ વા બીજજ્ઞાન શું હશે? તે અંગે અને વિશેષ માહિતીના અભાવે આનુષંગિક પૂરાવાઓ પરથી (Circumstantial evidence) માત્ર અનુમાન કરવાનું રહે છે. આ સુધારસની ગપ્રક્રિયાને બીજજ્ઞાન પણ કહે છે. આ બીજજ્ઞાન તે શું ? અથવા સુધારસ તે શું ? કેવળજ્ઞાનના બીજરૂપ જ્ઞાન તે બીજજ્ઞાન; આ સુદ ૧૦ ૧૯૪૬ના પત્રમાં સ્વયં શ્રીમદે લખ્યું છે –“બીજજ્ઞાન. શોધે તો કેવલજ્ઞાન.” કેવલ શુદ્ધ આત્માને જ્યાં અનુભવ થાય છે એવું શુદ્ધાત્માનુભૂતિરૂપ જે પરમાર્થ સમ્યક્ત્વ તે જ કેવલજ્ઞાનના બીજરૂપ થઈ પડે છે, એટલા માટે તે બીજજ્ઞાન કહેવાય છે, “વ કેવલ બીજગ્યાની કહે, નિજકે અનુભી બતલાઈ દિયે. અને આ શુદ્ધાત્માનુભૂતિને જે અમૃતઅનુભવ થાય—અમૃત Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અધ્યાત્મ રાજચંદ્ર રૂપ શુદ્ધ ચેતનરસ અનુભવાય તે જ સુધારસ. (આ અંગે વિશેષ વિવેચન આગળ પર યથાસ્થાને અલગ પ્રકરણમાં કરશું). સમયસારમાં સ્થળે સ્થળે અમૃતચંદ્રાચાર્યજીના કળશમાં આ અમૃતાનુભવનું વર્ણન કહ્યું છે તેમ–“સર્વતો વરસનિર્મમાā રેત સ્વયમ શનિદૈ –સર્વતઃ સ્વરસથી નિર્ભર ભાવવાળી સ્વને એકને હું અહીં ચેતું છું–અનુભવું છું. તેમજ–બનારસીદાસજીએ કહ્યું છે તેમ-શુદ્ધતા વિચારે ધ્યાને શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતામેં થિર હૈ અમૃતધારા વરસે.–શુદ્ધતાને વિચાર કરે, શુદ્ધતાનું ધ્યાન કરે, શુદ્ધતામાં ક્રીડા-રમણતા કરે, શુદ્ધતામાં સ્થિર થઈને રહે, ત્યાં અમૃતધારા-શુદ્ધ આત્માનુભવની અમૃતધારા વરસે, ઈ. ભાવ અત્ર ચિંતવવા ચોગ્ય છે. એટલે અત્રે પ્રકરણમાં તો પરમાર્થ ભૂત બીજજ્ઞાનની અથવા બાધબીજની જે ગાથા આપવા સૌભાગ્યભાઈ આવ્યા હતા, તે ઘણું કરી સમયસારના પ્રથમ અંકના પૂર્વ રંગની આ છેલ્લી (૩૮મી) ગાથા સંભવે છે 'अहमिक्को खलुसुद्धो, दसणणाणमईओ सदारूवी । णवि अस्थि मज्झ किचिवि, अण्णं परमाणुमित्तंपि ॥' –હું એક નિશ્ચયે કરીને શુદ્ધ, દર્શનજ્ઞાનમય, સદા અરૂપી છું; અન્ય કંઈપણ પરમાણુમાત્ર પણ હારૂં છે નહિં,-એમ આત્મારામ મુનિને-જ્ઞાનીને કેવુંક સ્વરૂપસંચેતન -આત્માનુભવ થાય છે તેનું પરમ અદ્ભુત ભાવપૂર્ણ દર્શન કરાવતી આ ગાથા ખરેખર પરમાર્થ સમ્યકત્વના બીજરૂપ–અર્કરૂપ થઈ પડે એવી છે, એટલે તેને બોધબીજ ગાથા નામ આપવામાં આવે તે તે યથાર્થ જ છે. કારણ કે આ પ્રસ્તુત ગાથાઝ પરમાર્થ– અનુભવને માટે ખાસ ઉપયોગી છે, અને પરમાર્થ–પરમઅર્થ તે શુદ્ધ આત્મા–સમયસાર, તેને યોગ્ય અધિકારીને અમૃતાનુભવ કરાવવાને સમર્થ છે. આ અનુમાન જે યથાર્થ હોય ને આશયાંતર ન સમજાયે હોય તો સૌભાગ્યભાઈના પિતાશ્રી લલ્લુભાઈ તે ગાથાને મર્મ સમજ્યા પછી હાલતાં ચાલતાં પિતાને સામાયિક છે એમ કહેતા તેને ખુલાસો અત્ર મળી જાય છે કે, કંઇ અંશે તે પરમાર્થ અનુભવ તેઓ કરતા હતા અને તેમને નિમિત્તે સૌભાગ્યભાઈ પણ આ પરમાર્થની સ્પષ્ટ અનુભવાશ પ્રતીતિને પામેલા હતા. એટલે જ આવા શ્રીમદ્દ જેવા પરમાર્થમાર્ગમાં ઘણું ઘણું આગળ વધી ગયેલા પરમાર્થગુરુને તેમણે આટલા જલદી પીછાણી લીધા અને તેમને પોતાના પરમાર્થ ગુરુ માન્ય કરી તેમનું નમ્ર દીન શિષ્યપણું સ્વીકાર્યું. શ્રીમદ્ ત્રેવીશ વર્ષના અને સૌભાગ્યભાઈ પચાસ વર્ષના ! ગુરુ-શિષ્યની કઈ અજબ જોડી ! શ્રીમમાં સૌભાગ્યભાઈને પરમાર્થગુરુના દર્શન થયા ને ભાગ્યભાઈમાં શ્રીમને પોતાના એક પરમાર્થ સદ્-પરમાર્થ સત્સંગી પરમાર્થ સખાના દર્શન થયા. શ્રીમને પરમાર્થ સંવેદનનું દર્શન કરાવવાનું કેઈ સ્થળ ન હતું—એ વાત યથાર્થ પણે ઝીલી શકે એવું કોઈ યથાયોગ્ય પાત્ર ન હતું. ત્યાં સૌભાગ્યભાઈ જેવા ૪ આ ગાથાને પરમ અદભુત પરમાર્થ મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમયસારની આત્મખ્યાતિ ટીકામાં પ્રકાશ્યો છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ પરમા સખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્ સાથે પ્રથમ ધન્ય મિલન સમયસારની શુદ્ધાત્માનુભૂતિના અમૃતનુવની વાત સમજનારા પારસીઆ પુરુષ મળ્યા. શ્રીમની અંતરંગ દશા સાક્ષાત્ સમયસારભૂત હતી, શુદ્ધાત્માનુભૂતિમાં રમમાણુ હતી; તે દશાને ખરેખરા સ્વરૂપમાં એળખનાર આ સુહૃદ્ મળ્યાથી શ્રીમને પેાતાનું હૃદય ખાલવાનું હૃદય દર્શાવવાનું-પરમા સંવેદન દાખવવાનું એક સુચેાગ્ય સ્થળ મળ્યું. મનમેળાપી–‘મનમે’ મળવાથી જાણે આત્માનંદના પૂર ઉલટ્યાં ! ૩૦૩ આમ સૌભાગ્યભાઇને જેમ શ્રીમદ્નના પ્રથમ દર્શોને જ તેમના અલૌકિક અતીંદ્રિય જ્ઞાની દિવ્ય આત્માને એળખી લઇ તેમના પ્રત્યે પૂજ્ય પરમા ગુરુભાવ પ્રગટ્યો, તેમ શ્રીમને પણ સૌભાગ્યભાઈના દશને કોઇ અપૂર્ણાં ભાવ સ્ફુર્યાં, ‘આત્મદશાનું સ્મરણ' થયું. ‘સ્મરણ” કેાઈ ભૂતકાળનું જ સંભવે, એટલે ભૂતકાળમાં-પૂર્વ જન્મામાં જે આ શુદ્ધાત્માનુભૂતિનું પરમામાનું પાતે આત્ય ંતિક આરાધન કર્યું હતું, તેનું—તે અનુભૂત આત્મદશાનું સ્મરણ થયું; અત્યારસુધીની સાધનામાં પરમાની જે કડી ખૂટતી હતી તે મળી ગઈ એટલે શ્રીમદ્ન એકદમ આત્યંતિક પરમા અનુભવમાં લીન થઈ ગયા. આ સૂચવે છે કે શ્રીમને સૌભાગ્યભાઈના નિમિત્તે પરમાભૂત આ ખીજજ્ઞાનની -શુદ્ધાત્માનુભૂતિના અમૃતાનુભવની વાતનું એર સ્મરણ થયું, આમ શ્રીમને આ સૌભાગ્રભાઈના સત્તમાગમના અનુગ્રહથી-કૃપાપ્રસાદથી પરમાથ પ્રવૃત્તિમાં ઘણા વેગ મળ્યાસવેગ વચ્ચેા; અને સૌભાગ્યભાઈ ને પણ ઘણા ઘણા પરમાથ લાભ થયા. ઉભયને પરસ્પર ઉપકાર થયા. આ ઉપકારની સ્મૃતિમાં કૃતજ્ઞશિરામણ શ્રીમદે આગળ જતાં પેાતાના આ પરમા સુહૃદ્—પરમા સખા. શ્રીસૌભાગ્યને પરમ ભાવથી નમસ્કાર કર્યાં છેહે શ્રી સેાભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થ તને નમસ્કાર કરૂ છું.'—આ સૂચક શબ્દો સ્પષ્ટ સૂચવે છે કે સૌભાગ્યભાઈના આ સત્સમાગમથી શ્રીમને પૂર્વાંની અનુભવદશાના સ્મરણથી કાઇ અપૂર્વ પ્રેરણા મળી અને તે પરમામાં એકદમ આગળ વધી ગયા. આ પ્રસ્તુત વાત સમયસારને લગતી હતી, એટલે આ પરથી સહેજે સમજાય છે કે શ્રીમદે ભૂત ભવામાં તે તે સમયસારાદિ શાસ્ત્રો અને શાસ્ત્રકારો સાથે તાદાત્મ્યથી એટલી બધી આત્મભાવના દૃઢ ભાવન કરી તથારૂપ સાક્ષાત્ સમયસારદાને અનુભવ કર્યાં હશે, તે અત્રે સૌભાગ્યભાઈનું આ નિમિત્ત મળતાં સહજ સ્વભાવે સ્મૃતિમાં આવી ગયેલ હશે. આમ બધે રહસ્યઘટ સ્ફાટ થઇ જાય છે. અસ્તુ! આ બધું ગમે તેમ હા, પણ સં. ૧૯૪૬ ના ભાદ્રપદ (વદ. ?) ૨ ના દિને સૌભાગ્યભાઇના શ્રીમદ્ સાથેના પ્રથમ મિલનના આ ધન્ય પ્રસંગે શ્રીમને આત્મદશાનું સ્મરણ થયું હતુ અને બન્નેને એક ખીજાના દનથી પરમાનદ થયા હતા. આ વસ્તુના સ્પષ્ટ નિર્દેશ આ પ્રથમ સમાગમ પછી તરતમાં શ્રીમદે વવાણીથી ૧૯૪૬ ના પ્ર. ભા. વ. ૧૩ના દિને સૌભાગ્યભાઈ પર લખેલ પ્રથમ પત્રમાં (અ. ૧૩૨) મળી આવે છે. આ પત્રમાં મથાળે ક્ષળપિ લગ્નનસંગતિનેા મવત્તિ મવાળવત્તરને નૌશા –એશંકરાચાર્યનુ પ્રસિદ્ધ વચન ટાંકી શ્રીમદ્ લખે છે-‘ક્ષણવારના પણ સત્પુરુષના સમાગમ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અધ્યાત્મ રાજચંદ્ર તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકા રૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. અર્થાત્ આપ એક તેવા સજજન–સપુરુષ છે અને જેમ તમને તેમ અમને પણ આપના દર્શનસમાગમથી તે લાભ થયો છે, એમ અત્ર માર્મિકપણે સૂચવી શ્રીમદ્દ લખે છે-આપે મારા સમાગમથી થયેલે આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્ય; તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. આ પત્ર સૂચવે છે કે શ્રીમદ્દના સત્સમાગમથી સૌભાગ્યભાઈને લાભ થયો હતો, તેમ સૌભાગ્યભાઈના સત્સમાગમથી શ્રીમદને લાભ થયો હતો, અને બન્નેને પરસ્પર સમાગમથી આનંદ અને વિયેગથી “અનાનંદ (આનંદઅભાવ) થયા હતા. અત્રે પત્રઅંતે શ્રીમદ્ પિતાના આ પરમાર્થ સુહુદ્ર પરમાર્થ રંગી સૌભાગ્ય પ્રત્યે પોતાના અંતઃકરણની સહજ ભાવઊમિ દર્શાવે છે–પરમાર્થરૂપ થવું અને બીજા અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તે એગ હજુ વિયેગમાં છે.” અર્થાત તે એગ હાલ ઉપાધિજન્ય સંગને લીધે બનવા પામે એમ નથી. અત્રે પરમાર્થે લક્ષી શ્રીમદે પોતે પરમાર્થરૂપ થવાનું અને બીજા અનેક મુમુક્ષુઓને પરમાર્થ સાધનામાં સહાયક થવાનું પોતાનું પરમ ઉદાત્ત જીવન ધ્યેય આ અંતર્ ઊર્મિમાં માર્મિકપણે વ્યક્ત કર્યું છે. છેવટ લખે છે-“ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે, તે વાત પર હમણું લક્ષ રહ્યું નથી,” સૌભાગ્યભાઈએ જ્યોતિષજ્ઞાન બા. કંઈ પૂછયું હશે, પણ પરમાર્થનિષ્ઠ આત્મનિમગ્ન શ્રીમદે તે વાત પર હમણુ લક્ષ રહ્યું નથી” એ માર્મિક શબ્દોમાં પોતાની વર્તમાન આત્મદશા સૂચવી દીધી છે. આ સૌભાગ્યભાઈનો પરમ મંગલમૂતિ શ્રીમદ્દ સાથેના પરમ ધન્ય સમાગમને મંગલ પ્રારંભ સં. ૧૯૪૬ના પ્રથમ ભાદ્રપદ વદ રને દિને થયે. જેતપરમાં વદ ર થી ૮ સમાગમલાભ પછી, મોરબીમાં દ્વિતીય ભા. વદ રથી ૬ સુધી, પછી સૌભાગ્યભાઈ અંજાર જતાં અને વળતાં વવાણીઆમાં હિં. ભા. વદ ૭થી ૮ અને આશે શુદ ૪થી ૬ સુધી, પછી સૌભાગ્યભાઈ શ્રીમદને પિતાની સાથે સાયલા તેડી ગયા ત્યારે આ વદ ૧ થી ૧૦ સુધી, એમ સં. ૧૯૪૬ના અંતભાગમાં સૌભાગ્યભાઈને શ્રીમદ્દ સાથે પ્રારંભિક સમાગમ બને. આમ પ્રારંભમાં જ માત્ર ૨-રા માસના ગાળામાં લગભગ એક મહિનાને શ્રીમદને સમાગમલાભ સૌભાગ્યભાઈને મળ્યા. અને તેઓ શ્રીમદના હૃદયની અત્યંત નિકટ આવી જઈ શ્રીમદના નિકટતમ હૃદયરૂપ સુહદ્દ બની ગયા. અને પછી તે આ પરમાર્થ સંબંધ ઉ ત્તર ગાઢ બનતો ગયે. એટલે ૧૯૪૭ માં પર્યુષણ સમયે રાળજ-વડવા આદિ સ્થળે, ૧૯૪૮ માં વવાણીઆમાં, ૧૯૪૯માં થોડે વખત મુંબઈમાં અને પર્યુષણ સમયે નિવૃત્તિક્ષેત્રે, ૧૯૫૦ માં થોડો વખત મુંબઈમાં, ૧૯૫૧માં વવાણી માં તથા સાયલા-રાણપુર–હડમતાલા-વડવા-ખંભાત આદિ સ્થળે, ૧૫ર માં ૨-રા માસ કાવિઠા–રાળજ-વડવા-ખંભાત આદિ નિવૃત્તિક્ષેત્રે, ૧૯૫૩ માં વૈશાખ માસમાં * આની વિગતવાર તારવણી “જીવનરેખાના પરિશિષ્ઠમાં પૂ. ૧૮૧ થી ૧૮૩ મનસુખભાઈ કિરતચંદે ઘણું પરિશ્રમપૂર્વક તૈયાર કરીને આપેલી છે. -- Page #348 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થસખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્દ સાથે પ્રથમ ધન્ય મિલન ૩૦૫ ઈડરમાં,-એમ સર્વત્ર નિવૃત્તિક્ષેત્રના સત્સંગપ્રસંગમાં તેમજ અન્યત્ર પણ શ્રી સૌભાગ્યભાઈ એ શ્રીમદ્દના સત્સંગને અનન્ય લાભ ઊઠાવ્યો હતો. આમ શ્રીમદ્દના પ્રત્યક્ષ સમાગમનો લાભ જેટલે સૌભાગ્યભાઈ પામ્યા છે, તેટલે બીજા કેઈપણ પામ્યા નથી, તેમજ પત્ર વાટે શ્રીમના પરોક્ષ સમાગમનો લાભ જેટલો સૌભાગ્યભાઈએ ઊઠાવ્યો છે, તેટલે બીજા કોઈએ પણ ઊઠાવ્યો નથી. એટલે સૌભાગ્યભાઈ તે શ્રીમદ્દના અધ્યાત્મ, પરમાર્થ જીવન સાથે એટલા ગાઢ સંકળાયેલા છે, વણાઈ ગયેલા છે, કે એમના અને શ્રીમદ્દના પત્રવ્યવહાર આદિ પરથી ફલિત થતા શ્રીમદના જીવન સંબંધમાં અનેક પ્રકરણે લખવા પડશે, તે હવે અનુક્રમે આલેખશું, અને તે અર્થે ખાસ સૌભાગ્યના નામ સાથે જોડાયેલે પચીશ પ્રકરણોને એક અલગ વિભાગ જ અનામત રાખી અત્ર રોકશું. ખરેખર! શ્રીમદની ઊર્ધ્વગામિની અલૌકિક આત્મદશાને જગને કંઈક ખ્યાલ આવે છે તે મુખ્યપણે આ સૌભાગ્યભાઈ પરના પત્રસાહિત્યને લઈને. એટલે જગના આ ઉત્તમોત્તમ પત્રસાહિત્ય માટે જગત્ આ સૌભાગ્યભાઈનું ઋણી છે. કારણકે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં શ્રીમના હૃદયપ્રતિબિંબક એવા કેટલાક ઉત્તમ મહત્વપૂર્ણ પરમાર્થ પત્રોના ઉદ્દભવનિમિત્તભૂત શ્રી સોભાગ્યભાઈ હતા. એટલે એ પરથી શ્રીમદૂના પરમાર્થ જીવનમાં ડોકીઉં કરવાનું પ્રાપ્ત થવાથી જગત્ સૌભાગ્યભાઈનું ઋણી છે, એટલું જ નહિં પણ શ્રીમદ્દના કીર્તિકલશરૂપ ચિરંજીવ કૃતિ આત્મસિદ્ધિના પ્રેરક નિમિત્ત પણ સૌભાગ્યભાઈ હતા, એ માટે પણ જગત્ એમનું ઋણી છે. આ પિતા અમર કૃતિ શ્રી આત્મસિદ્ધિમાં પણ શ્રીમદે ગર્ભિતપણે “સમજે કેઈ સુભાગ્ય” તથા “ઉદય ઉદય સભાગ્ય' એ શબ્દોમાં પરમાર્થ સખા સૌભાગ્યને અમર કરેલ છે. શ્રીમદના આવા પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈ ૫૦ વર્ષના! ને શ્રીમદ્દ ૨૩ વર્ષન! પરમાર્થ મિત્રની કોઈ અજબ જેડી! પણ શ્રીમદ્દ પૂર્વના પરમ આધારક હોઈ સેંકડો વને જ્ઞાનસંસ્કાર વારસો લઈ જન્મેલા જ્ઞાનવૃદ્ધ પુરુષ અને સૌભાગ્યભાઈ પણ પૂર્વના સંસ્કારી વયેવૃદ્ધ પુરુષ આમ બનેય જ્ઞાનવૃદ્ધ તે ખરાજ! આમ શ્રીમદના અનન્ય શિષ્ય ભક્તશિરોમણિ હોવા ઉપરાંત જેને શ્રીમદૂના પરમાર્થસખા હોવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે સૌભાગ્યને નમસ્કાર હો! નમસ્કાર હે! અધ્યાત્મ રાજચંદ્રને, પૂર્ણ થયે પૂર્વાદ્ધ; અધ્યાત્મ દશા કીતે, હવે કહું ઉત્તરાદ્ધ. Page #349 --------------------------------------------------------------------------  Page #350 --------------------------------------------------------------------------  Page #351 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું શ્રીમદ્ રાજચંદ્ર વિ. સં. ૧૯૪૭ Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રોમદ્ રાજચંદ્રશતાબ્દિસ્મારક ગ્રંથ અષ્ટોત્તરશતપ્રકરણ અધ્યાત્મ રાજચંદ્ર (શ્રીમદ્ રાજચંદ્રનુ` અધ્યાત્મ ચરિત્ર) ઉત્તરાઈ -: લેખક :– ડ્રૉ. ભગવાનદાસ મનઃસુખભાઇ મહેતા એમ. બી. ખી, એસ, Page #353 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રકારના મંગલપ્રતિજ્ઞાદિ દેહરા દિવ્ય તિ રાજચંદ્ર જે, શાંતસુધારસધામ; ચૈતન્યમૂતિ શુદ્ધ તે, સહજાન્મસ્વરૃપ સ્વામ; સમયસારભૂત રાજના, હૃદયને જેહ સુજાણ; રસીઓ સમયસારને, સ્વાદ સુધારસ જાણ; પરમાર્થસખા રાજને, હદયરૂપ વિશ્રામ; પરમાર્થ અખંડ નિશ્ચયી, સૈભાગ્ય શુભ નામ; તે સૌભાગ્ય પર રાજના અમૃતપત્રોમાંહી; અધ્યાત્મ ચરિત્ર રાજનું, ઓતપ્રેત છે આંહિ; સંશોધન તેનું કરી, મંથન કરી–અગાધ, જીવનદર્શન રાજનું, કંઈક કરાવું અબાધ. ૫ (પાંચ દેહરાને સહસંબંધ) સૈભાગ્ય ઋણી રાજને, સૌભાગ્યને ભગવાન જગદ્ગુરુ શ્રીરાજનું, જગત્ ઋણી છે આમ. ૬ લેકેત્તર આ રાજની, ચરિત્ર ઝાંખી માત્ર, દાસ ભગવાન કરાવતે, દેખે સુજ્ઞ સત્પાત્ર ! ૭ અધ્યાત્મ દશા રાજની, અલૌકિક ગુણધામ; આત્મસાક્ષીએ ભાવજે, સંતસમાજ તમામ. ૮ દષ્ટિ ખેલીને દેખ! સુણ બેલી કાન ! ચિત્ત ખેલીને ચિંત! રાજ ચરિત્ર આખ્યાન – s Page #354 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ જીવનનો બીજો તબક્કો (સં. ૧૯૪૭થી ૧લ્પને પૂર્વ ભાગઃ ૨૪મા વર્ષથી રહ્મા વર્ષ સુધી) વિભાગ પહેલો સૌભાગ્ય પરના શ્રીમન્ના પત્રમાં શ્રીમનું જીવનદર્શન Page #355 -------------------------------------------------------------------------- ________________ અનુસંધન (૩) શ્રીમદ્દના અધ્યાત્મજીવનના પહેલા તબક્કાનું વન પૂરૂં કરી આપણે હવે અધ્યાત્મજીવનના ખીજા તખષ્કા પર આવીએ. છીએ. તે પ્રારંભતાં પુર્વે ઉક્ત વસ્તુનું સિંહાવલેાકન ન્યાયે અવલેાકન કરીએઃ અધ્યાત્મજીવનના પહેલા તબક્કાના પહેલા આંતર્તબક્કાનું વન કરી આપણે ખીજા આંતરુતબક્કાનું દન કર્યું, અને તેમાં શ્રીમદ્નના અધ્યાત્મ જીવનવિકાસના ત્રણ તમક્કાનું. સામાન્ય દિગ્દશ`ન કરી, મહાવીરના વીતરાગમાના શ્રીમના કેવા અનન્ય આત્મનિશ્ચય હતા તે દર્શાવી, માક્ષના માગ એ નથી’ એવી મતભેદાતીત મેાક્ષમાગની એકતા અંગે શ્રીમા પરમ આત્મનિય દર્શાબ્યા; અને આવા અધ્યાત્મપ્રધાન અખંડ એક મેાક્ષમાગની એકનિષ્ઠ આરાધના કરતાં અધ્યાત્મ-વિકાસપથે સંવેગથી આગળ વધતા શ્રીમદ્નના જીવનક્રમ અને જીવનસૂત્રોનું આલેખન કરી, શ્રીમના અંતરંગ નિવૃત્તિને અખાધક વ્યવહારવત નના ક્રમ આલેખ્યો. આમ અધ્યાત્મનિમજ્જન કરતાં તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવામાં નિમગ્ન થયેલા શ્રીમને આત્માનુભૂતિના કેવા દિવ્ય પ્રકાશ લાધ્યા તે દર્શાવી, આવા અપૂર્વ આત્માનુભૂતિમય આત્મસ ંવેદનના આધ્યાત્મનિમજ્જનમાંથી ક્ષણ પણ મ્હાર નિકળવું પડે તે અંગે શ્રીમની આત્મસંવેદનમય તીવ્ર અંતર્વેદનાનું દČન કર્યું; અને તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં નિરંતર નિવાસને ક્રમ એ જ શ્રીમદ્ના જીવન જેમ પરમ પ્રિય જીવનક્રમ હતા અને તે ખીજો કોઈ પણ નહિં પણ અંતરંગ નિમ થશ્રેણી જ હતી એ દર્શાવી આપી, શ્રીમના અંતરાત્માની સમશ્રેણી કેવી અદ્ભુત હતી તે પણ દર્શાવ્યું. o આવું અસાધારણ આત્મસંવેદન અને આત્મચારિત્ર જેનું છે એવા આત્મામાં જ રમણુ કરનારા આત્મારામી શ્રીમદ્ મહાકામ માટે જન્મેલા રામ છે તેનું દર્શન કરાવી, અનન્ય તત્ત્વમંથન કરનારા શ્રીમને લેાકપુરુષનું કેવુ... અલૌકિક રહસ્ય લાધ્યું અને મારગ સાચા મિલ ગયા'—કેવા સાચા માર્ગ મળી ગયા તે પશુ દર્શાવી આપ્યું; અને ધમમૂર્તિ શ્રીમદ્નના અસ્થિમજ્જા ધરગ કેવા અલૌકિક હતા, સંવેગાતિશય—પરમ વૈરાગ્ય કેવા અદ્દભુત હતા, મેાક્ષની તમન્ના કેવી અનન્ય હતી, તેનું પણ આપણે અત્ર સવિસ્તર દન કર્યું. આવા પરમ ધમમૂર્ત્તિ` પરમ સંવેગરંગી પરમ મુમુક્ષુ અધ્યાત્મનિમગ્ન જ્ઞાનદિવાકર શ્રીમદ્ના સત્સંગનેા અનન્ય ધન્ય લાભ પામવાના જેને પ્રસંગ પ્રાપ્ત થયા તે શ્રીમન્ના સત્સંગીઓનું સામાન્ય દિગ્દર્શન કરાવી, શ્રીમદ્ અને મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના સત્સ`ગપ્રસંગનું આલેખન કર્યું; અને શ્રીમદ્દના પ્રથમ સત્સંગી મહામુમુક્ષુ ‘સત્યપરાયણ' જાટાભાઈના શ્રીમના પરમ ધન્ય અનન્ય સત્સ`ગલાલનું દČન કરી, Page #356 -------------------------------------------------------------------------- ________________ અનુસ`ધિદશ ન ૩૧ જટાભાઈના નિમિત્તે મહામુમુક્ષુ અંબાલાલભાઈને શ્રીમદ્ સત્સ`ગોગ કેમ બનવા પામ્યા તેના રોમાંચક ઇતિહાસ દર્શાવી, અંબાલાલભાઇના નિમિત્તે લલ્લુજી મુનિ તથા દેવકરણજી મુનિ આદિને પણ શ્રીમદ્નના દન-સમાગમ લાભ કેમ મળવા પામ્યા તેના ઇતિહાસ પણ આલેખ્યા; અને છેવટમાં સર્વ સત્સંગી મુમુક્ષુઓમાં સર્વોપરિ મૂન્યસ્થાને બિરાજમાન પમાં સખા સભાગ્યભાઈનું શ્રીમદ્ સાથે પ્રથમ મિલન કેમ થવા પામ્યું તેનું રેશમાંચક દન પણ કરાવ્યું. આમ બીજા આંતર્તમા અંતગત પ્રકરણાનું આલેખન કરી, શ્રીમના અધ્યાત્મજીવનના પહેલા તબક્કાનું વર્ણન પૂર્ણ કર્યું. હવે અધ્યાત્મ જીવનના બીજા તબક્કાનું વર્ણન પ્રારભીએ છીએ: આ ખીન્ને તબક્કો સ. ૧૯૪૭ થી ૧૯૫૩ ના ફા. વ. ૧૧ સુધીના છે. આ ખીજા તખાનું વર્ણન અત્ર આ એ સ્પષ્ટ વિભાગમાં વિભક્ત કર્યુ છે; (૧) સૌભાગ્ય પરના પત્રોમાં શ્રીમદ્ભુ જીવનદર્શન. (૨) મૂળમાગઉદ્ધાર અને જગને આત્મસિદ્ધિનું દન. તેમાં—પ્રથમ સૌભાગ્ય પરના પત્રામાં શ્રીમદ્ભુનું જીવનદર્શન કરાવતા ખાસ special વિભાગ પ્રારભીએ છીએઃ પરમા સખા સૌભાગ્ય પરના પત્રોમાં શ્રીમના અધ્યાત્મ જીવનની વિપુલ સામગ્રી ભરી પડી છે, તેનું પૃથક્કરણાત્મક સંશાધન (analytical research study) કરી અત્ર પચીશ પ્રકર્ણ આલેખ્યા છે. તેમાંના પ્રથમ બે-ત્રણ પ્રકરણની સામગ્રી જોકે ૧૯૪૬ ના અંતભાગમાં પડી છે, અને છેલ્લા સૌભાગ્યના સમાધિમરણ પ્રકરણની સામગ્રી ૧૯૫૩ ના વૈશાખ—જેઠ માસમાં પડી છે, તથાપિ સૌભાગ્યભાઇ પરના પત્રોના વિભાગમાં આ સુગમતાથી પ્રવેશ કરે છે, એટલે તે અત્ર આલેખ્યા છે, એટલે અપવાદ અત્ર સમજવાના છે. એટલે જેને માટે જગત્ સૌભાગ્યનું પરમ ૠણી છે, તે પરમ ઉપકારી સૌભાગ્ય પરના શ્રીમના પત્રોના મુખ્ય અવલ અને હવે શ્રીમદ્નના અલૌકિક પરમામય અધ્યાત્મજીવનનું ચાલે આપણે અવલેાકન કરીએ! Page #357 -------------------------------------------------------------------------- ________________ महादिव्याकुक्षिरत्न, शब्दजितवरात्मजम् । राजचन्द्रमहं वन्दे, तत्त्वलोचनदायकम् ।। Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પચાશમુ શ્રીમદ્ભુ રાત્રી અને દિવસ એક પરમાર્થ મનન * સુખ ધામ અનંત સુસંત ચહી, દ્દિન રાત રહે તઃ ધ્યાન મહીં.'—શ્રીમદ્ રાજચંદ્ર , પરમા સખા સૌભાગ્ય સાથેના પરમાથ સબંધ ચાલુ થયા પછી ઉત્તરાત્તર વધતા ગયા. શ્રીમદ્દ પરમાના રસીઆ અને સૌભાગ્ય પણ પરમાના રસીઆ, એટલે સમાનશીયનનેપુ ་-એ સૂત્ર પ્રમાણે સમાન શીલ-બ્યસનવાળા આ એની પરમા મૈત્રી જામી પડી, અને શ્રીમદ્ આ મુદ્ પાસે પેાતાનું હૃદયદર્શીન કરાવતા ગયા. પ્રથમ પત્ર લખ્યા પછી ૧૯૪૬ ના બીજા ભા. શુ. ૨ ના દિને વવાણીઆથી શ્રીમદે સૌભાગ્યને મેરખી પત્ર લખ્યા છે, તેમાં રાત્રી અને દિવસ પેાતાને એક પરમાવિષયનું જ મનન રહે છે એવી પેાતાની વતી આત્મદશાનું સહજ સ્વભાવભૂત તાદૃશ્ય આલેખન કર્યુ છે: ‘આત્મવિવેકસ'પન્ન શ્રી સૌભાગ્યભા” એ સૂચક સ ંખે ધનથી પત્રના પ્રારંભ કરતાં શ્રીમદ્ન લખે છે-‘આજે આપનું એક પત્ર મળ્યુ’, વાંચી પરમ સાષ થયો. નિરંતર તેવો જ સતેષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે.'— અત્રે સ અન્ય ભાવોથી આત્માનુ વિવિક્તપણું-ભિન્નપણું જાણુવારૂપ વિવેકથી સંપન્ન હોવાથી કૃત્તિ વૃત્તિ સદ્દસર્વૈશ્યમાનૈઃ વિવે‘- આત્મવિવેકસ પન્ન ' એવા સૂચક સ`બેાધનથી સૂચવ્યું છે કે—સૌભાગ્યભાઈ આત્મવિવેકને પામેલા ભેદવિજ્ઞાની પુરુષ છે; અને એવા પુરુષના પત્રથી શ્રીમદ્ પોતે પરમ સાષ પામ્યા છે અને નિરંતર તેવા જ સતેાષ આપતા રહે એવી તેમને વિજ્ઞપ્તિ કરી છે. આ સૂચવે છે કે પાવિદ્ સૌભા ય સાથે થાડા વખતમાં જ શ્રીમદ્ના પરમાથ પ્રેમ કેવા ગાઢ જામ્યેા છે. પછી કંઈક વ્યાવહારિક ઉપાધિ સંબંધી ઉલ્લેખ કરી શ્રીમદ્ન તત્સંબંધી પેાતાનું નિશ્ચિતપણુંનિવિ કલ્પપણુ દાખવે છે— અત્ર જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે; અને તે ઉપાધિ માટે શુ થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત્ તે ઉપાધિ સંબંધી ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી.” એમ જણાવી ગમે તેવા શુભાશુભ ઉદ્દયમાં પ્રીતિ-અપ્રીતિ કરવાના સંકલ્પ પણ ન કરવા એવી પેાતાની આત્મેચ્છા વ્યક્ત કરે છે. આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવેા, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાના આપણે સંકલ્પ પણ ન કરવો.’ આમ શુભાશુભ પ્રારબ્ધાયમાં અદ્ભુત સમતા દાખવતા શ્રીમદ્, રાત્રી અને દિવસ એક પરમા વિષયનું જ મનન કરી રહેલી એવી અલૌકિક પરમ અદ્ભુત આત્મદશાનું તાદૃશ્ય હૃદયંગમ ચિત્ર આલેખતું હૃદયદશન કરાવે છે— રાત્રી અને દિવસ એક પરમા વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ મ-૪૦ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ અધ્યાત્મ રાજય કે છે. નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે, અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જરંગનુ રંગન છે. એક રામ પણ એના જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કઇ જોવું ગમતું, નથી કાંઇ સૂવું ગમતું, નથી કાંઇ સાંભળવું ગમતું; નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈસ્પ`વું ગમતું, નથી ખેલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી એસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું, કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યુ રહેવું ગમતું, નથી અસંગ ગમતા કે નથી સંગ ગમતા, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઇ જ ઊગતું જણાતું નથી. તે હા તે પણ ભલે અને ન હેા તાપણ ભલે, એ કંઈ દુ:ખનાં કારણ નથી. દુ:ખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તેા સર્વ સુખ જ છે, એ વૃત્તિને લીધે સમાધિ રહે છે, તથાપિ મહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઇ શકતી, દેહભાવ દેખાડવે પાલવતા નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલાક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવુ ? કયા પર્વતની ગુફામાં જવુ અને અલાપ થઈ જવું, એ જ રસાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શાક તા નથી, તથાપિ સહન કરવા જીવ ઇચ્છતા નથી. પરમાનંદ ત્યાગી અને ઇચ્છે પણ કેમ ?? કેવી અલૌકિક પરમ અદ્ભુત આત્મદશાની વાત છે! સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયે દર્શાવેલું કેવું અદ્દભુત હૃદયદર્શન છે! માહ્ય વ્યવહાર મધ્યે પણ કેવી અનન્ય પરમા લગની છે ! ઉપાધિ મધ્યે પણ કેવી અપૂર્વ સમાધિ છે! શ્રીમદ્નના આ અમર લેખમાં (Immortal document) મહામુનીશ્વરાને પણ દુર્લભ એવી આત્મારામી દશાનું કેવુ' તાદૃશ્ય આલેખન છે! ઘેાડા વખત નહિ પણ રાત્રી અને દિવસ’—રાત ને દિવસ, ખીજા કોઈપણ નહિં પણ ‘એક’–અદ્વિતીય પરમાર્થવિષયનું જ મનન’—— મનથી ચિંતન શ્રીમને રહે છે. સૂતાં બેસતાં જાગતાં ઊઠતાં ખાતાં પીતાં હાલતાં ચાલતાં—સવ પ્રવૃત્તિ કરતાં શ્રીમદ્નને આ એક પરમાનું જ મનન અંતમાં ચાલ્યા કરે છે. ‘નિશદિન સૂતાં જાગતાં હૈડાથી ન થાયે દૂર રે' એવી એક પરમા નિષ્ઠ દશા શ્રીમની વર્તે છે. રાત્રી અને દિવસ શ્રીમને મનન શેનું છે? પરમાર્થનું. આહાર કચેર્યા છે? પરમાર્થના. નિદ્રા કઈ છે? પરમાની. શયન કયાં છે ? પરમાથ માં. સ્વપ્ન શેનું છે? પરમાનું. ભય શેના છે? પરમાનેા. લેગ શેના છે? પરમાને. પરિ ગ્રહ શેના છે ? પરમાર્થના. ચલન કયાં છે ? પરમા માં. આસન કયાં છે? પરમા આમ પરમા એ જ શ્રીમદ્ભુના આહાર, નિદ્રા, શયન, સ્વપ્ન, ભય, ભાગ, પરિગ્રહ, ચલન, આસન છે. ધ્યાન સુધારસ પાન મગનતા, ભેાજન સ્વગુણુ ઉપલેાગ રે; રીઝ એકત્વતા તાનમે વાજે, વાજિંત્ર સન્મુખ યાગ ૨,’—એવી મહામુનિ દેવચંદ્રજીએ ગાયેલી ધન્ય એક પરમા ધ્યાનદશા શ્રીમદ્ન પ્રગટી છે. 6 માં. આવું દિન રાત રહે તદ ધ્યાન મહીં' એવું દિવસ ને રાત મનન કેને રહે? કયારે રહે? જેને આ પરમાથ વિષયને જ પરમ રસ પરમ લાગ્યું હેાય તેને; આ જ એક પરમા રસ જ સરસ છે. બાકી બીજા બધા રસ વરસ છે એમ જ્યારે જાણ્યુ હૈાય ત્યારે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ શ્રીમદ્દનું રાત્રી અને દિવસ એક પરમાર્થ મનન બીજાઓને તો પ્રાયે પરમાર્થને લક્ષ પણ હોતો નથી, કેઈને કદાચ લક્ષ હોય તો તે પરમાર્થનું મનન યથાશક્તિ થોડો ઘણો વખત ને તે પણ બીજા અનેક વિષયોની સાથે સાથે આનુષંગિકપણે માત્ર ઉપાટિયા સામાન્ય ભાવથી રહે છે ત્યારે શ્રીમદને તે “રાત્રી ને દિવસ” તે “એક માત્ર પરમાર્થવિષયનું જ અનન્ય મનન અંતટિયા અસામાન્ય ભાવથી રહે છે,–તે તેમને પરમાર્થવિષય પરને આત્યંતિક પરમ પ્રેમ પ્રકાશે છે. પરમાર્થવિષયમાં આવી અથાક પ્રવૃત્તિ આવા પરમ આત્યંતિક પ્રેમરસ વિના કેમ બને? વ્યવહારવિષયમાં જે દિવસ ને રાત અથાગ પ્રવૃત્તિ કરે છે, તેનું રહસ્યકારણ તેઓને તે તે નિજ નિજ પ્રવૃત્તિમાં રસ છે, રુચિ છે, વૃત્તિ છે તે છે, એટલે જ તે તે પ્રવૃત્તિમાં તેઓ સ્વરસથી આપોઆપ પ્રવર્તે છે; તે પછી પરમાર્થવિષયમાં જ જેને અનંતગુણવિશિષ્ટ પરમ પ્રેમરસ છે, રુચિ ને વૃત્તિ છે, એવા શ્રીમદ જેવા પરમ પરમાર્થસીઆ દિવસ ને રાત પરમાર્થમાં તેવી અથાગ પ્રવૃત્તિ કેમ ન કરે? તે પરમાર્થ પ્રવૃત્તિમાં અનંતગુણવિશિષ્ટ પ્રેમથી સ્વરસથી આપોઆપ કેમ ન પ્રવર્તે ? આ પરમાર્થ એટલે શું? પરમ અર્થ તે પરમાર્થ. આખા વિશ્વમાં જે કંઈ પરમ અર્થ–પદાર્થ હોય તો તે આત્મા છે, સમયસાર છે. સમયસાર ગાથા ૧૫૧ માં આ પરમાર્થના એકાWવાચક શબ્દની તુલના કરી છેઃ પરમાર્થ તે નિશ્ચય કરીને સમય, શુદ્ધ, કેવલી, મુનિ, જ્ઞાની છે તે સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે. અર્થાત્ પરમાર્થ તે જ આત્મા છે, તે જ સમય છે, તે જ શુદ્ધ છે, તે જ કેવલી છે, તે જ મુનિ છે, તે જ જ્ઞાની છે, તે જ “સ્વની-જ્ઞાનની ભાવમાત્રતાથી સ્વભાવ છે, તે જ “સ્વતઃ ચિની ભવનમાત્રતાથી સદૂભાવ છે,-એમ એ આઠે શબ્દોને પરમાર્થ એક જ છે. આ પરમાર્થ જ્ઞાન એ જ મોક્ષહેતુ છે. એટલે જ સમયસાર ગાથા ૨૦૬ માં કહ્યું છે કે–આમાં–પરમાર્થરૂપ જ્ઞાનપદમાં નિત્ય રત , આમાં નિત્ય સંતુષ્ટ હે, આનાથી નિત્ય તૃપ્ત હે, તને ઉત્તમ સૌખ્ય થશે.” અર્થાત્ પરમાનંદ પામવાનો આ જ માર્ગ છે. એટલે જ્ઞાની નિત્ય એમાં જ રત હોય છે, એમાં જ સંતુષ્ટ હોય છે, અને એમાં જ તૃપ્ત હોય છે, એમાં જ એને પરમાનંદ અનુભવાય છે. અને શ્રીમદ્દ જેવા પરમાર્થ કરત પરમ જ્ઞાનીને તે કેવા આત્યંતિક રૂપમાં આ પરમજ્ઞાનદશા પ્રગટી છે, તે એમના આ સ્વયંભૂ ઉદ્ગાર જ સૂચવે છે. એટલે જ જેના મનન, આહાર, નિદ્રા, શયન, સ્વપ્ન, ભય, ભેગ, પરિગ્રહ, "परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी गाणी । તz fટ્ટા સાથે મુળ વંતિ ળિયા છે ” સમયસાર ગા. ૧૫૧ " एझि रदो णिच्चं संतुटो होहि णिश्चमेदसि । vળ ઢો િતત્તો રોઢ સુદ્ર ઉત્તમ કર્યું ” સમયસાર ગા. ૨૦૬ "यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । આwજોવ ઉતસ્ય વાર્થ ન વિથ ” –ગીતા Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ અધ્યાત્મ રાજચંદ્ર ચલન, આસન આદિ એક પરમાર્થ જ છે, એવા શ્રીમદ અત્ર લખે છે –“અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એને જ જાણે વિચાર કરે છે. અને એટલે જ આ હાડોહાડ-અસ્થિમજજા પરમાર્થ રંગ જેને લાગ્યો છે અને રોમે રેમે પરમાર્થનો જ વિચાર જેને વર્તે છે, એવા પરમ પરમાર્થ રંગી શ્રીમદ્ આગળ લખે છે –“અને તેને લીધે નથી કાંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લમી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. પરમાર્થ રંગી શ્રીમદને એક પરમાર્થ પ્રત્યે એવો અનન્ય પરમાર્થ પ્રેમ લાગે છે કે તેમને એક આત્મા સિવાય અન્ય સ્થળે મુદ્દ-આનંદ થત, નથી, એવી અનન્ય મુદ્દશા પ્રગટી છે. પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદસ્વરૂપી ભગવાન આનંદઘન આત્માના પરમ અમૃત સુખનો રસાસ્વાદ જેણે ચાખે હેાય, તેને તેનાથી અન્ય એવા “બાકસ બુકસ” જેવા તુચ્છ વિષયસુખમાં કેમ રસ પડે? આત્મા અને આત્મધર્મ સિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે? આવા આત્મારામી સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મનિમગ્નતામાં જ આનંદ ઉપજે છે, એક ક્ષણ પણ એ સુખનો વિરહ તે ખમી શકતા નથી. આત્મામાં જ જેને રતિ છે, આત્મામાં જ જેને સંતોષ છે, ને આત્મામાં જ જેને તૃપ્તિ છે એવા આત્મરત આત્મસંતુષ્ટ અને આત્મતૃપ્ત શ્રીમદને પરમાર્થ –આત્મા પ્રત્યે એવી અનન્ય પ્રીતિ પ્રગટી છે, એ પરમ પ્રેમપ્રવાહ પ્રવો છે, કે એ શિવાય બીજે કયાંય એમનું ચિત્ત રંચ માત્ર પણ રતિ પામતું નથી; શદ્ધ સહજાન્મસ્વરૂપ આત્મદેવ પ્રત્યે તેમને એવી અપૂર્વ પ્રીતડી બંધાણી છે, કે તેને બીજાનો સંગ ગમતો નથી. “માલતી ફૂલે મહિયે, કિમ બેસે હે બાવળ તારુ ભંગ?” માલતી ફૂલે જે મેહ્યો હોય તે ભમરો બાવળની ડાળ પર કેમ બેસે? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝીલ્યો હોય તે અશુચિ બંધિયાર ને દુઃખદ દુર્ગધી ખાબોચિયાના પાણીમાં કેમ રમે? અત્યંત ઉત્કંઠાથી જે પી પીઉં? જપી જલધરના જલની પ્રતીક્ષા કરતા હોય, તે ચાતક બીજા જલ સામું પણ કેમ જુએ? શીતલ છાયાપ્રદ ને ફલભારથી નમ્ર એવા આમ્રની પંજરી મંજરી પામી જે મધુર ટહૂકા કરતી હોય, તે કોકિલને ફલફૂલરહિત ઉંછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે? તેમ આત્મામાં જ જેને અનન્ય પ્રીતિ છે એવા શ્રીમદ્દ જેવા જ્ઞાનીને આત્મા સિવાય અન્યત્ર પ્રીતિ કેમ ઉપજે ? એક પરમાર્થવિષય સિવાય અન્ય વિષયાદિ કેમ ગમે? ન જ ગમે, ન જ ગમે એવી પરમ અદ્દભુત અનન્યમુદ્દશા એમના આત્માની થઈ છે! એટલે જ નથી એમને પંચ ઇંદ્રિયના વિષયો મમતા, નથી મીન–અમીન ગમતા, નથી સંગ–અસંગ ગમતા, એમ વિયાદિ કંઈ પણ ગમતું નથી એવી અનન્ય મુદ્દશા શ્રીમદની વર્તે છે, તે પણ તે પ્રત્યે તેમને “આશા નિરાશા (ઇચ્છા અનિચ્છા) કંઈ જ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દનું રાત્રી અને દિવસ એક પરમાર્થ મનન ૩૧૭ ઉગતું જણાતું નથી. તે હો તોપણ ભલે અને ન હો તોપણ ભલે. એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે,’-એક પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ બીજા પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ એમ વિષમ બુદ્ધિ રાખનારે માત્ર એક વિષમાત્મા જ દુઃખનું કારણ છે. અને શ્રીમદનો આત્મા તો ઈષ્ટાનિબુદ્વિહિત સર્વત્ર સમ જ છે, એટલે જ કહે છે –“અને તે જે સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. આમ સમવૃત્તિને લીધે અંતમાં આવી સમાધિવૃત્તિ છે; છતાં અંતમાં સમાધિ ને બહારમાં ઉપાધિ, અંતરમાં મુનિવૃત્તિ અને હારમાં ગૃહસ્થવૃત્તિએ વિષમતાને અંગેની પોતાની મુશ્કેલી શ્રીમદ્ કથે છે–“બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહભાવ દેખાડવો પાલવનો નથી.” નિરંતર આત્મામાંજ વર્તાવારૂ૫–આત્મામાં જ આરામ કરવારૂપ આત્મારામી મુનિવૃત્તિ હોય, તેનાથી મ્હારથી ગૃહસ્થપણુની પ્રવૃત્તિ કેમ થઈ શકે ? કારણ કે તે પ્રવૃત્તિ અંગે અંતરૂમાં ન હોય છતાં કંઈ ને કંઈ દેહભાવ દેખાડવી પડે, અને શ્રીમદ્દ જેવા આત્મારામ પુરુષને ‘દેહભાવ દેખાડવો પાલવતો નથી.” જેને આત્મા, આત્મારામ જ્ઞાનીઓ મારાં સગાસંબંધી, રત્નત્રયી એ જ મારો વ્યાપાર વ્યવહાર, આત્મા જ મારૂં નિવાસધામ એવો એક પરમાર્થભાવ જ વિત્ત છે એવા આ પુરુષને,-હું આ રાજચંદ્ર, આ મારાં સગાંસંબંધી, આ માટે વ્યાપારઘવહાર, આ વવાણીઆ ગ્રામ મારૂં નિવાસધામ-એ આદિ દેહાશ્રિત દેહભાવ દેખાડવી પોલતો નથી–પોષાતા નથી. તો પછી બાહ્યથી પણ આત્મભાવથી પ્રવૃત્તિ કરીને ' શો વિરોધ છે? તે માટે કહે છે-“આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલેક અંતરાય છે. આમ વિષમ વિકટ સંજોગોરૂપ વિનને લઈ મુશ્કેલી છે, એટલે શ્રીમદને મુંઝવણ થાય છે--ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે.” આ વ્યવહારઉપાધિના પ્રપંચમાંથી છૂટવા શ્રીમદની એટલી બધી તીવ્ર ઈચછા છે કે પર્વતની ગુફામાં ચાલ્યા જવાનું અને જગની દૃષ્ટિથી અલોપ થઈ જવાનું જ શ્રીમદ્ રટણ કરે છે. તથાપિ આ વસ્તુ પિતાને આધીન નથી, પ્રારબ્ધોદયાધીન છે, એટલે પરાણે “હારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે.” અને ઉદયાધીનપણે તે પ્રવૃત્તિ કરવી પડે છે, “તે માટે શક નથી, તથાપિ તે સહન કરવા જીવ ઈચ્છતો નથી.” શા માટે જીવ ઈચ્છતો નથી? તો કે “પરમાનંદ ત્યાગી એને છે પણ કેમ?” આ પરમાર્થમાં રત–સંતુષ્ટતૃપ્ત થયેલ પિતાનો આત્મા પરમાનંદ અનુભ રહ્યો છે, તો એ પરમાનંદને ત્યાગીછેડીને તે સંસારપ્રવૃત્તિ સહન કરવા કેમ ઈચ્છે? અને આમ આત્માના–પરમાર્થના પરમાનંદમાં નિમગ્ન થયેલા પોતે તેમાંથી બહાર નિકળી તે પરમાનંદ છેડવા ઇછે એમ નથી, એમ માર્મિકપણે પરમાર્થ સુહદ સૌભાગ્યને પિતાનું હદયદર્શન કરાવી, શ્રીમદ્દ અત્રે પત્રના અંતે આ સુદ્રનો સમાગમ ઈચ્છે છે--આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું, ઉધિમાં એ એક સારી વિશ્રાંતિ છે.” પરમાર્થ કરંગી શ્રીમદે અત્રે પિતાના પરમાર્થસંગી પરમાર્થ સખા સૌભાગ્યના Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અધ્યાત્મ રાજચંદ્ર “ઉપાધિમાં વિશ્રાંતિરૂપ” સમાગમની કેવી ઉત્કટ ઇચ્છા વ્યક્ત કરી છે ! આવા હૃદયરૂપ સૌભાગ્યને પોતાનું હૃદયદર્શન કરાવતા આ અમર પત્રમાં શ્રીમદે રાત્રી અને દિવસ પિતાને વર્તતી એક પરમાર્થ મનનારૂપ પરમ અભુત અલૌકિક આત્મદશાનું દર્શન કરાવ્યું છે. આવું પરમાર્થ મનન મહામુનીશ્વરેને પણ દુર્લભ છે, તો પછી ગૃહાવાસમાં તે કેટલું દુર્લભ હોય? છતાં ગૃહાવાસમાં પણ જેને રાત્રી ને દિવસ આવું પરમાર્થમનન વર્તતું હતું તે આત્મારામી શ્રીમદ્દ મહામુનીશ્વરના પણ મહામુનીશ્વર છે એમ કોણ નહિં કહે? પ્રકરણ એકાવનમું સર્વાર્થસિદ્ધ અને શ્રીમન્ને ઉપશમશ્રેણુને પૂર્વ અનુભવ આત્માના પરમાનંદમાં નિમગ્ન શ્રીમદ્ આજે–૧૯૪૬ ના આશે શુદ ૧૧ ના દિને–પ્રભાતથી જ કેઈ અપૂર્વ આનંદના ઉલાસમાં આવી ગયા છે. પૂર્વે ભૂત ભવમાં અનુભૂત ઉપશાંતમૂહ ગૃણસ્થાનકની યથાખ્યાતચારિત્રરૂપ આત્મદશાનું સ્મરણ થઈ આવ્યું છે, ઉપશમણીએ ચઢતાં અગીયારમે ગુણસ્થાનકેથી પોતે કેમ પડ્યા તે સાંભરી આવ્યું છે; ઉપશમશ્રેણીએ ચઢેલા સંયમરાગી મુનિ સાતા વેદનીયને બંધ કરીને શ્રેણીથી લડથડ્યાપડડ્યા એ ભાવને પ્રકાશ,–“સાંભળજે મુનિ સંયમરાગી ઉપશમશ્રેણી ચડિયા રે, સાતવેદનીય બંધ કરીને શ્રેણી થકી લડથડિયા રે'—એ ભાવનું પદ હૃદયમાં રમી રહ્યું છે. આજના પ્રભાતથી જ આવા અનુભૂત સ્મરણના અપૂર્વ આનંદમાં શ્રીમદ્ વર્તતા હતા, તેવામાં પરમાર્થ સુહૃદ સૌભાગ્યને પત્ર આવ્યો ને તેની સાથે એક પદ મળ્યું. તેને ઉલેખ કરતાં શ્રીમદ્ આજના દિનની આત્માનુભવદશાનું દર્શન કરાવતા આ જ દિને લખેલા સૌભાગ્ય પરના અમર પત્રમાં (અં. ૧૫૨) લખે છે “આજે આપનું કૃપાપાત્ર મળ્યું. સાથે પદ મળ્યું. સર્વાર્થસિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની વજાથી બાર એજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલે ઊગે ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તે તેવો ને તે જ છે, પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીને કાળક્ષેપ કર્યો. “કેવળજ્ઞાન હવે પામશું, પામશું પામશું, પામશું રે કે. એવું એક પદકર્યું. હૃદય બહુ આનંદમાં છે.? Page #364 -------------------------------------------------------------------------- ________________ સર્વાર્થસિદ્ધ અને શ્રીમદ્ના ઉપશમશ્રેણીના પૂર્વ અનુભવ ૩૧૯ સૌભાગ્યભાઇએ કેાઇ પદ્મ લખી મેાકલ્યુ હશે તેના ઉલ્લેખ કરતાં અત્ર કહે છે કે આ જે પદ લખી મેાકલ્યું તેમાં સર્વાં સિદ્ધની જ વાત છે. સર્વાસિદ્ધ વિમાનની ધ્વજાથી મુક્તિશિલા ખાર ચેાજન દૂર છે એમ જૈનમાં કહેવાય છે. ‘સર્વા་સિદ્ધિમાં પશ્ચિમ દ્વારે અનહદની અપૂર્વે ધ્વનિ થયા કરે છે.’* ઇત્યાદિ આશયવાળા આ કમીજીના પદમાં દર્શાવ્યા પ્રમાણે કબીર પણ ધ્વજા દેખી આનંદ આનંદ પામી ગયા છે. આ પરથી શ્રીમદ્ પેાતાના આત્માનુભવના પરમાનદ દર્શાવે છે. તે પદ્મ વાંચી પરમાનંદ થયા. પ્રભાતમાં વહેલા ઊઠચો ત્યારથી કેાઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતા હતા. તેવામાં પદ મળ્યુ અને મૂળપદનું અતિશય સ્મરણ થયું.' તે પદમાં શુદ્ધ આત્માનુભવ પદની જ વાત હતી. ભાવથી ઘટાવતાં તે સર્વાંČસિદ્ધ છે, અને મુક્તિ તેનાથી અત્યંત નિકટ છે—મહુ લાંબે નથી. અર્થાત્ અત્રે જ્ઞાનીગમ્ય એવા શ્રીમદ્ના આશય સમજાવેા અતિ દુગČમ્ય છે એટલે આ વસ્તુ યથામતિ ઘટાવવામાં જો કંઈ આશયાંતર સમજાય તે તે આ ચરિત્રાલેખકના જ દ્વેષ છે અને તે માટે તેની ક્ષમાયાચના જ છે એટલી સ્પષ્ટતા કરી, કંચિત્ ભાવથી અઘટના કરીએ તેા આત્મા જાણ્યા તેણે સર્વાં જાણ્યું, આત્મા સિદ્ધ કર્યાં તેણે સર્વે સિદ્ધ કર્યું—આત્મ અર્થ સિદ્ધ કર્યાં તેણે સ અથ સિદ્ધ કર્યાં ને તે ભાવથી ‘સર્વા་સિદ્ધ' વિમાનમાં બેઠા; હું આત્મા છું, દેહ નથી, એમ જેનું દેહાભિમાન સČથા ગલિત થયું —માન વિગત (વિમાન) થયું તે જ્યાં સવ અ સિદ્ધ થયા છે વા થાય છે એવા શુદ્ધ આત્મારૂપ સર્વાર્થસિદ્ધ ‘વિમાન’માં આરૂઢ થયેા. આ અ ઘટના યથાર્થ હાય ને આશયાંતર ન થતા હાય તા સર્વો સિદ્ધ વિમાનની ધ્વજાથી મુકિતશિલા ખાર ચેાજન દૂર છે એમ કહેવાય છે તેને મમ એ છે કે અસંખ્યાત ચેાજનમાં ખારચેાજન કઈ વિશાતમાં નથી, એટલે તેને મુક્તિ અત્યંત નિકટ વર્તે છે. એટલે કે જે શુદ્ધ આત્મારૂપ સર્વાં` સિદ્ધ વિમાનમાં બેઠે તેના સર્વાં અથ સિદ્ધ થયા છે ને તે મુક્તિની અત્યંત નિકટ વર્તે છે. એક સમયસાર-કળશ પરથી આ અ ઘટનાની કથંચિત્ પુષ્ટિ થાય છે. મહર્ષિ અમૃતચંદ્રાચાય જીએ આ સમયસાર કળશમાં કહ્યુ' છે તેમ-ચિાત્ર ચિંતામણિ એવા આ આત્મા અર્ચિત્યશક્તિવાળા સ્વય-પાતે જ દેવ છે–દિવ્ય ગુણુસ પન્ન છે, અને જયાં ચિંતામણિ છે, ત્યાં સર્વ મનોવાંચ્છિત સિદ્ધ જ છે, એટલે આત્માનું જેને જ્ઞાન થયું છે એવા આત્મજ્ઞાની જ્ઞાનીને સ અસિદ્ધ વર્તે છે; આમ સર્વાં સિદ્ધપણું છે તે પછી જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે? અને શ્રીમદ્ તે પૂર્વે ઉપશમ શ્રેણીઆરોહણ પ્રભાવે તે વખતે ભાવથી આવા શુદ્ધાત્માનુભૂતિરૂપ પદમાં બેઠા જ હતા, કારણકે ઉપશમશ્રેણીમાં કેવળ એક શુદ્ધ આત્માને અનુભવ તેટલા સમય પૂરતા હૈાય જ છે, જો તે અનુભવ થાડા લાંખા ચાલ્યા હોય તે અવશ્ય * ‘ જીવનરેખા'માં શ્રીમન:સુખભાઇએ સૂચવ્યું છે તેમ · સર્વાસિદ્ધિમાં પશ્ચિમ દ્વારે અનહદની અપૂર્વી ધ્વનિ થયા કરે છે, ઈત્યાદિ આશયનું આ પદ છે.' ઈ. " अचित्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिंतामणिरेव यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ? | .. સહર્ષ શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસાકળશ Page #365 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ કેવળજ્ઞાન પમાડી મેાક્ષે પહેાંચાડે, પણ ઉપશમશ્રેણી આરેાહતાં આત્માને પ્રકૃતિ ઉપશમ ભાવમાં હાઈ પતન થાય છે. અને શ્રીમને પણ તેમ જ થયું. આ પૂર્વ અનુભૂત શ્રેણીઆરાણુ ને પતન અને તે વખતનું શુધ્ધાત્માનુભવન વત્તમાનમાં શ્રીમદને સ્મરણમાં આવી ગયુ'. એટલે તે પૂર્વે અનુભૂત કેવલ શુદ્ધ આત્માના અનુભવનું અનુ સંધાન ગ્રહણ કરીને, હવે ફ્રી પડવું ન પડે એવી અખંડ એકધારાથી તે કેવળ શુદ્ધાત્માનુભવનના માગે' પ્રવર્ત્તવું એવા અખંડ નિશ્ચય શ્રીમના આત્મામાં પ્રગટયેા. અને એટલે જ ‘મૂળપદનું અતિશય સ્મરણ” થવારૂપ આત્માનુભવની આ ધન્ય ક્ષણે અપૂ આત્મનિશ્ચયથી અને પૂર્ણ આત્મવિશ્વાસથી શ્રીમદ્નના દિવ્ય આત્મામાં કેવળજ્ઞાન હવે પામશુ, પામશું રે' એ દિબ્ય સંગીત ઊઠયું. ૩૦ અત્રે આ અમૃત પત્રમાં શ્રીમદ્દે ઘણેા ગૂઢાર્થ સમાન્યે છે અને તેવા વિશિષ્ટ જ્ઞાનીગમ્ય તે ઉકેલવા મુશ્કેલ છે—આશય સમજાવા દુટ છે, તથાપિ કિંચિત્ આશયાંતર સમજાય તે। તે આ ચરિત્રાલેખકના જ દ્વેષ સમજી તે યથામતિ અત્ર વિચારી શાસ્રપરિભાષા સાથે તેને સુમેળ મેળવીએ છીએ: આ સર્વો સિદ્ધ વિમાનની વાતને ઉપશમશ્રેણી સાથે ખાસ ગાઢ સંબંધ છે. જે ઉપશમશ્રેણીએ ચઢે છે તે તેટલેા વખત શુદ્ધ આત્માના અનુભવ કરે છે ને સાથે સાથે મનવચન-કાયાના પ્રબળ શુભ ચેાગથી સર્વાસિદ્ધ વિમાનને ચેાગ્ય સાતાવેદનીય ખાંધે છે. અર્થાત્ જેટલા વખત (અંતર્મુહૂત્ત) ઉપશમશ્રેણી રહે છે તેટલે વખત ત્યારે શુદ્ધોપચેાગમય શુદ્ધાત્માનુભૂતિને કેાઈ પણ આવરણ નહિં હાવાથી શુદ્ધ આત્માના અનુભવ તા હાય જ છે, યાવત્ અગિયારમા ઉપશાંતમેાહ ગુણસ્થાને માહુ સથા ઉપશાંત થવાથી યથાપ્યાતચારિત્રને અનુભવ થાય છે; પણ પ્રકૃતિ ઉપશમભાવમાં હાવાથી પુનઃ તેના ઉદય થાય છે એટલે અગીયારમેથી પતન થઈ યાવત્ પ્રથમ ગુણસ્થાન સુધી પણ આવે છે, અથવા ચેાથે આવી સર્વાસિદ્ધ અનુત્તર વિમાનમાં જાય છે. આને અથ એમ થયા કે જે શુદ્ધ આત્માનુભૂતિની દશા થઈ ને તેની સાથે મનેાયેાગાદિની ઉત્કૃષ્ટ શુભ દશા થઈ તે થકી જ સર્વાંČસિદ્ધ વિમાનની શાતાનેા બધ થયા; એવા ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયરૂપ ભાવ ઉત્પન્ન થયા તા દ્રવ્યથી તેને ભાગવવા યાગ્ય એવું સર્વાર્થ સિદ્ધિરૂપ દ્રવ્ય સ્થાનક પ્રાપ્ત થયું. આ અંગે શ્રી સૌભાગ્યભાઈ પરના પત્રમાં (અ. ૧૬૮) શ્રીમદ્ પેાતાનું અનુભવવચન લખે છે કે અગિયારમેથી લથડેલા આછામાં એછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે, એમ અનુભવ થાય છે. અગિયારમુ એવું છે કે ત્યાં પ્રકૃતિએ ઉપશમ ભાવમાં હાવાથી મન, વચન, કાયાના ચેગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાના બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હેાય છે.’—અત્રે ‘અનુભવ’ શબ્દથી શ્રીમદ્દે પેાતાની પૂર્વાનુ મૂતિ સ્પષ્ટ સૂચવી છે. આનું એર વિશેષ સ્પષ્ટીકરણ કરતા શ્રીમદ્ પરમા સુહૃદ્ સૌભાગ્યભાઇ પરના સ્પષ્ટ અનુભવમુદ્રાથી અંકિત પત્રમાં (અ. ૧૭૦) આત્માનુભવની ગૂઢ રહસ્યભૂત વાત પ્રગટ કરે છે-~~‘ઉપશમ અને ક્ષેપક એ એ જાતની શ્રેણી છે. ઉપશમમાં Page #366 -------------------------------------------------------------------------- ________________ સર્વાં સિદ્ધ અને શ્રીમદ્ના ઉપશમશ્રેણીના પૂર્વ અનુભવ ૩ર૧ પ્રત્યક્ષ દર્શનને સંભવ નથી; ક્ષપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સભવને અભાવે અગિયારમેથી જીવ પાછા વળે છે. ઉપશમશ્રેણી એ પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતા નથી. પાછળના ઠેઠ ગયા પછી માના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કેાઇ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કઈ ખાધ નથી. તીથંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યુ' છે.'——અત્રે ‘ આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે' એ અમર શબ્દો તે ડિંડિમ નાદથી ઉદ્ઘાષે છે કે શ્રીમદે પાતે આ ઉપશમશ્રેણીના પૂર્વ અનુભવ કર્યા હતા અને ત્યાંથી કિંચિત્ પ્રમાદવશે પડયા હતા, અને તી કરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે'...એમ તીર્થંકરના હૃદયના ગુપ્ત ભેદને જાણનારા જે પુરુષે આ અમૃત શબ્દ મેધડકપણે પેાતાના હૃદયજ્ઞ સુને અંગત રીતે લખ્યા છે તે પુરુષ કેવા અતીદ્રિય જ્ઞાની હશે તે સુજ્ઞ વાંચક સ્વયં અંતરાત્માથી વિચારી લ્યે ! તેમજ ઉચ્ચ દશાને પામી કેમ ચડવાનું ન થયું ? તે અંગે ભૂતભવના કોઈ અનુભવસિદ્ધ પ્રસંગનું સ્મરણ કરતાં શ્રીમદ્-જાણે તેમના અંતરાત્મા પોતાની સાથે વાર્તાલાપ કરતા નિખાલસપણે ખુલ્લા એકરાર કરતા હાય એમ—પેાતાની અંગત હાથનોંધ ૧ પૃ. ૪૭ માં સ્પષ્ટ લખે છે-તે દશા શાથી અવરાઇ? અને તે દશા વમાન કેમ થઇ ? લાકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી,' ઇ. આવા કિંચિત પ્રમાદકારણયાગે ‘તે’પેાતાના આત્માને અનુભવમાં આવેલી ઉચ્ચ દશા આગળ ન વધતાં આવરણ પામી હતી; અને અત્રે તે ઉપશમભાવની પ્રાપ્તિને લઈ ઉપશમશ્રેણી થઈ ત્યાંથી પડવાનું થયું હતું, એમ તે પૂર્વે ઉપશમશ્રેણી માંડી હતી અને ત્યાંથી પડચા હતા—‘સાંભળો મુનિ સયમરાગી ઉપશમશ્રેણી ચડિયા ૐ, સાતાવેદનીય અંધ કરિને શ્રેણી થકી લડથડિયા રે,’—તેનું શ્રીમને તાદૃશ્ય સ્મરણ થયું, અને સર્વાસિદ્ધને ચેાગ્ય તે ઉપશમશ્રેણીમાં પૂર્વ અનુભૂત શુદ્ધાત્માનુભૂતિદશાનું પણ તાદૃશ્ય સ્મરણુ થયું; અને એટલે જ અત્ર પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ' છે તેમ ‘મૂળ પદનું અતિશય સ્મરણુ’ થયું, એકતાન થઈ ગયુ” ને શબ્દ ન વર્ણન કરી શકાય એવી ‘એકાકાર વૃત્તિ' થઈ ગઇ. આમ જડવાદીએને કલ્પનામાં પણ ન આવે ને આત્મવાદીઓને જવલ્લેજ અનુભવમાં આવે, એવે જીવંત ઇતિહાસમાં નહિં નોંધાયેલા અભૂતપૂર્વ પરમ અદ્ભુત અમૃતાનુભવ વમાનમાં વમાન યુગના સ ંતશિરામણિ પરમ અતીંદ્રિય જ્ઞાની શ્રીમદ્ના દિવ્ય આત્માના અધ્યાત્મજીવનમાં બની ગયા!!! * ન અને પેાતાના આત્માના જીવનમાં બનેલા આ અનુભવસિદ્ધ ભૂતકાળના અનુભૂત પ્રસંગ પરથી, હવે ફ્રીને ન પડવું પડે તે માટે ઉપશમભાવ નહિં કરતાં તે તે પ્રકૃતિને ક્ષય કરવા ભણી જ આત્મવીય ફારવવું–એવા દૃઢ નિશ્ચય શ્રીમના દિવ્ય આત્મામાં પ્રકાશ્યો, એટલે તે તે દર્શનમહાદિ પ્રકૃતિને મૂલેામૂલ કરીજડમૂળથી ઉખેડી નાંખી અત્યતાભાવ કરી પરમ શુદ્ધ ભાવે જ સમ્યગ્દર્શનાદિ અ-૪૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અધ્યાત્મ રાજચંદ્ર પ્રગટાવવા એ અસીમ આત્મપુરુષાર્થ ફુરાવવા શ્રીમદ્ કટિબદ્ધ થયા અને એટલે જ પૂર્વે અનુભૂત તે કેવલ શુદ્ધ આત્માના અનુભવનું અનુસંધાન કરતાં જે મૂળ શુદ્ધ તે આત્મપદનું અતિશય સ્મરણ થયું, તેમાં જ એકતાન થઈ શ્રીમદ્દ તેમાં જ એકાકાર વૃત્તિ પામી ગયા. અને આ એક શુદ્ધ આત્માના અનુભવનરૂપ આ કેવલ જ્ઞાનમાર્ગે અખંડ પ્રયાણ કરતાં અમે અવશ્ય કેવલજ્ઞાન પામશું એવા દઢ આત્મનિશ્ચયથી–પૂર્ણ આત્મવિશ્વાસથી શ્રીમદના દિવ્ય આત્મામાં દિવ્ય સંગીતને આ દિવ્ય ધ્વનિ ઊઠકેવળજ્ઞાન હવે પામશું, પામશું પામશું, પામશું રે.” પ્રકરણ બાવનમું કેવલજ્ઞાનને અપૂર્વ આત્મપુરુષાર્થ પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે.–શ્રીમદ્ રાજચંદ્ર આમ કેવલ શુદ્ધ આત્માના અનુભવમાં નિમગ્ન થયેલા શ્રીમદ્દ હવે “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવવાના અનુપમ આત્મપુરુષાર્થમાં પરિપૂર્ણ સંગતિશયથી પ્રવૃત્ત થયા. રાત્રી અને દિવસ જ્યાં અન્યભાવને લેશ પણ પ્રવેશ નથી એવા “અદ્વૈત એક પરમાર્થ વિષયનું જ-કેવલ શુદ્ધ આત્માનું જ મનન જેને વર્તતું હતું એવા શ્રીમદની આ આત્મધારા–આત્મઅનુભવધારા કેવી અખંડ હશે! પરમાર્થનિમગ્ન શ્રીમદૂના દિવ્ય આત્માને પરમાનંદઅનુભવ કે અદ્ભુત હશે ! આવા પરમાર્થનિમગ્નઆત્મમગ્ન શ્રીમન્ને આત્માના આ પરમાનંદમાંથી ક્ષણ પણ બહાર નિકળવું ગમતું નથી, પણ નિરંતર તેમાં જ નિમગ્ન રહેવાનું ગમે છે. એ જ વસ્તુ શ્રીમદે પરમાર્થ સખા સૌભાગ્યભાઈ પરના આ પૂર્વેના-૧૯૪૬ બીજા ભા. વદ ૦)) ના પત્રમાં (અ. ૧૪૪) નિવેદન કરી છે-“આપનું પતું મળ્યું. પરમાનંદ થયે.” એટલું કહી શ્રીમદ્ આત્મદશા વર્ણવે છે–ચિતન્યને નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે',—અખંડ એકધારાથી ચૈતન્યને નિરંતર અનુભવ થયા કરે એ જ પ્રિય છે. “તરમગુમરાડનંતતરિહં– અમે સતત અનંત ચિતન્યચિહ્ન–ચત લક્ષણ આત્મા અનુભવીએ છીએ એ અમૃતચંદ્રાચાર્યજીના અમૃતકળશમાં સ્વાનુભવથી ગાયેલી ધન્ય અનુભવદશા શ્રીમદને પ્રગટી છે. શ્રીમદને એ સિવાય બીજી કઈ સ્પૃહા કે ઈચ્છા નથી–બીજી કંઈ પૃહા રહેતી નથી, રહેતી હોય તો પણ રાખવા ઈચ્છા નથી.” ત્યારે શું ઈચ્છા છે? શું જોઈએ છે?— એક તુંહિ તેહિ એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે,”—અખંડ એક શાંત પ્રવાહરૂપે વહ્યા કરતી “પ્રશાંતવાહિતા'રૂપ આત્માનુભવપ્રવાહધારા જઈએ છીએ. આ અનુભવકથા લખી કે કથી શકાય એમ નથી, માત્ર એક આત્માનુભવગમ્ય છે એટલે જ લખે Page #368 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનને અપૂર્વ આત્મપુરુષાર્થ ૩ર૩ છે-“અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી, કચ્યું કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીઓ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે.'—જ્ઞાને– અનુભવજ્ઞાને કરી માત્ર ગમ્ય-જણાય તેવું છે, અથવા તે શ્રેણીઓ શ્રેણીઓ-કમે-કમેઅનુભવપરંપરાક્રમે સમજાય તેવું છે, બાકી તે “અવ્યક્તતા –અપ્રગટતા જ છે. છેવટ આવી આ નિઃસ્પૃહ દશાનું જ પિતાનું રટણ છે તે દર્શાવે છે— માટે જે નિસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળે, આ કલિપત ભૂલી ગયે છૂટકે છે. - જ્યાં એક આત્મા સિવાય અન્ય વસ્તુની સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ પૃહાકામના નથી એવી પરમ નિસ્પૃહ-નિષ્કામ દશાનું જ “રટણ છે-અજપાજાપ છે, તે મળ્ય-પ્રાપ્ત થયે, આ “કલ્પિત–આત્મા સિવાય બાકી બીજું બધું ય જે આત્માનું કલ્પેલું પરમાર્થ અસત્-અભૂતાઈ છે તે ભૂલી ગયે છૂટકો છે. મહર્ષિ કુંદકુંદાચાર્યજી ને અમૃતચંદ્રાચાર્યજીની શુદ્ધ આત્માનુભવદશાનું સ્મરણ કરાવે એવા આ વચન પરથી સાક્ષાત સમયસારભૂત શ્રીમદની આત્મદશા–આત્માનુભવદશા કેવી અદ્દભુત હશે ! તેને કંઈક ખ્યાલ આવે છે–ઝાંખી થાય છે. પત્રના અંતે શ્રીમદ્ પિોતાના પરમાર્થ સુહદુ સૌભાગ્યને લખે છે જ્યારે આગમન થશે ?”—જેનો પરમાનંદમય સત્સંગ શ્રીમદ્દ નિરંતર ઈચ્છે છે એવા સૌભાગ્યભાઈ પ્રત્યેનો શ્રીમદ્દ કે પરમાર્થ પ્રેમ અત્ર આમંત્રણમાં દશ્ય થાય છે ! આમ એક શુદ્ધ કેવલ જ્ઞાનમય આત્માના અનુભવનમાં જ પરમ પ્રીતિમાન શ્રીમદ કેવલજ્ઞાન ભણી દોટ મૂકવાના આત્મપુરુષાર્થમાં કેવા લીન થયા છે તેનું દર્શન કરાવતા, આ પછીના ૧૯૪૭ના કા. શુ. ૫ (જ્ઞાનપંચમી)ના દિને લખેલા પત્રમાં શ્રીમદ આ પરમાર્થ સખા સૌભાગ્યને લખે છે–પરમપૂજ્ય–કેવલબીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ',અત્રે પરમપૂજ્ય સૌભાગ્યને “કેવલબીજ સંપન્ન” અને “સર્વોત્તમ ઉપકારી” એ બે સૂચક વિશેષણથી બિરદાવતાં શ્રીમદે સ્પષ્ટ સૂચવ્યું છે કે સૌભાગ્ય કેવલજ્ઞાનના બીજને અથવા બીજજ્ઞાનનેબાધબીજને પામેલા છે, અને આ કેવલબીજની–બીજજ્ઞાનની વસ્તુનું ને પૂર્વાનુભૂત આત્મદશાનું એમના નિમિત્ત સ્મરણ થવાથી તેઓ પિતાના સર્વોત્તમ ઉપકારી છે. એટલે જ શ્રીમદ આગળ માર્મિકપણે લખે છે-“આપના પ્રતાપે આનંદવૃત્તિ છે. પ્રભુપ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.”આપના નિમિત્ત થકી કેવલના બીજની ને આત્મદશાની સ્મૃતિ થઈ અને આત્માના પરમાનંદનો અનુભવ થઈ રહ્યો છે.-આ બધું આપના લીધે છે, આપ થકી છે, એટલે “આપના પ્રતાપે” આનંદવૃત્તિ છે–પરમાનંદ વર્તે છે. અંતરમાં આનંદવૃત્તિ છે, પણ મ્હારમાં ઉપાધિ છે અને તે પ્રભુઈશ્વર–પરમાત્મા થકી છે,–જેમ પ્રારબ્ધ પરમાત્માના જ્ઞાનમાં દષ્ટ છે તેમ-(આરોપિતભાવે) તેની ઈચ્છા થકી છે, એટલે “પ્રભુપ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.”-પ્રભુપ્રતાપે–પ્રભુના પ્રભાવે અથવા “પ્રતાપે–પ્રકૃષ્ટ તાપે (!) આ “પ્રતાપ”—પ્રકૃણ તાપ ઉપજાવનારી ઉપાધિમાં વર્તાવારૂપ વૃત્તિ છે! આમ અંતરમાં આનંદવૃત્તિ અને બિહારમાં તાપરૂપ ઉપાધિવૃત્તિએ વિચિત્રતા છે! Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અધ્યાત્મ રાજચંદ્ર એટલે જ “પ્રભુપ્રતાપે” આવી વિચિત્રતાને લઈ શ્રીમદ્ પૂર્ણ પ્રેમથી વ્યંગમાં કહે છે–ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી! વિચિત્ર કરવું એ જ એની લીલા! ત્યાં અધિક શું કહેવું?” ભગવાન પરિપૂર્ણ “સર્વગુણસંપન્ન–સર્વગુણસંપત્તિથી યુક્ત કહેવાય છે, તે પણ એમાં પણ અપલક્ષણ” કંઈ ઓછાં નથી!—આ વ્યંગમાં–વકૅક્તિમાં ઉપાલંભરૂપે–ઓળંભારૂપે પરમપ્રેમથી કહ્યું છે. ભગવાન્ પરમાત્માને અનન્ય ભક્ત આ રાજચંદ્ર વર્તમાનમાં પૂર્ણ આત્મસમાધિદશામાં વત્તી રહ્યો છે, બાહ્યમાં લેશ પણ ઉપાધિ ન જોઈએ—ન સહન થઈ શકે એવી તેની સ્થિતિ છે–અંતર્દશા છે, છતાં આવા પિતાના અનન્ય ભક્તને ભગવાને પોતાનો પ્રતાપે આ ઉપાધિના “પ્રતાપ” મળે મૂક્યો છે, તે તેનું “અપલખણ નહિં તે બીજું શું! ખરી રીતે તે ભગવાને આ રાજચંદ્રને બાહ્ય ઉપાધિથી મુક્ત સ્થિતિમાં રાખવો જોઈતો હતો, તેને બદલે આમ ઉપાધિમાં રાખે એમ “વિલક્ષણતા” કરી–લક્ષણથી વિપરીતતા કરી એ જ એનું અપલક્ષણ! અને એ જ એની વિચિત્રતા! વિચિત્ર કરવું એ જ એની લીલા !” ખરી રીતે તે બધું પ્રારબ્ધદયાધીનપણે થાય છે, પણ તે સર્વ પરમાત્માના જ્ઞાનમાં જેમ છે તેમ પ્રતિભાસે છે, તેથી પ્રભુના જ્ઞાનમાં દીઠા પ્રમાણે સર્વ થાય છે, એટલે અત્ર આરોપિતભાવે કહ્યું છે કે “વિચિત્ર કરવું એ જ એની લીલા!” રાજચંદ્ર પરમાત્માના અંતને જાણે છે, ને પરમાત્મા રાજચંદ્રના અંતરને જાણે છે, એ અભેદભાવરૂપ અનન્ય નિરંતર પ્રેમ પરમાત્મા પ્રત્યે શ્રીમદુને વર્તે છે. આવા અનન્ય ભક્તને પણ ભગવાને આમ કર્યું, એ જ એના અપલક્ષણ! એ જ એની વિચિત્રતા ! એ જ એની વિચિત્ર લીલા ! એમ અત્રે શ્રીમદે પરમપ્રેમથી વ્યંગમાં ઉપાલંભરૂપે કહ્યું છે ! અને તેને ઊંડો મર્મ શ્રીમદના હૃદયને જાણનાર સૌભાગ્યભાઈ જેવો વિરલ પરમાર્થજ્ઞ સમજી શકે એમ છે એટલા માટે આ પરમાર્થ. સુહૃદ પ્રત્યે શ્રીમદે આમ લખ્યું છે. આટલી માર્મિક પલ્લવી લખી શ્રીમદ્દ લખે છે-“સર્વ સમર્થ પુરુ આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે.—કેવલજ્ઞાનના બીજરૂપ જે બીજજ્ઞાન-કેવલબીજ તમને પ્રાપ્ત છે, તે આત્મસામર્થ્ય સંપન્ન સર્વ સમર્થ પુરુષ ગાઈ ગયા છે. તે શુદ્ધ આત્મજ્ઞાનરૂપ તે બીજજ્ઞાન એવું અદ્ભુત છે, કે તેને મહામહિમા સર્વ સમર્થ જ્ઞાની પુરુષોએ સંગીત કર્યો છે,–“ગાવું” એ પરમ આત્મઉલ્લાસ વિના બને નહિં, એટલે “ગાયે છે” એટલે પરમ આત્મભાલ્લાસથી સંગીત કર્યો છે. આમ કહી શ્રીમદ્ પિતાની અનુભવદશા કથે છે—એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. આ કેવલબીજ-કેવલજ્ઞાનના બીજરૂપ જે બીજજ્ઞાન કહ્યું–શુદ્ધ આત્મજ્ઞાન કહ્યું તે જ્ઞાનની દિવસે ને દિવસે “આ” આત્માને–પ્રત્યક્ષ અનુભવાઈ રહેલા આ રાજચંદ્રના આત્માને વિશેષતા-અધિકતા થતી જાય છે, તે જ્ઞાન ઉત્તરોત્તર બળવત્તર બનતું જાય છે, સમયે સમયે પુષ્ટ થતું જાય છે. એટલે જ પિતાના આ આત્મપુરુષાર્થની પૂર્ણ સફળતાના દઢ આત્મવિશ્વાસથી પરમ આત્મપુસવાથી Page #370 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનનો અપૂર્વ આત્મપુરુષાર્થ ૩૨૫ શ્રીમદ કથે છે—હું ધારું છું કે કેવલજ્ઞાન સુધીની મહેનત અલેખે તે નહીં જાય”કેવલના બીજરૂપ આ બીજજ્ઞાનનું ફળ કેવલજ્ઞાન છે. તે જ પામવાને આ આત્માનો ઉદેશ છે, અને તે માટેનો જ આ આત્માનો આ આત્મપુરુષાર્થ છે, એટલે ઠેઠ કેવલજ્ઞાન પહેચવા સુધીની “મહેનત”—પરિશ્રમ “અલેખે તે નહીં જાય”—લેખામાં–ગણનામાં ન આવે એમ અલેખે-નકામે ફેગટ તો નહિં જાય, નિષ્ફળ તો નહિં જાય. ભલે કદાચ એમ કહેવામાં આવતું હોય કે આ કાળમાં કેવળજ્ઞાન ન હોય, પણ અમારે આત્મપુરુષાર્થ તે કેવળજ્ઞાન પામવા સુધીનો છે, અને તે માટે તેવો બળવાન ઉગ્ર પુરુષાર્થ અમે કરવા માગીએ છીએ અને કરીએ છીએ. ઘણ ઉંચા લક્ષ્યને જે તાકે છે તે કદાચ તેથી કંઈક નીચા-દોરાવાર નીચા લક્ષ્યને તો જરૂર વીંધશે. કદાચ તે ઈષ્ટ લક્ષ્યને સોએ સો ટકા ન પહોંચાયું, તે તેથી કંઈક નીચે–એછાવત્તા યાવતું ૯-૯ અંશે તે પહોંચી શકાશે, એટલે તે પુરુષાર્થ એલેખે તે નહિં જાય-નિષ્ફળ તે નહીં જાય. એટલે જ શ્રીમદ્દ અત્ર વ્યંગમાં લખે છે –મેલની આપણને કોઈ જરૂર નથી. કેવલ શુદ્ધ આત્માને અનુભવ જ્યાં થઈ રહ્યો છે ત્યાં જીવન્મુક્તદશા સાક્ષાત્ અનુભવાય છે, તો પછી મોક્ષની જરૂર શેની રહે ? જીવતાં છતાં જ મુક્તદશા અનુભવાઈ રહી છે, એટલે તે ધારો કે આ કાળમાં ન હોય તો પણ આપણને તેની જરૂર નથી. ત્યારે જરૂર શેની છે? “નિઃશંકપણની, નિર્ભયપણાની, નિમુંઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે.”–વસ્તુતવરૂપ જે યથાસ્થિત સ્થિતિ છે તે બા. નિઃશંકપણું છે, એને લઈને મારૂં કંઈ પણ જવાનું નથી એમ નિર્ભયપણું છે, એને લઈને પરવસ્તુ મહારી છે એ મેહ થતો નથી એટલે પરવસ્તુમાં નહિં મુંઝાવારૂપ નિમ્ઝન પણું-નિર્મોહપણું–અમેહપણું છે, અને એને લઈને પરવસ્તુની પૃહા લેશ પણ નથી થતી એવું નિઃસ્પૃહપણું છે. આમ નિઃશંકપણું, નિર્ભયપણું, નિમુંઝનપણું અને નિઃસ્પૃહપણું ઘણે અંશે શ્રીમદને પ્રાપ્ત થયેલ છે અને પૂર્ણ અંશે કરુણાસાગર પરમાત્મા કૃપાથી પ્રાપ્ત કરાવશે એમ આશા રહે છે. આમ સમયસાર ગાથા ૨૨૮માં કહ્યું છે તેમ-સમદ્રષ્ટિ નિઃશંક હોય છે તેથી નિર્ભય હોય છે, કારણ કે સપ્તભયથી વિપ્રમુકના સર્વથા મુક્ત હોય છે તેથી તેઓ નિશ્ચય કરીને નિઃશંક હોય છે',-આવું પરમ નિ:શંકપણું, પરમ નિર્ભયપણું પરમ સમ્યગદૃષ્ટિ જ્ઞાનીશ્વર શ્રીમદને પ્રગટયું છે, “છતાં વળી એથી યે અલૌકિક દશાની ઈચ્છા રહે છે',–આ નિઃશંકપણું આદિ પૂર્ણાશે પ્રાપ્ત થાય એથી પણ અધિક–આગળ વધેલી અલૌકિક દશા પામવાની શ્રીમદ્ને ઈચ્છા રહે છે, “ત્યાં વિશેષ શું કહેવું?” "सम्मद्दिट्टी जीवा निस्संका होंति णिब्भया तेण ।। તત્તમવિમુI Hહ્મા તન્ના દુ જ છે –સમયસાર ગા. ૨૨૮ નિરા રાત હાઈ ર જ્ઞાનં રવા વિંતિકા”_શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારકળશ આમ એક શુદ્ધ કેવલ જ્ઞાનમય આત્મતત્ત્વના પરમ નિશ્ચયને પામવાથી આવા પરમ નિઃશંક, પરમ નિર્ભય, પરમ નિર્મોહ, પરમ નિસ્પૃહ જ્ઞાનેશ્વર શ્રીમદ અત્ર Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ અધ્યાત્મ રાજદ્ર • અનહદ પત્રના અંતે માર્મિકપણે લખે છે– અનહદ ધ્વનિમાં મણા નથી. પણ ગાડીઘેાડાની ઉપાધિ શ્રવણનું સુખ થાડુ' આપે છે. નિવૃત્તિ વિના અહીં ખીજું બધું ય લાગે છે.' અત્ર આત્મસમાધિમાં સ્થિત અમેહસ્વરૂપ શ્રીમદ્દે ઉપાધિના શાભાસ્થાનરૂપ મેાહમયી મુંબઇ માટે માર્મિક ટકાર કરતાં ઘણા ઊંડા ગંભીર ભાવ દર્શાવ્યા છે: ધ્વનિમાં–અંતમાં ઊઠતા અનાહત નાદમાં ‘મણા નથી ’-કાંઈ કસર નથી, અને અહીંમુંબઇમાં ‘અનહદ ધ્વનિમાં ’–અનહદ–દ વગરના અવાજ-ઘોંઘાટમાં માનથી ! ગાડીઘેાડાની ધમાલ છે, પણ ગાડીઘેાડાની ઉપાધિ શ્રવણનું સુખ થાડુ' આપે છે ! ’ · અનહદ’–અનાહત નાદ સંભળાતા હોય તે શ્રવણનું સુખ આપે, પણ આ ગાડીઘેાડાના ‘અનહુદ' નાદ શ્રવણનું સુખ થાડુ' જ આપે છે!–એમ વ્યંગમાં કહ્યું છે. અમારા જેવા ચેગીને તે અંતમાં ઊઠતેા ‘અનહદ’–અનાહત નાદ સાંભળવાનું પ્રિય હાય, એને બદલે અહીં-હારમાં મુંબઇમાં ‘અનહદ’-હદ વગરને ના-ઘાંઘાટ સાંભળવાનું મળે છે તે શ્રવણનું સુખ કયાંથી આપે ? · નિવૃત્તિ વિના અહીં બીજું બધું ય લાગે છે',–અત્ર પ્રવૃત્તિક્ષેત્રમાં પ્રવૃત્તિ પ્રવૃત્તિ ને પ્રવૃત્તિ જ છે! ત્યારે આવા સ્થળમાં શું બેઠા રહ્યા છે ? અને બેઠા બેઠા શું કરે છે ? તે માટે પમ ઉદાસીન અવધૂત શ્રીમદ્ અત્ર પત્રમાં છેવટની માર્મિક પ`ક્તિ લખે છે ‘જગને, જગત્ની લીલાને બેઠા બેઠા મફતમાં જોઇએ છીએ.'—અમે અમારા સ્વરૂપના ઘરમાં બેઠા બેઠા આ જગત્ને-જગત્ની લીલાને ‘મફતમાં’–વગર પૈસે જોઈએ છીએ,-જગત્ના ભાવ ન સ્પશી` શકે એવા ઉદાસીન અલિપ્ત ભાવે અમે,-તટસ્થ નાટકપ્રેક્ષકની જેમ સાક્ષીભાવે,—આ જગત્નાટક દૃષ્ટા-જ્ઞાતારૂપે જોયા કરીએ છીએ. નાટકલીલા જોવા માટે તેા પૈસા ખર્ચવા પડે પણ આ જગન્નાટક તેા અમે સાક્ષીપણે વગર પૈસે- મફતમાં' જોઈએ છીએ અને નિજાન ંદમાં મગ્નપણે એક શુદ્ધ કેવલ જ્ઞાનમય આત્માને પરમાનંદ અનુભવીએ છીએ બેસી સ્વરૂપના ઘરમાંહી, ચેાગી સાક્ષી ભાવે આંહિ; પુટ્ટુગલજાલ તમાસો જીવે, લીલા લ્હેર મફત અનુભવે.—ચાગદૃષ્ટિકળશ ૧૩૦ (સ્વરચિતા) પ્રકરણ ત્રેપનમુ ‘ઓગણીસસે ને સુડતાલીશે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે’ શુદ્ધ સમ્યગ્દર્શન અને શ્રીમદ્ના આત્મસાક્ષાત્કાર ૮ ઓગણીસસે' ને સુડતાલીશે, સમકિત શુદ્ધ પ્રકાસ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે....ધન્ય રે દિવસ આ અહે!' —શ્રીમદ્ રાજચંદ્ર આમ અપૂર્વ આત્મપુરુષાથ થી-અનન્ય સ ંવેગથી કેવલજ્ઞાન ભણી દોટ મૂકતા પરમ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ શુદ્ધસમ્યગદર્શન અને શ્રીમદુનો આત્મસાક્ષાત્કાર નિઃશંક તત્ત્વનિશ્ચયવંત શ્રીમદને કેવલ એક શુદ્ધ આત્માનું અનુભવન કરતાં આત્મસાક્ષાત્કારરૂપ શુદ્ધ સમ્યગ્ગદર્શન પ્રગટ્યું. શ્રી સૌભાગ્યના સત્સમાગમ પછી શ્રીમની પરમાર્થ ધારને કે વેગ-સંવેગ મળે, રાત્રી અને દિવસ એક પરમાર્થવિષયનું જ મનન કરતા શ્રીમદૂનું લક્ષ્ય પરમાર્થ આત્મા પ્રત્યે કેવું બળવાનપણે કેન્દ્રિત થયું, દર્શન એ જ આત્મા જ્ઞાન એ જ આત્મા ચારિત્ર એ જ આત્મા-એ ત્રણે અભેદ પરિણામથી જ્યાં આત્મારૂપ વર્તે છે એવા અભેદ રત્નત્રયીરૂપ પરમાર્થમાગે શ્રીમદ કેવા ઉદ્દામ સંવેગથી ચાલવા લાગ્યા, અને આમ અન્ય દ્રવ્યથી વિવિક્ત-ભિન્ન આત્માનું દર્શન કરતા, વિવિક્ત આત્માનું જ્ઞાન કરતા, વિવિક્ત આત્માનું આચરણ કરતા શ્રીમદ્ કેવા પરમાર્થમય-આત્મામય બની ગયા, તેનું આપણે દર્શન કર્યું. આવા ઉદ્દામ આત્મપુરુષાર્થના કુલપરિપાકરૂપે શ્રીમદૂને આ શુદ્ધસમ્યગદર્શનરૂપ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થયો. અને આમ આપણે શ્રીમદ્દના અધ્યાત્મ જીવનના એક મહાન ધન્ય અમૃત પ્રસંગ પર આવીએ છીએ. શ્રીમદના જીવનમાં સર્વથી મહત્ત્વનો ભાગ ભજવનાર આત્મસાક્ષાત્કારરૂપ શુદ્ધસમ્યગદર્શનને આ મહાન્ પ્રસંગ સં. ૧૯૪૭માં બનવા પામે. ઉપશમશ્રેણીમાં પ્રાયઃ ઉપશમ સમ્યક્ત્વ હોય છે, એટલે પૂર્વે શ્રીમદને ઉપશમ અને તે પછી ક્ષયપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ હતી; અને આ વર્તામાન ભાવમાં પણ અત્યાર સુધી–૧૯૪૬ના અંત સુધી ક્ષચોપશમ સમ્યકત્વ હતું, ૧૯૪૭માં તે શુદ્ધભાવમાં પરાવર્તન પામ્યું, અર્થાત્ શુદ્ધસમ્યકત્વની પ્રાપ્તિ શ્રીમદ્દને સં. ૧૯૪૭માં થઈ. તે માટેની સાબીતી તેમના પિતાના જ ધન્ય અનુભવદુગારમાં જ પ્રાપ્ત થાય છે. “ધન્ય રે દિવસ આ અહો !”—એ પરમ આત્મભાવોલ્લાસનું જે દિવ્ય કાવ્ય દિવ્ય આત્મદષ્ટા શ્રીમદે ૧૯૫૩ના ફા. વદ ૧૨ના દિને સંગીત કર્યું છે, તેમાં તેમણે તેમના અધ્યાત્મજીવનના આ બીજા તબક્કાના આ મહાન અમૃત (Immortal, nectarlike) પ્રસંગની તારીખ આ ધન્ય શબ્દોમાં અમર કરી છે–એગણુસસેં ને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાર્યું રે; શ્રત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. સં. ૧૯૪૭ની સાલમાં શુદ્ધ સમકિત પ્રકાશ્ય ને નિજસ્વરૂપ અવભાસ્યું એમ શ્રીમદે અત્ર ડિંડિમ નાદથી ઉદ્ઘોળ્યું છે. જ્યાં પરમાણુમાત્ર પણ સમયમાત્ર પણ દર્શન મેહની અશુદ્ધિને અવકાશ રહેવા પામ્યો નથી, અત્યંતભાવ જ થયેલ છે અને હવે પછીના સર્વકાળને માટે સર્વથા અસંભવ જ રહ્યો છે, એવું “શુદ્ધ સમકિત શ્રીમદને સં. ૧૯૪૭માં-જ્ઞાનપંચમી ને કાર્તિકી પૂર્ણિમાની વચ્ચે કેઈપણ દિને—પ્રકાશ્ય” છે,-ઝળહળ આત્મતિરૂપે પ્રગટ આવિર્ભાવ પામ્યું છે. એટલે આ પરમ ધન્ય મંગલમય અમૃત પ્રસંગથી શ્રીમદના આત્મચારિત્રમય અધ્યાત્મ ચરિત્રના આ બીજા તબક્કાને મંગલ પ્રારંભ થાય છે. અત્રે આગલા પ્રકરણમાં સવિસ્તર બતાવી આપ્યું હતું તેમ-પૂર્વે ઉપશમશ્રેણીને સ્પર્શ શ્રીમદે કર્યો હતો એ એમના જ વચનોથી સાબીત થતી અનુભવસિદ્ધ હકીકત (fact, reality) પરથી સિદ્ધ થાય છે કે-શ્રીમદે તેટલે થોડો વખત પણ તે શ્રેણીના અંતે યથાખ્યાતચારિત્રદશામાં શુદ્ધાત્માનુભવરસને અમૃતાનુભવ કરી લીધું હતું અને Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અધ્યાત્મ રાજચંદ્ર જે કે ઉપશમભાવને લઈ પુનઃ આવરણઉદયથી તે દશામાંથી પ્રમત્ત થઈ પતન અનુભવવું પડયું હતું, તોપણ વર્તમાનમાં કઈ વિશિષ્ટ અતીંદ્રિય જ્ઞાનના પ્રભાવે ભૂતકાળની તે અનુભૂત દશાનું સ્મરણ થતાં “મૂળ શુદ્ધ તે આત્મપદનું અતિશય સ્મરણ થયું. એટલે હવે પુનઃ પતન ન થાય એવી અખંડ એકધારાવાળી પરમશુદ્ધ દશા જ પ્રાપ્ત કરવી એ દઢ નિશ્ચય શ્રીમદ્દના દિવ્ય આત્મામાં પ્રકાશ્યો; પૂર્વે પ્રકૃતિઓ ઉપશમ-ક્ષપશમભાવમાં હતી એટલે પતન થયું, પણ હવે પુનઃ તેમ ન થાય એ અર્થે તે તે કર્મપ્રકૃતિઓને ક્ષય કરવા ભણી શ્રીમદે પોતાનું આત્મવીર્ય સકુરાવ્યું અને તે અર્થે જ કેવલ એક શુદ્ધ આત્માના અનુભવરૂપ પરમાર્થ માં જ શ્રીમદે પિતાનું સમસ્ત આત્મબળ કેન્દ્રિત (centralised, concentrated) કર્યું અને આમ સ્થિર એક શુદ્ધ આત્મતત્વમાં વત્તતાં શ્રીમદ્ આત્મશક્તિ કુરાવી પરમશુદ્ધ સમ્યક્ત્વભાવને પામ્યા પણ ખરા. આ સમ્યક્ત્વની અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગ્રંથિભેદથી થાય છે, અર્થાત્ ગ્રંથિભેદનું ફળ આ સમ્યગ્દર્શન છે. આ ગ્રંથિભેદ અંગે ખીમજીભાઈ પરના પત્રમાં (અં. ૪૭) શ્રીમદ્ સ્વયં લખે છે –“અનંતાનુબંધી કોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની સમ્યક્ત્વહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યફદષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વને ઉદય થાય છે. તે પ્રકૃતિની ગ્રંથિ છેદથી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત કે સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાને ફરી ફરીને બંધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે.” અપૂર્વકરણરૂપ આત્મપુરુષાર્થથી આ ગ્રંથિભેદ થાય છે. શ્રીમદે અપૂર્વ આત્મપુરુષાર્થ રૂપ અનન્ય આત્મ પરાક્રમથી આ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગનો ભેદ કર્યો. આ ગ્રંથિભેદ પિતાને થયો છે ને તેના સર્વ જ્ઞાનીઓ સાક્ષી છે એમ ડિડિમ નાદથી ઉદ્ઘેષતા અમૃતપત્રમાં (સં. ૧૭૦) શ્રીમદ્દ પિતાના હૃદયરૂપ પરમાર્થ સદ્ધ સૌભાગ્યને આ રહસ્યવાર્તા લખે છે– “આત્મા જ્ઞાન પામ્યા. એ તે નિઃસંશય છે; ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” ઈ. શ્રીમદૂના આ અમર લેખરૂપ અમૃત (Immortal, nectarlike) વચને સ્પષ્ટ સૂચવે છે કે-આ ગ્રંથિભેદ બા. એમને અંતરાત્મા આત્મસાક્ષાત્કારની સાક્ષી પૂરે છે એટલું જ નહિ, પણ “સર્વ જ્ઞાનીઓએ પણ આ વાત સ્વીકારી છે’–સર્વ જ્ઞાનીઓ પણ આ વસ્તુના સાક્ષી છે, એમ પિતે કઈ અતિક્રિય જ્ઞાનવિશેષથી જાણ્યું છે અને એટલે જ તેમણે આમ બેધડકપણે દઢ આત્મવિશ્વાસથી–પરમ આત્મનિશ્ચયથી ઉદ્દધ્યું છે. આ આત્માનુભવસિદ્ધ હકીકત (fact, reality) પરથી શ્રીમદે શાસ્ત્રોની વાત સાચી છે એમ શાસ્ત્રોક્ત હકીકતોને સત્યકાર કરાવ્યા છે, ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી–ગ્રંથિભેદ આદિ કાંઈ કલ્પિત વાતો કે માત્ર શાસ્ત્રીય ચર્ચાનો વિષય નથી, પણ ખરેખરી પરમાર્થ સત સત્ય Page #374 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધસમ્યગ્દર્શન અને શ્રીમદને આત્મસાક્ષાત્કાર ૩૨૯ અનુભવગમ્ય વસ્તુઓ છે એમ “શ્રુત અનુભવ કરી બતાવ્યું છે,–મૃત જ્ઞાનની પરોક્ષ વાતને પ્રત્યક્ષ સાક્ષાત્ અનુભવ કરી દેખાડયો છે. અને પ્રત્યક્ષ અનુભવની ભૂમિકા તે પક્ષ શાસ્ત્ર કરતાં પણ પર છે—હતiતા , એટલે પ્રત્યક્ષ અનુભવપ્રયોગસિદ્ધ વાત તે પરોક્ષ વાત કરતાં પણ ઓર વિશેષ બળવાન ને ઓર વિશેષ પ્રમાણભૂત છે. આમ શ્રીમદને ૧૯૪૭માં શુદ્ધસમ્યક્ત્વ પ્રગટયું, તે પૂર્વે પણ ક્ષોપશમ સમ્યકત્વ તે હતું જ ને તે ઉત્તરોત્તર વિશુિદ્ધ પામતું જતું હતું, એ–“ઓગણીસસેં ને એકતાળીશે આ અપૂર્વ અનુસાર રે”—એ મોક્ષમાળાના રચનાકાળથી તે આપણે પદે પદે સ્પષ્ટ વ્યક્તપણે જોઈ શકીએ છીએ. શ્રીમદ્દનું આ ક્ષયોપશમસમ્યકત્વ પણ એવી અસાધારણ અદ્દભુત અલૌકિક કેટિનું છે, કે તેવા સમ્યકત્વને પ્રાયે સ્વલ્પ અંશ પણ વર્તામાનમાં ભાગ્યે જ જોવામાં આવે. જેને વીતરાગદર્શનને હાડેહાડ રંગ લાગ્યો હતો અને મતદષ્ટિથી નહિં પણ સન્દષ્ટિથી રોમે રમે એ સદર્શનને જ અનન્ય નિશ્ચય વ્યાપ્યો હતો, એવા શ્રીમદને તે તત્ત્વદર્શનને નિશ્ચય કે અનન્ય છે, તે તો આંધળો પણ દેખી શકે અને બહેરો પણ સાંભળી શકે એવા બુલંદ નાદથી મોક્ષમાળામાં પદે પદે સ્પષ્ટ જણાઈ આવે છે. તેમજ–“શી એની શેલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવળ શુકલધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનેની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહે!” (અં. પર)–એ શ્રીમદના આત્માને ઊંડાણમાંથી નિકળેલા અંતરોદુગાર શ્રીમદ્દના વીતરાગદર્શનના અખંડ નિશ્ચય-શ્રદ્ધાનની જીવતી જાગતી જ્વલંત સાક્ષી પૂરે છે. આ પરથી સમ્યગ્રદર્શનનું તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ- ‘તરવાર્થાનં સરનY'–શ્રીમમાં કેવી પરાકાષ્ટાને પામ્યું છે તે જોઈ શકાય છે; અને અત્રે સમશ્રેણી–નિગ્રંથશ્રેણી પ્રકરણમાં શ્રીમદને પ્રશમ ગુણ કે છે, સંગતિશય પ્રકરણમાં સંવેગ-નિર્વેદ ગુણ કેવા છે, આત્માનુભૂતિ પ્રકરણમાં શુદ્ધાત્માનુભૂતિ આસ્તિકા આદિ ગુણ કેવા છે, તે અમે સ્પષ્ટ વિવરી બતાવ્યું છે, એ પરથી શમ-સંવેગ-નિર્વેદ-આસ્તિક્ય–અનુકંપ આદિ સર્વ સમ્યકત્વ લક્ષણ અને શુદ્ધાત્માનુભૂતિ એ મુખ્ય અંતર્ગત લક્ષણ શ્રીમદ્દમાં કેવા પ્રકર્ષને પામ્યા છે તે પણ જોઈ શકાય છે, તેમજ “વીતરાગતા એ સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ છે” તે પણ શ્રીમદ્દમાં કેવી પરાકાષ્ઠાને પામ્યું છે, તે પણ જોઈ શકાય છે. આમ મતદાતીત શ્રીમદની આ સતસ્વનિશ્ચયરૂપ સમ્યકત્વધારા પદે પદે કેવી બળવત્તર બનતી જતી હતી તેનું દિગ્ગદર્શન અમે આગલા પ્રકરણમાં યથાપ્રસંગે કરાવ્યું જ છે, એટલે તેનું પિષ્ટપેષણ કરવાને અન્ન અવસર નથી. છતાં વચ્ચે વચ્ચે દર્શનવિશુદ્ધિના જે ધન્ય આવિષ્કાર (manifestations) થતા ગયા, તે તે પ્રસંગે શ્રીમદૂના અંતરાત્મામાંથી જે ધન્ય અંતરોદુગાર નિકળી પડથા, તેને પ્રાસંગિક નિર્દેશ કરવો અત્ર સપ્રસંગ છે. સં. ૧૯૪૬ના કાર્તક માસમાં સમ્યક્ત્વની કેઈ વિશિષ્ટ શ્રેણીને અનુભવઉલ્લાસમાં શ્રીમદને અંતરાત્મા બોલી ઊઠે છે – તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્ણન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુખ નથી, શંકાનું નિમિત્ત નથી, અ-૪૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ અધ્યાત્મ રાજચંદ્ર અંતરંગ માહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દનજ્ઞાન; સભ્યયાતિમય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સત્સ્વરૂપદર્શિતાની બલિહારી છે! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કખા, વિતિગિચ્છા, મૂષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.' સ આ પછી ૧૯૪૬ના પાષમાં સમ્યક્ત્વની કેાઈ એર ચઢતી ધારાનેા પ્રગટ અનુભવ થતાં શ્રીમદ્ સમ્યક્ત્વ સાથે વાર્તાલાપ કરતાં સમ્યકત્વને ઉદ્દેશીને કહે છે... આવા પ્રકારે તારા સમાગમ મને શા માટે થયા? કાં તારૂં' ગુપ્ત રહેવું થયું હતું ? ગુણાંશ તે સમ્યક્ત્વ (અ. ૯૫) આથી પણ વધતી દશાને અનુભવ થતાં—આ જ વના વૈશાખ માસમાં સુદ ૪ના દિને-પરમ ઉછરંગમાં આવી ગયેલા શ્રીમદ્નના પરમ ધન્ય ઉર્દૂગાર નિકળી પડયા છે કે—આજ મને ઉછર્ગ અનેાપમ, જન્મ કૃતારથ જોગ જણાયા; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક એ ક્રમ સ્પષ્ટ સુમા ગણાયા, અને તે માગ કયા ? તે દર્શાવતા— મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સદેહ; હાતા સેા તે જલ ગયા, ભિન્ન યિા નિજ દેહ’—એ આત્મસામ ચાગની દશાના સૂચક પરમ અદ્ભુત ઉદ્ગારા પણ તે જ દિને નિકળ્યા છે. અને પરમા સખા સૌભાગ્યના સમાગમ પછી તેા શ્રીમની પરમા અનુભવની આત્માનુભવની અખંડ ધારા કેવી વેગવતી પ્રવર્તી તે તે આપણે હમણાં જ-છેલ્લા ત્રણચાર પ્રકરણેામાં જોયું જ છે. આ દનવિશુદ્ધિના માગે` અખંડ પ્રયાણ કરતાં શ્રીમદ્નનું સમ્યગ્દન ઉત્તરાત્તર વિશુદ્ધિ પામતું પરમ શુદ્ધભાવને પ્રાપ્ત થયું. અને આમ અત્યારે—૧૯૪૭માં શ્રીમને દનમેાહના સથા વિગમ થવાથી —કણિકા પણ નહિં રહેવાથી ‘શુદ્ધ’—નિરાવરણ સમકિતની પ્રાપ્તિ થઇ છે; દશ નમેાહના આત્યંતિક અભાવથી પ્રગટતું પરમશુદ્ધ સમ્યગ્દશ ન પ્રગટયું છે,પરમશુદ્ધભાવે જ્યાં અનુભવપ્રત્યક્ષપણે આત્મા પ્રત્યક્ષ સાક્ષાત્ પ્રગટ નિરંતર અનુભવાય છે એવું અખંડ આત્માનુભૂતિરૂપ પરમશુદ્ધદન પ્રકાશ્યું છે; પરમાÖસમકિત-નિશ્ચયસમકિત-નૈશ્ચયિક વેદ્યસ‘વેદ્યપદ અનુભવગેાચર થયું છે; આત્મસાક્ષાત્કાર થયા છે,—કેવળ એક શુદ્ધ આત્મા અનુભવપ્રત્યક્ષ થયા છે; શુદ્ઘનયથી એકત્વમાં નિયત એવા સ્વગુણુપર્યાયવ્યાપી પૂ જ્ઞાનધન આત્માનું દ્રવ્યાંતરોથી પૃથક્-ભિન્ન-વિવિક્ત દન એ જ (પરમાર્થી) સમ્યગ્દ”ન છે અને આ આત્મા પણ તેટલે જ સમ્યગ્દર્શનપ્રમાણુ જ છે, તેથી આ એક આત્મા જ અમને હે! !એવી જ્વે નિયતસ્ય યુદ્ધનયતો' એ સુપ્રસિદ્ધ સમયસારકળશમાં મહષિ અમૃતચંદ્રચાર્યજીએ સંગીત કરેલી કેવલ એક શુદ્ધ આત્માના અનુભવસાક્ષાત્કારરૂપ પરમ ધન્ય દશા શ્રીમને પ્રગટી છે. " एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः, पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं, तन्मुक्त्वा नवतत्त्व संततिमिमामात्मायमेकोऽस्तु नः ॥ " —મહર્ષિ અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારકળશ Page #376 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધસમ્યગદર્શન અને શ્રીમને આત્મસાક્ષાત્કાર ૩૩૧ આત્મા જે પદાર્થને તીર્થકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૧. આ આત્મસાક્ષાત્કારરૂપ પરમાર્થ સમ્યગ્દર્શનની પ્રાપ્તિને પરમ હર્ષ ઉલ્લાસ દર્શાવતાં શ્રીમદ્દ પરમાર્થ સદ્ સૌભાગ્યને ૧૯૪૭ના કા. શુદ ૧૩ના દિને લખેલા પત્રમાં (સં. ૧૬૮) લખે છે – એનું સ્વપ્ન જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાયે કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેરી અમારી રે.” આ વચનો કઈ ઓર અપૂર્વ પરમાર્થ અર્થમાં ટાંકી અત્ર દિવ્યદ્રષ્ટા શ્રીમદે પિતાના અદૂભુત પરમ આત્મદર્શનરૂપ આત્મસાક્ષાત્કારનું દર્શન કરાવ્યું છે. આ આત્માનું –પરમાત્માનું જે સ્વપ્નમાં પણ દર્શન-સાક્ષાત્કાર થાય છે તે દર્શન કરનારનું મન બીજા “ભામે” –બીજી ભ્રમણામાં ન ચડે; આત્મસ્વરૂપના અનુપમ સૌંદર્યથી જે ચિત્તવૃત્તિઓરૂપ ગોપીઓને પિતાના સ્વરૂપસૌંદર્ય ભણી આવી રાખે છે એવા શુદ્ધઆત્મારૂપ કૃષ્ણનો જેને લેશ પણ પ્રસંગ થાય, તેને સંસારને સંગ ન ગમે. આ તે સ્વપ્નની વાત થઈ, શ્રીમદૂને તે પૂર્ણ આત્મજાગ્રત અવસ્થામાં શુદ્ધ આત્માનું દર્શન” – સાક્ષાત્કાર થયેલ છે, એટલે એમનું મન બીજા “ભામે’–આત્મસ્વરૂપને છોડી બીજી કેઈ બ્રમણામાં જાય જ કેમ? એમને તે આત્માના દર્શનનો એટલે બધો આત્યંતિક પ્રસંગ પ્રાપ્ત છે, એમનું મન તો અનુપમ આત્મસ્વરૂપના સૌંદર્ય માં એટલું બધું આકર્ષિત થયું છે કે એમને સ્વપ્નાંતરે પણ સમયમાત્ર પણ સંસારને લેશ પણ સંગ ન જ ગમે; “અરમાડમેદiseતુ –આ આત્મા જ એક અમને હો-એ જ ગમે. આ જ આત્માનુભવસિદ્ધ આત્મસાક્ષાત્કારદશા વર્ણવતાં શ્રીમદ્. મુક્તાનંદનું વચન ટાંકી પિતાના મુતઆનંદનો પરમ હર્ષોલ્લાસ દર્શાવે છે –“હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે’–હસતાં રમતાં પ્રગટ-પ્રત્યક્ષપણે “હરિને –કમને હરનારા શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ હરિને–પરમાત્માને દેખું છું, ત્યારે “મારૂં જીવ્યું સફળ તવ લેખું રે–મહારૂં જીવ્યું હું સફળ લેખું છું. “મુક્તાનંદને નાથ વિહારી રે એ જ “ઓધા જીવનદોરી અમારી _હે ઓધા–ઓધવજી! (“ઊર્ધ્વગામી આત્મા !) અમારી જીવનદોરી છે. આવા મુક્ત આનંદનો-જીવન્મુક્ત દશાના આનંદને નાથ- સ્વામી જે આત્મા આત્મસ્વરૂપમાં વિહરનારો વિહારી' થયે છે, તે જ અમારી “જીવનદારી છે–તે જ અમારું પરમાર્થ જીવનસૂત્ર ચલાવનારી દેરી છે, પરમાર્થના જીવનરૂપ આ જીવનદોરીને લઈને જ અમે પર માર્થ જીવનથી જીવીએ છીએ. આમ આત્મસાક્ષાત્કારરૂપ સાક્ષાત્ આત્મદર્શનનું દર્શન કરાવતાં આત્મદ્રષ્ટા શ્રીમદે, જ્યાં કેવલ એક શુદ્ધ આત્માનું નિરંતર અનુભવ થાય છે Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ અધ્યાત્મ રાશક એવી પોતાની સ્વરૂપ પ્રતિષ્ઠાનરૂપ કેવલ એક શુદ્ધ આત્મઅનુભવદશાનું જીવન્મુક્તદશાનું માર્મિક દર્શન પણ કરાવી દીધું છે. અને આમ હસતાં રમતાં પ્રગટ પ્રત્યક્ષપણે જૂદે ને જૂદો મુક્ત આત્મા અનુભવવારૂપ જીવન્મુક્તદશાનો મુક્ત આનંદ જેના પ્રભાવે પ્રાપ્ત થયે, તે સર્વોત્કૃષ્ટ સુખના હેતભૂત આ પરમાર્થ સમ્યગદર્શનની મુક્તક કે સ્તુતિ કરતાં પરમ ભાવિતાત્મા શ્રીમદ્ પોતાની હાથોંધમાં (૨-૨૦) પોતાના પરમ ઉપકારી સમ્યગદર્શનને પરમ ભાવપૂર્ણ નમસ્કાર કરે છે– હે સર્વોત્કૃષ્ટ સુખના હેતભૂત સભ્યન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત છે તારા આશ્રય વિના અનંત અનંત દુ:ખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં સચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્ય, કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થયે.” આ સમ્યગદર્શનનો મહિમાતિશય સર્વ જ્ઞાનીઓએ મુક્તકઠે ગાય છે શ્રી ભદ્ર બાહુસ્વામી ૪ઉવસગ્ગહર તેત્રમાં કળે છે–“હે ભગવાન ! ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળું સમ્યકત્વ પ્રાપ્ત થયે જીવે અવિદનથી-નિર્વિધનપણે અજરામર સ્થાનને પામે છે.” કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કહે છે –“સખ્યત્વસહિત દરિદ્ર પણું સારું, પણ સમ્યક્ત્વરહિત ચક્રવર્તિપણું પણ નહિં સારૂં.” શ્રી સમંતભદ્રાચાર્યજી રત્નકરંડ* શ્રાવકાચારમાં કહે છે-“ત્રણે કાળમાં ત્રણે લોકમાં સમ્યક્ત્વ સમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી અને મિથ્યાત્વસમું કંઈ ઐય નથી. શ્રી ગુણભદ્રસ્વામી આત્માનુ શાસનમાં કહે છે–પુરુષના શમ-બોધ-વૃત્ત-તપનું ગૌરવ પાષાણ જેવું છે, તે જ સમ્યક્ત્વ –સંયુક્ત હેતું મહામણિની જેમ પૂજ્ય હોય છે. શ્રી અમૃતચંદ્રાચાર્યજી પુરુષાર્થ – સિદ્ધિઉપાયમાંxx કહે છે–તે મેક્ષમાર્ગમાં આદિમાં સત્વ આખલ–સર્વયત્નથી સભ્યપણે આશ્રય કરવા યોગ્ય છે, કારણ કે તે સતે જ જ્ઞાન અને ચારિત્ર હોય છે.” અર્થાત્ સભ્યત્વ વિનાના જ્ઞાન–ચારિત્ર મિથ્યા છે, એકડા વિનાના મીંડા જેવા શૂન્ય છે. કારણ કે દર્શન સમ્યક્ હોય તો જ્ઞાન-ચારિત્ર સમ્યક્ થાય છે, દર્શન મિથ્યા હોય તો જ્ઞાન–ચારિત્ર મિથ્યા થાય છે. એટલે અનંતકાળથી જે સાન-ચારિત્ર મિથ્યા થાય છે તેને સમ્યફમાં પલટાવી નાંખી એક સમયમાત્રમાં બીજી જાતિના-જાત્યંતર કરી દીએ છે, વટલાવી નાખે છે, તે સમશનનો અજબ કીમિત છે! અને એટલે જ "तुह सम्मत्ते लद्धे चिंतामणिकप्पपायवब्भहिए । પાવતિ વિઘi ની અસર1મરે ટાળે છે’ –ઉવસગરહરસ્તાવ “न सम्यक्त्वसमं किंचिन्त्रैकाल्ये त्रिजगत्यपि । શ્રેયો જોય% મિથ્યાત્વસ નાથત્ત–મૃતામ છે’ –રત્નકડશ્રાવકાચાર " शमबोधवृत्ततपसां पाषाणस्येव गौरव पुसः ।। જૂથે મામલેરિય તહેવ સરવઈયુમ –આત્માનુશાસન, ૧૫ तत्रादौ सम्यकस्व समुपायश्रयणीयमखिलयत्नेन । મિક્ષાત થતા મત ફા જાત્રે ૨ ”—-પુરુષાર્થસિદ્ધિઉપાય ૨૧ Page #378 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધસમ્યગદર્શન અને શ્રીમનો આત્મસાક્ષાત્કાર ૩૩૩ શ્રીમદ્ આવા મહામહિમાવંત આ કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને આ પરમ ભાવપૂર્ણ અમર શબ્દોમાં નમસ્કાર કરે છે– અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર આવું નમસ્કાર કરવા ચગ્ય કલ્યાણમૂત્તિ સમ્યગદર્શન જેને પરમોત્કૃષ્ટ સ્વરૂપમાં પ્રગટયું તે પરમ કલ્યાણમૂત્તિ પરમ સમ્યગદર્શની પરમ જ્ઞાની પરમ વીતરાગ શ્રીમને નમસ્કાર હે ! નમસ્કાર હો ! નમસ્કાર હે ! પ્રકરણ ચેપનમું શ્રામની નિર્વિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સુસમાધિમેં , ત્રિગુણ ભયે હે અભેદ”—મહામુનિ દેવચંદ્રજી આમ “હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે’–હસતાં રમતાં પ્રગટ પ્રત્યક્ષ પરમાત્માને દેખતા–પરમ એવા આત્માનું-પરમાત્માનું સાક્ષાત દર્શન કરતા દિવ્ય દ્રષ્ટા શ્રીમદ્દને શુદ્ધ આત્મદર્શન થયું, આત્મસાક્ષાત્કાર થયો, આત્મા સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધપણે દષ્ટ થયો. કઈ પણ વસ્તુ જ્યારે પ્રત્યક્ષ પ્રગટ દષ્ટિસન્મુખ દેખાય છે ત્યારે તે સંબંધી કંઈ પણ વિક૯૫ રહેતો નથી. આ વસ્તુ આવી છે કે તેવી છે એવા કોઈ પણ કંઈ પણ કલ્પનારૂપ વિકલ્પને સ્થાન રહેતું નથી, તેમ જેમ છે તેમ સમ્યકપણે વસ્તુગતે વસ્તુરૂપ આત્માનું સાક્ષાત્ પ્રત્યક્ષ-અનુભવપ્રત્યક્ષ દર્શન થાય છે ત્યારે તે સંબંધી કંઈ પણ કલ્પનારૂપ વિકલ્પ રહેતું નથી, આત્મા આવે છે કે તે છે એવા કઈ પણ કંઈ પણ વિકલ્પને સ્થાન રહેતું નથી, નિર્વિકલ્પતા જ થાય છે–નિર્વિકલ્પ દશા જ પ્રગટે છે. જ્યાં કલ્પના–જલ્પના છે ત્યાં દુઃખની છાયા છે, જ્યારે કલ્પના-જ૫ના માટે ત્યારે તેણે નિશ્ચયે કરી વસ્તુ પ્રાપ્ત કરી એ નિશ્ચય છે,–“જહાં કલપના જલપના, તહાં માનું દુઃખ છાંઈ મિટે લપના જલપના, તબ વસ્તુ તિન પાઈ – અને સાક્ષાત્ વસ્તુપ્રાપ્તિના અનુભવઉલ્લાસમાં નિકળેલા શ્રીમદ્દના આ અનુભદ્દગાર પ્રમાણે શ્રીમદ્દને તે આ આત્મવસ્તુ આત્માનુભવ સિદ્ધપણે સાક્ષાત દેખાઈ પ્રાપ્ત થઈ, તે પછી ત્યાં ક૯૫ના-જ૫ના શેની રહે ? નિર્વિકલ્પતા જ રહે એ નિશ્ચયસિદ્ધ હકીકત છે. અને આમ નિશ્ચયે કરીને જે જલમાં કમલની જેમ અબદ્ધપૃષ્ટ, મૃત્તિકાની જેમ અનન્ય, સમુદ્રની જેમ નિયત, સુવર્ણની જેમ અવિશેષ અને શીતલ જલની જેમ અસંયુક્ત એવા આત્માને દેખે છે તે શુદ્ધન્ય છે અને તે અપદેશસત્રમધ્ય સર્વ જિના Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અધ્યાત્મ રાજચંદ્ર શાસનને જાણે છે, તથા જે મૃત વડે કરીને કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે તેને લેકપ્રદીપકર ઋષિઓ શ્રુતકેવલી કહે છે,-એ સમયસારની * સુપ્રસિદ્ધ ગાથાઓમાં વર્ણવેલી યુદ્ધનયની-નિશ્ચયનયની જ્ઞાનદશા જીવનમાં પ્રગટ કરી શ્રીમદે જીવતો જાગતો પ્રગસિદ્ધ સમયસાર પ્રાપ્ત કર્યો, મહાગીતાર્થ અમૃતચંદ્રાચાર્યજીએ આત્મખ્યાતિ'માં સંગીત કરેલી શુદ્ધાત્માનુભૂતિરૂપ “આત્મખ્યાતિ પ્રાપ્ત કરી; શ્રતમાં જે વાત પક્ષપણે કહી છે તે પ્રત્યક્ષપણે સાક્ષાત્ અનુભવસિદ્ધ કરી “શ્રુતઅનુભવ કર્યો, અને “વધતી દશા–ઉત્તરોત્તર વર્ધમાન થતી–વધતી જતી આત્મદશા પ્રાપ્ત કરી “નિજ સ્વરૂપ અવભાસ્યું–આત્માનું સ્વરૂપ “અવ–આત્મસ્વરૂપની મર્યાદા પ્રમાણે જેમ છે તેમ ભાસ્યું-જાણ્યું, પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, વેદ અને શા જેનું વર્ણન કરતાં થાકે છે અને નેતિ નેતિ કહીને જ્યાંથી પાછા વળે છે તે પરમ નિશ્ચયરૂપ શુદ્ધ આત્માનુભવ પર આ જીવનમાં જ અનુભવસિદ્ધ કરી સાક્ષાત્ જીવન્મુક્ત દશા અનુભવી. અને જેને શુદ્ધાત્માનુભવરૂપ પૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે છે યથાર્થ બેધરૂપ બધિ થાય છે તેને અત્મસમાધિ પામવી સાવ સહજ સુલભ બને છે. જ્યાં લગી શુદ્ધ નિર્મલ આત્મતત્ત્વ નથી જાણતો ત્યાં લગી ચિત્તસમાધિ થતી નથી,- આનંદઘનજીએ કહ્યું છે તેમ “આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ ચિત્ત સમાધિ ના લહિયે”, નરસિંહ મહેતાએ ગાયું છે તેમ જ્યાં લગી આતમા તત્ત્વ ચિળે નહિં ત્યાં લગી સાધના સર્વ જૂઠી', યશવિજયજીએ ભાખ્યું છે તેમ “તિહાંલગે ગુણઠાણું ભલું કિમ આવે તાર્યું?” પણ જ્યારે આત્મતત્ત્વજેમ છે તેમ જાણે છે, આત્મતત્ત્વનિશ્ચયદશા પ્રકાશે છે, ત્યારે આત્મા સહજ સ્વભાવે સમાધિમાં લીન થવા પામે છે. એટલે જ યથાર્થ બોધરૂપ બોધિપ્રાપ્તિથી “યથાર્થ બોધસ્વરૂપ શ્રીમદને આત્મસમાધિ સાવ સહજ સુલભ બની ગઈ, હસ્તામલકવત્ થઈ ગઈ; શ્રીમદને આત્મા સહજ સ્વભાવે સમાધિમાં લીન થઈ ગયો. આમ નિર્વિકલ્પ-નિર્ભેદઅભેદ આત્માનું અનુભવન કરતા શ્રીમદ્દ નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરી રહ્યા આ અંગે પિતાના હૃદયજ્ઞ પરમાર્થસહુદ્દે સૌભાગ્યને પોતાનું હૃદયદર્શન કરાવતા શ્રીમદ્ પોતાના જીવનની રહસ્યભૂત વાર્તા પ્રગટ કરતા-૧૯૪૭ના કા. શુ. ૧૪ના દિને લખેલા-અસાધારણ जो पस्साद अप्पाणं अबद्धपुढे अणण्णय णियदं । अविसेसमसंजुदं तं सुद्धणयं वियाणाहि ॥ जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं । अपदेससुत्तमज्झ स पस्सदि जिणसासणं सध्वं ॥ जो हि सुएणहिगच्छइ अप्पाणमिणं तु केवल सुद्धं । त सुयकेवलिमिसिणो भणति लोयप्पईवयरा ॥ जो सुयणाण सव्व जाणइ मुयकेवलि तमाह जिणा । णाणं अप्पा सव्वं जमा सुयकेवली तमा ॥" સમયસાર ગા૧૪-૧૫, ૧૦-(જુઓ મહર્ષિ અમૃતચંદ્રાચાર્ય કૃત આત્મખ્યાતિટીકા) Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની નિર્વિકલ્પ સમાધિ અમૃતપત્રમાં (અ’. ૧૭૦) આ અમૃત (Immortal, nectarlike) શબ્દેોમાં સ્વઆત્મદશાપ્રકાશ કરે છે. ૩૩૫ આત્મા જ્ઞાન પામ્યા એ તા નિ:સંશય છે; ગ્રંથિભેદ થયા એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીએએ પણ આ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી માકી છે, જે સુલભ છે. અને તે પામવાના હેતુ પણ એ જ છે કે કાઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલેાકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ માધ કરે નહીં; અવલાકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; ‘તુંહિ તુંહિ' વિના બીજી રના રહે નહીં; માયિક એક પણ ભયના, માહતા, સકલ્પના કે વિકલ્પના અશ રહે નહીં.’ ' પેાતાને આત્મજ્ઞાન થયું છે—ગ્રંથિભેદ થઈ આત્મદર્શન-આત્મસાક્ષાત્કાર થઈ ચૂકયો છે અને તેના સર્વ જ્ઞાનીઓએ સ્વીકાર કર્યો છે, આટલી વસ્તુના સવિસ્તર ઉલ્લેખ ગત પ્રકરણમાં કરાઈ ચૂકયા છે. ત્યારે હવે બાકી શું છે? તે કહે છે હુવે છેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી ખાકી છે, જે સુલભ છે.' અત્રે ‘ છેવટની ’ એમ ખાસ સૂચક શબ્દ કહ્યો તે એમ સૂચવે છે કે નિર્વિકલ્પ સમાધિ તા પ્રાપ્ત છે જ, પણ ‘ છેવટની ' હજી પ્રાપ્ત નથી, પણ તે પણ પ્રાપ્ત કરવી હવે સુલભ છે–સુગમ છે, લીલામાત્રમાં–રમતમાત્રમાં પ્રાપ્ત થાય તેમ છે. જો તમને નિર્વિકલ્પ સમાધિ છે, આત્મામાં સમાહિત થઈ તમે નિર્વિકલ્પ-અભેદ-પરમનિશ્ચયરૂપ અમૃતસિંધુ આત્માના અમૃતાનુભવ કરી રહ્યા છો, તે અમૃતસિંધુમાં નિમજ્જનને પરમાનંદ અનુભવી રહ્યા છો, તેા પછી તે છેવટની’ સમાધિ પામવાના હેતુ શે। છે? તેના ખુલાસા કરે છે– અને તે પામવાના હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલેાકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ ખાધ કરે નહીં; અવલામ્નસુખનું અલ્પ પણું વિસ્મરણ થાય નહીં; તુંહિ તુંહિ વિના ખીજી રટણા રટે નહીં; માયિક એક પણ ભયના, મેાહના, સંકલ્પના કે વિકલ્પના અંશ રહે નહીં.' અર્થાત્ બાહ્ય ઉપાધિને લઈ કંઈક ખાહ્ય ઉપયેાગ વર્તાવવા પડે છે તે કંઈક ખાદ્ય આવરણ કરે છે, અમૃતસાગર આત્માના અવલેાકનસુખમાં કંઈક આંતરાય કરે છે-અંતરાયભૂત થાય છે; આમ ખાદ્ય ઉપાધિરૂપ માયા તે અવલેાકનસુખમાં કિંચિત્ આવરણરૂપ અતરાય કરી છેવટની નિર્વિકલ્પ સમાધિને શકે છે. એટલે તે વટની નિર્વિકલ્પ સમાધિ પામવાનો હેતુ પણ એ જ છે કેઅમૃતસાગર આત્માનું અવલેાકન કરતાં—અવ’-જેમ છે તેમ વસ્તુસ્થિતિ પ્રમાણે લેાકન’– સાક્ષાત્ દર્શીન કરતાં અલ્પ પણ–જરા પણ-ક્ષેશ પણુ ‘ માયાનું ’–બાહ્ય ઉપાધિરૂપ માયાનું આવરણુ ખાધ-અંતરાય કરે નહીં; અવલેાકનસુખનું-આત્મદર્શનસુખનું અલ્પ પણ–જરા પણ વિસ્મરણ થાય નહિં, ‘તુંહિ તુંહિ' વિના બીજી રટના રહે નહિં, એક તુદ્ધિ તુંહિ ’ એ જ રટનાના અજપાજાપ રહ્યા કરે; ‘માયિક-માયા સંબંધી–માયાને લગતા એક પણ ભયના, મેાહના, સંકલ્પને કે વિકલ્પના અંશ રહે નહીં. 6 આને મમ એ છે કે— પરભાવથી ભિન્ન, આપૂર્ણ, આદ્યંત મુક્ત સંકલ્પ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ અધ્યાત્મ રાજય વિકલ્પની જાલ જ્યાં વિલીન છે એવા આત્મસ્વભાવને પ્રકાશતા શુદ્ઘનયના અભ્યુદયની અદ્ભુત દશા તે આ રાજચંદ્રને સોળે કળાએ પ્રકાશી છે જ; વિકલ્પજાલથી વ્યુત શાંતચિત્ત આ સ્વરૂપગુપ્ત રાજચંદ્રને અમૃતસિંધુ આત્માના અનુભવામૃતપાનની ધન્ય નિવિકલ્પ સમાધિદશા તેા પ્રગટ પ્રાપ્ત છે જ; પણ અલ્પ પણ માયાનું આવરણ રહેવા પામે નહિ' એવી છેવટની’ નિર્વિકલ્પ સમાધિ પામવી બાકી છે. તે દશા પામવાથી શુ થાય ?— આવી દશા પામવાથી પરમા માટે કરેલા પ્રયત્ન સફળ થાય છે.’ અને એટલે જ શ્રીમદ્ તેવી દશા પામી પછી જ પ્રગટ પરમા મા પ્રકાશવાના પેાતાના દેઢ નિશ્ચય જાહેર કરે છે એવી દશા થયા વિના પ્રગટ માગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માગ કહેવા–પરમાથ' પ્રકાશવા—ત્યાં સુધી નહીં.’અર્થાત્ જ્યાં સુધી તે ઇચ્છિત નિરુપાધિક સમાધિદશા પ્રગટશે નહિ ત્યાં સુધી પ્રગટ પરમા માગ પ્રકાશ નથી કરવેા એવા દૃઢ નિશ્ચય કરી શ્રીમદ્દે અત્રે પેાતાના પર આત્મનિયંત્રણુ મૂકી અદ્ભુત આત્મસયમ દાખવ્યેા છે. આ અંગે વિશેષ વિચાર આગળ ઉપર અલગ પ્રકરણમાં કરશું. તે પછી હવે એ દશાને કેટલી વાર છે? કેટલેા વખત છે? તે સ્પષ્ટ કહે છે—અનેએ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તા પહેાંચી જવાયું છે.’આ રાજચંદ્રના આત્મચદ્રને એ પૂર્ણ સમાધિની સેાળશ કળાએ પ્રકાશવાને હવે કંઇ વધારે વખત નથી. ૮ ૫'દર અંશે ’—પંદર કળાએ તે પહાંચી જવાયું છે, પંદર કળા તા પ્રાપ્ત થઈ ચૂકી છે. તે શી રીતે? નિવિકલ્પતા તેા છે જ,’ -પૂર્ણુ પરમાર્થ પ્રકાશને પામેલા આ રાજચંદ્રને નિવિકલ્પદશા–નિવિકલ્પ સમાધિ તેા છે જ, એ જ પંદર અંશ. ત્યારે કયા અંરા બાકી છે—કઈ કળા બાકી છે? પરંતુ નિવૃત્તિ નથી' એ; આ ત્મચ પ્રત્યે રાહુરૂપ આ ઉદયાધીન બાહ્ય ઉપાધિરૂપ પ્રવૃત્તિ છે એટલે નિવૃત્તિના અભાવ છે, એ જ ‘ છેવટની' નિવિ કલ્પ સમાધિની એક અંશ ન્યૂનતારૂપ ખાકીના અંશ છે. નિવૃત્તિ હાય તે શું થાય? નિવૃત્તિ હાય તા ખીજાના પરમા માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઇએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવા જોઇએ.'—આમ ઉપાધિરૂપ અહિ`ત કારણને લઈ નિવૃત્તિના અભાવે પરઅપેક્ષાએ કિ ંચિત્ ન્યૂનતા છે, પણ શ્રીમદ્નના પેાતાના આત્માના અંતગત કારણને લઇ પૂર્ણ નિવિકલ્પ સમાધિમાં કાંઇ ન્યૂનતા નથી,—સ્વઅપેક્ષાએ તે પૂર્ણતા જ છે. અને આમ ખાહ્ય ઉપાધિ મધ્યે પશુ અદ્ભુત આત્મસમાધિ જાળવવી એ જ ચેાગીશ્વર શ્રીમન્નુ અદ્ભુતાદદ્ભુત' અસા ધારણ આત્મસામ છે—અસાધારણ આત્મસામ યાગ છે. એ આપણે અલગ પ્રકરણમાં * " आत्मस्वभावं परभावभिनमा पूर्णमाद्यंतविमुक्तमेकम् । विलीन संकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोभ्युदेति ॥ य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसंति नित्यं । विकल्पजालच्युतशांतचित्तास्त एव साक्षादमृतं पिबन्ति ॥ 3 શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકળશ ૧૦, ૬૯ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ્ની નિર્વિકલ્પ સમાધિ ૩૩૭ વિવેચક્ષુ, ઉપાધિની જવાલામાં પણ શીતલ સમાધિ જાળવવાનું આ વિકટમાં વિકટ પરમ આશ્ચય કારી આત્મપરાક્રમ પર્મ જ્ઞાની શ્રીમદ્દે અનુભવસિદ્ધ કરી દેખાડ્યુ હતું તેના સાક્ષી આ તેમના અમૃત વચન છે— ચેાતરમ્ ઉપાધિની વાલા પ્રજવલતી હોય, તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તેા પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્ત્યા જ કરે છે, એવા અનુભવ છે.’ (પત્રાંક ૩૨૪). અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વષૅ થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઇએ છીએ.X X એક અવિકલ્પ સમાધિ સિવાય બીજુ ખરી રીતે સ્મરણ રહેતું નથી.' (અ. ૩૨૯) ‘પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. (અ. ૨૩૮) ‘સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે.’ (અ. ૨૪૩) ‘અત્રે ભાવસમાધિ છે.' (અં. ૩૩૬) ‘સર્વાં પ્રકારે સમાધિ છે.' (અ. ૧૮૮). બ્રહ્મસમાધિમાં છે. મન વનમાં છે.' (અ. ૨૯૧). બ્રહ્મસમાધિ.' (અ. ૩૦૬) · શ્રીસહજ સમાધિ.' (અ. ૩૦૮) ‘ પૂર્ણજ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે.' (અ. ૩૨૩) ઇત્યાદિ, C આત્મા ' ને " આમ ધ્યાતા ધ્યાન ને ધ્યેયના, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયને, દન જ્ઞાન ને ચારિત્રને નિવિકલ્પ સમાધિમાં જેને અભેદ થયા છે,− નિવિલ્પ સુસમાધિમે હા ત્રિગુણ ભયે હે અભે’એવા શ્રીમની આ પરમ અદ્ભુત નિર્વિલ્પ સમાધિનું રહસ્યકારણુ એમના દિવ્ય આત્માની સ્વરૂપપરિણતિ છે. આ અંગે સૌભાગ્યભાઈ પરના પત્રમાં (અ. ૩૨૨) શ્રીમનું આ ટકાત્કીણુ અમૃતવચન છે— અમને જે નિવિકલ્પ નામની સમાધિ છે, તે તે આત્માની સ્વરૂપપરિણતિ વતી હાવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તેા પ્રાયે નિવિ કલ્પપણુ જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.' આમ આત્માથી અન્ય દેહાદિ ભાવને વિષે જેની પ્રવૃત્તિ જ નથી એવા શ્રીમદ્દને દેહ છતાં આવી અલૌકિક આત્મસમાધિ કેમ ન સભવે ? જેને દેહથી ભિન્ન એવા અલક્ષ અલખ' આત્માના નિવિકલ્પ નિશ્ચયલક્ષ થયા છે, તે ચેાગથી ઉપયાગને જૂદો પાડી દઇ આત્મામાં સમાઇ જાય છે, · સમજ્યા તે શમાયા ’ એ સૂત્રને ચરિતાર્થ કરતે તે અલખ લયમાં લીન થાય છે. એટલે જ અલખ લયમાં લીન થઈ ગયેલા શ્રીમદ્, સૌભાગ્યભાઈ પરના પત્રમાં (અ. ૧૭૬) સ્વાનુભવ આલેખે છે અલખ ‘લે' માં આત્માએ કરી સમાવેશ થયા છે, ચેાગે કરીને કરવા એ એક રટણ છે.’--આત્મા આત્મા ને આત્મા એ અલક્ષ‘અલખ'ની લયમાં આત્માએ કરી સમાવેશ થયા છે, આત્મા આત્મામાં સમાવારૂપ નિર્વિકલ્પ આત્મસમાષિમાં સમાયેા છે, બાહ્ય ચેાગે કરીને સમાવેશ કરવા એ એક રટણ–અજપાજાપ છે. અર્થાત્ મન-વચન-કાયાના યાગની બાહ્ય પ્રવૃત્તિ છૂટી આ લયમાં સમાવેશ થવા પામે,બાહ્ય ઉપાધિ છૂટી બાહ્ય સમાધિ પણ થાય એ નિરંતર જાપ છે. આવા અલખ ‘લે’માં લીન થઈ ગયેલા અલખ નિર્જન રાજચદ્ર છે ! એટલે જ—તે આ અલખ : મ-૪૩ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અધ્યાત્મ રાજય નામની “ધની”—વનિ “ગગનમાં— વિકલ્પશૂન્ય નિર્વિકલ્પ ચિદાકાશમાં લાગી રહી છે, તેમાં હારું મન મગ્ન થઈ ગયું છે, એટલે ત્યાં જ આસન “મારી–લગાવી, તેની સન્મુખ જ “સુરત”—મુખ દઢ-સ્થિરધારી, મેં “અગમ'ના–અગમ્ય આત્માના ઘરે “ડેરા”તંબૂ નાંખ્યા છે,-ધામા નાંખ્યા છે, અને અલખના દીદાર દીઠા છે–એવી પિતાની અલૌકિક આત્મદશાનું સૂચન કરતું આ પદ (અ. ૧૮૯) અલખની ધૂનમાં ને ધૂનમાં આ અલખ નિરંજન રાજચંદ્ર પિતાના પરમાર્થ સખા સૌભાગ્યને ૧૯૪૭ના પોષ સુદ ૫ ના દિને લખી મોકલ્યું હતું અલખ નામ ધૂની લગી ગગનમેં, મગન ભયા મન મેરાજી; આસન મારી સુરત દઢ ધારી, દિયા અગમ ઘર ડેરાજી. દરશ્યા અલખ દીદારાજ.” આવી અલૌકિક અલખ લય તો જેને દેહાભિમાન ગળી ગયું હોય અને પરમાત્મજ્ઞાન–પરમ આત્મજ્ઞાન મળી ગયું હોય તે જ કરવા સમર્થ થઈ શકે. સૌભાગ્ય પરના પત્રમાં (સં. ૨૨૩) શ્રીમદ્ દશ્યવિવેકનું શંકરાચાર્યનું વચન ટાંકી લખે છે– મિમીને જસ્ટિ, વિઘરે ઘરમારના ઘર પત્ર મન જાતિ, તત્ર તત્ર સમાધાઃ ”—કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણે છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.–દેહાભિમાનત્યાગી પરમાત્મષ્ટા શ્રીમદ્દને દેહાભિમાન સર્વથા ગલિત થયું છે અને પરમાત્મજ્ઞાન થયું છે, એટલે જ એમને સહજ સમાધિ આવી સહજ સ્વભાવભૂત બની ગઈ. દેહ તે હું એમ દેહને અહં નષ્ટ થઈ શ્રીમદને આત્મા તે હું એમ આત્માને અહં અત્યંત સ્પષ્ટ થયો છે, એટલે જ આ રાજચંદ્ર” નામધારી તે હું નહિં–હું તો અનામી આત્મા, એવી અખંડ આત્મભાવના શ્રીમદે એટલી બધી આત્યંતિકપણે ભાવન કરી કે તેમનો આત્મા સહજ સ્વભાવે સહજ સમાધિમાં લીન થઈ ગયે; અને એટલે જ સહજ-નિઃપ્રયાસપણે શુદ્ધ આત્મસ્વરૂપમાં સમાઈ જવારૂપ સહજસમાધિભાવને લીધે “સહજાન્મસ્વરૂપસ્વામી” એ શ્રીમદ્દનું ગુણનિષ્પન્ન નામ પડી ગયું . ખરેખર ! યથાર્થનામા “સહજાન્મસ્વરૂપ સ્વામી શ્રીમદે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવલજ્ઞાન રે...' એ પોતાના પરમ પ્રિય જીવનમંત્રની એટલી બધી આત્યંતિક આત્મભાવના કરી છે કે જગતમાં પ્રાયે તેની જોડી જડવી દુર્લભ છે. કેટલાક પત્રોને અંતે શ્રીમદે પોતાના નામને બદલે “સમાધિ” અથવા “સહજ સમાધિ’ એમ સહી કરેલ છે, તે સૂચવે છે કે શ્રીમદને દિવ્ય આત્મા એ સહજ સમાધિમય બની ગયો હતો કે સહજ સમાધિ અને શ્રીમદ્દ એ બન્ને પર્યાયશબ્દો બની ગયા ! Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંચાવનમુ શ્રીમદ્ના જીવન્મુક્તદશાના અમૃતાનુભવ 6 “ શુદ્ધસ્વમાનિયતઃ સન્નિ મુર્ત્ત ૫”—શ્રી અમૃતચંદ્રાચાર્ય જી આવી નિવિકલ્પ સમાધિ એ કાંઈ ખાવાના ખેલ નથી—ખાંડાના ખેલ છે, તે પછી ગૃહાવાસમાં રહ્યા છતાં આવી નિવિકલ્પ સમાધિ કેમ સંભવે? તેના ઉત્તર એ છે કે જે ચેાગથી ઉપયાગને વિવિક્ત કરી વિવિક્ત વર્તે છે—વિમુક્ત વર્તે છે, તેને તેમ કરવું સુલભ થાય છે; · ધાર તરવારની સાહલી દોહલી ચૌદમા જિનતણી ચરણુસેવા ’———તરવારની ધાર પર નાચવા કરતાં પણ વિકટ એવું તે વિકટમાં વિકટ કાર્યાં કરવાને કાઈ પરમજ્ઞાની જ સમ` થાય છે; અને તે શ્રીમદ્ જેવા કેાઈ વિરલા અસાધારણ (Extra-ordinary) અપવાદરૂપ (Exceptional) જ્ઞાની પુરુષ જ કરી શકે છે, બીજાનું ગજું નથી. સંસારના બાહ્ય પ્રસંગેા મધ્યે વત્તતાં છતાં અત્યંત અનાસક્ત અને પરમ વિરક્ત શ્રીમદ્દ પરમા સમ્યગદર્શનને પ્રતાપે વિવિક્ત આત્માને દેખતા જાણતા અને આચરતા જીવન્મુક્ત દશા સાક્ષાત્ અનુભવી રહ્યા હતા,—ઉદાસીનપણું અખંધપરિણામે વત્તતાં ‘ જીવન્મુક્ત ’-જીવતાં છતાં મુકત એવી જીવન્મુક્ત દશા જીવનમાં જીવી રહ્યા હતા,—એ શ્રીમદ્નના અધ્યાત્મજીવનની આત્માનુભવસિદ્ધ સિદ્ધ હકીકત (fact, reality) છે, અને તેની પરમ પ્રમાણભૂત સાખીતી તેમના પત્રોમાં જ પ્રાપ્ત થાય છે. શુદ્ધસ્વમાનિયતઃ લ હૈં મુTM વ—‹ શુદ્ધસ્વભાવનિયત તે જ્ઞાની નિશ્ચયે કરીને મુક્ત જ છે’—એ અમૃતચંદ્રાચાર્યનાX અમૃતકળશવચનને ચરિતાર્થ કરતા, ‘સ્વરૂપ ગુપ્ત’—સહજાત્મસ્વરૂપના દુર્ભ`દ્ય દુ'માં ગુપ્ત (સુરક્ષિત) શ્રીમદ્દ પરમાર્થ સુહૃદ્ સૌભાગ્ય પરના એ જ પૂર્વોક્ત સુપ્રસિદ્ધ અમૃત પત્રમાં (અ. ૧૭૦) સ્વઆત્મદશાને પ્રકાશ કરે છે. તન્મય આત્મયાગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ . * + " ज्ञानी तु शुद्धात्मज्ञानसद्भावात्स्वपरयोर्विभागज्ञानेन स्त्रपरयोविभागदर्शनेन स्वपरयोर्विभागपरिणत्या च प्रकृतिस्वभावादपसृतत्वात् शुद्धात्मस्वभावमेकमेवाहंतयानुभवन् कर्मफलमुदितं ज्ञेयमात्रत्वात् जानात्येव न पुनस्तસ્વાતંતયાનુંમત્રિતુમાવવાટ્યસ્તે ।”—શ્રી અમૃતચ`દ્રાચાર્ય કૃત સમયસારટીકા ગાથા ૩૧૬ (સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર) ** ज्ञानी करोति न न वेदयते च कर्म, जानाति केवलमयं किल तत्स्वभावं । जानन्परं करणवेदनयोरभावात् शुद्धस्वभावनियतः स हि मुक्त एव ॥ " —શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારકળશ ૧૯૮ 66 इति सति सह सर्वैरैन्यभावैः विवेके, स्वयमयमुपयोगः बिभ्रदात्मानमेकं । प्रकटितपरमार्थैर्देर्शनज्ञानवृत्तैः, તળિસિરાઝ્મારામ ટ્વ પ્રવૃત્તઃ ॥ ’—શ્રી અમ્રુતચંદ્રાચાર્ય કૃત સમયસારફળશ ૩૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ અધ્યાત્મ રાજચંદ્ર યાચના છે, અને ચાગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકમ ભાગવે છે.’ શ્રીમદૂની દશા જોવા જેવી છે! ‘તન્મય આત્મયાગમાં પ્રવેશ છે.—જેમ છે તેમ આત્મામય આત્માના ચેાગમાં—ગુંજનમાં- સ્વરૂપાનુસંધાનમાંપ્રવેશે છે. સ્વયં આ ઉપગ એક આત્માને ધારી રહ્યો છે; આત્મા આત્માના+ ઉપયાગમાં જ વર્તી રહ્યો છે, આત્મા આત્મારામ–આત્મામાં જ આરામ કરતા–આત્મામાં જ રમણ કરતા પ્રવર્તી રહ્યો છે. એટલે જ શ્રીમદ્દ્ન લખે છે-ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે,’–તે આત્મયાગમાં જ આત્માને આન'ઉલ્લાસ છે, તે આત્મયાગ જ અમને નિર'તર હૈ। એ યાચના છે. આમ આત્માના ઉપયાગની સ્થિતિ છે, તેા ચાગની શી સ્થિતિ છે ?- ચાગ (મન વચન× અને કાયા) બહાર પૂર્વક ભાગવે છે.’ અર્થાત્ આત્મારામી શ્રીમદ્દે ઉપચાગને ચેાગથી એવા જૂદા પાડી દીધા છે, યાગથી એવા વિયુક્ત-વિમુક્ત કરી દીધા છે કે, ચાગ મ્હાર પૂ`કમ લેાગવે છે, પણ ઉપયાગ તેમાં લેશ પણ પ્રવેશ કરતા નથી— લેશ પશુ લેપાતા નથી. આવી ઉપયેગયુક્ત અને ચેાગમુક્ત દશા શ્રીમની વ રહી છે, આ જ જીવન્મુક્તદશા છે. આમ મન-વચન-કાયાના ચેાગથી વિવિક્ત આત્માને જાણુતા સમ્યપણે દેખતા અને અનુચરતા, ઝળહળ આત્મજ્યેાતિ અનુભવી રહેલા શ્રીમંદ્ સમયસારગાથા ૨૭૦ની ટીકામાં+ સ’ગીત કરેલા મુનિકુ ંજરાની જેમ લેશ પણ નહિં લેપાતાં, જીવંત છતાં મુક્ત એવી સાક્ષાત્ જીવન્મુક્તદશા અનુભવી રહ્યા છે. એટલે જ સૌભાગ્ય પરના આ પછીના ૧૯૪૭ના કા. વદ ૯ના દિને લખેલા પત્રમાં શ્રીમદ્ન લખે છે—અદ્ભુત દશા નિર ંતર રહ્યા કરે છે. અખંધુ થયા છીએ, અમ કરવા માટે ઘણા જીવા પ્રત્યે દૃષ્ટિ છે.’-પેાતાને પણ આશ્ચર્યકારક લાગે એવી ‘અદ્ભુત દશા’–અલખ લયમાં સમાવારૂપ આત્મસમાધિમય જીવન્મુક્તદશા ‘નિર તર'–અખંડપણે રહ્યા કરે છે; અબંધપરિણામી એવી જીવન્મુક્તદશા વર્તે છે એટલે અખં'—અઅંધક થયા છીએ, બંધના અભાવરૂપ અખંધઢશા પામ્યા છીએ, અનેતેવા અખંધપરિણામી અખં’—અમ ́ધક મુક્ત દશા પામેલા કરવા માટે ઘણા જીવા પ્રત્યે દૃષ્ટિ છે. શ્રીમદ્નની આ અદ્ભુત અંધ મુક્ત દશાના વિચાર કરતાં અત્રે અમૃત ચંદ્રાચાર્યજીના આ અમૃત કળશ સ્મૃતિમાં આવે છે— રાગાદિને ઉપયાગભૂમિએ નહિં લઈ જતા એવા કેવલ જ્ઞાન થતા આ સમ્યગ્દષ્ટ આત્મા અહે। ! કચાંયથી પણ ચાક્કસ બંધ નથી જ પામતા !' આ અમૃત વચનના સત્ય કાર કરાવનારા શ્રીમની આવી અમ'ધ જીવન્મુક્તદશા હતી જ, તેની સાક્ષી પુરનારા તેમના જ (શ્રીમના જ) અમૃતાનુભવવચને આ રહ્યા—આત્મા તેા પ્રાયે મુક્ત સ્વરૂપ લાગે છે.’ (અ. ૩૧૭) x “त एव मुनिकुञ्जराः केचन सदहेतुकज्ञप्त्यै काक्रयं सदहेतुकज्ञाय कैकभाव सदहेतुकज्ञानैकरूपं च विवितात्मानं जानंतः सम्यकूपश्यंतोऽनुचरंतश्च स्वच्छ स्वच्छंदोय दमं दांतर्ज्योतिषो ऽत्यं तमज्ञानादिरूपत्वाभावात् शुभेनाशुमेन વા મેગા રલજી ન ત્સ્યેિન્ । ''—શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર ટીકા ગા. -૨૭૦ k रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवन् केवलं । વર્ષ નવ ફ્લોપ્યુર્વેત્યયમળે. સમ્યદવાત્મા ધ્રુવમ્ ॥''—સમયસારકળશ, ૧૫૬ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ શ્રીમદના જીવન્મુક્તદશાનો અમૃતાનુભવ અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, “વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે.” (નં. ૩૪૭). “મૂર્તિમાન મોક્ષ તે પુરુષ છે.” (અં. ૨૪૯) “વાસ્તવ્ય ત એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે, દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખદુઃખ હર્ષશેકાદિને વિષે અપ્રતિબદ્ધ છે.” (અં. ૩૭૭). જ્ઞાની આવા મુક્તસ્વરૂપ હોય છે, પણ પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીનું માપ કરનારા–પિતાને કાટલે જ્ઞાનીને જોખનારા મૂઢ અજ્ઞાની જનેને જ્ઞાનીની આ મુક્તદશાને ખ્યાલ પણ આવો દુષ્કર છે, એટલે જ તેઓ જ્ઞાનીને ઓળખી શકતા નથી. આ અંગે સૌભાગ્ય પરના ૧૯૪૮ અસાડના પત્રમાં (અં. ૩૮૫) શ્રીમદનું સંકેલ્કીર્ણ વચન છે કે-“સૂર્ય ઉદય-અસ્તરહિત છે, માત્ર લોકેને ચક્ષુમર્યાદાથી બહાર વતે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદય અસ્ત નથી. તેમ જ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકેનું જ્ઞાન નથી, એટલે પિતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કલપે છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતેષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી. એમ જાણવા યોગ્ય છે.” ઈ. આ જીવન્મુક્તદશાની પરાકાષ્ઠા શ્રીમદૂને ૧૯૪૮ના માગસર સુદ ૬ના દિને થઈ. એની સાબિતી તેમના જ આ પત્રોમાં પ્રાપ્ત થાય છે: (૧) ૧૯૪૮ના વિશાખ વદ ૬ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૬૮) લખે છે-“મોક્ષ તે કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તે નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચૈિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે ક્યાંય કહ્યું જતું નથી. ઘણું માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.” (૨) આ પછી ૧૯૪૮ના શ્રાવણ વદમાં સૌભાગ્ય પર લખેલા પત્રમાં (અં. ૪૦૦) શ્રીમદ્દ લખે છેચિત્તને વિષે જેવું આ ઉપાધિગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વતે છે, તેવું મુકતપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. એવી નિશ્ચળદશા માગશર સુદ ૬ થી એકધારાએ વતી આવી છે. આ જ પત્રના મથાળે શ્રીમદે આ આત્માનુભવસિદ્ધ પરમ ભાવપૂર્ણ વચન લખ્યું છે- તે પુરુષ નમન કરવા ગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા ગ્ય છે, ફરીફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાન કરવા ગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈપણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. અને શ્રીમદ્દ તે ખરેખર ! આવા પરમ નમન કરવા યોગ્ય, પરમ કીર્તન કરવા ગ્ય, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે બાવન કરવા ચગ્ય એવા સર્વત્ર અપ્રતિબદ્ધ પરમ જીવન્મુકત થયા છે, એમ કોણ નહિં કહે ? Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩ અધ્યાત્મ રાજર્ષક આ પરમ અમૃતમય સાક્ષાત્ જીવન્મુક્તદશાના પરમ આનંદની ખુમારીમાં– અલૌકિક મસ્તીમાં શ્રીમદ્દ પરમાર્થ સહદુ સોભાગ્યને ૧૯૪૭ના માગ. શુદ ૪ના દિને લખેલા પત્રમાં (. ૧૮૦) લખે છે –“રામ રામ ખુમારી ચડશે, અમરવરમય જ આત્મદષ્ટિ થઈ જશે, તેહિ તેહિ મનન કરવાને પણ અવકાશ નહિં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે.” એમ માર્મિકપણે લખી પોતાને તો તેવી જ દશા વર્તી રહી છે,–રમ રોમ ખુમારી ચડી છે, “અમરવરમય’–પરમ અમર અમૃત આત્મમય જ આત્મદષ્ટિ થઈ ગઈ છે, તુંહિ તેહિ મનન કરવાને પણ અવકાશ રહ્યો નથી, “અમરવરના–પરમ અમર–પરમ અમૃત આત્માના આનંદને અનુભવ થઈ રહ્યો છે,-એમ દર્શાવતાં શ્રીમદ્ આત્માના મુક્ત આનંદની પરમ અદ્દભુત ખુમારીથી લખે છે– અત્ર એ જ દશા છે. રામ હૈદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે, સુરતિ ઇત્યાદિક હસ્યાં છે.”—નિજ પદ રમે રામ સો કહિયે–એવા પિતે પોતાના પદમાં રમણ કરનારા–આત્મામાં આરામ કરનારા આત્મારામ “રામ” હૃદયમાં વસ્યા છે, રામપરમાત્માએ અમારા હૃદયમાં વાસ કર્યો છે અને અમે આત્મારામી થયા છીએ, તેની આડે જે “અનાદિના” આવરણ હતાં તે “ખસ્યાં છે”—ખસી ગયાં છે-દૂર થયાં છે, એટલે મેહના આવરણથી રહિત એવો આત્મારામ રામ પ્રગટ સાક્ષાત અનુભવીએ છીએ; અને તેના સાક્ષાત્ અનુભવ-દર્શનથી “સુરતિ-મુખ ઈત્યાદિક “હસ્યાં છેહસી રહ્યાં છે, હર્ષોલ્લાસથી પ્રસન્ન થયાં છે, અંગે અંગ આનંદઉછરંગથી રોમાંચિત બની હર્ષોલ્લાસની પ્રફુલ્લિતતા દર્શાવી રહ્યાં છે! આમ “રામ હદે વસ્યા છે, ઈ.-“આ પણ એક વાક્યની વેઠ કરી છે,’–આત્માના પરમઆનંદઉલ્લાસની વસ્તી રહેલી આ અલૌકિક ખુમારી– ‘ઉતરે ન કબહુ ખુમારી' ક્યારેય ઉતરે નહિં એવી છે, તે વાણીદ્વારા કહી શકાય એવી નથી, અવાચ્ય છે, છતાં આ આનંદને યથાર્થ પણે જણાવી શકે એવા બીજા કેઈ શબ્દો ન જડવાથી આ જેવા જડયા તેવા શબ્દોના આ એક વાક્યમાં તે જણાવવાની “વેઠ કરી છે. પછી માર્મિક વાક્ય લખે છે –“હમણ તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જૂદ થાય છે.—આ સંસારપ્રસંગથી અને બાહ્ય સંગપ્રસંગથી ભાગી છૂટવાની–પલાયન કરી જવાની વૃત્તિ છે. જેમ કેઈ ભયસ્થાનથી મૂઠીઓ વાળીને જેમ બને તેમ જલદી ભાગી છૂટવાને જ ઈચછે, તેમ આ મહાભયસ્થાનરૂપ બાહ્ય સંસારપ્રસંગથી જેમ બને તેમ જલદીથી ભાગી છૂટવાને જ ઈચ્છીએ છીએ, કે જેથી આ અમૃતમય આત્માનંદના અભંગ રંગમાં લેશ પણ ભંગ પડે નહિં. આમ પરમ અમૃતમયજીવન્મુક્ત દશાના દિવ્ય આનંદની અલોકિક ખુમારીમાં દિવ્ય દેષ્ટા શ્રીમદે આ અમૃતાનુભવઉદ્દગાર પોતાના પરમાર્થ સુદ સૌભાગ્ય પ્રત્યેને આ આ અમૃત પત્રમાં કાઢયા છે. આ તે જીવન્મુક્તિની વાત થઈ, પણ મુક્તિનું શું? આ કાળે મોક્ષ હોય કે ન હોય? એ પ્રશ્ન ઘણુ મુમુક્ષુઓને મુંઝવે છે; સૌભાગ્ય જેવા મહામુમુક્ષુને પણ એ પ્રશ્ન મુંઝવતો હશે. કારણ કે જૈનની વર્તમાન પ્રરૂપણામાં કવચિત્ તેવું વિધાન છે, Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રીમા જીવન્મુક્તદ્દશાની અમૃતાનુભવ ૩૪૩ એટલે મેાક્ષ જો ન જ હાય તેા પછી તે માટે પ્રયત્ન પણ શા માટે કરવા જોઈએ ? એવા સહજ પ્રશ્ન ઊઠે. આનું સમાધાન કેમ થઈ શકે? એ ગૂઢ પ્રશ્નનું સમાધાન કરતાં શ્રીમદ્ સૌભાગ્ય પરના આ જ પત્રમાં સ્યાદ્વાદશૈલીએ અદ્ભુત ખુલાસેા કરે છે ‘નીચે એક વાકયને સહેજ સ્યાદ્વાદ કર્યું છે. “આ કાળમાં કાઈ મેાક્ષે ન જ જાય.” “ આ કાળમાં કોઈ આ ક્ષેત્રથી મેાક્ષે ન જ જાય.” આ કાળમાં કાઈ આ કાળના જન્મેલા આ ક્ષેત્રથી મેક્ષે ન જાય.” “આ કાળમાં કાઈ આ કાળને જન્મેલે સર્વથા ન મુકાય.” “ આ કાળમાં કાઈ આ કાળને જન્મેલે સવક થી સવ થા ન મુકાય.”—હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણુસ મેલ્યા કે આ કાળમાં કાઈ મેાક્ષે ન જ જાય. જેવું એ વાકચ નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મેાક્ષે ન જ જાય? ત્યાંથી તેા જાય, માટે ફરી વાકચ ખેલા. ત્યારે બીજી વાર કહ્યું—આ કાળમાં કાઇ આ ક્ષેત્રેથી મેક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યુ કે જમ્મૂ, સુધર્માસ્વામી ઇત્યાક્રિક કેમ ગયા? એ પણ આ જ કાળ હતા, એટલે ફરી વળી સામેા પુરુષ વિચારીને ખેલ્યા : આ કાળમાં કાઈ આકાળના જન્મેલેા આ ક્ષેત્રેથી મેાક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે, કેાઇનું મિથ્યાત્વ જતું હશે કે નહીં? ઉત્તર આપ્યા –હા જાય. ત્યારે ફ્રી કહ્યું કે, તે મિથ્યાત્વ જાય તે મિથ્યાત્વ જવાથી મેાક્ષ થયે કહેવાય કે નહીં? ત્યારે તેણે હા કહી કે એમ તેા થાય. ત્યારે કહ્યું : એમ નહીં પણ એમ હશે આ કાળમાં કોઈ આ કાળના જન્મેલેાસ કર્યાંથી સથા ન મૂકાય.— આમાં પણ ઘણા ભેદ છે; પરતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તે એ જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસે થયેા ગણાય. " આટલે ખુલાસેા કરી શ્રીમદ્ આગળ લખે છે. વેદાંતાદિક તેા આકાળમાં સથા સČકમ થી મુકાવા માટે જણાવે છે. માટે હજી પણ આગળ જવાનું છે. ત્યારપછી વાકયસિદ્ધિ થાય. આમ વાકય ખેલવાની અપેક્ષા રાખવી એ ખરૂં.' અર્થાત્ આ સ` અપેક્ષાએ લક્ષમાં રાખી સ્યાદ્વાદને માધ ન આવે એમ વાકચ ખેલવું જોઈ એ, ત્યારે જ પછી આ વાચ અરાબર છે એમ સ્યાદ્વાદ અનેકાંતપ્રમાણથી હજી વાકચસિદ્ધિ થાય, સાક્ષાત્ મેાક્ષપ્રાપ્તિરૂપ વસ્તુસિદ્ધિ' તા થાય ત્યારે ખરી ! આમ આ કાળમાં મેાક્ષ ન જ હોય એ એકાંતિક વાકય પણુ સહસા વગર વિચારે નિરપેક્ષપણે ન ખેલતાં અવિકલ અનેકાંતિક સ્યાદ્વાદશૈલીએ કેવી અપેક્ષા રાખી મેલવું જોઇએ તે અત્ર નિષ્ણુષ યુક્તિથી બતાવી આપી શ્રીમદ્દ લખે છે. પરંતુ જ્ઞાન ઉપયા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તેા સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય.’ આ ઉપરથી એમ સૂચવ્યું કે સ્યાદ્વાદદશી અમને તે તથારૂપ વસ્તુસિદ્ધિરૂપ જીવન્મુક્તદશાનું સાક્ષાત્ અનુભવજ્ઞાન ઉપજયું છે, એટલે જ આ બધી સ્યાદ્વાદશૈલીની અપેક્ષા પણ મૃત થાય છે, અને બીજાને પણ તથારૂપ સત્ન પામેલા સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય. છેવટે થાડુ' લખ્યું ઘણું કરી જાણજો. ઉપર લખી માથાકૂટે લખવી પસંદ નથી' Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ અધ્યાત્મ રાજચંદ્ર એમ લખી શ્રીમદ્ માર્મિકપણે લખે છે –“સાકર નું શ્રીફળ બધાએ વખાણું માર્યું છે, પરંતુ અહીં તે અમૃતની સડી નાળીયેરી છે. ત્યાં આ ક્યાંથી પસંદ આવે? નાપસંદ પણ કરાય નહીં.” આ ઘણું ઊંડા આશયવાળા વચનને મર્મ એ છે કે, અમે સ્યાદ્વાદશૈલીએ ઉપરોક્ત વચન ઘટાવી આપવાની માથાકૂટ કરી તે પણ માત્ર વાક્યસિદ્ધિરૂપ છે, અને ખરી તે વસ્તુસિદ્ધિ કરવાની છે. આ વાચાજ્ઞાનરૂપ વાક્યસિદ્ધિ તો માત્ર “સાકરના શ્રીફળ જેવી છે અને તે સાકરનું શ્રીફળ બધાએ વખાણ માયું છે; પણ “અહીં તો-સાક્ષાત્ અનુભવજ્ઞાનરૂપ વસ્તુસિદ્ધિ પામેલા અમારી પાસે તે “અમૃતની સચોડી નાળિયેરી છે. વ્યવહારમાં વિવાહાદિ પ્રસંગે અપાતું “સાકરનું શ્રીફળ” તો એક હોય, પણ નાળિયેરીમાં તે શ્રીફળની અનેક લુંબ ને લુંબ હોય, તેની પાસમાં તે સાકરનું શ્રીફળ શું હિસાબમાં? તેમ અત્રેઅમારા જેવા આત્માનુભવામૃતને અનુભવનારા પાસે તો અમૃતની “સાડી?—આખી ને આખી નાળિયેરી છે, અનેક લુંબ ને લુંબ હોય એવી નાળિયેરી–અને તે પણ અમૃતની નાળિયેરી–છે, તો પછી તેની પાસમાં તે વાચાજ્ઞાનરૂપ સાકરનું શ્રીફળ શું વિસાતમાં? અત્રે તે સાક્ષાત્ “અમૃતને” –મોક્ષને-જીવન્મુક્તદશારૂપ જીવતાં મોક્ષને પ્રત્યક્ષ અનુભવ છે, “ત્યાં આ’–પક્ષ વાણજાલરૂપ શબ્દની માથાકૂટ “કયાંથી પસંદ આવે? નાપસંદ પણ કરાય નહીં.” પરમઅમૃતમય જીવન્મુક્તદશાના મુક્ત આનંદની અદ્ભુત ખુમારી અનુભવી રહેલા શ્રીમદૂના આ વેધક વચનમાં કે અલૌકિક ગૂઢાર્થ ભર્યો છે! પ્રકરણ છપ્પનમું કેવલ શુદ્ધાત્માનુભવદશા શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસરે”–શ્રી આનંદઘનજી શ્રીમદ આવી પરમ અમૃતાનુભવરૂપ જીવન્મુક્તદશાને અનુભવ કરવા સમર્થ થયા તેનું રહસ્યકારણ તેમની કેવલ શુદ્ધસ્વરૂપસ્થિતિરૂપ–સ્વરૂપ પ્રતિષ્ઠાનરૂપ કેવળ શુદ્ધઆત્માનુભવ દશા છે. કેવલ એક શુદ્ધ આત્માનું અનુભવન કરતા શ્રીમદે “આતમભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે” એ તેમના મહામંત્રરૂપ આત્મભાવના એટલી બધી આત્યંતિક ભાવન કરી હતી કે તેવી તથારૂપ જીવન્મુક્ત કેવળ શુદ્ધાત્માનુભવદશા તેમને સહજ સ્વભાવભૂત બની ગઈ જ્યાં કેવલ એક શુદ્ધ આત્માને અખંડ અનુભવ વતે છે એવી આ સ્વરૂપ પ્રતિષ્ઠાનરૂપ કેવલ શુદ્ધાત્માનુભવ દશાના પરમાનંદની શ્રીમદૂની અદ્ભુત ખુમારીનું–અલૌકિક મસ્તીનું દર્શન તેમના સૌભાગ્ય પરના આ પત્રમાં (અ. ૧૮૭) થાય છે: અપૂર્વ આત્મસમાધિમાં લીનપણે જીવન્મુક્ત કેવલશુદ્ધાત્મદશા Page #390 -------------------------------------------------------------------------- ________________ કેવલ શુદ્ધાત્માનુભવના ૪૫ અનુભવતા શ્રીમદ્ ૧૯૪૭ના માગ. વદ ૦)) નાદિને લખેલા આ અમૃતપત્રમાં મથાળે આત્માનુભવવાક્ય લખે છે— પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદભાવે અપૂ સમાધિમાં મરૂં છું.’—પ્રાપ્ત થયેલા-જેની પ્રાપ્તિ થઈ ચૂકી છે એવા અનુભવસિદ્ધ સત્સ્વરૂપથી હું ભિન્ન નથી, આ સત્ ને આ હું એવા વિકલ્પ-ભેદ નથી પણ સત્ તે હું ને હું તે સત્ ૐ સલ્ લલ્ એવા અભેદ છે, એમ અભેદભાવે તે સત્સ્વરૂપને પૂર્વ કદી અનુભવી નથી એવી ‘અપૂર્વ” નિર્વિકલ્પ સમાધિમાં મરૂ છું. આ એક અનુભવસિદ્ધ અનુભવવાથમાં શ્રીમદ્દે પેાતાની નિર્વિકલ્પ આત્મસમાધિમય જીવન્મુક્ત કેવલશુદ્ધાત્મદશા કહી દીધી છે. આવું આત્માનુભવસૂચક અલૌકિક વચન મથાળે લખી શ્રીમદ્ આ સ ંબેધનવચન લખે છે-‘મહાભાગ્ય, શાંતમૂર્તિ, જીવન્મુકત શ્રી સેાભાગભાઈ, ’–આ માત્ર ઔપચારિક નહિં પણ ખરેખરા સદ્ભૂત અવાળા સૂચક વિશેષણ્ણાના મેધનથી પત્રપ્રારંભ કરી આ અમૃતપત્રમાં શ્રીમદ્ પાતાના હૃદયરૂપ આ પરમાથ સુને પેાતાનું હૃદય દર્શાવતાં પેાતાની પરમ રહસ્યભૂત સ્વઆત્માનુભવદશા આ અમૃત શોમાં પ્રકાશે છે— · છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી, જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારના એક દેશ બાદ કરતાં બાકી સ અનુભવાયું છે. એકે દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ ચાગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવારો; પરિપૂર્ણ લાકાલેાકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન ા ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેાકાલેાકદર્શન પ્રત્યે જવું કેમ મનરો ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે ! ? શ્રીમન્ના અધ્યાત્મ જીવન ને અધ્યાત્મદશા પર અપૂર્વ પ્રકાશ નાંખતા આ અમૃત (Immortal, nectarlike) પત્રમાં શ્રીમદ્દે ઘણી ઘણી ગૂઢ રહસ્યભૂત વાતા કહી દીધી છે. અત્રે યાગીશ્વર શ્રીમદ્ પ્રથમ તેા એમ લખે છે કે-છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણુ ન્યૂનતા રહી નથી ’-છેવટનું-અંતિમ દશાનું સ્વરૂપ સમજાયામાં– સમજાઈ ગયામાં અનુભવાયામાં-અનુભવાઈ ગયમાં અલ્પ પશુ—જરા પણુ ન્યૂનતા-ઊણપ-આછાશ-કચાશ-કસર રહી નથી, એટલે કે છેવટનું અંતિમ દશાનું સ્વરૂપ પૂરેપૂરી સમજાયું છે, પૂરેપૂરૂં અનુભવાયું છે, પૂર્ણ અનુભવસિદ્ધ થયું છે. પછી આ વાતને જરા વિશેષ ચાક્કસ કરે છે–સર્વ પ્રકારના એક દેશ બાદ કરતાં બાકી સ અનુભવાયું છે; એકે દેશ સમજાયા વિના રહ્યો નથી.’-અનુભવવાની ખો. માં એક દેશ આકી રહ્યો છે, સમજવાની મા. માં તે સદેશ સમજાયા છે. ત્યારે અનુભવવામાં બાકી રહ્યું છે તે શું ? અને તે બાકી કચારે નહિં રહે ? તે કહે છે—પરંતુ ચાગ (મન, વચન, કાયા )થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે.’ અત્યારે પ્રારબ્ધાયાધીનપણે બાહ્ય ઉપાધિમાં બેઠા છીએ, એટલે મન-વચન-કાયાના ચેાગ બાહ્ય ઉપયાગથી તેમાં રોકાય છે, એટલે અંતી પૂર્ણ અસંગ છતાં માહ્યથી પણ તેથી અસંગ થવા વનવાસની આવશ્યકતા દેશ -૪૪ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ અધ્યાત્મ રાજક જરૂરિયાત છે; અને એ થયે એ ખાકી રહેલા દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે. આના ફિલતાથ એમ થયા કે પૂર્ણ અનુભવ તા છે પણ ચેાગના બાહ્ય ઉપયાગને લઈ તેટલા પુરતા અંતરાય પડી તેમાં પૂરેપૂરૂ' રહેવાતું નથી. બાકી આત્માના ઉપયાગ તા ઉપયાગમાં જ-અનુભવમાં જ છે. અને તેમાં જ રહેવાશે (ત્યારે) પરિપૂર્ણ લેાકાલેાકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (નેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે!' એ લેાકનું–અલેાકનું જ્ઞાન ઉત્પન્ન ‘થશે’, અને તે ઉત્પન્ન ‘કરવાની’ નેમ (લક્ષ્ય, નિશાન) રહી નથી,—આ અમારે પ્રયત્નપૂર્ણાંક ઉત્પન્ન ‘કરવું” છે એવી નેમ રહી નથી, આ અમને ઉત્પન્ન હેા એવી આકાંક્ષા-સ્પૃહા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ આશ્ચર્યકારક અદ્ભુત વાત છે ! આ અમને પ્રાપ્ત હા એવી આકાંક્ષા તે અતૃપ્તને અપૂર્ણને હાય, પણ અમે તે પરમ આત્મઅનુભવસુખથી પરિતૃપ્ત છીએ અને પરિપૂર્ણ છીએ, એટલે એની આકાંક્ષા અમને કેમ હેાય ? એ જ વસ્તુ સ્પષ્ટ કરે છે—પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેાકાલેાકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહિં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે !’જયાં લેશ પણ ન્યૂનતા રહી નથી એવું ‘પરિપૂર્ણ’–સવ થા પૂર્ણ સ્વરૂપ જ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે; અને એ નિર્વિકલ્પ આત્મસમાધિમાંથી મ્હાર નિકળીકેવલ એક શુદ્ધ આત્મદર્શનના પરમાન ંદસિંધુમાંથી મ્હાર નિકળી લેાકાલેાકદર્શન પ્રત્યે જવું કેમ મનશે ? એ પણ એક મને નહીં ?–મ્હારા આત્માને નહીં પણ પત્ર લખનારને ’–રાજચંદ્રને વિકલ્પ થાય છે! રાજચંદ્ર નામના દેહુથી પ્રવર્ત્તતા આ મન-વચન-કાયાના ચાગ મ્હારા આત્માથી હું ભિન્ન અનુભવું છું, એટલે એવે વિકલ્પ શુદ્ધઉપયોગસ્થિત મ્હારા નિર્વિકલ્પ આત્માને તેા થતા નથી જ, પણુ આ બાહ્ય ચેાગાધીન વૃત્તિમાં વત્તતા પત્રલેખકને થાય છે! આમ ઉપચાગથી ચેાગને કેટલે બધા ભિન્ન-કેવા આત્યંતિક જદો શ્રીમદ્ અનુભવી રહ્યા છે તેના આ પરથી કંઈક ખ્યાલ આવે છે! શ્રીમની દેહ છતાં દેહાતીત જીવન્મુક્ત કેવલ શુદ્ધાત્મઅનુભવદશા કેવી પરાકાષ્ઠાને પામી છેં તે સહજ સમજાય છે! લેાકાલેકના જ્ઞાનરૂપ કેવલજ્ઞાન પ્રત્યે અને મુક્તિ પ્રત્યે પણ નિ:સ્પૃહ એવી કેવલ એક શુદ્ધ આત્માના અનુભવરૂપ કેવલશુદ્ધાત્માનુભવદશાને પામેલા પરમ અધ્યાત્મમસ્ત અવધૂત યાગીશ્વર શ્રીમદ્નની કેવી અદ્ભુત આત્મમસ્તી ! કેવી અલૌકિક આત્મ-ખુમારી ! આવી પરમ અદ્ભુત નિર્વિકલ્પ સમાધિમય જીવન્મુક્ત કેવલશુદ્ધાત્માનુભવદશા પેાતાની પ્રગટી છે એ પરથી આગળ જતાં શ્રીમદ્ અત્ર લખે છે‘હુવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શક્વાના નથી; તેા લખી કચાંથી શકીશું ? આપનાં દર્શન થયે જે કઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે.' અર્થાત્ વાચાઅગોચર રચનાતીત દશાને-જીવન્મુક્ત કેવલશુદ્ધાત્માનુભવદશાની પરાકાષ્ઠાને શ્રીમદ્ પામી ગયા છે, એટલે સૌભાગ્યને લખે છે સાક્ષાત સમાગમે કદાચ કંઈક તે સંબંધી કહી શકાશે તે વાણી કહેશે, ખાકી તે સર્વ વાત કેવળ અનુભવગેાચર છે એટલે ઉપાય નથી Page #392 -------------------------------------------------------------------------- ________________ કેવલ શુદ્ધાત્માનુભવદશા ૩૪૭ નિરુપાયતા છે. એટલે જ આ નિર્વિકલ્પ સમાધિમય જીવન્મુક્ત કેવલશુદ્ધાત્માનુભૂતિદશાના પરમ આત્માનંદની અલૌકિક મસ્તીમાં-અદ્ભુત ખુમારીમાં શ્રીમદ્ પિતાને હૃદયજ્ઞ આ પરમાર્થસુદ્ધને લખે છે –“(કંઈ) મુક્તિ એ નથી જોઈતી, અને જેનનું કેવળજ્ઞાને જે પુરુષને નથી જોઈતું, તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? એ કંઈ આપના વિચારમાં આવે છે ? આવે તે આશ્ચર્ય પામોનહીં તે અહીંથી તે કઈ રીતે કંઈ યે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી.'—જીવન્મુક્ત કેવલશુધ્ધાત્માનુભૂતિદશા અમને અનુભવસિદ્ધપણે સાક્ષાત્ અનુભવમાં આવી રહી છે, તો પછી આ કાળમાં હો ન હો તે પણ મુક્તિની પણ અમને સ્પૃહા રહી નથી, આ કાળમાં હો ન હો તો પણ જૈનના કેવળજ્ઞાનની પણ અમને સ્પૃહા રહી નથી. આવા પરમ નિઃસ્પૃહ “તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે ?” એ વચન પરથી સૂચવ્યું છે કે અમે પરમપદરૂપ કેવલ એક શુદ્ધ આત્માનો સાક્ષાત્ અનુભવ કરી રહ્યા છીએ, અનુભવસિદ્ધ સ્વરૂપ પ્રતિષ્ઠિત કેવલ એક શુદ્ધાત્માનુભવ પદમાં સ્થિત છીએ. અને અમને તો નિશ્ચયે કરીને મુખ્ય એવા આ કેવલ આત્માના સંવેદનથી–અનુભવનથી પૂર્ણ સંતોષ છે, એટલે તેવી કઈ પણ પૃહારૂપ આકાંક્ષા અમને નથી, અમે સ્વરૂપનિશ્ચલ થઈને જ રહીએ છીએ. અત્રે–નિયમસારમાં જ કહ્યું છે તેમ–લોકાલોકજ્ઞાયક કેવલજ્ઞાની ભગવાન પણ નિશ્ચયથી તો આત્માને જ જાણે છે-સંવેદે છે–સંચેતે છે, ત્યવહારથી કાલેકને જાણે છે, અને પ્રવચનસાર ગાથા ૩૩-૩૪ની જ ટીકામાં કહ્યું છે તેમ-આત્મસંચેતનઆત્માનુભવનની બા. માં તો શ્રુતકેવલી અને કેવલીના જ્ઞાનનું પણ સમાનપણું છે? (અને નિશ્ચયથી તે આત્મસંચેતન–આત્માનુભવન એ જ મુખ્ય છે), એટલે વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થયું, અમે તો સ્વરૂ પનિશ્ચલ થઈને જ અવસ્થિત રહીએ છીએ,અરું વિશેષાંક્ષામે, વનવાવરથી ”—એ અમૃતચંદ્રાચાર્યના અમૃત વચનની મોક્ષમાં પણ નિસ્પૃહ શ્રીમદૂના આ અમૃત વચન વાંચના સહજ સ્મૃતિ થાય છે. આવા ભાવનું આ અલૌકિક આત્મમસ્તીનું વચન ઉત્કટ ઉન્મનીભાવની કોઈ ધન્ય પળે શ્રીમદ્દના અંતરાત્મામાંથી નિકળી ગયું છે. પ્રથમથી જ જેને માત્ર મોક્ષની ઈચ્છા સિવાય બીજી કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા હતી જ નહિં એવા પરમ મુમુક્ષુ શ્રીમદને જીવન્મુકત દશા થતાં-અખંડ સ્વરૂપ રમણતા અનુભવાતાં મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ હતી. “મુક્તિ સંસાર બેઉ સમ ગણે” એમ આનંદઘનજીએ ગાયેલી પરમ સમદશા–શુદ્ધ સ્વરૂપવિશ્રાંત પરમ શાંત દશા શ્રીમદને પ્રાપ્ત હતી. આમ પરમ શુદ્ધ સત્ આત્મસ્વરૂપને પામેલા પરમ જ્ઞાની શ્રીમદ્ પરમ નિસ્પૃહપરમ નિષ્કામ થયા છે–સર્વ કામના જ્યાં પૂર્ણવિરામ પામી છે એવા પરમ કૃતકૃત્ય થયા છે. કારણ કે જ્યારથી ચેતન પોતે વિભાવથી ઉલટે થઈ-વિમુખ થઈ, સમય પામી પોતાનો સ્વભાવ પ્રહણ કરી લીધો છે, ત્યારથી જ જે જે લેવા ચોગ્ય હતું તે તે સર્વ તેણે લઈ લીધું છે, અને જે જે ત્યાગ યોગ્ય હતું તે તે સર્વ છોડી દીધું છે. એટલે તેને હવે કંઈ લેવાનું રહ્યું નથી જ કે મૂકવાનું બીજું કાંઈ રહ્યું નથી, તે હવે Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ અધ્યાત્મ ાજક તેને ખાકી નવીન કાર્ય શું રહ્યું છે ? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચનતરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ ચેાગીશ્વર શ્રીમદ્દે આત્માને શુદ્ધ કરી દીધા છે. આવી પરમ અદ્ભુત કેવલ સ્વરૂપસ્થિત જ્ઞાનદશા શ્રીમને પ્રગટી છે. “ જખહિંતે ચેતન વિભાવા ઉલટી આપુ, સમેા પાઈ અપને સુભાષ ગહી લીને ; તખહિંતે જો જો લેન જોગ સેા સેા સખ લીને,જો જો ત્યાગ જોગ સેા સે। સખ છાંડી દીનાહૈ; લેવેકી ન રહી ઠાર–ત્યાગિવેકે નાંહિ ઔર, બાકી કહા ઉર્યાં જી, કારજ નવીના હૈ ? સ`ગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરંગ ત્યાગી; મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીના હૈ” બનારસીદાસ કૃત હિંદી સમયસાર આમ કેવલ શુદ્ધ આત્મારૂપ પરમપદને-પરબ્રહ્મને શ્રીમદ્ આત્માનુભવપ્રત્યક્ષપણે સાક્ષાત્ સંવેદી રહ્યા છે—અનુભવી રહ્યા છે, તે વચનાગેાચર સંવેદના-અનુભૂતિ કેમ કથી જાય ? એટલે જ શ્રીમદ્ અત્ર લખે છે. અહીંથી તેા બહાર કાઢી શકાય એમ નથી.’ કારણ કે તે પરબ્રહ્મવેદના કહી શકાય એમ નથી. આ પરબ્રહ્મવેદના અંગે શ્રીમદ્ ૧૯૪૭ના વૈ. શુદ્ઘ ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અ.૨૪૪) માર્મિકપણે પેાતાની અંતર્વેદના ઠાલવે છે——— પરબ્રહ્મ આનદમૂર્તિ છે; તેનેા ત્રણે કાળને વિષે અનુગ્રહઇચ્છીએ છીએ, × × પરબ્રહ્મવિચાર તા એમ ને એમ રહ્યા જ કરે છે; ચારેક તે તે માટે આનંદકરણ બહુ સ્ફુરી નીકળે છે અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એવા વ્યવહારમા છે; પણ અમને આ પરમા મા માં શાતા પૂછનાર મળતા નથી; અને જે છે તેનાથી વિયાગ રહે છે. આ પરબ્રહ્મવેદના બ્રાહ્નીવેદના તે જેને લાગી છે તેને જ લાગી છે એમ પેાતાની બ્રાહ્મી વેદના જણાવતાં શ્રીમદ્ ૧૯૪૭ના ચૈ. વ. ૧૪ના પત્રમાં (અ.૨૪૧) સૌભાગ્યને × ** " जाणदि पस्सदि सव्वं ववहारणयेण केवली भगवं । केवलणाणी आणदि पस्सदि नियमेण अप्णानं ॥ —શ્રી કુંદકુંદાચાર્ય કૃત નિયમસાર ગાથા ૧૫૯ " x x ज्ञप्तिरेवावशिष्यते । सा च केवलिनः श्रुतकेवलिन चात्मसंचेतने तुल्यैवेति नास्ति ज्ञानस्य श्रुतोपाधिमेदः । xxx अलं विशेषाकांक्षाक्षोमेन, स्वरूपनिश्चलैरेवावस्थीयते । ” —શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પ્રવચનસારટીકા ગા. ૩૩-૩૪ " स्थागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् । नान्तर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मन: ,, —શ્રી પૂજ્યપાદવામીકૃત સમાધિશતક Page #394 -------------------------------------------------------------------------- ________________ કેવલ શુદ્ધાત્માનુભવદશા ૩૪૯ લખે છે-“જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે. તે જ “પિયુ પિયુ પિોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. આવા આ કેવલ એક શુદ્ધ આત્મારૂપ પરંબ્રહ્મરસના ભોગીઅનુભવાસ્વાદ કરનારા ગીશ્વર શ્રીમદ્દ તેના પરમ અદ્દભુત આનંદની ખુમારીમાં તેમની હાથધમાં (૧, ૨૦) આ અનુભદ્દગાર કાઢે છે– કેઈ બ્રહ્મરસના ભોગી, કેઈ બ્રહ્મરસના ભેગી; જાણે કઈ વીરલા થેગી, કેઈ બ્રહ્મરસના ભેગી.’ પ્રકરણ સત્તાવનામું પરાભક્તિની પરાકાષ્ઠા કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે, એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે.”– શ્રીમદ્ રાજચંદ્ર હસતાં રમતાં પ્રગટ હરિ દેખતા-સાક્ષાત્ પરમાત્મદર્શન કરતા શ્રીમદને–“સને નિરંતર અભેદભાવે સ્મરણ કરતા શ્રીમને પરમાર્થથી પરાભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ, એ અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત (fact, reality) છે. તે પરમ “સને ગમેતે નામે ઓળખવામાં આવે પણ પરમાર્થ થી તેને સ્વરૂપમાં કંઈ ભેદ નથી. “શબ્દભેદ ઝગડો કિડ્યોછ? જે પરમારથ એક; કહે ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફિર નહિં છે.' શ્રીમદ નિરંતર તે શુદ્ધ આત્મતત્વરૂપ–પરમાત્મતત્ત્વરૂપ પરમ સત્ની જ નિરંતર અભેદભાવરૂપ પરમ નિશ્ચયભક્તિ કરી રહ્યા છે. તે સત અને આ હું એવો ભેદ એમના મનમાં વસતો જ નથી, પણ સંત તે હું ને હું તે સત્—હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું એવો સર્વથા અભેદભાવ જ શ્રીમદને વર્તે છે એ જ એમની પરાભક્તિની પરાકાષ્ટા છે અને એ જ એમનું તથારૂપ ગુણનિષ્પન્નપણે ભક્તમાંથી ભગવાન થવાપણું છે. શ્રીમદ્ વારંવાર હરિ નિરંજન સત્ પરબ્રહ્મ આદિ શબ્દોનો " यः परात्मा स एवाहं, योऽह स परमस्ततः । अहमेव मयोपास्यो, नान्यः कश्चिदिति स्थितिः ॥" –શ્રી પૂજ્ય પાદ સ્વામીકૃત સમાધિશતક “सदाशिवः परब्रह्म सिद्धात्मा तथातेति च ।। શબૈટુર તેડવમેવૈવામિ ” શ્રી હરિભદ્રાચાર્યકૃત યોગદષ્ટિસમુચ્ચય Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ અધ્યાત્મ રાજચંદ્ર કેવળ શુદ્ધ પરમાથ અર્થાંમાં જ પ્રયાગ કરે છે,— પરમતત્ત્વને આળખાવતા આ સના નામભેદમાંX અભેદ નથી. શ્રીમદ્દે પત્રાંક ૨૦૯માં આ વાતની સાવ નિસ્તુષ સ્પષ્ટતા કરી છે : મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સત્'ને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા ચેાગ્ય છે. તે જ પ્રતીત કરવા ચાગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યાગ્ય છે. તે ‘પરમસત્’ની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ. તે પરમસત્'ને પરમજ્ઞાન’ કહા, ગમે તે પરમપ્રેમ’ હેા, અને ગમે તે સચિત્આનદસ્વરૂપ’ કહો, ગમે તે આત્મા’ કહે, ગમે તે ‘સર્વાત્મા’ કહા, ગમે તે એક કહો, ગમે તા અનેક હા, ગમે તેા એકરૂપ હા, ગમે તેા સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા ચેાગ્ય છે, કહેવાય છે. સ એ જ છે, અન્ય નહીં, એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત્ આદિ અનંત નામેાએ કહેવાયું છે. અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કોઇ પણ શબ્દોમાં એલીએ તેા તે એ જ છે, બીજુ નહી.’ અત્રે રામ કહેા રહેમાન કહેા કાઉ'—એ આનંદઘનજીનું પદ સ્મૃતિમાં આવે છે. આવા ગમે તે નામે ઓળખાતા આ પરમસત્ની-પરમાત્મતત્ત્વની પરમપ્રેમમય -એકરસમય પદ્મતત્ત્વભક્તિમાં શ્રીમદ્ લીન થઈ ગયા છે. પરમાત્માની સાથે આત્મા જ્યારે એકરૂપ થઇ જાય છે–એકરસ થઇ જાય છે. તે જ પરમ પ્રેમ છે અને તે જ પરાભક્તિ છે. આ પરાભક્તિની પરાકાષ્ઠા-છેવટની કેટિ-હદ શ્રીમને પ્રાપ્ત થઇ ચૂકી હતી. શ્રીમદ્ ૧૯૪૭ના ફા. વ. ૧૪ના દિને સૌભાગ્ય પર લખેલા પત્રમાં (અ’૨૨૩ લખે છે. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઇ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમાહાત્મ્યા ગાપાંગનાએ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્યે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માના સાક્ષાત્ કાર થયા છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સવ ચરિત્રમાં ઐકયભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માના એકચ ભાવ હાય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કાઈ અંતર માને છે, તેને માની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે.' ઇત્યાદિ. આ પરાભક્તિની પરાકાષ્ઠાના અનુભવ દાખવતા શ્રીમદ્,-પરમ પ્રેમમય ભક્તિ વણુ વનાર ભાગવતના કથાકારોની પ્રાયે કલ્પનામાં પણ કદાચ નિહું હાય એવી ભાગવતના એક પ્રસગની પરમ અદ્ભુત પરમા ઘટના કરતા પત્રમાં (અ.૨૦૧) પેાતાના પરમાથ સખા સૌભાગ્યને લખે છે કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પણ. Page #396 -------------------------------------------------------------------------- ________________ પરાભક્તિની પરાકાષ્ઠા ૩૫૧ ભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે–આ પત્રના મથાળે આખા પત્રનું રહસ્યભૂત આ માર્મિક વાક્ય લખ્યું છે. પરબ્રહ્મ પરમાત્મા કેવલ–સર્વથા નિર્વિકાર-સર્વ વિકારથી રહિત છે, છતાં તે પ્રેમમય-અભેદ એકરસભાવરૂપ પ્રેમમય પરાભક્તિને-પરમેત્તમ ઉત્કૃષ્ટ ભક્તિને “વશ” –આધીન છે, તું તે તું ને હું તે હું એમ ભેદભાવ—જૂદાઈ જ્યાં લગી હેય ત્યાંલગી પરમપ્રેમ કહેવાય નહિં, પણ તું તે હું ને હું તે તું એમ અભેદભાવ-અજૂદાઈ એકરસભાવ જ્યારે હાય ત્યારે જ પરમપ્રેમભાવ કહેવાય; “સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો, રસ હોય તિહાં દેય રીઝેજી.” જ્ઞાનીઓએ એ પરમપ્રેમમય અભેદભક્તિને અનુભવરસ ચાખે છે, એટલે પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એમ જે કહ્યું “એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત-રહસ્યભૂત શિક્ષા-બંધ છે. પત્રના મથાળે પિતાની અનુભવસિદ્ધ દશા દાખવનારું આ પૂર્ણભાવપૂર્ણ વાક્ય મૂઠી પરમપ્રેમમૂત્તિ શ્રીમદ્ સૌભાગ્યને પરમપ્રેમથી લખે છે–અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેને કેઈપણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતું નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્ય છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. અમે તો તમારી ચરણરજ છીએ; અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે.” આમ પત્ર પ્રારંભ કરી શ્રીમદ્દ ૧૯૪૭ના માહ વદ ૩ના દિને લખેલા આ અમૃતપત્રમાં પોતાને પ્રાપ્ત અનુપમ પરાભક્તિનો હર્ષોલ્લાસ વ્યકત કરે છે– “ આજના પ્રભાતથી નિરંજનદેવની કઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે, આજે ઘણું દિવસ થયાં ઈચ્છલી પરાભક્તિ કઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. –આજના પ્રભાતથી “નિરંજન'–કર્મઅંજનથી કર્મ કલંકથી રહિત એવા શુદ્ધ ‘નિરંજન દેવની–પરમાત્માની કેઈ –ન કહી શકાય એવી અવાચ્ય અનિર્દેશ્ય “અદ્ભુત –પરમ આશ્ચર્યકારી અનુગ્રહતા–પરમ પ્રસાદતા પ્રકાશી છે. તે અનુગ્રહતા કઈ? આજે “ઘણું દિવસ થયા ઈઝેલી–ઘણ દિવસથી જેને અજપાજાપ કરી રહ્યા છીએ–રટણ કરી રહ્યા છીએ તે “પરાભકિત પરમભક્તિની પરમત્કૃષ્ટ દશા કેઈ”—અનિર્વાચ ઉપમા ન આપી શકાય એવા “અનુપમ” રૂપમાં ઉદય પામી છે–પરમ કળાને પામી છે. આમ પિતાનો પરમ હર્ષોલ્લાસ વ્યક્ત કરી શ્રીમદ્દ અત્ર ભાગવતની એક સુપ્રસિદ્ધ કથાનો ઉલ્લેખ કરે છે–“ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે.?—આને પરમ અદભુત પરમાર્થ ઘટાવતાં શ્રીમદ્દ લખે છે –“તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગેપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કેઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કઈ માધવ Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉપર અધ્યાત્મ રાજચંદ્ર ત્યે, હાંરે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા ગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા ગ્ય નથી, માટે તમે પ્રાપ્ત કરે; ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરે; અને જે તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છે તો અમે તમને તે આદિપુરુષ આપી દઈએ; મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ, કેઈ બ્રાહક થાઓ, અચળ પ્રેમે કઈ બાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ.” આમ પરમ અદ્ભુત પરમાર્થઘટના કરી શ્રીમદ્દ ઓર રહસ્ય સ્પષ્ટીકરણ કરે છે–“મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાને અર્થ સહસદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મથીને જે મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂ૫ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે.” આમ પરમ પરમાર્થગ્રાહી અલૌકિક દષ્ટિથી એક લૌકિક સામાન્ય કથાપ્રસંગની આવી અદ્ભુત પરમાર્થઘટના ઘટાવી ગુણદષ્ટિ ગુણગ્રાહી શ્રીમદ્ કહે છે—એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થળ કરીને વ્યાસજીએ અદ્દભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે.” ભાગવતની કથા કરનારા ને સાંભળનારા લાખો લોકે હશે, પણ પ્રાયે તેમની કલ્પનામાં પણ ભાગ્યે જ આવે એ પરમ અદ્દભુત પરમાર્થ શ્રીમદે અત્રે ઘટાવી આપ્યો છે. આ પરમાર્થ પિતાને ક્યારે કેમ સમજાયે તે શ્રીમદ દર્શાવે છેઅને તે (અ) મને ઘણુ કાળ થયા પહેલાં સમજાયું છે.” મને–આ રાજચંદ્રને, અમને–રાજચંદ્રના આ આત્માને ઘણા વખત પહેલાં સમજાયું છે. તે પછી આજે કેમ સ્મરણમાં આવ્યું?—-“આજે અતિ અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત અનુભવપ્રાપ્તિ છે, અને એને લીધે આજની પરમ અદ્દભુત દશા છે. અર્થાત્ પિતાના આત્માને આત્મા–પરમાત્માના અભેદરૂપ આ પરાભકિતની પરાકાષ્ઠા સાક્ષાત્ અનુભવસિદ્ધ છે. એટલે આજની પરમ અદ્દભુત પરમ આત્મદશા અમે અનુભવીએ છીએ. એટલે વળી એર માર્મિકપણે લખે છે–“એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલેક વખત વળી અતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે.”–ભગવાન અંતર્ધાન થઈ ગયા એવી લૌકિક કથામાં વાત આવે છે, તેને કેવા અલૌકિક અર્થમાં અત્ર પ્રયોગ કરી શ્રીમદે પિતાની આ અદ્ભુત આત્મદશાની કેવી અલૌકિક આત્મમસ્તી દાખવી છે ! રખેને તે અંતર્ધાન ન થઈ જાય તે માટે શું ?–અમાટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. અર્થાત્ સૌભાગ્યના સત્સંગને શ્રીમદ્દ અસંગતા કરતાં પણ વધારે પ્રિય ગણે છે, કારણ કે તે અસંગતા સાથે સત્સંગના પણ છે. પછી પત્રાંત અત્ર સત્સંગના અભાવને ખેદ દર્શાવે છે—સત્સંગની અત્ર ખામી છે. અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ હર્યાફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તે નથી, પણ ભેદને પ્રકાશ કરી શકાતું નથી; એ ચિંતના નિરંતર રહ્યા કરે છે.” Page #398 -------------------------------------------------------------------------- ________________ પરાભક્તિની પરાકાષ્ઠા ૩૫૩ અત્ર–મુંબઈમાં સત્સંગ મળતો નથી અને વસવું. વિકટ–વસમું આકરું લાગે એવા વિકટ ઉપાધિમય વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ-પ્રભુઇચ્છાએ હર્યકર્યાની વૃત્તિ છે –જેમ પ્રભુ ચલાવે તેમ પ્રારબ્ધોદયાધીનપણે ચાલવું છે–હરવું ફરવું છે એવી વાર્તાના છે, એટલે કંઈ ખેદ તે નથી; પણ ભેદને–અંતરમાં પ્રાપ્ત થયેલ ગુપ્ત રહસ્યભૂત વાતના ભેદને-મર્મને-રહસ્યને પ્રકાશ કરી શકાતો નથી,–તે પ્રકાશ કરી શકાય એવું કેઈ સ્થળ-પાત્ર નથી,-એ ચિંતના-ચિંતા નિરંતર રહ્યા કરે છે. છેવટે ઉપસંહાર કરતાં ભક્તિમાર્ગની ઉત્કૃષ્ટતા અંગે શ્રીમદ્ પિતાને દઢ નિશ્ચય પ્રકાશે છે... ઘણા ઘણું પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરિ માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપે રહીને થાય તે ક્ષણવારમાં મિક્ષ કરી દે તેવો પદાર્થ છે.” આમ આજના દિને પિતાને અનુપમ પરાભક્તિ ઉદય પામી છે તેના પરમ આનંદઉલાસમાં શ્રીમદે પોતાનું આત્મસંવેદન પરમાર્થ સુહદ સૌભાગ્યને અત્રપત્રમાં દર્શાવ્યું છે. આ પરાભક્તિની નિરંતર પૂર્ણ લયમાં બાહ્ય સંગરૂપ ઉપાધિ કંઈક અંતરાય કરે છે તેથી જોઈએ તેવી એકતાર તન્મયતા નથી રહેતી તેને ખેદ દર્શાવતાં શ્રીમદ સૌભાગ્યને ૧૯૪૭ના માહ શુદમાં લખેલા પત્રમાં (અ. ૨૧૭) પોતાનું આત્મસંવેદન દાખવે છે–પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કર ગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી, અને એકતાર નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જો કે વિરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી, કદાપિ સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તે ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે, અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ” “વનમાં જઈએ એમ થઈ આવે છે. આપને નિરંતર સત્સંગ હોય તે અમને ઘર પણ વનવાસ જ છે.” અસંગ વનવાસની કેવી ઉત્કંઠા! પ્રેમભક્તિની પૂર્ણ લયની કેવી તમન્ના! પૂર્ણ સ્વરૂપ પરમાત્મામાં પરાભક્તિની અતિશય લય પામેલા શ્રીમદ્ આ કાળમાં ભારતમાં આ પરાભક્તિની પ્રાયે શૂન્યતા અને મુમુક્ષુઓમાં પણ દુર્લભતા અંગે પિતાને અંતરંગ ખેદ વ્યક્ત કરતાં ૧૯૪૭ વિ. શુ. ૧૪ના દિને લખેલા સૌભાગ્ય પરના પત્રમાં (સં. ૨૪૬) લખે છે –“પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર પ્રાયે શૂન્યવત્ થયું છે. માયા મેહ સર્વત્ર ભળાય છે. કવચિત્ મુમુક્ષુ જોઈએ છીએ, તથાપિ મતમતાંતરાદિકના કારણથી તેમને પણ જે થે દુર્લભ થાય છે.” આ પછી ૧૯૪૭ના વિ. વદ ૮ના દિને લખેલા પત્રમાં (સં. ૨૪૭) આ જ ભાવ દર્શાવી શ્રીમદ્દ સૌભાગ્યને વિચાર જાગૃતિ પ્રેરે અ-૪૫ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ અધ્યાત્મ રાજચંદ્ર છે–તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો તેનું શું કારણ હશે? તેમ તેવી અતિતીવ્ર અથવા તીવ્ર મુમુક્ષતા કેઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે? કવચિત્ તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષને લક્ષ કેમ જોવામાં આવ્યું નહીં હોય? એ માટે આપ જે લાગે તે લખશે. બીજું મોટું આશ્ચર્યકારક તે એ છે કે આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યારપછીને ભેદ કેમ પ્રાપ્ત નથી હતે? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલું જોઈએ તેટલે કેમ વર્ધમાન નથી થતું? એનું જે કંઈ કારણ સમજાતું હોય તે લખશો.” આમ જ્યારે આ કરાળ કાળમાં ભારતમાં આ પરાભક્તિની પ્રાયે શૂન્યતા અને મુમુક્ષુઓમાં પણ દુર્લભતા દેખાય છે, ત્યારે શ્રીમદૂની પરમાત્મામાં પરાભક્તિની આવી લય ખરેખર! પરમ આશ્ચર્યકારક છે! અને આગળ જતાં–વધતી દશા થતાં તો શ્રીમદની આ પરમાત્મલય ઉત્તરોત્તર વધતી જ ગઈ અને એમની પરાભક્તિ પરાકાષ્ટાને પામી ગઈ. તેનું આત્મસંવેદન દાખવતાં શ્રીમદ્ ૧૯૪૭ વૈ. વદ ૮ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૨૪૭) લખે છે-“હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું. * * * એ પૂર્ણ કામતા કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. જે રસ જગત્નું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિપ્રત્યે અતિશય લય થઈ છે. ૪ ૪ ૪ અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખને હેતુ છે.” આમ પરમ સત્ય પરમાત્મચરણે જેણે સર્વાર્પણ કર્યું છે એવા શ્રીમદ્ પત્રાંક ૩૦૨-૩૦૭માં સૌભાગ્યને લખે છે–“ર્જ પર વી—િ એવું જે પરમ સત્યે તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવને સર્વ સમપર્ણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મ ૩૫ પરમ સત્યે તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હાય છે. આમ સર્વાર્પણ કરી તે પરમ સત્યનું તન્મય ધ્યાન કરતાં શ્રીમદને છેવટે આ પરાભક્તિની પૂર્ણ લય પ્રાપ્ત થઈ છે અને ત્યારે આ હું અને આ પરમાત્મા એ ભેદરૂપ વિકલ્પ પણ સર્વથા લય પામી ગયું છે, અને પરમાત્મા તે હું હું તે પરમાત્મા–પરના પાક, ચો સ પરમતતઃ એ પરમ નિર્વિકલ્પ સહજ સમાધિરૂપ અભેદભાવ પ્રગટ થયો છે. આ પરમ અભેદભાવ શ્રીમને (ઘણું કરી) ૧૯૪૮ના માગ. શુદ ૬ના દિને થ છે, એમ તેમના પત્રો પરથી સિદ્ધ થાય છે. ૧૯૪૮ના હૈ. વદ ૬ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૬૮) શ્રીમદ્દ લખે છે– “અમે તે પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વતીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ પરાભક્તિની પરાકાષ્ઠા કલ્યાણરૂપ છે. અમને તે કોઈ જાતને ભેદભાવ નહીં ઉત્પન્ન થતું હોવાથી સર્વ જંજાળરૂપ વતે છે, એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વતે છે.' ૧૯૪૮ના જેઠ સુદ ૧૦ના દિને સૌભાગ્ય પર (પત્રાંક ૩૭૮) લખે છે-“છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયે નથી એવા શ્રી....ને નમસ્કાર છે.” ન મુજ નમો મુજ એવી આનંદઘનજીએ ગાયેલી પિતે પિતાને નમસ્કાર કરવા જેવી–ભક્તમાંથી ભગવાન બનવા જેવી પરમ ધન્ય નિર્વિકલ્પ અભેદશા શ્રીમાને પ્રગટી તે પરાભક્તિની કેવી ભવ્ય પરાકાષ્ઠા! मा પ્રકરણ અઠ્ઠાવનમું પુરાણુપુરુષ અને સત્થી અભેદ સત્ પુરુષ શ્રીમદ્ “એક પુરાણપુરુષ ને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી.”—શ્રીમદ્ રાજચંદ્ર “વિનૈઃ અવાર પુoથ કુરા દુકાન”—શ્રી અમૃતચંદ્રાચાર્યજી પરમાત્માની પરાભક્તિના પરમ પ્રભાવે પરમ પુરુષ–પુરુષોત્તમ શ્રીમદૂને પુરાણ પુરુષની પ્રાપ્તિ થઈ રહ્યું "રં ધામદિ–એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ” એમ તે પરમ સત્યનું ધ્યાન કરતાં શ્રીમદ્દ પરમ સત્ય થયા–પરમ સને અભેદ એકનિષ્ઠાથી આરાધતાં શ્રીમદ પરમ “સ” થયા, સાક્ષાત્ સસ્વરૂપને પ્રાપ્ત સાક્ષાત્ પુરુષ થયા. જે જેને ધ્યાવે તે તેવો થાય છે, પરમાત્માને ધ્યાવવાથી આત્મા પરમાત્મા થાય છે. ઈયળ ભમરીનું ધ્યાન કરતાં ભમરી બને છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા બને છે. “જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હવે રે; ભેગી ઈલિકાને અટકાવે, તે ભૂંગી જગ જેવે રે.”—“જિન થઈને એટલે સાંસા રિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને–વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દૃષ્ટાંત આપ્યું છે.” (પત્રાંક ૩૮૭). અર્થાત્ જિન-સ્વરૂ૫ થઈ છે જિનને–શુદ્ધ સહજાન્મસ્વરૂપી પરમાત્માને ધ્યાવે છે, તે નિશ્ચયે કરીને જિન–શુદ્ધ સહજાન્મસ્વરૂપી પરમાત્મા થાય છે. શ્રીમને પણ તેમ જ થયું. મને નમસ્કાર હે– મને નમસ્કાર હે! એવી પરમ ધન્ય અભેદદશા શ્રીમદ્દ પામ્યા; આ સત્ ભાવન કરવા યોગ્ય છે અને આ હું ભાવન કરનારે ભાવક છું એવા ભાવ્યભાવક ભાવને જ્યાં અભાવ થયો છે-ભેદ મટી ગયું છે એવી સતથી અભેદ દશા શ્રીમાને પ્રગટી. આવી અદા એ જ પરાભક્તિની પરાકાષ્ઠા છે અને તે પામી શ્રીમદ્દ ભક્તમાંથી ભગવાન Page #401 -------------------------------------------------------------------------- ________________ ઉ૫૬ અધ્યાત્મ રાજય બન્યા. આમ શ્રીમદ્દ સથી અભેદ એવા સાક્ષાત્ પુરુષ થયા, એટલે જ શ્રીમદ્ અનેક પત્રોમાં મથાળે “સતુને અભેદભાવે નમેનમઃ” એ પરમ પરમાર્થગંભીર પરાભક્તિવાચક મહાવાક્ય લખે છે, તે જ સૂચવે છે કે સમાં ને પિતામાં કઈ ભેદ રહ્યો નથી, એટલે કે પરાભક્તિથી પરં બ્રહ્મ પરમાત્મા જેને વશ વર્તે છે એવા પિતે સત્ પુરુષ–સને પ્રાપ્ત આત્મા–પરમ આત્મા થયા છે. અને આમ સભક્તિપ્રભાવે— સત પુરુષભક્તિપ્રભાવે પુરાણપુરુષ –અનાદિને ચાલ્યા આવત પુરાણ “પુરાણ” પુરુષ–આત્મા પિતાને પ્રાપ્ત છે, એટલે જ મથાળે જ્યાં પુરાણપુરુષને નમેનમઃ” એ મહાવાક્ય આવે છે તે પત્રમાં (અં. ૨૧૩) શ્રીમદ સત્પષનું સ્મરણ-સ્તવન કર્યું છે, તે જાણે આત્મસ્તિવન કરતાં પોતે પોતાને નમસ્કાર કરતા હોય એમ-આનંદઘનજીએ ગાયેલી “નમે મુજ નમે મુજ એવી પરમ ધન્ય દશાનું સ્મરણ કરાવે છે, એ વચન વાંચતાં-વિચારતાં એ સહજ ધ્વનિ ઊઠે છે. આ પુરાણ પુરુષ તે કેશુ? અનાદિકાળથી ચાલ્યા આવતે અનાદિને જૂને પુરાણ પુરુષ—ચિત પુરૂમાં શયન કરતો શુદ્ધ આત્મા તે પુરાણ પુરુષ, તે જ સમયસાર, તે જ પરમાત્મા, તે જ જ્ઞાનાત્મા, તે જ પ્રત્યજ્યોતિ, તે જ પરંબ્રહ્મ, તે જ આત્મખ્યાતિરૂ૫ અનુભૂતિમાત્ર શુદ્ધઆત્મા–સમયસાર. સમયસારકળશ૪ ૯૩માં કહ્યું છે તેમનિભતાથી-મૌન અનુભવ કરતા પુરુષાથી જે આ સમયને સાર સ્વયં આસ્વાદાય છે, તે આ વિજ્ઞાનકરસ ભગવાન પુણ્ય પુરાણ પુરુષ જ્ઞાન છે, દર્શન પણ આ છે, અથવા જે કંઈ કહે તે આ એક જ છે. તેમજ જસમયસારકાશ ૪૮માં કહ્યું છે તેમ-જ્ઞાની થયેલ તે આ જગને સાક્ષી પુરાણપુરુષ અહીં “ચકાસી–પ્રકાશી રહ્યો છે –જ્ઞાનમૂત તશ્ચારિત કરતા સાક્ષી પુજા કુમાન ! આ પુરાણપુરુષની પ્રાપ્તિ શાથી થાય? કેના થકી થાય ? તે સ્વરૂપ પુરાણપુરુષરૂપ સત્ને પામેલા સત્ પુરુષ થકી, કારણ કે તે પુરાણપુરુષ પણ પરાભક્તિને પામેલા સત્ પુરુષને વશ છે, અને શ્રીમદ પોતે પણ તથારૂપ પરાભક્તિના પ્રભાવે તે પુરાણપુરુષરૂપ સસ્વરૂપને પામેલા સતુ પુરુષ છે, એટલે તેવી ધન્ય દશા પામી જાણે પિતે પિતાને નમનાદિ કરતા હોય એમ અત્ર પત્રમાં (એ ૨૧૩) ધ્વનિ' છે, જેમાં સુજ્ઞ સકર્ણ જનોને માર્દવમૂર્તિ નિરીં શ્રીમદૂની અદ્ભુત " आक्रामन्नविकल्पभावमचलं पक्षनयानां विना, सारो यः समयस्य भाति निभृतेरास्वाद्यमानः स्वयं । विज्ञानकरसः स एष भगवान् पुण्यः पुराणः पुमान् , ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किचनकौप्यय ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકળશ ૯૩ " इत्येव विरचय्य संप्रति परद्रव्यानिवृत्ति परां, स्व विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः परे । अज्ञानोस्थितकतृकमकलनात् क्लेशान् निवृत्तः स्वय, ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ॥" સમયસારકળશ ૪૮ Page #402 -------------------------------------------------------------------------- ________________ પુરાણપુરુષ અને સતથી અભેદ સતપુરુષ શ્રીમદ્ ૩પ૭ અલૌકિક આત્મદશાનો દિવ્ય ગુંજારવ સંભળાય છે. ચાલે, આપણે પણ તે કંઈક સાંભળવા પ્રયત્ન કરીએ! આ અમૃતપત્રમાં (અં. ૨૧૩) પ્રારંભમાં ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ, મૃગજળ પાછળ દોડતા, રોગ-શેકાદિથી દુઃખી અશરણ જગને એક રાત્ પુરુષ જ શરણ છે એમ કહી તેનું અમે ધ્યાન કરીએ છીએ એમ શ્રીમદ્ પરમભાવપૂર્ણ પણે કહે છે–“સમયે સમયે અતુલ ખેદ, જવરાદિક રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણુતાવાળા આ જગને એક પુરુષ જ શરણ છે; પુરુષની વાણી વિના કેઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સપુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” પછી સર્વ શાતાના–સર્વ સુખના ધામ સપુરુષનું સ્મરણ કરે છે–એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સન્દુરુષ જ કારણ છે.”—શાતાના નાનામાં નાના એક અંશથી માંડી સર્વ કામના જ્યાં પરિપૂર્ણ થાય છે,–સર્વ કામના પૂર્ણ વિરામ પામી પૂર્ણ થાય છે એવી પૂર્ણ નિષ્કામતા થાય છે, એવી સર્વ સમાધિનું કારણ સત્પરુષ જ છે. “આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.–સર્વ શાતા-સુખના કારણરૂપ આટલી બધી સમર્થતા-સમર્થપણું–સર્વશક્તિમાનપણું છતાં જેને કંઈ પણ “પૃહા’–આ અમને પ્રાપ્ત હે એવી આકાંક્ષા નથી; ઉન્મરતા-મદેન્મત્તપણું નથી, આટલી બધી સત્તાન-શક્તિનો મદ ચઢવારૂપ ઉન્મત્તપણે નથી; આ હું અને આ મારૂં છે એવું પિતાપણું નથી–મમકાર નથી; આટલી બધી શક્તિ હોય તે ગર્વ ચડયા વિના રહે નહિં, છતાં લેશ પણ-રોમમાં પણ ગર્વ-અભિમાન નથી, અહંકાર નથી; ઋદ્ધિ-રસ-શાતામાં ગુંચી જવારૂપ ગારવ નથી; એવા આશ્ચર્યની પ્રતિમારૂપ–મૂર્તિમાન આશ્ચર્યરૂપ (Wonder incarnate) સપુરુષને અમે ફરી ફરી નામરૂપે'—નામ લઈને રૂ૫-આકાર સ્મરીને, સ્મરણ કરીએ છીએ. અટપટી દશાથી જેનું ઓળખાણ થવું દુર્લભ છે એવા સત્પરુષનું સ્તવન કરે છે–“ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા સત્પષને અમે ફરી ફરી તવીએ છીએ.” –પરાભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત હેવાથી ત્રિલોકના નાથ-ત્રિલોકસ્વામી પરબ્રહ્મ પરમાત્મા વશ–આધીન થયા છે એવા છતાં, “કેઈ–ન કહી શકાય એવી અવાચ્ય અટપટી દશાથી વતે છે; એક બાજુથી હારમાં મહાઉપાધિ છે, બીજી બાજુથી અંતમાં પરિપૂર્ણ સમાધિ છે; એક બાજુથી હારમાં વૈશ્ય વેષ છે, બીજી બાજુથી અંતરમાં પરમ નિગ્રંથદશા છે;–એવી “અટપટી”—કેયડા જેવી ઉકેલવી મુશ્કેલ–સાચી રીતે સમજવી દુષ્કર એવી દશાથી વર્તે છે, કે જેનું ખરેખર સાચા મુમુક્ષુ સિવાય સામાન્ય પ્રાકૃત મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે એવા પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ,’–વારંવાર સ્તવન કરીએ છીએ. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ અધ્યાત્મ રાજચંદ્ર આવા પુરુષના—સપુરુષસ્વરૂપ પિતાના ત્રિકાળ અસંગ અંતઃકરણનું અંતરદર્શન કરતા શ્રીમદ્ આશ્ચર્ય દાખવી તે પુરુષના અંતઃકરણને નમસ્કાર કરે છે–એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં પુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.—કાળના સૂફમમાં સૂક્ષ્મ અવિભાજ્ય ભાગરૂપ એક સમય એટલે કાળ પણ કેવળ–સર્વથા સંપૂર્ણપણે અસંગપણાથી રહેવું એ ત્રિલેકને–ત્રણે લેકને વશ કરવા કરતાં-છતી આધીન કરવા કરતાં પણ “વિકટ’–વસમું આકરું કઠિન દુર્ઘટ કાર્ય છે, તે પછી “ત્રિકાળ–ત્રણે કાળ અખંડપણે તેમ અસંગપણથી રહેવું તો કેવું–કેટલું બધું વિકટ હોય ? તેવા પરમ વિકટમાં પરમ વિકટ અસંગપણથી ત્રિકાળ–ત્રણે કાળ જે રહ્યા છે, એવાં “સપુરુષનાં –સસ્વરૂપને પામેલા પુરુષના (અમારાં ને તેવી દશાને પામેલા) અંતઃકરણ જોઈ– અંતરનિરીક્ષણથી-અંતરદર્શનથી સાક્ષાત્ દેખી અમે “પરમાશ્ચર્ય પામી–પરમ વિસ્મય પામી–પરમ અદ્દભુતતા અનુભવી, તેવા સત્પરુષના અંતઃકરણને નમસ્કાર કરીએ છીએ –નમન કરીએ છીએ. આમ કહી આ કાળે કવચિત કહેવાય છે તેમ કદાચ મોક્ષ ન હોય તો ભલે તેમ છે, તે મેક્ષ આપવા કરતાં પુરુષના ચરણધ્યાનની અને ચરણસમીપ નિવાસની જ પરમાત્મા પ્રત્યે યાચના કરે છે–“હે પરમાત્મા! અમે તે એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મેક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મેક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એ યોગ આપ.” પુરુષનું આટલું બધું મહત્વ પિતે કેમ કરે છે અને કહે છે તે માટે આ પુરાણપુરુષને ઉદ્દેશીને શ્રીમદ્ કહે છે-“હે પુરુષપુરાણ ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી, તારા કરતાં અમને તે સત્પરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીને જ રહ્યો છે, અને અમે સત્પરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી; અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ.” આમ પુરાણપુરુષ કરતાં પણ સત્યરુષને વિશેષ–અધિક માનવાથી કદાચ પુરાણપુરુષને ખોટું લાગી જશે એમ લાગે તો તે નહિં લગાડવા માર્મિકપણે વિનવે છે–“હે નાથ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ પુરુષને વિશેષ સ્તવીએ છીએ. જગત આખું તને સ્તવે છે. તો પછી અમે એક તારા સામા, બેઠા રહીશું તેમાં તેમને કયાં સ્તવનની આકાંક્ષા છે; અને તને ક્યાં ન્યૂનપણું પણ છે?” અત્રે શ્રીમદે પુરુષના સામાન્ય સૂચન સાથે વિશેષપણે પિતાનું આડકતરૂં ગર્ભિત સૂચન પણ કરી દીધું છે, કારણ કે પુરાણપુરુષ અને સતપુરુષને અભેદ છે અને પુરાણપુરુષની પ્રાપ્તિ પુરુષ થકી પોતાને થઈ છે એટલે જાતે પણ તે સત્પરુષની પેઠે પુરાણુપુરુષથી અભેદ એવા સવરૂપને પ્રાપ્ત સત્યરુષ Page #404 -------------------------------------------------------------------------- ________________ પુરાણપુરુષ અને સત્થી અભેદ સત્પુરુષ શ્રીમદ્ ૩૧૯ થયા છે; તેમજ ઉપરમાં બતાવી આવ્યું તેમ અત્રે નિર્દિષ્ટ નિસ્પૃહતા, નિરહંતા, નિમ મતા, નિર્માનતા, નિ:સત્રતા, માળખાણ થવું દુર્લભ એવી અટપટી દશા એ આદિ અદ્ભુત ઘટનાએ શ્રીમદ્નના અધ્યાત્મજીવન સાથે પૂરેપૂરી અંધબેસતી ને ગાઢ સંકળાયેલી છે. એટલે આમ જે રીતની અત્ર વચનરચના છે અને જે શુદ્ધઆત્માનુભવની અલૌકિ મસ્તીના ઉત્કટ ઉન્સનીભાવમાં આ અલૌકિક અમૃત વચન લખાયેલ છે તે પરથી એ સહજ સમજાય છે કે-‘સત્પુરુષ' શખ્મથી સત્પુરુષસામાન્ય સાથે શ્રીમદ્ વિશેષથી ગર્ભિતપણે પાતે પેાતાને ઉદ્દેશીને ધ્વનિ'થી લખી રહ્યા છે, અને અંતરુનિરીક્ષણથી અતર્દશન કરતાં પાતાની-પેાતાના આત્માની યથાવત્ દશાનું તટસ્થપણે દન કરી રહ્યા છે. અને આમ પરાભક્તિની પરાકાષ્ઠાથી પ્રાપ્ત પુરાણુપુરુષની પ્રત્યક્ષ પ્રાપ્તિથી સત્’-જેમ છે તેમ ‘સત્’- સત્ય–સાચા ‘સત્’-સારામાં સારા એવા પરમ સારભૂત સત્સ્વરૂપને પોતે પામ્યા હૈાવાથી, પ્રયાગસિદ્ધ સાક્ષાત્ સમયસારરૂપ-શુદ્ધઆત્મા રૂપ પરમાત્માને પેાતે પ્રાપ્ત થયા હેાવાથી, પુરાણપુરુષથી અભેદ સત્પુરુષસ્વરૂપ પેાતાના આત્માને-પુરાણપુરુષને નમન-સ્મરણુ–સ્તવનાદિ શ્રીમરે કર્યાં છે, તે અલોકિક એવી નમા સુજ નમા મુજ' એ પરમ ધન્ય દશાનું સ્મરણ કરાવે છે! આ પુરાણપુરુષ પરમાત્માથી શ્રીમના કેવા અભેદ થઈ ગયા છે તે તેમના સૌભાગ્ય પરના-૧૯૪૭ અસાડ સુદ ૧૩ના અમૃત પત્રમાં (અ. ૨૫૫) મથાળે ટાંકેલું આ વચન સૂચવે છે– ‘સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સુખકજી, પરમસ્નેહી (!) છે પરમાનંદજી.’——સુખના સિંધુ-સાગર સહજાનંદજી ! તમે જગતના જીવનરૂપ હાવાથી જગજીવન છે, એટલે જગતને વંદન કરવા ચૈાગ્ય જગદ્ભવદ્ય છે, તમારે શરણે આવેલા શરણાગતને સુખના કઇં–મૂલ છે, એવા હે પરમાનંદજી! તમે અમારા પરમસ્નેહી (!) છેા. ભગવાન પરમાત્માને જે પાતાના પરમસ્નેહી હાવાના દાવા કરે, તેને તેનાથી કેટલે! બધેા અભેદ થયા હાવા જોઈએ ? આ ભાષ્ય અને હું ભાવક, આ ભય અને હું ભક્ત, આ ધ્યેય અને હું ધ્યાતા એવા ભેદભાવના કેવા સવથા અભાવ થયે હાવા જોઈએ ? - ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે’ એવા ભેદછેદ કેવા ટકે કર્યાં હાવા જોઈએ ? અથવા તે અત્રે પરમસ્નેહી (!)' એમ આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે તે એમ સૂચવે છે કે આ હું ને આ મ્હાશ સ્નેહી એમ કહેવામાં તેા ભેદભાવ-જૂદાઈ દેખાય છે એટલે પરમસ્નેહી પણ કહી શકાય એમ નથી. ત્યારે શું છે? પરમપ્રેમી-એકરસભાવરૂપ જ્યાં પરમ પ્રેમ જ છે એવા અભેદ જ છે,-પરમાત્મા હું અને હું તે પરમાત્મા એવા એકરસભાવરૂપ પરમપ્રેમ જ છે. આ વચન પત્રના મથાળે ટાંકી શ્રીમદ્ અપૂર્વ સ્નેહમૂર્તિ પરમાસખા સૌભાગ્યને લખે છે– અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહેાંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ.’અત્રે શ્રીમદ્દે સ્પષ્ટ શબ્દોમાં સૂચવ્યું છે કે હરિકૃપાથી–પરમાત્મકૃપાથી અમે પરમપ્રસન્નપરમાનંદમય પદ્યમાં છીએ-પરમપદમાં પરમાત્મપદમાં વત્તીએ છીએ. પછી સૌભાગ્યની Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ અધ્યાત્મ રાજ્યક્ વારંવાર પૃચ્છારૂપ જિજ્ઞાસાના જવાબમાં પરમ ૠનુસૂતિ શ્રીમદ્ ખેાતાની આત્મદશા સંબધી લખે છે– અમારી દશા હાલમાં કેવી વતે છે તે જાણવાની આપની ઇચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ, તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારવાર લખી નથી. અત્રે ટૂંકામાં લખીએ છીએ.' અત્રે માર્મિકપણે શ્રીમદ્દે સૂચવ્યુ છે કે અમારા આત્માની વત્ત માનદશા વૈખરી વાણીથી કથી શકાય એમ નથી ને લેખિનીથી લખી શકાય એવી નથી. એટલે ટૂંકામાં લખે છે— એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસપત્તિ વિના અમને કઈં ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી.’ ઇત્યાદિ. —કેવલ એક શુદ્ધ આત્મારૂપ-સમયસારરૂપ-પરમાત્મારૂપ અનાદિના ચાલ્યા આવતા જે આ પુરાણા ‘પુરાણ' પુરુષ (ભગવાન આત્મા) અને આ પુરાણુપુરુષની પ્રેમસ પત્તિ વિના અમને કઈ ગમતું નથી-રુચતું નથી; આ પરમ પદાર્થ ની—પરમાથ ની—પરમ અથČની પ્રાપ્તિ થઇ છે એટલે અમને આ જગત્ને વિષે બીજા કોઇ પણ પદાથ માં લેશ પણ રુચિ માત્ર રહી નથી, અમારો પરમપ્રેમ આ એક પુરાણપુરુષમાં જ છે, તેમાં જ અમે અભેદ એકરસભાવે રમીએ છીએ અને પરિણમીએ છીએ; તે જ અમને ગમે છે અને તેમાં જ અમારી આત્મા રમે છે. આમ લખી શ્રીમદે અત્ર પત્રમાં પોતાની પરમ ઉદાસીન દશાનું દેહ છતાં દેહાતીત દશાનું દિગ્દન કરાવ્યું છે. (તેનું આપણે અલગ પ્રકરણમાં વિવરણ કરશું). છેવટે અત્રે આ પત્રના અંતે પરમાત્મા હરિથી પેાતાની–પોતાના આત્માની આ અભિન્નદશા આ અલૌકિક અમર શબ્દોમાં પ્રકાશી છે— 4 અમારે દેશ હિર છે, જાત હિર છે, કાળ હિર છે, દેહ હરિ છે, રૂપ હિર છે, નામ હિર છે, દિશા હરિ છે, સ` રિ છે.’ ——કાઈ પૂછે અહેા રાજચંદ્ર! તમારા દેશ કયા છે? તેા અમે કહીએ છીએ કે અમારે દેશ હિર છે, અમે હિર દેશમાં વસનારા છીએ; તમારી જાત કઈ છે? રિ અમારી જાત છે, અમે હરિની–પરમાત્માની જાતના શુદ્ધ ચૈતન્યજાતિના છીએ; તમારા કાળ કયે છે? હિર અમારો કાળ છે, અમે હિરના કાળમાં-વત્ત માન પર્યાયમાં વીએ છીએ; તમારા દેહ કયા છે ? હરિ–પરમાત્મા એ અમારા દેહ–મૂ આકારરૂપ દેહ છે; તમારૂ રૂપ કયું છે ? હિર એ જ અમારૂં રૂપ છે; તમારૂં નામ કયું છે ? હિર–પરમાત્મા એ જ અમારૂં નામ છે; તમારી દિશા કઇ છે ? હરિ એ જ અમારી દિશા છે, અમે હરિની –પરમાત્માની દિશામાં જ ગમન કરી રહ્યા છીએ; તમારૂં સ શું છે? હરિ એ જ અમારૂં સવ છે, જે કાંઇ પણ છે તે સર્વસ્વ છે. આમ અમારે સ` હિર છે, ‘છતાં આમ વહીવટમાં છૈયે’–વ્યાપાર વ્યવસાયાદિમાં છીએ—વીએ છીએ, બેઠા છીએ, એ અમારી ઈચ્છાથી નથી, પણ એ એની ઇચ્છાનું કારણ છે’—એ હરિની-પરમાત્માની ઇચ્છાથી છે. આમ અમારે દેશ હિર છે' ઇ. અમર શબ્દમાં શ્રીમદ્દે પરમાત્માથી પાતાની કેવી અભેદશા દર્શાવી છે! અત્રે આનંદઘનજીના અમૃત શબ્દોની સ્મૃતિ થાય છે Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ પુરાણ પુરુષ અને સતથી અભેદ સતપુરુષ શ્રીમદ્ મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન; માત આનંદઘન, તાત આનંદઘન ગાત આનંદઘન, જાત આનંદઘન....મેરે. - કાજ આનંદઘન, સાજ આનંદઘન; સાજ આનંદઘન, લાજ આનંદઘન...મેરે. આભ આનંદઘન, ગાભ આનંદઘન; નાભ આનંદઘન, લાભ આનંદઘન....મેરે.' બે અવધુત યોગીશ્વરેના અનુભવઉગારમાં કેવું અદ્ભુત સામ્ય! પ્રકરણ ઓગણસાઠમું શ્રીમની દેહ છતાં દેહાતીત વિદેહી દશા કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્મથને પંથ ભવ અંતને ઉપાય છે.”—શ્રીમદ્ રાજચંદ્ર આવી જીવંત છતાં મુક્ત એવી જીવન્મુક્ત દશાનો અમૃતાનુભવ કેણ કરી શકે? કાલેકના જ્ઞાનરૂપ કેવલજ્ઞાનના અર્થમાં નહિં પણ કેવલ એક શુદ્ધ આત્મામાં વર્તાવારૂપ પરમ અમૃતમય કેવલ શુદ્ધાત્માનુભવદશાને અનુભવ કેણ કરી શકે? દેહાદિ અન્ય ભાવથી તાદામ્ય અધ્યાસ નિવૃત્ત કરી જે કેવલ એક આત્મામાં–સહજામસ્વરૂપમાં જ શમાર્યો હોય તે, જેણે હું પુદ્ગલમૂત્તિ જડ દેહ નથી, હું શુદ્ધ ચિતન્યમૂર્તિ ઉપ ગમય આત્મા છું એવી આત્મભાવનાનું આત્યંતિક પરિભાવન કર્યું હોય તે. શ્રીમદે તે “આતમભાવના ભાવતાં જીવ લહે કેવલ જ્ઞાન રે’ એ પોતાની પરમપ્રિય પ્રસિદ્ધ આત્મભાવનાનું એટલું બધું આત્યંતિક પરિભાવન કર્યું હતું કે તેવી દશા તેમને સહજ સ્વભાવભૂત બની ગઈ હતી, એટલે જ આ સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમને –“જ્ઞાની સહજ પરિણમી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજ પણે પ્રાપ્ત ઉદય ભેગવે છે, સહજપણે જે કઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે, કર્તવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે,” (અં. ૩૭૮),–એવી અલૌકિક અદ્ભુત દશા સહજ નિઃપ્રયાસ આત્માનુભવસિદ્ધપણે સિદ્ધ થઈ ચૂકી હતી. પ્રાપ્ત ઉદય પ્રમાણે બાહ્ય જગતુવ્યવહારમાં વર્તતાં પણ શ્રીમદની આ દેહ છતાં દેહાતીત વિદેહી દશાને વિચાર કરતાં જનક વિદેહીનું સ્મરણ થાય છે. અથવા તે ઓર બળવાનપણે વિશેષે સ્મરણ થાય છે, કારણ કે શ્રીમદની આત્મદશા તે એવી પરમાત્તમ કટિની હતી, એટલે કે શ્રીમદ્દ તે અખિલ જગતમાં જેની અ-૪૬ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અધ્યાત્મ રાજક જેડી નથી એવા મહત મહા “વિદેહી’ હતા,–દેહ છતાં દેહાતીત એવા ભાવથી મહાવિદેહ ક્ષેત્રમાં–આત્મક્ષેત્રમાં વસનારા હતા, “હમ પરદેશી પંખી સાધુ ઓર દેશકે નાંહિ રે–એવા આત્મદેશના નિવાસી હતા, “કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, શુદ્ધસ્વરૂપ નિવાસી,” કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિર્ચ થના પંથને અનુસરનારા શ્રીમની આ દેહ છતાં દેહાતીત અલૌકિક કાર્યોત્સર્ગ દશાનું દિગદર્શન આપણે આ પ્રકરણમાં કરશું. શ્રીમદની આ દેહાતીત વિદેહી દશાનું ઉત્તમોત્તમ દર્શન કરાવતું તારશ્ય ચિત્ર આપણને શ્રીમદના સૌભાગ્ય પરના આ પરમ અમૃતપત્રમાં (સં. ૨૫૫) પ્રાપ્ત થાય છે ? એક પુરાણ પુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઇ ગમતું નથી; અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કેણુ શત્રુ છે અને કેણુ મિત્ર છે, એની ખબર ૨ખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વત નિયમને કંઈ નિયમ રાખે નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચછા નથી; શાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચછા રહી નથી; પિતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ છેલે કમ દારે તેમ દોરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇંદ્રિયે શૂન્યપણે પ્રવર્તાવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પિતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. xx યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એને કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મેક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાને ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણુએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વને દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ.—જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે” આ અમૃતપત્ર પરથી સ્વયં સમજાય છે કે શ્રીમદને એક પુરાણપુરુષ–શુદ્ધ આત્મા–પરમાત્મા અને તેની પ્રેમસંપત્તિ વિના જગના અન્ય પદાર્થ પ્રત્યે રુચિનું નામનિશાન રહ્યું નથી, એટલે જ એમને “કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી.” Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની દેહ છતાં દેહાતીત વિદેહી દશા ૩૬૩ પુરાણપુરુષના પરમપ્રેમરસથી તરબળ બનેલા શ્રીમદ્દ તે પરમપ્રેમરસમાં એટલા બધા નિમગ્ન થઈ ગયા છે કે તેઓ જગત્ નું, પિતે જે બાહ્ય વ્યવહારમાં બેઠા છે તે વ્યવહારનું, અરે! પોતાના દેહનું ભાન પણ ભૂલી ગયા છે, દેહાદિક સર્વ પદાર્થથી–જગથી વ્યવહારથી અત્યંત ઉદાસીન થઈ ગયા છે. અત્રે ઉદાસીન એટલે ઉદાસ-દીલગીરશેકાનં–શોકમગ્ન એમ અર્થ નથી, પણ “હાનાદાનરહિત પરિણામી ઉદાસીનતા વીક્ષણ રે'—લેવાદેવાના પરિણામથી રહિત એવા દષ્ટાભાવે સાક્ષીભાવે ઉપેક્ષા કરત-ઈષ્ટાનિષ્ટ બુદ્ધિથી રહિત સમભાવ ધરતે પરમાનંદનિમગ્ન એમ અર્થ છે. અથવા તે ઉદાસીન = ઉદુઆસીન, ઉદ્aઉંચે આસીન=બેઠેલે, જગના ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા અસ્પર્ય–અલેપ્ય આત્મદશાના આસનમાં બેઠેલે તે ઉદાસીન. આવી ઉદાસીન આત્મદશાની સ્થિતિમાં બેઠેલા શ્રીમદ્દ દેહથી પણ ઉદાસીન થઈ ગયા છે, હું દેહ છું એવો દેહભાવ ન સ્પશી શકે એવી દેહથી પર (Beyond the reach of body)–દેહથી અતીત દેહાતીત વિદેહી દશામાં વત્તી રહ્યા છે, તે એટલે સુધી કે અત્ર પત્રમાં કહ્યું છે તેમ– અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” અમે દેહધારી-દેહને ધારણ કરનારા-આ રાજચંદ્ર નામથી ઓળખાતા દેહ ધરનારા છીએ કે કેમ તે “સંભારીએ – યાદ કરીએ ત્યારે જાણીએ છીએ, નહિં તો નહિં, અમે દેહધારી છીએ એ જ ભૂલી જઈએ છીએ! અને એ યાદ કરીએ ત્યારે જાણીએ છીએ તે પણ કેવી રીતે? “માંડ” જાણીએ છીએ, કેમે કરીને જાણીએ છીએ; હે, શું હું, દેહધારી છું? ના, ના, એમ હોય નહિં, એમ વારંવાર યાદ કરતાં ઘણું ઘણી મહેનતે કેમે કરીને જાણીએ છીએ. શ્રીમદૂની કેટલી બધી આત્યંતિક દેહાતીત વિદેહી દશા હશે તેને આ પરથી કંઈક ખ્યાલ આવશે. જગતમાં બીજા બધા પ્રકારના અહં જે આ મોટામાં મોટા દેહના અહંરૂપ કેન્દ્રસ્થ (central) અહંની આસપાસ પ્રદક્ષિણા ફરે છે, તે આ દેહને અહં ભલભલા મહાત્માઓથી પણ ભૂલ્યો ભૂલાતો નથી; ત્યારે શ્રીમદ્દ તે અહંને એટલે બધો ભૂલી ગયા છે કે એમને યાદ કર્યો યાદ આવતો નથી ! તે જ એમનું પરમમહમાં પરમમહત્પણું ને પરમસમાં પણ પરમસત્પણું છે. જગજજી તે સામાન્યપણે હું દેહધારી છું, ફલાણું નામવાળે છું, એમ સ્વપ્નાંતરે પણ પિતાને દેહનો અહં ભૂલતા નથી, ત્યારે જગદગુરુ શ્રીમદની સ્થિતિ તેથી સાવ ઉલટી છે, એમને તે સ્વપ્નાંતરે પણ હું દેહ છું એવો ભાવ ઉદ્ભવતો નથી એટલું જ નહિં પણ જાગ્રતાવસ્થામાં પણ સંભારે ત્યારે માંડ-મહા મહેનતે યાદ આવે છે ! કયાં પરમ ભાવિતાત્મા શ્રીમદની આત્માત્મબુદ્ધિ? કયાં જગતની દેહાત્મબુદ્ધિ? દેહ અને દેહાશ્રિત અહંભાવના તન્મયપણુમાં રાચી રહેલા પામર પુદ્ગલાનંદી ભવાભિનંદી જીને પરમ આત્માનંદી જીવન્મુક્ત શ્રીમદ્દની આ દેહાતીત વિદેહી દશાની કલ્પના પણ કયાંથી આવે? આમ દેહનું પણ જે ભાન ભૂલી ગયા છે એવા આત્મમગ્ન શ્રીમદને પ્રાયઃ બાહ્ય ઉપગ વર્તતે ન હેવાથી તેમની બાહ્ય વના ગમે તેવી થઈ પડી છે; શત્રુ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ અધ્યાત્મ રાજય કે મિત્રના, વ્રત–નિયમનેા, જાત-ભાતના, વિમુખ–સન્મુખના, વિષય-ઇચ્છાને વિકલ્પ વતા ન હેાવાથી-અત્રે કહ્યું છે તેમ સ` પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે.' આવી દેહાતીત વિદેહી દશા પામેલા શ્રીમદ્ ઇંદ્રિયાતીત–મનાતીત થયા છે, લગભગ શૂન્યમનસ્ક જેવા થયા છે. એટલે જ કહ્યું- હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇંદ્રિયા શૂન્યપણે પ્રવત્ત વારૂપ જ રહે છે,' ઇ. એટલું જ નહિં પણ જેના ઉપયાગ નિરંતર આત્મામાં જ વત્ત છે એવા શ્રીમને ‘નય પ્રમાણુ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી.’ નય–પ્રમાણ વગેરે શાસ્રભેદ જે પરાક્ષપણે વસ્તુ સમજવા માટે ઉપકારી થાય છે, તે પણ સાંભરતા નથી-યાદ આવતા નથી !–કેવી અદ્ભુત વાત છે! પરોક્ષ પ્રમાણુરૂપ શાસ્ત્ર વગેરે પણ જે આત્મારૂપ પ્રયેાજન પામવા માટે પ્રત્યેાજનભૂત છે, તે પ્રત્યેાજનરૂપ સાક્ષાત્ આત્મા જ્યાં પ્રત્યક્ષ અનુભવગેાચર થયેા હાય ત્યાં પછી તે પરાક્ષ શાસ્ત્રાદિ સાંભરે ક્યાંથી ? અત્રે અતિ ન નચીત્ત્તમતિ પ્રમાળું ’– એ અમૃતચંદ્રાચાય ના સુપ્રસિદ્ધ અમૃત× કળશ સ્મૃતિમાં આવે છે. જ્યાં નયશ્રી ઉદય પામતી નથી, પ્રમાણુ અસ્ત પામી જાય છે, અમને ખબર નથી પડતી કે નિક્ષેપચક્ર કયાંય ચાલ્યું જાય છે, આથી વધારે અમે શું કહીએ? આ સવ"કષ ધાસ-આત્મજ્યેાતિ અનુભવમાં આવ્યે દ્વૈત જ ભાસતું નથી,-આત્મા સિવાય અન્યભાવ જ ભાસતે। નથી.-સુમવમુયાતે મતિ ન દ્વૈતમેય, શ્રીમદ્ન પણ ‘એક’-અદ્વૈત આત્મા સિવાય દ્વૈત ભાસતું જ નથી એવી અમૃતચંદ્રાચાય ના આ અનુભવવચનના પડઘા પાડતી કેવી પરમ ધન્ય અનુભવદશા-શાસ્રથી પર આત્મસામર્થ્યયાગ દશા પ્રગટી છે! આવા આત્માનુભવમગ્ન શ્રીમનું ચિત્ત એક આત્મામાં જ–પરમાત્મામાં જ ચાંટેલું છે, એટલે ત્યાંથી ઉખડીને ખીજે ચાંટતું નથી, એટલે જ વિદેહી શ્રીમની સવ`દેહપ્રવૃત્તિ અત્ર દર્શાવ્યું છે તેમ શૂન્યમનસ્કપણે આપેઆપ થઇ રહી છે. સર્વાંત્ર નિરાકાંક્ષ નિરિચ્છ શ્રીમનું ચિત્ત પુરાણપુરુષ પરમાત્માના પ્રેમમાં એટલું બધું આસક્ત થઈ ગયું છે કે તેમને આદિપુરુષને વિષે અખ'ડ પ્રેમ સિવાય બીજા મેાક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાના ભંગ થઇ ગયા છે.' યાવત્ મેાક્ષની ઇચ્છા પણ જ્યાં રહી નથી એવી મેાક્ષ પ્રત્યે પણ નિરપેક્ષ ઉદાસીન ઉંચામાં ઉંચી અદ્ભુત દેશા છતાં પરમ પ્રમાણિક શ્રીમને મન હજી આ મનમાનતી પૂર્ણ દશા નથી-પૂણૅ તામાં કંઇક ન્યૂનતા છે, એટલે જ કહે છે-આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે.’-આ ઉદયકાળ એવા આવ્યા છે કે તેમાં ઘેાડા પણ માહ્ય ઉપયાગ વર્તાવવા પડે છે, તે તેવી ધાર્યા પ્રમાણેની અખંડ ખુમારીમાં 66 उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि न च विद्यो याति निक्षेपचक्रं । किमपरमभिदष्मो धाम्नि सर्व कषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥ —શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર કળશ Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ની દેહુ છતાં દેહાતીત વિદેહી દશા ૩૬૫ કંઇક અંતરાયરૂપ થાય છે. તેા પછી આ દોષ કેાના છે? એ માટે માર્મિકપણે કહે છે- એ સ`ના દોષ અમને છે કે હરિને છે, એવા ચાક્કસ નિશ્ચય કરી શકાતા નથી.’ આવી ઉદાસીન દેહાતીત વિદેહી દશાને લઇ વિદેહીપણે થતી ઠેકાણા વિનાની પેાતાની પ્રવૃત્તિ દર્શાવે છે– એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ,-જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે.' ઇ. આવી દે છતાં દેહાતીત વિદેહી ઉદાસીન દશા છે છતાં વ્યવહાર શા માટે કરી છે ? તેને ખુલાસા આ જ પત્રમાં (અ. ૨૫૫) છેલ્લી પંક્તિમાં કર્યાં છે .....અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇચ્છાનું કારણ છે.’–પરમાત્માના જ્ઞાનમાં જેમ દીઠું' છે તેમ પ્રારüાયાધીનપણે આ પ્રવૃત્તિ કરવી પડે છે એટલે એ એની ઇચ્છાની વાત છે—એના હાથની વાત છે. એટલે જ શ્રીમદ્ ૧૯૪૮ના પોષ સુદ ૭ ના પત્રમાં (અ. ૩૧૩) સૌભાગ્યને લખે છે કાઈ એવા પ્રકારના ઉય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઇક પ્રવન કરી શકીએ છીએ, તેમ જ બીજા પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્ત્ત ન માંડમાંડ કરી શકીએ છીએ. મન કયાંય વિરામ પામતું નથી....' ૧૯૪૮ ૧. શુ. ૧૨ના પત્રમાં (અ. ૩૬૬) લખે છે——‘હૃદયરૂપ શ્રી સુભાગ્ય,-મનમાં વાર વાર વિચારથી નિશ્ચય થઇ રહ્યો છે કે કોઈપણ પ્રકારે ઉપયાગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિોગના ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તે થાડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે; અને પ્રવૃત્તિ કરી શકે એવી ચેાગ્યતાવાળુ ચિત્ત તે નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કત્તવ્ય છે, તેા ઉદાસપણે તેમ કરીએ છીએ, મન ક્યાંય ખાઝતું નથી, અને કઈ ગમતું નથી, તથાપિ હાલ રિઈચ્છા આધીન છે.' ૧૯૪૮ના • વૈ. વદ ૬ના પત્રમાં (અ. ૩૬૮) સૌભાગ્યને લખે છે— અમારે વિષે વા પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન મળવા દેતો નથી.’ વ્યવહાર મધ્યે પણ શ્રીમદ્નની કેવી વીતરાગતા ! કેવી અસ’ગતા ! કેવી ઉદાસીનતા ! કેવી વિદેહી દશા! સમયસાર ગાથાX ૨૧૮માં કહ્યું છે તેમ— સાનું કાદવ મધ્યે લેપાતું નથી, તેમ સદ્રયૈામાં રાગ ત્યજનારા–વીતરાગી જ્ઞાની કમમધ્યે પણ જરા પણ રજથી લેપાતા નથી,’–જલમાં કમલની જેમ નિલે`પ જ રહે છે તે આનું નામ ! આવી દેહ છતાં દેહાતીત વિદેહી દશા કેમ કેને સંભવે ? કેવી રીતે સંભવે ? જેને દેહ હું છું એવા દેહમાં અહ બુદ્ધિરૂપ અહંભાવ છૂટી ગયેા હાય તેને, જેને હું X " णाणी रागध्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो । णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं || ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः । ॥ लिप्यते सकलकर्मभिरेषः, कर्ममध्यपतितोऽपि ततो न શ્રી અમૃતચંદ્રાચાર્યજી "" " સમયસાર ગા. ૨૧૮ કૃત સમયસાર કળશ ૧૪૮ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ અધ્યાત્મ રાજય કે અન્ય દેહ નથી હું આત્મા છું એવું ખરૂં આત્મભાન પ્રગટ્યું હાય તેને. સૌભાગ્ય પરનાં પત્રમાં (અ.૩૬૨) શ્રીમદે કહ્યું છે તેમ-ખરૂ' આત્મભાન થાય છે તેને, હું ભાવના અકર્તા છું એવા એધ ઉત્પન્ન થઇ, અહુ પ્રત્યયિ બુદ્ધિ, તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારવાર ઉજજવલપણે વર્ત્યા કરે છે.' અન્યત્ર શ્રીમદે કહ્યું છે તેમ—પ્રથમ દેહદષ્ટિ હતી, તેથી ભાસ્ય દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી ને.' આમ જેની દેહાત્મષ્ટિરૂપ દેષ્ટિ નષ્ટ થઈ આત્માત્મદૃષ્ટિરૂપ આત્મદૃષ્ટિ અત્યંત સ્પષ્ટ ખૂલી છે, એવા શ્રીમદ્ જેવા પરમ સમથ ખરેખરા જ્ઞાનીવિશેષને તેવી તથારૂપ વિદેહી દશા રહી શકવી કેમ ન સંભવે ? સંભવે જ, ને તે કેવી રીતે? શ્રીમદે ૧૯૫૧ના જેઠ વદ ૭ના દિને લખેલા પત્રમાં (અ. ૬૦૭) પેાતાની આત્મદશા સૂચવતું આ વચન ટાંકયું છે એવી રીતે ‘જગમની જુક્તિ તે સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરના નહિં સંગ જો; એકાંતે વસવું ને એક જ આસને, ભૂલ પડે તેા પડે ભજનમાં ભંગ જો.’–આને પરમાં એ સમજાય છે કે જેણે પેાતાની સમસ્ત ચિત્તવૃત્તિએરૂપ ગોપીએને પેાતાના અનુપમ આત્મસ્વરૂપસૌંદય થી આકૃષ્ટ કરી અંતમુ ખ કરી હતી, એવા જ્ઞાની આત્મારૂપ ‘કૃષ્ણ' ની આ યુક્તિ તે જીએ! એમ હર્ષાવેશમાં ખેલતી ભક્તિપ્રધાન એવી ચિત્તવૃત્તિએરૂપ ગેાપીઓ કહે છે કે–અમે આ શરીરમાં એકાંતે ને એક જ આસને વસીએ છીએ, છતાં અમને શરીરના સોંગ નથી ! અને એમાં જો ભૂલ થઈ તેા પડે ભજનમાં ભ‘ગ જો.' અર્થાત્ આ પરથી શ્રીમદ્દે એમ સૂચવ્યું જણાય છે કે-દૂધ ને પાણી જેમ એકક્ષેત્રાવગાહસ્થિતિમાં પણ આ આત્માને અમે દેહથી એટલેા બધા આત્યંતિક ભિન્ન અનુભવીએ છીએ કે અત્યંત સમીપ-નિકટ છતાં અમારા આત્માને શરીરના સંગ નથી; આમ એકક્ષેત્રાવગાહસ્થિતિરૂપ એકાંતે ને એક જ આસને અમે વસીએ છીએ છતાં આવા અસંગ આત્મા અમે પ્રગટ અનુભવીએ છીએ, અને તેમાં જો ભૂલ પડી તેા પડે ભજનમાં ભંગ જો ’,—ભજનમાં–શુદ્ધતત્ત્વભક્તિમાં ભંગ પડે. આમ દેહ ને આત્માની એકક્ષેત્રાવગાહસ્થિતિ છતાં જેણે દેહથી ભિન્ન અસગ આત્માનું આત્ય ંતિક પરિભાવન કર્યું છે એવા શ્રીમદ્ જેવા પરમ જ્ઞાનીને તેવી દેહાતીત વિદેહી દશા કેમ ન હેાય ? આ અંગે જનકરાજાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, રાજકાજઆદિ સ વ્યવહાર સભાળતાં છતાં વિદેહીપણે તેમની આત્મસ્થિતિ ઇતિહાસપ્રસિદ્ધ છે. શ્રીમદ્ સૌભાગ્ય પરના પત્રમાં (અ’. ૨૧૮, ૧૯૪૭ ક઼ા. શુ. ૧૩) આ જનવિદેહીની આત્મદશા પ્રશંસે છે કેજનવિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શકયા એ જે કે મેાટુ' આશ્ચય છે, મહામહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેના આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધકના ઉદય તેમ વતાં તેમને બાધ હતા નથી. દેહ સહિતનું જેનું અહુંપણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યના દેહ પણ આત્મભાવે જ જાણે વતતા હતા, તેા પછી તેમની દશા ભેદવાળી કયાંથી હોય ? ' માયાના દુરંત પ્રસંગમાં આ વિદેહુપણાનું પરમ વિકટપણું દર્શાવતાં શ્રીમદ્ અંબાલાલ Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની દેહ છતાં દેહાતીત વિદેહી દશા ૩૭ ભાઈ પરના પત્રમાં પણ (અં. ૩૨૧–૧૯૪૮ માહ વદ ૨) લખે છે-“અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ, માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણુ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા ગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે, અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવના-(ગૃહસ્થપણું સહિતની)–તે અખંધપરિણામી કહેવા યોગ્ય છે. જે બેધસ્વરૂપને વિષે સ્થિત છે તે એમ કઠિનતાથી વતી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કેઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડેલાયમાન થાય તેમ થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણુતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” પણ મહાવિદેહી શ્રીમદ્દની દશા તો આ જનકવિદેહી કરતાં પણ ઓર બળવાન હતી, કારણ કે તેમને તે તેવી દશા સહજ સ્વભાવસિદ્ધ થઈ હતી, અને પિતે આ જન્મમાં “સ્વયંસંબુદ્ધ' પરમ સમર્થ હાઈ કઈ ગુરુનું અવલંબન લેવું પડયું ન હતું. આવા પરમ સમર્થ છતાં–મહામુનીશ્વરોને પણ દુર્લભ એવી મહાવિદેહી દશા ગૃહાવાસમાં પણ રાખવાને પરમ સમર્થ છતાં, શ્રીમને જનકવિદેહીના દાખલાનું અવલંબન લઈ કદી પણ સ્વનાંતરે પણ સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ સંસારવ્યવહારમાં રહેવાની ઈચ્છા નથી થઈ, એટલું જ નહિં પણ જેમ બને તેમ ત્વરાથી આ ઉપાધિરૂપ વ્યવહારપ્રપંચમાંથી નિવૃત્ત થઈ પરમ ત્યાગની જ નિરંતર અજપાજાપ ભજના રહી છે. તે તેમના પત્રો પ્રત્યે દષ્ટિપાત કરતાં કેઈ પણ સુજ્ઞ વિવેકીને શીઘ જણાઈ આવે એમ છે. જેમકે-શ્રીમદ્ ૧૯૫૧ ફા. વદ ૩ ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અં.પ૬૯) લખે છે–જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે કયારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છેડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એ ભય જીવના ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. ૪૪ નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. ઈત્યાદિ. આ પરથી સ્વયં સમજાય છે કે શ્રીમદને આદર્શ જનકવિદેહી નથી, જિન ભગવાન્વીતરાગ મહાવીર છે, અને તે મહતુ પુરુષ મહાવીરના મહા નિગ્રંથ વીતરાગ પંથે વિચરવાના નિરંતર અભિલાષી શ્રીમદ્દ તે “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે, એ જ ગષણ એ જ રટણું કરી રહ્યા છે. યદ્યપિ હાલ તત્કાલ ઉદયાધીન પ્રતિબંધક કારણેને લઈ બાહ્યથી તેમ બની શકયું નથી, પણ અત્યારે પણ અંતરંગથી તે શ્રીમદ્દ તે નિગ્રંથના માગને પૂરેપૂરા અનુસરી રહ્યા જ છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ અધ્યાત્મ રાજચંદ્ર કારણ કે કાયાની માયા વિસારી સ્વરૂપમાં સમાઈ ગયા એવા વીતરાગ નિર્મથના પંથને શ્રીમદ્દ ભાવથી પૂર્ણ પણે અનુસર્યા છે, કાયાની માયા વિસારીને સ્વરૂપમાં શમાયા છે, દેહ છતાં દેહાતીત દશા–કાયેત્સર્ગ દશા પામ્યા છે. નિગ્રંથ મુનિને માટે સૂયગડાંગ સત્રમાં વોરા અને વિષ એ બે અર્થપૂર્ણ શબ્દો પ્રજ્યા છે, તે વ્યુત્કૃષ્ટકાય અને દ્રવ્યભૂત શ્રીમદ્દ થયા છે; જાણે કાયા છેડી દીધી હોય ને કાયામાં ન વર્તાતા હોય એવા વ્યુત્કૃષ્ટકાય-કાયોત્સર્ગદશાસંપન્ન થયા છે, અને જેવા પ્રકારે આત્મદ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ છે તેવું પોતે પ્રગટાવ્યું છે એવા દ્રવ્યભૂત થયા છે; દ્રવ્યાનુરારિ* જur રાજાનુરારિ દ્રર્થ-દ્રવ્યાનુસારિ ચરણ અને ચરણનુસાર દ્રવ્ય એ અમૃતચંદ્રાચાર્યનું પ્રવચનસારનું સુભાષિત વચન શ્રીમદે જીવનમાં સિદ્ધ-અનુભવસિદ્ધ કરી દેખાડયું છે! આમ “કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિગ્રંથને પંથ ભવ અંતને ઉપાય છે—એ પોતાના જ સુભાષિત સૂત્રને ચરિતાર્થ કરતા પરમ ભાવનિગ્રંથ શ્રીમદને કાયાની માયા વિસારી સ્વરૂપમાં શમાવારૂપ પરમ ધન્ય દશા પ્રગટી છે. એવા આ પુરુષને દેહ છતાં દેહાતીત દશા સહજ સ્વભાવસિદ્ધ કેમ ન હોય ? હું શરીર નથી, હું જાણે શરીરમાં રહ્યો નથી એ અશરીરીભાવ સહજ સુલભ કેમ ન હોય ? માની લઈએ કે આ કાળમાં ચરમશરીરીપણું ન હોય તો પણ અશરીરીભાવપણે આત્મસ્થિતિ તે ભાવથી–ભાવની અપેક્ષાએ ચરમશરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. અને તેવા પ્રકારે અનુભવસિદ્ધ વચન શ્રીમદે સૌભાગ્ય પરના ૧૯૪૮ આશ શુ. ૧૦ના દિને લખેલા પત્રમાં (અં. ૪૧૧) લખ્યું છે–ચરમશરીરી પણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તે આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે.”—આત્મસામર્થ્યના પૂરેપૂરા યથાર્થ ભાનથી શ્રીમદે નિરભિમાનપણે અત્રે પિતા માટે અશરીરી ભાવને તે અનુભવસિદ્ધ ખુલ્લેખુલે દાવ કર્યો છે. આમ અશરીરીભાવ આ કાળમાં પણ કે હોઈ શકે છે તેનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ શ્રીમદ્દ પોતે છે. પુરાણપ્રસિદ્ધ જનક વિદેહીનું સ્મરણ વા એર બળવાપણે વિશેષ સ્મરણ કરાવે એ દેહ છતાં દેહાતીત દશા–વિદેહી દશા આ કાળમાં પણ આચરી દેખાડનાર શ્રીમદ્ જે એક પરમ જ્ઞાની પુરુષ આપણી વચ્ચે થઈ ગયે એ આપણું અહોભાગ્ય છે? દેહ છતાં જેની દશા વ દેહાતીત'—એવા આ કાળના આ પરમ આશ્ચર્ય કારક પરમ અદ્દભુત જ્ઞાની પુરુષને ચાલે આપણે ઓળખવા પ્રયત્ન કરીએ અને ઉચ્ચારીએ કે–તે જ્ઞાનીના ચરણમાં હે વંદન અગણિત !” " द्रव्यानुसारि चरण चरणानुसारि, द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम् । तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्ग, द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પ્રવચનસાર ટીકા ગા. -૧૦૮ Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાઠમું પ્રારબ્ધોદયજનિત વ્યવહારે પાધિ ત્યાં આવ્યું રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસેલિયે, વધે ન ઘટે એક પંચ રે....ધન્ય રે.શ્રીમદ્ રાજચંદ્ર આવી તરવારની ધાર કરતાં પણ વિકટ અદ્દભુત વિદેહી દશા–અને તે પણ વ્યવહારઉપાધિ મધ્યે-ધારી રાખવા શ્રીમદ સમર્થ થયા, તે તેમનું અસાધારણ આત્મપરાક્રમ દાખવે છે. ધાર તરવારની સેહલી દેહલી ચૌદમા જિન ત ચરણ સેવા.' આ વ્યવહારઉપાધિ કાંઈ શ્રીમદની કોઈ પણ સાંસારિક ઈચ્છાના કારણે હતી-ઈચછાજનિત ન્હોતી, પણ તેવા પ્રકારના પૂર્વોપાર્જિત પ્રારબ્ધદયના જ કારણે હતી- પ્રારબ્ધદયજનિત હતી, એ સિદ્ધ હકીકત છે. એ વસ્તુસ્થિતિનો એમના પત્રોના જ આધારે (Documentary evidence) આ પ્રકરણમાં વિચાર કરશું. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાશ્ય–“ઓગણીસસેં ને સુળતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે.” ત્યારથી શ્રીમદની આત્મદશા અત્યંત અત્યંત સંવેગથી–ભલભલા સંવેગી સંત મહાત્માઓને પણ કલ્પનામાં ન આવે એવા તીવ્ર વેગથી ઉત્તરોત્તર કેવી વધતી ગઈ, તેનું દર્શન આપણે આગલા પ્રકરણોમાં કર્યું. આત્મકળાની સોળે કળાએ પૂર્ણ રાજચંદ્ર નિર્વિકલપ સમાધિના પંદર અંશે કેમ પહોંચી ગયા, મુક્તપ્રાય એવી પ્રાય જીવન્મુક્તદશા કેમ પામી ગયા, પૂર્ણતામાં કંઈક ઊણતાવાળી કેવલ એક શુદ્ધ આત્માનુભવદશા કેમ સ્પર્શી ગયા, પરાભક્તિની પરાકાષ્ઠાના પ્રાયે પ્રાન્ય પ્રદેશોમાં કેમ રમવા લાગ્યા, સસ્વરૂપ પુરાણપુરુષથી અભેદ સાક્ષાત્ સપુરુષ કેમ બની ગયા, અને વ્યવહારઉપાધિ મળે પણ દેહ છતાં દેહાતીત અદ્ભૂત વિદેહી દશા કેમ અનુભવવા લાગ્યા,એ શ્રીમદની ઉત્તરોત્તર વધતી જતી અલૌકિક આત્મદશા પ્રત્યે–“શ્રત અનુભવ વધતી દશા પ્રત્યે આપણે કેટલાક દષ્ટિપાત કર્યા. એક બાજુથી તરુમાં–અધ્યાત્મદિશામાં શ્રીમદની આમ આ “વધતી દશા” હતી, ત્યાં બીજી બાજુથી મ્હારમાં–બાહ્ય દિશામાં વ્યવહારો પાધિની માત્રા પણ “વધતી દશામાં હતી; જેમ જેમ અંતમાં આ અધ્યાત્મદશા વધતી જતી હતી, તેમ તેમ બહારમાં આ પરિગ્રહકાર્ય પ્રપંચરૂપ વ્યવહાપાધિ વધતી જતી હતી, એમ એ બન્ને વચ્ચે જાણે હોડ (Race, શરત) ચાલી રહી હતી ! મહાસત્ત્વ બોધિસત્વ રાજચંદ્રના સત્વની જાણે કસોટી કરવા આવી હાયની–અગ્નિપરીક્ષા કરવા આવી હેયની એમ તે વ્યવહારપાલ મહાવિદેહી રાજચંદ્રને પડકારતી હતી ! તું ગમે તેટલી ઉંચી નીચી થાય પણ હું હારી આત્મસમાધિને ઉની આંચ નહિં આવવા દઉં એમ મહાવીર પુરુષની જેમ તે પડકારને ઝીલી લેતા રાજચંદ્ર જેમ જેમ તેને હડસેલવા પ્રયત્ન કરતા હતા ધક્કા મારીને કાઢી Page #415 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર મૂકવા પ્રયત્ન કરતા હતા, તેમ તેમ તે ઉપાધિ વધતી જતી હતી, પંચ પણુ-જરા પણ ઘટતી ન હતી, જેમ જેમ તે હડસેલિયે, વધે ન ઘટે એક પંચ રે.”—એ “કારો— વિષમ વસમે અસહ્ય ઉદય થીમને આવી પડ્યો,–ત્યાં આવ્યું રે ઉદય કાર; અને તેની કારમી ચીસ-સહદના હૃદય ભેદી નાંખે અરે ! કઠોર વજહદય-પર્વતેમાં પણ ચીરાડ પાડી દે એવી કારમી ચીસ શ્રીમદ્દના અંતરાત્મામાંથી નીકળી ગઈ– ત્યાં આવ્યું છે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચરે.......ધન્ય રે.” જ્યાં સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ રહેવાની પિતાની ઇચ્છા નથી એવા વ્યવહારપ્રપંચમાં આમ માત્ર પ્રારબ્ધદયને જ કારણે પરેછાથી શ્રીમદ્દને રહેવું પડયું એ ખરેખર! વિધિની વિચિત્રતા છે! પૂર્વે જણાવ્યું હતું તેમ કૌટુંબિક સંજોગાદિફરજ આદિ કારણે પરેચ્છાથી–સ્વેચ્છાથી નહિ-શ્રીમદને વ્યાપારવ્યવહારમાં ઝંપલાવવું પડ્યું, ભાગીદારીમાં જોડાયા, પોતે જ પ્રેરણા કરી રેવાશંકર જગજીવનની કમીશન એજન્સીની કંપની સ્થાપી, ત્યારે શ્રીમદની ધારણા એવી હતી કે જેમ બને તેમ ત્વરાથી આ વ્યવહારપ્રવૃત્તિ પતાવી નિવૃત્ત થઈ ત્યાગ લઈ પરમાર્થમાર્ગઉદ્ધાર કરશું. પત્રાંક ૩૦માં સૌભાગ્યને જણાવ્યું છે તેમ-જે ઉપાર્જિત કમ ભેગવતાં ઘણે વખત ભાવિમાં વ્યતીત થશે, તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતાં હોય તે તેમ થવા દેવા છે, એમ ઘણા વર્ષને સંકલ્પ છે. પણ તે વખતે યથાવસ્થિત વિચાર કર્યો નહિ, પૂર્ણ વિચાર વિના પ્રારંભ કર્યો, પછી અણધાર્યા સંજોગોને લઈ ધાર્યા કરતાં ઉપાધિ એકદમ વધી ગઈ અને તેમાંથી એકદમ નિકળવું મુશ્કેલ થઈ પડ્યું. વળી તેના પ્રારંભ વખતે ૧૯૪પના અંતભાગમાં શ્રીમદૂની જે પ્રારંભિક આત્મદશા હતી, તેના કરતાં અત્યારે તે-૧૯૪૭થી માંડીને સમયે સમયે અનેકગણી વધતી જતી હતી, એટલે તે ઉપાધિને હડસેલીને–ધકકા મારીને કાઢી મૂકવા ને તેમાંથી ઝટ છૂટવાની શ્રીમદની ઈચછા ઓર તીવ્ર બની, પણ પિતે જ પ્રેરેલી તે ઉપાધિમાથી એકદમ છટકવું તત્કાલ શક્ય ન હતું, કારણ કે અચાનક આંચકો આપી (Sudden shock) તેમ કરવા જતાં સાથે જોડાયેલા બીજાઓને–લાગતાવળગતાઓને તીવ્ર કલેશ-કષાયનું અને અનંત સંસારનું કારણ થાય તેમ હતું. પૂર્વે યથાસ્થિત વિચાર વિના કાર્યારંભ કર્યો ને હવે એકદમ ઉલાળીઓ કરવા જતાં બીજાઓને કલેશાપતિ થાય તે વીતરાગી શ્રીમદ્દને પરવડે એમ ન હતું અને ઉપાધિ રહે એ પણ પોષાય તેમ ન હતું, એમ મોટું ધર્મસંકટ શ્રીમદ્દને આવી પડયું. એટલે આ “પ્રારબ્ધ-પ્રારંભેલું કાર્ય સમ્યક પ્રકારે પૂરું કરી–નિર્વાહી, ચિત્તસમાધાન રાખી યુક્તિથી ક્રમે કરી તેમાંથી નિવૃત્તવું એમ વિચારવું પડયું. આ અંગે શ્રીમદ પિતાની અંતર્વેદના ૧૯૪૮ના ફા. સુ. ૧૪ના દિને લખેલા પોતાના પરમાર્થ સહદ્ સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૩૯) ઠાલવે છે અમને તે માત્ર અપૂર્વ એવા સના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઇ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રારબ્ધાજનિત વ્યવહારે પાધિ કરવામાં આવે છે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્યા ઉપગ વર્તાવ પડે છે. આત્મા તેમાં વર્તો નથી. કવચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અથે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. હાલ જે કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યારપછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે. ૪૪ ૪ આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. * આ કામ પછી ત્યાગ એવું અમે તે જ્ઞાનમાં જોયું હતું, અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્ય વાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી.” આ પરથી શ્રીમદ્દની વ્યવહારપ્રવૃત્તિને બધે ખુલાસો મળી જાય છે. આ ઉપાધિના ભીડા અંગે પુનઃ પિતાની ઊંડી અંતરંવેદના શ્રીમદ્દ ૧૯૪ત્ના ચૈત્ર વદ ૬ના સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૪૩૯) ઠાલવે છે–“ઉપાધિને જગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તે કેઈને અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કેઈના મુખ્ય અપરાધમાં આવી જવાને સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત ગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે.” આ પત્રો પરથી શ્રીમદ્દની વ્યવહારપ્રવૃત્તિને બધો ખુલાસો મળી જાય છે, અને જોઈ શકાય છે કે પોતાની ઈચ્છાને કારણે નહિં પણ અત્યંત અનિચ્છાએ તેવા પ્રારબ્ધોદયથી શ્રીમદ્દને પરાણે સંસારમાં રહેવું પડ્યું છે અને તેમાં પણ મુખ્યપણે પરેચ્છાના જ કારણે ઉપાધિ પ્રસંગમાં પ્રવર્તાવું પડયું છે. તેમના પત્રમાં જણાવ્યું છે તેમપરેચ્છાથી વાત એ છીએ. (અં. ૨૩૪). ઈશ્વરેચ્છાને લીધે ઉપાધિગ છે. (અં. ૨૪૫) હાલ જે પ્રવૃત્તિજગમાં રહીએ છીએ તે તે ઘણું પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ, આત્મદષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ જોગથી બાધ નથી પામતું, માટે ઉદય આવે એ તે જગ આરાધીએ છીએ. (અં. ૩૭૬).” ઈત્યાદિ. આમ પછાથી ઉપાધિગમાં વર્તવું પડે છે છતાં નિર્દોષમુત્તિ જુમત્તિ શ્રીમદ્દ તે પોતાના પ્રારબ્ધને–અને તે પણ પિતે જ કર્યું માટે પોતાને જ દેષ કાઢે છે, અં. ૩૩માં કહ્યું છે તેમ “કેઈને દેષ નથી, અમે કર્મ બાંધ્યાં માટે અમારે દેષ છે. એટલે જે કાંઈ ઉપાધિ કરાય છે તે કાંઈ શ્રીમની સ્વઈચ્છાને કારણે નથી, પણ પછાથી અને પ્રારબ્ધદયકારણે છે. સ્વઈચ્છાની વાત તે દૂર રહે, પણ તે પ્રત્યે પરમ વિરક્ત શ્રીમદને અત્યંત અત્યંત અનિચ્છા જ છે–અરુચિ જ છે, એટલું જ નહિં પણ તીવ્ર ખેદ છે, આ પરમ નિર્વેદરૂપ છે તેમના અંતરોદુગારરૂપ વચમાં Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ અધ્યાત્મ રાજય ઠેર ઠેર દેખાય છે. હવે ગૃહસ્થપ્રત્યયી–ગૃહસ્થસંબંધી પ્રારબ્ધઉદય હેય ને જે વ્યવહાર ઉપાધિ ન કરે તે યાચક પણું ભજવું પડે અને તેમ કરે તે જ્ઞાનીના માર્ગને વિરોધ થાય. અને શ્રીમદ્ તે જો કે તેમ કરે તે પણ જ્ઞાનીને માર્ગ વિરાધાય નહિં એવા પરમ સમર્થ હતા, છતાં તેમણે ગૃહસ્થપણામાં અયાચક પણું જ યોગ્ય એ જ્ઞાનીના માની પ્રણાલિકા જાળવવી એ જ ગ્ય–તેની ઉપેક્ષા કરવી યોગ્ય નહિં એમ ધાયું; જે ઉપેક્ષા કરી હોય તે પણ ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એ આકરે વૈરાગ્ય શ્રીમદને વર્તાતે હતો, છતાં તેઓ જ્ઞાનીની માર્ગ પ્રણાલિકાને જ અનુસર્યા. એટલે આમ અનિવાર્યપણે આવી પડેલ ગૃહવાસઉદયમાં વ્યવહારઉપાધિ પ્રસંગ પણ સેવ્યા વિના છૂટકે ન્હોતો. તથાપિ જે તે ઉદય એક સમય પણ “અસત્તા પામતો હોય’–સત્તામાંથી ચાલ્યો જાય તો તે જ સમયે આ બધા વ્યવહારમાંથી ઊઠીને ચાલ્યા જવા જેટલી “મોકળાશ શ્રીમને વર્તાતી હતી. આ અંગે સાક્ષીભૂત ૧૯૪૮ના આશાના પત્રમાં (અં. ૪૧૪) લખેલા ટેકેકીણું વચન આ રહ્યા– “જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી; તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે વેદવાયેગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું ધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ; તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જે તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વર્તે છે. ૪ ૪ એમ હોવાથી અને ગૃહસ્થપ્રત્યયી પ્રારબ્ધ જ્યાંસુધી ઉદયમાં વતે ત્યાં સુધીમાં સર્વથા અયાચક પણને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોને માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જે તે માગની ઉપેક્ષા કરીએ તે પણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જે ઉપેક્ષા કરીએ તે ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એ આકરે વૈરાગ્ય વતે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન બેવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું મિતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે.” આવા પરમ વૈરાગ્યસંપન્ન–પરમ ઉદાસીન શ્રીમદ્ સંસારમાં પિતાના કોઈ પણ પ્રકારના આત્મિક બંધનને લઈને રહ્યા ન હતા, પણ અનિચ્છતા છતાં તેવા પ્રકારના પૂર્વ પ્રારબ્ધને લઈને જ રહ્યા હતા. ૧૯૪૮ના આશોમાં લખેલા પત્રમાં (અં.૪૧૫) શ્રીમદે પિતાના પરમાર્થ સહદુ સૌભાગ્યને લખ્યું છે તેમ-કેઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. ૪૪ કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે, તનને અર્થે, ધનને અર્થે, ભેગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આ જે અંતરંગને ભેદ તે Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રાાયજનિત વ્યવહારાપાધિ ૩૭૩ જે જીવને નિકટપણે મેક્ષ વતા ન હોય તે જીવ કેમ સમજી શકે ? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનના તા કઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયા છે.’ શ્રીમદ્નના ચિત્તમાં આમ કોઇ સંસારપ્રત્યયી ઇચ્છાની વાત તે દૂર રહેા, અત્યંત અનિચ્છા જ હતી, એટલું જ નહિં પણ પ્રતિક્ષણે તે માટે તીક્ષ્ણ ખેદ વેદાતા હતા અને તેથી છૂટવાના જ નિત્ય લક્ષ્ય રહેતા હતા, છતાં ‘ખારા લાગેલા’ સંસારમાં ‘પરાણે સ્થિતિ' કરવી પડી છે. આ અંગેનું તીવ્ર આત્મસ ંવેદન દાખવતા પત્રમાં (’. ૫૦૮, ૧૯૪૮ જેઠ ગુ. ૧૪) શ્રીમદ્ સૌભાગ્યને લખે છે ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારવાર ખેદ થાય છે જે, આવા ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્તો કરે તે સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવા પડે, અને જેમાં અત્યંત અપ્રમાઢાગ ઘટે છે, તેમાં પ્રમાયાગ જેવું થાય. કદાપિ તેમ નહીં તાપણ આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયાગ્યજણાતા નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે; તેને વિષે જરૂર સદ્વિચારવાન જીવને અલ્પ પશુ રુચિ થાય નહીં, એવા નિશ્ચય વર્તે છે. વાર ંવાર સ ંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાના બીજે કાઈ હેતુ જણાતા નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મેાટે ત્રાસ વતે છે, અને નિત્ય છૂટવાના લક્ષ રહે છે; તથાપિ હજી તેા અંતરાય સભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે; તેમ જ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણે સ્થિતિ છે.’ આમ સ'સાર જેને ખરો હું પણ 'ખા' લાગ્યા છે એવા શ્રીમદ્દ ખરી રીતે ભાવથી તે સંસારાતીત જ છે, રતિ માત્ર રતિ નહિં હાવાથી પરમ ભાવિવરિત જ છે. આવા પરમ વિરક્ત શ્રીમદ્ જેવા કુસુમ સમા પરમ કામલ હૃદયવાળા પુરુષને આ અગ્નિજવાલા જેવી કપરી ઉપાધિ ઊઠાવવી અત્યંત આકરી-અત્યંત વસમી લાગતી હતી; એને વેદવા જેટલું કઠિનપણું સ્વભાવમૃદુ શ્રીમમાં નહિં હાવાથી તેમાંથી નિવૃત્તિની ઇચ્છા વારંવાર તેમને થઇ આવતી હતી. ૧૯૪૯ના માગ. વદ ૯ ના પત્રમાં (અ. ૪૨૫) શ્રીમદ્ સૌભાગ્યને લખે છે તેમ-ઉપાધિ વેદવા માટે જોઇતું કઠિન પણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાનું દુ:ખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે; અને તે દુઃખ પેાતાની ઇચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે; અને તે વિટંબના વિષે ચિત્ત કયારેક કયારેક ઉદ્વેગ પામી જાય છે. X X એ ઉદ્વેગને લીધે કયારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે.’ પરમ નિવૃત્તિને ચેાગ્ય એવા શ્રીમદ્ જેવા માર્દવમૂર્ત્તિ પરમ સાધુચરિત પુરુષને ગૃહસ્થને યેાગ્ય એવી આ વ્યવહારપ્રવૃત્તિમાં પડવું પડે એ કેટલું બધું આકરૂ લાગે છે–વસમું લાગે છે, તેનું કેવું તીવ્ર સંવેદન કુસુમ કરતાં પણ કામળ હૃદયવાળા શ્રીમદ્નના આ શબ્દોમાં દેખાય છે! આ ઉપાધિઉદય શ્રીમને કેટલા અસહ્ય થઇ પડ્યો છે તેની અંતર્વેદના શ્રીમના આ સ ંવેદનવનામાં પણ સ્પષ્ટ જણાય છે—‘ નિઃસારપણું અત્યંતપણે Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ અધ્યાત્મ રાજચંદ્ર જાણ્યા છતાં, વ્યવસાયને પ્રસંગ આત્મવીર્યને કંઈ પણ મંદતાને હેતુ થાય છે, તે છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા ગ્ય નહીં તે ખીએ છીએ.” (અં૫૧૪, ૧૫૦, શ્રા શુ. ૧૪). કઈ પણ સહૃદયના હૃદયને વીંધી નાખે એવી આ કેવી ઊંડી અંતર્વેદના છે! આમ સ્વેચ્છાથી નહિં પણ પછાથી જે પ્રવૃત્તિ છે એટલું જ નહિં પણ અત્યંત અનિચ્છાથી પરાણે પ્રવૃત્તિ છે, તે કેવલ પ્રારબ્ધદયજનિત જ હેવી સંભવે. કારણ કે શ્રીમદ્દ સૌભાગ્યને લખે છે તેમ–“ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. (અં.૩૨૯). અત્ર ઉપાધિનામે પ્રારબ્ધ ઉદયપણે છે. (અં. ૩૮૬). પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે દવા સિવાય બીજો પ્રકાર નથી, અને એગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમપરિણામથી દવા ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વતે છે. (અ. ૪૨૧) સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વર્તએ તે સારૂં, એમ કદાપિ ભાસે તોપણ તે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. કઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણુ ઉદય જણાય છે.” (અં.૪૪૪). ઉદય વેદવા વિના છૂટકે નથી તે બા. અત્ર (નં. ૪૪૪) લખે છે–જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્યાદિના તાપને યોગે ઉણપણને તે ભજતું દેખાય છે, તે તાપને વેગ મટયેથી તે જ જળ શીતળ જણાય છે; વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના ચોગથી છે. એમ આ પ્રવૃત્તિનેગ અમને છે, પણ અમારે તે પ્રવૃત્તિ વિષે હાલ તે વેવા સિવાય અન્ય ઉપાય નથી.” તેમ જ પત્રાંક ૫૮૬માં લખે છે–પૂર્ણ જ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભેગચે ક્ષય થયો છે, તો અમ જેવાને તે પ્રારબ્ધદય ભગવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપકવ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જે આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતચતા ન રહી તે ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષ જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણીવાર થઈ આવે છે.” આ પ્રારબ્ધદય ભગવો એ કાંઈ દોષ નથી, છતાં તેમાંથી છૂટવાની કામના એ તે શ્રીમદને કેવળ ગુણ જ છે. આ પરમ નિર્દોષ પરમ ગુણમૂર્તિ પુરુષ ઉદય-ઉપાધિને હડસેલવા-હાંકી કાઢવા (ive out) ઈચ્છે છે, તે તેની અત્યંત અનાસક્તિ અને પરમ વિરક્તિ જ પ્રકાશે છે. છતાં પ્રારબ્ધોદય જ્ઞાનીને પણ ભોગવવા પડે છે, કારણ કે જ્ઞાનીને દેહ પ્રારબ્ધ કર્મ ભેગવવાને અર્થે અને જગજના કલ્યાણને અર્થે એમ બે કારણે જ વર્તે છે, ધારશીભાઈ પરના પત્રમાં (અં. ૩૭૩, ૧૯૪૮, વૈ. વ. ૧૮) શ્રીમદે અનુભવસિદ્ધ વચન લખ્યું છે તેમ-મહાત્માને દેહ બે કારણને લઈ વિદ્યમાનપણે વતે છે; પ્રારબ્ધકર્મ ભેગવવાને અર્થે, જેના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રારબ્ધયજનિત વ્યવહાર પાધિ ૩૭૫ તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વતે છે એમ જાણીએ છીએ.” તે જ અરસામાં અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૩૭૬) પણ તેવા જ ભાવનું વચન લખ્યું છે– જ્ઞાનીને દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વ કર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાથે હોય છે.” આ પૂર્વ કર્મ બે પ્રકારનાં છે, એક ભોગવ્યે નિવૃત્ત થાય એવા અને બીજા જ્ઞાનથી, વિચારથી નિવૃત્ત થાય એવા. આ કર્મવિજ્ઞાન અંગે તલસ્પર્શી મીમાંસા કરતાં શ્રીમદ્ સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૪૯૪, ૧૫૦ ચિત્ર સુદ) લખે છે–પૂર્વકર્મ બે પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે, કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે તે ભેગાવી શકાય. બીજે પ્રકાર એ છે, કે, જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય જોગવવા ગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે, અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળજ્ઞાનીની ઈચ્છાથી નથી, પણ પ્રારબ્ધથી છે, એટલું સંપૂર્ણ જ્ઞાનબળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળજ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં, એવી સ્થિતિ છે; જે કે તેવા પ્રકારથી છૂટવા વિષે કઈ જ્ઞાની પુરુષ ઇચ્છા કરે નહીં, તથાપિ અત્રે કહેવાનું એમ છે કે, જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા ગ્ય છે; તેમ જ અંતરાયાદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે, તે જ્ઞાની પુરુષને પણ ભેગવવા ચોગ્ય છે, અથાત જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારનાં કર્મ એવાં છે, કે તે અફળ હોય નહીં, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. ૪ ૪ ૪ વેદનીયાદિ કર્મ હોય તે ભોગવવા વિષે અમને નિરિછા થતી નથી. જે નિરિચ્છા થતી હોય, તે ચિત્તમાં ખેદ થાય કે, જીવને દેહાભિમાન છે તેથી પાર્જિત કર્મ ભેગવતાં ખેદ થાય છે અને તેથી નિરિચ્છા થાય છે. આવી જ તત્વમીમાંસા શ્રીમદ્દ સૌભાગ્ય પરના બીજા પત્રમાં (અં. ૫૪૮, ૧૯૫૧ માગ. વદ ૯) કરે છે–“જ્ઞાની પુરુષને સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાચ્ચે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે શરૂ થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે, પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભેગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે, તે તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીને પ્રારબ્ધ જોગવવું પડે તેમાં આશ્ચર્યું કાંઈ નથી.xx x સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કેઈ અન્ય ગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુઃખ હેય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. ” ઈત્યાદિ. આમ જ્ઞાનીને પણ પ્રારબ્ધ ભેગવ્યા વિના નિવૃત્ત થતા નથી, તે પ્રારબ્ધ એકાંતે નિવૃત્તિરૂપે જ હેય એ નિયમ નથી, ક્વચિત પ્રવૃત્તિરૂપે પણ હોય. આ વસ્તુનું Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ અધ્યાત્મ રાજચંદ્ર નિહુષ સ્પષ્ટીકરણ કરતાં શ્રીમદ્દ ૧૯૫૦ના ફા. શુ. ૧૧ના દિને અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૪૮૭) લખે છે–આટલી વાતને નિશ્ચય રાખ યોગ્ય છે, કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધકર્મ ભગવ્યા વિના નિવૃત્ત થતા નથી, અને અગત્યે નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાંક કર્મ છે, કે જે ભગવ્યે જ નિવૃત્ત થાય, અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હોય છે, તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધને એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રીકૃષ્ણાદિક જ્ઞાની પુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થંકર. એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભગવ્યાથી સંભવે છે.” આમ જ્ઞાનીનું પ્રારબ્ધ નિવૃત્તિરૂપે પણ હોય ને ક્વચિત્ પ્રવૃત્તિરૂપે પણ હોય; અને તે જ્ઞાનીનું પ્રારબ્ધ અજ્ઞાનીના પ્રારબ્ધ કરતાં સાવ જૂદું પડે છે; અજ્ઞાનીને પુનઃ બંધને હેતુ થઈ સંસારકારણ થાય છે, અબંધપરિણામી જ્ઞાનીને ઉદયભગ બંધને અહેતુ હોઈ નિર્જરાને હેતુ થાય છે. સમયસારકળશ ૧૬૧માં અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ—“ કેલ્કીણું સ્વરસથી નિચિત જ્ઞાન સર્વસ્વભાગ સમ્યગદષ્ટિનાં લક્ષણ સકલ કર્મને હણી નાંખે છે; તેથી તેને આ સતે પુનરપિ કમને જરા પણ બંધ છે નહિં, પણ પૂર્વોપાત્ત તે અનુભવતાં નિશ્ચિતપણે નિજર જ છે,' પૂજા તરનુભવતો નિશ્ચિત નિર્નવા વિચિત્ જ્ઞાનીની ઉદયભોગપ્રવૃત્તિ દેખી જ્ઞાનીને નહિં ઓળખનારા ને પોતાના કાટલે તોલી જ્ઞાનીને અન્યાય કરનારા અજ્ઞાનીજનોને જાણે પડકારતા હોય એમ આ અમૃતચંદ્રજી સમયસારકીશ ૧૪૬માં વીરગર્જના કરે છે–પૂર્વબદ્ધ પિતાના કર્મવિપાકથી જ્ઞાનીને જે ઉપભોગ હોય છે તે ભલે હો ! પણ રાગવિગને લીધે તે નિશ્ચય કરીને તેનો " टंकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः, सम्यग्दृष्टेयदिह सकलं नंति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बंधः, पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निजैरव ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યત સમયસારકળશ, ૧૬૧ " पूर्वबद्धनिजकर्मविपाकाज्ज्ञानिनो यदि भवत्युपभोगः ॥ तद्भवत्वथ च रागवियोगान्नूनमेति न परिग्रहभाव ॥" સમયસા૨કળશ, ૧૪૬ “ उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिचं । कंखामणागयस्स य उदयस्स ण कुम्वए णाणी ॥ अप्परिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे असणं । अप्परिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि ॥ एमादिए दु विविहे सव्वे भावे य णिच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ॥" સમયસાર ગાથા ૨૧-૨૧૪ Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રારબ્ધોદયજનિત વ્યવહારે પાધિ ૩૭૭ પરિગ્રહભાવ પામતો નથી.” અર્થાત ખરેખર પરમાર્થ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પૂર્વકર્મચગે કદાચ પરિગ્રહપ્રપંચમાં પડેલ બહારથી વ્યવહારથી દેખાતું હોય, તોપણ અંતર્થી નિશ્ચયે કરીને તે પરિગ્રહભાવને સ્પર્શતા જ નથી. કારણ કે સમયસાર ગાથા ૨૧૫માં કહ્યું છે તેમ “ઉદયભોગ ઉત્પન્ન થયો છે એવો તે જ્ઞાની નિત્ય તેની–તે ઉદયભોગની વિગબુદ્ધિએ કરી અનાગત–ભાવિ ઉદયની કાંક્ષા કરતા નથી.” આમ જિલ્લો અનાજ મારો wriી –જ્ઞાની અનિચ્છ-ઈચ્છારહિત હોય છે તેથી અપરિગ્રહ કહ્યો છે. અને શ્રીમદ્ તે ઉપર સ્પષ્ટ વિવરી બતાવ્યું તેમ પૂરેપૂરા અનિચ્છ-ઈચ્છારહિત છે–સ્વરૂપસ્થિત ઈચ્છારહિત છે,” એટલે પરિગ્રહપ્રપંચમાં વર્તાતા છતાં પરિગ્રહભાવને દૂરથી પણ સ્પર્શતા નહિં હોવાથી ભાવથી અત્યંત અપરિગ્રહ રહ્યા છે, એ એમનું અદ્ભુત આત્મસામર્થ્ય સૂચવે છે. અજ્ઞાનીને જે આસવનું કારણ થાય છે, તે જ્ઞાનીને પરિસ્સવનું કારણ થાય છે, જે આવા જે સિવા–તે આનું નામ ! શ્રીમદ્દનું જ આત્મઅનુભવસિદ્ધ વચન છે કે-હત આસવા પરિસવા, ઇનમેં નહિ સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ. જ્ઞાનીએ એ દષ્ટિની ભૂલ સુધારી લીધી છે, એથી એની “ગત–ચાલ અજ્ઞાની કરતાં ઉલટી રીતિની છે–ઉલટી દિશાની છે, એટલે જ્ઞાનીપુરુષની પ્રવૃત્તિ સામાન્ય પ્રાકૃત જનની (Layman) પ્રવૃત્તિ જેવી હોતી નથી. આમ છતાં જ્ઞાની કાંઇ પ્રવૃત્તિને ઈચછે છે એમ નથી, નિવૃત્તિને જ ઈચ્છે છે. આ અંગે જાણે પૂર્વભોમાં અનુભૂત ભાવોનું સાક્ષાત્ દર્શનરૂપ સમરણ કરતા હોય એવા આ નિવૃત્તિઈચ્છક અનુભવસિદ્ધ અમૃતવચન શ્રીમદ્ કૃષ્ણદાસ પરના પત્રમાં (પત્રાંક ૪૪૯) લખે છે-“જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી, ઊના પાણીને વિષે જેમ અગ્નિપણને મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પણ પ્રકારે ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રે, વન, ઉપવન, જેગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે.” ઈત્યાદિ. એટલે જ આત્મજ્ઞાન સમદર્શિતા જેને પૂરેપૂરા પ્રગટ્યા છે અને “સ્વરૂપ સ્થિત ઇચ્છારહિત’ જે થયા છે એવા જ્ઞાનાવતાર શ્રીમદ્દ “વિચરે ઉદય પ્રયોગ એ જ્ઞાનીની રીતિનું અનુસરણ કરવા તત્પર બન્યા છે; “ચિંતારહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેદવું એ શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે (અં. ૪૩૫), તે શિરસાવંધ કરી તેમને “પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે છે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવાં એમ કરવું યોગ્ય લાગ્યું છે? (અં. ૩૨૯); અને એટલે જ “આત્માને વિષે વતે છે એવા જ્ઞાની પુરુષ સહજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે, XX સહજપણે પ્રાસ ઉદય ભોગવે છે' (અં. ૩૭૭),-એમ આ સહજ પરિણમી, સહજસ્વરૂપી સહજપણે સ્થિત સહજામસ્વરૂપસ્વામી શ્રીમદે સહજપણે પોતાની જીવનપ્રણાલિકા પ્રજી છે. અને એટલે જ શ્રીમદ્દ ૧૯૪૮ ના અશાડના પત્રમાં (અં. ૩૮૫) પરમાર્થસુહૃદુ સૌભાગ્યને માર્મિકપણે લખે છે–“જે પ્રકારે પ્રારબ્ધન કમ ઉદય અ–૪૮ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ અધ્યાત્મ રાજથવું હોય તે પ્રકારે હાલ તેા વીએ છીએ, અને એમ વર્તવું કેઇ પ્રકારે તા સુગમ ભાસે છે. ×× મીજી તેા કઇ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી, સત્તારૂપ કાઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તેા અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ-તમરૂપ સત્સંગની સ્પૃહા વતે છે. રુચિમાત્ર સમાધાન પામી છે. એ આશ્ચ રૂપ વાત ક્યાં કહેવી ? આશ્ચય થાય છે. આ જે દેહ મળ્યા તે પૂર્વે કાઇ વાર મળ્યા નહેાતા, ભવિષ્યકાળે પ્રાસ થવા નથી. ધન્યરૂપ-કૃતા'રૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિોગ જોઈ લેાકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, અને પૂર્વે જો સત્પુરુષનું આળખાણુ પડ્યું નથી, તે તે આવા ચેાગનાં કારણથી છે.’–આ વેધક વચના જ્ઞાનીને એળ ખવામાં બ્રાંતિ પામનારા જગતને તેવી ભૂલ નહિં કરવાનું કેવું માર્મિક આહ્વાન કરે છે ! તાત્પર્ય કે–જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉડ્ડય આવે તે તે વેઢન કરવું એ જ્ઞાની પુરુષાનું સનાતન આચરણ શ્રીમદ્ અનુસર્યાં છે, અને તે તે પ્રારબ્ધ ઉદયપ્રસંગમાં સાક્ષીભાવે–દૃષ્ટાભાવે વર્યાં છે, એ શ્રીમના અધ્યાત્મજીવનની અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત છે, અને તેના સાક્ષી સૌભાગ્ય પરના અમૃતપત્રના (અ. ૪૦૮, ૧૯૪૮ ભા. ૧૬ ૮) આ અમૃત વચના છે—જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાનીપુરુષાનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત્ જે સસ્પેંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારનાકાની પ્રવૃત્તિને ઉદય છે, અને ઉડ્ડય અનુક્રમે વેન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કાઈ પણ પ્રકારની હાનિ–વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાનીપુરુષાનું પણ તે સનાતન આચરણ છે. ××× હાલ તા તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઇચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં ખીજા કોઈને સુખ, દુ:ખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લેાકપ્રસગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સ'સારને વિષે સાક્ષી કર્યાં તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે.” આમ પ્રારબ્ધયેાગે વિચિત્ર વિષમ બ્રાંતિગત જગતના પ્રસ’ગમાં અવિષમ ઉદાસીન સાક્ષીભાવે વતાં કર્તાપણું નહિં છતાં કર્તાપણું ભાસ્યમાન થવા જેવી બેધારી તલવાર પર શ્રીમદ્ ચાલ્યા છે! આવું પરમ અદ્ભુત આત્મપરાક્રમ તે શ્રીમદ્ જેવા કઇ વિરલા અપવાદરૂપ (exceptional) અસાધારણ (Extraordinary) સમથ ચેાગી પુરુષ જ કરી શકે! Page #424 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકસઠમું ઉપાધિ મધ્યે સમાધિ: અલૌકિક “રાધાવેધ ધાર તરવારની સોહલી, દેહલી ચૌદમા જિન તણી ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા”–શ્રી આનંદઘનજી આ આવી ઉપાધિ મળે પણ શ્રીમદને તે સમાધિ જ હતી. બાહ્ય નિરુપાધિ ત્યાગઅવસ્થામાં મહામુનીશ્વરને પણ જે આત્મસમાધિ જાળવવી પરમ દુષ્કર–પરમ દુર્લભ, તે ઉપાધિપ્રસંગ મધ્યે પણ શ્રીમદે જાળવી એ જ અદ્દભુતાદદ્ભુત છે! આવું દુષ્કરમાં દુષ્કર કાર્ય “દુષ્કરદુષ્કરકારક” શ્રીમદે કરી દેખાડવું એ જ પરમ આશ્ચર્ય કારક છે. તરવારની ધાર પર નાચવું સહેલું-સુલભ છે, પણ ચરણુધારા પર સ્થિર રહેવું એ દેહલું છે–દેવોને પણ દુર્લભ છે. “ધાર તરવારની સોહલી.”—એ ચરણધારા પર સ્થિર રહેવાનું અદૂભુત આત્મપરાક્રમ શ્રીમદે કરી દેખાડયું એ જ પરમ આશ્ચર્યનું પરમ આશ્ચર્ય છે. આ તે ખરેખર ! શ્રીમદે કેઈ અલૌકિક “રાધાવેધ સાધ્યો છે. લૌકિક કથામાં રાધાવેધ સાધવાની વાત આવે છે; રાધાવેધ સાથે તેને સ્વયંવરસુંદરી સ્વયં વરે છે. ચક્ર ઉપર ચક્ર ગોઠવેલા છે, તે ચક્રો ઉલટસુલટ દિશામાં ગતિમાન છે–ફર્યા કરે છે. તેની ઉપરમાં “રાધા–પૂતળી છે. તેની ડાબી આંખની કીકીને નીચે ઊભેલા બાણાવળીએ નીચે પાણીમાં પડતા પ્રતિબિંબ પ્રત્યે દષ્ટિ રાખી ઉપરમાં તે ગતિમાન ફરતા ચક્રો સેંસરું બાણ નાખીને વિંધવાની છે! કેટલું બધું વિકટ-કેટલું બધું દુર્ઘટ કાર્ય! તે રાધાવેધ સાધનારનું કેવું પરાક્રમ! આ લોકિક રાધાવેધના પરાક્રમ કરતાં અનંતગુણવિશિષ્ટ અલૌકિક આત્મપરાક્રમ મહા વીરપુરુષ શ્રીમદે દાખવ્યું છે, અલૌકિક આધ્યાત્મિક રાધાવેધ સાધ્ય છે, ને એમને જીવન્મુક્તિ-સુંદરી સ્વયં વરી છે. આ આધ્યાત્મિક રાધાવેધ શું છે? કયો છે ? સમયસાર& ગા. ૩૦૪-૩૦૫માં રાધરાધા શબ્દને અદ્ભુત અર્થ કર્યો છે, તે પ્રમાણે રાધ, સાધ્ય, સંસિદ્ધિ-સિદ્ધ-સાધિતઆરાધિત એ શબ્દો એકાÉવાચક છે. એટલે પરદ્રવ્યપરિહારથી શુદ્ધ આત્માની સિદ્ધિ વા સાધન તે રાધ છે.” વ્યવહારઉપાધિ મળે પણ સમાપિસ્થિત શ્રીમદે આ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ રાધને–રાધાને વીધી અલૌકિક અધ્યાત્મિક રાધાવેધ સાધ્યો છે. જોકે એમ જાણે છે કે આ ઉપાધિમાં બેઠો છે, પણ આ તો ઉપાધિમાં બેઠો બેઠે ફટિક જેવા સ્વચ્છ અંતરાત્મામાં-હૃદયમાં પડતા શુદ્ધાત્મપ્રતિબિંબ પ્રત્યે દષ્ટિ ઠેરવી વ્યવહારના વિષમ ઉલટસુલટ ગતિમાન ચક્રો સેંસરૂં સમાધિ-બાણ નાંખીને આત્મસિદ્ધિ-રાધાને વીંધે છે! એ મહાપરાક્રમ કેઈ વિરલે જ કરી શકે છે; અને ઉપાધિ મધ્યે પણ સમાધિ સાધનારો શ્રીમદ્દ તે વિરલે છે; એ અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત છે. • संसिद्धिराधसिद्ध साधियमाराधियं च एयर्से ।। अवगयराधो ओ खलु चेया सो होई अवराधो । जो पुण णिरवराधो चेया णिस्संकियो उ सो होइ । आराहणाए णिचं बद्देइ अहंति जाणंतो ॥" –સમયસાર ગાથા ૩૦૪-૩૦૫ Page #425 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદને ઉપાધિ મળે પણ કેવી સમાધિ વર્તતી હતી તે માટે તેમના જ પત્રમાં સ્થળે સ્થળે આવતા સ્વયંભૂ અનુભવદ્ગારે જ સાક્ષી છેઃ પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. (સં. ૨૩૮). સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિગ વર્તે છે. (અં. ર૪૩). અત્ર સમાધિ છે, બાહ્યોપાધિ છે (અં. ૩૬૪). અત્ર સમાધિ છે, બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. (અં. ૩૬૫). ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધ રહે છે. (અં. ૩૬૭). અત્ર ભાવ પ્રત્યે તે સમાધિ છે, અને બાહ્ય પ્રત્યે ઉપાધિ જોગ વર્તે છે. (અં, ૩૭૧). અત્ર પ્રવૃત્તિ ઉદયે સમાધિ છે. (અં. ૪૩૦). અત્ર સમાધિપરિણામ છે, તથાપિ ઉપાધિને પ્રસંગ વિશેષ રહે છે. અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયગ હોવાથી નિકલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. (૪૨૮). અમારૂં મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારને રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિગ વેદવા પડે છે. જો કે વાસ્તવ્યપણે તે સમાધિપ્રત્યયી આત્મા છે. (અં. ૪૬૩). ઇત્યાદિ. આ ન ખમી શકાય એવી અસહ્ય ઉપાધિ અંગે શ્રીમદ્ ૧૯૪૮ ના માંગ. શુદ ૧૪ ના પત્રમાં (અં. ૩૦૮) સૌભાગ્યને પોતાનું આત્મસંવેદન–આત્મવેદના લખે છે, -શ્રી સહજ સમાધિ. અત્ર સમાધિ છે ૪૪ અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તે ય સહન કરીએ છીએ. પરમાણુમાત્ર પણ ઉપાધિ સહન ન કરી શકે એવી અસંગ દશા છતાં શ્રીમદે આટલી બધી અસહ્ય ઉપાધિ સમતાથી સહન કરી તે તેમની અસાધારણ સહનશીલતા દાખવે છે, એટલું જ નહિ પણ સમાધિ તેમની કેવી સહજ સ્વભાવભૂત બની ગઈ હશે તે દર્શાવે છે. સમાધિના આત્યંતિક અભ્યાસ વિના આવી સહજ સમાધિ સંભવે નહિ. અર્થાત્ શ્રીમદે આ સમાધિને એટલે બધે આત્યંતિક અભ્યાસ કર્યો હતો કે તેઓ સાક્ષાત મૂર્તિ માન સહજ સમાધિરૂપ બની ગયા, એટલે જ આવી અગ્નિપરીક્ષા જેવી ઉત્કટ ઉપાધિ મળે પણ તેમને સહજ સમાધિ સહજ-નિઃપ્રયાસપણે (without effort) વર્તાતી હતી, અને તેનું માર્મિક સૂચન આ ટૂંકા અર્થગંભીર પત્રના મથાળે મૂકેલ “સહજ સમાધિ' શબ્દથી કર્યું જણાય છે. આવા અવિક૯પ સહજ સમાપિસ્થિત જ્ઞાની સત્પરુષને ઉપાધિ પણ બાધા ન ઉપજાવે એવી અબાધ હોય છે, ઉપાધિ પણ સમાધિ જ હોય છે. આ અંગે શ્રીમદ પોતાનું આત્મસંવેદન સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૨૯, ૧૯૪૮, માહ વદ ૮) દાખવે છે– અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તે તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. આ દેહ ધારણ કરીને જો કે કઈ મહાન શ્રીમતપણું ભગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પિતાનાં ગણાય Page #426 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ મધ્યે સમાધિ : અલોકિક રાધાવેધ ૩૮૧ છે એવાં કાઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજી યુવાવસ્થાના પહેલા ભાગવતે છે, તથાપિ એ કેાઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક માટું આશ્ચય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે. કાઈ પ્રકારના લેાકપરિચય રુચિકર થતા નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિયાગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.’ સ્મરણ આ પેાતાની આત્મદશાનું તાદૃશ્ય સુંદર શબ્દચિત્ર રજૂ કરતા પત્ર પરથી સમજાય છે કે બાહ્ય ઉપાધિ શ્રીમદ્નની આત્મસમાધિને લેશ પણ ખાધક ન થઇ શકી, ચાવીશ-પચીશ વર્ષની ભરયુવાન અવસ્થામાં વત્તતાં પણ શ્રીમને કાઇ પણ સાંસારિક ઇચ્છાના આત્મભાવે સ્પેશ લેશ પણ ન્હાતા થતા, – પેાતાને પણ મેાટું આશ્ચય લાગે એવી અદ્ભુત નિષ્કામ દશા વત્તતી હતી; તે તે સાંસારિક પદાર્થોની પ્ર.સિ–અપ્રાપ્તિ અન્ને સમાન જાણતા શ્રીમદ્નને અવિકલ્પ સમાધિ જ અનુભવાતી હતી; શ્રીમદ્ભુનું મન તે વનમાં જ હતું અને તન સંસારમાં હતું, એટલે અવ્યવસ્થિત દશાએ ઉપાધિચેાગમાં રહ્યા રહ્યા તે ખરી રીતે તે એક અવિકલ્પ સમાધિનું જ કરતા હતા—ચિંતન કરતા હતા, રુચિ પણ એની જ ધરતા હતા અને કામ પણ આ એક અવિકલ્પ સમાધિનું જ કરતા હતા! જગત્ જાણે કે આ ઉપાધિ કરી રહ્યો છે, પણ આ ચેાગી તે સમાધિ જ ધરી રહ્યો છે! કાયંત્રની પૂતળીએના નૃત્યની જેમ પૂર્વ પ્રારબ્ધાનુસાર વર્ત્તતા જાણે યાગમાયા પ્રગટ કરતા હાયની ! યંત્રની પૂતળીએ જેમ દોરીસ ંચારથી નાચે છે, તેમ સત્ર નિરિચ્છ એવા આ જ્ઞાનીપુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જ ચાલે છે, એટલે જ યશોવિજયજીએ અધ્યા ભંસારમાં કહ્યું છે તેમ-આવા લેાકમાં વતા જ્ઞાની ચેાગીની પ્રવૃત્તિએ કાયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હાઈ તેમને બાધાથે થતી નથી,’ અર્થાત્ અબાધ જ હોય છે. આવી અવિકલ્પ સહજ સમાધિરૂપ ચેાગદશાને લઇ શ્રીમનું મન વ્યવહારમાં ચાંટતું નથી, એ વસ્તુના નિર્દેશ કરતાં શ્રીમદ્ સૌભાગ્યને ૧૯૪૮ ફ્રા. વદ ૦))ના ને પત્રમાં (અ. ૩૪૭) લખે છે... આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિના જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વત્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી ઘેાડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિોગ વિશેષપણે વર્તે છે. XXX હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તેા પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઇએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં tr दारुयंत्रस्थपांचाली नृत्यतुल्या प्रवृत्तयः । 22 योगिनो नैव बाधायें ज्ञानिनो लोकवर्तिनः ॥ —શ્રી અધ્યાત્મસાર Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ અધ્યાત્મ રાજયક ચાંટતું નથી, પેાતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ ખાજારૂપે રહે છે.' અત્રે પણ દર્શાવ્યું છે તેમ શ્રીમને આત્મદશાએ સહજ સમાધિ વતે છે, વધતી જતી ઉપાધિ મધ્યે જાગ્રત (alert) રહી આત્મપરિણામની સ્વસ્થતારૂપ સમાધિ રાખી સ્વસ્થ' રહેવું પડે છે; વ્યવહારમાં મન ચાંટતું નથી, તે તે પાતામાં જ-આત્મામાં જ રહે છે, એટલે વ્યવહાર બાજારૂપ’-ભારરૂપ લાગે છે! આ વેઠ કયાંથી આવી પડી ? એમ ભારરૂપ લાગે એવું અત્યંત નીરસપણું-વિરસપણું–રસરહિતપણું વર્તે છે! આના અથ એમ થયા કે જે સંસારપ્રવૃત્તિમાં શ્રીમને લેશ પણ રસ રહ્યો નથી-ચિત્ત જ રહ્યું નથી, તે તેમને માત્ર પૂર્ણાંક થી પ્રેરાઈને પરાણે—ન છૂટકે જ કરવી પડે છે, એટલે આ એધિસવ શ્રીમદ્ ચિત્તપાતીવ્ર તેા નથી જ, એટલું જ નહિં પણ પૂર્વે વિવરી દેખાડવા પ્રમાણે વિદેહી દશાને લઈ કાયપાતી પણ નથી, કારણ કે આ ભિન્નગ્રંથિ સભ્યષ્ટિ જ્ઞાની વીતરાગ પુરુષનુ મન મેાક્ષમાં છે અને તન સંસારમાં છે,શ્રી હરિ ભદ્રસૂરિએ કહ્યું છે તેમ-મોક્ષે ચિત્ત મળે તનુઃ। એટલે તેના સર્વાં જ ચાગ-ધમ અદિ સબંધી વ્યાપાર ચાગરૂપ જ છે. આમ જેનું મન સંસારથી ઊઠી જઈઊંચું ઉદાસીન થઈ જઈ ઉન્મનીભાવને પામ્યું છે એવા આ પરમ સભ્યષ્ટિ જ્ઞાનીશ્વર શ્રીમદ્દી સમસ્ત સ'સારચેષ્ટા સર્વથા ભાવપ્રતિબંધ વિનાની જ છે, અત્યંત અનાસક્તભાવવાળી જ છે. આનું ઉત્તમ દૃષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાન્ છે. તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા, ભાગી છતાં ચેાગી હતા, સંસારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિલે પ રહ્યા હતા. આવું તેમનું લેાકેાત્તર ચિત્ર ચરિત્ર આચાર્યાંના આચાય જેવા સમર્થ કવિવર ચશેાવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે રાગ ભરે જન મન રહેા, પણુ તિહું કાળ વૈરાગ્ય; ચિત્ત તમારા રે સમુદ્રના, કાઈ ન પામે હૈ। તાગ.' અને એવું જ ઉજ્જવલ જીવતું જાગતું જવલંત દષ્ટાંત વ માનયુગમાં આ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ અધ્યાત્મયાગી સમ્યગ્દષ્ટિ વીતરાગ પુરુષે પાતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરૂં પાડયું છે. તે તેમનું અધ્યાત્મજીવન જેમાં એતપ્રાત ગુંથાયેલું છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થભાવથી સાદ્યંત અવલાકનારને સહજે પ્રતીત થાય છે, અને તેનું દિગ્દર્શોન અત્ર યથાસ્થાને આપણે કરી જ રહ્ય! છીએ. આવા શ્રીમદ્ભુનું મન વ્યવહારમાં કેમ ચાંટતું નથી-કેમ મળતું નથી તેનું કારણ તેમના પરમ વૈરાગ્ય છે; સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૩૬૮) શ્રીમના આ વચનથી * * " कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् । न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ भिन्नन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्वं एवेह योगो योगो हि भावतः || ”—શ્રીહરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ કાયપાતી=કાયાથી જેનું પતન થાય છે તે. ચિત્તપાતી=ચિત્તથી જેનું પતન થાય છે છે. આવા જ ભાવનું વચન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે વીતરાગસ્તવમાં કહ્યુ છે— " यदा मरूनरेंद्र श्रीस्त्वया नाथोपभुज्यते । ચત્ર તત્ર રતિર્નામ વિત્યું તાત્રિ તે ॥ ”—શ્રીવીતરાગસ્તવ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ ઉપાધિ મળે સમાધિ: અલોકિક “રાધાવેધ” તેને ખુલાસે થઈ જાય છે—“અમારે વિષે વર્તતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મન મળવા દેતા નથી.”–શ્રીમદને એટલે બધે ઉત્કૃષ્ટ પરમ વૈરાગ્ય વર્તે છે કે તે વ્યવહારને વિષે ક્યારેય—કેઈ પણ વેળા ક્ષણ પણ મને મળવા દેતે નથી, વ્યવહાર સાથે મનનું મિલન થવા દેતા નથી. આનો અર્થ એમ થશે કે એમનું મન વ્યવહારમાં રહ્યું જ નથી, વ્યવહારથી ઊઠી જ ગયું છે, તે ત્યાં કેમ ચેટે ? આસક્ત હોય તે ચેટે, અનાસક્ત હોય તે કેમ ટે? અને વિરક્ત હોય તે આસક્ત કેમ હોય? એક આત્માને જ જેને રંગ લાગે છે એવા શ્રીમદ્દ ભાવથી સર્વ સંગથી અસંગ જ રહ્યા છે, જલમાં કમલ રહ્યું છે છતાં જલને સંગ કરતું નથી, તેમ આ પુરુષવરપુંડરીક રાજચંદ્ર સંસારઉપાધિ પ્રસંગમાં રહ્યા છતાં તેને લેશ પણ સંગ નહિં કરતાં અસંગ જ રહ્યા છે–રહી શક્યા છે એ પરમ આશ્ચર્યકારક છે! ખરેખર ! પરમ વૈરાગ્યમત્તિ શ્રીમદની પરમ અનાસક્તિ–પરમ વિરક્તિની પરમ આશ્ચર્યકારક પરાકાષ્ઠા તે આ રહી—અનાસક્ત અને વિરક્ત શ્રીમદ્દનું ચિત્ત વ્યવહારઉપાધિપ્રસંગમાં પણ એટલું બધું મુક્ત વતતું હતું કે તેવું અનુપાધિપ્રસંગમાં પણ વર્તતું નહોતું! એની સાક્ષી એમના સૌભાગ્ય પરના આ પત્રમાં (અં. ૪૦૦, ૧૯૪૮ શ્રા. વદ) પ્રાપ્ત થાય છે— ચિત્તને વિષે જેવું આ ઉપાધિ આરાધીએ છીએ ત્યારથી મુકતપણું વર્તે છે, તેવું સુકાપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું રહેતું; એવી નિશ્ચી દશા માગશર સુદ ૬ થી એકધારાએ વતી આવી છે. આમ ૧૯૪૮ના માગ. શુ. ૬ થી ઉપાધિગ ઓર વધતો ગયે છે તેની સામે આત્મસામર્થ્યગી આત્મપરાક્રમી શ્રીમને સમાધિગ એકર જોરથી વધતે ગયે છે. અને તે ઉપાધિયોગ પણ કે? “ભગવત્ કૃપા ન હોય તે માથું ધડ પર રહેવું કઠણ થાય એ જ્ઞાનીને અને સંસારને “મળતી પાછું આવે નહિં,—કદી પણ મેળ ખાય નહિં–મેળ મળે નહિં એમ પરમ આત્મજ્ઞાની શ્રીમદ્દને અધિક નિશ્ચય કરાવે એવે. આવા વિચિત્ર વિષમ ઉપાધિગમાં “હુદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી” શ્રીમદ જેવા પરમ ચોગીશ્વર “માંડ” સ્થિર રહી શક્યા છે, અને આ ઉપાધિગથી ત્રાસી જઈઆકુળવ્યાકુળ થઈ જઈ તેથી નાશી છૂટવાને વારંવાર વિચાર કરી રહ્યા છે, પણ ઉપાર્જિત કર્મ ‘સમપરિણામે અદીનપણે અવ્યાકુળપણે દવા ગ્ય છે એવા જ્ઞાનીના માર્ગને ચિત્તસમાધાન રાખી સ્થિરપણે અનુસરી રહ્યા છે. અને તેવા પ્રકારે સહૃદયના હદય વલવી નાંખે એવા આ વેધક વચન શ્રીમદે પોતાના પરમાર્થ સુહદ સૌભાગ્ય પરના આ અમૃતપત્રમાં (અં. ૪૬૫, ૧૪૮ શા. વદ ૫) લખ્યાં છે – ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસ પર્યતમાં ઘણા પ્રકારને ઉપાધિગ દવાનું બન્યું છે. અને જે ભગવતકૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણી વાર જોયું છે; અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એ અધિક નિશ્ચય થયો છે. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતાં વર્તતાં કવચિત્ પણ મંદ પરિણામ પામી જાય એવી Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ અધ્યાત્મ રાજચંદ્ર આ સંસારની રચના છે. X x અમે તો તે ઉપાધિજોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ; અને તે તે જગે હૃદયમાં અને મુખમાં મધ્યમા વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. સમ્યકત્વને વિષે અર્થાત બોધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બોધના વિશેષ પરિણામને અનવકાશ થાય છે, એમ તે સ્પષ્ટ દેખાય છે, અને તેથી ઘણીવાર આત્મા આકુળવ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હવા; તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે દવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે, અને તે જ ભજવો છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુંઝવણ સમાપ્ત થતી હતી.” આમ આવા પરમ સમર્થ સમાધિ સ્થિત પુરુષને વ્યવહારપ્રવૃત્તિ પણ બાધક થઈ શકે એમ ન હતું, તે પણ શ્રીમદ્ તે તેની નિવૃત્તિ ક્યારે થાય તેને નિરંતર જાપ જપતા હતા અને નિવૃત્તિ જ ઈચ્છતા હતા, છતાં તેવા પ્રારબ્ધની નિવૃત્તિ ન થાય ત્યાંસુધી વ્યવહારપ્રવૃત્તિ ભજતાં સમચિત્ત સ્થિતિ જ રાખી સમાધિ ધરતા હતા. શ્રી લલ્લુછ મુનિ પરના પત્રમાં (અં. ૫૦૦, ૧૯૫૦ હૈ. શુ. ૯) શ્રીમદે લખ્યું છે તેમ-“અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વતે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે, તોપણ વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. તે પ્રાધ્ધની નિવૃત્તિ થતાં સુધી તે વ્યવહારને પ્રતિબંધ રહે ઘટે છે, માટે સમચિત્ત થઈસ્થિતિ રહે છે. આમ શ્રીમદ્દ જેવા જ્ઞાની કાંઈ પ્રવૃત્તિને ઈચ્છે છે એમ નથી, નિવૃત્તિને જ ઈચ્છે છે, છતાં અનિવાર્યપણે વર્તતી આ જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ કાંઈ સામાન્ય પ્રાકૃત જનની (Layman) પ્રવૃત્તિ જેવી નથી. આ અંગે શ્રીમદ્દ જાણે પૂર્વ ભવમાં અનુભૂત ભાવનું સ્મરણ કરતા હોય એ પ્રગટ ભાસ આપતા આ નિવૃત્તિઈચ્છક અનુભવસિદ્ધ વચન કૃષ્ણદાસ પરના પત્રમાં (અં. ૪૪૯, ૧૯૪૯ જેઠ શુ. ૧૧) લખે છે – જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતું નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જેગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. અને આ ઉદયપ્રાપ્ત અનિવાર્ય પ્રવૃત્તિમાં પણ પિતાને સમાધિ સ્થિતિ અવ્યાબાધ છે એમ સૂચવતાં શ્રીમદ આ જ આઠ પત્તાવાળા સુપ્રસિદ્ધ અમૃતપત્રમાં આ અનુભવવચન લખે છે –“જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વેદવાગ્ય છે માટે તેને અનુસરીએ છીએ; તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિષે જેવું ને તેવું સ્વાથ્ય છે.”—અત્રે શ્રીમદે સાવ નિખુષ સ્પષ્ટ કર્યું છે કે પ્રારબ્ધાનુસાર જે પ્રવૃત્તિ ઉદયમાં છે, તે બીજે દ્વારેથી–પાછલા દરવાજેથી (Back-door) ચાલ્યા જતાં પણ છેડી ન છેડી શકાય એવી છે,–ભેગવ્યા વિના છૂટકો નથી–ભેગવ્યે જ છૂટકે છે એવી અનિવાર્ય છે. એટલે દવા ચગ્ય છે માટે તેને અનુસરે છે, તો પણ “અવ્યાબાધ—જરા પણ બાધા ન ઉપજે એવી અવ્યાબાધ સ્થિતિમાં–આત્મસમાધિસ્થિતિમાં “જેવું છે તેવું – Page #430 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ મળ્યે સમાધિ: અલૌકિક રાધાવેધ’ ૩૮૫ જેમ છે તેમ ‘સ્વાસ્થ્ય’-સ્વમાં સ્થિતિરૂપ સ્વસ્થપણું છે. વિષમ વિચિત્ર સોગોમાં પણ અવિષમ શ્રીમદ્નનું કેવું અદ્દભુત સ્વાસ્થ્ય ! કેવી અવ્યાખાધ સ્થિરતા ! બાહ્ય ઉપાધિ મધ્યે પણ અત્યંત અસંગ રહેલા શ્રીમદ્ આવા અવ્યામાધ સમાધિસ્થિત છે, છતાં ઉપાધિમધ્યે કેવળ અસંગદશા અત્યંત કઠણ છે એ અંગે તેએ કેવા પૂરેપૂરા સચેત છે અને સમાધિમાં ન્યૂનતારૂપ કંઈક અસમાધિપણું રખેને આવી જાય તે તે ઉચ્છેદવા કેવા ઉજાગૃત છે, તે તેમના આ સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૫૭૧, ૧૯૫૧ ક઼ા. વદ ૫) સ્વયં જણાઇ આવે છે—સૌ કરતાં વિચારવા ચેાગ્ય વાત તા હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગ દશા રહે એમ બનવું અત્યંત કઠણુ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ અનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તે આત્મામાં જેટલું અસંપૂર્ણ”—અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા ચેાગ્ય છે.' શ્રીમદ્ આવા ઉત્કૃષ્ટ જ્ઞાનીની કેાટિમાં છે, એટલે જ માહ્ય ઉપાધિ મળ્યે પણ આવી વિકટ સમાધિ જાળવવી શકય બની; ચારે કાર ઉપાધિરૂપ અગ્નિની જ્વાલા પ્રજ્વલતી હેાય ને ઊની આંચ ન આવે એવી સમાધિ રાખવારૂપ આ વિકટમાં વિકટ કા શ્રીમદ્ જેવા પરમ જ્ઞાનીને સંભવિત બન્યું. શ્રીમનું આ અનુભવસિદ્ધ વચન સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૩૨૪, ૧૯૪૮ માહ વદ ૪) તેની લિખિત સાક્ષી (Documentary evidence) પૂરે છે ચેાતરફ ઉપાધિની વાલા પ્રજવલતી હોય તે પ્રસ`ગમાં સમાધિ રહેવી એ પદ્મ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યાં જ કરે છે, એવા અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે.’ પેાતાને પણ આશ્ચય થઈ આવે છે એવી આ વિકટ વાત શ્રીમદ્દે અનુભવસિદ્ધ કરી હતી એ આ અમૃત પત્રથી સ્વયં સિદ્ધ થાય છે. વમાનયુગના આ ‘દુષ્કરદુષ્કરકારકે? આ પરમ દુષ્કર કાય પ્રયાગસિદ્ધ કરી દેખાડયું એ સિદ્ધ હકીકત (absolute fact, reality) છે. આ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી ! જેવું તેવું આત્મપરાક્રમ નથી! જેવા તેવા રાધાવેધ’ નથી! સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૫૦૦, ૧૯૫૧ જેટ શુઇ ૨) શ્રીમદે લખ્યું છે તેમ-પરપરિણતિનાં કાય કરવાના પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે.’- ધાર તરવારની સાહલી દેહલી, ચૌદમા જિન તણી ચરણુસેવા; ધારપર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.’—આવું તરવારની ધાર પર ચાલવા કરતાં–મહાદુલ ભ મહાપરાક્રમ તે મહાજ્ઞાની શ્રીમદ્ જેવા કોઈ વિરલા સમથ ચેાગી પુરુષ જ કરી શકે ! અ-૪૯ Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બાસઠમું શ્રીમદ્ભી અદ્દભુત ઉદાસીનતા “જહાં રાગ અને વળી છેષ, તહાં સર્વદા માને કલેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ દુઃખનો છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા,–શ્રીમદ્ રાજચંદ્ર ઉપાધિ મળે પણ શ્રીમદ્દ આવી અપૂર્વ સમાધિદશા રાખી શક્યા તેનું રહસ્યકારણ શું છે? ઉપાધિને પોતાના પર આરૂઢ ન થવા દેતાં પિતે તે ઉપાધિ ઉપર આરૂઢ થઈ ગયા તેનું અંતર્ગત કારણ શું છે? શ્રીમદૂની અદ્દભુત ઉદાસીનતા એ જ તેનું રહસ્યકારણ છે, એ જ તેનું અંતર્ગત કારણ છે. “અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા એ અનુભવસિદ્ધ વચન શ્રીમદ્દના અધ્યાત્મ જીવનની રહસ્ય-ચાવી (Master-key) છે, “ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ દુઃખને છે ત્યાં નાશ? એ પિતાનું જ સૂત્ર શ્રીમદના જીવનસૂત્રનું મૂળ સૂત્ર છે. શ્રીમદની આ અદ્ભુત ઉદાસીનતાનું આ પ્રકરણમાં દિગદર્શન કરશું. ઉદાસીનતા એટલે શું? ઉદાસીનતા એટલે શેકવાચક ઉદાસપણું–‘ગિયા મોઢા રૂપ ગમગીનપણું નહિ, પણ જગતને ભાવ ન સ્પશી શકે એવા ઉંચા પરમાનંદમય આત્માના આસનમાં બિરાજવાપણું. એટલે કદષ્ટિનું ગમગીન૫ણારૂપ ઉદાસીનપણું તો ક્યાંય દૂર રહ્યું, અત્રે તે આત્માના પરમાનંદમાં નિમગ્નપણું જ છે. ઉદાસીનતા શબ્દને વ્યુત્પત્તિ અર્થ પણ એ જ સૂચવે છે. (૧) ઉદાસીન = ઉત્ + આસીને “ઉ” એટલે ઊંચે-જગના ભાવ ન સ્પશી શકે, રાગ-દ્વેષ–મહાદિ ન સ્પશી શકે, ઈચ્છા-અનિચ્છા સુખ–દુઃખ આદિ ઠંદ્ર ને સ્પશી શકે, કર્તા-ભોક્તાદિ ભાવ ન સ્પશી શકે એવા ઉંચા આસનમાં આસીને—બેઠેલ, બિરાજેલ; અર્થાત્ “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી”જગના સર્વ ભાવ ન સ્પશી શકે એવા પરમાનંદમય આત્માના આસનમાં-સુખાસનમાં બેઠેલ તે ઉદાસીન, અને તેને ભાવ તે ઉદાસીનતા. આનંદઘન આત્માન આત્માના પરમાનંદમાં નિમગ્નપણું એજ પરમાર્થ ઉદાસીનતા છે. સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૨૧૯) પિતાને પરમાર્થ ઉદાસીનતા છે એમ શ્રીમદે મામિકપણે લખ્યું છે, તેને મર્મ આ જ છે કે તેમને લોકદષ્ટિનું ગમગીનપણું_ઉદાસપણું નહિ પણ આ પરમાર્થઉદાસીનપણું છે. (૨) આ મુખ્ય વ્યુત્પત્તિઅર્થ ઉપરથી ઉદાસીનતાને " उपेक्षाफलमाद्यस्य शेषस्यादानहानधीः । પૂર્વ વડજ્ઞાનનારો ના સર્વાચ સ્વરે ” આસમીમાંસા, શ્લો, ૧૦૨ " प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् ।। केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ॥" શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની અદ્દભુત ઉદાસીનતા બીજો અર્થ સમતા થાય છે, કારણ કે જગના ભાવોથી પર–અસ્પૃશ્ય એવા તે ઉંચા આત્માસને જે બિરાજમાન છે તેને તે તે પરભાવે પ્રત્યે રાગ-દ્વેષાદિને અસં. ભવ જ છે. એટલે સૌભાગ્ય પરના સુપ્રસિદ્ધ મહાન પત્રમાં (અં. ૩૯૮) શ્રીમદે કહ્યું છે તેમ ઉદાસીન શબ્દને અર્થ સમપણું છે.” (૩) અને આમ જે જગના ભાવે ન સ્પશી શકે એવા ઉંચા આત્માસને સમતાથી બિરાજમાન છે તેને જગના ભાવો સાથે કાંઈ લેવાદેવાને સંબંધ નથી–પરભાવરૂપ જગત ગમે તે સ્થિતિમાં છે તેની સાથે તે કૃતકૃત્ય આત્માને કંઈ લેવા દેવા નથી-આનંદઘનજીએ કહ્યું છે તેમ હાનાદાનરહિત પરિણામી ઉદાસીનતા વિક્ષણ રે'—લેવા દેવાના પરિણામથી રહિત એ કૃતકૃત્યતારૂપ ઉપેક્ષાભાવ એ ઉદાસીનતાને ત્રીજો અર્થ છે. શ્રીસિદ્ધસેન દિવાકરે ન્યાયાવતારમાં અને શ્રીમંતભદ્રાચાર્યે ૪ આપ્તમીમાંસામાં કેવલ જ્ઞાનનું ફલ ઉપેક્ષા–ઉદાસીનતા કહ્યું છે તે આ અર્થમાં છે. (૪) અને આત્માને સ્વભાવ દેખવા-જાણવાને તે છે જ, એ સ્વભાવ તે કઈ કાળે ચાલ્યા જઈ શકે એમ નથી, એટલે કર્તુત્વભાવ છૂટી જતાં લેવાદેવાના પરિણામથી રહિત તે કૃતકૃત્ય પુરુષનું સાક્ષીભાવે–દષ્ટાભાવે વીક્ષણ જોયા કરવું દેખ્યા કરવું તે ઉદાસીનતાને થે અર્થ છે. આમ વિશ્વભાવથી અસ્પૃશ્ય પરમાનંદમય આત્માસનમાં બિરાજમાનપણું, સમતા, ઉપેક્ષા, અને સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ એમ ઉદાસીનતાના ચાર અર્થ છે; આ ચારે અર્થમાં ઉદાસીનતા શ્રીમદ્દમાં ઘટે છે. કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી’ એમ ફીકરની ફાકી કરી ફકીર બનનારા ને આત્માનંદમાં જ મગ્ન રહેનારા પરમ ઉદાસીન શ્રીમદમાં આ સર્વ અર્થમાં ઉદાસીનતા કેવી પરાકાષ્ટાને (climax) પ્રાપ્ત થાય છે, તેનું આપણે અત્ર અવલેહન કરશું. જેને “હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અરૂપી આત્મા છું, અન્ય કંઈ પણ પરમાણુમાત્ર પણ મહારું નથી–એવી અખંડ આત્મભાવના અંતરમાં સદેદિત હતી, એવા શ્રીમદ્દ સમસ્ત જગતથી કેવા ઉદાસીન છે તેનું દર્શન આપણને શ્રીમદૂના સૌભાગ્ય પરના આ પત્રમાં (અં. ૨૧૪) થાય છે–“ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. કવચિત મનેગને લીધે ઈચ્છા ઉત્પન્ન છે તે ભિન્ન વાત, પણ અમને તે એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સેનાનું થાય તે પણ અમને તૃણવત્ છે અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.”— સથી અભેદ એવા પરમ ભાવિતામાં શ્રીમદને અભેદદશા આવી છે અને જગમાં સર્વત્ર અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ વર્તે છે, એટલે આખું જગત સોનાનું થાય તે પણ એમને મન તણખલા બરાબર છે. અર્થાત્ પરમ ઉદાસીનભાવને પામેલા જગદગુરુ શ્રીમને આ જગતમાં કઈ પણ પદાર્થની ઈચ્છાને સ્પર્શ પણ થતો નથી; શ્રીમદ્ જગને ભાવ ન સ્પશી શકે એવા “ઉ”-ઉંચા આત્માના આસનમાં “આસીન'–બિરાજમાન अहमिको खलु सुद्धो दंसणणाणमईओ सदारूवी । णवि अस्थि मज्झ किचिवि अण्णं परमाणुमित्तंपि ॥", Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ અધ્યાત્મ રાજચંદ્ર ઉદાસીન થયેલા છે; જગઉપાધિ એમના ઉપર ચઢી બેસી એમને દબાવે એને બદલે જગતુઉપાધિનો ગેટ વાળી શ્રીમદ્દ તેના ઉપર ચઢી બેસી એને દબાવી બેઠા છે—ઉદાસીન રહેલા છે. એટલે અખિલ જગત્ કરતાં પણ જેનું ગુણગૌરવ અધિક છે એવા આ જગદગુરુ શ્રીમદને આખું જગત્ સોનાનું થાય તો પણ તૃણવત્ છે, એટલે જ એમને અખિલ જગમાં એક પરમાણુમાત્રની પણ સમયમાત્ર પણ ઈચ્છા ઉપજતી નથી. આમ શ્રીમદૂને એક આત્મા સિવાય જગમાં અન્ય પદાર્થમાં રુચિમાત્ર રહી નથી. એટલે એમનું મન જગતપ્રસંગથી એટલું બધું ઉદાસ થઈ ગયું છે, કે તેનું તીવ્ર વેદનામય આત્મસંવેદન દાખવતા શ્રીમદ્દ પરમાર્થસહદ્ સૌભાગ્યને ૧૯૪૭ના ભાદ્ર, વદ ૭ ના પત્રમાં (સં. ૨૭૭) લખે છે–ચિત્ત ઉદાસ રહે છે; કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું? મન કેઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણે છે, કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે.આ શબ્દમાં શ્રીમદના આત્માની કેવી ઊંડી અંતર્વેદના દેખાય છે! આવી જ તીવ્ર આત્મવેદના શ્રીમદ્ સૌભાગ્ય પરના એક બીજા પત્રમાં (અં. ૩૧૭, ૧૯૪૮ પિષા વદ ૯) ઠાલવે છે–ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તે માથે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃિત્ત કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણું રાખીએ છીએ. જગથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તે સત્સંગ નથી; મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ. એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતું નથી. જગતમાં સાતું નથી.–અત્રે “જગતમાં સાતું નથી–જગમાં ગઠતું નથી એ શબ્દોમાં શ્રીમદના આત્માને કે હૃદયભેદી ચીત્કાર સંભળાય છે! ઉદાસીનતાની કેવી પરાકાષ્ઠા દેખાય છે! આવા પરમ ઉદાસીન અખંડ આત્મધ્યાનમાં નિમગ્ન શ્રીમદનું મન વ્યવહારપ્રવૃત્તિમાં બાઝતું નથી–ઉદાસપણે પ્રવૃત્તિ કરે છે, અને આમ “વનની મારી કોયલની જેમ આ કાળમાં આ પ્રવૃત્તિમાં આવી ભરાણ જેવી પોતાની સ્થિતિ દર્શાવતું આત્મસંવેદન હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પરના આ પત્રમાં (અં. ૩૬૬, ૧૯૪૮ વિ. સ. ૧૨) શ્રીમદ દાખવે છે—મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ કરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિ જોગનો ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તે ડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, અને પ્રવૃત્તિ કરી શકે એવી Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની અદ્દભુત ઉદાસીનતા ૩૮૯ ચોગ્યતાવાળું તે ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, તે ઉદાસપણે તેમ કરીએ છીએ, મન ક્યાંય બાઝતું નથી, અને કંઈ ગમતું નથી; તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે. નિપમ એવું જે આત્મધ્યાન તીર્થંકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. વધારે શું કહેવું? “વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ.” આમ શ્રીમદ્દની અંતરસ્થિતિ ચિત્તસ્થિતિ અતિ ઉદાસીન હતી અને બાહ્ય સ્થિતિ ઉપાધિ પ્રસંગમાં વર્ણવાની હતી, એટલે કાર્યમાં ચિત્ત નહિં ચૂંટતાં ઉદાસીન રહેવાને લીધે અવ્યવસ્થા થઈ જતી અને તે બાહ્ય કાર્યઉપાધિ અખંડિત આત્મધ્યાનમાં વિક્ષેપ પાડતી અથવા તેને ગૌણ કરતી. આમ બેવડી મુશ્કેલીબેધારી તલવાર પર ચાલવા જેવી વિકટ બેવડી પરિસ્થિતિ હતી. આ શ્રીમદ જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ અતિ ઉદાસીન એવી વિકટ સ્થિતિ ઘણુ જ થોડા જ્ઞાનને પ્રાપ્ત હશે. આ અંગે પોતાનું અંતર્વેદન શ્રીમદ્ સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૩૩૪, ૧૯૪૮ ફા. શુ. ૧૦) વ્યક્ત કરે છે–“ઘણું ઘણુ જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે, અને તેમાં તે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે.” આમ અતિ ઉદાસીન ચિત્તસ્થિતિને લીધે જગભાવથી અસ્પૃશ્ય આત્મમગ્ન શ્રીમદુની પ્રથમ અર્થમાં ઉદાસીનતા કેવી અદ્ભુત હતી તેને વિચાર કર્યો. હવે બીજા સમતા અર્થમાં શ્રીમદની આ ઉદાસીનતા કેવી અદ્ભુત છે તે તપાસીએ. સમજ્યા તે શમાયા” એમ સ્વરૂપમાં સમાવારૂપ સમાધિ જે પામ્યા છે એવા શ્રીમદ્ આ સમાધિની વ્યાખ્યા કરતાં તેની વિકટતા અંગે સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૫૫૧, ૧૯૫૧ માગ.) અનુભવજ્ઞાનથી લખે છે તેમ-શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો, પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. છતાં “અત્ર આત્મતા હોવાથી સમાધિ છે, (અં. ૩૬૨), અમને તે ગમે તેમ છે તે પણ સમાધિ જ રાખ્યા રહેવાની દઢતા રહે છે (અં. ૩૪૧),-એ શ્રીમદના અનુભવસિદ્ધ વચને સૂચવે છે તેમ શ્રીમદે તે વિકટ કઠણ વાત પણ સંભવિત કરી દેખાડી એ પરમ આશ્ચર્ય છે; અને એ જ એમની પરમ અદ્દભુત સમતારૂપ ઉદાસીનતા છે. કારણ કે પ્રારબ્ધોદયને સમભાવે વેદનારા સમભાવભાવી Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદ્દ વિચારે છે કે—“અત્ર સમાધિપરિણામ છે તથાપિ ઉપાધિને પ્રસંગ વિશેષ રહે છે અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયગ હેવાથી નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે (અં. ૪૨૮). જો કે ઉપાધિસંયુક્ત કાળ ઘણું જાય છે, ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને ગ્ય છે. એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હે તે ભલે, ન હ તોપણ ભલે. જે હોય તે સમાન જ છે (સં. ૨૩૯). ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી, પરમેશ્વરને નહિં પાલવતું હોય ત્યાં શું કરવું? (અં. ૨૫૮). સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તે તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું; અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે.” (નં. ૪૧૪)–આમ હૃદયરૂપ સૌભાગ્ય પરના પત્રોમાં પોતાનું હૃદય ઠાલવતાં શ્રીમદે પોતાની પ્રારબ્ધોદયાધીન ઉદાસીન વર્તના દર્શાવી છે. અને આવા સમભાવી શ્રીમદ્દ જેવા પરમ સમર્થ પરમ ઉદાસીન નિષ્કામ ગીશ્વરને પણ આ કામ “આંખ પાસે રેતી ઊપડાવવા જેવું કેવું “મહાવિકટ વેદાયું છે, તેની સાક્ષી તેમના સૌભાગ્ય પરના પત્રના (અં. ૪૫૩, ૧૯૪૯ પ્ર. અ. વદ ૩) આ અનુભવઉદ્દગાર પૂરે છે–પ્રાયે સર્વકામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમને અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે અને એ જ દુઃખ લાગ્યા કરે છે. એમ છતાં પણ આ વ્યવહાર ભજતાં ઠેષ પરિણામ તે પ્રત્યે કરવાયેગ્ય નથી; એ જે સર્વ જ્ઞાની પુરુષોને અભિપ્રાય છે, તે વ્યવહાર માટે સમતાપણે કરાવે છે. આત્મા તેને વિષે જાણે કંઈ કરતો નથી, એમ લાગ્યા કરે છે.” –શ્રીમદૂના આ આત્મસંવેદનમય અનુભવઉદ્દગારોમાં કેવી ઊંડી આત્મવેદના ભરી છે! સંસાર સંબંધી કોઈ પણ કામના સ્પર્શતી નથી–છે નહિં એવા પરમ નિષ્કામ શ્રીમદને સર્વકામના પ્રત્યે ઉદાસીનપણું છે, આવા મુખ્યપણે આત્મારામ નિષ્કામી શ્રીમદને પણ “આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, સંસારસમુદ્ર તરવાનું “માંડી–મહામુશીબતે કેમે કરીને બનવા દે છે. સમુદ્રમાં તરનારે તારુ ભલે ગમે તે સમર્થ હોય, પણ તેને માથે બોજો હોય અથવા હાથે પગે બંધન હોય અથવા કેઈએ રોકી રાખ્યું હોય–ખેંચી રાખે હોય, કે કઈ આડો અંતરાય હેય, તે તે ડૂબે કે કે ડૂબી જશે એમ ગળકાં ખાતે ખાતો માંડ તરી શકે છે. તેમ આ શ્રીમદ્દ જે પરમ ઉદાસીને પુરુષ સંસારસમુદ્ર તરવાને પરમ સમર્થ તારુ છે, પણ તેને માથે આ વ્યવહારને બે છે. ઉપાધિનું બંધન છે, કાળ દુઃષમ છે, ક્ષેત્ર “અનાર્ય જેવું છે એમ કાળાદિ ભારે અંતરાયભૂત વિજ્ઞરૂપ છે; આ બધા વિષમ સંગે વચ્ચે પરમ સમર્થ આ પુરુષને પણ તરવા માટે અસાધારણ આત્મબળ વાપરવું પડે છે, અખંડ ઉપગજાગૃતિ જાળવવી પડે છે, Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદૂની અદ્દભુત ઉદાસીનતા ૩૯ી જે ઉપયોગ-સાવધાની ન રાખી ને જરાક પણ ચૂક્યા તે ડૂમ્યા કે ડૂબશે એમ ગળકા ખાતાં ખાતાં પણ પુનઃ પુનઃ ઉપયોગસાવધાની રાખતાં રાખતાં શ્રીમદ જેવો પરમ સમર્થ પુરુષ પણ આ સંસારસમુદ્ર “માંડ –કેમે કરીને હાથમા તરી શકે છે. એટલે જેમ તે સમર્થ તારુને વિષમ સંજોગોમાં તરવા માટે બહુ શરીરબળ વાપરતાં પસીને છૂટી જાય છે, તેમ શ્રીમદ્દ જેવા પરમ સમર્થ સંસાર–તરવૈયા પુરુષને પણ આવા વિષમ સંજોગો મળે આ સંસારસમુદ્ર તરવા માટે અસાધારણ આત્મબળ વાપરતાં અસાધારણ પરિશ્રમને લીધે સમયે સમયે “અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે–ખૂબ પસીને છૂટયા કરે છે. અને જેમ પસીને પસીને થઈ જતા તે તારુને ઉત્તાપ ઉપજી જલ પીવાની તૃષા ઉપજે છે, તેમ સમયે સમયે ઉપગનું અનુસંધાન કરવાને મહાપરિશ્રમરૂપ અપૂર્વ આત્મપુરુષાર્થ કરતાં પસીને પસીને થઈ જતા શ્રીમદ્દ જેવા પરમ અસંગ પુરુષને પણ અગ્નિજવાલા જે સંસારને “ઉતાપ”—ઉત્કટ તાપ ઉપજે છે, અને તેના શમનાથે સત્સંગરૂપ જલના પાનની તીવ્ર તૃષા “અત્યંતપણે રહ્યા કરે છે અને આ પરમ શાંતિરૂપ નિરંતર સત્સંગ-જળની તીવ્ર તરસ છતાં તે નથી મળતું એ જ દુઃખ લાગ્યા કરે છે. આમ સત્સંગને ઝંખતા ને અસંગને ઝંખતા પરમ ઉદાસીન શ્રીમદ સમયે સમયે આત્મજાગૃતિ રાખતાં આ વ્યવહારાદિ વિષમ વિદને મધ્યે આ સંસારસમુદ્ર તરવા માંડ સમર્થ બન્યા; છતાં મહદ્ આશ્ચર્ય છે કે આ મહાવિનકર્તા વ્યવહાર પ્રત્યે આ પરમ સમભાવી શ્રીમદને લેશ પણ દ્વેષભાવ નથી, સમભાવ જ છે, એટલું જ નહિં પણ “આત્મા તેને વિષે જાણે કંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે એ પરમ આશ્ચર્ય કારક અકતૃત્વભાવ જ છે! વિષમ વ્યવહારમાં પણ અવિષમ શ્રીમદની કેવી અદભૂત સમતા! કેવી અદ્ભુત ઉદાસીનતા! કેવી અદ્ભુત અકર્તતા! “ગરમપ્રવૃત્તાવતિલાલ પvg પિતiધન્વ–આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક અને પરપ્રવૃત્તિમાં હેરા–આંધળા ને મૂંગા એવા આત્મમગ્ન શ્રીમદ્દ જેવા સમર્થ તારુ ઉદાસીન રહી–વિશ્વની ઉપર તરતા ને તરતા જ રહી પરમ આત્માનંદ જ માણ ગયા છે; “વિશ્વની ઉપર તે તે તરે છે કે જે સ્વયં સતત જ્ઞાન થતા-જ્ઞાનભાવે પરિણમતા કમ કરતા નથી ને કદી પ્રમાદને વશ જતા નથી”—એ અમૃતચંદ્રાચાર્યનાઝ અમૃત કળશવચનને ચરિતાર્થ કરી અનુભવમાં આણુ ગયા છે. ખરેખર! પાણી તે તેનું તે છે, તરતાં આવડતું હોય તે આનંદ માણે છે, ન આવડતું હોય તે ડૂબી જઈ દુઃખ આણે છે. બીજા જેમાં ડૂબી મરે છે એવા સંસાર–જલની ઉપર ને ઉપર ઉદાસીન રહી-તરતા રહી તરવાને આનંદ માણનારા સમતાવંત શ્રીમની કેવી ઉદાસીનતા! આમ ઉદાસીનતાના બીજા સમતા અર્થમાં શ્રીમદ્દની ઉદાસીનતાને વિચાર કર્યો. હવે હાનાદાનપરિણામ રહિત–લેવાદેવાના પરિણામરહિત ઉપેક્ષાભાવના અર્થમાં " विश्वस्योपरि ते तरति सततं ज्ञानं भवंतः स्वयं, ये कुर्वति न कर्म जातु न वशं यांति प्रमादस्य च।" – શ્રી અમૃતચંદ્રાચાર્યત સમયસારકળશ ૩૧૧, Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર અધ્યાત્મ રાજચંદ્ર વિચાર કરીએ. આત્માને-ચતન્ય દ્રવ્યને વાસ્તવિકપણે પરદ્રવ્યની સાથે કંઈ લેવાદેવાને સંબંધ નથી, માત્ર યજ્ઞાયક સંબંધ છે, એટલે પ્રદીપ જેમ પ્રકાશ્ય પ્રતિ ઉદાસીન છે તેમ આત્મા પર પ્રતિ નિત્યમેવ ઉદાસીન છે એમ વસ્તુસ્થિતિ છે,–“મા વીવત vi fસ ૩રાણીનો નિયતિ તુરિથતિ (સમયસારટીકા ગા. ૩૭૩-૩૮૨). અર્થાત્ તત્ત્વથી નિશ્ચયથી આત્માને અન્ય દ્રવ્ય સાથે લેવાદેવા નથી, ઉદાસીનતા જ છે, ઉદાસીનતા એ જ આત્માને–ચત દ્રવ્યને સહજ સ્વભાવ છે. જ્ઞાનીને આ સહજ ઉદાસ પરિણામે રહેલા ચૈતન્યનું પૂરેપૂરું ભાન છે એટલે પ્રવૃત્તિમાં પણ તે સહજ આત્મ સ્વભાવરૂપ ઉદાસીનતા રાખવા નિરંતર પ્રયત્નશીલ રહે છે. આ પરમ ઉદાસીનતા રાખવાના પરમ વિકટ આત્મપુરુષાર્થ અંગે શ્રીમદ્દ અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૩૨૧) આ સ્વાનુભવસિદ્ધ વચન લખે છે –“અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચિતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે તે પણ કહીએ છીએ; માયા દુસ્તર છે, દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તાના-(ગૃહસ્થપણા સહિતની)-તે અબંધપરિણામી કહેવા ગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે.” આવું પરમ વિકટ કાર્ય કરનારા પરમ ઉદાસીન શ્રીમદ્દ જે મૂકવા યોગ્ય હતું તે બધું મૂકી દીધું ને લેવા ગ્ય હતું તે બધું લઈ લીધું–રમુમુક્યોસત્તાધારના રસ્તા –એવી સમયસારકળશમાં (૨૩૬) સંગીત કરેલી–પરમ ધન્ય જ્ઞાનદશા પામ્યા છે; “લેકે ન રહી ઠેર, ત્યાગીવેકે નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જી, કારજ નવીન હૈ'—એવી ઉક્ત કળશનો ભાવ ઝીલી બનારસીદાસજીએ ગાયેલી પરમ અદ્ભુત દશાને પ્રાપ્ત થયા છે. આ અભુતદશાના કાવ્યનું સ્વાનુભવસિદ્ધ પરમાર્થ દર્શન કરતાં શ્રીમદ સૌભાગ્યને લખે છે (પત્રાંક ૩૩૮)–“સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી; સ્વરૂપને તે કઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે, ત્યાં તે પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગયું? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય? એટલે કહે છે કે, અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ” આમ, જેમાં પિતાની અદ્ભુત ઉદાસીન દશાનું જ પ્રતિબિંબ પડે છે એવા આ પરમાર્થદર્શનમાં જણાવ્યું છે તેમ લેવાદેવાની જ જાળ રહિત-“હાનાદાનરહિત પરિણામી ઉપેક્ષાભાવરૂપ કેવી ઉદાસીનતા શ્રીમદુને પ્રગટી છે! હવે સાક્ષીભાવ–દષ્ટાભાવરૂપ ચોથા અર્થમાં શ્રીમદૂની ઉદાસીનતા અવકીએ. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણે અનુસરતાં ઉદાસીન સાક્ષીભાવે વર્તાતા શ્રીમદ્દ પરમાર્થસખા સૌભાગ્ય Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદૂની અદ્દભુત ઉદાસીનતા પરના પત્રમાં (અં. ૪૦૮, ૧૯૪૮ ભાદ. વ. ૮) પિતાનું આત્મસંવેદન દાખવે છે–હાલ તે તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કેઈને સુખ, દુઃખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે કપ્રસંગની વિચિત્ર બ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું, અને કર્તા તરીકે ભાયમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે.”—અર્થાત્ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય બીજી ઈચ્છા જેને ઉપજતી નથી એવા શ્રીમદ્ “હાનાદાનરહિત પરિણામી ઉદાસીનતા વીક્ષણ રે' એમ ઉદાસીન સાક્ષીભાવેદષ્ટાભાવે જ વર્યા છે–વર્તી રહ્યા છે, તથાપિ બીજાઓને સુખ–દુઃખાદિના કારણરૂપે પોતે ભાસે છે, એવી તે કપ્રસંગની વિચિત્ર બ્રાંતિજોઈ શ્રીમદ્ ને ખેદ થાય છે. આ રાજચંદ્રની અંતરસ્થિતિ–આત્મસ્થિતિ તો સાક્ષીરૂપ ઉદાસીનભાવની છે, એને કંઈ લેવા-દેવારૂપ અંતરૂપરિણામ નથી, એને અંતમાં લેશ પણ રાગ-દ્વેષ નથી, છતાં આ રાજચંદ્ર અમને લાભ કરી દીધે–અમને અલાભ કર્યો એમ કેઈને લાભનું કારણ—કેઈને અલાભનું કારણ ભાસે છે, એટલે કેઈને સુખનું કારણ—કેઈને દુઃખનું કારણ ભાસે છે, એટલે કેઈને રાગનું કારણ -કેઈને દ્વેષનું કારણ ભાસે છે. શ્રીમદના અંતરમાં તે તે કઈ ભાવ છે નહિં–ઉદાસીનભાવ જ છે, છતાં લોકપ્રસંગમાં સંસર્ગમાં આવતા લાગતાવળગતાઓ આમ માની બેસે છે; એમ છે નહિં છતાં “ભાસે છે એ જ લોકપ્રસંગની વિચિત્ર ભ્રાંતિ છે, તે દેખી શ્રીમદ્દને ખેદ થાય છે. આવા આ વિચિત્ર (strange) સંસારને વિષે શ્રીમદ્ સાક્ષીભાવે રહ્યા છે અને સાક્ષી કાંઈ દેવી-દેષકર્તા નથી હોતું–છતાં કે તેને કર્તા તરિકે માની બેસે છે. આવા આ વિચિત્ર સંસારમાં “તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું – દષ્ટારૂપ ઉદાસીનભાવે રહેવું અને કર્તા તરીકે લોકોને ભાસતા રહેવું,-એવી વિકટ વિષમ પરિસ્થિતિમાં અવિષમ ભાવે સમપણે વર્તવું તે બેધારી તલવાર પર ચાલવા જેવું અતિ વિકટ છે. “એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ તે સાક્ષી પુરુષ બ્રાંતિગત લોકોને ન ભાસે છે તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તે અત્યંત અત્યંત વિકટ પણાના પ્રસંગને ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીને છે. (“ધર્મ' શબ્દ આચરણને બદલે છે.) એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે.” અર્થાત્ અમે તે સાક્ષીભાવે–ઉદાસીનભાવે જ વર્તીએ છીએ તેમ છતાં લેકેને અન્યથા ભાસતું હોય તે ભલે ભાસે અને તેમ માની બેસે, પણ તેમાં પણ ઉદાસીનતા જ અમે રાખવા માગીએ છીએ અને જ્ઞાનીના સનાતન ધર્મને જ અનુસરવા માગીએ છીએ, અને એક તણખલાના બે ભાગ કરવા જેટલા કર્તૃત્વ-અહંપણુંને જ્યાં અભાવ છે એ પરમ ઉદાસીન સર્વથા અકતૃત્વભાવ જ ભજવા માગીએ છીએ. શ્રીમદૂની કેવી અદ્ભુત, કેવી અલૌકિક, કેવી અપૂર્વ, કેવી અનુપમ ઉદાસીનતા ! અ–૫૦ Page #439 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર આમ ચારે અમાં આ અદ્ભુત ઉદાસીનતા શ્રીમદ્નના આત્મચારિત્રમય અધ્યાત્મચરિત્રમાં પ્રગટ દૃશ્યમાન થાય છે. શ્રીમની આત્માનુભવસિદ્ધ અમૃતવાણી વદે છે તેમ–(જીએ પ્રકરણના મથાળે મૂકેલ સુભાષિત) જ્યાં ઉદાસીનતાના વાસ છે ત્યાં સવ દુઃખને નાશ છે, ત્યાં સર્વ કાળનુ જ્ઞાન છે, ત્યાં દેહ છતાં નિર્વાણુ—જીવનમુક્તિ છે, છેવટના ભવની એ દશા છે, અને ત્યાં ‘રામ’-આત્મામાં રમણુ કરનારા આત્મારામ પેાતાના ધામમાં આવીને વસ્યા છે.—આવી પરમ ધન્ય ઉદાસીનતા શ્રીમદે પેાતાના જીવનમાં અનુભવસિદ્ધ કરી દેખાડી એ સ્વયંસિદ્ધ હકીકત છે. ૩૯૪ પ્રકરણ ત્રેસઠમુ અલૌકિક અસંગતા ‘સતી કરાદિ જ્ઞાનીએએ અસગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેનાં અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે'. શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમની આ અદ્ભુત ઉદાસીનતાનું સહજ સ્વભાવભૂત પરિણામ અસંગતા હતું. ઉદાસીનતા જે શ્રીમના અધ્યાત્મ જીવનનું મૂળસૂત્ર છે, તેા અસંગતા તેનું ઉત્તર ભાષ્ય છે. જ્યાં અન્ય ભાવને સ્પર્શ નથી એવી સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ છે ત્યાં કાઇપણ સંગના સભવ કયાંથી હાય ? અસંગતા જ હોય. પૂવ પ્રકરણેામાં વિવરી દેખાડયું તેમ—અદ્ભુત ઉદાસીનતાથી વત્તતાં ઉપાધિ મળ્યે સમાધિ ધરી રહેલા, પ્રારબ્ધાયાધીનપણે વ્યવહારાપાધિમાં પ્રવત્તતાં વિદેહી દશાએ વિચરી રહેલા, પુરાણુ પુરુષ પરમાત્માની પરમ પ્રેમમય પરાભક્તિની પરાકાષ્ઠા પામતાં પુરાણપુરુષ સત્થી અભેદ સાક્ષાત્ સત્પુરુષપણું આચરી રહેલા, કેવલ એક યુદ્ધ આત્માના અનુભવરૂપ કેવલશુદ્ધાત્મદશા અનુભવતાં જીવન્મુક્ત દશાના અનુભવ કરી રહેલા, આત્મસાક્ષાત્કારરૂપ શુદ્ધ આત્મદર્શીન કરતાં નિવિક્લ્પ સમાધિમાં વિહરી રહેલા પરમ જ્ઞાની શ્રીમના વીતરાગ આત્માને અસંગતા એ આત્મજીવનના પ્રાણ હતી. ખાદ્ય સંગ મધ્યે પણુ ભાવઅસંગ રહી નિરંતર સત્સંગને ઝ ંખતા ને સર્વાંસ ગત્યાગને ક'ખતા શ્રીમદ્નની અલૌકિક અસંગતાનું આ પ્રકરણમાં દન કરશું. અસંગતા એટલે શું ? સંગના અભાવ તે અસંગતા. સંગ શબ્દના આ ચાર અથ થાય છેઃ (૧) સ્પર્શ, સંપર્ક' (Touch, contact) (૨) સંગતિ, સેાખત, સમાગમ, સંસગ (Company, association ) (૩) ગ્રંથ-પરિગ્રહ (Possessions). તેના બે પ્રકાર (સ્ત્ર) દ્રવ્ય—માહ્ય ધન ધાન્ય-દ્વિપદ્મ-ચતુષ્પદ્માદિ, (૨) ભાવ—આભ્યંતર—રાગ, દ્વેષ, માહ, Page #440 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક અસંગતા ૩૫ ધાદિ કષાય, વિષયાદિ. (૪) સક્તિ-ચંટવું, આસક્તિ-સ્નેહભાવ (attachment, stickines) આ ચારે અર્થમાં આ સંગના અભાવરૂપ અસંગતા શ્રીમદ્દમાં કેવા પ્રકારે પ્રાપ્ત થાય છે તે અનુક્રમે જઈએ. પ્રથમ સ્પર્શ—સંપર્ક અર્થમાં સંગને અભાવ પરસંગથી અસ્પૃશ્ય ઉદાસીન ભાવ ધરતા શ્રીમદ્દમાં કેવું છે તે ગત પ્રકરણમાં સવિસ્તર દર્શાવાઈ ચૂક્યું છે. અત્રે માત્ર એક જ વસ્તુ ઉમેરશું. પત્રાંક ૪૬૬ માં શ્રીમદે માર્મિકપણે પોતાનું આત્મસંવેદન જણાવ્યું છે તેમ-મન-વચન-કાયાના જેગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરે એવો ઉપદેશ કરી, આ પત્ર પૂરે કરૂં છું.-વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!! –એમ અત્રે પિતે પિતાને નમસ્કાર જેવી પરમ ધન્ય કેવલી સ્વરૂપ ભાવવાળી પરમ અસંગ દશા જેને પ્રગટી છે એવા શ્રીમદની અસંગતા કેવી અદ્ભુત હશે! કેવલ એક શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવત એ કેવળી સ્વરૂપ ભાવ થતાં બીજા બધા સંગની વાત તે દૂર રહે, પણ મનવચન-કાયાના ચોગ જે ક્ષીરની જેમ આત્મપ્રદેશ સાથે એકક્ષેત્રાવગાહસંબંધથી રહ્યા છે, તેને સંગ પણ રહ્યો નથી, એવા શ્રીમદની આ અસંગ દશા કેવી અલૌકિક હશે ! અત્ર પત્રના અંતે “વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!!”—એમ સહીના સ્થળે મૂકેલ મામિક વાક્યમાં શ્રીમદે પોતાની ઊંડી અંતર્વેદના વ્યક્ત કરી છે. આ વિપરીતવિષમ દુઃષમ કાળમાં આવી પરમ અસ ગ ઉદાસીન દશા ધરનાર “એકાકી–પિતાની હેડીને તે કઈ સમાનશીલ સત્સંગી નહીં મળવાથી એકલે અટૂલે પડી ગયો હોવાથી ઉદાસ’!ા-ઉદાસીન–ગમગીન-બેચેન એ અર્થમાં ઉદાસીન !—એ શબ્દોમાં શ્રીમદને કે ઊંડે ખેદ જણાઈ આવે છે ! શ્રીમદને યથાર્થપણે ઓળખનારે ખર પરમાર્થ – સત્સંગી એક સૌભાગ્ય મળે છે અને તે પણ શ્રીમદની પિતાની હેડીને તે નહીં, એટલે જ પિતાના આત્મભાવને યથાર્થ પણે પૂર્ણ પણે ઝીલી શકે એવો કઈ પુરુષ ન દેખાવાથી–સેંગૂં કોઈ ન સાથે એવી સ્થિતિ હોવાથી એકલાપણું વેદાતાં, ઊંડી અંતર્વેદના દાખવતા આ મર્મભેદી વચન શ્રીમના આત્માના ઊંડાણમાંથી નિકળી પડ્યા છે. હવે સંસર્ગ એ સંગના બીજા અર્થ માં શ્રીમદુની અસંગતાને વિચાર કરીએ. પરમાર્થથી–નિશ્ચયનયથી આત્મા અસંગ છે પણ વ્યવહારથી પરભાવના પ્રસંગથી સંસારસંગ પામી સસંગ બન્યા છે, તે સસંગતા ત્યજવા અસંગતા જ ભજવા યોગ્ય છે, કે જેથી મૂળ શુદ્ધ અસંગ સ્વરૂપે પ્રગટ થાય; અને તે પ્રગટ કરવામાં પરમ સહાયભૂત પરમ ઉપકારી સત્સંગના-કે જે વાસ્તવિક રીતે અસંગતા અને તેથી પણ વિશેષ છે–તે પણ ભજવા યોગ્ય જ છે. આ અંગે સૌભાગ્ય પરના પત્રમાં (સં. ૬૪૦, ૧૫૧ આશે શુદ ૧૧) શ્રીમદ્દ લખે છે–વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, Page #441 -------------------------------------------------------------------------- ________________ અલ્યાણ રાજય જિન પણ કહે છે કે પરમાનસથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મેક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસ ંભવિત છે, અને એ જ માટે જ્ઞાનીપુરુષાએ સવ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સ`ગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે.' એટલે જ શ્રીમની આત્મદશાના દણુરૂપ હાથનાંધમાં (૧-૭, ૨-૬) લખ્યું છે તેમહું એક છું, અસંગ છું, સ` પરભાવથી મુક્ત છું, હું અસંગ શુદ્ધ ચેતન છું', એમ અસંગ આત્મતત્ત્વનું ભાવન કરતાં, તથારૂપ અસંગદશા પ્રગટાવવા સતત પ્રયત્નશીલ શ્રીમદ્ લેાકસંગ વજી નિરંતર અસંગતા જ ઇચ્છતા હતા અથવા સૌભાગ્ય જેવા પરમાર્થ સત્સંગી સત્પુરુષની સત્સ`ગતા જ ઈચ્છતા હતા; પરમાર્થ સખા સૌભાગ્ય પના પત્રામાં દર્શાવ્યું છે તેમ— અમે અસંગતાને જ ઈચ્છીએ છીએ, અને તમારા સહવાસ તે અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. (અ. ૨૦૧) જ્ઞાનીને સુત્ર મેાક્ષ છે; આ વાત એ કે યથાર્થ છે, તેાપણુ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દૃન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઇ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ ચેાગ્ય જ છે. (અ. ૨૦૫). કાળ િવષમ આવી ગયા છે. સત્સંગના જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે કચાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તે અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ માટી વિટ...બના છે. લેાકસંગ રુચતા નથી. (અ. ૨૯૮).’ લેાકસ`ગ વજ્રતા અસંગ શ્રીમદ્ નિરંતર સત્સ ંગના જોગને ઇચ્છે છે અને આ વિષમ કાળમાં સત્સંગના જોગ નથી, લેાકસ`ગ એમને રુચતા નથી, એટલે અત્રે કયાંય સાતું નથી ’—કયાંય ગાઢતું નથી એ દર્દ ભર્યાં શબ્દોમાં શ્રીમની કેવી તીવ્ર અંતર્વેદના દેખાઈ આવે છે! ખરેખર ! બીજા કોઈનું નહિં, એક સત્સંગ નહિં એનું જ મેાટું દુઃખ-મેાટી વિટંબના શ્રીમને છે. એટલે જ અસંગને કંખતા ને સત્સંગને ઝ ંખતા શ્રીમને સ` સંગ છેડી વનમાં જઈએ વનમાં જઈએ એમ વારવાર ઊર્મિ ઊઠે છે, તે પરમાÈ સૌભાગ્યને પત્રમાં (અ. ૨૧૭) દર્શાવે છે—ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી અને એકતાર સ્નેહ ઉભરાતા નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જો કે વૈરાગ્ય તેા એવા રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભે રહ્યો નથી. ×× પ્રેમભક્તિની પૂર્ણ લચ આવ્યા વિના દેહત્યાગ નહિં કરી શકાય, એમ રહે છે; અને, વારવાર એ જ રટના રહેવાથી વનમાં જઇએ વનમાં જઇએ’ એમ થઈ આવે છે, આપના નિરંતર સત્સંગ હોય તે અમને ઘર પણ વનવાસ જ છે.' આમ મસ'ગ કરતાં પણ સૌભાગ્યના સત્સ`ગને વિશેષ મહત્વને લેખતા શ્રીમદ્ અત્રે પત્રમાં જડભરતજીનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત ઢાંકી અસ`ગતા વિના પેાતાને યમદુઃખ કરત પણ વધારે કેટલું બધું દુઃખ થાય છે, તે દર્શાવતી પાતાની આત્મસવેદનમય અંતઊમિ ઠાલવે છે— Page #442 -------------------------------------------------------------------------- ________________ અલોકિક અસંગતા ૩૯૭ જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે, અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા અહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તા એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમદુ:ખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુ:ખદાયક નહીં લાગતા હાય, પણ અમને સંગ દુ:ખદાયક લાગે છે. એમ અતવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહુની છે, લખી જતી નથી. રહ્યું જ નથી; અને આપના વિયાગ રહ્યા કરે છે. ×× ‘સત્-સત્ એનું રટણ છે, અને સત્તુ સાધન 'તમે' તે ત્યાં છે. અધિક શુ' કહીએ? ×× પ્રારબ્ધક બળવત્તર છે.’ આમ અસંગ ચૈતન્યરૂપ સત્-સતનું રટણ કરતાં શ્રીમદ્—મકી અસંગતા ઈચ્છતાં છતાં—તે અસંગ સત્નું પાષણ કરનારા સૌભાગ્ય જેવા સત્સંગને ઝ ંખતા હતા. આ અસંગતાને જ ઝંખતા અને સત્સંગને ક`ખતા શ્રીમદ્ આ અસંગતાની અને સત્સ`ગતાની મુક્તક ંઠે સ્તુતિ કરતાં આ અમૃત પત્રમાં (અ. ૬૦૯) પેાતાના પરમ અમૃતાનુભવ પ્રકાશે છે—સ` તીથ કરાદિ જ્ઞાનીઓએ અસગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સ` આત્મસાધન રહ્યાં છે. X x સવ ભાવથી અસગપણું થવું તે સ`થી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનેા આધાર કહ્યો છે, કે જે સત્સ`ગના યાગે સહજસ્વરૂપભૂત એવું અસગપણું જીવને ઉત્પન્ન થાય છે. ×× આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિપત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર કરૂ છુ.' આવી સહુજસમાધિ પર્યંત પરમ અસંગદશાને પામેલા શ્રીમની અસંગતા કેવી અદ્ભુત હશે ! આમ સંગના સંગતિરૂપ ત્રીજા અર્થમાં અસંગતાના વિચાર કરી હવે સંગના પ્રંથ-પરિગ્રહ એ ત્રીજા અર્થાંમાં શ્રીમની અસ ંગતા પ્રત્યે દષ્ટિપાત કરીએ. આગળ જતાં શ્રીમદ્ ખાહ્ય સંગથી પણ નિવ્રુત્ત થયા છે, છતાં હમણાં બાહ્ય-દ્રવ્ય સંગ મધ્યે પણ શ્રીમદ્ કેવા ભાવઅસંગ છે તે આપણે આ ચાલુ પ્રકરામાં જોઈ જ રહ્યા છીએ; રાગ-દ્વેષ-મેાહ–વિષય-કષાયાદિ આભ્યંતર પરિમહરૂપ સંગ એમના કેવા ક્ષીણ થત ચાલ્યા છે-કેવા ક્ષીણપ્રાય થયે છે તે પ્રત્યક્ષ કરી જ રહ્યા છીએ; ૨૧ વર્ષની વચે ૧૯૪૫ થી પ્રારંભાયેલી એમની અંતરંગ નિત્ર થશ્રેણી ૧૯૪૭માં ૨૪ મા વર્ષથી અત્યંત વેગીલી બની ઉત્તરાત્તર કેવી વધતી ચાલી છે એ સાક્ષાત્ દેખી જ રહ્યા છીએ. આ મા—દ્રશ્ય સંગમાં, પણ ભાવથી અસંગ શ્રીમને ભાવપ્રતિબંધ-ઇચ્છાપ્રતિબધ તા છે જ નહિં, એટલે ‘સ્વરૂપસ્થિત ઇચ્છારહિત’ શ્રીમદ્ જેવા જ્ઞાનીને આ ખાહ્ય સંગ પણ ભાવથી પરિગ્રહભાવને પામતા જ નથી. અર્થાત્ ભાવથી આ સંસારસેવા નથી, માત્ર પ્રારબ્ધપ્રતિબંધથી છે. સૌભાગ્ય પરના પત્રમાં (અ'. ૫૬૦) શ્રીમદે લખ્યું છે તેમ——‘જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હાય નહિં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ અધ્યાત્મ રાજચંદ્ર હોય.” તેમ જ બીજા પત્રમાં (અં. ૪પ) લખ્યું છે તેમ– શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી કિયા તે જ સમયે ન હોય એ કંઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ૪૪ સમ્યગદષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેને પ્રતિબંધ ઘટે નહિં” અને શ્રીમદને પણ તેમ જ છે. કારણ કે સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયું છે. તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી, એ એક પ્રકારનો મેટ “કલેશ” વર્તે છે. (અં ૩૭૯) વિચારવાન પુરુષને કેવળ કલેશરૂપ ભાસે છે, એ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે, (અં.૩૮૩) -એમ પરમ ભવવિરક્તિનું આત્મસંવેદન દર્શાવનારા શ્રીમદ જેવા પરમસમ્યગ્દષ્ટિ જ્ઞાની વીતરાગને તો ભાવ પ્રતિબંધને અંશ પણ છે નહિં. એટલે આવાં ભાવઅપ્રતિબદ્ધ અસંગ પુરુષને અબંધભાવ જ-અબંધ પરિણામ જ છે, એટલું જ નહિં પણ તે તે પ્રારબ્ધોદય જોગવતાં કેવળ નિર્જર જ હોય છે. અધ્યાત્મસાર-સમયસાર આદિ શાસ્ત્રોમાં કહ્યું છે તેમ-અજ્ઞાનીઓને બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી–નિજેરા જ છે. જ્ઞાની સેવાનો ન -જ્ઞાની સેવતાં છતાં સેવ નથી–ભોગવતાં છતાં ભોગવતો નથી ! અને અજ્ઞાની નહિં સેવતાં છતાં સેવે છે–નહિં ભગવતાં છતાં ભગવે છે ! નેવંતવિ જ સેવા અમારિ રેજે હો આમ કઈ કર્મ ભોગવતાં છતાં કર્મોથી બંધાતું નથી !—તે જ્ઞાનનું જ સામર્થ્ય છે કે વિરાગનું જ સામર્થ્ય છે? જેમ વિષ ખાતાં વૈદ્ય પુરુષ મરણ નથી પામતે, તેમ પુદ્ગલકર્મને ઉદય જ્ઞાની ભોગવે છે પણ બંધાતો નથી,-આ જ્ઞાનનું સામર્થ્ય છે; જેમ મધ પીતો પુરુષ અરતિભાવે કરીને મદવાળો થતો નથી, તેમ દ્રવ્યઉપભેગમાં અરત જ્ઞાની બંધાતો નથી, આ વૈરાગ્યનું સામર્થ્ય છે. એટલે જ આ જ્ઞાન-વિરાગ્યસંપન્ન જ્ઞાની પુરુષ+–ગદષ્ટિ " सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवगो कोई। पगरणचेट्ठा कस्सवि ण य पायरणोत्ति सो होई ।। जह विसमुवभुजतोवेजो पुरिसो ण मरणमुवयादि । पुग्गलकमस्सुदय तह भुंजदि णेव बज्झए णाणी ।। जह मजं पिबमाणो अरदिभावेण मजदि ण पुरिसो। दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ॥ –સમયસાર ગાથા, ૧૫-૧૬-૧૭ " सेवतेऽसेवमानोपि सेवमानो न सेवते। कोऽपि पारजनो न स्याच्छ्रयन् पारजनानपि ॥" " तद् ज्ञानस्यैव सामर्थ्य विरागस्य च वा किल । ચ ક્રોડપિ મિઃ ર્મ મુન્નાનોfજ ન તે ” –સમયસારકળશ " भोगान् स्वरूपतः पश्यस्तथा मायोदकोपमान् । મકાનોકરિ ઇ સન કથાવ છું પરમ ” યોગદષ્ટિસમુચ્ચય શ્લે, ૧૬૮ Page #444 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક અસંગતા સમુચ્ચયમાં કહ્યું છે તેમ–ભેગોને સ્વરૂપથી માયાજલ સરખા દેખતે, ભેગવતાં છતા અસંગ સત–પરમ પદ પ્રત્યે જાય જ છે. તે પછી જેનું પરમ જ્ઞાનસામર્થ્ય અને પરમ વૈરાગ્યસામર્થ્ય આપણે અત્રે પદે પદે જોઈ જ રહ્યા છીએ, તે આ પરમજ્ઞાન-વૈરાગ્યસંપન્ન શ્રીમદ્દ જે જ્ઞાનાવતાર વીતરાગ પુરુષ સંસારસંગમાં પણ પરમ અસંગ રહી પરમ પદ પ્રત્યે તીવ્રવેગે દેટ મૂકી રહ્યો હોય એમાં આશ્ચર્ય શું? અત્રે તીર્થકરાદિ જેવા પરમ સમ્યગદષ્ટિ જ્ઞાનીઓનું દષ્ટાંત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. “રાગ ભરે જન મન રહે, પણ તિહુંકાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રને, કોઈ ન પામે હો તાગ”—એવા આજન્મ પરમ વૈરાગી તીર્થકર દેવને તેવા પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહાવાસમાં સ્થિતિ કરવાને પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મમાં–આત્મધર્મમાં દઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ અસંગ પુરુષ ભેગકર્મને ભેગવતાં છતાં પણ બંધાતા નથી.–ઉલટા તે ભેગાવલી કમ ભેગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે,-એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે! બીજા પ્રાકૃત સામાન્ય જનેને જે ભેગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્યઅસાધારણ અતિશયવંત તીર્થકરાદિ સમ્યગદૃષ્ટિ પુરુષવિશેષને નિર્જરાનું કારણ થાય છેએટલે સામાન્ય પ્રાકૃત કોટિના જનનો નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી, તેઓ તેમાં અપવાદરૂપ છે, Exception proves the rule અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. કાજળની કોટડીમાં પણ અસંગ રહી ડાઘ ન લાગવા દેવે તે આવા કેઈ અપવાદરૂપ (Exceptional) પુરુષ જ કરી શકે છે. રાજમાર્ગે—ધોરીમાગે તે સહુ કેઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી–એકપદી પર ચાલવું તે કઈ વિરલાઓનું જ કામ છે. અને તે એક વિશિષ્ટ વિરલે આપણે ચરિત્રનાયક આ રાજચંદ્ર છે. કારણ કે આ અપવાદરૂપ સમર્થ જ્ઞાની વિશેષને પૂર્વ પ્રારબ્ધના મેગથી–ખરેખરા અંતઃકરણથી અનિચ્છતા છતાં–સંસારવાસમાં રહેવાને પ્રસંગ પરાણે આવી પડયો છે, તે આ પરમ સમર્થ ગીએ અત્યંત આત્મજાગૃતિપૂર્વક તે સંસારપ્રસંગમાં પણ અસંગ રહી, તેમાંથી નિલેષપણે ઉત્તીર્ણ થવાને પરમ પુરુષાર્થ કર્યો છે; કાજળની કોટડી જેવા સંસારપ્રસંગમાં પણ જરા પણ ડાઘ ન લાગવા દેવાનું યોગકૌશલ- રોનક પાળિ શમ્ દાખવી પરમ આત્મસામગનો પરચો બતાવ્યો છે. આમ ત્રીજા અર્થમાં અસંગતાનું દર્શન કરી, સંગના આસક્તિ-સ્નેહભાવ એ ચોથા અર્થમાં શ્રીમદૂની અસંગતાનું દર્શન કરીએ. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી (અં, ૩૯) એમ અનેક પત્રોમાં જણાવ્યું છે તેમ શ્રીમદૂને સંસાર પ્રત્યે લેશ પણ સંગ-આસક્તિ-સ્નેહભાવ રહ્યો નથી, અત્યંત અસંગ–અનાસક્તિઅસ્નેહભાવ જ છે, એટલે સ્નેહરૂપ આસક્તિના અભાવે અત્યંત અબંધભાવ જઅબંધ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ અશ્ચાત્ય રાજચંદ્ર પરિણામ જ છે. જેમ રેણુબહુલ વ્યાયામશાળામાં કોઈ સ્નેહાભ્યક્ત-તેલ ચોપડેલે મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચાંટે છે, પણ નેહાભ્યક્ત ન હોય–તેલ ચપડેલ ન હોય, તેને સ્નેહરૂપ–સેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચુંટતી નથી; તેમ અજ્ઞાનીને નેહરૂપ-આસક્તિરૂપ-રાગરૂપ ચીકાશને લીધે કર્મ પરમાણુરૂપ રજ ચૂંટે છે, પણ નિઃસ્નેહ –વીતરાગ–અનાસક્ત એવા “કેરા ધાકડ” જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને નેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કર્મ રજ વળગી શકતી નથી. આવા નિઃસ્નેહ ભાવને લીધે જ અબંધપરિણામી શ્રીમને સંસાર પ્રત્યે આસક્તિરૂપ સંગ તે દૂર રહે, અત્યંત અત્યંત અનાસક્તિરૂપ અસંગતા જ છે, અનાસક્ત ભાવ જ છે. આમ જેને સંસાર પ્રત્યે લેશ પણ નેહભાવરૂપ આસક્તભાવ રહ્યો નથી, લેશ પણ આકર્ષણ રહ્યું નથી, એવા પરમ અસંગ જ્ઞાનાક્ષેપકવંત શ્રીમને આકર્ષણ તે એક આત્મધર્મનું-શ્રતધર્મનું જ છે, આસક્તપણે એક આત્મજ્ઞાન અને આત્મવાર્તાનું જ છે. પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા” (અં. ૪૬૧) તે પ્રત્યે શ્રીમદને એટલી બધી આસક્તિ છે કે સૌભાગ્ય પરના પત્રમા (અં. ૪૫૩ જણાવ્યું છે તેમ–“કોઈ દ્રવ્યમાં, કેઇ ક્ષેત્રમાં, કેઈ કાળમાં, કેઈ ભાવમાં સ્થિતિ થાય એ પ્રસંગ જાણે ક્યાંય દેખાતું નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે.” જ્ઞાનાક્ષેપકવંત શ્રીમને આત્મધર્મ -શ્રતધર્મનું એટલું બધું આકર્ષણ-આક્ષેપણ છે કે એમનું વિક્ષેપરહિત મન નિત્ય તે આત્મધર્મ -શ્રતધર્મ માં જ છે, કાયા જ માત્ર અન્ય કાર્યમાં છે, –મન મોક્ષમાં ને તન સંસારમાં મોહને અવે રજુ એવી સ્થિતિ છે. “મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે, તિમ શ્રતધર્મે મન દઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત રે.” જેમ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજાં બધાં કામ કરતાં પણ પોતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલું હોય છે. તેમ આ જ્ઞાનાક્ષેપકવંત મહાજ્ઞાની શ્રીમદ્દનું વિક્ષેપરહિત ચિત્ત તે પતિવ્રતાના પ્રેમ કરતાં અનંતગુણવિશિષ્ટ “એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરાણપણે, એક શ્રેણપણે, એક ઉપગપણે, એક પરિણામપણે તે એક મૃતધર્મમાં જઆત્મધર્મમાં જ લગ્ન છે. ગાય વનમાં ચારો ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તો પોતાના પરમ પ્રિય વત્સ–વાછડામાં જ હોય છે-“ચારે ચરનકે કારણે રે, ગૌઆ બનમેં જાય; ચારો ચરે ફિર ચિહું દિશિ, વાંકી નજર બછરિઆ માંદ્ય,–તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત મહાજ્ઞાની શ્રીમદ્દનું સર્વભાવથી ઉદાસીન થયેલું અસંગ મન પણ એક આત્મધર્મમાં જ-શ્રતધર્મમાં જ મગ્ન છે. આવા આત્મમગ્ન–આત્મલગ્ન શ્રીમદને આત્મજ્ઞાન-આત્મવાર્તાનું અને તેના અધિષ્ઠાનરૂપ જ્ઞાનીના પરમ નિવૃત્તિમય સત્સંગનું એટલું બધું આત્યંતિક આકર્ષણ છે, * જુઓ સમયસાર બંધ અધિકાર પ્રારંભની ગાથાઓ અને તેની અમૃતચંદ્રાચાર્યજીકતા આત્મખ્યાતિ ટીકા. Page #446 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક અસંગતા ૪૦૧ કે નિરંતર નિવૃત્તિની ગવેષણ કરતા શ્રીમદ્ પૂર્વભવમાં અનુભૂત ભાવનું જાણે સાક્ષાત દર્શન કરતા હોય એ ભાસ આપતા આ અમૃતપત્રમાં (અં. ૪૬ ૫, ૧૯૪૯ શ્રા.વ.૫) સૌભાગ્ય સમક્ષ પોતાની તે સત્સંગઆસક્તિ આ અમર શબ્દોમાં વ્યક્ત કરે છે– આ દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાંસુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. આત્મા આત્મા, તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના માહાસ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શા કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચારે મૂજીંવત થાય છે. ઈશ્વરેચ્છા !” પૂર્વભવના અમૃત અનુભવેનું સ્મરણ પ્રત્યક્ષ કરતા અને વર્તમાન વિષમ ક્ષેત્રકાળાદિનું તીવ્ર અંતર્વેદના વ્યક્ત કરતા આ અમૃત શબ્દ દર્શાવે છે તેમ, શ્રીમદન સહજ સ્વભાવભૂત નિસર્ગિક આકર્ષણ ને આસક્તિરૂપ સંગ પરમ નિવૃત્તિમય સત્સંગ પ્રત્યે જ , બાકી તો સર્વત્ર અનાસક્તિરૂપ કેવળ અસંગતા જ છે. આમ સંગના ચારે અર્થમાં તેના અભાવરૂપ અસંગતા શ્રીમદને કેવી અલૌકિક હતી તેનું અત્ર અવલોકન કર્યું. અને આમ નિરંતર સત્સંગરૂપ નિવૃત્તિને ઈચ્છતા અને સર્વ અર્થમાં સર્વથા સર્વ પ્રકારની અસંગતા અનુભવતા પરમ અસંગ શ્રીમદ્દની સર્વસંગપરિત્યાગની ઝંખના તે પ્રારંભથી જ હતી અને ઉત્તરોત્તર વધતી જતી જ હતી. જે પ્રારબ્ધોદયરૂપ વિM વચ્ચે ન નયું હેત, તે તેઓ તે માર્ગે ક્યારનાયે સંચર્યાં હેત; છતાં અપૂર્વ અવસર એવો કયારે આવશે? ક્યારે થઈશું બાહ્યતર નિગ્રંથ જે” એ શ્રીમદના દિવ્ય ગાનની અમર પંક્તિમાં વ્યક્ત થાય છે તેમ તેની ગવેષણ તો તેઓ પ્રતિક્ષણે કરી જ રહ્યા છે, તેવા પ્રારબ્ધ નિવૃત્તિરૂપ યોગ્ય કાળની પ્રતીક્ષા કરી જ રહ્યા છે, અને ૧૯૪૮ થી ૧સ્પ૦ (૨૫ થી ૨૭ વર્ષ) એ ઉપાધિની કટોકટીના આકરામાં આકરા ત્રણ વર્ષ વ્યતીત થયે, ૧~૧ થી (૨૮ મું વર્ષ તે માટેના સક્રિય પગલાં તેઓ લઈ જ રહ્યા છે ને ૧૯૫૩માં (૩૦ મું વર્ષ) સર્વપરિગ્રહકાર્યપ્રપંચથી લગભગ નિવૃત્ત થયા જ છે. શ્રીમદની આ પરમ નિવૃત્તિરૂપ સર્વસંગપરિત્યાગની તમન્ના અંગે તેમના સૌભાગ્ય પરના પત્રના આ અમૃત વચને જ સાક્ષી પૂરે છે– મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિયોગ મટી બાહ્યાચતર નિર્ગથતા પ્રાપ્ત થાય તે વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પકાળમાં બને અ-૫૧ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ અધ્યાત્મ રાજચંદ્ર એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાંસુધી તે ચિંતના મટવી સંભવતી નથી.” (અં. ૪૫૩, ૧૯૪૯ પ્ર. અસાડ વદ ૩). સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એ અપ્રતિબંધ અસંગભાવ ચિત્ત બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલે પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઈચ્છાને પ્રતિબંધ નથી. ૪૪ જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલ એ નિશ્ચય બદલતો નથી, કે સર્વ સંગ મોટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમયમાત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે; અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે; તેથી અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ ગે ઈચ્છા રહે છે.” (અં. ૫૪૭, ૧૫૧ માગ. વદ ૮). “જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હેય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હેય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે, જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એ સંભવ રહે તેવો ઉદય પણ જેટલે બન્યા તેટલે સમપરિણામે વેદ્ય છે; જે કે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તો સારું એમ સૂક્યા કર્યું છે, તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણું જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તે પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થાય તે સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપારવ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.” (અં. ૫૬૦, ૧૫૧ પોષ) આમ સર્વસંગપરિત્યાગને નિરંતર ગષતા શ્રીમદની ભાવઅસંગતા કેવી અલૌ. કિક હતી તેનું આપણે દર્શન કર્યું. ખરેખર ! સંસારપ્રસંગમાં પણ સર્વથા નિલેપ રહેવાનું આવું મહા પરાક્રમ તો પરમ ઉદાસીન શ્રીમદ જેવો કેઈક વિરલે અપવાદરૂપ (Exceptional) અસાધારણ (Extra-ordinary) મહાજ્ઞાની જ કરી શકે ! આવી બેધારી તલવાર પર ચાલવાનું મહાસાહસ તે પરમ અસંગ શ્રીમદ્દ જે કઈક ખરેખર અનાસક્ત મહાસમર્થ ચગી જ કરી શકે ! Page #448 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોસઠમું શ્રીમન્ના ચિત્તની ચૈતન્યમય દશા ચિત્તની દશા ચિંતન્યમય રહ્યા કરે છે. અત્રે આત્માકારતા વતે છે. આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હેવાપણું તે આત્માકારતા કહીએ છીએ.–શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદની આવી અલૌકિક અસંગતા–અદ્ભુત ઉદાસીનતા આદિનો મૂળ હેતુ શ્રીમદ્દ અસંગ-ઉદાસીન ચૈતન્યમાં લીન થયા તે છે; શ્રીમદનું ચિત્ત ચૈતન્યમય બની ગયું તે છે. જે ચિત્ત ચૈતન્યમય બની ગયું હોય–ચતન્ય સાથે તન્મય–ચૈતન્યાકાર થઈ ગયું હોય, તેને ત્યાંથી ઊઠી અન્યત્ર સંગ કરવાનો પ્રસંગ જ કેમ પ્રાપ્ત થાય? તે અન્યત્ર ચેટી જ કેમ શકે? ગીંદ્ર રાજચંદ્ર મનને૪ આત્મામાં એવું તદાકાર છ દીધું અને વાક-કાયાથેજિત વ્યવહારને મનથી એ વિયેજી દીધો કે તેઓ મન-વચન-કાયાના ચોગથી નિયુક્ત વિમુક્ત (separated & freed) થઈ વિવિક્ત–સાવ પૃથક-જૂદા (Detached, Intercepted) પડી ગયા ને મન-વચન -કાયાના સંગથી (Touch, contact) મુક્ત અસંગ થઈ ગયા. આમ ઉપયોગસુસ્થિત આ ગીંદ્ર મનવચન-કાયાના ચેગથી આત્માનું મુક્તપણું સિદ્ધ કરી અસંગતા સિદ્ધ કરી તે તેમના ચિત્તની ચૈતન્યમય દશાને લઇને છે. શ્રીમદને ચિત્તની આ ચૈતન્યમય દશાનું તાદશ્ય ચિત્ર આ પ્રકરણમાં આલેખન કરશું—અને તે પણ શ્રીમદ્દન અનુભવવચનોના વિવિધ ચિત્તાકર્ષક રંગ પૂરીને કરશું. આત્મમગ્ન શ્રીમદ્ પિતાના પરમ પરમાર્થ સુદ હૃદયરૂપ “સુભાગ્યને પણ કેટલોક વખત સવિસ્તર પત્ર લખી શક્યા નથી, તેનું મુખ્ય કારણ આ ચિત્તની ચૈતન્ય મય દશા દર્શાવતાં શ્રીમદ્ સૌભાગ્યને ૧૯૪૭ના વૈ. વ. ૮ના અમૃત પત્રમાં (અં. ૨૪૭) લખે છે–“ઉપાધિ અને ચિત્તના કારણથી કેટલોક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે, તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. ૪ ૪ ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.”—ચિત્ત ચૈતન્યથી જૂદું નહિં એમ ચૈતન્ય સાથે તન્મય –ચૈતન્યાકાર રહ્યા કરે છે–ચાલુ અખંડ એકધારાથી વર્યા કરે છે. આમ છે એટલે જ લખે છે-“જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ.” ચિત્ત જ્યાં ચતન્યમાં જ ચોંટયું હોય તે અન્યત્ર વ્યવહારમાં ચૂંટી જ કેમ શકે ? અને જ્યાં ચિત્ત જ ન હોય-ચિત્ત ચુંટતું જ ન હોય, તે કામ કરવાનું હોય–કરવાનું આવી યુનીત જનસામાન, વાયાખ્યાં વિયોગપેન્દ્ર मनसा व्यवहारं तु त्यजेद्बाकूकाययोजितम् ।।" -શ્રી પૂજ્યપાદસ્વામીત સમાધિશતક Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ અધ્યાત્મ રાજચંદ્ર પડે, તો તેમાં વ્યવસ્થા પણ કેમ રહી શકે ? અવ્યવસ્થા કેમ ન થાય? આ ચિત્તની અવ્યવસ્થા કેવી છે?—ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગોમાં તેમ થાય તો પણ હાનિ માની નથી, તથાપિ આપને કંઈ કંઈ જ્ઞાનવાર્તા દર્શાવાય તે વિશેષ આનંદ રહે છે, અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઈચ્છા રાખ્યા કરાય છે, છતાં તે સ્થિતિમાં પણ હમણું પ્રવેશ નથી કરી શકાતે,’–પરમાર્થસુદ સૌભાગ્યને કંઈ જ્ઞાનવાર્તા દર્શાવવાથી તે પિતાને આનંદ રહે છે, તે પણ બની શકતી નથી, તે સૂચવે છે કે શ્રીમદૂની ચિત્તદશા બાહ્ય કાર્યોમાં કેટલી બધી અવ્યવસ્થિત થઈ ગઈ હશે ને આત્યંતિક ચૈતન્યમય સ્થિતિમાં કેટલી બધી સુવ્યવસ્થિત થઈ ગઈ હશે! શ્રીમદની એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે.”—ચિત્ત અંકુશમાં–નિયંત્રણમાં–હાથમાં રાખ્યું ન રહે એવી દશા બની રહી છે. અર્થાત્ આ ચૈતન્યમય ચિત્ત આપોઆપ સ્વરસથી ચૈતન્યમાં વહ્યા કરે છે ને રહ્યા કરે છે, એટલે તે બીજા કાર્યમાં રયું રોકી શકાતું નથી–અંકુશમાં હાથમાં રહેતું નથી. આમ ચૈતન્યમાં નિરંતર સ્વરસથી આપોઆપ વધવાથી–રહેવાથી ચિત્તની આવી અવ્યવસ્થિત નિરંકુશ દશા તો પરમ ધન્ય–પરમ પ્રશસ્ત છે; અને એમ રહેવું એ તે પરમાત્માની પરમ કૃપા જ છે. એટલે જ અત્ર કહે છે અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિને પરમ અનુગ્રહ કારણ છે.” આવી પરમ પ્રશસ્ત ધન્ય નિરંકુશતાને તે પૂર્ણતા આપવા ઈચ્છી શ્રીમદ્દ જ્યાં સર્વ કામ-ઈચ્છા “પૂર્ણ થાય છે પૂર્ણ વિરામ પામે છે એવા પૂર્ણકામ થવા માગે છે, એટલે જ આગળ લખે છે –“એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત્ત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે, અત્યારે તે બધુંય ગમે છે, અને બધુંય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતાં પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે, અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે. પણ સ્પષ્ટ છે એ અનુભવ છે.” આમ આપોઆપ સ્વરમથી શુદ્ધ ચૈતન્યરસમાં પ્રવાહના પિત્તની પરમ ધન્ય ચતન્યમય દશાની અદ્દભુત ખુમારીમાં શ્રીમદ્દ લખે છે – જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લઈ થઈ છે” અર્થાત જેના ચિત્તની ચિતન્યમય દશા થઈ છે એવા શ્રીમદ્દ શુદ્ધચૈતન્યમૂર્તિ પરમાત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં અતિશય લીન થયા છે. આવો જ ભાવ બીજા પત્રમાં (સં. ૨૨૯) શ્રીમદ્ દર્શાવે છે–“અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. ૪ ૪ ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી. લી. ઈશ્વરાર્પણ.” આમ જેના ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે એવા શ્રીમદ્દ પોતાના મનની આ આત્માકારતા એટલે શું એ અંગે સ્પષ્ટતા કરતાં પત્રમાં (અં. ૪૧૨) લખે છે – અને આત્માકારતા વસે છે. આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હવાપણું તે આત્માકારતા કહીએ છીએ.” તેમ જ પત્રાંક ૩૫૩ માં સોભાગ્યને લખે છે Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ્ના ચિત્તની ચૈતન્યમય દશા ૪૦૫ સમયમાત્ર પશુ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કઈ પણ પ્રકારે વર્તાય છે તેનું કારણ પૂર્વે નિમ'ધન કરવામાં આવેલા એ ઉદય છે. ઉદયને વિષે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી. સમતા છે. કરવા ચેાગ્ય પણ એમ જ છે.' મિત્ર મિત્રને નવાજૂનીની વાત જણાવે તેમ શ્રીમદ્દ પેાતાની નવાજાની જણાવતાં પરમાર્થ સખા સૌભાગ્યને પત્રમાં (અ.૨૮૮) લખે છે—આદિપુરુષ રમત માંડીને બેઠા છે, નવાજૂનું તે એક આત્મવૃત્તિ સિવાય અમારે કયાં છે ? અને તે લખવા જેટલેા મનને અવકાશ પણ કયાં છે ? નહીં તેા બધુંય નવું છે, અને બધું ય જીણુ છે.' અર્થાત્ આદિપુરુષ— અનાદિને ચાલ્યા આવતા આ પુરાણ પુરુષ આત્મા આ સંસારની રમત માંડીને ખેડા છે એમ મથાળું લખી આ ટૂંકા માર્મિક પત્રમાં શ્રીમદ્ પેાતાની આત્મદશા જણાવે છે કે–અમારે એક અખંડ આત્મવૃત્તિ જ રહ્યા કરે છે, એ જ નવું છે ને એ જ જાનું છે. અમારૂં મન આત્મામાં એટલું બધું નિમગ્ન થઈ ગયું છે કે તે આડે તેને આટલું નવા-જૂનું લખવા જેટલેા અવકાશ પણ છે નહિં, બાકી બધુંય નવું છે ને બધું ય જૂનું છે. આમ સત્સ્વરૂપમાં-આત્મામાં અખંડ સ્થિર થયેલા પેાતાના જણાવવા જેવા મનની અવર્ણનીય દશા આ પેાતાના સુને પત્રમાં (અ. ૨૮૦) જણાવતાં, શ્રીમદ્ પેાતાનું મન આત્મસ્વરૂપમાં કેવું અખ’ડ સ્થિર થયું છે તે વાણીએ વણવી શકાય એવું નથી ને લેખિનીથી લખી શકાય એવું નથી તે દર્શાવે છે—જણાવ્યા જેવું તેા મન છે, કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મેરલી ઉપર); તાપે તે દશા વ`વવાની સત્તા સર્વાંધાર હિરએ વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં તે તે વાણીના અનંતમેા ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સવનું કારણ એવું જે પુરુષાત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ રહે; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાએ એ જ પ્રયાચના ઈચ્છી અત્યારે અધિક લખતા નથી.’ અને આમ જેને અખંડ આત્મધ્યાન વર્તતું હતું એવા શ્રીમદ્ આ બાહ્ય ઘણા પ્રકારની પ્રવૃત્તિ મધ્યે પણ પેાતાની આત્મસ્થિતિ ઉત્કૃષ્ટપણે વતી દેખી, પેાતે પેાતાના આ અદ્ભુત ચિત્તને નમસ્કાર કરતાં, માહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની પાતાની ચિત્તવૃત્તિ સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૩૭૦, ૧૯૪૮, વૈ. વ. ૧૧) દાખવે છે—હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે. અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી....ના પ્રણામ પહેાંચે, જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તેા રહીએ છીએ. આત્મ સ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વતી જોઈ શ્રી....ના ચિત્તને પાતે પેાતાથી નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વત્ત છે એવા જે અમે તે અત્યારે આટલું લખી અટકીએ છીએ.’ પેાતાના આ પરમ પરમા સુહૃદ્ પરના એક ખીજા પત્રમાં (અ’.૩૬૮, ૧૯૪૮, વૈ. વ. ૬) પણ શ્રીમદ્ આત્મા સિવાય અન્યત્ર પ્રતિબદ્ધતા નહિં પામતા પેાતાના આ અનૂભુત ચિત્તના સ્વરૂપનું આવ્યય વ્યક્ત કરે છે—અમારૂં જે ચિત્ત તે આત્મા Page #451 -------------------------------------------------------------------------- ________________ ४०१ અધ્યાત્મ રાજચંદ્ર સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ ક્યાંય કહ્યું જતું નથી. ઘણુ માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. અને આવા કળિકાળમાં પણ જેનું ચિત્ત અન્યત્ર વિક્ષેપ પામ્યું નથી તેની સૌભાગ્યના પત્રમાં (અં. ૩૮૪) શ્રીમદ મુક્તક કે સ્તુતિ કરે છે– તે આ દુસમ કળિયુગ નામને કાળ છે. તેને વિષે વિહળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજા કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતો નથી, એ જે કઈ હોય તો તે આ કાળને વિષે બીજે શ્રી રામ છે.” –શ્રીમદના આ વચન એમને પિતાને જ ઓર અનંતગુણવિશિષ્ટ વિશેષપણે લાગુ પડે છે. ખરેખર ! આવા દુકસમ કળિકાળમાં પણ જેનું ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, એવા આ આત્મામાં રમણ કરનારા આત્મારામી શ્રીમદ્ આ કાળમાં બીજા શ્રી રામછે. આમ જેના ચિત્તની ચૈતન્યમય દશા વર્તતી હતી એવા આત્મારામી શ્રીમદનું ચિત્ત આત્મા સિવાય અન્ય કામના નહિં હોવાથી નિષ્કામ હતું, આત્મા સિવાય અન્ય સર્વ કામના પૂર્ણવિરામ પામવાથી પૂર્ણ કામ હતું, આત્મા સિવાય અન્ય સ્થળે રમતું નહિં હેવાથી આત્મારામ હતું, આત્મા સિવાય અન્ય સ્થળે વિક્ષેપ નહિં પામતું હોવાથી અવિક્ષિપ્ત હતું, આત્મા સિવાય અન્યત્ર પ્રતિબંધ નહિં પામતું હોવાથી અપ્રતિબદ્ધ હતું. આત્મા સિવાય અન્ય સર્વ પરભાવથી–વિભાવથી મુક્ત થયું હોવાથી મુક્ત હતું, દેહ છતાં દેહાતીત દશા અનુભવતું હોવાથી વિદેહી હતું, કેઈ પણ વિકલ્પનો અવકાશ રહ્યો નહિં હોવાથી નિર્વિકલ્પ હતું, કોઈપણ અન્યભાવને સંગ ન થતો હોવાથી અસંગ હતું, સર્વભાવથી–જગતથી ઉપર ને ઉપર તરતું હોવાથી ઉદાસીન હતું. દુકામાં આત્મારામી શ્રીમદ્દનું નિષ્કામપૂર્ણકામ ચિત્ત આત્મા સિવાય અન્યત્ર અવિક્ષિપ્ત-અપ્રતિબદ્ધ હતું, સર્વત્ર અસંગ ઉદાસીન હતું, તે તેમના ચિત્તની ચૈતન્યમય દશાને લીધે હતું, ચિત્તની આત્માકાર સ્થિતિને લીધે હતું. આ આત્માકાર સ્થિતિને લીધે જ શ્રીમદ્દનું ચિત્ત અંશ પણ ઉપાધિ દવાને ગ્ય ન હતું, છતાં યથાપ્રાપ્ત ઉદય-ઉપાધિને શ્રીમદ્દ અવિષમ સમાધિભાવે જ—ઉદાસીન અસંગ ભાવે જ અબંધ પરિણામે વેદતા હતા. આ અંગે પિતાની આત્મસંવેદનમય અંતર્વેદના શ્રીમદ સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૯૮) દાખવે છે–આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ જગ વેદનાને ગ્ય નથી, તથાપિ તે તે જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કઈ કઈ જીવને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી, અને પરમાર્થ સંબંધી કંઈ તમલિખિતાદિ વાત આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેને હાલ ઉદય નથી. આથી પત્રાદિ Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ્ના ચિત્તની ચૈતન્યમય દશા ૪૦૭ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુજીવા તેમને ઇચ્છિત અનુકપાએ પરમાથ વૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણીવાર લાગી જાય છે. ચિત્ત બંધનવાળુ' થઈ શકતું નહીં હાવાથી જે જીવા સ’સારસ બધે સ્ત્રીઆદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવાની ઈચ્છા પણ દુભવવાની ઇચ્છાથતી નથી, અર્થાત્ તે પણુ અનુક'પાથી અને માખાપાદિના ઉપકારાદિ કારણેાથી ઉપાધિોગને બળવાન રીતે વેદીએ છીએ.' અને સહજસમાધિસ્થિત શ્રીમના આત્માકાર અસંગ ચિત્તની સ્થિતિ તે અણુમાત્ર ઉપાધ સહન ન થઈ શકે તેવી હતી, છતાં શ્રીમદ્દ તે સમભાવે સહન કરતા હતા; સૌભાગ્ય પરના પત્રમાં (અ.૩૦૮) જણાવ્યું છે તેમ—અસ’ગ વૃત્તિ હેાવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઇ શકે તેવી દશા નથી, તેાય સહન કરીએ છીએ.' શ્રીમદ્ન જેવા પરમ સમાધિસ્થ પુરુષને આ ઉપાધિ તે એક મહાપરીષહરૂપ આવી પડી હતી. મહાપરીષહુ વેદવા જેવી આ ઉપાધ શ્રીમદ્નના ચૈતન્યમય ચિત્તને એટલી બધી અસહ્ય હતી કે તે આંખના કણાની જેમ પ્રદેશે પ્રદેશે ખૂંચતી હતી. કારણ કે શ્રીમદનું ચૈતન્યમય ચિત્ત નેત્ર જેવુઆંખ જેવું હતું. આંખમાં એક અણુ જેટલું કશું પણ સહન ન થઈ શકે તેમ શ્રીમદ્દના નેત્ર જેવા ચિત્તમાં એક પરમાણુમાત્ર પરભાવ-વિભાવની ઉપાધિ એક સમયમાત્ર પણ સહન ન કરી શકાય એવી સ્થિતિ હતી. એટલે આ અસહ્ય બાહ્ય ઉપાધિ વેઢવી તે અસ'ગવૃત્તિ શ્રીને અત્યંત અત્યંત વિકટ વેદાતી હતી. આ અંગે પેાતાનું આત્મસંવેદન પરમાથ સદ્ ‘સુભાગ્ય'ને દાખવતા અમૃતપત્રમાં (અ. ૩૮૫) શ્રીમદ્ પેાતાની આ અંતર્વેદના ઠાલવે છે— ૬ જો કે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઇ શકે નહી', બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ અને છે. ઘણી ક્રિયા તેા શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિોગ તા બળવાનપણે આરાધીએ છીએ, એ વેદવું વિકટ આછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે તે જેમ દુઃખે-અત્યંત દુ:ખે-ચવુ વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પિરણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક્ત્રકારે વેદે છે, ખડસમાધિપણે વેદે છે.’ આવું અણુ પણ ન સહી શકે એવું નેત્ર જેવું ચિત્ત છતાં શ્રીમદ્દે આંખ પાસે રેતી ઉપડાવવા' જેવા આ ઉપાધિરૂપ મહાવિકટ મહાપરીષહુ સહન કર્યાં,—અને તે પણ અખંડ આત્મસમાધિ જાળવીને, ચિત્તની ચૈતન્યમય દશા સંભાળીને સહન કર્યાં, તે ખરેખર! પરમ અદ્ભુત આશ્ચર્ય ઘટના છે! ક્ષિપાત્રો ધિ વિદ્વાન્'જ્ઞાની અક્ષિપાત્ર (આંખ) સમેા હાય છે,—એ પાતંજલ યોગસૂત્રના સૂત્ર કરતાં અનંતગુણુવિશિષ્ટ બળવાન જીવતા જાગતા જવલંત દૃષ્ટાંતરૂપ શ્રીમદ્ પોતે છે. આંખથી કહ્યું પણ ન સહન થાય, ત્યારે તેની પાસે રેતી—અને તે પણ જમીન પરની રેતી—ઉપડાવવી તે તેા કેમ સહન થાય? છતાં કુસુમ કરતાં પણુ કેમળ અને વા કરતાં પણ કઠેર Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ અધ્યાત્મ રાજચંદ્ર લેાકેાત્તર ચિત્તવાળા શ્રીમદે તે કરી દેખાડયું એ આશ્ચયનું આશ્ચય' (Wonder of wonders) છે ! શ્રીમને આ તેા બેધારી તલવાર પર ચાલવા કરતાં પણ વિકટ એવડું કામ કરવાનું હતું—અસહ્ય ઉદયઉપાધિ વેદવાની હતી અને અખંડ આત્મસમાધિ જાળવવાની હતી. એટલે એ આડે અવકાશઅભાવે પરમ અસંગ ઉદાસીન શ્રીમદ્દે આ અનિવાય ૐદયઉપાધિ સિવાયના ખીજે બધેા વ્યવહાર સંગપ્રસંગ બંધ કરી દીધા હતા એટલું ૪ નહિં, પણ હાલ તત્કાળ પરમા પ્રસ`ગીએ સાથેને પત્રાદિ વ્યવહાર પણ સ ંક્ષેપી નાંખ્યા હતા. આ અંગે પણ તેએ કેવા ઉદાસ થઈ ગયા હતા, તે તેમના આ પુત્રૐલ્લેખા પરથી સ્વયં જણાય છે— હાલ ચિત્ત પરમ ઉદાસીનતામાં વર્તે છે. લખવા ગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. જેથી તમને વિશેષ વિગતથી કંઇ લખવાનું બની શકતું નથી. (અ. ર૭૬). ચિત્ત ઉદાસ રહે છે; કઈ ગમતું નથી. X X મન કોઈ કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકતું નથી, જેથી પ્રત્યેક કાર્યો મુલતવવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. (અ. ૨૭૭). મન કાંય વિરામ પામતું નથી. ઘણું કરીને અત્ર કેાઇના સમાગમ ઇચ્છતું નથી. કઈ લખી શકાતું નથી, વધારે પરમાવાય વઢવા ઈચ્છા થતી નથી. કેઇએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તના પણુ ઝાઝો સંગ નથી. આત્મા આત્મભાવે વતે છે. (અ’. ૩૧૩). ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. X X લખવામાં ચિત્ત જેવું જોઇએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. (અ.. ૩૩પ).' ઇ. આમ ટિક જેવા સ્વચ્છહૃદયવાળા પરમ ઋત્તુભૂત્તિ શ્રીમદ્ પોતાની ચિત્તવૃત્તિ અંગે લખે છે તે પરમા અથ માં `જ સમજવા યેાગ્ય છે, તે માટે તે પેાતે જ લખે છે- મારી ચિત્તવૃત્તિ વિષે ક્યારેક કયારેક લખાય છે, તેને અ પરમાં ઉપ લેવા યાગ્ય છે; અને એ લખવાના અ કંઇ વ્યવહારમાં માઠા પરિણામ વાળા દેખાવા ચેગ્ય નથી. (અ. ૪૨૯).' એટલે શ્રીમદ્નની આ ચિત્તદશા પરથી એમ પરમાર્થ ઘટાવવા ચેાગ્ય છે કે—શ્રીમદનું ચૈતન્યમય ચિત્ત ચૈતન્યના અનુભવરસસાગરમાં એટલું બધું નિમગ્ન થઈ ગયું હતું કે તેમાંથી બ્હાર નિકળવાનું તેને માટે અત્યંત દુટ બન્યું હતું. એટલે જ ગેરસમાતી ન થવા પામે તે અર્થે પમ સૌજન્યમૂર્ત્તિ શ્રીમદ્ પત્રવ્યવહાર કરનારા સત્સંગી સજ્જનાને નિખાલસપણે ખુલાસેા કરી ચેતવી દેતા હુમ પરદેશી પંખી સાધુ આર દેશકે નાંહી રૅ. XX અત્ર પણ દશાના પ્રમાણમાં ઉપાધિ વિશેષ છે. આપે કેટલાંક વ્યાવહારિક (જોકે શાસ્ત્ર સંબધી) પ્રશ્નો આ વેળા લખ્યાં હતાં, પણ ચિત્ત તેવું વાંચવામાં પણ હાલ પૂરૂં રહેતું નથી, એટલે ઉત્તર શી રીતે લખી શકાય ? (અ. ૨૮૬). પરમા` વિષયે મનુષ્યેાના પત્રવ્યવહાર વધારે ચાલે છે, અને અમને તે અનુકૂળ આવતા નથી. જેથી ઘણા ઉત્તર તેા લખવામાં જ આવતાનથી; એવી હરિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે. (અ. ૨૮૯) એક દશાએ વન છે, અને એ દશા હજી ઘણા વખત રહેશે, ત્યાંસુધી ઉડ્ડયાનુસાર પ્રવત ન ચેાગ્ય જાણ્યું Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના ચિત્તની ચૈતન્યમય દશા ૪૦૯ છે, માટે કઈ પણ પ્રસંગે પત્રાદિની પહોંચ મળતાં વિલંબ થાય અથવા ન મોકલાય અથવા કાંઈ ન જણાવી શકાય તો તે શેચ કરવા ચોગ્ય નથી, એમ દેઢ કરીને અત્રેને પત્રપ્રસંગ રાખજે. (સં. ૨૦). તમલિખિત કેટલાંક પત્રોને વિષે જીવાદિ સ્વભાવ અને પરભાવનાં કેટલાંક પ્રશ્નો આવતાં હતાં, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓનાં પત્રો આ વખતમાં ઘણાં મળ્યાં છે, તેને માટે પણ ઘણું કરીને તેમજ થયું છે. (અં. ૩૯૮). ચાર લીટી જેટલું લખવું હોય તો પણ કઠણ પડે છે, કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે; અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. વળી ઉદય પણ તથારૂપ પ્રવર્તે છે. * * અહોરાત્ર ઘણું કરી વિચારદશા રહ્યા કરે છે. (સં. ૬૧૨). ઈ. પિતાના ચિત્તની ચૈતન્યમય દશાને સમજી શકવા સમર્થ પરમાર્થસખા સુભાગ્યને તે શ્રીમદ્ આ અંગે ઓર ખુલાસાથી સ્પષ્ટતા કરે છે–પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાસ્ય શું? કહેવું શું? જાણવું શું ? શ્રવણ કરવું શું? પ્રવૃત્તિ શી ? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમાર્થ સંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર, પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થ કથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે.” (અં. પ૭૬) તેમ જ ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે, અને લખતાં લખતાં કપિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્ર વત્ હોય ત્યારે જે પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થ સંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તે તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિને યથાત તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવા બીજા કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. XX X આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાને પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે, અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થ સ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલિપત જેવું લાગે છે, તે પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે.” (નં. ૫૮૬). અર્થાત્ એક તે ચિત્ત ચતન્યમાં જ લીન થયેલું છે,–આત્માનો ઉપયોગ આપોઆપ આત્મામાં જ વ છે, અને બીજું બાહ્ય ઉપગ શૂન્યમનસ્કપણે તીવ્ર ઉદયઉપાધિમાં વર્તાવ પડે છે, એટલે એ આડે ચિત્ત પરમાર્થ લેખનમાં સ્થિર રહી શકવા જેટલે અવકાશ રહેવા પામતે નથી–જેથી આ પરમાર્થ લેખનપ્રવૃત્તિ હાલ તત્કાળ (૧૯૪૮-૧૯૫૧) થોડા વખત માટે શ્રીમદે ગૌણ કરી દીધી છે. - અત્રે સહજ પ્રશ્ન થ સંભવે છે કે શ્રીમદના ચિત્તની જે આવી ચિતન્યમય દશા અ–પર Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ અધ્યાત્મ રાજય હતી ને તેમના ઉપયાગ જો આપેાઆપ જ આત્મામાં વર્તેતા હતા તે આ બાહ્ય પ્રવૃત્તિ તેએ શી રીતે કરી શકતા હશે? કે કરી શકયા હશે? તેના ખુલાસા અંબાલાલભાઇ પરના ટૂંકા માર્મિક પત્રમાં (અ. ૨૯૧) શ્રીમદે પોતે જ કરી દીધેા છે—પૂર્ણ કામ ચિત્તને નમેાનમઃ '—પેાતાના ચિત્તની પૂર્ણ કામ દશા માર્મિકપણે સૂચવતું આ મથાળુ મૂકી શ્રીમદ્ લખે છે.આત્મા બ્રહ્મસમાધિમાં છે. મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતાષરૂપ એવાં તમારાં બંનેનાં પત્રના ઉત્તર શાથી લખવા તે તમે કહેા.' જેમ કોઈ મનુષ્યનું મન એક સ્થળે રોકાયેલું હાય તાપણ તે બીજી પ્રવૃત્તિ શૂન્યમનસ્કપણે (absent-mindedly) યંત્રવત્ (mechanically) કરતા આપણે વારંવાર દેખીએ જ છીએ, તેમ શ્રીમદ્દની આ બાહ્ય પ્રવૃત્તિ શૂન્યમનસ્કપણે ‘એક્ખીજાના આભાસે' થયા કરતી હતી, પણ એમને આત્મા તે બ્રહ્મસમાધિમાંઆત્મસમાધિમાં હતા અને મન વનમાં હતું. આત્મમગ્ન શ્રીમના ચૈતન્યમય ચિત્તની કેવી અદ્ભુત અસંગ દશા ! આમ શ્રીમના આત્મલીન ચિત્તને જ્યાં મન-વચન-કાયાના સંગ જ નથી, તે મન-વચન-કાયાને આધીન બાહ્ય વિષયમાં તે અસંગ ઉદાસીન ચિત્તને સંગ કચાંથી થાય ? એટલે અસગપણે થતી એ બાહ્ય પ્રવૃત્તિમાં અવ્યવસ્થા (Disorder) કેમ ન થઈ જાય ? અર્થાત્ આત્મામાં સુવ્યવસ્થિત શ્રીમદ્નું મન અન્યત્ર-બાહ્ય વિષયમાં અવ્યવસ્થિત બની ગયું છે. આ અંગે શ્રીમદ્ પેાતે જ દર્શાવે છે—ઉપાધિના ચેાગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. તે ક્ષમા ચાગ્ય છે, ખચીત ક્ષમા ચાગ્ય છે. (અ.૪૭૮). ચિત્તની વ્યવસ્થા યથાયેાગ્ય નહીં હાવાથી ઉદયપ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસગપણું રાખવું યોગ્ય લાગે છે; તે એટલે સુધી કે જેમને એળખાણપ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તે સારૂ, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણુ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા ચેાગ્ય એવું હાલ મારૂ ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હાય એમ જણાતું નથી; અને જે વ્યાપારવ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે. (અ'. ૫૫૮). ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વતે છે, એટલે કાયને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. ઘણા ઘણા જ્ઞાનીપુરુષા થઈ ગયા છે, તેમાં અમારી જેવે ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિત્તિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણુ કરીને પ્રમાણમાં થાડા થયા છે. (અ’. ૩૩૪) અને એક આત્મપરિણતિ સિવાય અન્યત્ર ચિત્તના આ અવ્યવસ્થિતપણા અંગે આ પત્રમાં (અ.૧૮૩, ૧૯૫૧ હૈ. વ. ૧૧) આર સ્પષ્ટતાથી લખતાં શ્રીમદ્ પેાતાની ઊંડી અંતર્વેદના દાખવે છે— એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણુ લેાકવ્યવહારથી પ્રતિકૂળ હાવાથી લેાકવ્યવહાર લજવા ગમતા નથી, અને તજવા બનતા નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ્ના ચિત્તની ચૈતન્યમય દશા ૪૧૧ ભાગમાં વેઢવામાં આવ્યા કરે છે. ખાવાને વિષે, પીવાને વિષે, ખેલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે ખીજા વ્યાવહારિક કાર્યોંને વિષે જેવા જોઈ એ તેવા ભાનથી પ્રવર્તોતું નથી, અને તે પ્રસંગેા રહ્યા હાવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે; અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તચ્છા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગેાની આપત્તિને લીધે કેટલેાક તે સ્થિતિને વિયેાગ રહ્યા કરે છે; અને તે વિયેાગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. ××× એક આત્મપરિણામ સિવાય સ ખીજા` પરિણામને વિષે ઉદાસીનપશુ' વતે છે, અને જે કઈ કરાય છે તે જેવા જોઈએ તેવા ભાનના સામા અંશથી પણ નથી થતું. જેમ તેમ ને જે તે કરાય છે.’ આમ ભલે અન્યત્ર અવ્યવસ્થિત છતાં શ્રીમદ્નનું ચૈતન્યમય ચિત્તા આત્મામાં તે અત્યંત સુવ્યવસ્થિત હતું એ સ્વયંસિદ્ધ હકીકત છે, એટલે આવું અન્યત્ર અવ્યવસ્થિત ચિત્ત એ વાસ્તવિક રીતે શ્રીમના કંઈ પણ દોષ તેા નથી જ, એટલું જ નહિં પણ ઉલટા પરમ પ્રશસ્ત મહાગુણ છે; આ તે-આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક (જાગતી) અને પરપ્રવૃત્તિમાં અધિરાંધમૂક-હેરી આંધળી ને મૂંગી એવી યશવિજયજીએ અધ્યાત્માપનિષમાં સ'ગીત કરેલી મહાન ચેાગી દશા છે. સમાધિશતકમાં× કહ્યું છે તેમવ્યવહારમાં જે સુતેલા હેાય તે આત્મામાં જાગતા હાય ને આત્મામાં જે સુતેલા હાય તે વ્યવહારમાં જાગતા હેાય. જે જીવા મેાહનિદ્રામાં સુતા છે તે અમુનિ છે; નિર તર આત્મવિચારે કરી મુનિ તેા જાગૃત રહે.’ (અં. ૫૦૩) તેમ જ ‘જગ જેમાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે; નાની જાગે છે, ત્યાં જગત્ સૂએ છે, જગત્ જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે એમ શ્રી કૃષ્ણ મ્હે છે, (અ. ૩૮૮). અને શ્રીમદ્ જેવા પર્મ જ્ઞાનીશ્વર તા આત્મામાં કેવા અત્યંત જાગૃત-ઉજજાગૃત છે, તે તેમની આ ચિત્તની ચૈતન્યમય દશા ડિંડિમનાદથી ઉર્દોષે છે! * * " व्यवहारे सुषुप्तो यः स जागयत्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्वात्मगोचरे ॥ ,, 66 या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ .. ---સમાધિશતક, શ્લા. ૭૮ —ગીતા, અ. ૨, ૬૯ Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંસઠમુ વીતરાગના સાચા અનુયાયી શ્રીમની અપૂર્વ વીતરાગતા ‘કારણ કે જે અમારૂ અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ; સાચા છીએ.’—શ્રીમદ્ રાજચંદ્ર આ ચિત્તની ચૈતન્યમય દશાને લઈને જ શ્રીમદ્દને શુદ્ધાત્માનુભૂતિ વ`તી હતી અને તેનું ફળ વીતરાગતા હતું, એટલે વીતરાગતાને અનુસરનારા શ્રીમદ્ ખરેખરા અમાં વીતરાગના ખરેખરા સાચા અનુયાયી હતા. આવા વીતરગના સાચા અનુયાયી વીતરાગ શ્રીમની અપૂર્વ વીતરાગતા તેમના અનુભવસિદ્ધ વચનેાના આધારે જ આ પ્રકરણમાં વિવરી ખતાવશું'. હ શ્રીમના ચિત્તની ચૈતન્યમય દશા વત્તતી હતી તેના અથ એમ થયા કે શ્રીમદ્ નિરંતર શુદ્ધાત્માનુભૂતિ શુદ્ધ આત્માના અનુભવ કરી રહ્યા હતા, શુદ્ધોપયેાગમાં સ્થિતિ ધરી રહ્યા હતા, વીતરાગપણું આચરી રહ્યા હતા—વીતરાગના વીતરાગ માને અનુસરી રહ્યા હતા, અને આમ સમજ્યા તે શમાઈ રહ્યા' એ પેાતાના જીવનસૂત્રને ચિર તા કરી રહ્યા હતા. કારણ કે પરમા સુહૃદ્ ‘સુભાગ્ય’ પરના અમૃત પત્રમાં (અ ૬૫૧) શ્રીમદ્દે લખ્યું છે તેમ-જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યુ તેનું નામ સમજવું છે. તેથી ઉપચાગ અન્ય વિકલ્પરહિત થયા તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો. અન્ય પદાર્થોંના સંચેાગમાં જે અધ્યાસ હતા, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું.’-એવી એ જીવતી જાગતી વલ'ત સમયસાર દશા-શુદ્ધઆત્મદશા શ્રીમદ્દે જીવનમાં અનુભવસિદ્ધ કરી દેખાડી હતી. ‘શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતામે કેલિ કરે, શુદ્ધતામે થિર હ્ય અમૃતધારા વરસે’— શુદ્ધતાને વિચારતા, શુદ્ધતાને ધ્યાવત, શુદ્ધતામાં ‘કેલિ’–રમણતા કરતા, શુદ્ધતામાં સ્થિતિ કરતા શ્રીમદ્દને શુદ્ધાત્માનુભૂતિના ચેતનરસની અમૃતધારા વરસતી હતી, શુદ્ધ આત્માના શુદ્ધ ચૈતન્યરસનાં અમૃતસિંધુમાં નિરંતર નિમજજનતા વતી હતી. આવા સાક્ષાત્ પ્રયાગસિદ્ધ સમયસારસ્વરૂપ શ્રીમદ્ તે અનુભવજ્ઞાનના ફલરૂપ વીતરાગપણું અનુભવી રહ્યા હતા અને આમ વીતરાગના સાચા અનુયાયી બની વીતરાગમાગ ને અનુ સરી રહ્યા હતા આવા શુદ્ધતામાં રમણતા કરનારા વીતરાગ શ્રીમને વ્યવહારપ્રવૃત્તિમાં લેશ પણ રસ, રુચિ કે રાગ રહ્યો જ ન હતા. ઉયાધીનપણે આ પ્રવૃત્તિ કર્યા વિના છૂટકો ન હતે એટલે તે કરતા હતા અને આ કયાંથી આવી પડી એમ તે વેઠની પેઠે કરતા Page #458 -------------------------------------------------------------------------- ________________ વીતરાગના સાચા અનુયાયી શ્રીમદ્દની અપૂર્વ વીતરાગતા ૪૧૩ હતા, જગતના સંગપ્રસંગથી અત્યંત ઉદાસીન અસંગ બની ગયા હતા. એટલી બધી વિશેષ વીતરાગતા વર્તાતી હતી કે તેમને જગતમાં ક્યાંય “સાતું ન હતું–ગોઠતું ન હતું–મન વિશ્રાંતિ પામતું ન હતું; માત્ર વીતરાગતાની–આત્મતાની પિષક એવી સત્સંગતામાં જ એમને રસ રુચિ કે રાગ હતે. આની સાક્ષી એમના સૌભાગ્ય પરનાં આ પત્ર જ પૂરે છે કાળ વિષમ આવી ગયો છે, સત્સંગનો જોગ નથી અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. (અં. ર૯૮). વિરહની વેદના અમને વધારે રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. (સં. ૨૯૩). એક ક્ષણ પણ આ સ સર્ગમાં રહેવું ગમતું નથી. (અં. ૩૯). દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય? (અં. ૫૦૪). ચિત્ત ઘણું કરીને વનમાં રહે, છે. આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કેઈને જણાવી શકતા નથી. જણાવીએ તે સત્સંગ નથી; મનને જેમ વાળીએ તેમ વાળી શકીએ છીએ. એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી, જગમાં સાતું નથી. ૪૪ લિ. યથાર્થ બોધસ્વરૂપના ય. (અ. ૩૧). ઇત્યાદિ. વ્યાપારવ્યવહાર મધ્યે વત્તતા છતાં શ્રીમદ્દ આવી અદ્ભુત, આવી અપૂર્વ, આવી અલૌકિક, આવી અનુપમ વીતરાગતા આચરી શક્યા એ જ પરમ આશ્ચર્યનું આશ્ચર્ય છે! તરવારની ધાર કરતાં પણ દોહ્યલું આવું વિષમ અસિધારાવ્રત શ્રીમદ્દ જે કઈ વિરલ અપવાદમાં અપવાદરૂપ (Exceptionally exceptional) અને અસાધારણમાં અસાધારણ (Extraordinarily extraordinary) મહાવીર પુરુષ જ કરી શકે! શ્રીમદ્દની આ અપૂર્વ વીતરાગતાનું અપૂર્વ દર્શન આપણને શ્રીમદના “સુભાગ્ય પરના આ અમૃત પત્રમાં (અં. ૩૧૩) પ્રાપ્ત થાય છે. અત્રે આ પત્રના મથાળે મૂકેલું જ્ઞાનીના આત્માને અવકીએ છીએ અને તેમ થઈએ છીએ”—એ પરમ અર્થગંભીર મહાવાક્ય સૂચવે છે કે શ્રીમદ્દ જ્ઞાનીના આત્માને સાક્ષાત્ અવલોકી રહ્યા છે,–જેમ છે તેમ યથાર્થ વસ્તુસ્વરૂપે આત્માનુભવપ્રત્યક્ષથી સાક્ષાત્ દેખી રહ્યા છે અને તેમ'જેમ જ્ઞાનીને આત્માની શુદ્ધ વીતરાગદશા દીઠી છે તેમ તેવી દશાસંપન્ન પિતે થાય છેવર્તમાનમાં થયા છે. જેમાં આવું પોતાની વીતરાગ જ્ઞાનદશાનું સૂચક આ સૂચક મથાળું છે એવા આ પત્રમાં પરમાર્થ સખા સૌભાગ્યને શ્રીમદ્દ લખે છે—કઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડમાંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી. ઘણું કરીને અત્ર કેઈને સમાગમ ઈચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થ વાક્ય વદવા ઈચ્છા થતી નથી. કેઈએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તને પણ ઝાઝે સંગ નથી, આત્મા Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ અધ્યાત્મ રાજચંદ્ર આત્મભાવે વર્તે છે.”—અપૂર્વ વીતરાગદશાને પામેલા શ્રીમદની અસંગ ઉદાસીનતા એટલી બધી છે કે વ્યાપારાદિ પ્રવર્તન માંડમાંડ–ઘણું ઘણી મહા મુશીબતે કરી શકે છે, મન કયાંય વિરામ-વિશ્રાંતિ પામતું નથી, ચિત્તને –બાહ્ય મનને પણ ઝાઝે સંગ રહ્યો નથી;શ્રીમદ્દને આ અસંગ આત્મા આત્મભાવે વસે છે,–એવી અદ્ભુત આત્મચારિત્રદશા શ્રીમને પ્રગટી છે. એટલે જ શ્રીમદ્ આગળ લખે છે–સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતું હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી, અથવા કળી શકે તેવાનો સંગ નથી.'—એક સમયે જે આવી આત્મભાવે વર્તાવારૂપ-આત્મસંયમરૂપ આત્મચારિત્રદશા છે, તે તેના કરતાં બીજા સમયે અનંતગણી બળવાન હોય છે, તેના કરતાં ત્રીજા સમયે અનંતગણું બળવાન હોય છે—એમ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ બળવાન અપૂર્વ આત્મસંયમ ધારા–આત્મચારિત્રધારા શ્રીમદની વધતી જાય છે! આવી અપૂર્વ વીતરાગદશા છતાં આ પરમ પુરુષની પરમ ગંભીરતા જોવા જેવી છે કે તે કઈને કળવા દેતા નથી અથવા “કળી શકે તેવાને સંગ નથી ”—તે દશા કળી શકે એવો કઈ સત્સંગી મુમુક્ષુ નથી. આ પરમગંભીર જ્ઞાનાવતાર પુરુષની પરમ જ્ઞાનગંભીરતા કેવી અદૂભુત છે! અત્યારે તો આવી દશાને અનંતાંશ પણ ન હોય એવા સામાન્ય પ્રાકૃતજને તેનાથી અનંતગણો ડોળદેખાવ કરી અનંતગણું જાહેરાત કરી પોતાની પામરતાનું પ્રદર્શન કરતા દેખાય છે, ત્યારે આવી અનંતગુણવિશિષ્ટ વીતરાગ આત્મદશાને પામેલ આ પરમ નિર્દભ અસામાન્ય પરમ પુરુષ પોતાની પરમતાને અનંત અંશ પણ કળવા દેતે નથી–દર્શન પણ થવા દેતો નથી અહો ગંભીરતા ! આ અમૃત પત્રના અંતે લખેલા આ અમર શબ્દોમાં શ્રીમદની અલૌકિક જ્ઞાનદશાનું દર્શન થાય છે –“આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જે બોધ તે અમને સહજે સાંભરી આવે છે.આ રહસ્યભૂત શબ્દોમાં તો શ્રીમદે પોતાની અલૌકિક પરમ અદ્દભુત આત્મદશા માર્મિકપણે સૂચવી દીધી છે. શ્રીમદૂના દિવ્ય આત્માને વિષે જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને તે પણ “સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું છે, તે જ્ઞાન “શ્રી વર્ધમાનને વિષે' હતું,-એ શબ્દો પૂર્વની કઈ સ્મરણઅનુસંધિનું દર્શન કરાવવા સાથે શ્રીમદૂની અદ્દભુત જ્ઞાનદશા પર અપૂર્વ પ્રકાશ નાંખે છે. અને એટલે જ “પૂર્ણ વીતરાગ જેવો બેધ” શ્રીમદને સહેજે સાંભરી આવે છે’–સ્મરણમાં આવી જાય છે. આને ફલિતાર્થ એમ થશે કે શ્રીમદ્ તથારૂપ જ્ઞાનદશા-ચારિત્રદશાને સાક્ષાત અનુભવ કરી રહ્યા છે, યથાર્થ આત્મપદાર્થને યથાર્થ બેધ પામી જે પૂર્ણ વીતરાગદશાને પામેલા છે એવા પૂર્ણ વીતરાગને બંધ જે હોય તે બેધ સ્મૃતિ–અનુભવગોચર કરી રહ્યા છે. કેવી અદ્દભુત જ્ઞાનદશા! કેવી અદ્દભુત વીતરાગ ચારિત્રદશા ! આ જ ભાવની પુષ્ટિ કરતા એક બીજા પરમ અમૃતપત્રમાં (અં. ૩૨૨) શ્રીમદ પરમાર્થ સખા સૌભાગ્યને લખે છે–અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે Page #460 -------------------------------------------------------------------------- ________________ વીતરાગના સાચા અનુયાચી શ્રીમદ્ની અપૂર્વ વીતરાગતા ૪૧૫ તે આત્માની સ્વરૂપપરિણતિ વતતી હાવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તે પ્રાયે નિવિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.'આ પરથી પણ શ્રીમની તેવી જ જ્ઞાનદશા-ચારિત્રદશાનું સૂચન ફલિત થાય છે. આત્મસ્વરૂપમાં વવારૂપ સ્વરૂપપરિણતિ શ્રીમદ્નની વર્તે છે તેથી તેમની સ્વરૂપમાં શમાવારૂપ નિવિકલ્પ સમાધિ છે,—આ ઉચ્ચ જ્ઞાનદશા –વીતરાગ ચારિત્રદશા સૂચવે છે, કારણ કે આત્માના સ્વરૂપસ’બંધી શ્રીમદ્નને નિર્વિકલ્પપણું છે એ તીવ્ર જ્ઞાનદશા દાખવે છે અને તેના સહજ રૂપે શ્રીમની આત્મામાં જ પ્રવૃત્તિ છે--અન્યભાવમાં પ્રવૃત્તિ જ નથી, એ ઉગ્ર ચારિત્રદશા દર્શાવે છે. આવા લગભગ પૂર્ણ વીતરાગ જેવી જ્ઞાનદશા-ચારિત્રદશાને પામેલા-યથા ખાધને પ્રાપ્ત થયેલા આ સાક્ષાત્ ‘એધપુરુષ' શ્રીમદ્ અત્રે આત્માનુભવસિદ્ધ વીતરાગદનની પરમ યથા તા –પરમ પ્રમાણતા અંગે અદ્ભુત આત્મનિશ્ચયથી વીરગજના કરે છે— * અંધ માક્ષની યથાર્થ વ્યવસ્થા જે દૃનને વિષે યથા પણે કહેવામાં આવી છે, તે દ્દન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કાઈ અમે વિશેષપણે માનતા હોઇએ તેા તે શ્રી તીર્થંકર દેવ છે,' —આ કાત્સીણુ અમર શબ્દોમાં પરમ વીતરાગ શ્રીમદ્દા વીતરાગદશન પ્રત્યેના કેવા અનન્ય આત્મનિશ્ચય ઝળહળે છે! તીથ કર દેવ પ્રત્યેની કેવી અનન્ય પરાભક્તિની પરાકાષ્ઠા પ્રકાશે છે! અમૃતત્વને પામેલા શ્રીમના આ અમર શબ્દો ડિમિનાદથી ઉદ્ઘાષીને—ખુલંદ અવાજથી પેાકારીને સર્વ કાળને માટે જગને જાહેર કરે છે કે— યથા એધ પામેલા અમારા આત્માના આ અનુભવસિદ્ધ આત્મનિશ્ચય છે કે ખ ધમેાક્ષની યથાર્થ વ્યવસ્થા યથાર્થ પણે કહેનારૂ' ને નિકટ મુક્તપણાનું કારણુ થનારૂં જો કાઇ હાય તા તે શ્રી તીથ કરદેવપ્રણીત શ્રી વીતરાગદČન જ છે; અને તે યથાર્થ વ્યવસ્થા કહેવાને સમ' જો કેઈપણુ સવથી વિશેષ પ્રમાણ અમે માન્ય કરતા હાઈએ તે તે શ્રી તીથ``કર દેવ છે. આટલું લખી શ્રીમદ્ આર અદ્ભુત આત્મનિશ્ચયથી અત્ર વીરગર્જના કરે છે— અને એ જે શ્રી તીર્થંકરદેવના અતર્ આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઇને વિષે આ ક્ષેત્રે હાય તા તે અમે હાશું એમ અમને દૃઢ કરીને ભાસે છે.' —યથા ખેાધને પામેલા ‘બાધપુરુષ′ રાજચંદ્ર આત્મસામના અપૂર્વ ભાનથી અત્યંત નિરભિમાનપણે અત્ર બુલંદનાદથી ઉūાખે છે કે અમે શ્રી તીથ કરના હૃદયને– અતઆશયને આત્મઅનુભવસિદ્ધપણે જાણીએ છીએ-અનુભવીએ છીએ, એટલે કહીએ છીએ કે એ જે શ્રી તીથ કરદેવને ‘અંતર્આશય’–હૃદયરૂપ રહસ્યભૂત ભાવ તે પ્રાયેઘણું કરી ‘મુખ્યપણે’—કથનમાત્રપણે નહિં પણુ ખરેખર પરમા સપણે પ્રધાનપણે ‘અત્યારે’–આ વર્તમાનકાળમાં કાઇને વિષે પણ આ ક્ષેત્રે’–આ ભરતક્ષેત્રમાં હાય તા તે અમે હાઈશું એમ ‘અમને’-આ રાજચંદ્ર નામના દેહમાં વસતા અમારા આત્માને દૃઢ કરીને ભાસે છે. અહ-મમની ભસ્મભૂમિકા પર જેની આત્મસિદ્ધિના મહાપ્રાસાદ નિર્માણ થયા છે એવા શ્રીમદ્નના દિવ્ય આત્માએ પેાતાના આત્માના આ વજ્રલેપ Page #461 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર દઢ નિશ્ચય આત્મસામર્થ્યના યથાર્થ ભાનથી સર્વથા નિરહંકારપણે અત્રે ઉલ્લેખ્યો છે, આમ કહેવાનું કારણ શું? એમ શા આધારે કહે છે? તેને જાણે ખુલાસે કરતા હાયસ્પષ્ટીકરણ કરતા હોય એમ શ્રીમદ અત્ર કહે છે – કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. –વીતરાગ શ્રીમદને દિવ્ય આત્મા અત્ર વાલેપ દઢ નિશ્ચયથી પોકારે છે કે અમે જે શદ્ધ આત્માનો અનુભવ કરી રહ્યા છીએ તે આ અમારા અનુભવજ્ઞાનનું ફળ વીતરાગપણું છે, તે અમે સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધપણે અનુભવી રહ્યા છીએ, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ–વીતરાગ પરિણામનું જ કારણ લાગે છે, અર્થાત વીતરાગનું શ્રતજ્ઞાન પણ તે વીતરાગપણું પ્રગટાવવા અર્થે જ છે; એટલે વીતરાગના ઉપદેશ–માર્ગને અનુસરતા અમે જે સાક્ષાત્ અનુભવથી વીતરાગપણું અનુભવી રહ્યા છીએ તો અમે ખરેખરી રીતે વીતરાગને અનુસરી રહ્યા જ છીએ. એટલે વીતરાગના અનુ–પાછળ પાછળ “યાયી-જનાર અનુસરનાર એવા “અનુયાયી” હોવાથી અમે અનુયાયી શબ્દના ખરેખરા અર્થમાં વીતરાગના ખરેખરા અનુયાયી છીએ, સાચા છીએ. આંધળે પણ દેખી શકે ને બહેરો પણ સાંભળી શકે એવા શ્રીમદ્દના આ અમૃત વચન સર્વ કેઈની સર્વ પ્રકારની ભ્રાંતિ દૂર કરવા પર્યાપ્ત છે. આવા વીતરાગના ખરેખરા અનુયાયી શ્રીમદને પત્રમાં (અં. ૧૭૦) જણાવ્યું છે તેમ-તીર્થકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે,”— પૂર્ણ વીતરાગપણું પામી મેક્ષની પ્રાપ્તિ કરી તે તીર્થકરને તે પ્રમાણે કરી અનુસરવાની ઈચ્છા છે. તે તેમનો પરમ ઉચ્ચતમ આદર્શ અને પરમાત્તમ આત્મપુરુષાર્થ દાખવે છે. તીર્થકર જેવી પરમ વિભૂતિનું અનુસરણ કરવામાં શ્રીમદ્ પરમ ગૌરવ અનુભવે છે. શ્રીમદને કે પરમ ભવ્ય આદર્શ ! કેવો પરમ ઉદાત્ત પુરુષાર્થ! અને પોતાની જીવનચર્યામાં પણ શ્રીમદ્ મહાવીરના આદર્શને અનુસર્યા છે, એ એમના વચનામૃતમાં સ્થળે સ્થળે આવતા ઉલ્લેખો પરથી સ્વયંસિદ્ધ થાય છે. આ મહાવીરનો આદેશ સતત જેની દષ્ટિસમુખ હતે એવા આ અનન્ય વીતરાગભક્ત શ્રીમદે તીર્થકરદેવની અનન્ય તત્ત્વસ્તુતિ કરતા આ ચાર અલૌકિક નમસ્કારમાં તે લાખો સ્તોત્રો અને કરોડો થાથી જે ભાવ ન દર્શાવી શકાય એવી અનન્ય વીતરાગભક્તિ દાખવી છે? છે તીર્થકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણુ શાસ્ત્રોને વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ, ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જા જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના સાગબધાને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થ Page #462 -------------------------------------------------------------------------- ________________ વીતરાગના સાચા અનુયાયી શ્રીમની અપૂર્વ વીતરાગતા ૪૧૭ ચેાગાદિક અનેક સાધનાના બળવાન પરિશ્રમ ક૨ે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.' (શ્રીમદ્ રાજચંદ્રે પત્રાંક, ૪૩૬) આ અસાધારણુ નમસ્કારમાં અક્ષરે અક્ષરે જેની અનતગુણવિશિષ્ટ અનન્ય વીતરાગભક્તિ નિઝરે છે એવા શ્રીમદ્ વીતરાગના સાચા અનુયાયી હેાઈ પૂર્ણ વીતરાગતાને અનુસરનારા હતા; એટલે જ વીતરાગતાની આટલી ઉચ્ચતમ કેાટિએ પહેાંચ્યા છતાં શ્રીમદ્ જેવા પરમ પ્રામાણિક સત્યવક્તા–પરમ યથા વક્તા પુરુષ પેાતાની પરમાણુમાત્ર પણ ઊણુતાના મુક્તકંઠે સ્વીકાર કરી વીતરાગતાની પૂણ્ તાને જ નિરંતર ઇચ્છતા હતા; અને તેના સાક્ષી તેમના જ આ વચનામૃતા છેઃ ‘આત્મસ’યમને સ'ભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ. શ્રી બેાધસ્વરૂપના યથાયેાગ્ય. (અ. ૩૧૫). જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હાય એમ અમારી માન્યતા છે. (અ. ૨૩૫). જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આસાતના કરે છે, એમ વર્તે છે. સČથા રાગદ્વેષ પિરણામનું પરિક્ષીપણુ જ કત બ્ય છે. (અ. ૫૬૯) સર્વાં વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઇ પણ જીવ બંધનમુક્ત થાય નહીં એવા સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યાં છે; જે અખંડ સત્ય છે. (અં. પ૭ર). જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિનવીરે ધર્માં પ્રકાશિયા, પ્રબળ કષાય અભાવ રે. વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. (અ. ૧૮૪)' ઇત્યાદિ. અને આ વીતરાગતાની પૂર્ણતા પામવાને જેને પૂર્ણ આત્મવિશ્વાસ છે એવા શ્રીમદ્ સૌભાગ્ય પરના આ પત્રમાં (અ. ૩૩૪) તેા નિશ્ચલ આત્માનુભવના દૃઢ નિશ્ચયથી લખે છે. દેહુ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવા અમારા નિશ્ચલ અનુભવ છે.' જે વીતરાગતાની ઘણી ઊંચી ટોચે પહેાંચેલા હાય તે જ આવા અનુભવવચના આવા દૃઢ આત્મવિશ્વાસથી કહી શકે, અને શ્રીમદ્ ા તેવી ઉચ્ચ કક્ષાએ ùાંચી ગયેલ છે એટલે જ અનુભવથી તેમ કહી શકયા છે. કારણ કે એમના આત્મા અખંડ સાક્ષી પૂરે છે.કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારા આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે.' એમ જેના વજ્રલેપ દૃઢ આત્મનિશ્ચય છે એવા પરમ નિહ. શ્રીમદ્ અત્ર પરસ ભક્તિથી કહે છે— પૂર્ણ વીતરાગની ચરણરજ નિર'તર મસ્તકે હા, એમ રહ્યા કરે છે.’ આવી અપૂર્વ વીતરાગભક્તિ દાખવી શ્રીમદ્ પુનઃ દૃઢ નિશ્ચયથી કહે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચય કારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ ચેાગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અને ઉદાસીનતા મટે એમ જણાતું નથી, અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.’-આ અત્યંત વિકટઅત્યંત આશ્ચય કારક વીતરાગપણું પેાતાને પ્રાપ્ત છે અને હવે પૂર્ણતા પામવાને થાડુ' અઢ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ અધ્યાત્મ રાજચંદ્ર છેટું રહ્યું છે એટલે જ પૂર્ણ દઢ આત્મવિશ્વાસથી શ્રીમદે આ કહ્યું છે અને આ દેહ–સદેહે તે પ્રાપ્ત કરવાને પોતાને દઢ આત્મનિર્ધાર પણ અત્રે જણાવી દે છે. આ પૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ પૂર્ણ શક્ય છે–સદેહે શક્ય છે એ અંગે સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૬૭૨) શ્રીમદ્ તેવા જ દઢ આત્મનિશ્ચયથી કહે છે—કાયા સુધી માયા (એટલે કષાયાદિને સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને તે યથાર્થ છે, તે પણ કેઈ પુરુષ વિશેષને વિષે કેવલ સર્વ પ્રકારના સંજવલનાદિ કષાયને અભાવ થઈ શક્યા એગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતું નથી, તેથી કાયા છતાં પણ કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઈ શકે.” આ અંતરંગ શત્રુઓને કાપી નાંખનારે આ શૂરવીર વીતરાગ સાધુપુરુષ કેવો હોય છે તેનું તાદૃશ્ય સુંદર વર્ણન કરતું સુંદરદાસનું વચન અત્રે શ્રીમદે ટાંક્યું છે મારે કામ ક્રોધ સબ, લાભ મેહ પીસિ ડારે, ઈન્દ્રિહ કતલ કરી, કિયે રજપૂત હૈ માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હુ, એસો રન રૂતે હૈ, મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દેઉ, સબકો સંહાર કરિ, નિજ પદ પહૂત હૈ; સુંદર કહત ઐસે, સાધુ કેઉ શૂરવીર, વરી સબ મારિકે નિચિંત હોઈ સૂત હૈ. અને સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૪૭) શ્રીમદે પોતે જ કહ્યું છે તેમ–“અમે કે જેનું મન પ્રાચે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાફિક વિષયથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે,—એવા શ્રીમદ તે આ સર્વ અંતરંગ શત્રુઓને હણી નાંખનારા કેવા શૂરવીર મહા વીરપુરુષ–વીતરાગ સાધુપુરુષ હતા, તે આ વચન પરથી અને સમગ્ર અધ્યાત્મજીવન પરથી સ્વયંસિદ્ધ થાય છે. પણ પત્રાંક ૬૭૪માં સવિસ્તર સમજાવ્યું છે તેમ જેને અંતરાત્મદષ્ટિ પરિણમિત નથી એવા બહિર્દષ્ટિ જગજજીવ આવા પરમ વીતરાગને કેમ ઓળખી શકે? એને કઈ ખરેખર ઓળખી શકે એમ હોય છે જેને અંતરાત્મવૃત્તિ પરિમિત થઈ છે એવા દઢ મુમુક્ષુઓ જ. આ ગમે તેમ હો, પણ સદેહે વીતરાગ થયેલ આ દેહધારી મહાત્મા પુરુષ તો પોતે પોતાની ધન્ય વીતરાગ દશા અવકી જાણે પોતે પોતાને નમસ્કાર કરતે હોય, એમ કઈ પરમ ધન્ય ક્ષણે નિકળી ગયેલા આ સહજ સ્વયંભૂ (Spontaneous) વચને આ જ પત્રના (અં. ૬૭૪) અંતે લખે છે – જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હે ! નમસ્કાર હો !! તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હે! નમસ્કાર હો !!' આવા પરમ વીતરાગમૂત્તિને આપણા પણ ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હે ! નમસ્કાર હો !! Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છાસઠમું અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણું દેટ અનુક્રમે સંયમ સ્પર્શતેજ, પામ્ય ક્ષાયક ભાવ રે; સંયમશ્રેણી ફૂલડેજી, પૂજું પદ નિષ્પાવ રે.”—શ્રીયશોવિજયજી જ્ઞાની પુરુષને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થતા જાય છે, એમ સર્વરે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.–શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ વીતરાગતાને પામેલા શ્રીમદ્ પૂર્ણ વીતરાગતા પ્રત્યે પૂર્ણ વેગે પ્રયાણ કરી રહ્યા હતા, તેનું અંતરંગ કારણ તેમને અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર પ્રત્યેને અપૂર્વ સંવેગરંગ હતું. આગલા પ્રકરણમાં કહ્યું હતું તેમ જેને આત્મા આત્મભાવે વર્તાતે હતો, એવા શ્રીમને આ આત્મભાવ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ વધતું જતું હતું, તે તેમના સમયે સમયે અનંતગુણવિશિષ્ટ વધતા જતા અપૂર્વ આત્મસંયમને લઈને વધતો જતો હતેક્ષાયિક ચારિત્ર પ્રત્યે લઈ જતી અપૂર્વ આત્મસંયમ શ્રેણીને લઈને વધતે જ હતું. પરમ આત્મપુરુષાર્થ શ્રીમદૂના આ અપૂર્વ આત્મસંયમ ને શુદ્ધ આત્મચારિત્ર ભણી દોટનું આ પ્રકરણમાં આલેખન કરશું. આ અપૂર્વ આત્મશ્રેણીએ ચઢતાં ક્ષાયકભાવની જેને લગની લાગી છે એવા શ્રીમ, મહાવીરની તે દશાનું વર્ણન કરતું આ પદ ટાંકી સૌભાગ્ય પરના પત્રમાં (અં.૩૦૯) લખે છે–અનુક્રમે સંયમ સ્પર્શતજી, પાપે ક્ષાયકભાવ રે, સંયમશ્રેણ ફૂલડેજ, પૂજું પદ નિષ્પાવ રે–(આત્માની અભેદ ચિંતનારૂ૫) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જડપરિણતિ ત્યાગ)ને પામેલ એ જે સિદ્ધાર્થને પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણીરૂપ ફૂલથી પૂજું છું. ઉપરનાં વચન અતિશય ગંભીર છે. લિ. યથાર્થબોધ સ્વરૂપના યથા.” પિતાની વર્તી રહેલી આત્મસંયમમય આત્મદશાનું માર્મિક સૂચન કરતું આ અતિશય ગંભીર ઊંડા આશયવાળું વચન અત્ર ટાંકી, શ્રીમદ્ પિોતે જેના અનુગામી-અનુયાયી છે તે પિતાના પરમ આરાધ્ય આદર્શરૂપ મહાવીરની આત્મદશાનું સ્મરણ કરે છે, ને તે સિદ્ધાર્થના પુત્રના ચરણકમળને પિતાની તેવી વધતી જતી આત્મસંયમદશારૂપ સંયમશ્રેણીના ફૂલથી પૂજે છે,–આત્માની અભેદ ચિંતનારૂપ સંચમશ્રેણીના ભાવપુષ્પ ચઢાવી પરમ ભાવપૂજાથી પૂજે છે. અત્રે જે અર્થ–આત્મપદાર્થ છે તે “યથાર્થ બેધ ઉપજવા પ્રમાણે જેનું યથાર્થ બોધસ્વરૂપ થયું છે એવા શ્રીમદે આ વચન ટાંકી પિતાની તથારૂપ સંયમશ્રેણીમય આત્મદશાનું માર્મિક સૂચન કરી દીધું છે. અને પત્રાંક ૩૦૯-૩૧૦-૩૧૧ માં પણ પોતાની આ સંયમ શ્રેણીમય આત્મદશાનું માર્મિક સૂચન કરતું આ જ વચન ટાંકી પત્રાંક ૩૧૨ માં તે સ્પષ્ટ અથાણું Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અધ્યાત્મ રાજય$ લખ્યું છે—ક્ષાયિક ચારિત્રને સભારીએ છીએ ’,—જડપરિણતિને ત્યાગ જ્યાં કરાય છે એવી ક્ષાયિક ચારિત્રદશાનું શ્રીમદ્ સ્મરણ કરી રહ્યા છે, તેમ જ પત્રાંક ૩૧૫ માં પણ સ્પષ્ટ કથે છે—આત્મસંયમને સંભારીએ છીએ, યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ.’ આ વીતરાગતાની પૂર્ણતાની જ ઇચ્છા-કામના સિવાય જેને ખીજી કોઈ ઇચ્છાકામના નથી એવા પૂર્ણકામ શ્રીમદ્ સુભાગ્ય પરના પત્રમાં (અ’૩૬૦). ‘જ્યાં પૂર્ણ કામતા છે ત્યાં સજ્ઞતા છે,' એ મથાળું મૂકી લખે છે—જેને મેાધબીજની ઉત્પત્તિ હાય છે તેને સ્વરૂપસુખથી પરિતૃપ્તપણું વતે છે અને વિષય પ્રત્યે અપ્રયત્નદશા વર્તે છે. જો જીવને પરિતૃપ્તપણું વાઁ કરતું ન હાય, તેા અખ`ડ એવા આત્મધ તેને સમજવા નહીં.’ આનું સ્પષ્ટીકરણ કરતાં બીજા પત્રમાં શ્રીમદ્ સુભાગ્યને લખે છે—અત્રે આત્મતા હૈાવાથી સમાધિ છે. અમે પૂર્ણ કામપણા વિષે લખ્યું હતું તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું થયું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાને વિષેથી નિસ્પૃહપશુ વતે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણુ વતે છે; અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી, તે પૂજ્ઞાનનું લક્ષણ છે, આ પરથી પૂર્ણ કામ શ્રીમદનું ચિત્ત કેવું નિર્વિષય છે તે સમજાય છે; અને એ જ શ્રીમદ્નના ઇંદ્રિયસયમ છે, જેને યથાથ એપ ઉપજ્યેા છે એવા યથાર્થ એધસ્વરૂપ મૂર્ત્તિમાન્ એધપુરુષ શ્રીમદ્દ એ સ્વરૂપમાં જX નિત્ય રત છે, એમાં જ નિત્ય તુષ્ટ છે, એમાં જ નિત્ય પતૃિપ્ત છે, અને એ સ્વરૂપસુખમાં જ નિત્ય નિમગ્ન છે, એને અન્ય ઇંદ્રિયજન્ય પૌદ્ગલિક સુખની કામના કયાંથી હેાય ? સચલ સ`સારી ઇંદ્રિયરામી. મુનિ ગુણુ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે,’—સકલ સ`સારી ઇંદ્રિયરામી હાય છે, પણ મુનિગુણ આત્મારામીડાય છે, મુખ્યપણે કથનમાત્ર નહિં પણ પરમા સપણે જે આત્મરામી છે તે જ નિષ્કામી છે. શ્રીમદ્ ભાવથી આવા મુખ્યપણે આત્મારામી નિષ્કામી મહામુનિ છે, જેના સવ કામ પૂર્ણ વિરામ પામ્યા છે એવા પૂર્ણ કામ-નિષ્કામ પરમ ભાવિવરિત ભાવસાર્યુ છે. આવા આત્મારામી શ્રીમના વિષયવિરાગજન્ય ઇન્દ્રિયસચમ અનન્ય છે; અને જેના રામમાં પણ રાગદ્વે જિન્ય હિંસાના ઉદ્દભવ જ નથી અને જેના પ્રદેશે પ્રદેશે અનત કરુણા જ ભરી છે એવા પરમકૃપાળુ ભાવદ્યાસાગર પદ્મ અહિંસક શ્રીમના પ્રાણુસંયમ તા અનન્ય હાય એમાં પૂછ્યું જ શું? આવા પરમ સૉંચમી પરમ વિરાગી આત્મારામી આત્માનંદી શ્રીમદ્ પત્રાંક ૬૦૩માં લખે છે— જ્ઞાનીપુરુષને જે સુખ વતે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્ય પદ્મા'માં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થીથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. × ૪ વાયુફેર હાવાથી વહાણુનું બીજી તરફ ખેંચાવું × << एदरिदो णिचं संतुट्ठो होहि णिश्वमेदा । ટ્રેન દોદ્િ તિનો હોદ્દ તુરૢ વત્તમં સોમ્નું । ’સમયસાર ગા. ૨૦૬ Page #466 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ આત્મશયમ અને શુદ્ધ આત્મ થરિત્ર ભણી દાર ૪ર૧ થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહેાંચવાયેાગ્ય મા ભણી તે વહાણુને રાખવાના પ્રયત્નમાં જ વસે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ ચાગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયેાગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તાપણુ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે.’ યથા પદાથ એય જેને થયા છે એવા ધત્તિ શ્રીમને ખાદ્ય પદાથ માં સ્વમાંતરે પણ સમયમાત્ર પશુ પરમાણુમાત્ર પણ સુખબુદ્ધિ છે જ નહિં, નિજસ્વભાવમાં જ સ્થિતિનું પરમ સુખ એમને વર્તે, એટલે આ પરમ સચમી પુરુષ પાતાના મન-વચન-કાયાના ચોગ પણ તે નિજભાવમાં સ્થિતિ કરવામાં જ પ્રવર્તાવે છે,——આવા મન-વચન-કાયાના અદ્ભુત સંયમ શ્રીમને વર્તે છે. આમ માત્ર એક બાહ્ય વેષ સિવાય સ` અમાં શ્રીમદ્ દ્રવ્યથી અને ભાવથી અપૂર્વ આત્મસંયમમાં પ્રવાં જ છે. -અન્યભાવ આ અપૂર્વ આત્મસંયમ અંગે શ્રીમદે એમના સચમમય આત્મજીવનની જીવનઘટના કેવી ઘડી હતી, અધ્યાત્મ જીવનચર્યાં કેવી ચાજી હતી, તેનું દર્શીન આપણને શ્રીમના હૃદયદ ́ણુ સમી તેમની હાથનેાંધ (આભ્યંતર પરિણામ અવલેાકન)માં પ્રાપ્ત થાય છે. તે પ્રત્યે થાડા દૃષ્ટિપાત કરીએ : તેમાં પ્રથમ મન-વચન-કાયાના યાગનું સંયમન કરવા શ્રીમદ્ શી રીતે પ્રવર્તો હતા તે જોઈએ. હાથનોંધ ૧ અ. ૬— કાયાનું નિયમિતપણું. વચનનું સ્યાદ્વાદપણું. મનનું ઔદાસીન્યપણું'. આત્માનું મુક્તપણું. આ છેલ્લી સમજણુ.’ અર્થાત્ આહાર-વિહાર–નીહારની નિયમિત પ્રવૃત્તિ રાખવી અથવા વૃક્ષદશા રાખવી એમ કાયાનું નિયમિતપણું રાખવું; એકાંતિક નહિં એવું સાપેક્ષ શૈલીવાળું સ્યાદ્વાદવચન ખેલવું એમ વચનનું સ્યાદ્વાદપણું રાખવું. મનનું સ॰ભાવથી ઉદાસીનપણુંસ્પર્શે નહિં એવું ઉચ્ચઅપ અસગપણું રાખવું એમ મનનું ઔદાસીન્યપણુ રાખવું; આ મન-વચન-કાયાના ચેાગથી આત્માનું મુક્તપણું-છૂટાપણું રાખવું. છેલ્લામાં છેલ્લું આ જ ને આટલું જ કરવાનું છે, આ જ છેલ્લી પ્રક્રિયા છે, માટે આ છેલ્લી (final) છેવટની સમજણુ છે. (મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રમાં પણ શ્રીમરે આ જ વસ્તુ લખી છે. જુએ . ૧૨૬). તેમજ હાથનોંધ ૧-૬૫માં લખ્યું છે— આહા રના જય, આસનના જય, નિદ્રાના જય, વાદ્સયમ, જિનાપષ્ટિ આત્મધ્યાન.' ઇ., અને હાથનાંધ ૨-૬૫માં લખ્યું છે— આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાને સંયમ સઉપયાગપણે કરવા ઘટે છે. ' આ મન-વચન–કાયાના સયમ કેવી રીતે કરવા એ અંગેની પેાતાની સવિસ્તર આત્મચર્યાં શ્રીમદ્દે હાથનેાંધ ૧-૮માં દર્શાવી છે : વચનસંયમ, મનેાસંયમ, કાયસયમ' એમ પ્રત્યેક ત્રણવાર લખી અત્ર એમ સૂચવ્યું જણાય છે કે આ ત્રિવિધ સંચમ કૃત-કારિત-અનુમાદિત એ ત્રિપ્રકારથી અથવા ત્રિકાળ સંબંધથી કરવાની પેાતાની ધારણા છે. શ્રીમદ્દે આ ત્રિવિધ સયમની ચેાજના આ પ્રકારે કરવા ધારી છે— કાયસ’ચમ. ઇન્દ્રિયસંક્ષેપતા, ઇન્દ્રિય સંયમ, આસનસ્થિરતા. સઉપયાગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંયમ–મૌનતા, વચનસ ક્ષેપ સઉપયાગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનગુણાતિશયતા. મનાસંયમ,-મનઃસક્ષેપતા, મનઃસ્થિરતા આત્મચિંતનતા.’ ." Page #467 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજથદ્ અર્થાત્ કાયસંયમ આ પ્રકારે કરવાનું શ્રીમદ્દે ધાયું છે—ઇન્દ્રિયસ'ક્ષેપતા-પચ ઇન્દ્રિયની પ્રવૃત્તિને જેમ બને તેમ સક્ષેપવી—ટૂ'કાવવી, ઇન્દ્રિયસ્થિરતા-પચ ઇન્દ્રિયને વિષયમાં પ્રવૃત્તિ ન કરવા દેતાં પ્રત્યાહાર કરી–પાછી ખેંચી આત્મામાં સ્થિર રાખવી, આસનસ્થિરતા–સ્થિર અડાલ આસનના અભ્યાસ કરવા, સઉપયેાગ યથાસૂત્ર પ્રવૃત્તિ— કાયાની કંઈ પણ પ્રવૃત્તિ કરવી પડે તે આત્માના ઉપયાગ ન ચૂકાય એમ ‘સઉપયાગ’ યથાસૂત્ર–જેવા પ્રકારે સૂત્રમાં કહ્યું છે તેવા પ્રકારે આત્માનું અખડ સૂત્ર જાળવીને પ્રવૃત્તિ કરવી. (૨) વચનસંયમ આ પ્રકારે કરવા ધાર્યા છે—મૌનતા–જેમ અને તેમ મૌનમૌનપણું ધારણ કરવું, વચનસંક્ષેપન ચાલે તે વચન જેમ અને તેમ સ ંક્ષેપમાં થાય તેમ ખેલવું, સઉપયાગ યથાસૂત્ર પ્રવૃત્તિ—જે કાંઈ વચન પ્રવૃત્તિ કરવાનું થાય તે આત્માના ઉપયેાગ ન ચૂકાય એમ યથાસૂત્ર-જેમ સૂત્રમાં કહ્યું છે તેમ યથાર્થ ભાષાસમિતિ સાચવીને—આત્માનું અખંડ સૂત્ર જાળવીને કરવી. વચનગુણાતિશયતા—અને એમ કરતાં જે વચન નિકળે તેની ગંભીરા તાને લઈ વચન ગુણની અતિશયતા—અસાધારણતા હાય, અન્ય વચન કરતાં અતિશાયિપણુ –ચઢિયાતાપણું હાય. (૩) મનસંયમ આ પ્રકારે કરવા ધાર્યાં છે—મન:સંક્ષેપતા–જેમ બને તેમ મનાયેાગની સંક્ષેપતા–સંક્ષેપપણું-ટૂકાપણું કરવું, મનઃસ્થિરતા-મનને યંત્ર તંત્ર ભ્રમણ ન કરવા દેતાં સ્થિર ધારવું, આત્મચિંતનતા-અને તે મનને આત્મચિંતનમાં જોડી દેવું. આમ મન-વચન-કાયાના સચમ સિદ્ધ કરવાની શ્રીમદ્દની જીવનચર્યા છે. ૪૨૨ આ સંયમસાધનમાં નિમિત્ત કારણરૂપ સેવવા ચેાગ્ય દ્રવ્ય–ક્ષેત્ર -કાળ ભાવ અંગેની વિચારણા આ જ નોંધમાં શ્રીમદ્ નોંધે છે—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સયમકારણનિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દ્રવ્ય—સંયમિત દેહ. ક્ષેત્ર—નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહાર. કાળ—યથાસૂત્ર કાળ. ભાવ—યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર.’ અને ભાવસંયમરૂપ આત્મસાધનના અંગભૂત ભાવથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સંબંધી વિચારણા કરતાં શ્રીમદ્ નિર્ધારણા કરે છે એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, એવા નિશ્ચય રહે છે.' (હાથનાંધ ૧-૪૦). ભાવથી આ એકાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ શુ? એ અંગે સ્પષ્ટતા (હાથનોંધ ૧-૭) કરે છે—આત્મસાધન. દ્રવ્ય—હું એક છું, અસંગ છું, સત્ પરભાવથી મુક્ત છુ'. ક્ષેત્ર—અસખ્યાત નિજઅવગાહના પ્રમાણુ છું. કાળ—અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ—શુદ્ધ ચૈતન્યમાત્ર નિવિકલ્પ દૃષ્ટા છું.' આવા એકાંત દ્રવ્ય એકાંત ક્ષેત્ર એકાંત કાળ અને એકાંત ભાવરૂપ પરમ ભાવસંયમ શ્રીમદ્દે જીવનમાં સિદ્ધ કરી દેખાડચો હતા, એટલે જ એમને સમયે સમયે અનંતા સચમ પિરણામ વધ`માન થયા કરતા હતા. આ અંગે આ હાથનેાંધમાં (૧–૨૪) શ્રીમદ્ પેાતાનું અનુભવસિદ્ધ વચન લખે છે— જ્ઞાનીપુરુષાને સમયે સમયે અનતા સચમપરિણામ વર્ધમાન થાય છે, એમ સને કહ્યુ છે તે સત્ય છે. તે સયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.’ આમ શ્રીમના અનુભવની આરસી સમી આ હાથનાંધ (Private Page #468 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મ ચરિત્ર ભણી દોટ ૪ર૩ diary) પરથી પરમસંયમી શ્રીમદની દ્રવ્યસંચમ-ભાવસંયમમય જીવનચર્યા સ્વયં જણાઈ આવે છે. અને આમ ગૃહવાસ મળે પણ પરમદ્રવ્ય-ભાવસંયમમય મુનિચર્યા જેવી શ્રીમદની આ જીવનચર્યા પ્રત્યે દષ્ટિપાત કરતાં આપણને ગૃહવાસસ્થ મહાવીરની મુનિચર્યાની સહજ સ્મૃતિ થાય છે. શ્રીમદ ખરેખર! જીવનમાં મહાવીરના આદર્શને અનુસર્યા હતા અને અનુસરવા માગતા હતા, તે આ સમિતિગુણિમય–સતત આત્મપગમય શ્રીમદની મહામુનીશ્વર જેવી જીવનચર્યા પરથી સ્વયં જણાય છે. હાથોંધમાં (૧-૩૭) શ્રીમદ્દ લખે છે– શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો-ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ સાડા બાર વર્ષ જેવા દઈ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એને હેતુ શે?” તેમજ પત્રાંક (૫૧૬) માં લખે છે – “જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણમી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા, તે વ્યવસાય, બીજા જ કરી ક્યા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા ચોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં વારવાર આવતા આ ઉલ્લેખ સ્પષ્ટ સૂચવે છે કે શ્રીમદ્ પોતાની જીવનચર્યામાં મહાવીરના મહાન આદર્શને અનુસર્યા હતા, અને ગૃહવાસમાં છતાં પિતે તેવા જ અભેગી જેવા, અવ્યવસાયી જેવા, નિસ્પૃહ સહજ સ્વભાવે મુનિ જેવા આત્માકાર પરિણામી હતા છતાં, અગ્નિ જે આ અસાર નીરસ વ્યવસાય ત્યજવાની માળા જપતા બાહ્યથી પણ મુનિચર્યા ગ્રહણ કરવાને તલસતા હતા. આવા વર્ધમાનસ્વામીના ઉત્તમ આદર્શને અનુસરનારા સર્વ અર્થમાં પરમસંયમી શ્રીમદ્રની પરમ અદ્દભુત માત્મચારિત્રદશા સમયે સમયે અનંતગુણવિશિષ્ટ વર્ધમાન થતી જતી હો” એમાં આશ્ચર્ય શું? “જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે. તેમ તેમ દ્રવ્યાનુયે યથાર્થ પરિણમે છે. xxદ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે,”—એમ ધારશીભાઈ પરના પત્રમાં (અં. ૮૯૬) શ્રીમદે આત્માનુભવસિદ્ધપણે સ્વયં લખ્યું છે તેમ, શ્રીમદ્દને આત્મસંયમ સમયે સમયે અનંતગણું વધતું જતો હતે, દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે હતા,– દ્રવ્યને અનુસરનારૂં એમનું ચરણ-ચારિત્ર “વ્યાનુસાર ચર’ થયું હતું, આત્માથી અન્ય સર્વ ભાવ પ્રત્યે એમને વિગતારતિરૂપ વિરતિ હેવાથી એમને આત્મા સર્વ ભાવથી વિરામ પામી પૂર્ણ ભાવવિરતિ થયે જ હતું, એટલે જ શ્રીમદ્ પાનાચ તું તિદ્રવ્યાનુયેગનું વિરતિ ફળ પામ્યા જ હતા; કારણ કે " जह णाम कोवि पुरिसो परदब्बमिणंति जाणिदुं चयदि । ત સવે પરભવે કળા સિનું જળ ! ” સમયસાર ગા. ૩૫ આના અભુત પરમાર્થ માટે જુઓ અમૃતચંદ્રાચાર્યની અદ્દભુત “આત્મખ્યાતિ’ ટીકા Page #469 -------------------------------------------------------------------------- ________________ ४२४ અધ્યાત્મ રાજચંદ્ર દ્રવ્યાનુગથી જે સ્વ–પર વસ્તુને ભેદ જાણે છે, ભેદવિજ્ઞાન પામે છે, તે પરવસ્તુને પરિત્યાગ કરી શુદ્ધ આત્મચારિત્રદશા પામે જ છે. પરમાર્થ સખા સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૫૯૨) શ્રીમદ્દ લખે છે – જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષે ધન્ય છે. બીજાની વસ્તુ પિતાથી ગૃહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુ કરે છે. ૪૪ વિરલા જ સમ્યગદષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. ૪૪ વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એ આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રોકાણ છે.” આમ આત્મચારિત્રદશાના અનન્ય આત્મપુરુષાર્થમાં પ્રવર્તમાન શ્રીમદ્દને પ્રવર્ધમાન ભાવસંયમ તે પૂરેપૂરે છે જ, એટલું જ નહિ પણ દ્રવ્યસંયમ પણ પૂરે. પૂરે છે જ, અને બાહ્ય ત્યાગરૂપ સંયમ પણ પૂરેપૂરે ઈચ્છે છે જ. એટલે જ આ પરમાર્થ સંયમ અને વ્યવહાર સંયમ બન્નેની પૂરેપૂરી ઉપયોગિતાઉપકારિતા મુક્તકઠે સ્વીકારી શ્રીમદે તેમજ કરવા ધાર્યું છે : લલ્લુછ મુનિ પરના પત્રમાં (અં. ૬પ૩) શ્રીમદ લખે છે–આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. સહજાત્મસ્વરૂપ.” સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૬૬૪) લખે છે –“સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થસંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના પ્રહણને વ્યવહારસંયમ કહ્યો છે. કેઈ જ્ઞાની પુરુષોએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષાલક્ષ વગર)એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમને, તેને અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થ સંયમની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે.” “જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તે પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે” (સં. ૬૭૦). શ્રીમદ્દ એ જ ઝંખે છે, એટલે જ શ્રીમને નિરંતર તે જ દ્રવ્ય-ભાવસંયમની કેવી અનંતગુણવિશિષ્ટ તમન્ના છે તે લલુછ મુનિ પરના પત્રમાં જણાવી છે–“પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વત્ય કરે છે તે સત્પના સમાગમનું ધ્યાન નિરંતર છે. પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકીર્ણજીની જિજ્ઞાસાથી અનંતગણવિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ઘપણને ઘણા અલ્પપણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે. અને એટલે જ શ્રીમદ્ પરમ ભાલ્લાસથી પુરુષના અગાધ ગંભીર સંયમને અને સંયમને પિતાને પરમ ભાવપૂર્ણ નમસ્કાર કરે છે– સત્યુના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ. Page #470 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણી દોટ કર૫ પરમ પુરુષને નમસ્કાર. પરિણામમાં તે જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુંઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર.” (સં. ૮૦૮). તેમજ મનસુખભાઈ કિરવુચંદ પરના પત્રમાં (અં. ૩૪) પણ તે જ ભાવનમસ્કાર કર્યો છે–પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બંને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર.” ઈત્યાદિ. આવા દ્રવ્ય-ભાવસંયમની અનન્ય તમન્ના ધારતા, સર્વ અર્થમાં પરમસંયમી શ્રીમદુની આત્મચારિત્રદશા પરમ અદ્દભુત હોય એમાં પૂછવું જ શું? “ધાર તરવારની સેહલી દેહલી, ચૌદમા જિન તણું ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા–એવી આ ચારિત્રદશા કેવી વિકટ છે? શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત થયા હોય પણ જે આ સંયમદશા–ચારિત્રદશા ન આવી તે તે વંધ્ય તરુ સમાન છે-“શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તો પણ, જે નવિ જાય પમાયો (પ્રમાદ) રે; વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જે નાયો રે....ગાયો રે, ગાયે, ભલે વીર જગતગુરુ ગાયે.” (અં. ૬૬૦). “સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે.” (અં. ૭૮૪). “પરમોત્કૃષ્ટ સંયમમાં સ્થિતિની તે વાત દૂર રહે, પણ તેના સ્વરૂપને વિચાર થવો પણ વિકટ છે.” (નં. ૭૯૨). આ ચારિત્ર એટલે શું? સરિસ ઘણો એ પ્રવચનસારનીx સુપ્રસિદ્ધ કમી ગાથામાં કહ્યું છે તેમ–ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મહાભ વિના આત્માને પરિણામ છે. આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા કરતાં મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ–સ્વરે ચા વાર્ષિ, સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત્ સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છેતે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે. અર્થાત શુદ્ધચૈતન્યપ્રકાશન તે ધર્મ છે અને તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે; અને સામ્ય તે દર્શનમેહનીય અને ચારિત્રમોહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મહાભના અભાવથી અત્યંત નિર્વિકાર એ જીવને પરિણામ છે. આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાÁવાચક છે. આ ત્રણે અર્થમાં શ્રીમદને ઉત્તમ ચારિત્ર વર્તતું હતું. કારણ કે “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણું, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયે પ્રબળ કષાય અભાવ”—એ કષાયરહિત શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મને શ્રીમદ્દ નિરંતર સાધી રહ્યા હતા, એમને સ્વરે સાલું રાધિ રૂપ શુદ્ધઆત્મચારિત્ર વર્તતું હતું, કષાયઅભાવરૂપ આત્મધર્મ વર્તતે હતા, સર્વ જીવ પ્રત્યે સમભાવરૂપ શુદ્ધ સામ્ય વર્તતું હતું. “સર્વને વિષે સમભાવની ઈચ્છા " चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिट्ठिो । મોકોવિહીળો રાણો પૂળો દુ સમો ”—પ્રવચનસાર ગા. ૭ " स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणामः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારટીકા. મ- ૪ Page #471 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર રહે છે (અં. ૬૦૬) એવા શ્રીમદ્દની જગમાં સર્વત્ર સમતા કેવી અદ્ભુત હતી તે તેમને આ અમૃતપત્ર જ (અં. ૪૬૯) દર્શાવે છે – જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જે સ્નેહ અ: આત્મા પ્રત્યે છે તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ, જે બા દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તે જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, જે સર્વ દેહ પ્રત્યે વર્તવાને પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વતે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને કક્યારેય થઈ શકતી નથી. x x કઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં, કે ખૂન કરવું નહીં; અને કરવું તો એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું. એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયાં દઢ છે; નિશ્ચયસ્વરૂપ છે. x સૌથી અભિન્ન ભાવના છે; જેટલી ગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્કૂતિ થાય છે; કવચિત કરુણાબુદ્ધિથી વિશેષ સ્કૂતિ થાય છે; પણ વિષમપણથી કે વિષય, પરિગ્રહાદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પરૂપે સ્થિતિ છે, વિશેષ શું કહીએ ? અમારે કંઈ અમારૂં નથી, કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તન નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્તબુદ્ધિ ઘટે નહીં, હેય નહીં.” આવી આત્મવત્ સર્વરોષ એવી શ્રીમદના આત્મજીવનમાં વણાઈ ગયેલી સર્વત્ર સમતા કેવી અદ્ભુત હતી! આત્મજીવનમાં ઓતપ્રોત થયેલી સામાયિક ચારિત્રદશા કેવી અલૌકિક હતી! “પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્તા વ્યક્તપણે સંભારું છું'-(અં. ૮૬) એ શ્રીમદના દિવ્ય આત્માના ધન્ય ઉદ્દગારોથી સૂચિત થતી એમની યથાખ્યાત (ક્ષાયિક) ચારિત્ર પ્રત્યેની દોટ કેવી અપૂર્વ હતી! “અનંત અવ્યાબાધ સુખને એક અનન્ય ઉપાય સ્વરૂ પસ્થ થવું તે જ છે' (અં. ૯૦૧) એ વચન જેણે અનુભવસિદ્ધ કર્યું હતું એવા સ્વરૂપસ્થ શ્રીમદની સ્વરૂપે સંયમ–સ્વરૂપમાં સંયમનરૂપ સંયમદશા કેવી અનુપમ હતી! શ્રીમદની આ આત્મસંયમદશા–આત્મચારિત્રદશા સમયે સમયે અનંતગુણવિશિષ્ટ બનતી જતી હતી. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવલજ્ઞાન રે એ આત્મભાવના નિરંતર ભાવતા પરમ ભાવિતાત્મા શ્રીમદ્ શુદ્ધતા વિચારતા હતા, શુદ્ધતા ધ્યાવતા હતા, શુદ્ધતામાં કેલિ–રમણતા કરતા હતા, શુદ્ધતામાં સ્થિર રહેતા હતા,-એવા એમના સ્વરૂપસ્થ આત્માને અમૃતધારા વરસતી હતી. “શુદ્ધતા વિચારે ધ્યા, શુદ્ધ તામેં કેલિ કરે; શુદ્ધતામાં સ્થિર શૈ, અમૃતધારા વરસે.” “સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે? (અં. ૬૦૯) એવી જીવન્મુક્તદશા શ્રીમદ અનુભવતા હતા. “આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વ કહ્યો છે –(અં. ૫૯૦) એ સહજ સ્વસ્થતારૂપ (સ્વમાં સ્થિતિરૂ૫) જ્ઞાનને સાર શ્રીમદ્ પામી ગયા હતા. “આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત Page #472 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ આત્મસયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણી દાટ ૪૨૭ આત્મા પેાતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હેાય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું ચેાગ્ય છે, એવા શ્રી તીર્થંકરના આશય છે' (અ. ૪૩૧)—એવી કેવળ દશા ભણી દોટ મૂકી રહેલી ઉજાગર અવસ્થા શ્રીમને વત્તતી હતી. સતત અંતર્મુખ ઉપયાગે સ્થિતિ એ જ નિગ્રંથના પરમ ધમ છે' (અ. ૭૬૭)—એ નિ થના પરમ ધ ને શ્રીમદ્ ‘કાયાની વિસારી માયા અનુસરતા હતા. જેમ છે તેમ સમજાવાથી ઉપયેગ સ્વરૂપમાં શમાયા અને આત્મા સ્વભાવમય થઇ રહ્યો’—એવી સ્વરૂપ સમજી ઉપયેાગની સ્વરૂપમાં શમાવારૂપ ધન્ય દશા શ્રીમદ્ અનુભવતા હતા. અને આમ *ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે શમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયાગને' (અ. ૭૩૫) પામેલા શ્રીમદ્ ઉત્તરોત્તર બળવત્તર અનતી જતી શુદ્ધોપયાગમય શુદ્ધ આત્મચારિત્ર દશાની અપૂર્વ સંયમશ્રેણીએ ચઢતા હતા. સં સંતાને નમસ્કાર કરવા યાગ્ય કેવી અદ્ભુત ચારિત્રદશા ! પ્રકરણ સડસઠમુ ‘અપૂર્વ અવસર એવા ક્યારે આવશે ?’ બાહ્યાંતર નિગ્ર થપણાની ગવેષણા : પરમપદપ્રાપ્તિના મનારથ ‘અપૂર્વ અવસર એવા કચારે આવશે? કયારે થઈશુ ખાહ્યાંતર નિગ્રંથ જો; સવ સબંધનું બંધન તીક્ષણ છેદ્દીને, વિચરશુ કવ મહંત પુરુષને પથ જો.... શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ આત્મસંયમ અને આત્મચારિત્રની પ્રવમાન દશા પામી રહેલા શ્રીમદ્ · કાયાની માયા વિસારી ’ભાવનિ થના ૫થે તે અપૂર્વ આત્મપરાક્રમથી વિચરી જ રહ્યા હતા, છતાં ખાદ્યથી-દ્રવ્યથી પણ નિત્ર થ થવાની તેમની ગવેષણા પ્રથમથી જ હતી, અને વચ્ચે પ્રારબ્ધના ‘ કારમે ઉદય ’ન આવ્યેા હાત-અંતરાયભૂત ન થયેા હૈાત, તે શ્રીમદ્ તે પંથે કચારનાયે વિચરી ચૂકયા હાત; પણ આ પ્રારüાદય કાંઈક શાંત પડતાં ૧૯૫૦ થી છબ્બીશમા-સત્તાવીશમા વષઁથી તે। શ્રીમની આ બાહ્યાભ્ય તર નિમ'થ થવાની ગવેષણા એર જોરશેારથી વધતી ગઇ, અને શ્રીમદ્ ‘અપૂર્વ અવસર એવે કયારે આવશે ? કચારે થઇશું ખાહ્યાંતર નિત્ર થ જે ?-એના જાપ જપવા લાગ્યા. શ્રીમના આ ખાદ્યાભ્યતર નિગ્રંથ થવાના અપૂર્વ અવસરની ગવેષણાનું અને પરમપદપ્રાપ્તિના પરમ ભવ્ય મનેરથનુ' આ પ્રકરણમાં આલેખન કરશુ. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ અધ્યાત્મ રાજચંદ્ર અંતરંગ નિગ્રંથશ્રેણીના પ્રકરણમાં જણાવ્યું હતું તેમ બાહ્ય વ્યવહાર-વ્યવસાય મળે પણ શ્રીમદૂની અંતરંગ નિગ્રંથશ્રેણી વર્તતી હતી, આ નિર્ચથશ્રેણી ઉત્તરોતર વધતી જતી હતી, અને ૧૯૪૭માં શુદ્ધ સમકિતની પ્રાપ્તિ પછી તે ઘણી ઘણી બળવાન બનતી જતી હતી અને ૧૯૪૮ ના માગશર માસથી-જ્યારથી શ્રીમદ્દ અપૂર્વ આત્મસંયમમય ક્ષાયિક ચારિત્રની ગવેષણ કરી રહ્યા હતા, ત્યારથી તે તે સમયે સમયે અનંતગુણવિશિષ્ટ બળવાન બનતી જતી હતી. પણ એટલાથી જ શ્રીમદ્દ સંતુષ્ટ ન હતા. શ્રીમદને તે બાહ્યથી પણ નિર્ગથ થવું જ હતું, અને તેના પરિપક્વ કાળની તેઓ પ્રતીક્ષા સમયે સમયે કરી રહ્યા હતા–નિરંતર તેને જાપ જપતા હતા. તેની સાક્ષી તેમના આ વચને જ પૂરે છે. પરમાર્થસખા સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૫૬૦, ૧૯૫૧ પિષ) શ્રીમદ્ પિતાને અંતવિચાર દર્શાવે છે– “જ્ઞાની પુરુષોને આત્મપ્રતિબંધ પણે સંસારસેવા હોય નહી, પણ પ્રારબ્ધ પ્રતિબંધ પણે હોય એમ છતાં પણ તેથી નિવત્તાવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તે ઉદય પણ જેટલે બને તેટલે સમપરિણામે વેદ્યો છે; જે કે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તો સારું એમ સૂક્યાં કર્યું છે, તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણું જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તે સારૂં, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશ જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપારવ્યવહારથી મુમુક્ષુછવને દેખાતી નથી.” તેમજ-પિતાના હૃદયરૂપ આ જ પરમાર્થ સહુને બીજા પત્રમાં (સં. ૧૬૯) ફટિક જેવા સ્વચ્છ હૃદયે પૂર્ણ નિખાલસ ભાવે શ્રીમદ્ તે જ આત્મભાવ દર્શાવે છે – “હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આત્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એ નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા આ ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એવો ભય જીવન ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે.” અર્થાત્ શ્રીમદ આ વ્યવહારઉપાધિથી સર્વથા છૂટવાની અધિક અધિક તમન્ના ધરી રહ્યા છે અને છૂટવામાં જે કંઈ પણ વિલંબ-ઢીલ થાય છે તે પિતાનું જ શિથિલપણું–ઢીલાપણું માને છે, વળી જનક વિદેહી આદિની જેમ પિતે ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવી વિદેહી દશા સાક્ષાત્ અનુભવતા હતા, છતાં તે જનકાદિના દષ્ટાંતનું Page #474 -------------------------------------------------------------------------- ________________ “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ૨૯ અવલંબન લઈએઠું લઈ અમારે ત્યાગ કરવાની શી જરૂર છે એમ ત્યાગ ટાળવાની બુદ્ધિ એમને કદી પણ ઉત્પન્ન થતી નથી, ઉલટું તે જનકાદિના દાખલા પ્રત્યે દેખવા કરતાં શ્રીમદ્દની દષ્ટિ તે આજન્મત્યાગી જિન ભગવાનના દાખલા પ્રત્યે જ છે. એટલે જ પરમ માર્દવમૂર્તિ શ્રીમદ પિતાના આત્માને પ્રેરે છે–સચેત કરે છે કે–જેને ત્યાગ કરવાની જરૂર જ ન હતી એવા શ્રી જિન જેવા જન્મત્યાગી પણ ત્યાગ કરીને ચાલી નિકળ્યા એવા આ “ભયના હેતુરૂપ ઉપાધિગની નિવૃત્તિ કરવામાં પોતે કાળક્ષેપ કરશે તો અશ્રેય થશે એવો ભય રાખવા યોગ્ય છે. અત્રે પોતાને પામર કહી આ પરમ પુરુષે પિતાના આત્માને જન્મત્યાગી જિન ભગવાનને દાખલે લઈ પોતાના આત્માને તેમ કરવા પ્રેરણા કરી છે. શ્રીમદ્દ સંસારમાં રહી વિદેહી રહેલા જનકવિદેહીને દાખલો લેવા નથી માગતા, પણ સંસારને ત્યાગ કરનારા જન્મત્યાગી જિન ભગવાનને દાખલો લેવા માગે છે ને તેને ખરેખરા અંતઃકરણથી પૂરેપૂરા અનુસરવા જ માગે છે. તેમ જ–પોતે પ્રાયઃ જીવન્મુક્તદશા જરૂર અનુભવી જ રહ્યા છે, અને અપૂર્વ વીતરાગતા આચરી જ રહ્યા છે, છતાં જીવન્મુક્તપણાની પૂર્ણતામાં કંઈ પણ ઊથતા નહિં રહેવા દેવા ઈચ્છતા અને રાગ-દ્વેષની સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુમાત્ર કણિકાને પણ આત્મામાંથી સર્વથા વિસર્જન કરવા ઈચ્છતા શ્રીમદ્દ પિતાના આત્માને એર પ્રેરણા કરે છે–“જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્તદશાની જીવ આસાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે.” એટલે જ સુમમાં સૂક્રમ પરમાણુમાત્ર ન્યૂનતા દોષ પણ ન ચલાવી લેવાય એમ કડકમાં કડક રીતે પોતાના આત્માનું આંતરનિરીક્ષણ ને અંતરપરીક્ષણ કરતા પરમ ત્રાજુમૂર્તિ શ્રીમદ પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે“અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે.” આમ પોતાના અંતરુવિચારરૂપ હદય પોતાના પરમાર્થ સુદૃને દર્શાવી, અત્રે (નં. ૫૬૯) ત્યાગની સ્પષ્ટ વ્યાખ્યા કરતાં શ્રીમદ અંતરત્યાગ અર્થે બાહ્ય ત્યાગની કંઈ પણ ઉપકારિતા સ્વીકારી અંતરત્યાગનું પ્રાધાન્ય પ્રકાશે છે-“આત્મપરિણુમથી જેટલે અન્ય પદાર્થને તાદાભ્યઅધ્યાસ નિવત તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદામ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્યંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી ચોગ્ય છે. અર્થાત્ બાહ્યત્યાગની ખાતર અંતરત્યાગ નહિં, પણ અંતરત્યાગની ખાતર બાહ્ય ત્યાગ કર્તગ્ય છે. અને શ્રીમાને તે તાદાભ્યઅધ્યાસ નિવતાવારૂપ અંતરત્યાગ પુરેપુર થઈ ચૂક્યો છે અને પિતાની અંતરુસાધના પણ પ્રાયઃ પૂર્ણ થઈ ચૂકી છે, છતાં ગૃહાવાસ ઉદય હોય ત્યાંસુધી પરમાર્થ માર્ગ પ્રકાશ ન કરવાની પિતાની દઢ પ્રતિજ્ઞા Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ અધ્યાત્મ રાજચંદ્ર હોઈ અન્ય જીવોના કલ્યાણાર્થે પણ શ્રીમદ્ બાહ્ય ત્યાગને કે જાપ જપતા હતા, તે જ અત્ર પત્રના અંતે દર્શાવે છે– નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને તે જા૫ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે.”— પૂર્ણ નિખાલસ શ્રીમદની કેવી ત્યાગની તમન્ના ! આમ અંતરત્યાગને પૂર્ણ પ્રાપ્ત છતાં બાહ્ય ત્યાગને પણ નિરંતર ગવેષતા પરમ ભાવનિગ્રંથ શ્રીમદ્દ ભાવથી તે સર્વત્ર અપ્રતિબદ્ધ જ હતા,-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યારેય પણ ક્યાંય પણ ભાવ પ્રતિબંધ પામતા જ ન હતા; “સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી” (અં. ૬૧૦–એ અનુભવસિદ્ધ વચનને સર્વ પ્રતિબંધથી મુક્ત થયેલા શ્રીમદ્ ચરિતાર્થ કરતા જ હતા; “જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાનમાર્ગ કહ્યો છે અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિષે લક્ષ રાખી પ્રવૃત્તિ છે” (અં. ૫૧૭) –એમ શ્રીમદ્ તે પ્રધાનમાર્ગને અનુસરતા જ હતા; “દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું આત્મતાએ વર્તતા નિર્મથને કહ્યું છે” (અં ૭૩૯) એવું ચતુર્વિધ અપ્રતિબંધપણું આત્મતાએ વત્તતા ભાવનિગ્રંથ શ્રીમદ્ આચરતા જ હતા; “હે મુનિઓ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચારવાને સતત ઉપયોગ સિદ્ધ કરવા ચોગ્ય છે. જેમણે જગતસુખપૃહા છેડી જ્ઞાનીના માર્ગને આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે” (અં. ૭૮૬)એ અનુભવની છાપવાળા વચનમાં જણાવ્યા પ્રમાણે સર્વત્ર અપ્રતિબદ્ધ અસંગ ઉપયોગ ભાવથી મહા ભાવમુનિ મહાનિર્ગથેશ્વર શ્રીમદ્દ અનુભવસિદ્ધપણે અનુભવતા જ હતા; અને એટલે જ “સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા’ (અં. ૮૩૩) તે પરમ પુરુપોની પંક્તિમાં શ્રીમદ્ બિરાજતા જ હતા. આવા ભાવથી અપ્રતિબદ્ધ ભાવનિગ્રંથ શ્રીમદ્દ ભાવથી વિરતિ પામ્યા જ હતા, વિગતારતિરૂપ ભાવવિરતિ થયા જ હતા, અને એના સહજ ફલરૂપ ભાવથી વિરમવારૂપ ભાવવિરતિ પણ થયા જ હતા, અર્થાત્ આમ બને અર્થમાં જ્ઞાનનું ફલ વિરતિ પામી સંપૂર્ણ ભાવવિરતિ તે થઈ જ ચૂક્યા હતા. વાસ્તવિક રીતે આ ભાવવિરતિ જ શાસ્ત્રકારોએ મુખ્ય–પ્રધાન ગણી છે. શ્રીમદે અંબાલાલભાઈ પરના પત્રમાં (પત્રાંક ૭૪૯ માં) કહ્યું છે તેમ-“જ્ઞાનનું ફળ વિરતિ છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થે, વિભાવને ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોને અને વિભાવનાં ફળને ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું, અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનને પરમાર્થ છે.' ત્યાગાદાન-ગ્રહણત્યાગરૂપ Page #476 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર એવા ક્યારે આવશે?? ૪૩૧ પ્રવૃત્તિ-નિવૃત્તિ તેા મુખ્યપણે ખરેખર અંતમાં જ કરવાની છે; કષાયાદિ વિભાવમાંથી નિવૃત્તિ અને આત્મસ્વભાવરૂપ દેશ ન-જ્ઞાન-ચારિત્રાદિ આત્મગુણમાં પ્રવૃત્તિ એ અંતરંગ પ્રક્રિયા જ છે. જ્ઞાનીની દૃષ્ટિ તે મુખ્યપણે આ અંતર્ગ નિવૃત્તિ-પ્રવૃત્તિ પ્રત્યે જ હાય છે, પણ અજ્ઞાની જગને આ અંતરંગ નિવૃત્તિ-પ્રવૃત્તિનું પ્રાયઃ ભાન જ નથી. અને માત્ર બાહ્ય પ્રવૃત્તિ-નિવૃત્તિ પરથી જ પેાતાની કલ્પના પ્રમાણે જ્ઞાની-અજ્ઞાનીનું માપ વા તાલ કરે છે. પત્રાંક ૪૦૧માં શ્રીમદે માર્મિકપણે લખ્યું છે તેમ—અનાદિકાળથી માત્ર જીવને બાહ્યપ્રવૃત્તિ અથવા આહ્વનિવૃત્તિનું એળખાણ છે; અને તેના આધારે જ તે સત્પુરુષ, અસત્પુરુષ કલ્પતા આવેલ છે. સમાધિશતકમાં સ્થાને ર્મૂિત ઈ. શ્લાકમાં કહ્યું છે તેમ-મૂઢ છે તે મ્હારમાં ત્યાગાદાન—ગ્રહણુત્યાગ કરે છે, આત્મવેત્તા અધ્યાત્મમાં–અંતમાં તે ત્યાગાદાન-ગ્રહણુત્યાગ કરે છે, પણ નિષ્ઠિતાત્માને-સિદ્ધાત્માને મ્હારમાં કે અંતમાં કઈ પણ ત્યાગાદાન-ગ્રહણુત્યાગ નથી. આમ છતાં–લેવેકી ન રહી ઠાર, ત્યાગિવેક નાંહિ એર’ એવી અદ્ભુત નિષ્ઠિતાત્મ દશાને પામેલા શ્રીમદ્ જેવા જ્ઞાની પણ બાહ્ય નિવૃત્તિને પણ જરૂર ઇચ્છે જ છે. અને તેની સાક્ષી આ તેમના પાતે પેાતાને નમસ્કાર કરતા હાય એવા નિરૂપ ભાસ આપતા આ ધન્ય વચના પૂરે છે-જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ હાય છે, તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયા છે એવા જ્ઞાની પણ માહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સત્તમાગમનાં નિવાસપણાંને ઇચ્છે છે. તે જોગનું જ્યાંસુધી ઉદયપણું પ્રાપ્ત ન હેાય ત્યાંસુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વતે છે એવા જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ.’(અ. ૩૭૬). ઇ. આમ બાહ્ય નિવૃત્તિને ઇચ્છતાં પણ જ્યાંસુધી તે જોગના ઉદય ન બને ત્યાંસુધી શ્રીમને તે વિકટ વિષમ પરિસ્થિતિમાં જ વત્તવાનું હતું—વિકટ પરિસ્થિતિના જ સામના કરવાને હતા. કારણ કે બ્હારમાં પરભાવની પ્રવૃત્તિ દેખાતી હતી, અંદરમાં વિભાવના ત્યાગથી અને સ્વભાવના બ્રહ્મણથી પ્રગટેલી ઉગ્ર ભાવનિગ્રંથગ્દશા વત્તતી હતી,મ્હારમાં વૈશ્યવેષ અને અંદરમાં નિમ્ર થઇશા એવી વિષમ વિકટ મુંઝવણભરી સ્થિતિ હતી. આ અંગે શ્રીમના હૃદયદર્પણુ સમી હાથનાંધમાં (૧–૩૮) તે શ્રીમદ્ પેાતાનું અનન્ય આત્મસંવેદન દાખવે છે કે— સસંગ મહાશ્રવરૂપ શ્રી તીથંકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ કચાં સુધી રાખવી ? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવા વ્યવહાર શી રીતેથઈ શકે ? વૈશ્યવેષે અને નિથભાવે વસતાં ફ્રાટી કોટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લેાકષ્ટિ તેવું માને એ ખરૂ છે, અને નિથભાવે વતું ચિત્ત તે વ્યવહારમાં થા ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વી શકાતું " त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् । नांतर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मनः ॥ .. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ અધ્યાત્મ રાજથ નથી, કેમકે પ્રથમ પ્રકારે વતાં નિત્ર થભાવથી ઉદાસ રહેવું પડે તેા જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તા પછી તે વ્યવહાર ગમે તેવા થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તે નિથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યો વિના નિગ થતા યથાર્થ રહે નહીં, અને ઉયરૂપ હેાવાથી વ્યવહાર ત્યાગ્યા જતા નથી.' આમ ગૃહસ્થ વૈશ્ય વેષ અને નિગ્રંથ દશા એ દ્વિધા ભાવની સ્થિતિમાં કેમ પ્રવત્ત`વું તેની મેાટી વિમાસણ શ્રીમને થઈ પડી છે. કારણ કે મ્હારથી દેખાય છે ગૃહસ્થ વૈશ્યવેષી વાણીઓ-રત્નવણિક ઝવેરી, અને અંદરમાં બેઠા છે રત્નત્રયીના માટે વેપારી મહાનિથ પરમ ભાવમુનિ,—રત્નત્રયીના અનન્ય વ્યાપાર કરી અનુપમ આત્મલાભ પામનારા અલૌકિક ભાવરત્નવણિક્ બ્હારથી દેખાય છે અવિરતિ અને અંદરમાં વર્તે છે મહામુનીશ્વરાથી પણ આગળ વધી ગયેલું ઘણું ઘણું ઉંચું આત્મગુણુસ્થાનક. આમ આ અર્થાંમાં મિશ્ર ગુણસ્થાનક (નહિં કે ત્રીજા ગુણુસ્થાનકરૂપ મિશ્ર ગુણુસ્થાનક) જેવી સ્થિતિ થઈ પડી છે. એટલે જ શ્રીમદ્દે અત્રે માર્મિકપણે લખ્યું છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ કયાં સુધી રાખવી ?' અને મ્હારમાં દેખાય છે વૈશ્યવેષવાણીઆના વેષ, એટલે લેાક તેા પેાતાની કલ્પના પ્રમાણે એમ માની લ્યે છે કે આ તા આપણા જેવા એક સામાન્ય વ્યવહારીએ છે, પણ અંદરમાં એક મહાનિ થેશ્વર બેઠો છે એનું એને ભાન નથી. અને શ્રીમદ્ભુનું ‘નિ થભાવે વર્ત્ત તું ચિત્ત વ્યવહારમાં યથાર્થ ન પ્રવત્તી શકે એ પણ સત્ય છે.' કારણ કે વ્યવહારમાં યથાવત્તવા જાય તે નિથભાવની ઉપેક્ષા કરવી પડે અને નિત્ર થભાવે વત્તવા જાય તેા વ્યવહારની ઉપેક્ષા કરવી ઘટે,—ન્ને ઉપેક્ષા ન કરે તેા નિથભાવને હાનિ થાય અને એમાં હાનિ આવે તે તે શ્રીમને પરવડે એમ નથી. આમ નિત્ર'થતા છેડાય એમ નથી અને ઉદયાધીન વ્યવહાર પણ હાલ તત્કાળ છેડાય એમ નથી, અને એ અન્નના રાહ ન્યારા ન્યારા હૈાવાથી એ એની એક પ્રકારની સ્થિતિ કરી વી શકાય એમ નથી, એવી મેટી મુંઝવણભરી પરિસ્થિતિ શ્રીમદ્નની સામે આવી પડી છે. આ વ્યવહારથી નિવાઁ વિના શ્રીમનું ચિત્ત ઠેકાણે બેસે એમ નથી એટલે પરમ ભાવનિગ્રંથ શ્રીમદ્ આ અમૃત પત્રમાં (અ’. ૫૪૭) જણાવ્યુ તેમ સસંગ પરિત્યાગને જ ગવેષે છે— સ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવા અપ્રતિમ ધ મસંગભાવ ચિત્ત બહુ વિચાર્યું હાવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયું તેમ ખની શકે એટલે પ્રતિબંધ પૂર્વીકૃત છે; આત્માની ઇચ્છાને પ્રતિબ`ધ નથી. X x જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલા એવા નિશ્ચય બદલતે નથી, કે સસંગ મેાટા આસ્રવ છે; ચાલતાં, જોતાં, પ્રસ'ગ કરતાં, સમયમાત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે; અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે; તેથી અહેાનિશ તે માટા આસ્રવરૂપ એવા સસંગમાં ઉદાસપણું રહે છે; અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે; તે તેથી વિશેષ પરિણામને પામી સ`સ`ગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણોાગે ઇચ્છા રહે છે.' Page #478 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર એવો કયારે આવશે?” આમ પ્રવર્ધમાન પરિણામથી સર્વસંગનિવૃત્તિની નિરંતર ગવેષણ કરી રહેલા શ્રીમદની આ સર્વસંગપરિત્યાગની તમન્ના કેવી અનન્ય છે, તે આ તેમની હાથધના (અં. ૧-૪૪, ૪૫) પિતાના આત્માને ઉદ્દેશીને લખેલા અમર વચને જ પોકારે છે– “હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલે બળવાન પ્રારબ્ધદય દેખાતો હોય, તેપણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! જે કે શ્રી સર્વ એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એ જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, પણ તું તે ઉદયને આશ્રયરૂપ હેવાથી નિજ દેષ જાણે તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! (૧-૪). હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જોવામાં ન (?) આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવે આ વ્યવસાય તેને ત્યાગ ! જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એ તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેડીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વહેં તેપણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વ કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે.” (૧-૪૫) આમ જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહિં એવી જ્ઞાનદશાની સિદ્ધિ પરમ ભાવસાધુ સાધુચરિત શ્રીમદ્દ થઈ ચૂકી છે,–કષાયાદિ વિભાવને ત્યાગ અને જ્ઞાનાદિ સ્વભાવનું ગ્રહણ કરી લીધું હોવાથી વાસ્તવિક રીતે જ્યાં લેવા-મૂકવાનું કંઈ રહ્યું નથી ત્યાગાત્યાગ સંભવ નથી એવી કૃતકૃત્ય જ્ઞાનદશાની પ્રાપ્તિ પરમ ભાવનિગ્રંથ શ્રીમદને થઈ ચૂકી છે, “શું મુંડે શું લાગે છે” એવી પરમ ધન્ય ભાવમુનિદશા પ્રગટી ચૂકી છે, છતાં આ પરમ ભાવિતાત્મા શ્રીમદ્દ આત્મસાધનાની પૂર્ણતાર્થે અને જગના કલ્યાણાર્થે સર્વસંગપરિત્યાગની તીવ્ર તમન્ના ધરી રહ્યા છે. અને સર્વ સંગપરિત્યાગની આવી તીવ્ર તમન્ના ધરાવે છે એટલે જ શ્રીમદ્ વારંવાર અષભાદિ–વર્ધમાનાદિ મહતુ પુરુષના મહાન ત્યાગનું અનુસ્મરણ કરી પરમભક્તિઉલ્લાસથી નમસ્કાર કરે છે, અને તે પરથી તે મહત્ પુરુષોના મહત્ નિર્ગથપથે વિચરવાની પિતાની મહદ્ ઈચ્છા વ્યક્ત કરે છે મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તે ગ્રહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર ઋષભાદિ પુરુષે પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટ પણે ઉપદેશ્ય છે. (અં. ૬૬૪) મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્ર, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મનાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિને હેત છે, એવા સંસારને છેડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપામ્યું છે, અને સર્વ જીવેને તે ઉપાય ઉપદેશ્ય છે. (અં. ૬૬૭) શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. અને તે સંગને વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડ માર્ગ કહ્યો છે. તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. (અં. ૫૮૮). ખ-૫૫ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ અધ્યાત્મ રાજચંદ્ર ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સપુરુષને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. ૪ ૪ સૂફમસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષ તરી ગયા છે, તેમને પરમ ભક્તિથી નમસ્કાર હે ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. (અં. ૬૬) ૪ ૪ ૪ અહે! જ્ઞાની પુરુષની આશગંભીરતા, ધીરજ અને ઉપશમ! અહો! અહો! વારંવાર અહે” (અં. ૬૯૭) અપૂર્વ અવસર એ કયારે આવશે?”—એ અપૂર્વ અવસરનું દિવ્યગાન આવા આ મહતુ પુરુષના મહત્વ નિગ્રંથપંથે વિચરવાની તીવ્ર તમન્નાના પરમ ભાલાસમાં ને ભાવોલ્લાસમાં જ શ્રીમદે “અપૂર્વ અવસર એવો કયારે આવશે?” એ અમર પંક્તિથી શરૂ થતું અપૂર્વ આત્મભાવલાસમય કાવ્યનું દિવ્ય ગાન ગાઈ પિતાને પરમપદપ્રાપ્તિને મનોરથ પ્રવ્યક્ત કર્યો છે. અપૂર્વ અવસર એ ક્યારે આવશે?—એ અપૂર્વ ભાવવાહી પંક્તિથી પ્રારંભાતું આ અપૂર્વ કાવ્ય દિવ્ય દ્રષ્ટા કવીશ્વર શ્રીમદના આત્માનુભવદુગારરૂપ હોઈ મુખ્યપણે સ્વલક્ષી છે, છતાં અન્ય કોઈ પણ સાચો મુમુક્ષુ આ જ સામાન્ય ગુણસ્થાન કમે મોક્ષમાર્ગે આગળ વધી શકે એમ છે, એટલે, ગૌણપણે આ કાવ્ય પરલક્ષી પણ કહી શકાય એમ છે. આ કાવ્યનું હાદ સમજવા માટે શ્રીમદ્દના અધ્યાત્મજીવનરૂપ પશ્ચાદ્ભૂમિકાને (Back-gruond) કંઈક પરિચય હોવો આવશ્યક છે, અને તે પૂર્વ પ્રકરણમાં અપાઈ ચૂક્યો છે, એટલે સુજ્ઞા વાંચક આ કાવ્યના ભાવને યથાયોગ્ય પરિક્ષેત્રમાં (Proper perspective) ઝીલી શકશે. સાક્ષાત્ આત્મજ્ઞાનને પામેલા મહાત્મા શ્રીમદ્ વીતરાગતાની–આત્યંતર નિગ્રંથદશાની. અતિ અતિ ઉચ્ચ કક્ષાને પામી ચૂક્યા હતા, છતાં પ્રારબ્ધઉદયાધીનપણે તેમને બાહ્ય નિ થતાની પ્રાપ્તિમાં હજુ કંઈક અંતરાય હતે. પણ અંતરાત્માથી તે તેઓ બહા ત્યંતર નિર્ગથતાની પરિપૂર્ણતાને ઝંખી રહ્યા હતા, એટલે તે નિગ્રંથ વીતરાગ શ્રેણીએ પોતે કેવા ઉત્ક્રમે ચઢયા છે વા ચઢવા માગે છે, તેનું સિંહાવલોકનન્યાયે અવલોકન કરી તેઓએ અત્રે છેવટે પરમ પદને મને રથ હૃદયમાં ધારણ કરી અપૂર્વ ભાવાવેશના ઉલ્લાસમાં આ દિવ્ય સંગીત લલકાર્યું છે–આટલી પશ્ચાદ્ભૂમિકા લક્ષગત રાખી હવે આ કાવ્યને સંક્ષેપ વિચાર કરીએ. આત્મજ્ઞાન અથવા સમ્યગદર્શન કાંઈ એમ ને એમ પ્રાપ્ત થઈ જતું નથી, પણ અપૂર્વકરણથી–અપૂર્વ ભાલ્લાસપૂર્વક આત્મપુરુષાર્થથી તે પ્રાપ્ત કરવાનું હોય છે. ઉત્કૃષ્ટ વિરાગ્ય ને તીવ્ર મુમુક્ષુપણારૂપ આવા પરમ ભાલાસથી જેને સાક્ષાત આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, દેહ આત્માના ભેદનું ભાન ઉપજયું છે, એ આ દિવ્ય આત્મા તે દેહાદિ પરભાવના સંસર્ગથી છૂટવાને અહોનિશ ઝંખે છે અને એટલા માટે જ તે બાહ્યાભ્ય તર નિથ થવાની ભાવના ભાવે છે. આવો પ્રશમરસનિમમ તીવ્ર Page #480 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ? ૪૩૫ વૈરાગ્યવાન આ મહામુમુક્ષુ મહાત્મા આ “અપૂર્વ અવસરની ગવેષણ કરતે અપૂર્વ ભાવાવેશથી લલકારે છે– અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહત્પરુષને પંથ ને ?......અપૂર્વ અવસર૦૧ એવો અપૂર્વ–કદી પણ પૂર્વે પ્રાપ્ત નથી થયે એ અવસર (પ્રસંગ, ટાણું) અમને ક્યારે આવશે? ક્યારે પ્રાપ્ત થશે? અમે બાહ્ય–અત્યંતરપણે નિગ્રંથ કયારે થઈશું? સ્ત્રી-પુત્ર-મિત્રાદિ બાહ્ય સંબંધ અને રાગ-દ્વેષ-મોહાદિ સકલ આત્યંતર સંબંધનું તીક્ષણ (આકરું–તીવ્ર) બંધન તીકણપણે–તીવ્રપણે–ઉગ્રપણે છેદીને-કાપી નાંખીને અમે સર્વથા અસંગ નિર્મથ (સાચા સાધુ સંત શ્રમણ) થઈને મહત્વ પુરુષના પંથે જ્યારે વિચરીશું? જેણે એ નિગ્રંથ માર્ગે સ્વયં ગમન કર્યું છે એવા એ નિથ વીતરાગ મહતુ પુરુષના માર્ગે અમે ક્યારે વિચારીશું? એવો અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? [લેકવ્યવહારમાં લગ્નાદિ પ્રસંગ જેમ “અવસર' કહેવાય છે, તેમ પરમાર્થવ્યવહારમાં પણ નિર્ગથ વીતરાગદશાની પ્રાપ્તિ તે મુક્તિ-સુંદરી સાથેના લગ્નની પૂર્વેની વિવાહ અવસ્થા સમાન છે. એટલે પરમાર્થ થી તે પ્રસંગ માટે “અવસર' શબ્દ જે તે સમુચિત જ છે.] આ નિગ્રંથપણું કેવા પ્રકારે છે તેનું સામાન્ય ભાવન કરતાં કહે છે કે – સર્વભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું ક૯પે નહી, દેહે પણ કિંચિત મૂછ નવ જોય જે–અપૂર્વર આત્માથી અતિરિક્ત-જૂદા એવા સર્વભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, અર્થાત્ રાગ તેષાદિ સમાત બંધથી અસ્પૃશ્ય એવી ઉ-ઉંચી આસીન-સ્થિતિરૂપ ઉદાસીન ભાવમાં જ વર્તાવારૂપ વૃત્તિ કરી, અને સંગ સંબંધ રહેલો જે દેહ છે તે માત્ર સંચમહેતએ જ હોય અર્થાત દેહને ઉપગ પણ આત્માને માત્ર સ્વરૂપમાં સંયમી રાખવા દાબી રાખવા જ કરાય એવું કરી (પણ) બીજોઈપણ હેતુએ બીજું કાંઈ પણ કલ્પ નહિં–ખપે નહિં, અને આ દેહમાં પણ કિંચિત્-પરમાણુમાત્ર પણ મૂર્છા મમત્વભાવ હોય નહિં,–આવી અપૂર્વ નિગ્રંથ વીતરાગ સ્થિતપ્રજ્ઞ દશાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? આવી અપૂર્વ નિર્ચથદશ પણ કેવા અનુક્રમે પ્રાપ્ત થઈ? વા થાય? તેનું વિશેષથી સ્વાનુભવ વર્ણન કરતાં શ્રીમદ્દ વદે છે– Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ અધ્યાત્મ રાજચંદ્ર દર્શનમેહ વ્યતીત થઈ ઉપન્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન ને, તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલોકિયે, વતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે.–અપૂર્વ૦૩ દર્શનમેહ વ્યતીત થઈ–દૂર થઈ, અર્થાત દેહાદિ પરવસ્તુમાં જે આત્મબ્રાંતિરૂપ દર્શનમહ હતા તે દૂર થઈ, અમને જે બેધ ઉપ અને દેહથી ભિન્ન-જુદા એવા કેવલ–એક-શુદ્ધ–અદ્વૈત ચૈતન્યનું-આત્માનું જ્ઞાન થયું, આત્મજ્ઞાન ઉપર્યું; તેથી કરીને હવે અમે ચારિત્રમોહને પ્રક્ષીણ-અત્યંત ક્ષીણ થયેલ વિલોકીએ છીએ, દેખીએ છીએ, એ એવું શુદ્ધ સ્વરૂપ ધ્યાન–એકાગ્ર ચિંતન અને વર્તે છે. અર્થાત્ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ દર્શનમેહ અમારો નષ્ટ થયે, એટલે તે દર્શનમોહના અવષ્ટ ભે–આધારે રહેલે પરભાવમાં વર્તાવારૂપ ચારિત્રમેહ પણ નષ્ટ થયે જ વા થશે જ એમ અમે પ્રગટ દેખીએ છીએ, અનુભવીએ છીએ, કારણ કે અમને શુદ્ધ આત્મસ્વરૂપનું એવું ધ્યાન વતે છે, અર્થાત્ અમે શુદ્ધ જ્ઞાન-દર્શનમય આત્મસ્વભાવમાં વર્તાવારૂપ ચારિત્રમાં સ્થિત છીએ કે જેથી ચારિત્રમેહ પણ પ્રક્ષીણ થયે જ કે થવાને જ, એવો આત્મવિશ્વાસ અમને વર્તે છે. આ અપૂર્વ અવસર અમને કયારે પ્રાપ્ત થશે? હવે ચારિત્રહ પ્રક્ષણ કરવા અમે કેવા અનુક્રમે પ્રવર્યા છીએ, વા પ્રવર્તવા ઈચ્છીએ છીએ? તેનું અવલોકન કરતાં કથે છે– આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વતે દેહ પર્યત જે; ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે.–અપૂર્વ ૦૪ મન-વચન-કાયાના સંક્ષિપ્ત-સંક્ષેપ કરેલા ગની આત્મસ્થિરતા મુખ્યપણે– નિરુપચરિતપણે દેહ પર્યત-જ્યાં લગી દેહની સ્થિતિ હોય ત્યાં લગી વર્તો, અર્થાત મન-વચન-કાયાના વેગને (વ્યાપારને, પ્રવૃત્તિને) એવા સંક્ષેપ ટૂંકા કરી નાંખે અને આ સંક્ષેપ કરેલા વેગને પણ આત્માનુકુલપણે એવા પ્રવર્તાવે કે જેથી ભૂખ્યપણે–ખરેખરી પરમાર્થ સત્ રીતે આત્મસ્થિરતામાં બાધ ન આવે, આત્મબાધક ન થાય, એટલું જ નહિં પણ જો જર્નફાસ્ત્રમ્ એ યોગને આત્મસાધકપણે પ્રવર્તાવવામાં એવું કુશલપણું રાખવે કે જેથી આત્માની સ્વરૂપને વિષે સ્થિરતા જ રહે અને આ આત્મસ્થિરતા પણ એવી દઢ હોય કે ઘર ભયંકર ઉપસર્ગ કે પરીષહના ભય થકી તેને અંત આવી શકે નહિં. [નોંધ: ઉપયોગ એ આત્માનું મુખ્ય લક્ષણ છે, જ્ઞાને પગ ને દર્શને પગ એમ ચેતન્યમય ઉપયોગના બે ભેદ છે. મન-વચન-કાયા ત્રણ ચોગ છે. ઉપયોગમય આત્મા દેહધારી છે ત્યાં લગી તેને મન વચન કાયાના વેગને સંબંધ અવશ્ય હવાને જ. એટલે ઉપયોગ અને યોગને સંબંધ આ ઘનિષ્ઠ હોઈ, પ્રથમ તો મન-વચન-કાયાન યોગની પ્રવૃત્તિ જેમ Page #482 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર એ કયારે આવશે?” ૪૩૭ બને તેમ સંક્ષેપ થાય એમ કરવું જોઈએ, કે જેથી કરીને ઉપયોગમય આત્મા પોતાના જ્ઞાનદર્શનમય આત્મસ્વભાવમાં જ સ્થિતિ કરે. આવા મન-વચન-કાયાના સંક્ષે૫૫ણુને ગુપ્તપણાને–સંરક્ષિતપણાને જૈન પરિભાષામાં “ગુપ્તિ' એવું યથાર્થ નામ આપેલ છે. આનું વિશેષ સ્વરૂપ સમજવા જુઓ પ્રજ્ઞાબેધ મેક્ષમાળામાં (ડે. ભગવાનદાસકૃત) સમિતિગુપ્તિને પાઠ નં. ૪૧] આગલી ગાથામાં ગુસિ–મન-વચન-કાયાના રોગની સંક્ષિપ્તતા કહી. હવે સંક્ષિપ્ત ગની પ્રવૃત્તિ પણ કરવી પડે તે કેવા પ્રકારે કરવી તેની વિધિ પ્રદર્શિત કરે છે– સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે–અપૂર્વ૦૫ મનવચન-કાયાના ચેગની જે કાંઈ પ્રવર્તન કરવી પડે તે સંયમના હેતુએ જ કરે, અર્થાત્ તે પ્રવૃત્તિ પણ એવી સમ્યક્ કરે કે જેથી આત્માનું નિજ સ્વરૂપને વિષે સંયમન જ થાય. આત્મા નિજ સ્વરૂપમાં જ રોકાઈ રહે, નિરુદ્ધ થાય અને આ જે પ્રવૃત્તિ કરે તે પણ નિજ આત્મસિદ્ધિના લક્ષપૂર્વક ને શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા જિન–વીતરાગની આજ્ઞાને આધીનપણે રહીને જ કરે; અને આવા પ્રકારે જે મન-વચન -કાયાના રોગની સંક્ષિપ્ત પ્રવૃત્તિ થાય તે પણ ક્ષણે ક્ષણે ઘટતી જતી સ્થિતિમાં જ હોય, પ્રતિક્ષણે ઓછી ઓછી થતી જાય ને અંતે-છેવટે તે તે પણ નિજસ્વરૂપને વિષે જ લીનતાને પામે; અર્થાત્ એમ સમ્યક્ પ્રવૃત્તિ કરતાં છેવટે આત્મા સ્વરૂપને વિષે સમાઈ જવારૂપ આત્મસમાધિને પામે. [ોંધ - આ મન-વચન-કાયાની સમ્યફપ્રવૃત્તિને જૈન પરિભાષામાં “સમિતિ એવું યથાર્થ નામ આપ્યું છે. આ સમિતિ-ગુપ્તિ એ સર્વ ચારિત્રની જનનીરૂપ-મૂલ આધારસ્થંભરૂપ હેઈ તે અષ્ટપ્રવચનમાતા તરિકે પ્રસિદ્ધ છે.] આમ આત્મસંયમના મૂળ આધારભૂત સમિતિ-ગુપ્તિનું જે સેવન કરે છે તે સંયમને પ્રતિકૂળ એવા વિષય-કષાયાદિનું આચરણ પણ પરિહરે છે તે દર્શાવે છે– પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષોભ જે; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબ ધ વણ, વિચરવું ઉદયાધીને પણ વીતલોભ જે–અપૂર્વ૦૬ ઈષ્ટ–અનિષ્ટ પંચ ઇન્દ્રિયવિષયમાં જ્યાં સર્વથા રાગ-દ્વેષ વિરહિતપણું વસે છે, વિષય કષાય-મદ-વિકથા-નિદ્રા એ પંચ પ્રકારના પ્રમાદથી જ્યાં મનને ક્ષોભ ઉપજતો નથી, દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી અને ભાવથી ક્યાંય પણ પ્રતિબંધ વિના જ્યાં ઉદયાધીનપણે-પૂર્વ પ્રારબ્ધના એગ પ્રમાણે વીતલભપ–લેશ પણ આસક્તિરહિતપણે વિચારવાનું રહ્યું છે. એવી અપૂર્વ નિથ દશાની પ્રાપ્તિને અપૂર્વ અવસર અમને કયારે આવશે? Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ અધ્યાત્મ રાજચંદ્ર આમ વિષયને પરિહાર કરી તમૂલક કષાયોનું ઉન્મેલન કેવી રીતે કરે છે તે દર્શાવે છે– ક્રોધ પ્રત્યે તે વાતે કાધસ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહીં, લેભ સમાન અપૂર્વ૦૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કાધ નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન છે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લેભ નહીં છ પ્રબળ સિદ્ધિ નિદાન –અપૂર્વ ૦૮ ક્રોધ પ્રત્યે તે ક્રોધસ્વભાવપણું વર્તે, અર્થાત ક્રોધ પ્રત્યે જ ક્રોધ કરી તેને જ્યાં ભસ્મસાત્ કરવાપણું વતે ! માન પ્રત્યે તે દીનપણાનું માન વતે! અર્થાત્ હું કે દીન નમ્રાતિનમ્ર છું તેનું માન કદાચ તે તે વર્તે, માયા (કપટ) પ્રત્યે તે સાક્ષિભાવની માયા વતે, અર્થાત્ અન્તરમાં કેવળ સાક્ષીભાવ દષ્ટાભાવ રાખી યોગમાયા કરી જુએ, પણ જગલીલામાં લેપાય નહિ, અને લેભ પ્રત્યે લોભ સમાન થાય નહિ, અર્થાત્ લભને લોભ કરે નહિ, સર્વથા નિર્લોભી જ હોય. (આ ક્રોધાદિ કષાયને જય કે ઉત્કૃષ્ટ હેય તેના ઉદાહરણ આપે છે–) ઘણું ઘણું ઉપસર્ગ–વિડંબના–હેરાનગતી કરનાર પ્રત્યે પણ લેશમાત્ર ક્રોધ ઉપજે નહિ; ચક્રવર્તી આવીને વંદન કરે તો પણ મનમાં માનને અંકુરો ગો જડે નહિ; દેહ છૂટી જાય, તે પણ એક રેમમાં પણ માયા (કપટભાવ) થાય નહિ; અને ભલે પ્રબળ ઉત્કૃષ્ટ પ્રકારના ઋદ્ધિ-સિદ્ધિના નિદાન–કારણ પ્રકટે તે પણ પરમાણુમાત્ર લાભ ઉપજે નહિ,– આવી નિષ્કષાય વીતરાગ નિગ્રંથદશાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? આવા વિષયકષાયથી રહિત ભાવનિગ્રંથ અવધૂત કેવું બાહ્ય નિગ્રંથપણું દાખવે નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે શંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ – અપૂર્વ ૦૯ નગ્નભાવ, મુંડભાવ, અસ્નાનપણું અદંતધાવન આદિ જે પરમ પ્રસિદ્ધ છે તે આ અવધૂતને વર્તે છે, અને કેશની, રેમની, નખની ટાપટીપ કે અંગે શુંગારાદિ આ નિરથને હોતા નથી; એમ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ નિગ્રંથદશા જ્યાં વતે છે એવો અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? (જુઓ પ્રજ્ઞાવધ મોક્ષમાળા (ડે. ભગવાનદાસકૃત) પૃ. ૯ નિગ્રંથને પાઠ નં. ૪. આમ સન્માર્ગની દીક્ષા પામેલા ઈત્યાદિ) Page #484 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર એ ક્યારે આવશે?” ૪૩૯ આવા દ્રવ્ય ભાવ નિગ્રંથને સર્વત્ર કે અદ્ભુત સમભાવ વતે છે તેનું સંકીર્નાન કરે છે– શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ જે; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્વ વર્તે સમભાવ જે–અપૂર્વ૦૧૦ શત્રુ મિત્ર પ્રત્યે જ્યાં સમદર્શિપણું વતે છે, માન અપમાનમાં પણ શુદ્ધ સમભાવ વતે છે, છવિતમાં કે મરણમાં ન્યૂનાધિકતા વર્તતી નથી, ને સંસારમાં કે મેક્ષમાં પણ શુદ્ધ સમભાવ વતે છે, એ આત્મસમાધિમય નિર્ગથદશાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે ? આવા સર્વત્ર સમભાવી અવધૂતને કેવું અદ્દભુત નિર્ભયપણું વર્તે છે તે બતાવે છે – એકાકી વિચરતે વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડેલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા છે. જે–અપૂર્વ ૧૧ એકાકી સ્મશાનમાં વિચરતો હોય કે પર્વતમાં વિચરતે હોય—કે જ્યાં વ્યાઘ, સિંહ, આદિને સંગ-ભેટે થઈ જાય તો પણ આસનનું અડોલપણું રહે અને મનમાં ભયજન્ય ક્ષોભપણું ન ઉપજે, અને આ તે જાણે કે પરમ મિત્રને વેગ મળે છે એમ માને–આવી પરમ નિર્ભય દશા જ્યાં વતે છે એ નિર્ગથપણાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? આવા આત્મારામ તપસ્વી નિગ્રંથને પુગલના પરમાણુમાત્ર પ્રત્યે પણ રાગ નથી તે દર્શાવે છે – ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહી, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જે–અપૂર્વ૦૧૨ ઘોર તપશ્ચર્યા કરે તે પણ મનને તાપ ઉપજે નહિં, અને સરસ અન મળે પણ જ્યાં મનને પ્રસન્નભાવ ઉપજે નહિં, તેમજ રજકણ (પરમાણુ) હોય કે વૈજ્ઞાનિક દેવની ઋદ્ધિ હોય, પણ તે સર્વેય એક પૂરણુ–ગલનસ્વભાવી એક પુદ્ગલસ્વભાવરૂપ જ્યાં માન્યાં છે એવો નિગ્રંથ દશાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? એમ ચારિત્રમેહને પરાજય કરી આત્મસંયમના સંચય વડે આત્મસામર્થ્યના ઉકેકને પામેલે આ મુમુક્ષુ મહાત્મા ભાવે છે: એમ પરાજય કરીને ચારિત્રમેહનો. આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; Page #485 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવ જે–અપૂર્વ.૦૧૩ એમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ ચારિત્રમોહને પરાજય કરી જ્યાં અપૂર્વકરણ ભાવ છે ત્યાં હું આવું–અર્થાત જ્યાં આત્મસામર્થ્યને અપૂર્વ ઉલ્લાસ વતે છે એવા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાને પહોંચું અને અહીં અતિશય શુદ્ધ સ્વભાવનું અનન્ય ચિંતન કરતે અર્થાત્ શુક્લ ધ્યાન–શુદ્ધ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવતે હું શપકોણી પર આરૂઢતા કરૂં, અર્થાત્ કર્મપ્રકૃતિઓના જ્યાં નિર્મૂળ નાશ-ક્ષપણુ-ક્ષય કરાય છે એવી ક્ષપકશ્રેણીએ ચઢી ૮–૯–૧૦-૧૨ ગુણસ્થાને આરે હું એ અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? (ધ–ોગદષ્ટિ સમુચ્ચયમાં કહેલું સામર્થ્યોગ (ધર્મસંન્યાસયોગ) અહીં અપૂર્વ કરણમાં શરૂ થાય છે. તે પૂર્વે આદર્શ નિગ્રન્થપણા વડે ચારિત્રમેહના પરાજયની દશા તે શાસગની સાધના છે અને તે પૂર્વે દર્શનમેહના પરાજયની દશા અને તે પછીની નિર્ચન્ય ચારિત્રમાર્ગે પ્રવર્તવાની તીવ્ર ઈચ્છાયુક્ત પ્રવૃત્તિને ઈચ્છાગમાં અન્તર્ભાવ થાય છે.) અને એમ ક્ષપકશ્રેણી પર આરોહણ કરતાં છેવટેમાહ સ્વયંભરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમાહગુણ સ્થાન છે, અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ. ૧૪ મેહસ્વયંભૂરમણ સમુદ્ર તરી જઈ જ્યાં ક્ષીણમેહ નામનું ગુણસ્થાન છે ત્યાં હ આવું. અને તેના અન્ય સમયે-છેલ્લા સમયે પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ નિજ–પોતાને કેવળજ્ઞાન નિધાન પ્રગટાવું—એ અપૂર્વ અવસર અમને કયારે આવશે? [ોંધ –મોહ છે એ સ્વયં આત્માએ પિતે ઉત્પન્ન કરેલો છે, એટલે એને મેહ સ્વયંભૂ કહેલ છે; અને તે મેહમાં આત્મા રમણ કરી રહ્યો છે, એટલે તેને મેહ સ્વયંભૂરમણ કહેલ છે. જૈન પરિભાષામાં સ્વયંભૂરમણ નામનો એક સમુદ્ર છે—જેનો વિસ્તાર અતિ અતિ મહાન હોઈ તે અતિ અતિ દુસ્તર છે. તેમ આ મેહરૂપી સ્વયંભૂરમણ સમુદ્ર પણ સુદુસ્તર છે. તે પણ અપૂર્વ આત્મપરાક્રમ સામર્થ્યગથી અત્તમુહુર્તમાં (વધારેમાં વધારે ૪૮ મિનિટમાં, તરી જઈ એમ અર્થ છે.) આમ કેવળજ્ઞાન પ્રકટે એટલે તેરમું સોગી કેવલી નામનું ગુણસ્થાનક પ્રાપ્ત થાય તેની દશાનું હવે સંક્ષેપ ઉત્કીર્તન કરે છે – ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવના બીજતણે આત્યંતિક નાશ જે, સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે–અપૂર્વ ૧૫ ઘનઘાતિ એવા ચાર કર્મ જ્યાં વ્યવચ્છેદ થયાં છે–સર્વથા નાશ પામ્યા છે, અને તેથી કરીને ભવના બીજને–મૂળ કારણને જ્યાં આત્યન્તિક સર્વથા નાશ થયે Page #486 -------------------------------------------------------------------------- ________________ ' અપૂર્વ અવસર એવા કયારે આવશે?? છે અને એટલે જ જે સવ ભાવના જ્ઞાતા જાણનારા દૃષ્ટા—દેખનારા આત્મસ્વભાવની શુદ્ધતા સહિત વતે છે, અને અન'ત વી' પ્રગટયુ છે એવા જે પ્રભુ કૃતકૃત્ય વર્તે છે,—એવા અપૂર્વ અવસર અમને કયારે પ્રાપ્ત થશે ? ૪૪૧ (નોંધ :—જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અન્તરાય, એ ચાર ઘાતી કમ' કહેવાય છે, કારણ કે તે આત્માના મૂળ જ્ઞાન-દર્શન સ્વભાવનેા ઘાત કરે છે; મેાહનીય કર્મીના નાશ થતાં જ્ઞાનાવરણીય દશનાવરણીય અને અન્તરાય એ ત્રણે ક તત્ક્ષણ એકીસાથે નાશ પામે છે, એટલે કેવલજ્ઞાન પ્રગટે છે, જેથી સવ ભાવના જ્ઞાતા-દેષ્ટા આદિ ભાવ પ્રગટે છે). અને શેષ જે ચાર અધાતિ કમ છે તેનું શું ? તે કહે છે— વેદનીયાદિ ચાર કવતે જહાં, ખળી સીંદરીવત્ આકૃતિ માત્ર ; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પુણે, મટિલ્યે દૈહિક પાત્ર જો.—અપૂર્વ ૧૬ વેદનીય, નામ, ગાત્ર અને આયુ એ ચાર જ્યાં સયેાગી કેવલી દશામાં મળેલી સીંદરીની જેમ આકૃતિમાત્ર શેષ રહ્યાં છે, અને તે વેદનીયાદિની સ્થિતિ પણ તે છેલ્લા દેહના આયુષ્યની સ્થિતિને આધીન છે, અને આયુષુ પૂર્ણ થયે તે દૈહિક પાત્ર મટી જઈએ, અર્થાત્ ફરી દેહભાજન ન થઈ એ એવા અપૂર્વ અવસર અમને કચારે પ્રાપ્ત થશે ? (માંધ :—વેદનીયાદિ પ્રારબ્ધાય પ્રમાણે કેવલીને પણ ઉદય આવે છે, પણ આત્માના સ્વરૂપને તે ખાધક કે ઘાતક થઈ શકતાં નથી; એટલા માટે જ તે અઘાતિ કહેવાય છે. આ વેદનીયાદિ ચાર ક` આ કેવલજ્ઞાનીને આ છેલ્લા દેહની આયુષ્યસ્થિતિ હાય ત્યાં સુધી જ હાય છે, પણ તે છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થતાં પુનઃ દેહ ધારણ કરવાપણું સČદાને માટે મટી જાય છે.) હવે તે છેલ્લા દેહના આયુણ્ અન્તે મન-વચન-કાયાના ચેાગ છૂટતાં ચૌદમા અચેાગી ગુણસ્થાનકની દશા વણુવે છે. (આ જ ચેાગદષ્ટિસમુચ્ચયમાં વર્ણવેલા ચાગસન્યાસયેાગ છે.) મ મન, વચન, કાયા ને ક્રમની વા, છૂટે જહાં સકળ પુટ્ટુગલ સંબંધ જો; એવું અયાગી ગુણુસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અષધ જ.—અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શીતા; પૂર્ણ કલંક રહિત અડાલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂત્ત સહજપન્નુરૂપ જો.અપૂર્વ ૦ ૧૮ મન-વચન-કાયા ને કર્મોની વ`ણા એ સકલ પુગલના સબંધ સČદાને માટે Page #487 -------------------------------------------------------------------------- ________________ જર અધ્યાત્મ રાજયક સર્વથા જ્યાં છૂટી જાય છે, એવું અગી ગુણસ્થાનક જ્યાં વતે છે, કે જે મહાભાગ્યરૂપ પૂર્ણ સુખદાયક અને સર્વથા અબંધ છે. એક પરમાણુમાત્રનું જ્યાં સ્પર્શવાપણું રહ્યું નથી, એવું પૂર્ણ કલંકરહિત નિષ્કલંક અડોલ–અચલ પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટે છે કે જે આત્મસ્વરૂપ ભાવકર્મ રહિતપણથી શુદ્ધ છે, દ્રવ્યકર્મ રહિતપણાથી નિરંજન છે, સર્વ પ્રદેશે ચૈતન્યમય લેવાથી ચિતન્યમૂત્તિ છે; પરભાવ વિભાવને સ્પર્શ– લેશ નહિં હોવાથી ચૈતન્ય સિવાય બીજું કાંઈ પણ જ્યાં નથી, એવું અનન્યમય છે; સ્વરૂપ પ્રતિષ્ઠત્વરૂપ અગુરુલઘુગુણથી સંપન્ન હોવાથી, નહિં ન્યૂન કે નહિં અધિક એવું અગુરુલઘુ છે, રસાદિ મૂર્તગુણથી રહિત હોવાથી અમૂર્ત છે. આત્માની સાથે સહજન્મા અપૂર્વ સ્વભાવભૂત હોવાથી સહજ છે, અને સદાસ્થાયિ હોવાથી નિશ્ચલાદરૂપ છે. તે પદની પ્રાપ્તિને અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? આમ ૪, ૬, ૩, ૪, છુ એ ચાર હસ્વ અક્ષર ઉચ્ચારણકાળ પર્યત ચૌદમાં ગુણસ્થાનને સ્પર્શી તે મુક્ત આત્મા ઊર્ધ્વગમન કરે છે તેનું વર્ણન કરે છે– પૂર્વ પ્રાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે–અપૂર્વ, ૧૯ પૂર્વપ્રયાગાદિ કારણના ચોગે કરીને આ સર્વ કર્મથી મુક્ત થયેલે આત્મા ઊધ્વગમન કરી લેકના અગ્રભાગે સિદ્ધાલયે પ્રાપ્ત થઈ ત્યાં સુસ્થિત હોય છે અને ત્યાં સાદિ અનન્ત (જેની આદિ છે પણ અંત નથી એવા) અનન્ત સમાધિસુખમાં તે અનન્ત દર્શન અને અનન્ત જ્ઞાનસહિત આત્મા નિમગ્ન રહે છે. નેધ-પૂર્વપ્રયોગ-જેમ ચકને હાથ ફેરવ્યાથી તે ચાલે છે અને તે હાથ મૂકી દીધા પછી પણ તે ચક થોડો વખત પૂર્વ પ્રયોગના કારણે ચાલ્યા કરે છે, એ આદિ દષ્ટાંતથી સિદ્ધની ઊર્ધ્વગતિ સિદ્ધ થાય છે.) તે અનન્ત સુખમય સિદ્ધપદ વાણીને અગોચર છે તે વર્ણવે છે– જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન –અપૂર્વ ૨૦ જે પદને શ્રી સર્વજ્ઞ ભગવાને જ્ઞાનમાં સાક્ષાત્ દીઠું છતાં તે કેવળજ્ઞાનશ્રી – સંપન્ન શ્રીમદ્દ ભગવાન પણ કહી શક્યા નહિ, તેહ સ્વરૂપ પદને અન્ય વાણી તે શું કહી શકે? તે પદનું જ્ઞાન માત્ર અનુભવગોચર રહ્યું છે,–એવું તે અવાચ્ય છે. તે પદની પ્રાપ્તિને એ અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? હવે ઉપસંહાર કરતાં દિવ્ય દષ્ટા કવીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજી તે પરમપદની પ્રાપ્તિને પોતાને મરથ વ્યક્ત કરતાં અપૂર્વ ભાવાવેશથી લલકારે છે– Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અપૂર્વ અવસર એ કયારે આવશે? એહ પરમપદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂ૫ ; તેપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યા, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ –અપૂર્વ- ૨૧ તેહ પરમપદ પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું છે. પણ હાલ–તત્ક્ષણ તે તે ગજા વગર ને મનેરથરૂ૫ છે. (અર્થાત્ તેવા પ્રકારનું અમારું આત્મસામર્થ્ય ઘણું વિકસ્યું છે પણ હજુ પૂર્ણ વિકસ્યું નથી, એટલે તે પદ અમને ક્યારે પ્રાપ્ત થશે? એને અમે અજ. પાજાપ જપીએ છીએ.) તથાપિ આ રાજચંદ્રને પિતાના મનમાં નિશ્ચય રહ્યો છે કે અમે પ્રભુની આજ્ઞાએ તે પ્રભુસ્વરૂપ જ–તે પરમપદસ્વરૂપ જ અવશ્ય થઈશું. કારણ કે અમારે તે પરમપદ પ્રાપ્તિ માટે પરમ આત્મપુરુષાર્થ અખંડિતપણે ચાલુ છે, એટલે અમે તથારૂપ આત્મસામર્થ્ય પૂર્ણ વિકસિત કરી તે પરમપદને અવશ્ય પામશું જ એમ અમારે આત્મા સાક્ષી પૂરે છે. અને તે મને રથપૂતિ આ જન્મમાં પૂર્ણપ્રાય થઈ પણ ખરી, કારણ કે આ કાવ્ય સં. ૧૯૫૧માં લખાયું ત્યાર પછી સં. ૧૫૭માં દેહોત્સર્ગ પર્યત શ્રીમદના તે પરમપદપ્રાપ્તિ માટેના પુરુષાર્થની અખંડ ધારા કેવી ચાલુ હતી ને આત્મપુરુષાર્થસિદ્ધિ કેવી અદ્ભુત હતી તે તેમના ગ્રંથના અને અધ્યાત્મચારિત્રમય ચરિત્રના અવલોકન પરથી સ્વયં પ્રતીત થાય છે. બાહ્યાવ્યંતર નિગ્રંથ માગે વિચરવાના અપૂર્વ અવસરની ગવેષણ કરતા ને પરમપદપ્રાપ્તિને આ પરમ ભવ્ય મનોરથ સેવતા શ્રીમદ્દના દિવ્ય આત્માને કે ધન્ય મનેરથ! કે અનન્ય આત્મનિશ્ચય કે અપૂર્વ આત્મપુરુષાર્થ ! પ્રકરણ અડસઠમું શ્રીમદનું અપૂર્વ આત્મધ્યાન જ વીરા! (એવું જે) પરમ સત્યે તેનું અમે ધ્યાન કરીએ છીએ ૪૪ કોઈ પણ પ્રકારે ઉપગ ફરી અન્યભાવમાં પિતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે.–શ્રીમદ્ રાજચંદ્ર. આ પરમપદપ્રાપ્તિનું દિવ્ય ધ્યાન કર્યાને ભવ્ય મનોરથ શ્રીમદે આ “અપૂર્વ અવસર”ના દિવ્ય કાવ્યમાં (ઘણું કરી) સં. ૧૯૫૧ના કા. માસમાં સંગીત કર્યો. તે વખતે તે તેમણે તે “ગજા વગર અને હાલ મનેરથરૂપ એમ કહ્યું, પણ તે પછી તે તે માટેનો શ્રીમદૂને અપૂર્વ આત્મપુરુષાર્થ જીવનના અંત પર્યત ઉત્તરોત્તર બળવત્તર બનતે જાતે જ હતું, એમનું અપૂર્વ આત્મધ્યાન ઉત્તરોત્તર ઊર્ધ્વગામી બનતું Page #489 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર જતું જ હતું, અને “કેવલભૂમિકાના સહજ પરિણમી ધ્યાન” પર્યત પહોંચ્યું જ હતું, એટલે તેમણે તે પરમપદની પ્રાપ્તિ નથી કરી એમ નહિં પણ કરી જ છે, વા લગભગ કરી જ છે એમ સમજવાનું છે. અને આ ૧૫૧ની સાલ પૂર્વે પણ શ્રીમદ્ આ પરમપદનું ધ્યાન કરી જ રહ્યા હતા અને તેની પ્રાપ્તિને શ્રીમદ્દ અસીમ આત્મપુરુષાર્થ ચાલુ જ હતું. એટલે અધ્યાત્મજીવનના પ્રથમ તબક્કાના પ્રારંભથી માંડીને આ જીવનના અંત પર્યત વધતી જતી દશાવાળું આ અપૂર્વ આત્મધ્યાન ધ્યાવતા શ્રીમદ્દ હાથોંધ ૧-૩૧ માં જણાવ્યું છે તેમ “કેવલ ભૂમિકાના સહજ પરિણામી ધ્યાને પર્યત તો પહોંચી જ ગયા હતા-એ શ્રીમદના અધ્યાત્મજીવનની અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત છે. શ્રીમદના આ અદ્દભુત અલૌકિક અનુપમ અપૂર્વ આત્મધ્યાન સંબંધી આ પ્રકરણમાં વિવરણ કરશું. અધ્યાત્મમાં નિમજજન કરી રહેલા શ્રીમદ્ આ આત્મધ્યાનના માર્ગે ક્યારનાયે પ્રયાણ કરી ચૂક્યા જ હતા. સં. ૧૯૪૫ના વૈ. સુ. ૧૨ ના દિને ખીમજીભાઈ પરના પત્રમાં (અં. ૬૨) શ્રીમદ્દ આ કાળમાં ધ્યાનની કઈ ભૂમિકા આ ક્ષેત્રે સાધ્ય થઈ શકે એ અંગેની સામાન્ય શાસ્ત્રસ્થિતિનું દિગદર્શન કરતાં પ્રથમ માર્મિકપણે આ મથાળું લખે છે –પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે પાવન આત્મા પુરુષના ચરણકમળની વિનપાસના વિના પ્રાપ્ત કરી શકો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. અર્થાત્ સપુરુષને વિનોપાસક આત્મા પરમાત્માનું ધ્યાન કરતાં પરમાત્મા થાય છે એમ માર્મિક તત્વ સૂચવી લખે છે–મેલના માર્ગની અનુકૂળતા ઘેરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે, પણ તેવા પુરુષ-નિગ્રંથમતને-લામાં પણ કેઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે પુરુષ ત્યાગી થઈ, એકાંતભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગૌત્કૃષ્ટ જ્ઞાન પ્રાચે કરીને ગણી શકાય. અત્રે “કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે.”—એ શબ્દમાં શ્રીમદે પોતાને માટે ગર્ભિત સૂચન કર્યું હોય એમ લાગે છે, એટલે આ વખતે પણ (૧૯૪પના વિ.) શ્રીમદ રૂપાતીત ધ્યાનદશાએ તે પહોંચી જ ગયા હતા. પછી આગળ લખે છે–ચોથે ગુણ સ્થાનકે આવેલે પુરુષ પાત્રતા પાપે ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે, પાંચમે મધ્યમ ગૌણુતા છે. છઠું મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે!” અર્થાત્ બાહા દષ્ટિથી જોતાં “સામાન્ય વિધિ” પ્રમાણે–સામાન્ય વિધાન પ્રમાણે પાંચમા ગુણસ્થાન સુધી તે પહોંચી શકાય, પણ આ સિવાય “ભાવની અપેક્ષા તો ઓર જ છે!”—આ સામાન્ય નિયમરૂપ વિધાન તે ઉત્સર્ગમાર્ગરૂપ છે, તે અપ Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દનું અપૂર્વ આત્મધ્યાન વાદની અપેક્ષા રાખે છે. એટલે કેઈ અપવાદવિશેષે કોઈ અંતરઆત્મપરિણામી ઉચ્ચ આત્મભાવને પામેલ વિશિષ્ટ આરાધક આગળ પણ વધી શકે, તે તથારૂપ આત્મભાવ હોય તો જીવ ઘણી ઉચ્ચ ગુણભૂમિકાએ પણ પહોંચી શકે ખરો. અને તે વસ્તુ પિતાને અનુભવસિદ્ધ છે એટલે જ અત્રે આમ ગૂઢ માર્મિક ભાવ સૂચવતું આ (!) આશ્ચર્ય ચિહ્ન સૂચક રીતે મૂક્યું જણાય છે. અસ્તુ! શ્રીમદ્દની આ ધર્મ ધ્યાનદશા ઉત્તરોત્તર આગળ વધતી જ ગઈ, અને “ધર્મ જ જેના અસ્થિ છે, ધર્મ જ જેની મિજા છે એ સુપ્રસિદ્ધ પત્રમાં (સં. ૧૩૦, સં. ૧૯૪૬ પ્ર. ભા. સુદ ૧૧) સૂચવ્યું છે તેમ પરાકાષ્ટાને પામી ગઈ પછી સૌભાગ્યના સસમાગમ પછી શ્રીમદના અધ્યાત્મજીવનમાં શુદ્ધ આત્મધ્યાનના માર્ગે સંચરવાને ધન્ય પ્રસંગ કેમ બને તે આપણે આગલા પ્રકરણમાં જોઈ જ ગયા છીએ. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાશ્ય ત્યારથી તે શ્રીમદ્દની આ શુદ્ધ આત્મધ્યાનની દશા અત્યંત અત્યંત વેગથી કેવી ઊર્ધ્વગામિની બનતી ગઈ તે આપણે જેવું જ છે. “હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે” એમ નિરંતર આત્મસાક્ષાત્કાર–આત્મદર્શન કરતા, “અલખ નામ ધુનિ લગી ગગનમે ” એમ અલખની ધૂનિ-ધૂન ગજાવતા, “શુદ્ધતા વિચારે ધ્યા” એમ શુદ્ધતાનું ધ્યાન ધરતા શ્રીમદ્ આ શુદ્ધ આત્મધ્યાનના પંથે કેવા ઉગ્ર વેગથી પ્રયાણ કરી રહ્યા હતા તે પણ આપણે જોયું જ છે. આવા નિર્વિકલ્પ સહજ સમાધિમાં સ્થિતિ કરતા, જીવન્મુક્ત કેવલ શુદ્ધાત્માનુભવદશાનો અમૃતાનુભવ કરતા, દેહ છતાં વિદેહી કાયોત્સર્ગદશાએ વિહરતા, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી અસંગ ઉદાસીન પણે વિચરતા, એક પુરાણપુરુષ અને તેની પ્રેમસંપત્તિમાં જ અનન્ય પ્રેમ ધરતા શ્રીમદ્ ૧૯૪૮ના કા. સુ. ૧૩ના દિને પોતાના પરમાર્થસખા સૌભાગ્યને પત્રમાં (અં. ૩૦૨) આ મથાળું લખી પિતાનું આત્મસંવેદન દર્શાવે છે– સત્યં જે ઘીનrદા (એવું જે ) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.” પુનઃ અં. ૩૦૭ માં પણ સૌભાગ્યને તે જ વચન મથાળે લખી લખે છે– (એવું જે) પરમસત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે.” અર્થાત્ પરમ સત્ય-પરમસત્ એવું જે ભગવસ્વરૂપ–પરમપદ પરમાત્મસ્વરૂપ તેનું શ્રીમદ નિરંતર ધ્યાન કરી રહ્યા છે. શ્રીમદ ભગવચરણે સર્વ સમર્પણ-આત્માપણ કરી દીધું છે અને એમ કરી દેહાભિમાન મટાડી દીધું છે. “સનાતનધર્મરૂપ પરમ સત્ય'નું–પરમાત્મપદનું નિરંતર અખંડ ધ્યાન કરી રહેલા શ્રીમદૂના દિવ્ય આત્માને નિશ્ચય છે કે જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે,-એટલે કે પિતે તે પરમ સત્યસ્વરૂપ થયા જ છે વા થશે જ એમ માર્મિકપણે અત્ર સૂચવી દીધું જ છે. પત્રાંક ૩૨૩ માં પણ તેમ જ લખે છે–પરમ સતનું ધ્યાન કરીએ છીએ. ઈત્યાદિ. - જે જેને ધ્યાવે તે તેવો થાય છે, એ સ્વયં સિદ્ધ હકીકત છે. ભ્રમરી-ઇયળનું દત અત્ર પ્રસિદ્ધ છે. શ્રીમદે પ્રથમ જ કહ્યું છે (અ, ૬૨) તેમ “પરમાત્માને Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ અધ્યાત્મ રાજચંદ્ર ધ્યાવવાથી પરમાત્મા થવાય છે અને તેવી પિતાની વર્તાતી ધ્યાનદશાનું જાણે માર્મિક સૂચન કરતા હોય એમ આનંદઘનજીનું આ પ્રસિદ્ધ વચન આ પત્રોમાં (અં. ૩૧૪, ૩૮૭) ટાંકયું છે—“જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હવે રે; ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે.”—આને અપૂર્વ પરમાર્થ શ્રીમદે ત્યાં (અં.૩૮૭) પ્રકાશ્ય છે–જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ “જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને–વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે. અને જિનધ્યાન કરતાં શ્રીમદ અનુભવસિદ્ધપણે તેમજ કર્યું છે, અને તેમ જ થયા છે. કારણ કે– શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહાય રે; જ્ઞાન ક્રિયા અવલંબી ફર, અનુભવ સિદ્ધિ ઉપાયે રે. રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલારાણી જાયે રે; અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યા રે....(અં. ૩૧૧) —એ શ્રીમદૂની પોતાની વસ્તી રહેલી ધ્યાનદશાનું પ્રતિબિંબ પાડતા આ અમર શબ્દોથી સૂચિત થાય છે તેમ-જ્ઞાનક્રિયા અવલંબી શ્રીમદના દિવ્ય આત્માએ “શુદ્ધ નિરંજન અલખ અગોચર’ આ જ સાધ્ય એ શુદ્ધ આત્મારૂપ અનુભવસિદ્ધિને ઉપાય સ્પર્યો છે, અને “અજ અજરામર સહજાનંદી” એવા જિનભગવાન મહાવીરના દિવ્ય આત્માને ધ્યાનભુવનમાં ધ્યાવ્યો છે,–ધ્યાનભુવનમાં ધ્યા છે. એટલે જ આ ધ્યાનસુખને પરમ અમૃતાનુભવ કરતા શ્રીમદૂના દિવ્ય આત્માએ આ કેવલ આત્માનવગમ્ય ધ્યાનસુખને આ અનુભવો લાસ ત્યાં જ (અં. ૩૧૧, ૩૯૦) યશોવિજયજીના આ અમર શબ્દોમાં દર્શાવ્યો છે–“નાગર સુખ પામર નવ જાણે, વલભ સુખ નકુમારી રે, અનુભવ પણ તેમ ધ્યાન તણું સુખ, કુણ જાણે નરનારી રે” ઈ. એમ દિવ્ય ધ્યાનસુખને અનુભવ કરતા શ્રીમદ્ આમ સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ શુદ્ધ આત્મારૂપ જિનનું ધ્યાન કરતાં શુદ્ધ આત્મધ્યાન પર કેવા આરૂઢ થઈ ગયા, તે આ તેમના સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૨૮૦, ૩૬૬, ૩૧૪ ઈ.) વારંવાર આવતા અનુભવદુગાર જ દર્શાવે છે–“જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર) X ૮ (. ૨૮૦). આતમ ધ્યાન કરે છે કેઉ, સે ફિર ઈણમેં નવેક વાગજાળ બીજું સૌ જાણે, એહ તત્વ ચિત્ત ચાવે. (અં. ૩૧) મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કઈ પણ પ્રકારે ઉપગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. x નિરુપમ એવું જે આત્મધ્યાન તીથકરાર કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. (અં. ૩૬૬) છે. એવું પરમ આશ્ચર્યકારક પરમ અદૂભુત અખંડ આત્મધ્યાન શ્રીમદ ધરતા હતા. શ્રીમદના આ પરમપદપ્રાપ્તિના ધ્યાનની વધતી જતી ગુણશ્રેણી કેવી અદ્ભુત હતી, તેનું દર્શન આપણને શ્રીમદ્દ હદયદર્પણ સમી હાથધમાં પ્રાપ્ત થાય છે. હાથને ૧૯૨૫માં એકવાર ધ્યાન શબ્દ લખી, તેની નીચેમાં બેવાર ધ્યાન ધ્યાન Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દનું અપૂર્વ આત્મધ્યાન ૪૪૭ લખી, એમ ઉત્તરોત્તર વધતા ક્રમે સાતવાર ધ્યાન' શબ્દ લખ્યા છે. તેનું માર્મિક સૂચન ઘણું ઊંડુ છે, અને તે સૂચન એમ જણાય છે કે—૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એમ ઉત્તરાત્તર ગુણસ્થાનકે આત્મધ્યાનનું બળવત્તરપણું થતું જતું હેાય એવી પરમ ધન્ય ધ્યાનદશા શ્રીમદ્દ પાતે સંભારી રહ્યા છે, ભાવી રહ્યા છે, ધ્યાવી રહ્યા છે, અનુભવી રહ્યા છે. હાથનોંધ ૧-૫માં પણ આવા જ માર્મિક ભાવ સૂચન્યા છે. અને હાથનેાંધ ૨-૬૩માં તે શ્રીમદે આ ગુણસ્થાનશ્રેણીની અત્યારસુધીમાં પ્રાચે કાઈએ પણ ન કરી હાય એવી પરમ અદ્ભુત પરમ અપૂર્ણાં પરમ વિશદ આવી સ્પષ્ટ વ્યાખ્યા પ્રકાશી છે— કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન માક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મેાક્ષમા', પ્રતીતિરૂપે તે માગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દન. દેશઆચરણરૂપે તે સવ આચરણરૂપે તે પંચમ શુણુસ્થાનક. છઠ્ઠું ગુણસ્થાનક. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક. અપૂર્વ આત્મજાગૃતિ તે સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ,, અષ્ટમ "" દેશમ એકાદશમ દ્વાદશમ આવી અનુભવની અદ્ભુત છાપવાળી અપૂર્વ વ્યાખ્યા પ્રકાશના અને તે તે ગુણસ્થાનાની ઉત્તરાત્તર વધતી દશાનું અનુપમ ધ્યાન ધરનારા પુરુષ, તે તે ગુણુસ્થાનાની દશાના ગુપ્ત ભેદ પામેલા—સમાપત્તિથી’-ધ્યાનદ્વારા સ્પેનથી સાક્ષાત્કાર પામેલા કેાઈ અલૌકિક દિવ્ય પુરુષ હાવા જોઈએ, એમ કઈ પણ તટસ્થ તત્ત્વચિંતકને શીઘ્ર સમજાય છે. રૂઢ મૂઢ ને ગૂઢ કલ્પનાએ! મૂકી દઈ મધ્યસ્થતાથી વિચારવામાં આવે તા શ્રીમદ્ ખરેખર ! અત્રે સૂચન કરેલા ઉચ્ચતમ ગુણસ્થાનાની ભૂમિકામાં—‹ કેવલ લગભગ ભૂમિકા’માં અવશ્ય વિચરતા હશે જ એમ કાઇ પણ વિચારકને પ્રતીત થાય છે. બાકી આવા પરમ જ્ઞાની પરમ ધ્યાની અલૌકિક ચેાગીદ્ર આત્મધ્યાનની કઇ ગુણશ્રેણીએ પહેાંચી ગયા હશે, તે તેવી દશાવાળા અતી'દ્રિય જ્ઞાની ચૈાગીન્દ્ર વિના કાણુ કહી શકે ? આવું અપૂર્વ, અનુપમ, અદ્ભુત, અલૌકિક આત્મધ્યાન જેને અધ્યાત્મ જીવનના આ મધ્ય તબક્કામાં પણ વત્તતું હતું, તે પરમ ભાવિતાત્મા શ્રીમની અપૂર્વ અનુપમ અદ્ભુત અલૌકિક આત્મદશાનું માપ તેવા જ્ઞાનીદ્ર વિના કૈાણ કરી શકે? તે પછી આવા અગાધ ગુણરત્નાકર શ્રીમના અધ્યાત્મ જીવનમાં ડૂબકી મારી શેાધેલા ઘેાડા ગુણરત્નાના દિગ્દર્શનરૂપ થાડા પ્રકરણેાના આલેખન સિવાય આ ચરિત્રાલેખક પશુ ખીજું શું કરી શકે? બીજું કેટલું કહી શકે ? સૂક્ષ્મ ઉપશાંત ક્ષીણ 7. ,, "" "" "" "2 99 "" "" Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઓગણસીત્તેરમું પરમાર્થમાર્ગપ્રકાશની ગૌણુતા અને સ્વરૂપગુખશ્રીમન્ની ગુપ્તતા આમ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ અપૂર્વ આત્મધ્યાનની ધારાએ–શ્રેણીએ આહણ કરી રહેલા અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્ પિતાની આત્મસાધના પરિપૂર્ણ કરી રહ્યા હતા, અધ્યાત્મવિકાસના પંથે પરમ સંવેગથી શુદ્ધ આત્મદશામાં આગળ ધસી રહ્યા હતા, તેનું આપણે શ્રીમદની ઊર્ધ્વગામિની શુદ્ધ આત્મદશા આલેખનારા આગલા ઓગણીશ પ્રકરણમાં સવિસ્તર તાદૃશ્ય દર્શન કર્યું. આમ શ્રીમદ્દ પિતાની આત્મસાધના પૂર્ણ કરી રહ્યા હતા, પણ પરના-જગત્ના કલ્યાણાર્થે પરમાર્થમાર્ગ પ્રકાશ અંગેની શી સ્થિતિ હતી ને શ્રીમદ્દની શી ધારણું હતી? તેનું દર્શન કરવાનું હવે પ્રાપ્ત થાય છે. નિર્વિકલ્પ સમાધિના પ્રકરણમાં (૫૪) આપણે અવલોકી ગયા તેમ શ્રીમદ્દ નિર્વિકલ્પ સમાધિમાં વિલસી રહ્યા હતા. પંદર અંશે પહોંચી જવાયેલી એવી એક અંશે ન્યૂન આ પૂર્ણપ્રાય નિર્વિકલ્પ સમાધિમાં એક અંશ ન્યૂનતાનું કારણ બાહ્ય નિરુપાધિકતા નથી તે છે અને હાલ તત્કાળ પરમાર્થમાગ પ્રકાશની ગૌણુતાનું કારણ પણ આ જ છે. આ પરમાર્થ માર્ગપ્રકાશની ગૌણુતાનું અને સ્વરૂપગુપ્ત આત્મમગ્ન શ્રીમદની પિતે જગપ્રસિદ્ધિથી દૂર રહેવારૂપ ગુપ્તતાનું આ પ્રકરણમાં આલેખન કરશું. તે નિર્વિકલ્પ સમાધિના પ્રકરણમાં વિવરી બતાવ્યું હતું તેમ શ્રીમદના પિતાને આત્મગત અંતર્ગત કારણને લઈ પૂર્ણ નિર્વિકલ્પ સમાધિમાં કાંઈ ન્યૂનતા નથી,-સ્વઅપેક્ષાએ તો પૂર્ણતા જ છે, પણ નિવૃત્તિના અભાવને લઈ પરઅપેક્ષાએ કિંચિત ન્યૂનતા છે. કારણકે પરના કલ્યાણ માટે તે નિવૃત્તિ જોઈએ, તે આ બાહ્ય ઉપાધિરૂપ પ્રવૃત્તિ હોય ત્યાં સુધી કેમ બની શકે? એટલે જ તે પત્રમાં (સં. ૧૭૦) કહ્યું– નિવૃત્તિ હોય તે બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય, ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવું જોઈએ.' આને તાત્પર્ય અર્થ એ થયો કે શ્રીમદને અંતમાં તે પૂર્ણ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત છે, પણ બાહ્ય નિવૃત્તિ નથીઉપાધિ છે એટલે તે પરકલ્યાણને માટે બાધક અંતરાયરૂપ થઈ પડેલ છે. શ્રીમદની પિતાની આત્મસાધનામાં કંઈ કસર નથી, પણ બીજાને ઉપકારક અસર થઈ પડે એટલા માટે આ બાઢા ઉપાધિની કસર દૂર કરવી જ જોઈએ. તે દૂર કરી પતે ત્યાગ કર જોઈએ અને ત્યાર પછી બીજા પાસે ત્યાગ કરવો જોઈએ. આવી પરમ આશ્ચર્યકારી અલૌકિક આત્મસંયમરૂપ આત્મનિયંત્રણું શ્રીમદે પોતે પોતા પર મૂકી છે, એ ખરેખર પરમ અદૂભૂત આશ્ચર્યકારક છે. અત્રે અજબ થવા જેવું તે એ છે કે જે પુરુષ લાખો મનુષ્યને અનુયાયી બનાવી શકાય એવી અસાધારણ મહાન જબરજસ્ત આત્મશક્તિ ધરાવે છે, એ પરમ સમર્થ પુરુષ આવું અદ્દભુત આત્મસંયમન કરે છે? તે તેની Page #494 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થમાર્ગ પ્રકાશની ગૌણતા અને સ્વરૂપગુખ શ્રીમદુની ગુપ્તતા જટ મનાવા-પૂજાવાની સર્વથા નિષ્ણુહિતા, નિષ્કામિતા, નિર્દભતા, નિર્માનિતા પ્રકાશે છે. વર્તમાનમાં તે આના એક અનંતાંશ જેટલી પણ શક્તિ ન હોય છતાં તેને અનંતગણી દેખાડવાનો પ્રયાસ કરનારા, માનપૂજાની પાછળ ભમરાની જેમ ભમનારા કેઈ ને ક્વચિત્ પિતાની સ્વલ્પ–વસ્તૃત્વ-લેખકત્વાદિ શક્તિની કેટલી બધી જાહેરાત કરી-કેટલા બધા નગારાં વગાડે છે તે શું આપણે પ્રત્યક્ષ નથી જોતા? એને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે શ્રીમદ્દ ખરેખર ! મેરુ સમા મહાનું જણાય છે. અને શ્રીમદ્ તેવા મહાન પુરુષ છે એટલે જ એ મહાન પુરુષની મહાન પ્રણાલિકાને જ અનુસરવા માગે છે. પોતે ત્યાગ કર્યા વિના બીજા પાસે કરાવવો કે બાધવો તે પ્રગટ માર્ગના વિરોધરૂપ છે. એટલે જ આર્ષદ શ્રીમદ્ કહે છે–મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાર છે, શું શું કરીને માર્ગ પ્રકા છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે, અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. આમ છે એટલા માટે હાલ તત્કાળ જ્યાં લગી પ્રારબ્ધોદયથી ઉપાધિગ છે અને ત્યાગ બને એમ નથી ત્યાંલગી શ્રીમદ્ ગુપ્ત જ રહેવા માગે છે, પરમાર્થ પ્રકાશવા માગતા નથી. એટલે જ આટલી સ્પષ્ટતા કરી શ્રીમદ્દ અત્ર પત્રમાં (અ. ૧૭૦) સૌભાગ્યને આગળ લખે છે – આટલા માટે હમણું તો કેવળ ગુપ્ત થઈ જવું જ એગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા કયારેક કયારેક પ્રવર્તન છે. અથવા ઘણું પરિ ચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. ૪ ૪ સૂત્રને અડય નથી. વ્યવહાર સાચવવા ડાંએક પુસ્તકનાં પાનાં ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂકયું છે.”– શ્રીમદ્દના આ ઘણું જ માર્મિક શબ્દો સૂચવે છે કે ઉચ્ચ ઉચ્ચ અનુભવભૂમિકામાં વિલસી રહેલા શ્રીમદ્દ શાશ્વભૂમિકા કરતાં ક્યાંય આગળ વધી ગયા છે– શ્રીમદ્દ “શાસ્ત્રાતિક્રાંતગોચર–શાસ્ત્રથી પર જેનો વિષય છે એવા આત્મસામર્થ્યોગની દશામાં ઝૂલી રહ્યા છે ને ઝીલી રહ્યા છે. એટલે શાસ્ત્રાદિ પરોક્ષ સાધન પણ હવેની આત્મપ્રત્યક્ષ અનુભવદશામાં પ્રાયે ઉપયોગી રહ્યા નથી, કારણકે શાસ્ત્રાદિનું પ્રયજન જે અર્થે છે, તે વસ્તુની સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ થઈ ચૂકી છે, એટલે તેનું પ્રજન હવેની દશામાં પ્રાયે રહ્યું નથી. ( શ્રીમદ્ આમ ભલે હારમાં ગેપવીને-ગુપ્ત થઈને રહ્યા, પણ અંતરમાં શું સ્થિતિ છે? અંતમાં તે સ્વરૂપગુપ્તતા જ છે–સ્વરૂપસુરક્ષિતતા જ છે, એ માર્મિકપણે ગૂઢપણે દર્શાવતાં સ્વરૂપગુપ્ત શ્રીમદ્દ લખે છે –“ તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને એગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકમ ભેગવે છે.”– શ્રીમદની દશા જોવા જેવી છે! તન્મય આત્મગમાં પ્રવેશ છે–જેમ છે તેમ આત્મામય આત્માગમાં પ્રવેશ છે, આત્મા અ-૧૭ Page #495 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર આત્માના ઉપયોગમાં જ વર્તે છે!વરૂપગુપ્ત શ્રીમદની કેવી અલૌકિક-કેવી અદ્દભુત દશા છે! આવા સ્વરૂપગુપ્ત શ્રીમદ્દ જગતથી ગુપ્ત-અપ્રસિદ્ધ રહેવા ઇચ્છે છે. એ ખરેખર! પરમ આશ્ચર્યકારક છે. પણ સ્વરૂપના ઘરમાં સુરક્ષિતપણે સુગુપ્તપણે બેસી ગયેલા સ્વરૂપગુપ્ત શ્રીમદ્દ દઢ નિશ્ચય છે કે, જ્યાં લગી ગૃહવાસઉદય છે ત્યાં લગી પ્રગટ માર્ગ ન કહે–પરમાર્થ પ્રકાશ ન કરે; અને હાલ પિતાને પરમાત્માની ઈચ્છાનુસાર –પરમાત્માના જ્ઞાનમાં દષ્ટ પ્રારબ્ધદયાધીનપણે ગૃહવાસઉદય છે, એના કારણે અંગે વ્યંગમાં શ્રીમદ્દ અત્ર માર્મિકપણે લખે છે – કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે.–શ્રીમદ્દ જેવા પરમાર્થ જ્ઞાનથી પૂર્ણ પુરુષ પરમાર્થ પ્રકાશવાને પૂર્ણ સમર્થ છે,–પરમાર્થમેઘ વર્ષાવી પરમાર્થની વર્ષાઋતુ કરવા માટે પરિપૂર્ણ સમર્થ છે, પણ તેને આવા ઉદયાધીન બાહ્ય કારણને લઈ ત્યાગ કરતાં અટકી જવું પડયું છે, અને ત્યાગ નથી કર્યો ત્યાં લગી પરમાર્થ પ્રકાશ થઈ શકવાને નથી, એટલે પરમાર્થની વર્ષાઋતુ કેમ જ થાય ? એટલે જ પરમાત્મા પ્રત્યે આરેપિત ભાવે અત્રે વ્યંગમાં કહ્યું છે–પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છો લાગે છે.” આમ પરમાર્થમેઘ વર્ષાવવા પરમ સમર્થ પરમ પરમાર્થ જ્ઞાની શ્રીમદ્ ફટિક જેવા સ્વચ્છ પારદશી નિખાલસ હૃદયે પરમાર્થ સુદ સૌભાગ્યને અત્રે આ અમૃત પત્રમાં પોતાનું હૃદય દર્શાવ્યું. અને આવા પરમ પરમાર્થજ્ઞાની શ્રીમદ્દનું આવું આ અસાધારણ આત્મસામર્થ્ય અનુભવથી સૌભાગ્યભાઈ જાણતા જ હતા, એટલે જ પછી પરમાર્થ રંગી શ્રી સૌભાગ્યભાઇ શ્રીમને વારંવાર પરમાર્થમાર્ગ પ્રકાશ માટે ભેખ લઈ નિકળી પડવાની પ્રેરણ કરતા, તેના ઉત્તરમાં શ્રીમદ્દ જણાવતા–“આપ પરમાર્થ માટે જે આકાંક્ષા રાખે છે તે ઈશ્વરેચ્છા હશે તે કેઈ અપૂર્વ વાટેથી પાર પડશે. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થને લક્ષ મળ દુર્લભ થયા છે એ ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમ કૃપા કરશે; પરંતુ હમણું શેડો કાળ તેની ઈચ્છા હોય એમ જણાતું નથી.” (અં. ૧૯૧). હાલ તત્કાળ પરમાત્માની તેવી ઈચ્છા નથી, (તે ઉદય નથી), છતાં તે પરમકૃપાળુ તેવી પરમકૃપા કરશે, એમ અત્ર નિરહંપણે શ્રીમદે સ્પષ્ટ જણાવ્યું છે. પિતાની તે માટે પરિપૂર્ણ ઈચ્છા છે પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સંમતિ નથી એમ જણાવતા બીજા પત્રમાં (સં. ૨૦૪) શ્રીમદ્ પિતાને પ્રગટ નહિં કરવાની–ગુપ્ત રાખવાની સાથે સાથે સ્પષ્ટ ભલામણ કરે છે–“આપને મારા પ્રત્યે પરમોલ્લાસ આવે છે, અને વારંવાર તે વિષે આપ પ્રસન્નતા પ્રગટ કરે છે; પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણકે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી; અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સમ્મતિ થઈ નથી, ત્યાં સુધી મારા વિષે અંતરમાં સમજી રાખજે; અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશે નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. ખંભાત આપે પતું લખી મારું માહાસ્ય પ્રગટ કર્યું પણ તેમ હાલ થવું Page #496 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થમાર્ગ પ્રકાશની ગૌણતા અને સ્વરૂપગુમ શ્રીમદની ગુપ્તતા ૪૫૧ જોઈતું નથી, તે બધા મુમુક્ષુ છે. સાચાને કેટલીક રીતે ઓળખે છે, તે પણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને એગ્ય નથી લાગતો.” તેમજ તે પછીના પત્રમાં (અં. ૨૦૬) પણ લખે છે–પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આ સર્વ મહાત્માઓને રિવાજ છે, અમે તે દીન માત્ર છીએ.”– પરમાર્થમાર્ગ પ્રકાશ અંગે જે થવાનું હશે તે પરમાત્માની ઈચછાને આધીન છે એમ અત્રે સ્પષ્ટ દર્શાવતા નિર્માની શ્રીમદના અહંને કે વિલેપ દશ્ય થાય છે! પરિચિત મુમુક્ષુઓના પ્રતિબંધમાં પણ હાલ આવવા ઈચ્છા નથી, એમાં પરમ નિસ્પૃહી શ્રીમદની ગુપ્તતાની કેવી તમન્ના દેખાઈ આવે છે ! શ્રીમદ્ આમ સ્પષ્ટ ઉત્તર–ખુલાસો આપતા છતાં પરમાર્થ રંગી પરમાર્થ સંગી સૌભાગ્યને શ્રીમદ્દ જેવા પરમ પરમાર્થેશ પરમ પ્રભાવક પુરુષ દ્વારા આ પરમાર્થ માર્ગપ્રકાશ શીધ્ર થાય તે માટે એટલી બધી તીવ્ર ઉત્સુકતા હતી કે તે ખુલાસો ભૂલી જતા અને શ્રીમદ્ભને પુનઃ પુનઃ સાગ્રહ પ્રેરણ કરતા, એના જવાબમાં શ્રીમદ સૌભાગ્યને પત્રમાં (અ. ૪૦૬) લખે છે–પરમાર્થ શીધ્ર પ્રકાશ પામે તેમ થવા વિષે તમ બન્નેને આગ્રહ પ્રાપ્ત થયે, તેમજ વ્યવહારચિંતા વિષે લખ્યું. ૪ ૪ હાલ તે એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા વતે છે, અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન સેંપવા ચોગ્ય છે. હાલ એ બેય વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે.” તેમજ બીજા પત્રમાં (અં. ૨૩૦) લખે છે–એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને ગ્યતા છે, પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિષે આગળ આપને ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસો કરેલો છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છે જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વળી આપને સમરણ રહેવા લખું કે જ્યાં સુધી ઈશ્વરેચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું? આપ તે કરુણામય છે, તથાપિ અમારી કરુણ વિષે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી?”—અત્રે બધું ઈશ્વરેચ્છાધીન–પરમાત્માની ઇચ્છાને આધીન છે અને એક તણખલાના બે ટૂકડા કરવા જેટલી સત્તા પણ અમારામાં નથી એ ભાવના પરમ નમ્રતાપૂર્ણ શબ્દમાં તે પરમ માર્દવભૂત્તિ શ્રીમદે અહંના લેપની પરમ પરાકાષ્ઠા પ્રકાશી છે, અને સર્વથા અસંગાપણાને ઈચ્છતા અમારે આ ઉદય-ઉપાધિમાં બેસવું પડયું છે એવી અમારી કરુણમય સ્થિતિ છે, એ અંગે આપ કરુણામય કેમ કરુણુ કરતા નથી અને આ રાજચંદ્રને આવી દ્વિધાભાવવાળી કરુણ સ્થિતિમાંથી મુક્ત કરવાની કરુણ કરવા પરમાત્માને કેમ સમજાવતા નથી, એવા આશયવાળા આ આર્જવભર્યા હદયદ્રાવક શબ્દોમાં તે પરમ ઋજુભૂત્તિ શ્રીમદે પરમ નિસ્પૃહભાવની અવધિ જ કરી છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૫૨ અધ્યાત્મ રાજયંત આમ પરમાત્મચ્છા કહે કે પરમાત્માના જ્ઞાનમાં દષ્ટ તથારૂપ ઉદય કહે, પણ શ્રીમદને પરમાર્થોન-પરમાર્થ સંબંધી મૌન રહેવારૂપ કર્મને ઉદય વર્તતો હતો, એટલે જ તેને અનુસરીને હાલ શ્રીમદ્ પરમાર્થપ્રકાશન બા. મૌન વર્તાતા હતા. આ અંગે અંબાલાલભાઈ પરના પત્રમાં (સં. ૨૮૫) શ્રીમદ્દ લખે છે–ઘણું કરીને પરમાર્થમૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમજ વર્તવામાં કાળ વ્યતીત થાય છે. અને તે જ કારણથી આપનાં પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. અને એટલે જ શ્રીમદ્ પૂર્વ પરિચિત સિવાય અન્યને પરમાર્થ સંગસંબંધી વિશેષ પ્રસંગ હાલ પાડતા નહિં. આ અંગેનું ખાસ સૂચન સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૨૮૭, ૧૯૪૭ આશો વદ ૧) પ્રાપ્ત થાય છે–પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવસંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી, ત્યાંસુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતું તે જાણે છે. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશો નહીં. અત્રે માર્ગ પ્રકાશ ક્યારે થશે તેને ખુલાસો પણ આપી દીધો છે અને પિતાને પ્રગટ નહિં કરવાની ચકખી ભલામણ પણ સૌભાગ્યને કરી દીધી છે. પ્રગટ ન કરવા માટેના કારણની સ્પષ્ટતા આ પત્રમાં (અં. પ૨૧) કરી છે—ઘણું કરીને જે કઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિષે થોડેઘણે અંશે પ્રતીતિ છે. તથાપિ જે કેઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે એગ્ય હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વસે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવા યોગ્ય છે એમ જાણી તથા ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાંસુધી અમારી દશા વિષે તમ વગેરેને જે કંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને છે.” આમ અહં–મમની ભસ્મભૂમિકા પર જેણે આત્માર્થનો-આત્મસિદ્ધિનો પરમ ભવ્ય પ્રાસાદ નિર્માણ કર્યો છે, એવા પરમ પરમાથ–પરમ આત્માથી શ્રીમદ્દને બદલે જો કોઈ બીજે માનાર્થી હેત તે? તે તે એમજ કહેત કે જેમ બને તેમ અમને પ્રગટ કરજે, અમારી જેટલી બને તેટલી ખૂબ ખૂબ જાહેરાત કરજે, અમારા નગારાં વગાડજો, પણ શ્રીમદ્ તે જૂદી જ માટીના ઘડાયેલા હતા. તે તે ખરેખર ! સાથા અંતરાત્માથી પ્રસિદ્ધિથી દૂર-સુદૂર જ ભાગવા માગતા હતા,એમાં જ એ પરમ મહતુ પુરુષની પરમ મહત્તા પ્રગટ અનુભવાય છે, એમાં જ જે આ પ્રગટ થવા નથી માગતા એવા આ “અપ્રગટ સત’ (અં. ૩૦૬)ની પરમ સત્તા પ્રગટ ઝળહળતી દેખાય છે. ગમે તે થાય પણ આ પરમાર્થમૌન કમને ઉદય હોય ત્યાંસુધી આ પરમ નિસ્પૃહ-પરમ નિરહં પુરુષ પરમાર્થ માર્ગ પ્રકાશ કરવા નથી માગતા એ એમનો દઢ સંકલ્પ છે–એ એમની દઢ પ્રતિજ્ઞા છે. આ પરમાર્થન’ કર્મ સંબંધી વિશેષ ખુલાસો કરતાં શ્રીમદ સૌભાગ્યને પત્રમાં (અ, ૩૦૪) લખે છે –“હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે અર્થાત્ મન મળતું નથી, પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલમાં ઉદયમાં પણ Page #498 -------------------------------------------------------------------------- ________________ પરમા મા પ્રકાશની ગૌણતા અને સ્વરૂપશુપ્ત શ્રીમની ગુપ્તતા ૪૫૩ : વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અગીકૃત કરી છે; અર્થાત્ પરમા` સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવા ઉય કાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે; નહી' તે એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે.' ઉપદેશમાં સક્ષેપતાથી જ્ઞાની શા માટે તે ? મૌન રહે ? તે માટે ઘણાજ માર્મિક રહસ્યભૂત ખુલાસા કરતા શ્રીમદ્ પત્રમાં (અ. (૭૭) લખે છે... આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એવા ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષા સંક્ષેપતાથી વતે` નહીં, એમ ઘણું કરીને બનવા ચાગ્ય છે, તથાપિ એ કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષા વતે છે : (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સચેાગેાને વિષે તે જિજ્ઞાસુ જીવ વતા ન હેાય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે` પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યેાગ્યપણુ ન હાય, તેા જ્ઞાનીપુરુષ તે જીવાને ઉપદેશ કરવામાં સક્ષેપપણે પણ વતે છે; (૨) અથવા પેાતાને માહ્ય વ્યવહાર એવા ઉચરૂપે હાય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વતી મુખ્યમાને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હાય તાપણુ જ્ઞાનીપુરુષા સ ંક્ષેપણે ઉપદેશમાં પ્રવતે અથવા મૌન રહે.'—આ નિષ્કુ ખુલ્લેખુલ્લા ખુલાસામાં પરમા મૌન ખા.ને પૂરા ખુલાસા મળી જાય છે, એટલું જ નહિં પણ પરમ નિષ્કારણકારસસાગર યથાર્થનામાં પર્મકૃપાળુ દેવ’શ્રીમની જગજ્જવાના પૂર્વાપર કલ્યાણુની કેવી કરુણાદષ્ટિ સદાદિત છે અને જ્ઞાનીના માર્ગની સનાતન પ્રણાલિકાને વિરોધ ન આવે એવી રીતે પ્રવર્ત્તવાની કેવી કલ્યાણદૃષ્ટિ અખંડ જાગૃત છે, તે પણ સ્વયં દેખાઇ આવે છે. અહા જ્ઞાનીની નિષ્કારણુ કરુણા ! અહા જ્ઞાનીના માર્ગની અખંડિત પ્રણાલિકા ! એટલે જ જેમ બને તેમ ગુપ્ત રહેવા માગતા ને પ્રસિદ્ધિમાં નહિ આવવા ઇચ્છતા પરમ નિસ્પૃહ-પરમ નિરીહ શ્રીમદ્ જાહેર પ્રસ`ગમાં પણ આવતા નહિં, અને જેમ અને તેમ તેવા પ્રસ`ગ ટાળતા. તેને ઉત્તમ નમૂના તેમના આ પત્રમાં (અ. ૧૮૨) પ્રાપ્ત થાય છે. આત્મવીય પ્રવર્તાવવામાં અને સકેચવામાં બહુ વિચાર કરી પ્રવત્તવું ઘટે છે' એ પરમ અંગભીર માર્મિક મથાળુ' અત્ર મૂકી શ્રીમદ્ લખે છે— તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લેાકેાને અદેશેા પડે એવી જાતને આદ્ય વ્યવહારના ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે ખળવાન નિંથ પુરુષ જેવા ઉપદેશ કરવા તે, માને વિરોધ કરવા જેવુ' છે; અને એમ જાણીને તથા તેના જેવાં બીજા કારણાનું સ્વરૂપ વિચારી ઘણુ કરીને લેાકેાને અદેશાના હેતુ થાય તેવા પ્રસંગમાં મારૂં આવવુ થતું નથી. વખતે કયારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી. પૂવે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારના ઉદય પ્રાપ્ત થયા છે, જેથી ઘણી વાર ચિત્તમાં શૈાચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેઢવુ. ઘટે છે એમ જાણી, ઘણુ' કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ અધ્યાત્મ રાજચંદ્ર અમુક પણામાં લક્ષ રહ્યા કરે છે.' ઇ.—અત્રે વાસ્તવિક રીતે તેા પરમ નિર્દોષ ગુણધામ શ્રીમમાં અંદેશાનું કંઈ પણ કારણ છે જ નહિં અને શ્રીમના અંતમાં તે પૂરેપૂરો ભાવનિમથ બેઠા જ છે, છતાં મૂઢ મહિષ્ટિ જના તે સમજી શકે નહિ. ને જ્ઞાનીને અંગે મિથ્યા કલ્પના કરે; અને બળવાન્ નિ થ પુરુષ જેવા ઉપદેશ દેવા પરમ સમથ છતાં શ્રીમને જ્ઞાનીના માર્ગના વિરોધ થાય એ પેાષાય નહિં, એટલે જ આમંત્રણ અપાયેલ સ્થળે જવાનું માંડી વાળી શ્રીમદ્ આ પત્રના મથાળે મૂકેલ માર્મિક વચન પ્રમાણે અત્ર સત્ર ‘આત્મવીય પ્રવર્તાવવામાં અને સકેાચવામાં અહુ વિચાર કરી’ પ્રવર્તો છે. એ કાં જેવા તેવા આત્મસંયમ નથી. આવા જ ભાવ એક બીજા પત્રમાં (અ. ૫૧૨) પણ શ્રીમદ્દે દર્શાવ્યેા છે. તથાપિ તમારી તરફ આવવાથી લેાકેાના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવુ' મુશ્કેલ છે. લેાકેાના પરિચયમાં આવા પ્રસ`ગ રહ્યા છતાં ધમ પ્રસ ંગે આવવુ થાય તે વિશેષ અંદેશાયેાગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધપ્રસગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે.’ અને સૌભાગ્ય પરના પત્રમાં (અ’. ૪૬૩, ૧૯૪૯ શ્રા. સુદ ૧૫) પણ શ્રીસદ્ તેમજ લખે છે—ઘણું કરીને આત્મામાં એમજ રહ્યા કરે છે કે જ્યાંસુધી આ વેપારપ્રસ`ગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાંસુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કાઇ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયેાગ્ય પ્રકાર છે. વેપારપ્રસંગે રહેતાં છતાં જેને ભક્તિભાવ રહ્યા કર્યાં છે, તેના પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવા ચેાગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલા પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને ખાધ ન થાય.' ઇ. અને એટલે જ સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયવાળા શ્રીમદ્ન પૂર્ણ નિખાલસ ભાવે વારવાર પત્રોમાં પેાતે ગુપ્ત રહેવાની અંતરેચ્છા પ્રગટ કરે છે અને પરિચયી સત્સંગી મુમુક્ષુઓને પણ પેાતાને પ્રગટ નહિ કરવાની વારંવાર પ્રગટ ખુલ્લા ચેાખા શબ્દોમાં છે કે આ આત્મા ભારપૂર્વક ભલામણ કરે છે—તમને બધાને ભલામણુ સ'મધે બીજા પ્રત્યે કઈ વાતચીત કરવી નહીં. (અ. ૧૮૧). બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કઈ હવે કાઈ ને કહેશે। નહિં. ઉયકાળ તમે જાણ્ણા છે. (અ. ૨૧૨). તથાપિ બીજા મનુષ્યેામાં એ વાતથી અમારૂ પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાથે અમુક મનુષ્યા જાય છે, જે જેમ બને તેમ એછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબ'ધરૂપ થાય છે. (અ'. ૩૦૦). 'તરગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી ખાદ્યપ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે ચાગ્ય છે. તે ગુપ્તપણુ માયાકપટ નથી; કારણકે તેમ વવા વિષે માયાકપટના હેતુ નથી; તેના ભવિષ્યકલ્યાણના હેતુ છે, જે તેમ હેાય તે માયાકપટ ન હેાય એમ જાણીએ છીએ. (અ. ૩૯૭). એક વિનતિ અત્રે કરવા યાગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હાય, અને તેથી અ'તરમાં ભક્તિ રહેતી હાય તા તે ભક્તિ વિષે યથાયેાગ્ય વિચાર. કરી જેમ તમને યાગ્ય લાગે તેમ કરવા ચેાગ્ય છે; પણ બહાર આ માત્મા સંબધી Page #500 -------------------------------------------------------------------------- ________________ પરમા મા પ્રકાશની ગૌણતા અને સ્વરૂપગુપ્ત શ્રીમની ગુપ્તતા ૪૫૫ હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યાગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હાવાથી ગુણવ્યક્તત્વ હાય તે પણ લેાકાને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાના કંઈ પણ હેતુ થાય; તેમજ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવતન આ આત્માથી કંઇ પણ થયું ગણાય.' (અ. ૬૨૧). અને પેાતાના અનન્ય ભક્ત અંબાલાલભાઈ પરના પત્રમાં (અ. ૩૦૩) તા— ૮ વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ પરમાથ પ્રસ`ગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈના પણ સમાગમ કરવાનું રાખ્યું નથી, ઈશ્વરેચ્છા તેવી જણાય છે,’– એમ લખી શ્રીમદે નીચે ‘અપ્રગટ સત્' એમ સહી કરી છે. અર્થાત્ જેને સત અપ્રગટ છે તે અપ્રગટસત્ એમ અથ નથી, પણ એમ પરમા` છે કે જેને સત્ પ્રગટ છે છતાં જે હાલ અપ્રગટ જ રહ્યા છે વા રહેવા માગે છે તે ‘અપ્રગટસત્’,-અપ્રગટ એવા જે ‘સત' તે અપ્રગટ સત્, આમ ‘સત્' જેને પ્રગટ છે એવા આ ‘અપ્રગટ સત્ શ્રીમદ્ પેાતાને હાલ ગૃહવાસઉદય સુધી અપ્રગટ રાખવા માગે છે. કારણકે નિષ્કારણકરુણારસસાગર પરમા રત્નાકર શ્રીમને પરમાર્થાંમા` પ્રકાશ તા કરવા જ છે, પણ પેાતે ત્યાગ કર્યો પછી—હમણાં ગૃહાવાસમાં નહિં. મહાવીરના મહાન્ માને અને મહાન્ આને જીવનમાં અનુસરનારા શ્રીમદ્ જેવા પરમ જગદ્ગુરુ તે તે પરમ શુરુષદની પાતાની પૂરેપૂરી જોખમદારી સમજે છે, એટલે પૂવ મહાપુરુષના અનુક્રમનું ખંડન' ન થાય-માગ ના વિરોધ ન આવે એવી સમ્યક્ રીતે જ આ પરમાર્થ – માગ પ્રકાશ પ્રવૃત્તિ કરવી ઘટે, એમ પૂર્ણ વિવેકથી નિર્ધારી, શ્રીમદે પાતે પેાતાના પર આ નિયંત્રણ મૂકી કેવા અદ્ભુત આત્મસંયમ દાખવ્યા છે! સાગરવરગંભીર શ્રીમદે અસાધારણ અતિશયવંત જ્ઞાન જીરવવાની કેવી અનુપમ શક્તિ દાખવી છે !! અહા ! જ્ઞાનાવતાર શ્રીમની અદ્ભુત જ્ઞાનગંભીરતા ! ! ! પ્રકરણ સીત્તેરમુ પ્રભાવનાની પરમ વીતરાગમા પ્રકૃષ્ટ ભાવના પરમા મા પ્રકાશની હાલ તત્કાળ ગૌણુતા કર્યા છતાં શ્રીમદ્ અંતમાં તે પરમાથ માગ પ્રભાવનાની વિચારણા કર્યાં કરતા અને તેની ભવ્ય ચેાજના ઘડવા કરતા; અને પરમા સખા સૌભાગ્યલાઇ તથા ડુંગરશીભાઇ પણ વાર વાર માગ પ્રભાવનાથે મ્હાર, નિકળી પડવાની પ્રેરણા કર્યાં કરતા. તેના ઉત્તરમાં શ્રીમદ્ અમારી જોઇએ તેવી ચેાગ્યતા નથી અને પરમાત્માની ઇચ્છાની પ્રેરણા વિના પેાતાને તેવી ઇચ્છા થતી નથી એમ જણાવતા- અમને વારંવાર આપ જે પ્રેરે છે તે માટે અમારી જેવી જોઇએ તેવી જોગ્યતા નથી, અને હરિએ સાક્ષાત દશ નથી જ્યાંસુધી તે વાત પ્રેરી નથી, ત્યાં સુધી ઇચ્છા થતી નથી, થવાની નથી.' (અ. ૨૪૬). પછી આગળ જતાં એક પત્રમાં Page #501 -------------------------------------------------------------------------- ________________ ४५६ અધ્યાત્મ રાજદ્ર (અં. ૩૨૨) શ્રીમદ્ પિતાની તેવી ઈચ્છા છે પણ તે હાલ ઉદયકાળ નથી અને ઉદીરણું બની શકે એવી દશા નથી એમ જણાવતાં લખે છે—જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું છે તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કઈ પ્રકારે રહે પણ છે. તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તે ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તે તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.” પોતાની તે માટેની ઈચ્છા અને ત્યાગની પણ ઇચ્છા પૂરેપૂરી છે પણ હાલ થતો નથી-ઉદયાધીન પણાથી સંભવ નથી એમ બીજા પત્રમાં (અં. ૩૩૪) સૌભાગ્યને જણાવે છે–ત્યાગને ઈચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઈચ્છાને અનુસરત કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.” આમ પ્રભાવનાની અને તે અર્થેના ત્યાગની પૂર્ણ ઈચ્છાપૂર્ણ ભાવના છતાં હાલ તત્કાલ બનવા પામતું નથી, એમ નિખાલસભાવે સ્વચ્છ હદયે શ્રીમદ પિતાની અંતરસ્થિતિ આ પરમાર્થ– સુહને જણાવતા. પણ આ માર્ગ પ્રભાવનાના કાર્યમાં થતી ઢીલને સૌભાગ્ય ને ડુંગર એ પરમાર્થસુહદુની બેલડીને ખેદ થતો ને તે શ્રીમદ્દ પ્રત્યેના પત્રમાં (૧૫૦, શ્રા. વ. ૧૦) સૌભાગ્ય જણાવે છે– ડુંગર ગો. ૪ ૪ તેના મનમાં આપની તરફથી કેટલીક વાતને મનમાં ખેદ વેદ્યા કરે છે. તે કહે છે કે આવા પ્રતાપી પુરુષ અને તેને જગતને કાંઈ પ્રભાવ જેવામાં આવે નહીં, એ એક આશ્ચર્ય જેવું છે.” તેના ઉત્તરપત્રમાં (અં. પર૦ સં. ૧૫૦ ગ્રા. વ. ૦))) શ્રીમદ્દ તેઓના કરતાં પોતાને થતા અસંખ્યાતગણ ખેદનું આત્મસંવેદન વ્યક્ત કરે છે– “શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કઈ રીતે યોગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ અને એ પ્રકારને ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમે સૌને એ ખેદ દૂર કરાય તે સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણા ઘણા પ્રસંગે સ્ફર્યા કરે છે, અને તેને ઉપશમાવવાનું કરવું પડે છે, અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણ ગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણવવાથી, પ્રસંગથી જવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણુવિશિષ્ટ ખેદ રહેતા હશે એમ લાગે છે. કારણકે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે અને જીવને નિત્યસ્વભાવ હોવાથી જીવ આ ખેદ રાખતાં છતાં જીવે છે, એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પરિણમાંતર થઈ થડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશ પ્રદેશે સ્લરી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દષ્ટિ કરી તે પ્રકારને હાલ તે ઉપશમાવવો જ ઘટે છે, એમ જાણી ઉપ Page #502 -------------------------------------------------------------------------- ________________ વીતરાગમાર્ગ પ્રભાવનાની પરમ પ્રકૃષ્ટ ભાવના ४५७ શમાવવામાં આવે છે.'—જગતુલ્યાણદશી શ્રીમદ્દના દિવ્ય આત્માનું તીવ્ર આત્મસંવેદન દાખવતા આ હૃદયભેદી શબ્દ સૂચવે છે કે તે સખાઓને અને બીજા મુમુક્ષુઓને થતા ખેદ કરતાં અસંખ્યાતગણે ખેદ શ્રીમને પોતાને દિવસમાં વારંવાર થતો હતે,– જ્યારે જ્યારે તે પ્રસ્તુત વાત સ્મરણમાં આવતી ત્યારે ત્યારે સર્વ આત્મપ્રદેશ શિથિલ-ઢીલા જેવા થઈ જઈ જીવવું કઠિન થઈ પડે એવો અતિ તીવ્ર અક ખેદ થતે, તથાપિ વર્તમાન સંજોગોમાં તે જગપ્રભાવસંબંધી પ્રકારને અને તે હાલ નહિં બની શક્યારૂપ તત્સંબંધી ખેદને શમમૂર્તિ શ્રીમદ્દ ઉપશમાવતા. આ જગતકલ્યાણકાર્યમાં ઢીલ થવામાં કાંઈ સાધારણ કારણે નથી પણ બળવાન કારણે છે, અને તે આડા આવનારા અવરોધક કારણેને ક્ષય કરવા ભણું પિતાનું આત્મવીર્ય પ્રવર્તી રહ્યું છે, પણ તે બળવાન કારણે અંગે વિશેષ ખુલાસો હાલ કરી શકતા નથી, એમ જણાવતાં શ્રીમદ્દ અત્ર પત્રમાં લખે છે –“ શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે નથી. એ પ્રકારે જે રહેતું હોય તો ઘણું કરી તેમ નથી, એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતને વિચાર કરતાં છતાં હજુ બળવાન કારણેને તે પ્રત્યે સંબંધ છે, એમ જાણે જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે, અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વતે છે. તમારી ઈચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તાતું નથી તે વિષે જે બળવાન કારણે અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમકે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા ગ્ય છે.” અને જે બળવાન કારણે પ્રભાવના હેતુને અવરોધક-અવરોધ કરનારા–આડે આવનારા છે, તેમાં પિતાને કંઈપણ બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક પ્રમાદ નથી, માનભંગપણાનું કારણ પણ નથી, વિષયાદિરુચિનું કારણ પણ નથી, એમ નકારાત્મક રીતે સ્પષ્ટ જણાવતાં શ્રીમદ્દ લખે છે–“જે બળવાન કારણે પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારે કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદહાય એમ કઈ રીતે સંભવતું નથી. તેમજ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતું હોય એ પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કેઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરોધક પણું હોય એમ લાગી શકે એમ નથી; કારણકે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે. લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાને પ્રસંગ આવે તે તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. કારણકે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તે થઈ શકે એમ છે. શબ્દાદિ વિષય પ્રત્યેનું કેઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. અને નામમાત્ર પ્રભાવનાએ પ્રવર્તતા કેઈના વિદ્યમાનપણાથી પણ અવરોધકપણું નથી એમ સિંહનાદ જેવી હરિગર્જના કરતા પરમ પુરુષસિંહ શ્રીમદ અત્ર છેવટે, સંવેદાતા આત્મસામના યથાર્થ ભાનથી સર્વથા મ-૫૮ Page #503 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજય ક્ નિરભિમાનપણે વચનટંકાર કરે છે. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કાઇ રીતે વિચારદશાહિનું બળવાનપણુ પણ હશે; એમ લાગે છે કે તેવા પ્રભાવક પુરુષા આજે જાતા નયી; અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવતતાં કાઈ જોવામાં, સાંભળવામાં આવે છે; તેમના વિદ્યમાનપણાને લીધે અમને કઇ અવરોધકપણું હાય એમ પણ જણાતું નથી.’ અત્રે શ્રીમદે માર્મિકપણે સૂચવ્યું છે તે પરથી સમજાય છે કે—કેટલાક પ્રભાવક–શાસનપ્રભાવના કરનારા મહાન્ પુરુષા ભૂતકાળમાં થયા છે, તેના કરતાં પણ વિચારદશા–જ્ઞાનદશાદિનું બળવાનપણુ' પેાતાને સ્વાનુભવસિદ્ધપણે–સ્વસ વે નસિદ્ધપણે સ ંવેદાઇ રહ્યું છે છતાં ‘હશે' એવી સંભાવના મા વભૂત્તિ શ્રીમદ્દે અતિનમ્ર પણે દાખવી છે; અને તેવા મહાન્ પ્રભાવક પુરુષા પણ હાલ જોવામાં આવતા નથી, નામમાત્ર પ્રભાવનાએ પ્રવનારા કેાઇ જોવામાં-સાંભળવામાં આવે છે, પણ તેવાઓના વિદ્યમાનપણાથી શ્રીમદ્ જેવા પદ્મ પ્રભાવક પુરુષને કઈ લેશ પણ અવરોધકપશુ –અવરોધ કરવાપણું સંભવતું નથી. મૃગયૂથાને નસાડી મૂકવા સમર્થ સિંહનાદ જેવી મહાવીર શ્રીમની આ વીરવાણીમાં કેવું અનન્ય આત્મસામ દર્શન દે છે ! આમ આ પત્રમાં શ્રીમદે પૂર્ણ નિર્દે ભપણે પૂર્ણ નિખાલસપણે સ્વચ્છ હૃદયે આ પરમાર્થાં સુદાને પેાતાના હૃદયની વાત ખુલાસાવાર લખી જણાવી. આ પત્રના જવાબમાં વાવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ સૌભાગ્યભાઇએ શ્રીમને એમ લખ્યું જણાય છે કે હું વૃદ્ધ છું ને મારી યાતીમાં આ પ્રભાવનાહેતુ આપના જેવા પરમ સમથ પુરુષાત્તમને હાથે બનવા પામે તે અસીમ–પારાવાર હુ મને થશે. આવા ભાવના સૌભાગ્યના પત્રના ઉત્તરમાં (અ. ૧૨૩) શ્રીમદ્ સૌભાગ્યને લખે છે—તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેતુ ઉત્પન્ન થાય તે તમારે વિષે જે અસીમ & ઉત્પન્ન થવાયેાગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હ સમધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે.’ આમ જણાવી પદ્મ કરુણાભૂત્તિ શ્રીમદ્ જીવોની અજ્ઞાનદશા જોઇ તે મટાડવા માટે પેાતાને છૂટતી અત્યંત કરુણા દર્શાવે છે. અનેક જીવાની અજ્ઞાનદશા જોઇ, વળી તે જીવા કલ્યાણુ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કાઈ પણ પ્રકારે આ મટાડવા ચેાગ્ય છે એમ થઈ આવે છે; અથવા તેવે ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે.’ અત્રે અજ્ઞાનમાર્ગ પામતા ને કલ્યાણુ માનતા જીવાની અજ્ઞાનદશા જોઈ શ્રીમને અત્યંત કરુણા ઉપજી છે અને તે મટાડવા માટે તેમના કલ્યાણના ભાવ સ્ફુર્યાં જ છે અને રહ્યા જ કરે છે; તથાપિ સાથે એવા પણ પ્રકાર ચિત્તમાં રહે છે કે—તે થવા ચાગ્ય હશે તે પ્રકારે થશે અને જે સમય પર તે પ્રકાર હાવાયાગ્ય હશે તે સમયે થશે.' આમ ચિંતવવાનું કારણ શું?−તે માટે લખે છે... કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા ખાદ્ય માહાત્મ્યને ભજે એમ થવા દેવા ચેાગ્ય નથી; અને હજી કઈક તેવા ભય રાખવા ચેાગ્ય લાગે છે.' ધર્મ સંસ્થાપવાનું માન માટુ' છે અને તે સંબંધી ખાહ્ય માહાત્મ્ય ૪૫૮ Page #504 -------------------------------------------------------------------------- ________________ વીતરાગમાગ પ્રભાવનાની પરમ પ્રકૃષ્ટ ભાવના બુદ્ધિને આત્મા ભજે એમ પરમ નિસ્પૃહ-પરમ નિરહં શ્રીમદ્દ થવા દેવા માગતા નથી, એટલે જ જ્યાં સુધી તેવા કંઈપણ ભયની સંભાવના હોય ત્યાંસુધી તેમ કરતાં શ્રીમદ અટકે છે. જગતકલ્યાણ કરવું છે અને જરા પણ બાહ્યા માહાસ્ય આત્માને ભજવા દેવો નથી એ બે પ્રકારનો વિચાર હાલ નિત્ય શ્રીમદ્દ કરી રહ્યા છે, એટલે જ આ સં. ૧૯૫૦, ભા. શુદ અને દિને લખેલા પત્રમાં સૌભાગ્યને આ વર્તમાન સ્થિતિ દર્શાવતાં લખે છે—તમારી ઈચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપ લખી છે, અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમકે અમને વર્તમાનમાં તે ઉદય નથી, પણ અમારાં આત્મપરિણામ તે ઉદયને અલ્પ કાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળસ્થિતિ કેઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિષે વર્તે છે. અને આ બાહ્ય માહાસ્ય અંગે વિશેષ ખુલાસો કરતાં લખે છે – બાહ્ય માહામ્સની ઈચ્છા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે. એટલે બુદ્ધિ બાહ્ય માહાત્મ્ય ઘણું કરી ઈચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાસ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે, અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. આ ખુલે ખુલ્લા નિહુષ ખુલાસા પરથી પ્રભાવના બા. શ્રીમદ્દની “પ્રભાવના–પ્રકૃષ્ટ ભાવના સાવ સપષ્ટ સમજાય છે. પુણ્યશ્લોક શ્રીમદને જગતકલ્યાણરૂપ પ્રભાવના તે કરવી છે એ નિશ્ચય છે, પણ આ પરમ પુણ્ય કાર્યમાં–પરમ પાવન શુદ્ધ કાર્યમાં પરમાણમાત્ર પણ સમયમાત્ર પણ અશુદ્ધિ ન રહી જવા પામે તેમ તેની સર્વથા અભાવના કરીને જ તે કરવું છે. પરમ નિમની શ્રીમદને બાહ્ય માહાઓની બુદ્ધિ-ઈચ્છા તો છે જ નહિં, સર્વથા અભાવ જ છે; પણ તેમ કલ્યાણ કરવા જતાં પોતાનું બાહ્ય માહાસ્ય પ્રગટે, અને તેથી જીવ સહેજ પણ–જરા પણ “પરિણામભેદ ન પામે–પરિણામમાં ભેદ થવારૂપ પરિણામાંતર ન પામે એવી “સ્વાસ્થામાં–પોતાની આસ્થામાં-શ્રદ્ધામાં કંઈક ન્યૂનતા-ઉણપ જણાય છે અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, અર્થાત્ બાહા માહામ્ય પ્રગટતાં રખેને કદાચ જીવના પરિણામમાં ભેદરૂપ ફેરફાર થઈ જાય એવે સંભવ છે જ નહિં, છતાં સહેજ પણ પરિણામભેદ નહિં જ થાય એવી પોતાની આસ્થામાં ઊણપને લઈ કંઈક ભય લાગે છે, અને તે રહ્યાહ્યા ભયને પણ તરતમાં જ અભાવ થઈ જશે એ શ્રીમદને દઢ નિશ્ચય છે, અને તે ભય આગળ જતાં તરતમાં જ સર્વથા નિમૅલ થયે જ છે. જગમાં મોટા ગણાતા બીજા અનેક મહતુ પુરુષો પણ ક્વચિત્ ધર્મસ્થાપનનું મોટું માન સમજી ઊડે ઊડે તે અર્થે પણ તેવી પ્રવૃત્તિ કરતા દેખાય છે, અથવા પિતાને મહિમા પ્રગટતાં પાછળથી માનાર્થમાં પડી જાય છે એવું પણ બને છે, પણ પૂજાદિની કામનાને પરમાણુ માત્ર પણ સમયમાત્ર પણ અનંતાંશ પણ જેને નથી એવા પરમ નિસ્પૃહ શ્રીમદ તે પહેલાંથી કે પાછળથી પૂર્વાપર તેમ થવા દેવા માગતા જ નથી એવા પૂરેપૂરા Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ અધ્યાત્મ રાજયક સાગર છે, એ જ પરમ સત્તમ-પર્મ મહત્તમ શ્રીમદ્નનું પરમ સણું-પરમ મહપણું છે. અહા! જેને પરમાણુમાત્ર પણું સમયમાત્ર પણ માના રૂપ બાહ્ય માહાત્મ્યની ઇચ્છા નથી—સ્વમાંતરે પણ તેવી બુદ્ધિ પણ ઉપજવા દેવી નથી, એવા એકાંત પરમ આત્માથી –એકાંત પરમ પરમા પરમ પ્રભાવક પદ્મ પુરુષાત્તમ શ્રીમદનું અહ–મહ' વિલાપન કેવી પરાકાષ્ઠાને પામ્યું છે! ખરેખર ! દેહના અહુ થી ને તેને આધીન સ` અહુથી સ થા મુક્ત થયેલા આ જીવન્મુક્ત લેાકેાત્તર પુરુષના આ પરમ આશ્ચય કારી ચરિત્રથી આશ્ચયથી ટ્વિીંગ થઈ જવાય છે! ખરેખર! આત્મભાવનાની ‘પ્રભાવના’–પ્રકૃષ્ટ ભાવના જેણે આખા જીવનમાં કરી છે એવા આ પર્મ ભાવિતાત્મા શ્રીમદ્ પરમા માની જગમાં પ્રભાવના–પ્રકૃષ્ટ પ્રભાવમહિમા કરવા પરિપૂર્ણ પરમ સમ પુણ્યશ્લાક પુરુષ હાય એમાં આશ્રય શું? પ્રકરણ એકાતેરમુ સુધારસ : શાંતસુધારસજલધિ શ્રીમની આત્માની અમૃતાનુભૂતિ વહુ સત્ય સુધા દરસાવહિં ગે, ચતુરંગુલ હું ઇંગસે મિલ હે; રસદેવ નિર’જનકે પિવહી, ગહિ જૉંગ ભ્રુગેાજીંગ સેા જીવહી. પર પ્રેમ પ્રવાહ મઢે પ્રભુસે, સમ આગમભેદ સુઉર ખસે; વહુ કેવલા ખીજ ગ્યાની કહે, નિજકે અનુભૌ અતલાય દિયે.’– ..’-શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ સાથે સૌભાગ્યના પ્રથમ મિલનના પ્રકરણમાં ‘સુધારસ' સબંધી નિર્દેશ કરવામાં આવ્યા હતા અને આ અંગે વિશેષ વિવેચન આગળ પર અલગ પ્રકરણમાં કરવાનું ત્યાં જણાવ્યું હતું. આ સુધારસ સંબંધી ગૂઢ નિર્દેશ ધ્યમ નિયમ સંચમ આપ કિચે' એ અમર કાવ્યની વહુ સત્ય સુધા દરશાવહિંગે, ચતુર'ગુલ હૈ દેગસે' મિલ ' એ અમૃત પ'ક્તિમાં પણ પ્રાપ્ત થાય છે. તેને સામાન્ય શબ્દા તે એમ સૂચવે છે કે બન્ને દૃષ્ટિથી સમાંતરે-ચાર આંગળ દૂર જે મિલનસ્થાનનું બિન્દુ છે ત્યાં સુધારસનું કેન્દ્ર છે અને ત્યાંથી સુધારસ અવે છે. તે કઈ આત્માનુભવી ચેાગી સદ્ગુરુદ્વારા ગુરુગમથી પ્રાપ્ત ચેાગપ્રક્રિયાથી સદ્ગુરુચરણે આત્માપણુ-સર્વોપ ણ કરનારું આજ્ઞાંકિત સુશિષ્ય પ્રાપ્ત કરે છે, એમ એ કાવ્યના ધ્વનિ છે. ખાકી પત્રાંક ૯૧૭માં ચતુરાંગુલ હે દેગસે' મિલ હુ એ આગળ પર સમજાશે' એમ ઉલ્લેખ કર્યો છે, તે સ્પષ્ટ બતાવે છે કે આ વાત ગુરુગમગમ્ય છે. આ સુધારસ સંબંધી આ પ્રકરણમાં સૌભાગ્ય પરના શ્રીમના પત્રામાં આવતા ઉલ્લેખા પરથી યથાસ્થિત વસ્તુ રજી કરશું. Page #506 -------------------------------------------------------------------------- ________________ સુધારસ : શાંતસુધારસજલનિધિ શ્રીમદ્દની આત્માની અમૃતાનુભૂતિ ૪૬૧ સુધાને વિષે અમને સંદેહ નથી. શ્રીમદ્ સૌભાગ્ય પરના એક પત્રમાં (અ. ૩૦૮) દૃઢ આત્મનિશ્ચયથી લખે છે— તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે.' અત્રે આ સુધારસની જ વાત છે અને એ વસ્તુ પેાતાને અનુભવસિદ્ધ છે એટલે જ શ્રીમદ્ આવા દૃઢ નિશ્ચયથી લખતાં સૌભાગ્યને તેનું સ્વરૂપ સમજવાની પ્રેરણા કરે છે. આનું કઇંક સ્પષ્ટીકરણ કરતાં શ્રીમદ્ એક ખીજા પત્રમાં (અ. ૪૭૧) સૌભાગ્યને લખે છે... આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂ આધાર છે; માટે કઈ રીતે તેને ખીજજ્ઞાન કહેા તેા હરકત નથી; માત્ર એટલા ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાનીપુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હેાવા જોઇએ.’—અત્રે સામાન્યપણે એનું સ્થાન બતાવ્યું છે કે તે મુખને વિષે વરસે છે અને તેની ઉપચાગિતા શી છે તે બતાવતાં કહ્યુ' છેકે આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે તે એક અપૂર્વ આધાર છે; અને એટલે જ અત્ર કહ્યું છે કે કોઈ રીતે તેને ખીજજ્ઞાન કહેા તેા હરકત નથી. અત્રે ‘કોઈ રીતે' એમ શબ્દ મૂકયા છે તે સૂચવે છે કે કોઈ અપેક્ષાએ કારણમાં કાય ના ઉપચારથી તેને-સુધારસને ‘ખીજજ્ઞાન’ કહે તેા હરકત નથી. અર્થાત્ જો કે આ સુધારસ પાતે બીજજ્ઞાન નથી, પણ સદ્ગુરુગમે પ્રાપ્ત એ સુધારસનું જ્ઞાન ખીજજ્ઞાનનું બીજ–કારણ થઈ શકે એમ છે, એટલે તેને 'બીજજ્ઞાન' કહેવામાં ખાધ નથી. એ જ વસ્તુ અત્ર—માત્ર એટલા ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાનીપુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનારા હેાવા જોઇએ'—એ શબ્દો પરથી સ્પષ્ટ થઇ જાય છે. આના અથ એમ થયા કે તે સુધારસના જ્ઞાનથી આગળ અમૃતરૂપ આત્માનું જ્ઞાન થાય છે,−રસદેવ નિર ંજનક પહી’— શુદ્ધ ચૈતન્યરસના અધિદેવ શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે, શુદ્ધ આત્માને અમૃતાનુભવ થાય છે, અને એ જ કેવલજ્ઞાનનું ખીજ છે—ખીજજ્ઞાન છે,— વહુ કેવલકા ખીજ ગ્યાનિ કહે, નિજકા અનુભૌ મતલાઈ ક્રિયે;' આ ખીજજ્ઞાનનું કારણ સુધારસનું જ્ઞાન થાય છે, એટલે તેને પણ આમ કારણમાં કાના ઉપચારથી ખીજજ્ઞાન કહ્યુ તે યથા` છે. અને આમ ધ્યમ નિયમ' કાવ્યની સુપ્રસિદ્ધ અમૃત પંક્તિઓના આની સાથે સુમેળ મળે છે. આ રસદેવ નિરંજનની—શુદ્ધ ચૈતન્યરસમય શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિ—નિવિકલ્પ પરમા સમ્યક્ત્વઅનુભવ એ જ પરમા ખીજજ્ઞાન છે અને એ જ કેવલજ્ઞાનનું બીજ છે. આવી શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિ શ્રીમને કયારની થઈ ચૂકી છે અને સુધારસની ધારા પછીના કેટલાંક દના તેમને થઈ ચૂકયા છે, અર્થાત શ્રીમની આત્મદશા એથી પણ ઘણી ઘણી આગળ વધી ગયેલી છે, તેના નિર્દેશ કરતાં શ્રીમદ્ પત્રાંક ૧૯૭માં સૌભાગ્યને તેવા પ્રકારે લખે છે— x x સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપના સત્સંગ હાય તેા છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણકે તે ઘણું કરીને સ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દશ`નની છે.’ ઇ. આ ઉપરાક્ત પત્રના (અં, ૪૭૧) અનુસંધાનમાં તે પછીના પત્રમાં (મ, ૪૭૨) " Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ અધ્યાત્મ રાજચંદ્ર તે શ્રીમદે આ સુધારસ અંગે સર્વાગી સ્પષ્ટીકરણ કર્યું છે, એટલે આ અમૃતપત્રને અત્ર સવિસ્તર વિચાર કરશું. આગલે પત્ર (નં. ૪૭૧) જે લખ્યો હતો તે ખુલે કાગળ હતું, તે એમ ખુલ્લે કાગળ લખવાનું પ્રજન શું તેને ખુલાસો કરતાં અત્ર પ્રારંભમાં જ લખે છે–ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જે તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કેઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાને મુખ્ય સંભવ છે, એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય.” આ શબ્દ સ્પષ્ટ સૂચવે છે કે શ્રીમદ્ આ સુધારસના અને તેના પરમ રહસ્યના અપૂર્વ જ્ઞાતા હતા. આ સુધારસ મુખને વિષે વરસે છે એ સામાન્ય નિર્દેશરૂપ ખુલ્લા શબ્દ લખ્યા તે પરથી કોઈ પિતાની મેળે તેને નિર્ધાર કરવા જાય છે તેમ બનવું સંભવતું નથી, એ દર્શાવે છે_તે નિર્ધાર એમ થતું નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કઈ પ્રકારે જાણવામાં આવે તે સારૂં.' આ માર્મિક શબ્દો સૂચવે છે કે તેને યથાર્થ સ્થળનું જ્ઞાન તેના જ્ઞાતા તજજ્ઞ આત્માનુભવી સદ્ગુરુદ્વારા પ્રાપ્ત ગુરુગમથી થાય તે જ આ ગપ્રક્રિયા સંભવિત બની શકે. આવી આ ગૂઢ રહસ્યભૂત વાર્તા અત્રે શ્રીમદે લખી છે, તે પણ કેને સમજાય? સપુરુષને સત્સંગ જેને આજ્ઞાંકિત પણે થયે છે તેને – તનસેં, મનસે, ધનસું, સબસેં, ગુરુદેવની આન સ્વઆત્મ બસે” એવો જે હોય તેને, એટલે જ અને મર્મમાં લખે છે –“સપુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેને પરમાર્થ સપુરુષને સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવે દુર્લભ થાય છે.” ઈ. આ સુધારસના જ્ઞાન બા. લખવાનો આશય શું છે? તે વિશેષપણે અત્ર પોતાના હદયરૂપ પરમાર્થ સુહ૬ સૌભાગ્યને દર્શાવતાં શ્રીમદે આ રહસ્યવાર્તાના હૃદયરૂપ આ સ્પષ્ટ ચાર પ્રકારની ચિભંગીથી આ અમૃત શબ્દમાં પ્રકાશ્ય છે— (૧) જે જ્ઞાની પુરુષ સ્પષ્ટ એ આત્મા કેઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યું છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જે તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તે તેનું પરિણામ પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ છે. (૨) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે તે વ્યવહારપરમાર્થ સ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એ જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યું હોય તેનું જ્ઞાન તે પરમાર્થ—વ્યવહારસ્વરૂપ છે. (૪). અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ એ નિકટ મેક્ષને ઉપાય છે. પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એ Page #508 -------------------------------------------------------------------------- ________________ સુધારસ: શાંતસુધારસ જલનિધિ શ્રીમદની આત્માની અમૃતાનુભૂતિ ક૬૩ અનંતર પરંપરસંબંધે મેક્ષને ઉપાય છે. વ્યવહાર–પરમાર્થ સ્વરૂપ તે ઘણા કાળે કઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાને ઉપાય છે. વ્યવહાર-વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું.” આમ અત્રે આ ચાર પ્રકારરૂપ ચભંગી દર્શાવી શ્રીમદે આ પરમ ગૂઢ રહસ્યભૂત વાર્તા પરત્વે પૂર્વે અત્યારસુધીમાં પ્રાયે કોઈએ ન નાંખ્યો હોય એ અપૂર્વ પ્રકાશ નાંખે છે. તેને સારભૂત પરમાર્થ આશય એ છે કે-(૧) આત્માની અમૃતાનુભૂતિને પામેલા આત્મજ્ઞાની જ્ઞાનીએ એ સુધારસનું જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ જ્યાં પૂર્વાપર–આગળ પાછળ પ્રધાન છે એવું પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ છે. (૨) તેવા જ્ઞાનીએ તે જ્ઞાન ન આપ્યું હોય પણ તેવા જ્ઞાનીને સન્માર્ગ સન્મુખ આકર્ષના સતઉપદેશ જીવને રુચ્યું હોય તે તેનું જ્ઞાન તે પરમાર્થ જ્યાં પ્રધાન છે ને વ્યવહાર ગૌણ છે એવું પરમાર્થ વ્યવહારસ્વરૂપ છે. (૩) આત્માની અમૃતાનુભૂતિને જે પામેલ નથી પણ આ સુધારસને જ જે આત્મા જાણે છે, એવા કેઈ સુધારસરે તે સુધારસનું જ્ઞાન આપ્યું હોય તો તે વ્યવહાર જ્યાં પ્રધાન છે ને પરમાર્થ ગૌણ છે એવું વ્યવહારપરમાર્થ. સ્વરૂપ છે. (૪) અને આ સાક્ષાત્ પ્રત્યક્ષ અમૃતાનુભૂતિને કે સુધારસને અનુભવ જેને નથી એવા પક્ષ શાસ્ત્રાદિ જાણનાર શાસ્ત્રજ્ઞાની સામાન્ય પ્રકારે જે માર્ગાનુસારી જેવો ઉપદેશ કરે તે શ્રદ્ધવામાં આવે, તે વ્યવહાર પૂર્વાપર આગળ પાછળ પ્રધાન છે એવે વ્યવહારવ્યવહાર સ્વરૂપ છે. એમ ભંગીરૂપ સ્પષ્ટ ચાર પ્રકાર ફલિત થાય છે. તેમાં પ્રથમ પ્રકાર–પરમાર્થ પરમાર્થ સ્વરૂપ તે નિકટ મોક્ષને ઉપાય છે; બીજે પ્રકાર પરમાર્થ–વ્યવહારસ્વરૂપ તે અનંતર-તાત્કાલિક પરંપર–પરંપરાએ મોક્ષને ઉપાય છે; ત્રીજે પ્રકાર-વ્યવહારપરમાર્થ સ્વરૂપ તે ઘણા કાળ-લાંબા ગાળે કઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાને ઉપાય છે, અર્થાત્ તે પોતે સાક્ષાત્ મોક્ષને ઉપાય થતું નથી, પણ તે એવી તથારૂપ ગ્યતાનો કારણભૂત થાય છે કે જેથી મોક્ષના સાધન મળી આવે, એટલે તે મેક્ષનાં સાધનને કારણભૂત થઈ આડકતરી રીતે લાંબા ગાળે મોક્ષને ઉપાય થાય છે અને ચોથો પ્રકાર વ્યવહારવ્યવહારસ્વરૂપ તેનું આત્મપ્રત્યયીઆત્મા સબંધી ફલ સંભવતું નથી. આમ ફલઅપેક્ષાએ આ ચાર પ્રકારનો પ્રધાનતા પ્રમાણે પૂર્વાનુપૂર્વ અનુક્રમ છે. આવા અદ્દભુત આશયની આ પરમ રહસ્યભૂત વાત્ત શ્રીમદે અત્ર સંક્ષેપમાં પ્રકાશી છે. આની વિશેષ વિચારણા કરતાં આ સુધારસની ઉપયોગિતા કોને ને શી શી રીતે થાય છે? તે પણ અત્રે આ બે પ્રકારમાં, આત્માની પરમ અમૃતાનુભૂતિને પામેલા શ્રીમદે દર્શાવી દીધું છે– (૧) લક્ષણથી ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનનો એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. (૨) લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મ સ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષને જ્ઞાનીપુરુષે બતાવેલું જે આ જ્ઞાન હોય તે તેને અનુક્રમે લક્ષણાદિને બોધ સુગમપણે થાય છે. અર્થાત્ આ સુધારસનું જ્ઞાન આત્માની અમૃતાનુભૂતિને પામેલા આત્મજ્ઞાની જ્ઞાનીને Page #509 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર ધ્યાન ઉપાય થાય છે, કે જેથી આત્મપ્રદેશસ્થિરતા અને પરિણામસ્થિરતા થાય છે; અને મુમુક્ષુને જે આ જ્ઞાન તેવા આત્મજ્ઞાની અમૃતાનુભવી જ્ઞાનીએ બતાવ્યું હોય તો તેને અનુક્રમે લક્ષણાદિને બે સુગમપણે થાય છે—અનુક્રમે આત્મજ્ઞાનનું–અમૃતાનુભૂતિનું કારણ થાય છે. આમ જ્ઞાનીને અને મુમુક્ષુને બન્નેને પિતપતાની કક્ષા પ્રમાણે-દશા પ્રમાણે તે ઉપકારી થાય છે. આ સુધારસ કોઈ અપૂર્વ કારણરૂપ અપૂર્વ વાત છે એમ નિશ્ચય રાખવા શ્રીમદ્દ અત્ર સૌભાગ્યને સ્પષ્ટ જણાવે છે–“મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો.' તે નિશ્ચય રાખવા ખાસ સૌભાગ્યને શા માટે જણાવ્યું છે?—“જ્ઞાની પુરુષને તે પછીને જે માર્ગ તે ન દુભાય એ તમને પ્રસંગ થયો છે, તેથી તે નિશ્ચય રાખવા જણાવ્યું છે.' અર્થાત સુધારસની પ્રાપ્તિ પછીને જ્ઞાનને જે આજ્ઞારૂપ માર્ગ તે ન દુભાય એવી આજ્ઞાંકિતપણારૂપ દશા સૌભાગ્યને પ્રાપ્ત છે, એટલે તે સુધારસની–અમૃતાનુભૂતિની પ્રાપ્તિ માટે ઉત્તમ અધિકારી છે, તેથી તેમને તે નિશ્ચય રાખવા જણાવ્યું છે. અને “તે પછીને માર્ગ જે દુભાતો હોય અને તેને વિષે કેઈને અપૂર્વ કારણરૂપ નિશ્ચય થયું હોય તો તે કઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યે જ ઉપાયરૂપ થાય છે, એ અમારા આત્મામાં લક્ષ રહે છે. અર્થાત એ કઈ મુમુક્ષુ હોય કે જેને તે પછીને સુધારસપ્રાપ્તિ પછીને જ્ઞાનીને આજ્ઞારૂપ માર્ગ દુભાતો હોય એવી કંઈપણ સ્વછંદ દશા હોય, છતાં આ મને અપૂર્વ કારણરૂપ થશે એ તે સુધારસને વિષે નિશ્ચય થયો હોય, તે તેને તે પિતાને નિશ્ચય ફેરવ્યે જ તે ઉપાયરૂપ થાય છે, એટલે કે સ્વછંદ છેડી જ્ઞાનીને આજ્ઞારૂપ માર્ગ ન દુભાય એવા આજ્ઞાંકિતપણામાં આવ્યું જ તે સુધારસ અમૃતાનુભૂતિરૂ૫ અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ માટે અપૂર્વ કારણરૂપ થાય છે. એ આજ્ઞારૂપ માર્ગને મર્મ શ્રીમદે અત્ર માર્મિકપણે પ્રકાશ્યો છે. આ આજ્ઞાની જ પરમ ઉપકારિતા અત્રે આગળ પવનરોધનની વાતથી સ્પષ્ટ સમજાવતાં શ્રીમદ્ પ્રકાશે છે–એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ ધનથી તેને કલ્યાણને હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસને રોધ કરે છે, તે તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે.” અર્થાત્ એક અજ્ઞાની આજ્ઞા વિના અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે તેને કલ્યાણકારણ થતું નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક તેમ કરે છે તેને તે સ્થિરતા આત્મા પ્રગટવાનો હેતુ થાય છે. “શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેને સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે. અર્થાત્ શ્વાસોચ્છવાસના રોધનરૂપ પ્રાણાયામની કઠિન ગપ્રક્રિયા કરતાં આ સુધારસની સુગમ ગપ્રક્રિયાનું સ્થાન ઘણું ઉંચું છે, અને તેથી વિશેષ સ્થિરતા થાય છે. “પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલે વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે Page #510 -------------------------------------------------------------------------- ________________ સુધારસ : શાંતસુધારસજલિનિધ શ્રીમની આત્માની અમૃતાનુભૂતિ ૪૫ વેદનપણે આત્મા જાણ્યા છે તે જ્ઞાનીપુરુષની આજ્ઞાએ તે કલ્યાણુરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાના અત્યંત સુગમ ઉપાય થાય છે.' અર્થાત્ જ્ઞાનીની આજ્ઞા (ગુરુગમ) વિના અજ્ઞાની સુધારસની સ્થિરતા કરે બીજજ્ઞાનનું ધ્યાન ધરે પણ તે અજ્ઞાનપણે તેને કલ્યાણુરૂપ થતુ નથી; પણ આત્મજ્ઞાની અમૃતાનુભૂતિ પામેલા જ્ઞાનીની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આ આજ્ઞાથી-સદ્ગુરુ થકી ગુરુગમથી પ્રાપ્ત આ સુધારસની પ્રક્રિયા આત્મા પ્રગટ થવાના અત્યંત સુગમ’–અતિ અતિ સરલ ઉપાય થાય છે. એમ પરમ રહસ્યભૂત અપૂર્વ વાત ચેાગીશ્વર શ્રીમદેડાંડી ઢાકીને અત્ર ઉઘાષી છે; આ આજ્ઞા સદ્ગુરુ થકી પ્રાપ્ત ગુરુગમ એ જ આત્મા પ્રાપ્ત કરવાની રહસ્યચાવી ( Master−key ) આ પરમ ગુરુએ અત્ર ખતાવી છે. ચાવી વિના તાળાં ખેાલવા ગમે તેટલી મહેનત કરે હથેાડા મારે તાય તાળા ન ઉઘડે ને ભાંગી જાય, પણ ચાવી મળે તે તેવા હજાર તાળા સુગમતાથી ઉધડી જાય; તેમ ભાવગુરુગમ વિના આત્મા પામવા ગમે તેટલી મહેનત કરે તેાય પમાય નહિ' ને મહેનત નિષ્ફળ જાય, પણ ગુરુગમરૂપ સુગમ રહસ્યચાવી મળે તેા હજારા જીવાના અંતર્ના તાળાં સુગમતાથી ઉઘડી જાય ને આત્મા પ્રગટ પ્રાપ્ત થાય. આવી અપૂર્વ રહસ્યચાવી જેવી અપૂર્વ વાત માનીશ્વર શ્રીમદે અત્ર પ્રકાશી છે. અને તેવી એક બીજી અપૂર્વ વાત પણ અત્ર યાગીશ્વર શ્રીમદ્દે આ પરમાસખા સૌભાગ્ય પરના આ અમૃતપત્રના આ અમૃત શબ્દોમાં પ્રકાશી છે - ‘એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુએ વિશેષપણે રહી હેાય તે તે વસ્તુ તેની સુગંધને (!) વિશેષ આધ કરે છે. જે વૃક્ષ ચ ંદનથી વિશેષ સમીપ હેાય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્ફુરે છે. જેમ જેમ આધેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગ'ધ મંદપરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષાનું વન આવે છે; અર્થાત્ ચંદન પછી તે સુગધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાંસુધી તેને ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુના સંબંધ છે, તેમાં તેની છાયા (!) રૂપ સુગધ વિશેષ પડે છે; જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ(!)ના ધ્યાન કરવા ચેાગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા ચેાગ્ય છે.’ અત્રે આત્માને ચંદનવૃક્ષની ઉપમા આપી આ સુધારસના ભાવ શ્રીમદ્દે અપૂર્વ પણે સમજાવ્યે છે. ચંદનવૃક્ષની પાસે જે વૃક્ષ હોય તેમાં તેની સુગંધ વિશેષ હાય, જે વૃક્ષ દૂર હાય તેમાં ઓછી હાય અને જે ઘણું દૂર હોય તેમાં ન હેાય; તેમ આત્મારૂપ ચંદનવૃક્ષની નિકટમાં જે જે વસ્તુ હેાય તેમાં તેની છાયારૂપ સુગંધ-વાસના વિશેષ હાય, દૂર હાય તેમાં એછી હાય અને અતિદૂર હાય તેમાં તે ન હેાય, એ સરળતાથી સમજાય છે. અર્થાત્ જ્યાંલગી આત્મા ‘વિભાવ પરિણામને’—આત્માના સ્વભાવથી વિરુદ્ધ વિશેષ વિકારપરિણામને ભજે છે ત્યાંસુધી તેને ચ ંદનવૃક્ષ સમાન અત્ર કહ્યો, તેથી જે ૫૫૯ Page #511 -------------------------------------------------------------------------- ________________ ४९९ અધ્યાત્મ રાજચંદ્ર જે સૂફમવસ્તુને સંબંધ છે તેમાં તેની છાયારૂપ સુગંધ વિશેષ પડે છે. એટલે આત્માની નિકટની વસ્તુનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ કરવાથી આત્મા પ્રગટે છે. અને પવન કરતાં પણ સુધારસમાં આત્મા વિશેષ સમીપપણે વતે છે, અર્થાત્ આત્માને વધારેમાં વધારે નિકટ જે કોઈ સૂફમ વસ્તુ હોય તો તે આ પ્રસ્તુત સુધારસ છે, અને તે પાવન કરતાં પણ આત્માને અધિક નિકટ છે, એટલે તેમાં આત્માની વધારેમાં વધારે છાયારૂપ સુગંધવાસના પડતી હોઈ તે ધ્યાન કરવાને સુગમ ઉપાય છે. આવું સુધારસનું અદ્ભુત ગૂઢ રહસ્ય ગીશ્વર શ્રીમદે અત્ર પ્રકાશ્ય છે. ગિરાજ આનંદઘનજીએ પણ કંઈક ગૂઢાર્થમાં આ સુધારસને ઈશારો આ પદમાં કર્યો જણાય છે– “ગગન મંડળમેં અધબિચ કૂવા, ઊંહા હે અમીકા વાસા . સગુણા હાએ સો ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા... અવધૂ સે જોગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નીવેડા.” આનંદઘનજી અર્થા-ગગનમંડલ એટલે ચિદાકાશ. તેની મધ્યે એક અમૃતને કૂવો છે, એટલે અમૃતસ્વરૂપી શાંતસુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્દગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૂપમાંથી શાંતસુધારસ ભરી ભરી પીએ છે, તેમની તૃષા છીપે છે–ભવતૃષ્ણા શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુને ભેગ નથી મળ્યો, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃણુ બૂઝાતી નથી, અને તે મૃતપણાને જ પામે છે, અર્થાત્ જન્મ-મરણ પરંપરા કર્યા જ કરે છે, તેના જન્મમરણને છેડો આવતો નથી. આમ સૌભાગ્ય જેવા પરમાર્થસખાને ઉત્તમ અધિકારી જાણે તેમને શ્રીમદે આ રહસ્યભૂત વાર્તા લખી છે; પિતાના અથાગ ઉપકારી આ પરમાર્થ સખાને સુધારસ અને તેની આગળની ભૂમિકા પિતાના હાથે પ્રાપ્ત કરાવવાની શ્રીમદ્દની ભાવના–ઈચ્છા તેમના સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૨૫૯) આવતા આ પરમ ભાવપૂર્ણ ઉલ્લેખ પરથી જણાય છે–“જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં ઘેડ પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણું હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છે. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજું શું બદલે વાળીએ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મેટે ભાગ્યોદય માનીશું.” અને સૌભાગ્ય પરના બીજા પત્રમાં (સં. ૧૯૭) આવતા-સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે?—એ ઉલ્લેખ પરથી સ્પષ્ટ જણાય છે કે શ્રીમદ્ તે સુધાની ધારા અને તે પછીની કેટલીયે ભૂમિકાઓને ક્યારનાયે પામી ગયા હતા, એટલે સૌભાગ્ય જેવા ઉત્તમ યોગ્ય અધિકારીને તે પમાડવા પૂરેપૂરા સમર્થ હતા. આ સુધારસ વિષે રસ ધરાવતા સૌભાગ્યભાઈ ૧૯૫૦ના શ્રા. વદ ૧૦ના દિને શ્રીમદ પર લખેલા પત્રમાં પૃચ્છા કરે છે કે –“સમયસાર નાટકની ચેપડીમાં બીજજ્ઞાન Page #512 -------------------------------------------------------------------------- ________________ સુધારસ: શાંતસુધારસજલનિધિ શ્રીમદની આત્માની અમૃતાનુભૂતિ ૪૭ વિષેને કોઈ સયા કે છંદમાં ભાવાર્થ હશે કે કેમ? ને જે છે તે કયા સવૈયા છંદમાં છે તે આપ લખી જણાવશો.' આના ઉત્તરપત્રમાં (અં. ૫૨૦) શ્રીમદ્ આ સુધારસ બા. બનારસીદાસકૃત સમયસારમાં આવતા ઉલ્લેખ અંગે તલસ્પશી મીમાંસા પ્રકાશે છે– જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે સમયસાર ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારે છે તે તેમજ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા ગ્ય નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, અને તે કઈ રીતે બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દ ઉપમાપણે પણ આવે છે. ૪ ૪ એટલે તમે જે બીજજ્ઞાનમાં કારણ ગણે છે તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે.”— અર્થાત્ ત્યાં જે વાત કહી છે તે બીજજ્ઞાનને લગતી જણાય છે. સર્વત્ર તે ઉપમાપણે કહેલ છે એમ નથી, કવચિત ઉપમાપણે કહેલ છે અને કેટલેક સ્થળે વસ્તપણે પણ કહેલ છે. આમ વસ્તુપણે અને ઉપમાપણે તે વાત બનારસીદાસે કરી છે, તે પરથી શ્રીમદ્ પ્રકાશે છે—બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજજ્ઞાન વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તે ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયો છે, તેને પણ કઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. બનારસીદાસને તે કઈ સ્પષ્ટ અનુભવગ થયો હોવો જોઈએ એમ અત્ર સ્પષ્ટ પ્રકાણ્યું છે– એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણાદિ ભેદથી જીવને વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી આત્મસ્વરૂપ કંઈક તીક્ષણપણે તેમને અનુભવમાં આવ્યું છે, અને અવ્યક્તપણે આત્મદ્રવ્યને પણ તેમને લક્ષ થયે છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે.” ઈ. સેંકડો વર્ષ પૂર્વે થયેલા બનારસીદાસની આ દશાનું આવી ચક્કસાઈથી માપ કરવાનું કેણ કરી શકે? સામર્થ્ય કેણ ધરાવી શકે? આત્માનુભવની દિશામાં જે તેવી ઘણી ઘણું આગળ વધી ગયેલી આત્મદશાને પામી ગયેલ હોય એ આત્મસામર્થ્યગી હોય તે જ. અને શ્રીમદ્ તેવી ઘણી ઘણી આગળ વધી ગયેલ દશાને પામેલ–આત્માની અમૃતાનુભૂતિને પામેલ તેવા આત્મસામર્થ્યગી જ્ઞાની પુરુષ હતા, તેની સાક્ષી તેમના જ ઉપરોક્ત વચને પૂરે છે, અને તેમાં સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૪૭૫) લખેલ આ અમૃત વચન સૂર પૂરાવે છે—“શુદ્ધતા વિચારું ધ્યા, શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતા મેં સ્થિર હૈ, અમૃતધારા બર—એ કવિતામાં સુધારસનું જે માહાસ્ય કહ્યું છે, તે કેવળ એક વિસસા (સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામ સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેને પરમાર્થ યથાર્થ હૃદયગત રાખે છે, જે અનુક્રમે સમજાશે. શુદ્ધતા વિચારનાર, શુદ્ધતા ધ્યાવના, શુદ્ધતામાં રમનાર, શુદ્ધતામાં સ્થિર રહેનાર, અમૃતધારાવૃષ્ટિ અનુભવનાર એ કેઈ અમૃતરૂપ આત્માની અમૃતાનુભૂતિને Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ અધ્યાત્મ રાજચંદ્ર પામેલે તજજ્ઞ દિવ્ય આત્મા જ—“તેને પરમાર્થ યથાર્થ હૃદયગત રાખે છે–આ અમૃત વચન લખી શકે. આવી શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિને પામેલા શ્રીમદ્ પરમ શાંત સુધારસના આવા પરમાર્થ અમૃતાનુભવને અનુભવનારા શાંતસુધારસજલનિધિ હતા, એટલે જ આવા અમૃત પુરુષની અમૃતવાણીમાં સર્વત્ર અક્ષરે અક્ષરે પદે પદે પરમ શાંતસુધારસની રેલછેલ ચાલી હોય એમાં આશ્ચર્ય શું? પ્રકરણ તેરમું સાંકડી સ્થિતિમાં સૌભાગ્યનું સ્થિરીકરણ પરમાર્થસખા સૌભાગ્યને જ અરસામાં શ્રીમદ્દ સાથે પરમાર્થ સંબંધ બંધાયે, લગભગ તે અરસામાં સૌભાગ્યની વ્યાવહારિક સ્થિતિ ઘણું સાંકડી થઈ પડી હતી; કુટુંબાદિને આજીવિકાનિર્વાહ કેમ થશે? લોકમાં લાજ કેમ રહેશે? ઈ. પ્રકારે વ્યવહાર ચિંતા વર્તાતી હતી, અને તેથી અત્યંત આકુળવ્યાકુળ બની જઈ તેઓ શ્રીમદને તે પિતાની ચિંતા નિવેદન કરતા, તિષાદિથી ભવિષ્ય શું છે? એ જાણવા માટે આતુરતાથી પૃચ્છા કરતા, એટલું જ નહિં પણ વિદ્યા–સિદ્ધિ-મંત્રાદિથી કે બીજા કેઈ વ્યવહાર ઉપાયથી પિતાની તે ચિંતા દૂર કરવા માટે શ્રીમદને વારંવાર વિજ્ઞપ્તિ કરતા. પરંતુ મેરુ સમા અડેલ શ્રીમદ્ આ પરમાર્થ સખાની વ્યવહારચિંતા પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ (Sympathy) ધરાવતા છતાં, ધીરજથી સમતાથી ઉદયવેદન કરવાનું અંતઃકરણપૂર્વકનું આશ્વાસન આપતા છતાં, જ્ઞાની પ્રત્યે સકામપણાથી–નિદાનબુદ્ધિથી આત્માનું પતન ન થવા દેવાને નિર્મલ બોધ આપી, સૌભાગ્યને પડવા નહિ દેતાં સન્માર્ગમાં સ્થિર કરતા, પરમાર્થીમિત્રને પડતાં ધારી રાખી ખરેખરૂં પરમાર્થીમિત્રપણું બજાવતા, પરમાર્થ શિષ્યને સાચું દિશાદર્શન કરી સાચું પરમાર્થગુરુપણું દાખવતા; એટલું જ નહિ પણ વિદ્યા-સિદ્ધિ-મંત્રાદિગથી કામ કરી આપવાની તેમની કામનાને ખુલે ખુલ્લે નકાર કરી પિતે પણ પરમ નિષ્કામ જ્ઞાનીની પ્રણાલિકામાં અત્યંત સ્થિર રહ્યા હતા. આવા પરમાર્થગુરુ શ્રીમદે સાંકડી સ્થિતિમાં સૌભાગ્યનું કેવું સ્થિરીકરણ કર્યું હતું તે આ પ્રકરણમાં વિચારશું. સૌભાગ્યભાઈ જ્યારે જ્યારે પોતાની વ્યવહારચિંતા બાબત શ્રીમદને જણાવતા, ત્યારે ત્યારે શ્રીમદ્દ તેમને વ્યવહારચિંતાની અકળામણ નહિં રાખવાનું, સમતા-ધીરજ ધરી નિરાકુલ રહેવાનું વારંવાર આશ્વાસન આપતા–“જે ચિંતાના ઉપદ્રવે તમે મુંઝાઓ છે, તે ચિંતાઉપદ્રવ કે શત્રુ નથી. (અં. ૪૪૩). સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશે નહીં, ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. (અં. ૪૬૧). વ્યવહારચિંતાથી Page #514 -------------------------------------------------------------------------- ________________ સાકડી સ્થિતિમાં સોભાગ્યનું સ્થિરીકરણ અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી રહેતી એમ આપે લખ્યું તે એગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાનું અકળામણ તે એગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે. એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જે આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. ૪ ૪ અકળામણ રાખશો નહીં. અમે તે એ માર્ગથી તર્યા છીએ. (અં. ૨૫૦). આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશે. જે થવા હશે તે થઈ રહેશે. અને આકુળતા કરતાં પણ જે થવા હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.” (નં. ૪૯૪) આમ વ્યવહારચિંતાથી આકુલ પરમાર્થ સહદુ હૃદયરૂપ સૌભાગ્યને ખરા હૃદયનું આશ્વાસન આપતાં શ્રીમદ્દ પ્રાપ્ત ઉદયને સમભાવે વેદો અને આકુલતા ન રાખવી એમ ખેદહારક ઉત્સાહપ્રેરક બોધ આપતા– “આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઈચ્છા પણ લક્ષમાં છે. ગુરુઅનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભેગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છે તે પણ જાણીએ છીએ. XX ગમે તેવા દેશકાળને વિષે યથા રહેવું, યથાગ્ય રહેવા ઈછળ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણ તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઈચ્છા પણ નહીં એમ વિનંતિ છે. (અ. ૩૧૩) સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કેઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. ૪ ૪ પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તે ન રાખીએ તે બન્ને સરખું છે, કેમકે જેમાં પિતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે એગ્ય જ માનવું એ દષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે.” (અં. ૩૨૨) પિતાની કડી સ્થિતિ નિવેદન કરી પરમાર્થ શિષ્ય સૌભાગ્યે કવચિત ગુરુઅનુ. ગ્રહથી શિષ્યનું અમુક દુઃખ ટળ્યું એવી વાર્તા લખી શ્રીમદ્દ જેવા પરમાર્થ ગુરુ પ્રત્યે આડકતરી ગર્ભિત સ્પૃહા દર્શાવી હશે કે આપ જેવા પરમ સમર્થ ગુરુના અનુગ્રહથી કઈ રીતે અમારું આ દુઃખ ટળે–આ ચિંતા મટો, એના ઉત્તરમાં પરમાર્થગુરુ શ્રીમદે અત્રે જણાવ્યું જણાય છે કે એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કમ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે”, અને એટલે જ અત્રે માર્મિકપણે એ પણ સૂચવી દીધું છે કે “જ્ઞાની અન્યથા કરે નહીં', પારમાર્થિક વૈભવથી સાંસારિક ફલપ્રદાનરૂપ અન્યથા પ્રકાર આચરે નહીં, જ્ઞાની પુરુષોની સનાતન પ્રણાલિકાથી અન્ય પ્રકારે વર્તે નહીં, અને સૌભાગ્યને તેવા પ્રકારનો ઉદય દેખી શ્રીમદ્દ સૌભાગ્યને પ્રસંગવશાત્ ચેતવતા પણ ખરા કે—“ જ્યારે પ્રારબ્ધદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અધ્યાત્મ રાજચંદ્ર બાજુની ઘણું સંભાળથી કરવી ઘટે, એક લાભને જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. (અં. ૫૪૪) એમ પ્રારબ્ધદય નબળે હોય ત્યારે વિશેષ પ્રવૃત્તિ ન કરવાની વાત ઠસાવવા શ્રીમદ્દ પ્રયત્ન કરતા, અને “મુંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે થતી નથી, અને આ ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મૂકાય છે (અં. ૫૪૪) એ વાતનું સ્મરણ આપી, સૌભાગ્યને નહિં મુંઝાવાને અને આર્તધ્યાન ધરી જ્ઞાનીના માર્ગ પર પગ નહિં મૂકવાને માર્મિક બાધ આપતા. શ્રીમદ્દ જેવા પરમ નિસ્પૃહ નિષ્કામ પરમ પરમાર્થ પુરુષને તે જેની સાથે પરમાર્થ પ્રસંગ હોય તેની સાથે વ્યવહારપ્રસંગની વાત મૂળથી જ બીલકુલ પસંદ ન હતી, તે પ્રત્યે અત્યંત કંટાળે હતે, એટલું જ નહિં પણ તેથી ઘણી મુંઝવણ થતી, ત્રાસ ઉપજતે; એટલે શ્રીમદ્દ વ્યાવહારિક વાત જેમ બને તેમ ઓછી લખવાનું સૌભાગ્યને વારંવાર સૂચવતા, કારણકે તે વ્યાવહારિક સ્થિતિ શ્રીમદના લક્ષ હાર ન હતી, એમને મે જ હતી, છતાં ગભરાટ શમાવવા લખાતી હોય તો તેવા પ્રકારથી તે લખાતી હતી, તે વાત આધ્યાનના રૂપ જેવી લખાઈ જતી તેથી શ્રીમદને બહુ સંતાપ થતે. (અં. ૫૪૦, ૫૩૧, ૩૦૪). તેવી વ્યાવહારિક વાતમાં શ્રીમનું ચિત્ત પણ પ્રવર્તતું નહિં, પત્રોત્તર પણ સૂઝતો નહિં, એટલે ઘણીવાર મૌન રહેતા, અને તે મૌનપણા માટે પણ અવિક્ષેપતા રાખવાની ભલામણ કરતા. (અં. ૩૪૭, ૨૭૯). વળી સૌભાગ્ય સાથે શ્રીમદને પરમાર્થ સંબંધ તે એટલે બધે ઘનિષ્ઠ અને વિશિષ્ટતમ પ્રકારનો હતો કે તેમને તે આ પરમાર્થ સંબંધમાં વ્યવહારસંબંધની વાત ન જ કરવા–ન જ લખવા શ્રીમદ્દ વારંવાર ભાર દઈને લખતા– મારૂં અંતરનું અંગ એવું છે કે પરમાર્થપ્રસંગથી કંઈ મુમુક્ષુ જીવને મારે પ્રસંગ થાય તે જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે તે જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તે પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાને નાશ કરે, એમ મને નિશ્ચય રહે છે, અને તે જ કારણથી તમને ઘણીવાર તમારા તરફથી કઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યા હોય ત્યારે ઠપકે આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આ વ્યવસાય જણાવવાનું કેમ ન થાય તેમ જરૂર કરી કરે. ૪ x બીજા કોઇ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તે મારૂં ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે; કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે. ૪ ૪ રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરે પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તે પણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણ એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી, કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઈચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું, આ વાતને વિશેષ નિશ્ચય રાખજે.” (અં. ૫૪૮). Page #516 -------------------------------------------------------------------------- ________________ સાંકડી સ્થિતિમા સૌભાગ્યનું સ્થિરીકરણ ૪૭૧ આમ પરમ પરમાર્થ રંગી શ્રીમદ્દ પરમાર્થ સંગી સત્સંગીઓને મલિન વાસનાને હેતુ ન થાય અને પૂર્વાપર એમનું શ્રેય થાય એ પરમાર્થઅર્થે સ્પષ્ટ લખતા, અને પરમાર્થસુહૃદ સૌભાગ્યને તે આ પરમાર્થને નાશ કરનારી ભાવના ન થાય એ અર્થે ખાસ ભલામણ કરતા. આમ છતાં વ્યાવહારિક કઠણાઈ બા. સૌભાગ્ય શ્રીમદને પિતાની મુંઝવણ લખતાકઠણાઈ રહ્યા કરે છે તેને અત્યંત માર્મિક ઉત્તર (અં. ૨૨૩) આપતાં શ્રીમદે માર્મિકપણે જણાવ્યું છે કે–પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈનોંયતે પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તે ચાહીને પરમાત્માની ઈચ્છારૂપે માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે.” એમ માર્મિકપણે વ્યંગમાં જણાવી શ્રીમદ્દ અત્રે જનકવિદેહીની અપ્રગટ કઠણાઈ અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપે પ્રગટ કઠણાઈને નિર્દેશ કરે છે, અને તેવી કઠણાઈ ભગવદ્ભક્તને ઘટારત જ છે-હેવી જોઈએ એમ કહી એ કઠણાઈ માયાની છે પણ પરમાત્માની તે એ સરળાઈ છે એમ સ્પષ્ટ કર્થ છે –“જનકવિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનકવિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે, તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, અને હેવી જોઈએ. એ કઠણાઈ માયાની છે અને પરમાત્માના લક્ષની તે એ સરળાઈ છે, અને એમ જ હે.” અત્રે પ્રસંગોપાત્ત કભુ રાજાનું બોધક દૃષ્ટાંત આપ્યું છે–“કભુ રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે ક્રભુ રાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્યલક્ષમી મને આપી છે તે ઠીક જ નથી, તારે પરમ અનુગ્રહ મારા ઉપર હોય તે પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષમીનું ફરીથી મને સ્વનું પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિગ થઈ જઈ તથાસ્તુ કહી સ્વધામ ગત થયા.” આમ કહેવાનો આશય શું? તે દર્શાવે છે-“કહેવાનો આશય એવો છે કે એમ જ ગ્ય છે. કઠણુઈ અને સરળાઈ શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણુઈ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાને પ્રતિબંધ દર્શનરૂપ નથી. આપને તે એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હેવી ઘટારત નથી એમ ઊગતું હોય તે તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબપ્રત્યે નિઃશનેહ હે, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારૂં છે એમ ન માને, અને પ્રારબ્ધયેગને લીધે એમ મનાય છે તે ટાળવા આ કઠણાઈ મેં એકલી છે. અધિક શું કહેવું? એ એમ જ છે'.આમ આ અમૃતપત્રમાં (અં. ૨૨૩) ભગવદ્ભક્તને કઠણાઈ હોવી જોઈએ, એ કઠણાઈ માયાની છે–પરમાત્માની તે સરળાઈ છે, સરળાઈ કરતાં કઠણાઈ તે વિશેષ અનુકૂળ છે, અને આ કઠણાઈ તે કુટુંબાદિ મોહ ટાળવા ખાસ મોકલાઈ છે, ઈત્યાદિ પ્રકારે અદ્ભુત Page #517 -------------------------------------------------------------------------- ________________ ४७२ અધ્યાત્મ રાજચંદ્ર પરમાર્થઘટનાથી કઠણાઈને ડંખ હૃદયમાંથી કઢાવી નાંખી શ્રીમદે પરમાર્થસુદ્ધ સોભાગ્યના હૃદયનું પૂર્ણ સહાનુભૂતિપૂર્ણ આશ્વાસન કર્યું હતું. તેમજ-બીજા પત્રમાં (અં. ૨૩૩) પણ આ પરમાર્થસખાને મોહ-શોક દૂર કરવા શ્રીમદ્ તે જ ભાવ દર્શાવે છેઃ “ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હેય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાને માર્ગ છે કે કેમ? અને પિતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માગે છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જે કરી શકીએ છીએ તે પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે?” વળી સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તે મુમુક્ષુને સંસારથી તરવા બરાબર છે, કારણકે આ સંસારસ્વરૂપની સ્પષ્ટ વિચારણાને વખત તેવા પ્રતિકૂળ પ્રસંગમાં વિશેષ હોય છે એમ ઊંડું તત્ત્વજ્ઞાન દર્શાવી, શ્રીમદ્ આ પરમાર્થ સખાને મેહ-શેક દૂર કરતાં એક બીજા પત્રમાં (અં. ૪૯૨) લખે છે—અમારા ચિત્તમાં તે એમ આવે છે કે, મુમુક્ષુ જીવને રડા કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે; અનંતકાળથી અભ્યાસેલે એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. ૪ ૪ આ તમને એક સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મુંઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જે સમતાએ વેદવામાં આવે તે જીવને નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગેનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલપનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શેક ઘટે નહીં, એમ શ્રી તીર્થકર કહેતા હતા. ઇત્યાદિ. આમ સૌભાગ્યની વ્યવહારચિંતાજન્ય શાચરૂપ આકુળવ્યાકુળતા દૂર કરવા માટે પરમાર્થમૂર્તિ શ્રીમદ્ વારંવાર ઉપદેશ આપતા તથાપિ તે વિસ્મૃત થઈ જઈ ભવિષ્યમાં શું થશે? એવી ચિંતાકુલતાને લઈ સૌભાગ્ય પરમ તિવિંદૂ શ્રીમદને ભવિષ્ય-જ્યોતિષ બા. પૃચ્છા કરતા. તેના જવાબમાં શ્રીમદ્દ તિષને કલ્પિત કહી તે પર પિતાને લક્ષ રહ્યો નથી-રુચિ રહી નથી-ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી એમ સ્પષ્ટ જણાવતા–“ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી. (અં. ૧૩૨). આપે જ્યોતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે અને કલ્પિત પર લક્ષ નથી. (અં. ૨૨૧) જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણે ભાગ તેને જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તે પણ બેજારૂપ લાગે છે. થડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તે માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. (અં. ૩૩૯). અને જ્યોતિષને કલ્પિત Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ સાંકડી સ્થિતિમાં સૌભાગ્યનું સ્થિરીકરણ કહેવાનો હેતુ શે એ અંગે ખુલાસો કરતા કે “તિને કલ્પિત કહેવાનો હેતુ એ છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે; અને પારમાર્થિક જ સત છે; અને તેની જ રટના રહે છે.” (અં. ર૨૨). એમ જતિને કલ્પિત જણાવી પરમ તિમૂત્તિ શ્રીમદ્ સૌભાગ્યને સામે સીધે પ્રશ્ન (Poser) કરતા–“જ્યોતિષ જેવા કલ્પિત વિષયને સાંસારિક પ્રસંગમાં નિઃસ્પૃહ પુરુષ લક્ષ કરતા હશે કે કેમ? અને અમે જેતિ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માને તે સારૂં, એવી હાલ ઈચ્છા છે. તે આપને રુચે છે કે કેમ? તે લખશો.” (અં. ર૩૩). આમ પરંતિ સ્વરૂપ દિવ્ય આત્મતિના ધ્યાનમાં જ નિમગ્ન પર તિરૂ૫ શ્રીમદ્ તિષદર્શન અંગેની સૌભાગ્યની આકુલતા ટાળતા. આ તિષપૃચ્છા ઉપરાંત કે વ્યવસાયવેગથી અથવા વિવા-મંત્ર-સિદ્ધિઆદિના ચોગપ્રયોગથી પોતાનું કામ કરી આપવાની સકામ યાચના પણ સોભાગ્યભાઈ શ્રીમદ્દ પ્રત્યે કરતા. તેના ઉત્તરમાં શ્રીમદ્ સૌભાગ્યને તેવા સકામપણાના મહાભયસ્થાન પ્રત્યે સખ્ત શબ્દમાં કડક ચેતવણી આપતા, અને જ્ઞાની પ્રત્યે તેવા સકામપણાથી દર્શનાવરણીય કર્મને પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે, તેવી નિદાનબુદ્ધિથી સમ્યકત્વને રોધ રહે છે, પરમાર્થ દષ્ટિ મટી, સંસારાર્થ દષ્ટિ થઈ જાય છે, ફરી સુલભધિપણું પામવું કઠણ પડે છે, એમ સ્પષ્ટપણે ચેકખા શબ્દોમાં જણાવી દેતા– જ્ઞાનીને વિષે જે કંઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે તે જીવને દશનાવરણીય કર્મને પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તે પ્રતિબંધ કેઈને પિતાથકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાની પિતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરીને આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી, એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પિતાની ઈચ્છા તે થકી પૂર્ણ ન થતી દેખીને પણ જેને દેષ આવતું નથી, એ જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિને નાશ હોય છે, અથવા ઘણું મંદવાણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વતે છે. (અં. ૩૬૮). “અમને એમ લાગે છે કે વારંવાર તમે લખે છે, તે કુટુંબમોહ છે, સંકલેશપરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈપણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય છે તેથી તેને રસ્તે કરવાને બદલે એમ થાય છે, કે આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાંસુધી સમ્યકત્વને રાધ રહે ખરો, એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે, તેને લખવું તે તમને યોગ્ય નથી. (અં. ૫૩૮) પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણીવાર પરમાર્થ દષ્ટિ મટી સંસારાર્થદષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દષ્ટિ થયે ફરી સુલભધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી અ-૬૦ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ અધ્યાત્મ રાજચંદ્ર કઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગ સંબંધી અને કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશની પેઠે તત્કાળ તેનું પ્રહવું કઈ પ્રારબ્ધગથી ન થતું. ૪ ૪ અમને તેથી ચિત્તમાં મોટે ખેદ થતો હતો કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વતે છે, નહીં તે તેને સ્વપ્ન પણ સંભવ ન હોય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થ દષ્ટિપણું વીસરી જાઓ એ સંશય થતો નહોતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થ દષ્ટિને શિથિલપણને હેતુ થવાનો સંભવ દેખાતો હતો.” (અં. ૫૫૨) ઈત્યાદિ. આમ સ્થિતિ હોવાથી સૌભાગ્યનું પરમાર્થ પતન ન થાય અને પરમાર્થમાં સ્થિરીકરણ થાય એ અર્થે પરમ પરમાર્થહિતસ્વી શ્રીમદ, ગમે તેટલી વિપત્તિઓ પડે તો પણ જ્ઞાની દ્વારા સાંસારિક ફલની ઈચ્છા કરવી નહિં એમ સ્પષ્ટ ઉપદેશતાં (અં. ૩૭૪) પરમાર્થ બોધ આપે છે–“ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી એગ્ય નથી. ઉદય આવેલ અંતરાય સમપરિણામે વેદવા ગ્ય છે, વિષમ પરિણામે દવા ગ્ય નથી.” એમ લખી સૌભાગ્યે જણાવેલી ઈચ્છા અંગે લખે છે-“યથાર્થ જ્ઞાન જેમને છે એ પુરુષ અન્યથા આચરે નહીં, માટે તમે જે આકુળતાને લઈ ઈચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા ગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક મૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છા એગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તે વૈભવ હોય છે, તે તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વિભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચછે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.” અને શ્રીમદની વર્તમાન વ્યવહાર પરિસ્થિતિ પણ હજુ પ્રારંભની ઊગતી દશામાં છે, છતાં સૌભાગ્યને ધીરજનું કારણ થવાની પોતાની અંતરધારણ દર્શાવે છે –“હાલ તે અમારી પાસે એવું કંઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તે પ્રસંગ લક્ષમાં રહે છે, બાકી બીજા પ્રયત્ન તે કર્તવ્ય નથી.” એમ અંતર્ભાવના દર્શાવી, સૌભાગ્યને ભવિષ્યની ચિંતા નહિ કરવાનું ને નિર્ભયપણું અંગીકાર કરવાનું ઉદ્દબોધન કરી, “પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું એગ્ય છે એમ અત્ર શ્રીમદે યથાર્થ બેધને મુખ્ય માર્ગ દર્શાવ્યો છે. અને આગળ પરના (સં. ૧~૧, માગશર, વદ ૧૧) સૌભાગ્ય પરના એક અમૃતપત્રમાં (અં. ૫૫૦) તે આ સર્વ વાતને પૂરેપૂરે ને ખુલ્લેખુલે ખુલાસો કરતાં પરમ પરમાર્થહિતસ્વી શ્રીમદે પરમાર્થ સખા સૌભાગ્યને પરમ પરમાર્થ હિતબોધ દીધું છે—“અમારા પ્રત્યે માવિત્ર જેટલે તમારે ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે –એક તો કંઈ સિદ્ધિગથી દુ:ખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ શોધનાર, અને અનુક્રમે મલિન વાસનાને હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં Page #520 -------------------------------------------------------------------------- ________________ સાંકડી સ્થિતિમા સૌભાગ્યનું સ્થિરીકરણ ૪૭૫ જે ઘટે નહીં તે જીવ તે કરે છે તે ભૂમિકાને તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તે પણ એક અક્ષર અમારી પાસે તે તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાગ ચગ્ય છે.” આ બે પ્રકારની યાચનામાં પ્રથમ પ્રકારની યાચના લકત્તર મિથ્યાત્વનું બીજ છે તે નિકટભવી મુમુક્ષુએ કરવી ઘટે જ નહીં તે સ્પષ્ટ શબ્દોમાં દર્શાવે છે–તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તે પણ તેને મૂળથી છેદવી ઘટે; કેમકે લોકેત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે, એવો તીર્થંકરાદિનો નિશ્ચય છે; તે અમને તો સપ્રમાણ લાગે છે. અને જ્ઞાનીને પરિશ્રમનો હેતુ થાય એવી બીજી યાચના પણ મુમુક્ષુએ જ્ઞાની પ્રત્યે કરવા યોગ્ય નથી એ પણ તેવા જ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવે છે—બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વહેવારને પરિશ્રમ આપીને વહેવાર નિભાવ એ આ જીવની વૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે; કેમકે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતો હોય તે તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી.” જ્ઞાનીને અર્થે મુમુક્ષુ પરિશ્રમ કરે તો તેને હિતરૂપ છે, પણ મુમુક્ષુને અર્થે જ્ઞાનીને પરિશ્રમ કરે પડે તે મુમુક્ષુને હિતરૂપ નથી–અહિતરૂપ છે; આમ મુમુક્ષુની સેવાથી પિતાને દોષનું કારણ થાય એમ નથી એવા પરમ સમર્થ છતાં શ્રીમદ્દ જેવા જ્ઞાની પણ પિતા માટે કોઈ પણ મુમુક્ષુને લેશ પણ પરિશ્રમ આપી કંઈ પણ વ્યાવહારિક સેવાલાભ ઊઠાવવા માગતા નથી, એટલું જ નહિં પણ ચોખા વ્યાવહારિક ધારાધોરણ પ્રમાણે સર્વ વ્યવહારમાં કેવી અણીશુદ્ધ વ્યવહારશુદ્ધિ જ જાળવવા માગે છે, તે તેમના આ અમર શબ્દો જ બતાવી આપે છે–એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, એ વહેવાર ઉદયમાં હોય ત્યાંસુધી જાતે તે કાર્ય કરવું અથવા વહેવારિક સંબંધી ધારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તે પરિશ્રમ આપીને ન કરવું, કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે, કદાપિ અમારૂં ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એ છે, કે જે અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તે સામા જીવને વિષમતા ઉદ્દભવ ન થાય; અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વતી પરમપુરુષના માગને નાશ ન કરે. એ આદિ વિચાર પર મારૂં ચિત્ત રહે છે. આમ બીજા અને મલિન વાસના કે વિષમતા ન થાય એ અર્થે અને અશુદ્ધ વૃત્તિવાન જીવ તેને દાખલ લઈ જ્ઞાનીના માર્ગને નાશ ન કરે એ અર્થે પરમ દીર્ઘદશી પરમાર્થ દષ્ટિ શ્રીમદ્દ જેવા પરમાર્થમાં સુસ્થિત પરમ જ્ઞાનદશાસંપન્ન સમર્થ જ્ઞાની પણ વ્યવહારમાં આવી અણીશુદ્ધ શુદ્ધ વ્યવહારશુદ્ધિથી વર્યા છે, તે પછી બીજા સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવે તે તે વર્તન કેટલું બધું જાળવવું જોઈએ ? એ શ્રીમદના અમર વચને પરથી સર્વ કેઈએ ધડો લેવા યોગ્ય છે, અને એ જ વસ્તુ અત્ર અમૃતપત્રમાં શ્રીમદ્ Page #521 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર સર્વ મુમુક્ષુને ને ખાસ સૌભાગ્યને ઉદ્દેશીને કહે છે તે પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય તેણે તે જરૂર તે માગણા બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન શ્રેય છે, અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તે અવશ્ય તેમ વર્તવું ઘટે; કેમકે તમારૂં અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે, એ અમારે વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મટતે નથી, પણ સામે વધારે બળવાન થાય છે.” ઇત્યાદિ. આમ આ અમૃતવચનેમાં સૌભાગ્યની તથા બીજા મુમુક્ષુ જીવની પરમાર્થહિતવાર્તા લખી પરમ અનુકંપાસંપન્ન પરમકૃપાળુ શ્રીમદ્ આ અમૃતપત્રના અંતે પિતાને અંગત અંતર્ગત પૂર્ણ સહાનુભૂતિપૂર્ણ ઉદાત્ત વિચાર પણ આ અમૃત શબ્દમાં વ્યક્ત કરી દીએ છે–“મારો પોતાને મારા આત્માથે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે ૪૪ તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એ વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જે કઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપારોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એવો માર્ગ અષભાદિ મહાપુરુષે પણ કયાંક કયાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગયે છે; તે અમારા અંગેના વિચારને છે. અને તેવી આચરણું સપુરુષને નિષેધ નથી, પણ કઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થને રોધ કરનાર તે વિષય કે સેવાચાકરી થતાં હોય તે તેને સત્વરુપે પણ ઉપશમાવવાં જોઈએ. આ અમર શબ્દોમાં શ્રીમદે પરમાર્થ સહદુ સૌભાગ્ય પ્રત્યેની પિતાની પૂરેપૂરી સાનુકંપ સહાનુભૂતિ દર્શાવી દીધી છે, અને કેઈપણ મુમુક્ષુસત્પાત્ર–અનુકંપાગ્યની–“તેને જણાવ્યા સિવાય’–ડાબે હાથ આપે ને જમણો ન જાણે એવી ગુપ્ત રીતે, યથાશક્ય સેવાચાકરી કરવાની પોતાની અંતર્ધારણા-ઉદાત્ત ભાવના અત્ર વ્યક્ત કરી છે. આવા પરમ પરમાર્થહિતસ્વી અમૃત વચને પ્રકાશી નિષ્કારણકરુણરસસાગર પરમ કૃપાળુ શ્રીમદે, સાંકડી સ્થિતિમાં વત્તતા પિતાના પર માર્થહદ સૌભાગ્યનું પતન ન થવા દેતાં, પરમાર્થમાં અનન્ય અદ્ભૂત સ્થિરીકરણ કર્યું હતું. ખરેખર! સૌભાગ્ય જેવા પરમાર્થ શિષ્યને શ્રીમદ્દ જેવા પરમાર્થગુરુએ આવું પરમાર્થમાં સ્થિરીકરણ કર્યું, તે જગતમાં સર્વ કેઈએ ધડો લેવા લાયક અદુભુત દાખલ છે. જગતમાં એવા ઘણાય હોય છે કે જેની પાસે કાંઈ લબ્ધિસિદ્ધિ હતી નથી છતાં હેવાને દંભ રાખી–ડોળ કરી શિષ્યને લાલચુ–સકામ બનાવે છે, અને આમ લોભી ગુરુ ને લાલચુ ચેલા, દેનું નરકમેં ઠેલંઠેલા” એવા દાખલા ઠેર ઠેર જોવા મળે છે, પણ જેને ખરેખર અનેક લબ્ધિસિદ્ધિ પ્રગટી હતી એવા શ્રીમદ્દ જેવા પરમ નિષ્કામ પરમ પરમાર્થગુરુએ કિંચિત્ કવચિત્ સકામ શિષ્યની કામનાને પણ નિષ્કામ-નકામી બનાવી દીધી, એવો દાખલો તો જવલ્લે જ જોવા મળે છે. અને એ જ વસ્તુ પુણ્યશ્લેક શ્રીમદ્દ પરમ ઉદાત્ત અદ્દભુત મહિમાતિશય પ્રકાશે છે Page #522 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેતેરમું ગીશ્વર શ્રીમન્ની લબ્ધિસિદ્ધિનિસ્પૃહા અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ, રોગીને હોયે સંનિધિ વિભૂતિ સૌ દાસી થઈ ફરે, આવી સ્વયં ગીને વરે. તે સામી નવ દષ્ટિ કરે, ચગી સમ્યગ્દષ્ટિ ખરે! અનંત જ્યાં આત્માની ઋદ્ધિ, ત્યાં કુણ માત્ર જ લબ્ધિસિદ્ધિ?” –ગદષ્ટિકળશ (સ્વરચિત) શ્રીમદ્દ જેવા સાક્ષાત યોગસિદ્ધિસંપન્ન સિદ્ધ ગીને આત્મવિશુદ્ધિને લઈ અનેક લબ્લિસિદ્ધિ પ્રગટી હતી, પણ સ્વાર્થે કે પરાર્થે તેને કુરણ આપવાને ગપ્રગ કરવાનું સ્વપ્ન પણ આ ગીશ્વરે સેવ્યું ન હતું,-એ જ પરમ નિસ્પૃહ શ્રીમદૂની તેવી લબ્ધિસિદ્ધિ પ્રત્યેની પરમ નિસ્પૃહા પ્રકાશે છે, અનેક યુગવિભૂતિઓ દાસી થઈને એમની સેવામાં ફરતી હતી, પણ તેની સામે દૃષ્ટિ કરવાની પણ આ પરમ સમ્યગદષ્ટિ જ્ઞાનીશ્વરે તકલીફ લીધી ન હતી, પોતાને માટે કે પરને માટે પારમાર્થિક વિભાવથી કઈ પણ સાંસારિક વૈભવ પ્રાપ્ત કરવાનું સ્મરણ પણ કર્યું ન હતું, – એ જ એમના દિવ્ય આત્માને પરમ મહિમાતિશય પિકારે છે. પરમ પરમાર્થ જ્ઞાની યોગીશ્વર શ્રીમદની આ અલૌકિક અનુપમ લબ્ધિસિદ્ધિનિસ્પૃહાનું આ પ્રકરણમાં દિગદર્શન કરશું. સર્વ પ્રભાવગનું અધિષ્ઠાન એવું સર્વથી મહત્ મહામહિમાવાનું શુદ્ધઆત્મસ્વરૂપસહજાન્મસ્વરૂપ જેને પ્રગટયું હતું એવા કલ્યાણમૂત્તિ શ્રીમદને આત્મવિશુદ્ધિને કારણે અનેક લબ્લિસિદ્ધિ પ્રગટી હેય એમાં આશ્ચર્ય નથી. શ્રીમદનું જ ટકેલ્કીર્ણ અમૃતવચન છે કે—તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયે નથી, છે નહીં અને થવાનો નથી કે જે પ્રભાવજગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય.” (અં. ૪૧૧). શ્રીમદને અનેક લબ્ધિસિદ્ધિ પ્રગટી હતી એનું આડકતરૂ ગર્ભિત સૂચન શ્રીમદના સોભાગ્ય પરના પત્રોમાં આવતા ઉલ્લેખો પરથી મળી આવે છે. આગલા પ્રકરણમાં જણાવ્યું હતું તેમ સૌભાગ્યે કોઈ વિદ્યા-સિદ્ધિજોગથી પોતાની વ્યાવહારિક આપત્તિ ટાળવાનું શ્રીમદને વિજ્ઞાપન કર્યું હશે, તેના ઉત્તરમાં (અ. ૨૩૪) શ્રીમદ્ સૌભાગ્યને લખે છે–પૂર્વે જે જે વિદ્યા, બેધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે, તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકે નથી, અને તેને લીધે જ આમ વત્તી એ છીએ. તથાપિ આપની અધિક આકુલતા જોઈ કંઈને કંઈ આપને ઉત્તર આપ પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી; આમ હવાથી આપને વિનંતિ છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા Page #523 -------------------------------------------------------------------------- ________________ ४७८ અધ્યાત્મ રાજચંદ્ર થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, એમ એગ્ય છે.”—અત્રે પૂર્વે જે જે વિદ્યાદિની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે વિસ્મરણ કરી નિર્વિકલ્પ થવાની જ શ્રીમદની વર્તાના છે; અને માયાની પ્રાપ્તિને લગતી એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી મરણ મળવું ન જોઈએ એવી શ્રીમદૂની સૌભાગ્યને કડક ચેતવણું સ્પષ્ટ સૂચવે છે કે અનેક વિદ્યા-સિદ્ધિ શ્રમને અનુભવસિદ્ધ છે–પ્રાપ્ત છે, છતાં તેના પ્રયોગની વાત તે દૂર રહે પણ પરમ નિસ્પૃહ શ્રીમદ્દ તેનું સ્મરણ પણ કરવા ઈચ્છતા નથી, એવા પરમ નિસ્પૃહ તે પ્રત્યે છે. તેમજ એક બીજા પત્રમાં (સં. ૨૩૫) – વિગતવાર પત્રથી એક છેડે ભાગ બાદ કરતાં બાકીને ભાગ પરમાનંદનું નિમિત્ત થયો હતો. જે થેડે ભાગ બાધકર્તારૂપ છે, તે ઈશ્વરાનુગ્રહે આપના હૃદયથી વિસ્મૃત થશે એવી આશા રહ્યા કરે છે,–એ શબ્દ પણ તે માયિક વિદ્યાદિ સંબંધી જ ઉલ્લેખ સૂચવે છે. અને યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં માટે તમે જે આકુલતાને લઈ ઈચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા યોગ્ય છે. ૪ ૪ બાકી બીજા પ્રયત્ન તે કર્તવ્ય નથી” (અં. ૩૭૪)–એ પત્રમાં આવતે “બાકી બીજાં પ્રયત્ન તે કર્તવ્ય નથી એ ઉલ્લેખ પણ તે વિદ્યા સિદ્ધિ આદિને માર્મિક નિર્દેશ કરે છે. લબ્ધિ-સિદ્ધિ આદિ પ્રત્યે આવા પરમ નિસ્પૃહ શ્રીમદને આ વિદ્યા–સિદ્ધિઆદિ માયિક પદાર્થોનું સ્મરણ પણ કવચિત્ જ થતું અને તે દ્વારે કઈ જાણવાનું કે સાધવાનું લાગતું નહિં; એટલું જ નહિં પણ તેમાં ચિત્તપ્રવેશ પણ થતું નહિંએ દર્શાવતે ઉલ્લેખ સૌભાગ્ય પરના આ પત્રમાં (અં. ૩૨૯) પ્રાપ્ત થાય છે— તિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણે આત્માને તેનું સ્મરણ પણ કવચિત્ જ થાય છે. તે વાટે કઈ વાત જાણવાનું અથવા સિદ્ધિ કરવાનું કયારેય યોગ્ય લાગતું નથી, અને એ વાતમાં કઈ પ્રકારે હાલ તે ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. તેમજ યથાર્થ બોધની ઉત્પત્તિ પછી પિતા માટે કે પર માટે કઈ પણ પ્રકારના સિદ્ધિગે કે વિદ્યાચગે કંઈ પણ સાંસારિક સાધન ન જ સાધવું એવી પરમ દઢ આત્મપ્રતિજ્ઞાનું શ્રીમદે કેવું અખંડ પાલન કર્યું હતું, તેની સાક્ષી તેમના સૌભાગ્ય પરના પત્રના (અં. ૩૨૨) આ અમૃતવચને જ પોકારે છે–“જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ; અને અમે તે ચિંતાને કઈ પણ ભાગ જેટલો બને તેટલે દવા ઈચ્છીએ છીએ, પણ એમ તો કેઈ કાળે બન્યું નથી, તે કેમ બને? અમને પણ ઉદયકાળ એ વર્તે છે કે હાલ રિદ્ધિગ હાથમાં નથી.” ઈત્યાદિ. - સૌભાગ્યભાઈએ કવચિત્ વિદ્યા–સિદ્ધિ-મંત્રાદિના ચમત્કાર અંગે કૌતુકથીકુતુહલથી શ્રીમદ્દને પૃચ્છા કરી હતી, તેના કૌતુકને શમાવી ઘે એવા અદ્ભુત ઉત્તર થીમ આખ્યા હતા : (૧) પારાનું મારણ કરી તેનું રૂપ આફ્રિરૂપે પરિણમન થાય એ Page #524 -------------------------------------------------------------------------- ________________ ગીશ્વર શ્રીમદુની લબ્ધિસિદ્ધિનિસ્પૃહા ૪૭૯ વાત શું સાચી છે કે બેટી? એવા ભાવનું કુતુહલ સૌભાગ્ય દાખવ્યું હશે, તેને ઉત્તર (અં. ૪૦૯) શ્રીમદે આ આપે છે –“વનસ્પતિ આદિના જેગથી પાર બંધાઈ તેનું રૂપાં વગેરે રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. ગસિદ્ધિના પ્રકારે કઈ રીતે તેમ બનવા ગ્ય છે, અને તે રોગનાં આઠ અંગમાંનાં પાંચ જેને પ્રાપ્ત છે તેને વિષે સિદ્ધિગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. તેને વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિષે ચોગ્ય નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે.”—અત્રે અષ્ટાંગ ચગસિદ્ધિને પામેલો કોઈ તેવી સિદ્ધિને જાણ કાર તજજ્ઞ ગીપુરુષ જ આપી શકે એવા આ ચમત્કારિક ઉત્તરમાં –“તેને વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે?—આશ્ચર્યકારી કુતુહલ જે છે એ માર્મિક વચને, સૌભાગ્યનું કે કઈ પણ વિદ્યાસિદ્ધિના ચમત્કાર પાછળ દેડનારાનું કૌતુક શમાવી દેવાને પર્યાપ્ત છે. (૨) તેમજ સિદ્ધિગસંબંધી સોભાગ્યને સંશય દૂર કરતા બીજા પત્રમાં (અં. ૬૦૧) અણિમાદિ સિદ્ધિ– આદિ મંત્રગ સાચા છે, એમ કેઈ તેવી ગસિદ્ધિને પામેલે પુરુષ જ કહી શકે એવી નિશ્ચયદઢતાથી શ્રીમદ્ સ્પષ્ટ પ્રકાશે છે–“અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, ૩% આદિ મંત્રયોગ કહ્યા છે, તે સર્વ સાચાં છે. આશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કેઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવમાં સત્તનું ન્યૂનપણું વતે છે, અને તે કારણે તેવા ચમ ત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એવા પ્રશ્નો કેઈ કેઈવાર લખે છે તેનું શું કારણ છે, તે જણાવશે. એ પ્રકારના પ્રશ્નો વિચારવાનને કેમ હોય? –અત્રે આવા પ્રશ્ન વિચારવાનને કેમ હોય? એ માર્મિક ટકેર પણ કેઈપણ વિચારવાનને વિચાર કરતા કરી મૂકે એવી છે. (૩) મંત્રાદિથી, સિદ્ધિઆદિથી થઈ શકતા ચમત્કાર અંગેની એક બીજી પૃચ્છાના ઉત્તરમાં (અં. ૪૯૪) શ્રીમદ્દ સૌભાગ્યને લખે છે–મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજાં તેવાં અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી, તથાપિ ઉપર જેમ અમે જણાવ્યાં તેમ ભેગવવા યોગ્ય એવાં નિકાચિત કર્મ તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં; અમુક શિથિલ કર્મની કવચિત નિવૃત્તિ થાય છે, પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેવા વિના નિવૃત્ત થાય છે એમ નહીં; આકારફેરથી તે કર્મનું વેદવું થાય છે. આ શિથિલ કર્મ કેવી રીતે નિવણે છે તેનું ઊંડું તત્વજ્ઞાન સ્પષ્ટ વિવરી દેખાડી શ્રીમદ્દ પત્રના અંતે અત્રે પણ માર્મિક ટકેર કરે છે–પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી; નિષ્ફળ વાર્તા છે. આત્માના કલ્યાણ સંબંધને એમાં કઈ મુખ્ય પ્રસંગ નથી. મુખ્ય પ્રસંગ, Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ અધ્યાત્મ રાજચંદ્ર વિસમ્રતિને હેતુ એવી કથા થાય છે, માટે તે પ્રકારના વિચારને કે શોધને નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે, અને તે ત્યાગે સહેજે નિર્ધાર થાય છે.” આમ સર્વ મંત્રવિદ્યાને જાણનારે ને સર્વ ગસિદ્ધિને ઘટમાં આણનારે કઈ ચમત્કારિક સિદ્ધયોગી લખતે હોય એવા આ વચને સૂચવે છે કે શ્રીમદ્દને મંત્રવિદ્યા-ગાદિ ચમત્કારિક સિદ્ધિ પ્રાપ્ત હતી, પણ આત્માના કલ્યાણ સંબંધનો એમાં કઈ મુખ્ય પ્રસંગ નથી એમ દઢ આત્મનિશ્ચયથી માનનારા શ્રીમદે તે સર્વ અંતમાં ગોપવી દીધી હતી, અને તેની સ્કરણ કરી ચમત્કાર બતાવવાનું સ્વપ્ન પણ સેવ્યું નથી. કારણ કે-“ચમત્કાર બતાવી ચોગને સિદ્ધ કરે, એ ગીનું લક્ષણ નથી. સર્વોત્તમ ભેગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સજ આચરે છે, જગત્ જેને વિસ્મૃત થયું છે. અમે એજ ઈચ્છીએ છીએ'—એમ સૌભાગ્ય પરના પત્રમાં (સં. ૨૬૦) સ્પષ્ટ જણાવ્યું છે તેમ, સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે સજ આચરનારા શ્રીમદ્ સર્વ પ્રકારની પૃહાથી રહિત એવા સર્વોત્તમ ભેગી હતા,-એ એમના કેલ્કીર્ણ વચને પરથી સ્વયં સિદ્ધ થાય છે. અને ચગદષ્ટિસમુચ્ચય-ગદસિઝાયમાં પણ સ્પષ્ટપણે પ્રકાશ્ય છે તેમ, પાંચમી સ્થિરાદષ્ટિથી માંડીને સમ્યગ્રષ્ટિ યોગી પુરુષને તેના આત્મગુણની નિર્મલતાથી અષ્ટમહાસિદ્ધિ-નવનિધિઆદિ અનેક ગસિદ્ધિ ઘટમાં પ્રકાશે છે–રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. ૪૪ ચિહ્ન ચગનાં રે જે પર ગ્રંથમાં, યોગાચારજ દીઠ; પંચમ દષ્ટિ થકી તે જેડીએ, એવાહ તેલ ગરીઠ, અને પાતંજલ ગશાસ્ત્રમાં પણ અનેક વિભૂતિઓનું વર્ણન કર્યું છે તે યોગીપુરુષને પ્રકાશે છે,એમ સર્વ શાસ્ત્રો આની સાક્ષી પૂરે છે. એટલે શ્રીમદ્દ જેવા સિદ્ધ ગીશ્વરને અનેક યોગસિદ્ધિ પ્રગટી હોય એમાં આશ્ચર્ય નથી, પણ શ્રીમદ્દના દિવ્ય આત્માને તે સર્વ ચમત્કારનું ધામ એવા ચિચમત્કારમાત્ર ચિદુભૂતિ આત્માને જ પરમ મહિમાતિશય હતું, તે આત્મસ્વરૂપથી મહતું એમને મન આખા જગતમાં બીજું કંઈ ન હતું, આ સૃષ્ટિને વિષે આત્મસ્વરૂપને પ્રાપ્ત ન હોય એવો કોઈ પણ પ્રભાવજેગ ત્રણે કાળમાં છે નહિં એ અનુભવસિદ્ધ અખંડ આત્મનિશ્ચય એમને વર્તતો હતો, અને તે પ્રભાવગને વિષે વર્તવામાં જ્ઞાનીને કંઈ કર્તવ્ય છે નહિં—એને ફુરણ આપવામાં જ્ઞાની પ્રવર્તે જ નહિં,–એવો નિશ્ચલ નિશ્ચય પરમલબ્લિસિદ્ધિસંપન્ન જ્ઞાનીશ્વર શ્રીમદુના હૃદયમાં સોદિત હતા, અને તેવા પ્રકારે સૌભાગ્ય પરના આ અમૃતપત્રના (અં. ૪૧૧) આ અમૃત વચનેમાં શ્રીમદે ડિંડિમ નાદથી ઉદ્ઘાયું છે: તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનું નથી કે જે પ્રભાવગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવગને વિષે વર્તાવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે; અને જે તેને તે પ્રભાવગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત આજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો Page #526 -------------------------------------------------------------------------- ________________ યોગીશ્વર શ્રીમની લબ્લિસિદ્ધિનિસ્પૃહા ૧ હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે, હોય છે, તથાપિ તેને વિકસાવવાનો એક અંશ પણ તેને વિષે ઘટતો નથી. અને પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણું જ્ઞાની પુરુષ સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લેકકથન છે તે સાચું છે કે બેટું ” એ સૌભાગ્યના પ્રશ્નના ઉત્તરમાં આ અમૃતપત્રમાં (અં. ૪૫૦) પણ શ્રીમદે આ અમૃત વચનેની ઉદુષણ કરી છે—કેટલાક માનુસારી પુરુષ અને અજ્ઞાન યોગીપુરુષને વિષે પણ સિદ્ધિગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણથી અથવા સિદ્ધિનેગાદિને અજ્ઞાનજેગે ફુરણા આપવાથી તે પ્રવર્તે છે. સમ્યક દષ્ટિ પુરુ કે જેને એથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે કવચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે ફુરણ વિષે પ્રાયે ઈચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે; અને જે તેવી ઈચ્છા થઈ તો સમ્યકત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે, છઠું ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિગને વિશેષ સંભવ થતો જાય છે, અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવતે તે પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણ ઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિગને લેભ સંભવતે જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હેવી સંભવે છે. બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યફ પરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”—આમ માર્ગોનુસારી પુરુષને અને અજ્ઞાન ગીપુરુષને વિષે પણ સિદ્ધિ હોય છે અને ચોથા ગુણસ્થાનથી માંડી સમ્યગદષ્ટિ પુરુષને તેને ઉત્તરોત્તર વિશેષ સંભવ હોય છે, પણ જ્યાંલગી “સમ્યક પરિણામી આત્મા” છે ત્યાંલગી તે એકે જોગને વિષે જીવની પ્રવૃત્તિ ત્રણે કાળમાં સંભવતી નથી, તેની કુરણ વિષે પ્રાયે ઈચ્છા થતી નથી, અને જે પ્રમાદાદિનેગે સ્કુરણ થાય છે તો તેનું પતન થઈ પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાને તે આવી પડે છે. એવી સ્પષ્ટ ઉદ્દઘોષણા અત્ર જ્ઞાનીશ્વર શ્રીમદે કરી છે. અને સમ્યકજ્ઞાની પુરુષના આ સિદ્ધિોગના ચમત્કાર કેવી રીતે બનવા પામ્યા છે તેને અત્ર સ્પષ્ટ ખુલ્લેખુલ્લે ખુલાસે કરી, ગીશ્વર શ્રીમદ અત્રે આ અમૃતપત્રના અંતે પોતાના માટે અંગત ઉલ્લેખ આ અમૃત શબ્દોમાં કરે છે – “અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તે આ દેહ ધર્યો, ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યદૃષ્ટિપણું તો જરૂર સંભવે છે. કઈ પ્રકારને સિદ્ધિગ અમે ક્યારે પણ સાધવાને આખી જીંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતા નથી, એટલે સાધને કરી તે જગ પ્રગટો હેય એવું જણાતું નથી, આત્માના વિશુદ્ધપણાને કારણે જે કંઈ તેવું ઐશ્વર્ય હોય તે તેનું નહીં હોવાપણું કહી શકાતું નતી. તે એશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખત એ એ ધર્મની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણાં કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી; તે પછી તે ફરિત કરવા વિષેની ઇચ્છા કયારેય થઈ હોય એમ કહી શકાય નહીં એ સ્પષ્ટ વાર્તા છે.” અ૬૧ Page #527 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજય આ અમૃતપત્રના આ અમૃત વચના ચેાગીશ્વર શ્રીમદ્ જેવા દિવ્ય આત્માની દિવ્ય આત્મદશા અંગે ઘણા ઘણા પ્રકાશ નાંખે છે. શ્રીમમાં માર્ગાનુસારીપણું કહેવું ઘટતુ નથી, કારણ કે તે ભૂમિકાથી ઘણી ઘણી ક્યાંય આગળ વધેલી શ્રીમદ્નની આત્મદશા છે. અજ્ઞાનયેાગીપણું તે। આ દેહ ધર્યો ત્યારથી જઆ આજન્મયાગી રાજચંદ્રના જન્મથી જ નથી. સમ્યગ્દષ્ટિપણું તેા જરૂર છે જ એમ જ્ઞાનીશ્વર શ્રીમદ્ના આત્મા અનુભવસિદ્ધપણે પાકારે છે. કાઈ પણ પ્રકારના સિદ્ધિોગ સાધવાના જીવનભરમાં કયારેય પણ જરા પણ વિચાર કર્યાં નથી, છતાં આત્માના વિશુદ્ધપણાના કારણે' તેવું તે ઐશ્વર્ય કેટલેક અંશે સભવે છે' એ શ્રીમદ્ના મા વપૂર્ણ શબ્દો સ્પષ્ટ સૂચવે છે કેશ્રીમની આત્મનિ લતાના કારણે તેવું આત્મવિભૂતિરૂપ ઐશ્વર્ય –અનેક લબ્ધિસિદ્ધિજોગનું ઈશ્વરપણું-વિભૂતિરૂપ આત્મવૈભવપણું એમને પ્રગટયું હતું. છતાં એમની લબ્ધિસિદ્ધિઆદિ અશ્વય અંગેની પરમ નિસ્પૃહતા જેવા જેવી છે કે આ પત્ર લખતી વખત એ અશ્વની સ્મૃતિ થઈ છે, નહિં તે ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી.’ એ લઘ્ધિસિદ્ધિને સ્ફુરણા આપવાની વાત તેા કયાંય દૂર રહેા, એ સિદ્ધિઓને ચેાગીશ્વર શ્રીમદ્દે આત્મામાં એવી ગેાપવી દીધી હતી-એવી ભંડારી દીધી હતી કે તે ભૂલાઈ ગઈ હતી! ખરેખર! આ પરમ આશ્ચયનું પરમ આશ્ચર્ય છે !! લેાકે લબ્ધિસિદ્ધિની પાછળ ગાંડા થઈને દોડે છે ને તેનેા પડછાયા પણ હાથ આવતા નથી, ત્યારે શ્રીમદ્ જેવા અલૌકિક લેાકેાત્તર પુરુષ છતી પ્રગટ લબ્ધિસિદ્ધિને ભૂલી જઈને તેને છેડે છે! એ લબ્ધિસિદ્ધિનિસ્પૃહાની પરમ પરાકાષ્ઠા જ છે! આ ૪૮૨ અને આવા પરમ લબ્ધિસિદ્ધિનિસ્પૃહ ચેાગીશ્વર શ્રીમદ્ વ્યવહારદુઃખથી દુઃખી સૌભાગ્યને તે સિદ્ધિયેાગને સ્ફુરણા આપવાની ઘસીને ના પાડતાં, આ અમૃતપત્રના અંતે સૌભાગ્યને આશ્વાસનરૂપ-દુઃખમાં દીલાસારૂપ આ અમૃતવચના લખે છે—તમે અમે કંઇ દુઃખી નથી. જે દુ:ખ છે તે રામના ચૌદ વષઁનાં દુ:ખના એક દિવસ પણ નથી. પાંડવના તેર વષઁના દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ પણ નથી, તે પછી અમને એ અત્યંત કારણુ કયારેય જણાવું સ’ભવતું નથી.’ અર્થાત્ તે સિદ્ધિયાગને સ્ફુરણા આપવા જેવું અત્યંત કારણ-કાઈ ખળવાન કારણ જણાતું નથી, તેને સ્ફુરણા આપવાનું કોઇ પ્રકારે અને એમ નથી. એમ અત્રે પરમ લબ્ધિસિદ્ધિનિસ્પૃહ શ્રીમદે પેાતાના પરમ પરમા સુધ્ને પણ ચાખેચે!` જણાવી દીધું છે. આમ આત્માના પરમ વિશુદ્ધપણાના કારણે જે દિવ્ય આત્મવિભૂતિને અનેક લબ્ધિસિદ્ધિઅશ્વયં પ્રગટયુ હતું એવા લબ્ધિસિદ્ધિનિધાન યાગીશ્વર શ્રીમન્ની આવી અદ્ભુત હતી લબ્ધિસિદ્ધિનિઃસ્પૃહા ! Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચીમાતરમુ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમ ૧ શ્રીમદ્દે સ. ૧૯૫ર ના શ્રા. વદ થી આશે। માસ પયંત નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરી હતી, ત્યારે રાળજ–કાવિઠા-ખંભાત આદિ સ્થળે શ્રી સૌભાગ્યભાઈ શ્રીમદ્નના સાન્નિધ્યમાં હતા. પછી નડીયાદમાં આશેા વદ ૧ના ધન્ય દિને શ્રીમદ્દે આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન કર્યું, અને તેની એક પ્રત શ્રી સૌભાગ્યને મેાકલાવી. નડીયાદથી શ્રીમને માતુશ્રીની ખીમારીના કારણે વવાણીઆ જવું પડયું, આ અંગે ૧૯૫૩ કા. શુ. ૧૦ના દિને વવાણીઆથી સૌભાગ્ય પરના પત્રમાં શ્રીમદ્ લખે છે.માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલેાક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હેવાથી ગયા સામવારે અત્રેથી આજ્ઞા થવાથી નડીયાદથી ભેામવારે રવાને થવાનું થયું હતું.' અત્રે માતુશ્રીને ‘શરીરે તાવ’ આવવાથી એ સૂચક ઉલ્લેખમાં પણ શ્રીમદ્નની નિરંતર સૂક્ષ્મ આત્માપયેાગદૃષ્ટિ એકદમ સુજ્ઞ વિચક્ષણ વાંચકનું ધ્યાન ખેંચે છે કે તાવ શરીરને આવે છે ને આત્મા તે દેહાદિથી ભિન્ન છે. આવું સતત ભેદવિજ્ઞાન શ્રીમદ્નના સહજ લખાણુમાં પણ સહજ સ્વભાવે દર્શીન દઈ દે છે, અને આત્મમગ્ન શ્રીમદ્ના અધ્યાત્મજીવનમાં અખંડપણે પ્રવહતી પરમ આશ્ચય કારક આત્માપયેાગધારાનું સહજ સૂચન કરી જાય છે. આમ માતુશ્રીને શરીરે તાવ આવવાના કારણે શ્રીમદ્ નડીયાદથી વવાણીયા પધાર્યાં ને ત્યાં માતુશ્રીની માંદગી આદિ કારણે તથા નિવૃત્તિના લાભ લેવાના કારણે વવાણીઆ આદિ સ્થળે શ્રીમદ્દે લાંબે વખત-૧૯૫૩ ના વૈ. શુદ પર્યંત લગભગ ૬ માસ સ્થિતિ કરી. દરમ્યાનમાં-સૌભાગ્યલાઈ ૧૯૫૨ માં નિવૃત્તિક્ષેત્રે શ્રીમા સમાગમલાભ પામી ભાદ્રોમાં જૂદા પડયા ત્યાર પછીથી તેમની તબીયત લથડી હતી, જીણુ જવર લાગુ પડયો હતા અને શરીર ઘસાતુ' ચાલ્યુ` હતુ`. એટલે સૌભાગ્યભાઈ વારવાર વવાણીએ પત્ર લખી શ્રીમને સાયલા પધારવાનું આમંત્રણુ આપ્યા કરતા અને ચાતક જેમ મેઘના આગમનની ઉત્કંઠાથી રાડુ જુએ તેમ શ્રીમના આગમનની પ્રતીક્ષા કરતા હતા, તેમજ આત્મસિદ્ધિશાસ્ત્રના દન-સ્વાધ્યાયથી સૌભાગ્યના આત્મા પરમાનંદથી એટલેા બધાનાચી ઊઠયો હતેા કે શ્રીમદ્ પરના આ પત્રોમાં તેએ તેની મુક્તકૐ સ્તુતિ કરતા થાકતા ન હતા :— ૧૯૫૩ ના કા. શુદ ૭ ને દિને સૌભાગ્યભાઈ શ્રીમદ્ પરના પત્રમાં લખે છે— હવે મારી વિન ંતિ ગરીબથી એટલી છે કે તાવ ઘણા દિવસ થયાં આવે છે. ઉતરતા નથી. ત્યારે કઢી છેવટને આ તાવ હાય તે। આપના દર્શન થયાં હોય તે કેટલાક સંતાષ. ×× તા હવે આપ વવાણીએથી પધારે ત્યારે સાયલે થઈ જાવું, ×× આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વ'ના સાર હાય તેવા જણાય છે, અને હું તથા Page #529 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજય ગેાશળીએ નિત્ય વાંચીએ છીએ. ઘણા આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યુ` નથી.’ ૧૯૫૩ પાષ સુદ ૩ ના દિને લખેલા પત્રમાં પધારવાના પુષ્કળ આગ્રહ કરી સૌભાગ્ય શ્રીમદ્નને લખે છે—ગેાશળીએ તથા હું. હાલમાં આત્મસિદ્િ ગ્રંથ વાંચીએ છીએ. ઘણા આનંદ આવે છે. ગેાશનીએ મુખપાઠ કરી દીધા છે. મારે પશુ દોહા ૧૦૧ મુખપાઠે થયા છે. બાકીના થાડે થાડે કરૂં છું. રાજ રાત ને દિવસ તેમાં જ ઉપયાગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી ખીજી' વાંચવાનું મન થતું નથી. પણ આની ટીકાઅથ આપે જે કરેલ છે, તે ટીકાઅથ મહેરમાની કરી જ્યાં હૈાય ત્યાંથી મેકલવા કૃપા કરશે.×× કૃપા કરી તરત પધારશેા, અને દનના લાભ આપશેા.’ પરમ પ્રેમમૂર્ત્તિ સૌભાગ્ય પુનઃ ૧૯૫૩ના પાષ વાદ ૧૦ ના દિને શ્રીમદ્નને લખેલ પત્રમાં લખે છે—પ્રેમપૂજ્ય તરણતારણ પરમાત્મા દેવ ખાધસ્વરૂપ સાહેબજીશ્રી સહજાત્મસ્વરૂપસ્વામી કરુણાસિંધુ અપાર.— લી. માનાંકિત સેાભાગ લલુના નમસ્કાર વાંચશે. આપને કૃપાપત્ર ગઈ રાત્રે આવ્યે તે પહોંચ્યા છે..×× તા હવે જરૂર સેામવારે ત્યાંથી વિદાય થઈ અહી પધારશેા. જેમ બપૈચા પિયુ પિયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ. ×× ‘અહા અહા ! શ્રી સદ્ગુરુ.' હવે જેમ જલદી પધારવું થાશે તેમ આશા રાખી રટણ કરૂ છું. X X વળી પાંચ મહિના થયાં તાવ આવે છે. જે આત્મસિદ્ધિ ગ્રંથ આપે મેાકલાવ્યે ન હેાત તે આજ સુધી દેહ રહેવા મુશ્કેલ હતા. ગ્રંથ વાંચી આનંદ આવે છે. તેથી જીવું છું. પણ હવે આપ કૃપા કરી ટીકાઅ લખેા, તે જો હવે તરતમાં આવે તે આનંદ લેવાય. નહિ' તેા પછી આંખે સૂજે નહિ ત્યારે વાંચી શકાય નહિં, અને જ્યારે પેાતાથી વંચાય નહિ' ત્યારે ખીજાના વાંચવાથી તેવા આનંદ આવે નહિ. માટે કૃપા કરી મેાકલાવશે।. ઘણું શું લખુ` ? આત્મસિધ્ધિ ગ્રંથ વાંચવાથી કાંઈ પ્રશ્ન પૂછ્યું' રહેતું નથી. સર્વે ખુલાસે। એટલામાં થાય છે. ×× કાઈ પૂછે કે તમે ક્યા ધર્મમાં અને તમારો માગ કર્યો? તેને જવાબ દેવે! એમ ધારૂ છું અમારા માર્ગ આત્મસિદ્ધિમાગ એ કહેવુ આપને ઠીક લાગે છે કે કેમ તે લખશે.' માકલાવી ૪૪ આમ સૌભાગ્યે વાર'વાર સાગ્રહ લખવા છતાં અનિવાય કારણેાને લઈ શ્રીમને ઘ્યાવવામાં વિલંબ થતા અને શ્રીમદ્ સૌભાગ્યને ઇડર સાથે આવવાનું સામું આમંત્રણુ આપતા. આના જવાબમાં સૌભાગ્ય ૧૯૫૩ ના મહાશુદ ૯ ના પત્રમાં શ્રીમને લખે છે...હું તૈયાર છું. પણ અહી'ના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તલખે તેમ દન માટે તલખે છે. તેા કૃપાનાથ અહીં આવી અને અહીથી ઇડર જાવું ઢરાવવું. ×× વળી રસ્તામાં ગામ કહેવાય.' આ પછી ફા. વ. ૧ ના પત્રમાં સૌભાગ્ય લખે છે.—આપે ઠંડર જવા વિષે રાગાદિકની ઘણી હરકત તેથી હમણા બધ રાખ્યું છે લખ્યું તે ઠીક કર્યું છે. આપ લખેા છે તેમજ છે. કૃપાનાથ વારંવાર લખતાં લાચાર છું તે પણ બહુ આતુરતા છે. આંખે ઝાંખપ દિન દિન વધતી જાય છે. તાવ પણ રોજ ચાર પાંચ ખજાથી વાસા એ વાસાના આવે છે ને મારી અવસ્થા છે. તેા જેટલા ઠ્ઠી સમાગમ થાય તેટલા સફળ છે. ફરી ફરી આવે! જોગ અનંત કાળે બન્યા છે, સફળ થાય તે સારૂ એમ Page #530 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ ૪૮૫ જાણી મારાથી ત્યાં ન આવી શકાય તેવી શક્તિને લીધે આપને અહીં પધારવા વિનંતિ ઘણા દિવસ થયા કરું છું” છેવટ ચેડા વિલંબ પછી સૌભાગ્યના અત્યાગ્રહને માન આપી પરમ પ્રેમમૂત્તિ શ્રીમદ્દ વૈશાખ માસમાં સાયલા પધાર્યા અને ત્યાં ૧૦ દિવસ સ્થિરતા કરી. અને ભાદ્રવા માસથી લાગુ પડેલા જીર્ણ જવરને લઈ સૌભાગ્યની તબીયત નાદુરસ્ત હતી છતાં શ્રીમદે અતિ આગ્રહથી–પરમ પરમાર્થ પ્રેમથી સૌભાગ્યને ઈડર સાથે લઈ જવાનું કહ્યું. ત્યારે સૌભાગ્યભાઈના પુત્ર ત્રંબકલાલે કહ્યું–સૌભાગ્યભાઈના આવા ક્ષીણ શરીરે કાંઈ ઘરબહાર તેમને જવા દેવાનું કેઈને હૈયે બેસતું નથી. આવા શરીરને કેમ ભરોસો રાખી શકાય? તેમજ દુનિઆ અમને ગાંડા ગણે. શ્રીમદે જણાવ્યું–ત્યંબક, તમે સૌ ફિકર કર મા. શ્રી ભાગભાઈની સેવા તથા ઉત્તરકિયા તારા હાથથી થશે. આમ સર્વને નિરુત્તર કરી પરમ પરમાર્થમૂત્તિ શ્રીમદ્ પિતાના પરમ પરમાર્થ સખા સૌભાગ્યને પરમ પ્રેમથી વૈશાખ વદમાં ઈડર સાથે લઈ ગયા, અને ત્યાં ઇડર નિવૃત્તિક્ષેત્રે દશ દિવસ સ્થિરતા કરી શુદ્ધ આત્મસ્વભાવમાં રમણ કરતા પરમાર્થ મૂત્તિ શ્રીમદે પરમાર્થ મેઘની વર્ષા વર્ષાવી આ પરમાર્થસુહને અપૂર્વ લાભ આપી પરમ પરમાર્થ પ્રેમથી તરબોળ કરી દીધે, ઈડરથી મુંબઈ પધાર્યા અને સૌભાગ્યભાઈ પાછા ક્ષેમકુશળ સાયલા આવ્યા. પણ ત્યાર પછી સૌભાગ્યની શારીરિક સ્થિતિ દિનપ્રતિદિન વિશેષ લથડતી ચાલી, ઉત્તરોત્તર ક્ષીણતા થતી ગઈ. શ્રીમદે સૌભાગ્યની અંતિમ અવસ્થા જાણી મહામુમુક્ષુ અંબાલાલભાઈને ખાસ આજ્ઞા કરી સૌભાગ્યની પરમાર્થચિંતાર્થે–અંતિમ આરાધનામાં સહાયક ઉપકારી થાય એ અર્થે સાયલા મોકલ્યા; અંબાલાલભાઈ સૌભાગ્યભાઈની સેવામાં ખડે પગે હાજર રહ્યા. આ છેલ્લા દિવસો દરમ્યાન પરમ કરુણાનિધિ પરમ કૃપાળુ શ્રીમદે સૌભાગ્યની અપૂર્વ આત્મજાગૃતિ અર્થે–પ્રતિજાગરણ અર્થે અંતિમ આરાધનામાં પરમ પરમ ઉપકારી થઈ પડયા એવા ત્રણ અમર પત્ર લખ્યા, તેનું અત્ર સવિસ્તર અવતરણ કરશું. શ્રીમદ્દના સમસ્ત સત્સંગી મુમુક્ષુઓમાં સૌભાગ્ય મૂર્ધન્યસ્થાને છે, અને શ્રીમદના સમસ્ત પત્રસાહિત્યમાં સૌભાગ્ય પરના પત્રોનું સ્થાન મૂર્ધન્યસ્થાને છે, અને આ સૌભાગ્ય પરના પત્રોમાં પણ મૂર્ધન્ય સ્થાને કળશ ચઢાવતી આ અમર પત્રરત્નત્રયી છે. પરમ મુમુક્ષુ સૌભાગ્યને અંતિમ આરાધનામાં– અપૂર્વ સમાધિમરણમાં પરમ ઉપયોગી–પરમ ઉપકારી થઈ પડેલ આ મોક્ષમાર્ગની દીવાદાંડી સમી આ અમર પત્ર-રાત્રથી સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને આરાધના માટે–અંતિમ આરાધના માટે પૂર્વ માર્ગદર્શક થઈ પડે એવી છે. તેનું અત્ર પરિ ભાવન કરશું. ૨. અમર પત્ર-રત્નત્રયી સોભાગ્યને અપૂર્વ આત્મજાગ્રતિ આપનારી, અપૂર્વ અંતિમ આરાધના કરાવનારી, મહામુનીશ્વરોને પણ દુર્લભ અપૂર્વ સમાધિમરણ નીપજાવનારી આ અમર પત્રરત્નત્રયીના પ્રથમ પત્રરત્નમાં પ્રથમ શ્રીમદ્ હિંદી સમયસારનું સ્વભાવ જાગ્રતદશાનું આ અપૂર્વ ભાવવાહી કાવ્ય મૂકે છે– Page #531 -------------------------------------------------------------------------- ________________ ૮૬ અધ્યાત્મ રાજચંદ્ર ‘ચિત્રસારી ન્યારી, પરજક ન્યાર, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં જૂઠી મેરી થપના; અતીત અવસ્થા સિન, નિદ્રા વહી કેઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના સ્વાસ ઔ સુપન દોઊ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દૃષ્ટિ બાલિકે, સંભાલ રૂપ અપના.” ચિત્રશાળા ન્યારી-જૂદી છે, તેમાં પલંગ ન્યારો-જુદો છે, તેમાં સેજ-પથારી ન્યારી છે, તે પર બિછાવેલી ચાદર પણ ન્યારી છે, આવો પરવસ્તુ સાથે હારે સંબંધ છે, એમાં મ્હારી સ્થાપના કરવી–આત્મબુદ્ધિ કરવી જૂઠી છે. શયન અવસ્થા–સુષુપ્તિ દશા અતીત–ભૂતકાળમાં હતી તે અતીત થઈ છે, વ્યતીત થઈ છે; અજ્ઞાનનિદ્રા વહી ગઈ– ચાલી ગઈ છે, હવે આગલી કઈ પણ અવસ્થા રહી નથી કે જેમાં હવે આત્માને છુપાવાનું રહ્યું હોય. શ્વાસ ચાલે છે તે અને સ્વમ એ બને નિદ્રાથી પિતાનું અલગપણું બૂઝે છે–જાણે છે- હું ઊંઘી ગયે હવે તેમાં મને આ સ્વપ્ન આવ્યું હતું એવું નિદ્રાવસ્થાથી જૂદું સ્વપ્નાવસ્થાનું ભાન પોતાને રહે છે, તે મિથ્યા ક૯૫નારૂપ સ્વપ્નદશા પણું ચાલી ગઈ છે; હવે તો આત્માની જ્ઞાનરૂપ જાગ્રત દશા આવી છે, એટલે આત્મ-દર્પણમાં લખીને-લક્ષમાં લઈને પોતાના-આત્માના સર્વ અંગ સુઝે છે, એટલે આમ સમ્યગદષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતાભાવ ત્યાગીને ત્યાગી ચેતન બની, દષ્ટિ બેલિને દેખે છેભાળે છે, તે પિતાનું–આત્માનું સ્વરૂપ દેખે છે–સંભાળે છે. અર્થાત્ દેહરૂપ–નોકર્મરૂપ ચિત્રશાળા ન્યારી જૂદી છે, તે નોર્મ-ચિત્રશાળામાં મૂકેલ દ્રવ્યકર્મ રૂપ પલંગ જૂદ છે, તે દ્રવ્યકર્મ–પલંગમાં મૂકેલી ભાવકર્મરૂપ શય્યા જૂદી છે, અને તે ભાવકર્મ–શય્યા પર પાથરેલી બહિકર્મરૂપ સ્વજન-પરિગ્રહાદિ પ્રત્યે અહત્વ-મમત્વની મિથ્યા કલ્પનારૂપ ચાદર પણ જૂદી છે; આમ આત્મા જે ભાવકર્મની–અહંમમત્વની કલ્પનાથી પણ જુદો છે, તે દ્રવ્યકર્મથી–નોકમથી તો અત્યંત જૂદો છે, અને પરંપરિગ્રહાદિ બાહ્ય ભાવથી તે અત્યંત અત્યંત જૂદે છે. એટલે આ પરથી સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદના દિવ્ય આત્માએ સૌભાગ્યના પરમ ભવ્ય આત્માને આત્મજાગૃતિ આપતું ઉદ્દબોધન કર્યું છે કે હે સૌભાગ્યના આત્મા ! તમે આ સ્વજન–પરિગ્રહાદિને મોહ ચિંતવતા નહિં; રાગ-દ્વેષ ચિંતવતા નહિ, અહં–મમ ચિંતવતા નહિં; બહિકર્મ, કર્મ, દ્રવ્યકર્મ, ભાવકમ આદિ સર્વ ઔપાધિક ભાવો તમારા નથી. માટે આ સર્વ ભાવોથી ભિન્ન તમારા મૂળ શુદ્ધ સમયસારભૂત સહજ આત્મસ્વરૂપને જ ચિંતવ અને અખંડ આત્મજાગ્રતિમાં જ રહેજે ! આમ ભેદવિજ્ઞાન કરાવી સમયસારભૂત શુદ્ધ આત્મસ્વભાવમાં જાગ્રત રહેવારૂપ સ્વભાવજાગૃતદશાની આત્મજાગૃતિ આપી, શુદ્ધ આત્માનુભૂતિના અનુભવઉલ્લાસમાં રમણ Page #532 -------------------------------------------------------------------------- ________________ સોભાગ્યનું અપૂર્વ સમાધિમરણ ૪૮૭ કરનારા શ્રીમદ શુદ્ધ આત્માનો અનુભવઉત્સાહ પ્રેરતી દશા વર્ણવતું બીજું સમયસાર કાવ્ય ટાંકે છે– જૈસો નિરભેદરૂપ નિહર્ચ અતીત હતો, તૈસી નિરભેદ અબ, ભેદકી ન ગહેંગે; દીસૈ કમરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજથાન ફિર બાહરિ ન બહેગે; કબહું કદાપિ અપને સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહેગ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભય, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ.” જેવો નિશ્ચયથી નિર્ભેદ-અભેદરૂપ આત્મા અતીતકાળે હતો, તે નિર્ભેદ-અભેદ હમણું છે, તે હવે ભેદને બહશે નહિં; આ આત્મા કમરહિત અને સુખસમાધાનસુખસમાધિ સહિત દીસે છે–પ્રગટ દેખાય છે, નિજસ્થાન પામ્યો છે, તે હવે ફરી આત્માથી બહારમાં વહશે નહિ; ક્યાંય પણ કદાપિ પોતાને–આત્માને સ્વભાવ ત્યાગી, રાગરસમાં રાચીને આ આત્મા પરવસ્તુ ગ્રહશે નહિં, અમ્લાન જ્ઞાનસ્વરૂપ આ આત્મા વિદ્યમાનવર્તમાનમાં પ્રગટ-અનુભવપ્રત્યક્ષ થયો છે, તે જ પ્રકારે આગામી–ભાવી અનંતકાળ રહેશે. આમ અનુભવઉત્સાહ દશામાં સૌભાગ્યને ઉત્સાહિત કરી, સ્થિતપ્રજ્ઞ દશાને પામેલા–શુદ્ધ આત્માનુભવદશામાં સુસ્થિત થયેલા શ્રીમદ્દ દ્રવ્યને શુદ્ધ સ્વભાવ ઉદ્ઘોષતી આત્મામાં સુસ્થિતિરૂપ સ્થિતિદશા પ્રકાશનું ત્રીજું સમયસાર કાવ્ય અન્ન અવતારે છે– “એક પરિનામકે ન કરતા દરબ દેઈ, દેઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દેઈ દર્વ કબહું ન કરે, દેઈ કરતિ એક દર્વ ન કરતુ હિ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દઉં, અપને અપને રૂપ, કઉ ન કરતુ હૈ જડ પરિનામનિકો કરતા હૈ પુદગલ, ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ છે.” એક પરિણામના બે દ્રવ્ય કર્તા હેય નહિં, બે પરિણામ એક દ્રવ્ય ધારે નહિ બે દ્રવ્ય મળી ક્યારેય એક કરતુત-ક્રિયા કરે નહિં, એક દ્રવ્ય બે કરતુત-ક્રિયા કરે નહિ; જીવ અને પુદ્ગલ બંને એકક્ષેત્રઅવગાહી છે, પણ તે બંનેમાંથી કઈ તિપિતાનું રૂપ છેડે નહિ; જડ પરિણામને કર્તા પુદ્ગલ છે. ચિદાનંદ આત્મા ચેતન સ્વભાવ આચરે છે.* 1 x અત્રે વિસ્તારભયથી માત્ર સામાન્ય શબ્દાર્થ આપ્યો છે, પણ દ્રવ્યાનુયોગના નિચેડરૂ૫ આ કાવ્યને પરમ અદ્ભુત પરમાર્થ શ્રીમદે સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૧૭) પ્રકાશ્યો છે, તે સ્થળનું જિજ્ઞાસુએ અવલોકન કરવું. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ અધ્યાત્મ રાજચંદ્ર આમ સૌભાગ્યને અપૂર્વ આત્મજાગૃતિ આપતા આ ત્રણ સમયસારકવિતે આ પત્રના મથાળે ટાંકી, સાક્ષાત્ સમયસારભૂત પ્રગસિદ્ધ સમયસારદશાને પામેલા જીવનમુક્ત શ્રીમદ્દ સમયસારનું રહસ્ય સમજવાને સમર્થ પરમ અધિકારી સૌભાગ્યને જ આ પત્ર સંભળાવવાની અંબાલાલભાઈને ભલામણ કરે છે– શ્રી ભાગને વિચારને અર્થે આ કાગળ લખે છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવો ચગ્ય છે.” એવી સ્પષ્ટ ભલામણ કરી સાક્ષાત્ જીવન્મુક્ત દશાને પામેલા શ્રીમદ્દ અત્ર અમૃત પત્રના અંતે સાક્ષાત્ મુક્તદશાને અનુભવ કરાવવાને સમર્થ આ મહાન અમૃત સૂત્રો પ્રકાશે છે– સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદા ભાવો ત્યાંથી મુક્તદશા વતે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે, જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિને વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ આવા અનુપમ સૂત્રેથી ગૂંથેલા આ અમૃતપત્રથી સૌભાગ્યનું અનન્ય પ્રતિજાગરણ કરતા–અપૂર્વ આત્મજાગ્રતિ પ્રેરતા નિષ્કારણકરુણારસસિંધુ શ્રીમદે, સૌભાગ્યને સર્વ અન્યભાવથી મુક્ત આત્માને અનુભવ કરવાને, સર્વ દ્રવ્યથી–ક્ષેત્રથી-કાળથી–ભાવથી સર્વથા અસંગપણું અનુભવવાને મહાન કીમીયો બતાવી, સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ ભિન્ન આત્મા અનુભવપ્રત્યક્ષ કરવારૂપ મુક્તદશા અનુભવી મૌન–અપ્રતિબદ્ધ-અસંગ અને નિર્વિકલ૫ થઈ મુક્ત થવાને ને શુદ્ધ સહજાન્મસ્વરૂપની અમૃતાનુભૂતિ કરવાનો પરમ અમૃત બોધ કર્યો છે. આ પછી ૧૯૫૩ના જેઠ સુદ ૮ ના દિને લખેલ બીજા અમૃતપત્ર-રત્નમાં શ્રીમદ“જેને કઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર–એમ પત્રના મથાળે લખી પરમાર્થ સુહૃદ સૌભાગ્યને સર્વત્ર રાગ-દ્વેષ છોડવાનું માર્મિક આહાન કરે છે, અને “પરમ ઉપકારી, આત્માથી. સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગને આવા ગુણનિષ્પન્ન વિશેષણોથી સંબોધી, દેહાદિથી પરમ વૈરાગ્ય ઉપજાવે એ પરમ બોધ ઉદ્ધે છે– પરમાગી એવા શ્રી કષભદેવાદિ પુરુષ પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિમેહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફરે ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે છે, તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. કંઈ પણ મન, વચન, કાયાના ગથી અપરાધ થયે હેય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું. ઘણું નમ્રભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કઈ પ્રત્યે Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિતમાત્ર છેષ ન રહે, સર્વત્ર સમદશા વતે એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે. દીર્ધકાળના પરમાર્થ સત્સંગી પરમાર્થના અખંડનિશ્ચથી પરમાથસખા હૃદયરૂમ શ્રી ભાગની જાણે અંતિમ વિદાય લેતા હોય એમ આ પરમ ભાવવાહી રોમાંચક શબ્દોમાં સૌભાગ્યની અંતિમ ક્ષમાપના યાચી શ્રીમદે, સૌભયને દેહાદિનું અહંત્વમમત્વ ગુંડાવી, રાગ-દ્વેષપણું છોડાવી, અસંગપણું–નિર્મોહપણું–સમરસપણે જોડાવી, આત્માની અમૃતાનુભૂતિમાં નિમજજન' કરાવનારી કેવી અનુપમ અંતિમ આરાધના અત્ર અમૃતપત્રથી કરાવી છે! ખરેખર! બિન્દુમાં સિધુ સમાવ્યો હોય એવી આ અમૃતપત્ર-રત્નત્રયીમાં અંતિમ આરાધના કરાવતું જે જીવતું જાગતું જવલંત ચિત્ર અમૃતાનુભવસિંધુ શ્રીમદે આલેખ્યું છે, તેની જોડી પ્રાયે સમસ્ત વામયમાં પણ ગોત્યે જડવી દુર્લભ છે! અને આ અમૃત પત્ર-રત્નત્રયીના ત્રીજા પત્રમાં–૧૫૩ના જેઠ વદ ૬ના દિને લખેલા સૌભાગ્ય પરના છેલ્લામાં છેલ્લા પત્રમાં તે પરમ અમૃતાનુભૂતિનિમગ્ન પરમ પુરુષ શ્રીમદ્દ, ઉપરોક્ત સમસ્ત વસ્તુ પર કળશ ચઢાવતા હોય એમ, પત્રપ્રારંભે પરમપુરુષની પરમ અદ્દભુત આત્મદશાનું આત્મસ્પર્શી વર્ણન કરતું બનારસીદાસજીનું આ સમયસાર કવિત મૂકે છે– કચસી કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જગ જાતિ, કરસી કરામતિ, હહરસી હીંસ પુદગલછબિ છારસી; જાલસૌ જગવિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસ જાનૈ, બીઠસૌ બખત માન, ઐસી જાકી રીતિ તાહી, બંદી બનારસી.” અને તેને અર્થ પણ અત્ર શ્રીમદ્દ શ્રીમુખે પ્રકાશે છે—જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચ૫૮ સરખી જાણે છે, કેઈથી નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હૉસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લેકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. આમ પરમ પુરુષની અદ્ભુત દશાને અદ્દભુત બોધ પ્રકાશી શ્રીમદ્દ સૌભાગ્યને સર્વથા નિવિક૯૫૫ણું અને અસંગપણું જ રાખવાનો મહાન અંતિમ બધ કરે છે–ઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ અ-૬૨ Page #535 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે. તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે.” ઈ. અને કેવળ અસંગ ઉપગે અથવા ઉપરોક્ત પરમ પુરુષની દશાના પ્રબળ અવલંબને આત્મસ્થિતિ કરવાનું રોમાંચિત કરે એવું પરમ ભાવવાહી પુનઃ ઉદ્દબોધન કરે છે–વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપગે અથવા પરમ પુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજે કઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કઈ સાચા અંતઃકરણે સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા ગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલપ રાખવા ગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તે પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. અને આ પરમ અમૃતપત્રના અંતે પરમ વીતરાગ શુદ્ધચતન્યમૂત્તિ શ્રીમદ, વીતરાગદશા અને શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મદશા ઉપદેશતા આ પરમ સુવર્ણ કળશરૂપ પરમ નિશ્ચયસ્વરૂપ કેવળ નિઃસંદેહ પરમ અમૃત વચને ઉદ્બોધે છે– - સર્વ જીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ શાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્મદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સચ્ચઠ્યારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણનું ફળ સર્વદુ:ખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિ:સંદેહ છે.” આવી શુદ્ધચૈતન્યસ્વરૂપ અસંગ આત્મામાં સમાતી અદ્દભુત રત્નત્રયીનો ઉદ્બોધ કરનારી સૌભાગ્યને અંતિમ આરાધના કરાવતી આવી અદ્દભુત છે શ્રીમદ્દની આ પરમઅમૃત પત્રનત્રચી! ૩. સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ શ્રીમદૂની આ અમૃત પત્રરત્નત્રયીની સમયસારાદિ શાસ્ત્રરહસ્યના જાણુપરમાર્થપ્રેમી સૌભાગ્યના આત્મા પર અજબ ચમત્કારિક અસર થઈ, તેનું સૂચન સૌભાગ્યે જેઠ વદ ૩ ના દિને શ્રીમદ્દ પર લખેલા આ પત્રમાં જોવા મળે છે–આપને કૃપાપાત્ર સેવકની સંભાળ લેવા આવ્યા. તે પહોંચે છે. આપ સાહેબે આત્મા વિષે લખ્યું તે આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમજ વતે છે, અને મારા આત્માને તેમજ ભાસે છે. આપની કૃપાથી મેહ હવે કાંઈ નથી. અને એક આપને જ આધાર છે. સહજાન્મસ્વરૂપસ્વામીનું જ સ્મરણ દી ને રાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારે તે ખરૂં. હું પામર અજાણ છું. કાંઈ જાણતા નથી. અને શ્રીમદ્દની આ સમયસારાદિ સર્વ શાસ્ત્રોના પરમ નીચોડરૂપ પરમ ચમત્કારિક અમૃત પત્ર-રત્નત્રયીની સૌભાગ્યના દિવ્ય આત્મા પર શી જાદુઈ અસર થઈ, તે ૧૫૩ ના જેઠ વદ ૬ ના દિને લખેલે સૌભાગ્યનું હદય ખેલતે આ સૌભાગ્યને છેલ્લે પત્ર જ બેલે છે– આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ ૯ બુધવારે મતક છે, એ આગળ ભાસ થયેલ. તે સુદ ૯ નું બન્યું નહિં. છતાં તે તારીખ ગઈ. તે જેઠ વદ ૯ Page #536 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ ૪૯૧ ને બુધવારે છે. ધણું કરી તે તારીખે મત`ક થાશે. એમ ખાત્રી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશે....અને દેહ ને આત્મા જુદો છે. દેહ જડે છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનના ભાગ પ્રત્યક્ષ જૂદો સમજ્યામાં આવતા નહાતા. પણ દિન ૮ થયાં આપની કૃપાથી અનુભવગાચરથી મેટ પ્રગટ જુદો દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન અને આદેહ જુદા, એમ આપની કૃપાદૃષ્ટિથી સહેજ થઇ ગયુ છે. એ આપને સહેજ જણાવા લખ્યું છે. આ પત્રમાં સૌભાગ્યે પેાતાનું મૃત્યુ-પેાતાના દેહાંત જેઠ વદ ૯ ના દિને થવાને પેાતાને ભાસ થયા હેાવાનુ` લખ્યું છે, પણ તેમના દેહાંત જે વદ ૧૦ દિને સવારે ૧૦-૫૦ મિનિટે અપૂર્વ સમાધિભાવે થયા. અને એક પરિચયનાંધમાં નોંધાયું છે તેમ-જે સમયે સૌભાગ્યના દેહાંત થયેા તે જ સમયે જ્ઞાનબળથી જાણી, સામાન્યપણે ઉષ્ણ જલથી સ્નાન કરનારા સુકેામળ શ્રીમદ્ પહેરેલે કપડે ઠંડા પાણીએ સ્નાન કરવા બેસી ગયા; અને સૌભાગ્યના દેહાંતના તાર તા થાડા કલાક પછી મળ્યે ! સૌભાગ્યના આ અપૂર્વ` સમાધિમરણના સાક્ષી શ્રી અંબાલાલભાઈએ જેઠ વદ ૧૧ ના દિને શ્રીમદ્ પર લખેલા પત્રમાં સૌભાગ્યના આ સમાધિમરણેનું તાદૃશ્ય આલેખન કર્યુ છે—હે, પ્રભુ! બેહુદ દીલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવા ચેાગ્ય, પરમ સ્તુતિ કરવા ચેાગ્ય, મહાન શ્રી સૌભાગ્યભાઇ સાહેબ પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપયેગપૂર્ણાંક આ ક્ષણિક દેહના ત્યાગ કર્યાં છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેઠવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરુ પ્રત્યેના એકનિષ્ઠતાભાવ અને છેવટ સુધીના ઉપયેાગના એક જ ક્રમ એ જોઇ મને બહુજ આનંદ થાય છે. વાર વાર તેમના ઉત્તમેાત્તમ ગુણા અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. × ૪ વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્માપયેાગ ભૂલી ગયા હૈાય અથવા દુઃખના લક્ષમાં ચડી ગયા હોય, તે સ્મરણ આપ્યું હોય તેા ઠીક એ ધારી ધારશીભાઇની સલાહ લઈ મેં સહાત્મસ્વરૂપસ્વામી એવુ એક એ અને ત્રણવાર નામ દીધું. એટલે પાતે મેલ્યા—હા, એ જ મારા લક્ષ છે. મારે કેટલાક ઉપદેશ કરવાની ઈચ્છા છે, મને પણ તેવા વખત નથી. હુ· સમાધિભાવમાં છુ, તું સમાધિમાં રહેજે. હવે મને કાંઇ કહીશ નહિ. કારણ કે મને ખેદ રહે છે. એટલા વચન પાતે ખેલ્યા કે સ` કુટુંબપરિવારે ત્રિકરણુયાગથી નમસ્કાર કર્યો કે તુરત રાતે ડાબુ' પડખું ફેરવ્યુ` કે ૧૦ ને ૫૦ મીનીટે પાતે દેહના ત્યાગ કર્યાં. ×× દુઃખની સ્થિતિમાં પાતે વખતે ઉપયેાગ ભૂલી જાય એટલે વખતે વખતે સ્મરણુ આપવાનું થતું, તા પાતે કહે કે-વારે વારે શું કહે છે; આ જીવને બીજો લક્ષ હાય ? એ જ મારા લક્ષ છે. વળી મૃત્યુના થાડા વખત પહેલાં ગાશળીઆએ મેલાવ્યા, તે પાલે કહ્યું કે હાલ બધા છાનામાના એસી હેા. વખતે વખતે પાતે ઉચ્ચાર કરે તેા હે નાથ, હે ચાળ, પરમાત્મા, દેવાધિદેવ, સહજાત્મસ્વરૂપસ્વામી એ જ વચના કહેતા હતા. અને તે જ વચના જેમ પૂના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂકયા ડાય સહેજે પણ સુખથી નીકળતાં હતાં, પાતે ઉપયાગમાં ખરાખર વ્રતતા એવી રીતે હતા. અને Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ અધ્યાત્મ રાજયક વખતે કઈ બોલાવે તે ઉપયોગથી ચૂકવું પડે તેથી એમના મનમાં ખેદ થતું હશે, એમ લાગ્યું હતું. પણ પછી કેઈએ પણ કહેવાનું બંધ રાખ્યું હતું, અને સમાધિભાવથી દવા દીધું હતું, ૪૪ હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગ્યભાઈના સમાધિમરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયે છું. કારણ કે આવું સમાધિમરણ મેં કેઈનું હજુ જોયું નથી. પણ એક રીતે મારા હીનભાગ્યને ખેદ રહે છે. આવા પરમ પવિત્ર અમૂલ્ય રત્નજીવનું જીવન લાંબુ થઈ ન શકયું. જેથી આ ખરો હીર ખાય છે, અને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદને હું વિસ્તાર કરવાને ગ્ય નથી. આપ સર્વ જાણે છે, આપ સર્વ દેખે છે.” ઇત્યાદિ. આમ સૌભાગ્યના સમાધિમરણનું તાદશ્ય ચિત્ર તત્કાલીન સાક્ષી મહામુમુક્ષુ અંબાલાલભાઈએ આલેખ્યું છે. આવું અપૂર્વ હતું શ્રીમદૂના પરમાર્થસખા સૌભાગ્યનું સમાધિમરણ! ૪. સૌભાગ્યને શ્રીમદની ભવ્ય ભાવાંજલિ. પરમાર્થસખા સૌભાગ્યના વિરહને પરમાર્થ ખેદ સૌથી વધારે કેઈને પણ વેદો હોય તે તે નિર્મોહસ્વરૂપ પરમાર્થ સંવેદનશીલ શ્રીમદને શ્રીમદ્દ પિતાના આ પરમાર્થ સખાના દિવ્ય આત્માને ભવ્ય અંજલિ અર્પતાં, ૧૯૫૩ના જેઠ વદ ૧૨ ના દિને સૌભાગ્યના પુત્ર ચંબકલાલ પરનાઆશ્વાસનપત્રમાં (અં. ૭૮૨) સૌભાગ્યની મુક્તક છે સ્તુતિ કરે છે– આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ધણે ખેદ થયે છે. જેમ જેમ તેમના અદૂભુત ગુણો પ્રત્યે દષ્ટિ જાય છે, તેમ તેમ અધિક ખેદ થાય છે. જીવને દેહને સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મેહથી એકપણુની પેઠે વતે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સેભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અભુતપણાથી તેમને વિગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવાયેગ્ય છે. ૪૪ સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રીસોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા ચોગ્ય છે. ૪૪ આ ક્ષેત્રે આ કાળમાં શ્રી ભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ૪૪ શ્રી ભાગ મુમુક્ષુએ વિસમરણ કરવા એગ્ય નથી. ૪૪ શ્રી સે ભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણે વારંવાર વિચારવા યોગ્ય છે, શાંતિઃ શાંતિઃ શાંતિઃ ' પોતાના પાર્થ જીવન સાથે ગાઢ સંબદ્ધ અને દીર્ઘકાળના સત્સંગી પરમાર્થ રંગી જેતાના હૃદયરૂપ પરમવિશ્રામ પરમાર્થ સખા સૌભાગ્યના વિરહનો નિર્મોહ પરમાર્થ બઇ શ્રીમાને એટલે બધે વેદાયે હતું કે તેઓ કેટલાયે મહિનાઓ સુધી સૌભાગ્યનું Page #538 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ ૪૯૩ અને સૌભાગ્યના ઉત્તમેાત્તમ ગુણાનું અન્ય મુમુક્ષુએ પ્રત્યેના પત્રામાં વારંવાર સ્મરણુ કરતા રહ્યા, ૧૯૫૩ના અસાઢ સુદ ૪ના દિને ત્ર્યંબકલાલ પર લખેલા પત્રમાં (અ.૭૮૩) શ્રીમદ્ લખે છે— શ્રી સેાભાગને નમસ્કાર. શ્રી સાભાગને નમસ્કાર. શ્રી સેાભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેના તેના અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.’ અત્રે પત્રના મથાળે કોઇ પ્રાતઃસ્મરણીય મહાત્માને નમસ્કાર કરતા હાય એમ શ્રીમદે સૌભાગ્યના મહાન્ આત્માને નમસ્કાર કર્યાં છે, તે વસ્તુ આપણું એકદમ ધ્યાન ખેંચે છે. શ્રાવણ વદ ૧ ૧૯૫૩ ના પત્રમાં (અ. ૭૯૪) શ્રીમદ્ પુનઃ લખે છે—આય. સેાભાગના સમાગમ વિશેષ વખત તમને રહ્યો હાત તા ઘણા ઉપકાર થાત. પણ ભાવી પ્રખળ છે. તે માટે ઉપાય એ છે કે તેમના ગુણાનું વારવાર સ્મરણ કરીને જીવને વિષે તે ગુણેા ઉત્પન્ન થાય એવું વ`ન રાખવું.' અને શ્રાવણ વદ ૮ ૧૯૫૩ ના પત્રમાં (અં. ૭૯૭) લખે છે- -શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે. શ્રી સેાભાગના વિયેાગથી તેમને સૌથી વધારે ખેદ થવા ચેાગ્ય છે. એક બળવાન સત્સમાગમના ચેાગ જવાથી આત્માથી ના અંતઃકરણમાં ખળવાન ખેદ થવા ચાગ્ય છે.’ ૧૯૫૩ ના અશાડ વદ ૧ ના દ્વિને માલાલભાઈ (?) પરના પત્રમાં લખે છે.આય સેાભાગની ખાદ્યાભ્યતર દશા પ્રત્યે વાર વાર અનુપ્રેક્ષા કર્ત્તવ્ય છે; અને તે જ શ્રી લલ્લુજી મુનિ પરના પત્રમાં (અ. ૭૮૬) મુનિઓને પણ મનન કરવા ચેાગ્યભાવન કરવા ચાગ્ય સૌભાગ્યની દેહમુક્ત સમયની દશાની સ્તુતિ કરતાં શ્રીમદ્ લખે છે—આય સેાભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, મુનિએ ! તમારે વારવાર અનુપ્રેક્ષા કરવા ચેાગ્ય છે.' આમ મહામુનીશ્વરાને પણ દુર્લભ એવા જેના અપૂર્વ સમાધિમરણની મુક્તક કે સ્તુતિ કરતા શ્રીમદ્ જે સેાભાગને અત્ર સ`ત્ર આ’—પરમ પૂજ્ય—પરમ માના શબ્દથી ખિરદાવે છે, તે સેાભાગને પેાતાની હાથનેાંધમાં આ ‘તું’કારામય પરમ પ્રેમપૂર્ણ અમર શબ્દોમાં પરમ ભાવપૂર્ણ નમસ્કાર કરે છે— હે શ્રી સાભાગ ! તારા સત્યમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણુ થયું તે અર્થે તને નમસ્કાર હો.’ આમ પેાતાના ઉપકારી જે સેાભાગને કૃતશિરોમણિ શ્રીમદ્ જેવા પરમ મહાજ્ઞાની નમસ્કાર કરે છે, તેને સર્વ કાળના સ` મુમુક્ષુએ નમસ્કાર કરે છે અને પાકારે છે—૩ શ્રી સેાભાગ ! ત્હારા જેવા પરમાર્થસખા આ પરમજ્ઞાની રાજચંદ્રને મળ્યા, તેા ત્હારા પરના શ્રીમના પત્રોમાં વ્યક્ત થતી આ પરમ જ્ઞાનાવતાર પુરુષની આત્મદશા સંખ`ધી અમે કંઇક જાણવા પામ્યા. ખરેખર ત્હારા પરના શ્રીમદ્નના પરમા પત્રોમાં વેરવિખેર પડેલી વિપુલસામગ્રીને મહાપરિશ્રમે સશેાધીસ શેાધીને–મંથી મંથીને આ ચરિત્રાલેખકે આ અધ્યાત્મ રાજચંદ્ર' જગત્ સમક્ષ રજૂ કર્યાં, તે પરથી અમે આ જ્ઞાનાવતાર અધ્યાત્મ રાજચંદ્રને કંઈક અ ંશે ઓળખવા પામ્યા. આ સ હે શ્રી સેાભાગ! ત્હારો અમારા પર—જગત્ પર પરમ અનુગ્રહ છે, માટે તને નમસ્કાર હા! નમસ્કાર હે!! જય સૌભાગ્ય ! DEF Page #539 --------------------------------------------------------------------------  Page #540 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ જીવનનો બીજો તબક્કો વિભાગ બીજો મૂળમાર્ગ ઉદ્ધાર અને શ્રીમતું જગતને આત્મસિદ્ધિ દર્શન Page #541 -------------------------------------------------------------------------- ________________ અનુસંધન (૪) શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ જીવનના આ બીજા તબક્કામાં—સૌભાગ્ય પરના શ્રીમદ્ના પત્રોમાં શ્રીમદ્દનું જીવનદન' એ પ્રથમ વિભાગમાં કેટલાક પ્રકરણાનું આલેખન કર્યું. તેમાં— રાત્રી અને દિવસ એક પરમાર્થવિષયનું જ શ્રીમનું મનન કેવું હતું? સર્વા་સિદ્ધ અને ઉપશમશ્રેણીના પૂર્વાં અનુભવ કેવા હતા ? કેવળજ્ઞાન સુધીનેા માત્મપુરુષાર્થં કેવા હતા ? ‘ઓગણીસમે’ ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે' —એવા શ્રીમદ્નું શુદ્ધ સમ્યગ્દર્શન કેવું હતું? આત્મસાક્ષાતત્કાર કેં। હતા ? નિવĆકલ્પ સમાધિ કેવી હતી ? શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિ કરનારા શ્રીમા જીવન્મુક્ત દશાના અમૃતાનુભવ કેવા અમૃત હતા ? કેવલ શુદ્ધાત્માનુભવદશા કેવી અલૌકિક હતી ? પરાભક્તિની પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલા સત્પુરુષ શ્રીમદ્ પુરાણ પુરુષ અને સત્યી કેવા અભેદ હતા ? દેડ છતાં દેહાતીત દશાએ વિહરનારા આ મહાવિદેહીની દશા કેવી મહાવિદેહી હતી ? પ્રારબ્વાય જનિત ઉપાધિ મળ્યે સમાધિ કેવી અદ્ભુત હતી ?—રાધાવેધ કેવા અલૌકિક હતા ? ઉદાસીનતા કેવી અદ્ભુત હતી? અસંગતા કેવી અલૌકિક હતી ? ચિત્તની ચૈતન્યમય દશા કૈવી ચમત્કારિક હતી? વીતરાગના સાચા અનુયાયી શ્રીમદ્ની વીતરાગતા કેવી અપૂર્વ હતી? આત્મસંયમ કેવા અપૂર્વ હતા ? શુદ્ધઆત્મચારિત્ર ભણી દોટ કેવી સ ંવેગી હતી ? ‘અપૂર્વ અવસર એવા કયારે આવશે ?' એ નિર તેર ભાવનારા શ્રીમતી ખાદ્યાભ્યંતર નિત્ર થપણાની ગવેષણા કેવી અનન્ય હતી ? પરમપદપ્રાપ્તિનેા મનારથ કેવા ભવ્ય ઉદાત્ત હતા? આત્મધ્યાન કેવુ પૂ હતુ... ? ગૃહવાસ પયંત પરમાભા પ્રકાશની ગૌણુતા કરનારા સ્વરૂપશુપ્ત શ્રીમની ગુપ્તતા કેવી અદ્ભુત હતી ? વીતરાગ માગ પ્રભાવનાની ભાવના કેવી ઉત્કટ હતી ? શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિને પામેલા શાંતસુધારસજલનિધિ શ્રીમદ્ સુધારસ અને માત્માની અમૃતાનુભૂતિ અંગે સૌભાગ્યને માર્ગદર્શન કેવું અનુપમ હતું ? વ્યાવહારિક સાંકડી સ્થિતિમાં પરમાસખા સાઁભાગ્યનું શ્રીમદ્દે કરેલું સ્થિરીકરણ કેવું આ કારી હતું ? યાગીશ્વર શ્રીમદ્દ્ની લબ્ધિસિદ્ધિનિ:સ્પૃહા કેવી અદ્ભુત હતી ! પરમા સખા સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ થવામાં શ્રીમદની પરમા સહાયતા કેવી અનુપમ હતી ? એ આદિ આપણે અત્રે તે તે પ્રકરણોમાં આલેખ્યું. અને આ. શ્રીમના હૃદયરૂપ પરમા સુહદ્ સૌભાગ્યભાઈ પરના શ્રીમદ્ના પરમ અમૃત પત્રોમાં શ્રીમદ્ના અધ્યાત્મ જીવનનું અપૂર્વ દર્શન કરી, આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંયના હૃદયનું દર્શન કર્યું. શ્રીમન્ના અધ્યાત્મ જીવનના આ હૃદયદર્શન માટે આ ચરિત્રાલેખક સૌભાગ્ય પરના પત્રમાં પ્રાપ્ત થતી વિપુલ સામગ્રી માટે શ્રી સૌભાગ્યના ઋણી છે, એટલે જ તેણે આ ખાસ વિશિષ્ટ વિભાગ સાથે શ્રી સૌભાગ્યનું નામ જોડ્યું છે, અને એટલે જ આમ આ ચિરત્રાલેખક દ્વારા આ હૃદયદર્શીન માટે જગત્ પણ સૌભાગ્યનું ઋણી છે. આમ આ બીજા તબક્કાના પ્રથમ વિભાગનું આલેખન કરી, ‘મૂળમાર્ગના ઉદ્ધાર અને જગતેને આત્મસિદ્ધિતુ દર્શીન’—એ બીજા વિભાગ પર આવીએ છીએ. મૂળમાર્ગના ઉદ્ધાર અને આત્મસિદ્ધિનું સર્જન એ બે જગઉપકારભૂત મહાન્ કાર્યં શ્રીમદ્દે મુખ્યપણે કર્યાં છે, એટલે શ્રીમદ્દે જે બે મહાન્ વસ્તુ જગના ઉપકાર માટે કરી છે તેના મુખ્યપણાથી આ વિભાગનું નામ તે જ રાખ્યું છે. કારણ કે મૂળ મારગ સાંભળેા જિનના રે” એ મૂળમા'નું દિવ્ય સ ંગીત શ્રીમદે ગાયું છે એટલુ જ નહિ, પણ સર્વ ઉપદેશ આ મૂળમાર્ગની આસપાસ જ કેન્દ્રિત છે તથા તેમાં જ સમાવેશ પામે છે; અને આ અવનિના અમૃત સમા આત્મસિદ્ધિ શાસ્ત્રનુ શ્રીમદે સર્જન કર્યું. છે, એટલુ' જ નહિં, પણ આ આત્મસિદ્ધિ અંગે શ્રીમદ્દે મુમુક્ષુઓને જગને જે જે માર્ગદર્શોન કયુ છે તે પણ આત્મસિદ્ધિનું જ દર્શીન છે, તથા આત્મસિદ્ધિના અંગભૂત જે જે વિષયેા છે તે પણ અત્ર આત્મસિદ્ધિમાં જ અંતર્ભાવ પામે છે. એટલે ! વિશાળ સર્વાંગ્રાહી અથ માં પણ આ વિભાગનું આ નામ રાખ્યું. તે સમુચિત જ છે. આટલા સામાન્ય નિર્દેશ કરી હવે આ વિભાગને પ્રારંભ કરશું ઃ— Page #542 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંચોતેરમું સત અને સન્ની પ્રાપ્તિનો માર્ગ સજીવનમૂર્તિ ગુરુ ‘બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત.”–શ્રીમદ્ રાજચંદ્ર સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર કરનારા શ્રીમદ્દ સથી અભેદ સાક્ષાત્ સસ્વરૂપ બન્યા છે, એટલે સાક્ષાત્ સ્વરૂપ શ્રીમદ્દ જેવા પ્રાપ્ત પુરુષ સની બા.માં પરમ આત છે, અને સત્ની પ્રાપ્તિ સંબંધમાં તેમણે જે અનુભવસિદ્ધ પ્રકાશ નાંખે છે તે પરમ અપૂર્વ અને પરમ રહસ્યભૂત હોઈ સર્વ સજિજ્ઞાસુઓને પરમ ઉપકારી માર્ગદર્શક થઈ પડે એવો છે. સની પ્રાપ્તિ જગત્માં સર્વ કઈ ઈચ્છે છે, પણ સત્ની પ્રાપ્તિને સત્ ઉપાય નહિં પ્રાપ્ત થવાથી જીવનું અનાદિકાળનું પરિભ્રમણદુઃખ મયું નથી અને મટતું નથી. તે મટવા માટે જગને-મુમુક્ષુ જગતને આ સત્ અને સની પ્રાપ્તિને પરમ ઉપાયરૂપ માર્ગ શ્રીમદે શું દર્શાવ્યો છે, એ અંગે આ પ્રકરણમાં વિવરણ કરશું. સત્ શબ્દના ત્રણ અર્થ છે : (૧) સત્ એટલે વસ્તુનું હોવું અસ્તિત્વ (૨) તે જ જેમ છે તેમ હોવાથી સત્ એટલે સાચું; (૩) અને તે જ ગ્રહણ કરવા યંગ્ય હેવાથી સત્ એટલે સારૂં. અર્થાત્ વસ્તુગતે વસ્તુરૂપે જે સ્વરૂપનું હોવાપણું તે સત્ છે, તે સાચું છે અને તે જ સારું છે, –સના આ ત્રણે અર્થ એકબીજાના પૂરક અને સમર્થક છે. સતરૂપ આ મહાસત્તામાં સર્વ સમાય છે. સર્વત્ર અભેદદશી સજૂત્તિ શ્રીમદ્દનું સત્ વચન છે કે “સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિને ઉપાય છે. ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓને લક્ષ એક સત્ જ છે. વાણીથી અકય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી. (અ. ૨૧૮). આખું સૌને તે અક્ષર ધામ રે. ૪૪ એમ તે સમજાય છે કે ભેદને ભેદ જે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું સત સર્વત્ર છે. (અં. ર૩૯) મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સને જ પ્રકાર્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે પરમ સતની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ.” (સં. ૨૦૯). આ સને ગમે તે નામે ઓળખવામાં આવતું હોય, એમાં શબ્દભેદ છતાં અર્થભેદ નથી, એના પર્યાયનામે છતાં સત્ તે સત્ જ છે, એમ શ્રીમદ ઉદ્ઘેષણ કરે છે– તે પરમસતને પરમજ્ઞાન કહે, ગમે તે પરમપ્રેમ કહે, અને ગમે તે સચિતઅ-૬૩ Page #543 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજગન્ આનંદસ્વરૂપ કહેા, ગમે તે આત્મા કહેા, ગમે તે સર્વાત્મા કહેા, ગમે તે એક કહા, ગમે તે અનેક કહેા, ગમે તેા એકરૂપ કહેા, ગમે તે સરૂપ કહેા, પણ સત્ તે સત જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા ચાગ્ય છે, કહેવાય છે. સ` એ જ છે, અન્ય નહીં. એવુ તે પરમતત્ત્વ, પુરુષાત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, અને ભગવત્ આદિ અનંત નામેાએ કહેવાયું છે. અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં એલીએ તેા તે એ જ છે, ખીજું નહીં.' (અ. ૨૦૯). ઇ. આ સત્ શું છે એમ સામાન્ય દર્શન કરાવી, સત્ કયાં છે ? કેટલું દૂર છે ? તેની પ્રાપ્તિ કચાંથી થાય ? એનું માર્મિક સૂચન શ્રીમદ્ કરે છે—સત એક પ્રદેશ પણ અસમીપ નથી, (અ. ૩૯૧), સત્ સત્ જ છે, સરળ છે, સુગમ છે, સત્ર તેની પ્રાપ્તિ હાય છે, પણ સત્ને બતાવનાર સત્ જોઈ એ.’ (અ.૨૦૭). આ સત્ અત્યંત નિકટ છે, એક પ્રદેશ પણ દૂર નથી પણ દૂર લાગે છે, એ જ જીવનું મેાહ-ભ્રાંતિરૂપ આવરણતમ છે તેનું વિદારણ કરતાં શ્રીમદ્દ મહામુમુક્ષુ અંબાલાલભાઈ પરના પરમ અમૃતપત્રમાં (અ. ૨૧૧)—પરમ રહસ્યભૂત તત્ત્વવાર્તા પ્રકાશે છે— ૪૯૮ “ સત્ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનેા માહ છે. સત્જે કંઈ છે તે સત્ જ છે; સરળ છે, સુગમ છે, અને સત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂ૫ આવરતમ છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કાઇ એવા પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરતિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત્ જણાતી નથી, અને સત્ની નજીક સંભવતી નથી. સત્ છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જીતું) છે; કલ્પનાથી પર (આધે) છે. માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પેાતે કંઈ જ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળેા પ્રથમ વિચાર કરવા, અને પછી સત્ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તે જરૂર માની પ્રાપ્તિ થાય. આ જે વચના લખ્યાં છે, તે સ` મુમુક્ષુને પરમ બાંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્ય શ્રી પરમપદને આપે એવાં છે; એમાં નિધ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પફ્તનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બેાધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિને લય કરજો. એ તમને અને કાઇ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાના અમારે મંત્ર છે; એમાં સત્ જ કહ્યું છે; એ સમજવા માટે ઘણા જ વખત ગાળજો.' (શ્રીમદ્ રાજચંદ્ર, અ` ૨૧૧) અર્થાત્ સત્ ક્રૂર લાગે છે એ જ જીવની મેહરૂપ-અજ્ઞાનઅધકારરૂપ ભ્રાંતિ છે, આ મૂળ ભ્રાંતિને લઈ જીવ સત્ આમ હશે કે તેમ હુશે એમ કલ્પના કર્યા કરે તે સત્ નથી, ભ્રાંતિ છે; પણ સત્ તે ભ્રાંતિ નથી, સત્ સત્ જ છે. એટલે પેાતાની સત્ની કલ્પનારૂપ ભ્રાંતિથી જે જાણ્યું તે ભ્રાંતિ જ છે-અસત્ જ છે એમ જાણી, પાતે કાંઈ જાણતા નથી એમ પેાતાના જાણુપણાનું અભિમાન છાડી-એકીસપાટે ફગાવી દઇ પાતાના ચિત્તની પાટી ચાકખી કરી, જીવે જેને વસ્તુગતે વસ્તુરૂપ સંતની સાક્ષાત્ પ્રાપ્તિ છે Page #544 -------------------------------------------------------------------------- ________________ ‘સત્” અને સત્ની પ્રાપ્તિના માર્ગ સજીવનમૂત્તિ સદ્ગુરુ ૪૯૯ એવા જ્ઞાનીને શરણે જવું, પેાતાનું અહું-મમપણુ' છેડી સર્વા ણપણે જ્ઞાનીના આશ્રય કરવા, તેા જરૂર માની-સત્ની પ્રાપ્તિ થાય,-સને પ્રાપ્ત સત્પુરુષ પાસેથી અપ્રાપ્ત સત્ની પ્રાપ્તિના માર્ગ મળી આવે. આ ઉપરાક્ત રહસ્યભૂત સત્ વચના કેાઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાના પેાતાના મંત્ર છે, સર્વાં મુમુક્ષુને ભવબંધન ત્રાડવામાં પરમ સહાયરૂપ થઇ પડે એવા પરમ અધવરૂપ છે, ભવજલમાં પડતાં રક્ષા કરનારા પરમ રક્ષકરૂપ છે, સમ્યક્-યથા વિચાર કર્યું પરમ પદ પમાડે એવાં છે; એમાં નિ»થ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી સ ંક્ષેપમાં સમાઈ જાય છે, ષડ્કશનનું સર્વોત્તમ તત્ત્વ અંતર્ભાવ પામે છે, અને જ્ઞાનીના બેાધનું ખીજ સક્ષેપમાં આવી જાય છે,—એમ શ્રીમુખે શ્રીમદ્દે આ વચનેાના મર્હિમાતિશય પ્રકાશ્યા છે, તે આ સત્પ્રાપ્તિના અનન્ય માત્રને શ્રીમદ્દા કેવા વજ્રલેપ દૃઢ આત્મનિશ્ચય હશે તે દર્શાવે છે. સત્ આવું સરલ સુગમ અને સર્વત્ર પ્રાપ્તિ થાય એવું છે છતાં દુટ-દ્રુ મ અને પ્રાયે કયાંય પ્રાપ્તિ ન થતી હાય એવું—સની પ્રાપ્તિના માગ કયાંય ન મળતા હાય એવું દેખાય છે. આ ‘સત્' વમાનમાં અનેક સાધનાથી કલ્પના કરી પ્રગટ જેવું માનવામાં આવે છે પણ તે તેમ નથી—તે અપ્રગટ જ છે,—એમ બાહ્ય જગત્કૃષ્ટથી અપ્રગટ હેાવાથી ‘અપ્રગટ સત્' (અ. ૩૦૩) છતાં પ્રગટ સત્પ્રાપ્તિથી પ્રગટ સત્ શ્રીમદ્ વત્ત માન કરુણ સ્થિતિ માટે સખેદાશ્ર્વય થી પાકારે છે— સત્ હાલ તા કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે. (યાગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી, જિનનેા સિદ્ધાંત છે કે જડ કાઈ કાળે જીવ ન થાય, અને જીવ કેાઈ કાળે જડ ન થાય; તેમ ‘સત્' કોઇ કાળે ‘સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઇ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુઝાઈ જીવ પેાતાની કલ્પનાએ સત્ કરવાનું કહે છે, પ્રરૂપે છે, આધે છે, એ આશ્ચય છે.’ (અ’. ર૭૪) અને આમ ને આમ અનંત કાળના પરિભ્રમણમાં પણ જીવને સત્ મળ્યા નથી અને સત્ની પ્રાપ્તિ થઈ નથી તે દર્શાવતાં શ્રીમદ્ પત્રાંક ૧૬૬માં પ્રકાશે છે— · અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અન’તવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્ય પણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી, સત્ સુણ્યું નથી અને સત્ શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ મુલ્યે, એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાના આત્માથી ભણકાર થશે.’ આમ ખરેખર! અનત કાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી હશે, સાધુ–સ'ન્યાસી-માવા મન્યા હશે ! મેરુપ ત જેટલા આઘા-મુહપત્તિ વાપર્યાં હશે ! યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અથાગ આદર્યો હશે; વનવાસ લઈ ને, મૌન ધારણ કરી, દૃઢ પદ્માસન લગાવીને બેસી ગયેા હશે ! પ્રાણાયામ વગેરે હાચેાગના પ્રયાગે કરી સમાધિ ચઢાવી ગયા હશે! સ્વરાય વગેરે જાણી અને મંત્ર-તંત્રાદિના ચમત્કાર બતાવી મુગ્ધજનાને ભેાળવ્યા હશે ! અનેક પ્રકારના જપ-તપ કર્યાં હશે. સ શાસ્ત્રના પારંગત બની આગમધર, શ્રુતધર, શાસ્ત્રજ્ઞમાં ખપ્યા હશે ! સ્વમતના મંડનમાં Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ અધ્યાત્મ રાજચંદ્ર ને પરમતના ખંડનમાં પાવરધો બની “દિવિજય કરવા નીકળી પડ્યો હશે ! અરે ! પોતાનું કાંઈ પણ ઠેકાણું નહિં છતાં, ઊંચા વ્યાસપીઠ પરથી મોક્ષ સુધીના મોટા મોટા વ્યાખ્યાને આપી, સાક્ષાત્ વાચસ્પતિના જેવી વક્તાબાજી કરી, વ્યાખ્યાનધરા ધ્રુજાવીને સભાઓ ગજાવી હશે! આટલું બધું એ બિચારાએ અનંતવાર કર્યું હશે ! પણ તેના હાથમાં હજુ કાંઈ આવ્યું નહિં! તેના હાથ તો જેવા હતા તેવા ખાલી ને ખાલી ! મોક્ષ તો હતો તેટલે જ દૂર પડ્યો છે! કારણકે એક મૂળભૂત કારણ જે કરવાનું સૌથી પ્રથમ અગત્યનું હતું, તેને તેને ચોગ ન બન્ય,–સતસ્વરૂપને પામેલા સાચા સદ્દગુરુને તેને યોગ ન મળે, એટલી એક ખામી રહી ગઈ! એટલે એના એ બધાં સાધન સ્વરૂપે સાચા છતાં, તેને તો બંધનરૂપ બની એળે ગયા, શૂન્યમાં પરિણમ્યા ! હજારે કે લાખો વિજળીની બત્તી ગોઠવી હોય, પણ એક “મેઈન સ્વીચ” (Main Switch, મુખ્ય ચાવી) ચાલુ ન હોય, તે બત્તી પ્રગટે નહિં, અંધારું જ રહે તેમ અનંત સાધને કરે, પણ પ્રગટ સતસ્વરૂપને પામેલા સદ્દગુરુને યોગ ન હોય, તે જ્ઞાનદી પ્રગટે નહિં, અંધારૂં જ રહે. આમ છે એટલે જ અનંતકાળનું પરિભ્રમણ દુઃખ શી રીતે ટળે? અને સાચે માર્ગ જીવને શી રીતે મળે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વિચાર પર મુમુક્ષુનું લક્ષ કેન્દ્રિત કરાવતા શ્રીમદ્ મુમુક્ષુઓને અપૂર્વ વિચારપ્રેરણા કરે છે—માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલપિ મુકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કર અવશ્ય છે. અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?–આ વાક્યમાં અનંત અર્થ સમાયલે છે અને એ વાક્યમાં કહેલી ચિંતન કર્યા વિના, તેને માટે દઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી, અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યારપછી બીજુ જાણવું શું? તે જણાય છે.” (અં. ૧૯૫). અનંતકાળથી જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? આ મૂળભૂત પ્રશ્નનો ઉત્તર આપતાં સમૂર્તિ શ્રીમદ્દ અપૂર્વ માર્ગ પ્રાપ્તિનો આ આત્માનુભવસિદ્ધ પરમ ઉપાય આ પરમ અમૃતપત્રમાં (અં. ૧૯૪) પ્રકાશે છે “ અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિને યોગ મેળવો દુર્લભ છે, ૪૪ ભાવઅપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ઝતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યા છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્ય છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કંઈ પણ પ્રાણી છૂટવા ઇરછે છે તેણે અખંડવૃત્તિથી એ જ માગને આરાધવે. એ માગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટાળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરે; દર મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિ:શંક છે, અનાદિ કાળથી જીવ અવળે ભાગે થાય છે, જો કે તેણે જપ, તપ, Page #546 -------------------------------------------------------------------------- ________________ સત અને સતની પ્રાપ્તિનો માર્ગ સજીવનમૂર્તિ સદ્દગુરુ. ૫૦ શાસાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કહ્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગ સૂત્રમાં ગષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણુ પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગ ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે: હે આયુષ્યને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિએનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે:-ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે. માળા, ધમો બાપ ત આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ, (આચારાંગ સૂત્ર). આમ માર્ગ શાથી મળે? એને પોતાની અનુભવસાક્ષીથી ઉત્તર આપતાં શ્રીમદે સાક્ષાત સ્વરૂપને પામેલા પ્રત્યક્ષ સદ્દગુરુથી માર્ગ મળે એ વસ્તુ અત્ર સર્વ શાસ્ત્રની સાક્ષી આપી ડિડિમનાદથી ઉદ્ઘોષી છે. સજીવનમૂત્તિથી માર્ગ મળે એ વસ્તની અન્યત્ર પણ સાક્ષાત્ સ્વરૂપ શ્રીમદ્ તેવી જ ઉદ્દઘાષણ કરતાં પોતાનું હૃદય દર્શાવે છે—કેઈપણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરી અને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયેજ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સને માર્ગ મળે છે, સત પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈપણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. (અં. (૧૯૮) અનંત કાળ સુધી જીવ નિજ ઈદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” (અં. ૨૦૦). આ સજીવન મૂતિને વેગ પણ પૂર્વે અનેકવાર થઈ ગયો છે છતાં જીવને માર્ગ નથી મળ્યો તેનું કારણ તે પુરુષ સદ્દગુરુનું તથારૂપ સ્વરૂપઓળખાણ નથી કર્યું એ છે, તે ગ વંચક થઈ પડ્યો એ છે, એની સ્પષ્ટતા કરતાં શ્રીમદ્દ પત્રાંક ૨૧૨ માં પ્રકાશે છે—જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિને પૂર્વકાળમાં જીવને જેગ ઘણીવાર થઈ ગયા છે, પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કવચિત્ કર્યું પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયેગાદિ, રિદ્ધિયેગાદિ અને બીજી તેવી કામનાઓથી પિતાની દષ્ટિ મલિન હતી; દષ્ટિ જે મલિન હોય તે તેવી સતસૂતિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી, અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કેઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એ કે તે મૂર્તિના વિયેગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, બીજા પદાર્થોના સંચાગ અને મૃત્યુ એ બને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું છે, Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ અધ્યાત્મ રાજક આમ અનંતકાળના પરિભ્રમણમાં સત્પુરુષ સદ્ગુરુને ચેગ જીવને અનેકવાર થઈ ગયા છે, પણ તેની સ્વરૂપમેળખાણુ વિના તે અફળ ખાલી ગયા છે, પામ્યા ન પામ્યા ખરાખર થયેલા આ ચેાગ અયેાગ થયા છે, સ્વરૂપલક્ષથી ચૂકેલા આ ચેાગ વાંચક થઈ પડચો છે; ‘વહેંચક' એટલે સ્વરૂપલક્ષથી ચૂકવનાર, છેતરનાર, ઠગનાર, છળનાર અન્યા છે; અને યાગ વાંચક થયેલ છે એટલે ક્રિયા પણ વાંચક અને ફલ પણ વાંચક થયેલ છે. એટલે યથા સદ્ગુરુજ્યેાગ વિનાના પૂર્વના જીવને જે જે ચેગ થયા છે, જીવે જે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફળ મળ્યા છે, તે તે ખધાય વહેંચક-ઠગની જેમ ઠગનારા છેતરનારા થયા છે; મૃત્તિ`માત્ સતસ્વરૂપ સત્પુરુષના ચાગ વિના, ‘સંત ચરણુ આશ્રય વિના’, સ્વરૂપના લક્ષ્ય નહિ થયે। હાવાથી, તે સવ` સાધના લક્ષ્ય વિનાના બાણુ જેવા થયા છે—પરમાર્થે નિષ્કુલ ગયા છે. તે તે સાધન સ્વરૂપે સાચા છતાં, જીવની ઊંધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે જીવને બંધન થઈ પડયા છે ! સૌ સાધન ધન થયા !' એવી કરુણ સ્થિતિ થઈ પડી છે. વીશ લાખ દોહરા કરતાં ભાવઅપેક્ષાએ જેને ભાવ અનેકગણેા અધિક છે એવા પરમ આશયગંભીર સુપ્રસિદ્ધ પ્રાતઃસ્મરણીય વીશ દેહરામાં પરમ કરુણાળુ શ્રીમદે આ અમર શબ્દોમાં ઉદ્દેાખ્યું છે તેમ— અનત કાળથી આથડચો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિં ગુરુ સંતને, મૂકયું નહિ' અભિમાન. સંત ચરણુ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયેા, ઊગ્યા ન અંશવિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યેા નહિં, ત્યાં ખંધન શું જાય ?’ પણ સત્પુરુષને સત્પુરુષસ્વરૂપે એળખી—તેનું ‘તથાદન’ કરી જીવ ો સત્પુરુષ આશ્રયે સાધન સેવે તે તે ખરેખરા સસાધન થઈ પડે; સત્પુરુષનું જેવું સત્ સ્વરૂપ છે તેવા——તથા' દનરૂપ—સ્વરૂપએળખાણુરૂપ ખરેખર સદ્ગુરુજ્યેાગ જીવ સાધે, તેા તે ચેાગ અવચક’ (યાગાવ’ચક) હાય, અને પછી લક્ષપૂર્ણાંકના બાણુની જેમ તે સ્વરૂપલક્ષને અનુલક્ષીને થતી ક્રિયા પણ અવાંચક (ક્રિયાવચક) હાય અને ફૂલ પણ અવ'ચક (ફ્લાવÜચક) હાય, એટલે જ તેમાં મૂળભૂત આ સ્વરૂપએળખાણુરૂપ સદ્ગુગુરુજ્યેાગ પર સાક્ષાત્ સમ્રૂત્તિ શ્રીમદ્દે અત્ર આટ્લે બધા ભાર મૂકયો છે. કારણ કે સતપુરુષ મૂત્તિ મત પ્રગટ સત્સ્વરૂપ છે, સાક્ષાત્ પ્રત્યક્ષ મૂર્ત્તિ`મત પ્રગટ સસ્વરૂપના ચેાગ પામેલ પ્રગટ ચેાગી’ છે, એટલે આવા સાક્ષાત ચેતનમૃત્તિ-સજીવનમૂત્તિ ચેાગી સત્પુરુષના જીવતા જાગતા જવલંત આદદ નથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ સુમુક્ષુ આત્મામાં પડે છે,—જેથી એકાંત સ્વરૂપલક્ષી સત્પુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેને આત્મા સહેજે સ્વરૂપલક્ષ્ય ભણી ઢળે છે અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હાય છે, આત્માર્થ સાધક થઈ સાધનરૂપ થાય છે; પણ આ સદ્ગુરુ Page #548 -------------------------------------------------------------------------- ________________ સત્ અને સત્ની પ્રાપ્તિના માર્ગ સજીવનમૂત્તિ સદ્ગુરુ ૧૩ ચાંગ વિના તા સ સાધન આત્મા માધક થઈ ધનરૂપ બને છે; આ સદ્ગુરુજ્યેાગ વિના અનંત કાળથી અનંત સાધન પણ જીવને નિષ્ફળ નીવડયા છે. આ અંગે પરમ કરુણામૂત્તિ શ્રીમદ્,—સવ" કાઈને ઊડા ગભીર વિચાર કરતા કરી મૂકે એવા, ચમ નિયમ સયમ આપ ક્રિયા’ એ પ ંક્તિથી શરૂ થતા પરમ અમર કાવ્યમાં,—જાણે સાક્ષાત્ જોગીદ્ર ગર્જના કરતા હેાય એવા પ્રગટ ભાસ આપતા આ પરમ વેધક વચના ઉદ્યાષે છે—તમે યમ-નિયમ-સંયમ કર્યાં, વળી અથાગ ત્યાગવૈરાગ્ય લહ્યા, વનવાસ લીધા, મુખે મૌન રહ્યા, દૃઢ પદ્માસન લગાવી દીધુ, મનનનરાધપવનનિરોધ-સ્વધ કર્યાં, હઠયાગના સારી પેઠે પ્રયાગ કર્યાં, અનેક પ્રકારના જપના ભેદ જમ્યા, તેમજ તપ તપ્યા, અંતઃકરણથી સવથી ઉદાસીનતા લહી, સ` શાસ્ત્રોના નય હૃદયમાં ધારણ કર્યાં, મતમંડન-ખંડનના ભેદ લહ્યા,—એ સાધન તમે અનતવાર કર્યાં,—વહુ સાધન ભાર્ અનત કિયા’, તે પણ હાથમાં હજી કાંઈ ન પડયું,— તદપિ ક્લુ હાથ હજી ન પÜ', તે હવે મનથી કેમ વિચારતા નથી કે એ સાધનથી કંઈક એર બાકી રહ્યું છે. સદ્ગુરુ વિના આ વાતના કેઈ ભેદ ન પામે, આ મુખ આગળ છે, શી વાત કહીએ? આ સર્વ સાધન સ્વરૂપે સાચા છતાં તમને નિષ્ફળ જાય છે તેથી અમને તમારી કરુણા આવે છે—કના હમ પાવત હે તુમકી’; એટલે કહીએ છીએ કે તે વાત સુગુરુગમની–સદ્ગુરુગમની રહી છે,—વહ ખાત રહી સુગુરુ ગમકી'; જ્યારે સદ્ગુરુચરણે સુપ્રેમ વસે ત્યારે એક પળમાં મુખ આગળથી તે પ્રગટે. અને તે પણ કચારે પ્રગટે ?—તનથી, મનથી, ધનથી, સ`થી ગુરુદેવની આજ્ઞા જ્યારે સ્વઆત્મામાં વસે, ત્યારે પેાતાનુ’–આત્માનું કાર્ય સિદ્ધ બને, પ્રેમઘન એવું રસઅમૃત પામે,-સ પ્રદેશે પ્રેમ પ્રેમ ને પ્રેમ એવા પરમ પ્રેમરસમય એકરસભાવરૂપ અમૃતરસ પામે. અને તે કેવી રીતે?—તે સદ્ગુરુ સત્યસુધા દર્શાવશે,—જે દૃષ્ટિથી મળીને ચાર આંગળ રહેલ છે,—અને દૃષ્ટિથી ચાર આંગળ દૂરનું વચ્ચે જયાં મિલનસ્થાન છે ત્યાં આવી રહેલ સત્યસુધાનું સદ્ગુરુ દન કરાવશે; એટલે રસદેવ નિરંજનને પીએ, તે જોગ ગ્રહી ભ્રુગેાજીંગ જીવે, અમૃત થાય; ‘રસદેવ’—શુદ્ધ ચૈતન્યરસાધિરાજ શાંતસુધારસમય રસમૂર્તિ શુદ્ધ નિરજન આત્માનું અમૃતપાન કરે, તે સ્વરૂપાનુસ ́ધાનરૂપ ‘જોગ' ગ્રહણ કરી, જુગેાજુગ જીવે’-શાશ્વત સિદ્ધદશારૂપ અમૃતપણાને પામે. પ્રેમ સદ્ગુરુપ્રસાદથકી સત્યસુધાનું દર્શીન થતાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ ‘રસદેવ નિરજન' શુદ્ધ આત્માના અમૃતાનુભવ થાય, એટલે તેની પ્રાપ્તિ જે થકી થઈ તે ‘પ્રભુ’–સદ્ગુરુ ભગવાન પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ વધે, સર્વ આગમભેદ સ્વઅંતમાં વસે. આ શુદ્ધ ચેતનરસમય શુદ્ધ નિરજન આત્મદેવની અમૃતાનુભૂતિ કરાવનારા આ સુધારસરૂપ બીજજ્ઞાનને કેવલજ્ઞાનનું ખીજ જ્ઞાની કહે છે, અને તે નિજને-આત્માના અનુભવ બતાવી ક્રીએ છે-આ ગુરુગમથકી પ્રાપ્ત આ સત્યસુધારસના જ્ઞાન થકી કેવલ એક શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિ થાય છે. આત્માની અમૃતાનુભૂતિના ગુરુગમથી પ્રાપ્ત થતા આ સુગમ ઉપાય છે. એમ અમૃતપ્રાપ્તિની આ અમૃતવાણી ઉદ્ઘાષતી ચેાગીન્દ્ર રાજચન્દ્રની જોગીંડ્રગના આ રહી— Page #549 -------------------------------------------------------------------------- ________________ પણ? અધ્યાત્મ રાજપ યમ નિયમ સંયમ આપ કિ, પુનિ ત્યાગ વિરાગ અથાગ લિયે; વનવાસ લિયે મુખ મૌન રિ, દઢ આસન પ લગાય દિયે. મન-પન નિધિ સ્વધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ; જપભેદ જપ તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસિ લહી સબપે. સબ શાસનકે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછ હાથ હજુ ન પર્યો. અબ કર્યો ને બિચારતા હે મનસેં? કછુ એર રહા ઉન સાધનસેં; બિન સદ્દગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? કરુને હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. તનસેં, મનસું, ધનસું, સબસે, ગુરુદેવકિ આન સ્વઆત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમઘને. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરંગુલ હે દ્રગસેં મિલ હે; રસદેવ નિરંજનકે પિવહી, ગહિ જોગ જુગ જુગ સો- જિવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઊર બસે; વહ કેવલને બિજ ગ્લાનિ કહે, નિજક અનુભી બતલાઈ દિયે.” આ અષ્ટ ત્રાટક છંદમાં જાણે અષ્ટાંગ યોગને સારા સમાવતી હોય એવી ચગીન્દ્ર રાજચંદ્રની આ અમૃતવાણી ઉદ્ઘોષે છે કે–શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિરૂપ આત્મજ્ઞાન– ભાવશ્રુતજ્ઞાન જેને પ્રગયું છે, એવા આત્મજ્ઞાની–ભાવશ્રુતજ્ઞાની સદ્દગુરુથકી પ્રાપ્ત ભાવગુરુગમથી શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિરૂપ આત્મજ્ઞાન-ભાવશ્રુતજ્ઞાન પ્રગટે છે. દીપકની ઉપાસનાથી વાટ જેમ દીપક બને, દીપકમાંથી દીપક પ્રગટે–દીવામાંથી દીવ ચેતે, તેમ જાગતી જ્યોત જેવા ભાવયોગી ભાવાચાર્ય આત્મજ્ઞાની સદ્ગુરુથકી આત્માને અમૃતાનુભવરૂપ ભાવદી પ્રગટે આ જ ગુરુગમનું રહસ્ય છે. આમ સત્યસુધાદર્શનરૂપ ગુરુગમથકી અમૃતાનુભવપ્રાપ્તિની આ ગિગમ ગૂઢ વાત યોગીભદ્ર રાજચંદ્ર આ અમૃત યોગીન્દ્રગર્જનામાં અત્ર કંઈ સ્પષ્ટ શબ્દોમાં પ્રકાશીઃ તે જ ગુરુગમથી પ્રાપ્ત થવાયેગ્ય અમૃતપ્રાપ્તિની વાતને પડ પાડતા આનંદઘનજી એક પદમાં ગૂઢાર્થમાં કહે છે– ગગનમંડળમેં અધબિચ કૂવા, ઉંહા હે અમીકા વાસા: સગરા હૈએ સો ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા... અવધ સે જોગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નિવેડા.” અર્થાત્ ગગનમંડલ એટલે ચિદાકાશ. તેની મધ્યે એક અમૃતને કૂવે છે, એટલે અમૃતસ્વરૂપી શાંત સુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૃપમાંથી શાંત સુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે–ભવતૃષ્ણા શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્દગુરુને યોગ નથી મન્ય, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ સત્ અને સતની પ્રાપ્તિના મા સજીવનમૂર્ત્તિ સદ્ગુરુ એટલે તેમની ભવતૃષ્ણા બૂઝાતી નથી, અને તે મૃતપણાને જ પામે છે, અર્થાત્ જન્મ મરણુપર'પરા કર્યાં જ કરે છે, તેના જન્મમરણના છેડા આવતા નથી. " માટે આ ભવતૃષ્ણા જેને મૂઝવવી હાય ને અમૃતતા પામવી હોય તેણે ગુરુગમને આશ્રય કરવા જ જોઈએ. એટલે જ ત્રણે કાળમાં ગુરુગમ વિના માર્ગોની પ્રાપ્તિ ન થાય, એ ત્રિકાલાબાધિત વસ્તુ શ્રીમદ્, · બિના નયન પાવે નહિં, બિના નયનકી ખાત એ અમૃત પક્તિથી શરૂ થતા અમર કાવ્યમાં ડિંડિમ નાદથી ઉઘાષે છે : · બિના નયન ’– નયન વિના–સદ્ગુરુની દોરવણી વિના અથવા સાચા ભાવયેાગી સદ્ગુરુએ અપેલ ચેાગદષ્ટિરૂપ દિવ્યચક્ષુ વિના, બિના નયનકી બાત'–ચ ચક્ષુને અગેાચર ને દિવ્ય જ્ઞાનચક્ષુને ગમ્ય વાત પામે નહિં; આત્મજ્ઞાન–સમદર્શિતા આદિ સાચા સદ્ગુરુલક્ષણુસ'પન્ન આત્મજ્ઞાની વીતરાગ સદ્ગુરુના ચરણને જે સેવે-ઉપાસે, તે તે બિના નયનકી બાત' સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ આત્મઅનુભવથી પામે. જો ‘બ્યાસની’–તૃષાની ‘ભૂઝી’–બૂઝવવું ઈચ્છે છે, સત્તત્ત્વદશ`નની તરસ ખૂઝવવા ચાહે છે, તે તે ખૂઝવવાની—તે તત્ત્વદર્શીનની તૃષા છીપાવવાની રીત છે, અને તે એ છે કે-ગુરુગમ વિના તે પામે નહિં એ જ અનાદિની સ્થિતિ છે, પાવે નહિં ગુરુગમ બિના, ચેહી અનાદિ સ્થિત’; ત્રણેકાળમાં ગુરુગમથકી જ આ સત્તત્ત્વદર્શનના માર્ગ પ્રાપ્ત થાય એમ ત્રિકાલાબાપિત સ્થિતિ છે, ત્રણે કાળમાં ન ફરે એવી અખંડ નિશ્ચયવાર્તા છે. આ જે કહ્યું તે કાંઈ કલ્પના નથી, કે આ કાંઈ ‘ વિભંગ ’–વિપરીત મિથ્યા ‘ભંગ’–પ્રકાર નથી, કારણ કે તથારૂપ ગ્યતાવાળા કંઈક ચેાગીપુરુષાએ આ પંચમકાળમાં પણ આ અભંગ-અખંડ વસ્તુ-આત્મવસ્તુ દેખી છે—આત્માનુભવપ્રત્યક્ષથી દીઠી છે. આમ વસ્તુસ્થિતિ છે, એટલે તું બીજાને ઉપદેશ દેવાની વાત છેાડી દે, પ્રથમ તું પાતે જ ઉપદેશ લેવાની વાત કર, કારણ કે ‘તે’— આત્માનુભવપ્રત્યક્ષ જ્ઞાનીના દેશ-અનુભવક્ષેત્રપ્રદેશ સČથી ન્યારી-જૂદો છે, કંઈક એર જ છે, અગમ છે. જપ-તપ અને વ્રત આદિ સ` ત્યાં લગી ભ્રમરૂપ છે કે જ્યાંલગી સંતની અનુપમ કૃપા પ્રાપ્ત નથી થઈ, અને આ તેા અનુપમ સ ંતકૃપાથી પ્રાપ્ત થયેલ વસ્તુની વાત છે, પાયાકી યહ બાત હૈ' અને અમે પણ અનુપમ સંતકૃપાથી પ્રાપ્ત આ • પાયાકી યહ ખાત’—આત્માનુભવથી પ્રાપ્ત કરેલ વસ્તુની આ અનુભવસિદ્ધ વાત કહીએ છીએ. માટે તું નિજછંદને-સ્વચ્છ ંદને છેડ,— નિજ છંદનકા ડ્રાડ' અને ‘પીછે લાગ સત્પુરુષકે’-સત્પુરુષને પીછે લાગ, સત્પુરુષને પીછે પકડ, સત્પુરુષના પીછે ન છોડ-કેડા ન મૂક, તે તું સવ બંધન તેાડ,—તેા સખ ખંધન તેાડ.' ગુણુગણુગુરુ ગુરુના ગુરુગમની ગૌરવગાથા ગાતા—ગુરુગમના અનન્ય મહિમા સ'કીર્તન કરતા પરમગુરુ જગદ્ગુરુ શ્રીમદ્ના જગને આ અમર સંદેશો આ રહ્યો -૬૪ બિના નયન પાવે નહિં, મિના નયનકી ખાત; સેવે સદ્ગુરુકે ચરન, સે। પાવે સાક્ષાત. ભૂઝી ચહુત જો પ્યાસકા, હૈ મૂત્રનકી રીત; પાવે નહિં ગુરુગમ ખિના, ચેહી અનાદિ સ્થિત. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ અધ્યાત્મ રાજયક ચેહી નહિ' હૈ કલ્પના, ચેહી નહિ વિભ`ગ; કઈ નર પંચમ કાળમે', દેખી વસ્તુ અભંગ. નહીં કે તું ઉપદેશ, પ્રથમ લેહિ ઉપદેશ; અગમ હૈ, વા જ્ઞાનીકા દેશ. વ્રતાદિ સખ, તહાં લગી ભ્રમરૂપ; સખસે ન્યારા જપ તપ આર જહાં લગી નહીં સંતકી, પાઇ કૃપા અનૂપ. પાયાકી એ માત હૈ, નિજ છ ંદનકા છેડ; પીછે લાગ સતપુરુષકે, તમ સખ બંધન તાડ.’ પ્રકરણ છેાંતેરમું મુમુક્ષુઓને માર્ગદર્શન : આત્મા અમૃતપાન આત્મા અમૃતપાન જેણે માધ્યું રે, સત્ય'નું સત્તત્ત્વ જેણે શેાધ્યું રે. -સ્વરચિત શ્રીમદ્નના અધ્યાત્મજીવનના ત્રણે તમામાં—આદિથી તે અંત સુધી અનેક મહાનુભાવ મુમુક્ષુએ શ્રીમના પરિચયમાં આવ્યા હતા, થાડા-ઘણુંા સત્સંગલાભ પામ્યા હતા, તેઓને શ્રીમદ્દે તેમની યાગ્યતા પ્રમાણે યથાયેાગ્ય સમ્યક્ માભ્રંશન આપ્યું હતું. તેનું અત્ર સામાન્યસારસ દોહરૂપ-સમુચ્ચયરૂપ (Collective) દિગ્દર્શન મુખ્યપણે તેમના જ શબ્દોમાં આ પ્રકરણમાં કરશું. હું દેહ નથી, હું આત્મા છું ને મ્હારે જે કાંઈ કરવું છે તે કેવલ એક શુદ્ધ આત્માથે જ–આત્મકલ્યાણાર્થે જ કરવું છે, એ મુખ્ય લક્ષ્ય પ્રત્યે જીવની આત્મદૃષ્ટિ કેન્દ્રિત કરાવી શ્રીમદ્દે સત્ર આ આત્મા કેમ સધાય તેનું જ સુમુક્ષુઓને માગ દ”ન કર્યુ છેઃ એવા એક જ પદાર્થ પરિચય કરવા ચેાગ્ય છે કે જેથી અનંત પ્રકારના પરિચય નિવૃત્ત થાય છે; તે કયેા ? અને કેવા પ્રકારે ? તેના વિચાર મુમુક્ષુએ કરે છે. (અ’. ૨૭૧). આત્માને એળખવા હાય તે। આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. (અ.૮૫). દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહના ોનાર, જાણનાર આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. (અ. ૪૨૫).દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દ્વેષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદ્મિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય ત્રીજા કોઇ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સ` જ્ઞાનીપુરુષાને લાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રત્યેાજનરૂપ છે. તેના સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણુવું કે Page #552 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓને માર્ગ દર્શન : આત્મા અમૃતપાન ૫૦૭ સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કેાઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતા હાય, સવ થા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હાય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજે કાઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરના, કુળધમ ના, લેાકસ જ્ઞારૂપ ધમ ના, એઘસ નારૂપ ધર્મ'ના ઉદ્યાસભાવ ભજી એક આત્મવિચાર કત્ત વ્યરૂપ ધમ લજવા ચેાગ્ય છે. (અ. ૩૭૫).’ ઇત્યાદિ પ્રકારે જ્યાં આત્મા અને આત્મા-આત્મા એ જ અથ–પ્રયાજનભૂત વસ્તુ વા પ્રયાજન છે, એવા નિલ આત્મદશી આત્મસ્પર્શી ઉપદેશ પરમ આત્મા શ્રીમદે આત્માર્થી મુમુક્ષુઓને સત્ર આપ્યા છે. આ આત્મજ્ઞાનરૂપ કેન્દ્રસ્થ વસ્તુ પર મુમુક્ષુનું લક્ષ કેન્દ્રિત કરવાનું પ્રત્યેાજન એ છે કે આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે જ જીવનું અનંત પરિભ્રમણ થયું છે, એટલે આ મૂળગત કેન્દ્રસ્થ ભૂલ જો ટળે તેા બીજી ખધી ભુલ ટળી પરિભ્રમણદુઃખ ટળે. એટલે જ અનંતકાળની આ પરિભ્રમણનિવૃત્તિ કેમ થાય? એ મૂલભૂત પ્રશ્ન અંગે મુમુક્ષુને વિચારની પ્રેરણા શ્રીમદ્દે સ્થળે સ્થળે કરી છે: ‘અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ? આ વાકચમાં અનેક અથ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દૃઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકા દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષાનું વચનામૃત વારવાર વિચારી લેશેા.' (અ. ૮૬). ×× જીવની ભૂલ જોતાં તા અનંત વિશેષ લાગે છે; પણ સ ભૂલની ખીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલને વિચાર કર્યોથી સર્વે ભૂલના વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે.’(અ. ૫૦૦). મૂળ આ આત્મવસ્તુને ભૂલી જીવ દશ્ય એવી પરવસ્તુમાં આત્મબ્રાંતિરૂપ દર્શનમેાહ પામી-ભૂલાવા ખાઈ પરવસ્તુના પ્રવાહમાં તણાતા સંસારપ્રવાહમાં વહ્યા કરે છે. આ અંગે મ`સ્પી વચન શ્રીમદ્ લખે છે.દેખતભૂલી ટળે તેા સર્વ દુઃખના ક્ષય થાય એવા સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવાને આ જગને વિષે કાઇ એવા આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ? (અ. ૬૪૧), સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા કાંથી પ્રાપ્ત થાય ? આવા અમૂલ્ય મનુષ્યપણાના એક સમય પણ પરવૃત્તિએ જવા દેવાયાગ્ય નથી, અને કઇ પણ તેમ થયા કરે છે તેના ઉપાય કઇં વિશેષે કરી ગવેષવાયેાગ્ય છે.’(અં. ૬૪૨). અને એટલે જ પરવૃત્તિથી પાછા વળી સ સાધન એક આત્મલક્ષે જ એકાંત આત્માથે જ સેવવા ચાગ્ય છે એવા શુદ્ધ ઉપદેશ શ્રીમદ્દે ડિંડિમ નાદથી ઉદ્યાષ્યા છે : ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગત્ની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું, અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવન પેાતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવુ' માન્ય છે તે Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ અધ્યાત્મ રાજચંદ્ર સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાંસુધી ધ્યાનાદિક નહીં જેવાંકામનાં છે. માટે એમાંથી જે જે સાધને થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અથે છે, અને એ લક્ષવિના જીવને સમ્યત્વસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્ર પ્રતિપાદિત થયાં છે. અંક ૨૯૯). કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માથે બધી અસંગપણવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપરનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. અત્ર તો લોકસંજ્ઞાઓ, ઓઘસંજ્ઞાઓ, માનાથે, પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પોતાપણથે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માથે કઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, ૪૪ અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં. ૪ x પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત ૨ખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે.” (અં. ૪૩૦). આમ એક આત્માના લક્ષે જ-એકાંત આત્માથે જ સર્વ સાધન સેવવાનો ઉત્તમોત્તમ ઉપદેશ શ્રીમદે પ્રકાશે છે. પણ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન એ શ્રીમદ્દના અમર સુભાષિત પ્રમાણે આત્મજ્ઞાન પામવા માટે અને રહેવા માટે સત પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. એટલે જ પ્રાયઃ સર્વ મુમુક્ષુઓને સર્વથી પ્રથમ ઉપદેશ શ્રીમદે પાત્રતા–રોગ્યતા પ્રાપ્ત કરવાને આપ્યો છે, યથાયોગ્ય યોગ્યતા વિના માર્ગ મળે નહિં ને તેનું યથાર્થ પરિણમન થાય નહિં એટલા માટે શ્રીમદે મુમુક્ષુઓ પરના પત્રોમાં સર્વત્ર આ ગ્યતાપ્રાપ્તિ પર ખાસ ભાર મૂક્યો છે, અને તે માટે સર્વથી પ્રથમ કડક નીતિમત્તા અંગે શ્રીમદે ઓર વિશેષ ભાર આપે છે— જે મુમુક્ષુ જીવ ગૃહસ્થવ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળ૫ણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગવૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાસ્ય અને રહસ્ય સમજાય છે, અને સર્વવૃત્તિઓ નિજ પણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. (અં.૪૯૬). ગૃહવાસને જેને ઉદય વતે છે, તે જે કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તે તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું છે. જે અમુક નિયમમાં ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે પહેલે નિયમ સાથે કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણું આત્મગુણે પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તે કષાયાદિ વભાવથી મંદ પડવા ચાગ્ય થાય છે, અથવા જ્ઞાનને માર્ગ આત્મપરિણામ Page #554 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓને માર્ગદર્શન : આત્માર્થ અમૃતપાન ૫૦૯ થાય છે, જે પર ધ્યાન આપવું એગ્ય છે.” (નં. ૮૭૨). આ અખંડ નીતિમત્તા ઉપરાંત સપાત્રતા પામવા માટે મિત્રી આદિ ચાર અધ્યાત્મ ભાવના આત્મપરિણામી કરવા ગ્ય છે. એટલા માટે આ ચાર ભાવનાઓને શ્રીમદે મુમુક્ષુઓને સ્થળે સ્થળે બેધ કર્યો છે : “નિરંતર મંત્રી, પ્રમાદ, કરુણ અને ઉપેક્ષા ભાવના રાખશે. મિત્રી એટલે સર્વ જગતથી નિરિબુદ્ધિ, પ્રમાદ એટલે કે ઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવે, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.” (અં. પ૭, ૫૮, ૬૨, ૮૬). “સુખકી સહેલી છે અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા.” (અં. ૭૭). ઈ. તેમજ-સરલતા, વૈરાગ્ય, અંતરંગ જિજ્ઞાસા એ આદિ ગુણે પણ યોગ્યતા માટે આવશ્યક છે. આ અંગે શ્રીમદ્દ બોધે છે—“ચિત્તનું સરળપણું, વિરાગ્ય અને સત્ પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે, અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો સત્સંગ તે પ્રાપ્ત થો એ તે પરમ પરમ દુર્લભ છે. ૪ ૪ સતને વિષે પ્રીતિ, સરૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે.” (અ. ૨૩૮) ઈ. અને શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પંચ મુમુક્ષુલક્ષણ ગ્યતા માટે મુમુક્ષુને પરમ આવશ્યક છે, એટલે એ લક્ષણ પ્રાપ્ત કરવાનું શ્રીમદે સ્થળે સ્થળે મુમુક્ષુઓને માર્ગદર્શન કર્યું છે : “શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સદ્દગુણોથી યેગ્યતા મેળવવી, અને કઈ વેળા મહાત્માના ગે, તે ધર્મ મળી રહેશે.” (નં. ૩૮૦) આ શમાદિનું સ્પષ્ટ તલસ્પર્શી વિશદ સ્વરૂપ શ્રીમદ્ મહામુમુક્ષુ અંબાલાલભાઈ પરના પત્રમાં (સં. ૧૩૫) પ્રકાશે છે–સમ્મદશાનાં પાંચ લક્ષણો છે : શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા–અનુકંપ. ક્રોધાદિક કાનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે બ્રાતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણુ થઈ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ. માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધાઆસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવા યંગ્ય છે, સ્મરવા ગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુસરવા ગ્ય છે.” તેમજ શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યગદષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા ગ્ય છે; (તથારૂપ યોગ ન હોય તો વાંચવા ગ્ય છે;) વિશેષપણે મનન કરવા યંગ્ય છે, આત્મામાં પરિણમી કરવા યોગ્ય છે.” (અં. ૬૫૨). આ પંચ લક્ષણને અભ્યાસ કરવાની પ્રેરણું કરતાં શ્રીમદ્દ એક મુમુક્ષુ ખીમજીભાઈ પરના પત્રમાં (સં. ૧૪૩) આ કેલ્કીશું અમૃતવચને લખે છે – નીચેને અભ્યાસ તો રાખ્યા જ રહો : (૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયને શમા, (૨) સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ અધ્યાત્મ રાજચંદ્ર રહેા. (૩) આટલા કાળ સુધી જે કર્યુ તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકા, (૪) તમે પરિપૂર્ણ સુખી છે. એમ માના, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યાં કરો. (૫) કાઈ એક સત્પુરુષ શાધા, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખા. એ પાંચે અભ્યાસ અવશ્ય ચેાગ્યતાને આપે છે; પાંચમામાં વળી થારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માના. અધિક શુ કહું ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનના કિનારો આવવાના નથી. બાકીનાં થાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયના, તેની પ્રાપ્તિ સિવાયના બીજો કોઇ નિર્વાણમા` મને સૂઝતા નથી, અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે— (સૂઝયું છે).’ આ પાંચ લક્ષણ પૈકી પ્રથમના ચાર— કષાયની ઉપશાંતતા, માત્ર મેાક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા' એ જ્યાં ડૅાય ત્યાં આત્માર્થ નિવાસ' હોય છે, એ વસ્તુ મુમુક્ષુ માટે અતીવ ઉપયેાગી હાવાથી આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્દે ઉડિમ નાદથી ત્રણવાર ઉદ્ઘાષી છે. કારણ કે જીવ જ્યાંલગી એવી જોગદશા પામે નહિં,દશા ન એવી જ્યાં લગી જીવ લહે નહિં જોગ', ત્યાં લગી • મેાક્ષમા પામે નહિ' મટે ન અંતર્ રાગ’. જ્યાં એવી તથારૂપ જોગદશા આવે, ત્યાં સદ્ગુરુના મેધ Àાલે-પરિણામ પામે, અને તે બેધે કરીને સુખદાયક એવી સુવિચારણા ત્યાં પ્રગટે. જ્યાં સુવિચારણા પ્રગટે ત્યાં નિજ જ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટે,-જે આત્મજ્ઞાને કરી મેહુ ક્ષય થઇ નિર્વાણપદને પામે.—સવકાળના સર્વ આત્માર્થી મુમુક્ષુઓને દીવાદાંડીની જેમ અપૂર્વ માદક થઈ પડે એવા માગપ્રાપ્તિના આ સાંગે પાંગ સકલ અવિકલ ક્રમ શ્રીમદ્દે તેમની અમર કૃતિ આત્મસિદ્ધિમાં આ અમૃત શબ્દોમાં પ્રકાશ્યા છે : ૮ કષાયની ઉપશાંતતા, માત્ર · મેાક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી યા, ત્યાં આત્મા નિવાસ. દશા ન એવી જ્યાંલગી, જીવ લહે નહિઁ જોગ; મેાક્ષમા પામે નહિં, મટે ન અંતર રાગ. જ્યાં આવે એવી દશા, સદ્ગુરુ ખેાધ સુદ્ધાય; તે ધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ્મ નિર્વાણું.’ આમ નીતિમત્તાથી માંડીને આત્માર્થી મુમુક્ષુના લક્ષણ પ ́ત સત્પાત્રતા-ચેાગ્યતા પામવાનું મુમુક્ષુઓને માદન સ્થળે સ્થળે આપ્યું છે. આ સત્પાત્રતા—સામ્યતા વિના ગમે તેવા સદ્ગુરુના ઉપદેશ પણ ઊખર ભૂમિમાં ધાન્યની જેમ નિષ્ફળ જાય છે. અન’ત ફાળના પરિભ્રમણમાં કાં તે જીવમાં સત્પાત્રતા આવી નથી ને કાં તે સત્પુરુષ સદ્ગુરુ મળ્યા નથી; એ એના જો સુયાગ થાય તા આત્મકલ્યાણ થયા વિના રહે નહિ, આ સત્પાત્રતા અને સત્પુરુષ એ બેના સત્યેાગ વિષે આ ટ કાટ્ટી ઇઅનામત શ્રીમદ્દે એક મુમુન્નુભાઇ ખીમજીભાઈ પરના પ્રત્રોમાં લખ્યા છે— Page #556 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓને માર્ગદર્શન : આત્માર્થ અમૃતપાન ૫૧૧ જગતમાં સત્પરમાત્માની ભક્તિ-સતગુરુ-સસંગ-સશાસ્ત્રાધ્યયન-સમ્યક્દષ્ટિપણું અને સત્યાગ એ કેઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તે આવી દશા હેત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષને બેધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્દગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટકયું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. x x ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશોધન કેઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. (અં. ૪૭). “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિર્ગથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. ૪ ૪ ૪ શ્વાસને જય કરતાં છતાં સત્પરુષની આજ્ઞાથી પરામુખતા છે, તે તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જાય છે. તેનાં બે સાધન છે. સદ્ગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે; પર્યું પાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. (અં. ૬૨). “આત્મા વિનચી થઈ સરળ અને લધુત્વભાવ પામી સદૈવ પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાય કરી શકાય, અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તે સત્પષ (જેમાં સદ્દગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મેક્ષ હથેળીમાં છે, ઈષતાભા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશે.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.” (અં૫૫), - પરમ ભાવિતાત્મા શ્રીમદને મુમુક્ષુજનને ઉપદેશ સાચું મુમુક્ષુપણું–સાચું આત્માથપણું પ્રગટાવવા માટે છે,-કથનમાત્ર કે નામમાત્ર મુમુક્ષુપણું–આત્માર્થીપણું નહિં. જીવમાં જે ખરેખરૂં ભાવ-મુમુક્ષુપણું આવ્યું હોય તે તેનું સંસારબળ નિરંતર ઘટતુ જ જાય ને જીવ મોક્ષમાર્ગે આગળ વધતો જ જાય. વર્તમાનમાં સાચા મુમુક્ષુઓના પ્રાયઃ અદર્શનથી ખેદ વ્યક્ત કરતાં શ્રીમદ્દ એક મુમુક્ષુ ત્રિવનભાઈ પરના પત્રમાં (અં. ૪૫) લખે છે –“મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જે મુમુક્ષતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટયા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મળી પડયા કરે; અનુક્રમે નાશ પામવાયોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી દેવામાં આવતી નથી. કેઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જેઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અાદશા થવી ઘટે. વળી સત્સંગને કંઈ પ્રસંગ થયે છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદેષથી પલટતાં Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૨ અધ્યાત્મ રાજય વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે.' જગતમાં સર્વ કાઈ મુમુક્ષુ હાવાના દાવેા કરે છે, પણ તે વાસ્તવિક મુમુક્ષુતા નથી; વાસ્તવિક મુમુક્ષુતા તે માત્ર માક્ષ સિવાય ત્રીજી અભિલાષા જ્યાં નથી એવા મુમુક્ષુચાગ્ય યથાક્ત લક્ષણા આત્મપરિણામી થવાથી આવે છે. આ અંગે ખંભાતવાસી મુમુક્ષુઓ પરના પત્રમાં (અ. ૨૫૪) શ્રીમદે સČકાળના સ મુમુક્ષુએને અપૂર્વ માઢક થઈ પડે એવા આ ટકાીણુ અમૃતવચના લખ્યા છે— પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્માં અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સથી માટેા દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ થાય, અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હેાય. ઘણુ' કરીને મનુષ્યાત્મા કોઇ ને કોઈ ધ મતમાં હાય છે, અને તેથી તે ધમમત પ્રમાણે પ્રવતવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની માહાસક્તિથી મુંઝાઇ એક મેાક્ષને વિષે જ યત્ન કરવા અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મેાક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવતવું. તીવ્ર મુમુક્ષુતા વિષે અત્ર જણાવવું નથી. પણ મુમુક્ષુતા વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણુ પાતાના દોષજોવામાં અપક્ષપાતતા એ છે; અને તેને લીધે સ્વચ્છંદના નાશ હેાય છે. સ્વચ્છ ંદ જ્યાં થાડી અથવા ઘણી હાનિ પામ્યા છે, ત્યાં તેટલી એધીયેાગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છ ંદ જ્યાં પ્રાયે દમાયા છે, ત્યાં પછી મા`પ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણેા મુખ્ય કરીને હાય છે, એમ અમે જાણીએ છીએ. આ લાકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની આછાઇ અને પદાર્થના અતિય. આ લેાકની અલ્પ પણ સુખેચ્છા, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થવા પહેલાં હેાય છે. x x જેથી જીવની જોગ્યતા રોકાઇ જાય છે. સત્પુરુષમાં જ પરમેન્થર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પેાતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હાય છે. એ પરમ દૈન્યત્વ જ્યાંસુધી આવરિત રહ્યું છે. ત્યાંસુધી જીવની જોગ્યતા પ્રતિબધયુક્ત હાય છે. કદાપિ એ અને થયાં હાય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કઈ જોગ્યતાની એછાઇને લીધે પદ્માનિય ન થયા હોય તા ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદ્મા વિષે સત્ની માન્યતા હાય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતા નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણેા ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. × × પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાપણ એ છે, અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલુ' અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી.? ઇ. આ મુમુક્ષુતા આત્મપરિણામી થવા માટે શ્રીસદ્ વૈરાગ્ય-ઉપશમના ઉપદેશાધ પર ખાસ ભાર મૂકે છે: ગૃહકુટુંમાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતા એવા જે કષાયક્લેશ તેનું મોં થવું તે ઉપશમ છે. X X જ્યાં વૈરાગ્ય અને ઉપશમ ખળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ મુમુક્ષુઓને માર્ગદર્શન: આત્માર્થ અમૃતપાન હોય છે. (અં. ૫૦૬) કષાયાદિનું મેળાપણું કે છાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય (ભેગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણું તેને નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. (અં. ૭૦૬) જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સપુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે અને બંધનિવૃત્તિના ઉપાયે સહજમાં સિદ્ધ થાય છે. (અ. ૪૯૭). ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.” (અં. ૬૪૩). આ વૈરાગ્ય–ઉપશમને આરંભપરિગ્રહત્યાગ સાથે અતિગાઢ સંબંધ છે. જેમ જેમ આરંભ પરિગ્રહનું બળ ઘટે છે, તેમ તેમ વિરાગ્ય-ઉપશમનું બળ વધે છે. એટલે જ વિરાગ્ય-ઉપશમની પ્રેરણા કરતાં શ્રીમદ મુમુક્ષુઓ પરના પત્રોમાં આરંભ–પરિગ્રહના ત્યાગ પર સવિશેષ ભાર આપે છે. જે જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વિરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપમનાં મૂળ છે. વૈરાગ્ય અને ઉપશમનાં કાળ છે. (અં. ૫૦૬). આરંભ અને પરિગ્રહને જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. (અં. ૩૩૨). અસાર અને કલેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જે આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તે ઘણાં વર્ષને ઉપાસે વિરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતાં ચિત્ત ન જ છૂટે પ્રવર્તાવું ઘટે છે, એ વાતને મુમુક્ષુ જીવે કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. (અં. ૫૬૧). જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે અને ફરી ફરી તે ત્યાગને ઉપદેશ કર્યો છે અને ઘણું કરી પિતે પણ તેમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી.' (અં. ૬૬૫). ઈ. પૂર્વે અભ્યાસ નહિં હોવાથી અથવા વિપરીત અભ્યાસ હોવાથી આ મુમુક્ષતા અને તેના વિશિષ્ટ અંગભૂત આ અંતરંગ વૈરાગ્ય–ઉપશમાદિ ભાવોની પરિણતિ પ્રથમ થવી કઠણ પડે, પણ નિરંતર તે અભ્યાસ કરતાં તેની અવશ્ય સિદ્ધિ હોય છે, એ વસ્તુ દર્શાવતાં શ્રીમદ્ મહામુમુક્ષુ અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૬૪૪). પ્રકાશે છે— અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવની પરિણતિ એકદમ ન થઈ શકે, કિંવા થવી કઠણ પડે, તથાપિ નિરંતર તે ભાવ પ્રત્યે લક્ષ રાખે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમને ચેન ન હોય ત્યારે તે ભાવે જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્યક્ષેત્રાટ ઉપાસવાં, સન્શાસ્ત્રને પરિચય કરો ચગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તે અનંતકાળથી અભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં અ–૬૫ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ અધ્યાત્મ રાજચંદ્ર આશ્ચર્ય નથી.” અનાદિકાળથી જીવને અસવાસનાને અભ્યાસ હોવાથી તેમાં મલિન દર્પણમાં પ્રતિબિંબની જેમ એકદમ સસંસ્કાર થાય નહિં એ દર્શાવતાં અન્ય પત્રમાં (અં. ર૨૯) લખે છે– અનંતકાળથી જીવને અસતુવાસનાને અભ્યાસ છે, તેમાં એકદમ સતસંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસતવાસનાવાળા ચિત્તને વિષે પણ સત્સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંતકાળને જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સતુના અંશે પર આવરણ આવે છે, સસંબંધી સંસ્કારોની દઢતા થવા સર્વ પ્રકારે લક્લજજાની ઉપેક્ષા કરી સત્સંગને પરિચય કર શ્રેયસ્કર છે.” ઈ. આ અસવાસનાનો અનાદિને અભ્યાસ છે તે ટાળવા તેની સામે સત્સંસ્કારનું બળ વધારવું જોઈએ, વિષય-કષાયાદિ દોષ દૂર કરી આત્મામાં ગુણ પ્રગટાવવા જોઈએ, અને તે અર્થે મુમુક્ષુએ સદ્દગુરુ, સદુદેવ, સતકૃત, સતસંગ આદિ સસાધન સેવવાં જોઈએ,-એ વસ્તુ મુમુક્ષુઓને માર્ગદર્શન આપતાં શ્રીમદે સ્થળે સ્થળે ઉદ્ઘેષી છે: જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષને સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. ૪૪ સત્સમાગમના અભાવે વીતરાગધ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તધૈર્ય માટે તે પરમ ઔષધ છે.” (અં.૮૫૬). ઈન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા ગ્ય છે.(અં. ૮૮૮) ઈ. આ સર્વ સાધનમાં પ્રધાન સાધન સત્સંગ છે, તે પર શ્રીમદ્ સર્વથી વિશેષ ભાર મૂકે છે અને તેની સર્વત્ર મુક્તકઠે પ્રશંસા કરે છે: “સત્સંગ (સમવયી પુરુષોને, સમગુણ પુરુષોને વેગ)માં સતને જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનનું પરિચયન કરવું કે જેમાંથી કાળે કરીને સતુની પ્રાપ્તિ થાય છે. (અ. ૧૯૮). પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે, પણ આ કાળમાં તે જોગ બને બહુ વિકટ છે. (સં. ૨૦૭). મોટા પુરુષેએ અને તેને લઈને અમે એ દઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષેગ્યતા જેવી છે, તેવી ગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ એના જેવું કંઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. (અં. ૨૪૯). એક મટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી યેગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છ, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે, બહુબહુ રીતે આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. (અં. ૩૭૫). સવ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સપુરુષના ચરણસમીપને નિવાસ છે. (અં. ૪૯૯). અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા ગ્ય છે, એમાં સંશય નથી. Page #560 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓને માર્ગદર્શનઃ આત્મા અમૃતપાન ૫૧૫ સત્સંગનું માહાભ્ય સર્વ જ્ઞાની પુરુષેએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે.” (અં. ૬૬૮). સત્સંગના આ અતિશય માહાસ્યની સર્વકાળના સર્વે મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવી અનુભવસિદ્ધ અમૃતવાણી શ્રીમદે આ અમર શબ્દોમાં પ્રકાશી છેઃ | સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેને આધાર કહ્યો છે, કે જે સત્સંગના ગે સહજ સ્વરૂપમૃત એવું અસંગપણ જીવને ઉત્પન્ન થાય છે. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયાં છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાઓ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણને મુખ્ય હેતુ એ સત્સંગ જ સર્વોપણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારે આત્મસાક્ષાત્કાર છે. ઇ.(અં. ૬૦૯). આ સત્સંગાદિ સાધન મુમુક્ષુએ સ્વછંદ છેડી જ્ઞાનીની આજ્ઞાનુસારે કેવળ એક શુદ્ધ આત્માથે જ સેવવાં જોઈએ, એ વસ્તુ પ્રત્યે શ્રીમદ્ સર્વત્ર મુમુક્ષુઓનું ખાસ ધ્યાન ખેંચે છે – જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત સંદેશારહિત લાગે છે. જે એમ થયું હોત તે જીવને સંસાર પરિભ્રમણ હેય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેને દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થ માં જ સામા જીવને પ્રેરે છે, અને આ જીવે તે પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યું નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણ પણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માથે ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. ૪ ૪ અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા ક્યા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દેષનું ઉપશમવું, નિવર્તિવું શરૂ થાય છે. (અં. ૫૧૧). “જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કપાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; xx તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા શ્લાઘાદિ પામવા માટે, કેઈ મહાપુરુષને કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. ૪૪ અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદગુરુ અને સલ્ફાસાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય Page #561 -------------------------------------------------------------------------- ________________ પાદ અધ્યાત્મ રાજ્ય દ્ર નિમિત્ત છે, તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણું જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વચનાબુદ્ધિએ પ્રવર્તે તા કોઈ દિવસ કલ્યાણ થાય નહીં, વચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મ્યબુદ્ધિ ઘટે તે માહાત્મ્યબુદ્ધિ નહીં, અને પેાતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યાં કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાત્મ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં તે પણ વચનાબુદ્ધિ છે, ×× વધારે લક્ષ તેા પ્રથમ જીવને જો આ થાય તા સ શાસ્રા અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે.’ (અ’, પર૬) ઇ. અને આમ ‘સર્વ કામ કબ્ય માત્ર આત્મા છે એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી ચાગ્ય છે. (અં. ૬૭૦). જગમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડુ' હાય તે જ આચરે (અ. ૨૭૪).’–ઇત્યાદિ સુવણુસૂત્રો નિર'તર લક્ષમાં રાખી સુમુક્ષુ જીવે શુદ્ધ આત્માથે, દ્રવ્યથી ક્ષેત્રથી-કાલથી નિવૃત્તિને યથાશક્તિ લાભ લઈ ભાવથી નિવૃત્તિ પામવા આ સાધનાના અપ્રમાદપણે લાભ ઊઠાવવા જોઇએ; કેવળ અંતર્મુખ થવાને સત્પુરુષોના મા સદુઃખક્ષયના ઉપાય છે ’ (અ’. ૮૧૬)– એ કેન્દ્રસ્થ મૂળ સૂત્ર સતત ઉપયાગમાં રાખી, એછે! પ્રમાદ થવાના ઉપયાગ એ જીવને માના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગોમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, પ્રયત્ન ’(અ’. ૪૨૩) કરતા રહેવા જોઈએ; ‘જો સફળતાના માર્ગ સમજાય તે આ મનુષ્યપણાના એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે (અ. ૭૩૦), અને જો દેહાથ માં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તે તે એક ફૂટી બદામની કિંમતનું નથી ’(અ’. ૭૨૫), એ અમૂલ્ય સૂત્રેા સદા સ્મરણમાં રાખી, એવા ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન આ અમૂલ્ય મનુષ્યપણાના શુદ્ધ આત્મામાં જ ઉપયોગ કરવા જોઈ એ; અને તેમ કરવામાં નિરાશ કે નિરુત્સાહી ન થતા નિત્ય વિશુદ્ધિસ્થાનકના અભ્યાસ કરતા રહી અપૂર્વ શૂરવીરતાથી આત્મપુરુષાથ સ્ફુરાવવા જોઇ એ,એમ પરમ પુરુષાની પ્રેરણા કરતાં શ્રીમદ્ આ પરમ ઉત્સાહપ્રેરક અમર વચનેામાં મુમુક્ષુઓને પૂર્વ ઉત્સાહ પ્રેરે છે— ܕ ‘મુમુક્ષુપણું જેમ દૃઢ થાય તેમ કરી, હારવાના અથવા નિરાશ થવાના કાંઇ હેતુ નથી. દુલ ભ ચાગ જીવને પ્રાપ્ત થયા તે પછી થોડાક પ્રમાદ છેડી દેવામાં જીવે મુંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કઈ જ નથી. (અ.૮૨૯). • ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારવાર આકુળવ્યાકુળ કરી દે છે; X x તેવા અતરાયથી ખેદ્મ નહીં પામતાં આત્માથી જીવે પુરુષાથ દૃષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું. હિતકારી દ્રબ્યક્ષેત્રાદિ યાગનું અનુસ'ધાન કરવું, સત્શાસ્ત્રનેા વિશેષ પરિચય રાખી વારવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાત્મ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપ'થે જવાનેા ઉદ્યમ કરતાં જય થઇ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિશ્લેષપણુ' પ્રાપ્ત થાય છે. ('. ૮૧૩). ખેદ નહીં કરતાં શૂરવીરપણું મહીને જ્ઞાનીને માર્ગ ચાલતાં મેક્ષપાતળુ સુલભ જ Page #562 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓને માર્ગદર્શન આત્માર્થ અમૃતપાન ૫૧૭ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવયપણું જોઈને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચા મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી એ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ગ્ય છે.” (નં. ૮૧૯). આમ સર્વ કાળના સર્વે મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શન કરતા આ હૃદયમાં કોતરી રાખવા ગ્ય સુવર્ણસૂત્રોના અમૃત કળશ ભરી શ્રીમદે મુમુક્ષુઓને પરમ આત્માર્થ અમૃતપાન કરાવ્યું છે, અને આ સુવર્ણ સૂત્રોના અમૃતકળશમાં પણ પરમ અમૃતકળશ સમાન આ ટંકેત્કીર્ણ સુવર્ણસૂત્રમાં તે શ્રીમદે મુમુક્ષુઓને પરમ આત્માથપાન કરાવવાની અવધિ જ કરી છે અનંતવાર દેહને અથે આત્મા ગાન્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છાડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરવો, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. (અંક૭૧૯). પ્રકરણ સીતોતેરમું મુનિઓને શ્રીમનું માર્ગદર્શન શ્રીમદને પ્રથમ સાક્ષાત્ સમાગમ ખંભાતમાં સં. ૧૪૬ ના આશે વદમાં થયા પછી અને મુંબઈમાં બીજા સમાગમ પછી પણ અંતરાલકાલમાં પક્ષપણે પત્ર વાટે પરમાર્થસંભાળ લેતા શ્રીમદ્દ લલુછમુનિ દેવકરણછમુનિ આદિને માર્ગે ચઢાવવા ગ્યતાવૃદ્ધિ-“સત્ ભક્તિ આદિ યથાયોગ્ય બોધરૂપ માર્ગદર્શન આપતા, તેમજ તેમના બાહ્ય મુનિ ધર્મના આચારની યક્ત ઉચિત મર્યાદામાં રહી વર્તામાન સંજોગોમાં કેમ વર્તવું તેનું આનુષંગિક દિશાદર્શન પણ કરાવતા. જેમકે—લલ્લુજી મુનિના પરમ ભક્તિરસથી લસલસતા પત્રના ઉત્તરમાં શ્રીમદ્ મુંબઈથી કા. શુ. ૧૪, ૧૯૪૭ના દિને લખેલા પ્રથમ મંગલપત્રમાં જ લખે છે – અનંતકાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ, અદ્દભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં થનની ગતિ ક્યાંથી હોય? નિરંતર ઉદાસીનતાને કમ સેવ; પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રનું સ્મરણ કરવું, પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું, પુરુષોની મુખાકૃતિનું Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ અધ્યાત્મ રાજય હૃદયથી અવલાકન કરવું; તેનાં મન, વચત, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્દભુત રહસ્થા ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેએએ સમ્મત કરેલું સ` સમ્મત કરવું, આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા ચેાગ્ય, ફરી ફરી ચિંતવવા ચેાગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા ચાગ્ય, પરમ રહસ્ય છે, અને એ જ સ શાસ્રતા, સ સંતના હૃદયનેા, ઈશ્વરના ઘરના મ પામવાના મહામા છે. અને એ સઘળાનું કારણ કેાઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું ? આજે, ગમે તેા કાલે, ગમે તેા લાખ વર્ષે અને ગમે તેા તેથી માડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જપ્ત થયે છૂટકા છે. સ પ્રદેશે, અને તેા એ જ સમ્મત છે, x x અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે.’ આ પછી સ’. ૧૯૪૭ના પાષમાં લખેલા સ્વાનુભવની છાપવાળા અતિશય મહત્વના અસાધારણ પત્રમાં (અ. ૧૯૪) આ જ વસ્તુની સ્વાનુભવસિદ્ધ વાતથી પુષ્ટિ કરતાં શ્રીમદ્ સર્વ જ્ઞાનીસંમત સન્માનું દન કરાવે છે— ‘ભાવઅપ્રતિબદ્ધતાથી નિર'તર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યેા છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વ માને એ જ મા`થી થાય છે અને અનાગતકાળે પણુ જ્ઞાનપ્રાપ્તિના એ જ માગ છે. સવ શાસ્રના બેષ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માને આરાધવા. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાંસુધી જીવને સ્વછંદરૂપી અંધત્વ છે, ત્યાંસુધી એ માર્ગનું દન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગ ના વિચાર કરવા; દૃઢ મેાક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનો. અનાદિ કાળથી જીવ અવળે માગે ચાલ્યા છે. જો કે તેણે જપ, તપ, શાસ્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે; તથાપિ જે કઈ પણ અવશ્ય કરવા ચેાગ્ય હતું તે તેણે કર્યુ નથી; જે અમે પ્રથમ જ જણાવ્યું છે.' આવા ટંકાત્કીણુ અમૃત સુવર્ણાક્ષરે આ અમૃત સન્માનું દર્શન કરાવતા આ અમૃત (Immortal) પુરુષે શ્રીમદે સૂયગડાંગઆદિ શાસ્ત્રોની સાક્ષીથી આ ઉક્ત વસ્તુ પુષ્ટ કરી છે, આવા જ ધ્વનિ કરતા બીજા પત્રમાં સાક્ષાત્ સમ્રૂત્તિ શ્રીમદ્ પોતાનું હૃદય દર્શાવે છે—કોઈ પણ પ્રકારે જીવ પેાતાની ૫નાએ કરી સત્ન પ્રાપ્ત કરી શકતા નથી. સજીવનમૂર્ત્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્ત્ના માગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારૂ હૃદય છે. (અ. ૧૯૮). અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું ચ અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું. સત્ સત્ જ છે, સરળ છે, સુગમ છે; સત્ર તેની પ્રાપ્તિ હૈાય છે; પણ સત્ન બતાવનાર સત્ ોઈએ. (અ’. ૨૦૭). સત્ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવને માહુ છે. x x સત્ છે તે Page #564 -------------------------------------------------------------------------- ________________ મુનિઓને ચીમનું માર્ગદર્શન શાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (દુ) છે; કલ્પનાથી પર (આઘે) છે, માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરો, અને પછી સની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (અં. ૨૧૧). ઈત્યાદિ. આવું બોધ-રસાયન શ્રીમદ્ પીવડાવતા, તેથી જેનું ભક્તિપૂર વધતું જતું હતું એવા લલ્લુજી મુનિ “દાસ લલ્લુ બની શ્રીમને પરમ ભક્તિપૂર્ણ પત્ર લખતા. તેના ઉત્તરમાં સામું દાસત્વ દાખવતા પરમ માર્દવમૂર્તિ શ્રીમદ્દ અત્યંત વિનમ્રતા દાખવતા–“અમારા ઉપર તમારી ગમે તેવી વ્યક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તે અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.” આમ દાસ અને દાસાનુદાસની વિનયતા અને વિનમ્રતાની જાણે સ્પર્ધા ચાલતી! આવા અનન્ય ભક્ત મુનિને મુનિધર્મની મર્યાદા સાચવતાં બાહ્ય વ્યવહારમાં પણ કેવી રીતે વર્તવું તેનું પણ શ્રીમદ યથાપ્રસંગે યથાયોગ્ય માર્ગદર્શન કરતા. વ્યાખ્યાન મુનિને કરવું પડે છે તે સામાન્ય શિરસ્તે થઈ પડ્યો છે, તે માટે આત્માથી મુનિએ કેવી રીતે પ્રવર્તાવું તે દર્શાવે છે–વ્યાખ્યાન કરવું પડે તે કરવું, પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને ચગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. (અં. ૧૯૬) યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવને ઉપદેશકપણું વત્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિને લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત ને ઉપદેશ આપ ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદુ આગ્રહને તથા કેવળ વેષ વ્યવહારાદિને અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે છે યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.” (નં. ૬૭૩) શ્રીમદના આ કેલ્કીર્ણ અમૃત વચને ઉપદેશકપણાની મોટી ખમદારી સમજનારા સર્વકાળના સર્વ આત્માથી એને દીવાદાંડી સમા માર્ગદર્શક છે એટલું જ નહિં પણ, તેવી જોખમદારીના ભાન વિના ઉપદેશકનું જોખમી કામ હાથ ધરી કેવળ માનાર્થે પોતાની વસ્તૃત્વકળાનું પ્રદર્શન કરતાં ફૂલીને ફાળકે બનનારા આજકાલના માનાથી વ્યાખ્યાનકારોએ ઘણે ધડે લેવા જેવા છે. અસ્તુ! આમ ઉપદેશ અંગે ઉપદેશ આપી, કોઈ પણ બીજાઓ, ધર્મક્રિયાને નામે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધશે નહીં,' (અં. ૧૯૮). એમ ક્રિયાનું ઉત્થાપન નહિં કરવાનું સ્પષ્ટ સૂચન કરતાં શ્રીમદ્ ક્રિયાનું સમ્યકપણું જેમ થાય એમ પિતાના સહયોગી મુનિઓને પણ વિધાયક પદ્ધતિથી (Constructive style) માર્ગદર્શક બનવાનું મુનિ લલ્લુજીને માર્ગદર્શન આપતા– “જે સાધુઓ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણામે આપણે આ બધી ક્રિયા અને વાંચના ઈત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાને મારે Page #565 -------------------------------------------------------------------------- ________________ પર૦ અધ્યાત્મ રાજચંદ્ર હેતુ તમે સમજે નહીં તો હું તમને કંઈ કહેવા ઈચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઇ આપણે કરીએ છીએ, તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન આપણને પિતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમજ મિથ્યાત્વ (સંદેહ)નું મંદત થતું નથી, માટે આપણે જીવના કલ્યાણને ફરી ફરી વિચાર કરે ગ્ય છે, અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં.' ઈ. (સં. ૨૦૭) જેમ બને તેમ મિથ્યાત્વ–કષાયાદિની મંદતાએ કરી પરિણામશુદ્ધિથી જ્ઞાન-ક્રિયાનું સફળ૫ણું કેમ થાય એ અંગે કોઈ પણ આત્માર્થી મુમુક્ષુ મુનિને કેવું વિચારપ્રેરક શ્રીમદનું આ અપૂર્વ માર્ગદર્શન છે! અને મુનિને પત્રસમાચારાદિ વ્યવહાર પરત્વે ઉત્સર્ગથી અને અપવાદથી જિનમાર્ગની શી મર્યાદા છે એ અંગે નિખુષ યુક્તિથી વિવરણ કરતા પત્રમાં (અં. ૫૦૧) સ્પષ્ટ માર્ગદર્શન કરતા શ્રીમદે, જરા પણ શિથિલાચાર ન ચલાવી લેવાય અને લેશ પણ પ્રતિજ્ઞાભંગ ન ચાલે એવા મુનિધર્મના કડક આચારપાલન અંગેનું પોતાનું દઢ મંતવ્ય દર્શાવતાં, બાહ્ય આચારપાલનમાં પણ મુનિને દઢ કરાવ્યા છે. એમ યથાપ્રસંગે મુનિને માર્ગદર્શન કરતા શ્રીમદે માત્ર બાહ્ય આચાર અંગે જ નહિં, પણ સમિતિ આદિ આચારના જિનઆજ્ઞાનુસાર કડક (strict) અનુપાલન અંગે પણ જરા પણ સ્વછંદને સ્થાન ન રહેવા પામે એવું સ્પષ્ટ માર્ગદર્શન કરાવ્યું છે. મુનિ દેવકીર્ણ અને આચારાંગ વાંચતાં સાધુને દીર્ઘશંકાદિ કારણમાં પણ ઘણે સાંકડે માર્ગ જેવામાં આવ્યું, તે પરથી એવી આશંકા થઈ કે એટલી બધી સંકડાશ એવી અ૫ ક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે?” તે શંકાનું સમાધાન કરતાં શ્રીમદે સમિતિવિચાર અંગે અદ્ભુત રહસ્યદષ્ટિ અર્પતાં આમ અપૂર્વ માર્ગદર્શન કરાવ્યું છે– સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે; પણ તે સંયમાથે દેહાદિ સાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગ્ય છે. કંઇ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણું સહિત અંતર્મુખ ઉપગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપયોગ ખલિત થાય છે, અને કંઇક વિશેષ અંશમાં ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હેવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ થઈ શકે એવી અદ્દભુત સંકલનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.” છે. (અં. ૭૬૭) મુનિમાર્ગે વિચરનારા સર્વકાળના સર્વ મુનિઓને આ સાંકડા દેખાતા કડક આચારપાલન પાછળની દષ્ટિનું અનન્ય રહસ્યભૂત દર્શન કરાવતી શ્રીમદે અપેલી આ અપૂર્વ રહસ્યદષ્ટિ પ્રાયે સમસ્ત જૈન વાડ્મયમાં ખરેખર! અપૂર્વ અને અદ્વિતીય જ છે. આમ ભાવસંયમના અનુસંધાનપૂર્વક દ્રવ્યસંયમના યથેક્ત આજ્ઞાનુસાર પાલનનું નિરંતર યથાતથ્ય માર્ગદર્શન કરતા શ્રીમદ, મુનિઓને પ્રાપ્ત દ્રવ્ય સંયમને ભાવસંયમની જિજ્ઞાસાને સફળ Page #566 -------------------------------------------------------------------------- ________________ મુનિઓને શ્રીમદ્દનું માર્ગદર્શન પર કરવા આમ પ્રોત્સાહન આપતા–“આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રીજિને ઉપદેશ્ય છે. (અં. ૬૫૩). આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણું પ્રકારે રેધક છે, અથવા સત્સમાગમના યુગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્ય છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તે છે, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયે જાણી સન્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સત્યુનાં વચનેની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી એગ્ય છે. (અં. ૭૩૨) દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિર્મથને કહ્યું છે તે વિશેષ અનુપ્રેક્ષા કરવા ચગ્ય છે.” (અં. ૭૩૯), આમ દ્રવ્યથી અને ભાવથી આદર્શ સંયમ પાલન કરવાનું અને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, તથા ભાવથી કયાંય પણ પ્રતિબંધ કર્યા વિના સાચા મુનિમાર્ગે વિચરવાનું મુનિઓને કેવું સ્પષ્ટ માર્ગદર્શન શ્રીમદ્દ કરતા! પ્રકરણ અઠ્ઠોતેરમું ઉપદેશબંધાર્થે ઉપદેશબોધરૂપ શાસ્ત્રવાંચનને ઉપદેશ અને શાસ્ત્રવાંચન અંગે પણ માર્ગદર્શન કરતાં શ્રીમદ્ મતભેદાતીત નિરાગ્રહભાવે સતશાઅવાંચનનું સૂચન કરતા. જેનશાસ્ત્ર પણ કુલધર્મના આગ્રહની કે મતની દ્રષ્ટિએ નહિં પણ સત્ની દ્રષ્ટિએ વિચારવાનું અને વેદાંતશાસ્ત્ર પણ ઉપદેશબોધની દષ્ટિએ વિચારવાનું વારંવાર સૂચન કરતા અને તે બા. સૂત્રકૃતાંગસૂત્રની વાંચના અંગે પ્રવેશ કરાવનાર શ્રીમદે જે અપૂર્વ પ્રવેશક (Introduction) મુનિ પરના એક પત્રમાં (અં. ૩૭૫) લખ્યો છે, તે તે સમસ્ત શાસ્ત્રવચનના અદૂભુત પ્રવેશક જે હેઈ સર્વકાળના સર્વ મુમુક્ષઓને પરમ માર્ગદર્શક થઈ પડે એ અપૂર્વ છેઃ “નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ સૂત્રકૃતાંગનું શ્રવણ કરવા ઇચ્છા હોય તે કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાથે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું એગ્ય નથી. તે સૂત્રકૃતાંગની રચના જે પુરુષએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા એ અમારે નિશ્ચય છે. આ કર્મરૂપ કલેશ જે જીવને પ્રાપ્ત થયેલ છે તે કેમ ટે? એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્દભવ કરી “ધ પામવાથી ગુટે એવું તે સૂત્રકૃતાંગનું પ્રથમ વાક્ય છે. તે બંધન શું? અને શું જાણવાથી તે ગુટે? એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધને વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે? એવા વાકયથી તે પ્રશ્ન મૂકયું છે, અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું અ-૬૬ Page #567 -------------------------------------------------------------------------- ________________ સર અધ્યાત્મ રાજય કે કહેલું તમને કહીશું; કેમકે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાથે અત્યંત પ્રતીતિ યાગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા ચેાગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઇ કે આ જે સમાધિમાગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગાસી જીવાએ અજ્ઞાની ઉપદેશકેાથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણુનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાને યથાથ પણે નિશ્ચય કર્યો છે; તે નિશ્ચયના ભ ંગ થયા વિના, તે નિશ્ચયના સ ંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્યો છે એવા સમાધિમાગ, તેમને કોઇ પ્રકારે સંભળાવ્યેા શી રીતે ફળીભૂત થશે ? એવું જાણી ગ્રંથકાર હે છે કે- આવા માના ત્યાગ કરીને કાઇ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચારે, અન્યથા પ્રકારે માગ કહે છે એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કાઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી, એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જે જીવે પેાતાનુંનિત્યપણું જાણ્યું નથી, તે પછી નિર્વાણુનું પ્રયત્ન શા અર્થે થાય? એવા અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યારપછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયના ખાધ કરી, યથાર્થ માગ વિના છૂટકે નથી, ગભ`પણું ટળે નહી, જન્મ ટળે નહીં, મરણ ટળે નહી, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કઈ ટળે નહી; અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીએ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા છે, કે જેથી જન્મજરામરણાદિને નાશ થાય નહીં; એવા વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું... છે. ત્યારપછી અનુક્રમે તેથી વધુ માન પરિણામે ઉપશમ-ક્લ્યાણ-આત્મા આધ્યેા છે. તે લક્ષમાં રાખી વાંચન, શ્રવણ ઘટે છે. કુળધમાંથ સૂત્રકૃતાંગનું વાંચન શ્રવણુ નિષ્ફળ છે.' શાસ્ત્રમાં પ્રવેશ કરાવનારા કેવા અદ્ભુત પ્રવેશક! કેવું અપૂર્વ મા દન! મુંબઈમાં ચાતુર્માસ પૂર્ણ થયે મુનિ વિહાર કરી સુરત પધાર્યાં. ત્યાં પણ પત્રવાટે આ જ વસ્તુને પુષ્ટ કરે એવું માદન શ્રીમદ્ કરાવતા. જે કંઇ કહેવામાં આવે છે કે લખવામાં આવે છે તે માત્ર એકાંત પરમા હેતુથી જ કરવામાં આવે છે એવું સ્પષ્ટ વક્તવ્ય કરતા શ્રીમદ્ મુંબઈથી વૈશાખ શુદ ૯ ૧૯૫૦ના પત્રમાં સૂર્ય પુરસ્થિત શુભેચ્છાપ્રાપ્ત શ્રી લલ્લુજીને લખે છે કે તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કાઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઇ પણ પરમાની વાર્તો કરી હોય તેમાં માત્ર પરમા સિવાય બીજો કોઈ હેતુ નથી. ×× તે દેહજોગમાં કાઈ કેાઈ વખત કેાઈ મુમુક્ષુ પ્રત્યે લેાકમાગ ના પ્રતિકાર ફ્રી ફ્રી કહેવાનું થાય છે; એ જોગમાંના જોગ તમારા અને શ્રી દેવકરણજી સંખ’ધમાં સહેજે બન્યા છે; પણ તેથી તમે અમારૂ કહેવું માન્ય કરો એવા આગ્રહ માટે કઈ પણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતના આગ્રહ થયા હાય છે કે થાય છે, એટલા લક્ષ રહે તા સગનું ફળ કઈ રીતે થયું સંભવે છે.’ આમ આગ્રહહેતુએ નહિં પણ કેવળ પરમાહિતહેતુએ જ જેના સમસ્ત મેધ હતા એવા શ્રીમદ્દે મુનિઓને યાગવાસિષ્ઠાદિ ગ્રંથના વાંચનનું સૂચન કર્યું હતું, અને તે વાંચન Page #568 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશબેધા ઉપદેશધરૂપ શાસવાંચનને ઉપદેશ પર પણ મતની દષ્ટિએ નહિં પણ સની દષ્ટિએ મુખ્યપણે વૈરાગ્ય-ઉપશમના હેતુએ જ કરવા યોગ્ય છે એવું વારંવાર સ્પષ્ટ માર્ગદર્શન પણ કર્યું હતું. આ જ હેતુ સ્પષ્ટ કરતા શ્રીમદ્ આ જ પત્રમાં (અં. ૫૦૦) લખે છે—ગવાસિષ્ઠાદિ ગ્રંથની વાંચના થતી હોય તો તે હિતકારી છે. ૪૪ શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા એગ્ય છે. એક પ્રકાર ઉપદેશને અને બીજો પ્રકાર સિદ્ધાંતને છે. ૪૪ વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તે ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. ૪૪ સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્દગુરુથી કે સલ્લાસથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વિરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે, અને તે અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે, જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણું શાસ્ત્રોમાં કહેલ છે–વિસ્તારેલ છે; માટે નિઃસંશયપણે ગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સદૂગ્રંથે વિચારવા ગ્ય છે.” આ જ વસ્તુ પુષ્ટ કરતાં શ્રીમદ બીજા પત્રમાં (અં. પ૧૩). મુનિને લખે છે –“ગવાસિષ્ઠાદિ ગ્રંથ વાંચવા વિચારવામાં બીજી અડચણ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રંથ વિરાગ્ય અને ઉપશમને અર્થે છે. સિદ્ધાંતજ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણ ઉદ્ભવ થવાને અર્થે ગવાસિષ્ઠ, ઉત્તરા ધ્યયન, સૂત્રકૃતાંગાદિ વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજે.” દેવકરણજીને જૈન શાસ્ત્રોને અભિનિવેશ હતો અને કંઈક અંશે પિતાના જાણપણાનું અહંતારૂપ અભિમાન હતું તે છોડાવવા અને વૈરાગ્ય ઉપશમ જોડાવવા પરમાર્થ આશયથી પરમાર્થમૂત્તિ શ્રીમદ્ પુનઃ પત્રમાં (અં. પ૨૬) માર્મિક ઉપદેશ કરે છે – “ગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષનાં વચન છે તે સૌ અહંવૃત્તિને પ્રતીકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કપાઈ છે, તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાગ્ય મુખ્ય પણ છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યા છે, અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજાલાઘાદિ પામવા અથે, કેઈ મહાપુરુષને કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પિતાને વિષે ઉત્પન્ન થયે હેય એ મહિમાગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજ દેષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. ઈત્યાદિ. પણ ગવાસિષ્ઠાદિ વેદાંત ગ્રંથોના વાંચનથી દેવકરણુજી વેદાંતના આગ્રહી અને પક્ષપાતી બનવા લાગ્યા, એટલે લાલુજીએ શ્રીમદ પાસે આ વસ્તુ નિવેદન કરતાં Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ અધ્યાત્મ રાજયક શ્રીમદે દેવકરણજીને ઠેકાણે લાવવા ને એકાંત આગ્રહ છોડાવવા સૂયગડાંગ–ઉત્તરાધ્યાયનાદિનું પુનઃ અવલોકન કરવાની પ્રેરણું કરી; અને તે પણ કુલસંપ્રદાયના આગ્રહની દષ્ટિથી નહિં, પણ શુદ્ધ આત્માર્થની દષ્ટિથી અને જૈન આગમ વિશેષ વિચારનું સ્થળ છે એ લક્ષમાં રાખવાની વિશિષ્ટ દૃષ્ટિથી. આ અંગે પત્રમાં (અં. ૫૩૪) શ્રીમદ્દ લખે છે–ગવાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તે થોડો વખત તેને અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધ્યયનસૂત્ર વિચારશે; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાને વિચારશે, કેમકે જીવને કુળગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ? એમ વિચારતાં દષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી સૂકે છે, માટે મુમુક્ષુ જીવને તે એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્દગુરુગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાથે યોગવાસિષ્ઠ ઉત્તરાધ્યયનાદિ વિચારવા ગ્ય છે, તેમજ પ્રત્યક્ષ પુરુષનાં વચનનું નિરાબાદપણું, પૂર્વાપરઅવિરેધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે.” તેમ જ બીજા પત્રમાં (અં. ૫૭૭). શ્રીમદ્દ લખે છે–“હાલ જે કઈ વેદાંત સંબંધી ગ્રંથ વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તે તે વિચારને વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી આચારાંગ, સૂયગડાંગ તથા ઉત્તરાધ્યયન વાંચવા, વિચારવાનું બને તો કરશે. વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તે પણ જિનનાં આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથકકરણ થવા તે આગમ વાંચવા, વિચારવા એગ્ય છે.” ઈ. આમ શ્રીમદૂની વારંવાર પ્રેરણા છતાં વેદાંત ગ્રંથના વિશેષ પ્રસંગથી અને સુરતમાં વેદાંતીઓના વિશેષ સંગથી દેવકરણજી પિતાને જઈ રહmમિ-હું બ્રહ્મ છું-હું પરમાત્મા છું એમ માનવા લાગ્યા. એટલે લલ્લુજી મુનિએ આ બાબત શ્રીમદને પત્ર લખતાં દેવકરણજીની આ ભ્રાંતિ ઉડાવવા અને સ્વછંદ છોડાવવા શ્રીમદે સર્વકાળના સર્વ મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એ આ પત્ર(અં.૫૮૮) લખ્યો હતો- “આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશગ્ય એવું આચારાંગસૂત્ર છે. તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદેશમાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે, તે વાક્ય પ્રત્યે ઉપગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી. સર્વ જીવનું પરમા ભાપણું છે એમાં સંશય નથી, તે પછી શ્રીદેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાંસુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વિતરાગ સર્વજ્ઞ મુજ આસાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો ભલે કંઈ નથી.”-વિષમ અને ભયંકર Page #570 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશબાધાથે ઉપદેશધરૂપ શાસવાંચનને ઉપદેશ પર૫ ભવસાગરમાં સ્વચ્છેદના વિષમ ખડક સાથે અથડાઈને જીવનું નાવડું ભાંગી કે ડૂબી ન જાય એ માટે માર્ગદર્શક દીવાદાંડી સમું કેવું અદૂભુત માર્ગદર્શન! આમ પ્રત્યક્ષ-પરોક્ષ બંધ દ્વારા મેહમયીથી અમેહસ્વરૂપ શ્રીમદ સૂર્ય પુરસ્થિત મુનિઓને માર્ગદર્શન કરતા હતા. પ્રકરણ ઓગણએંશીમું રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃતધારા નિવૃત્તિક્ષેત્ર રાળજમાં ચાર અમર મહાકાવ્યનું સર્જન નિવૃત્તિમાર્ગના મહાન પ્રવાસી શ્રીમદ્દ પ્રકૃતિથી નિવૃત્તિપ્રિય જ હતા; પણ પૂર્વ પ્રારબ્ધવશાત્ તેમને પ્રવૃત્તિમાં જોડાવું પડયું, તે તેમની પ્રકૃતિથી વિરુદ્ધ હાઈ અત્યંત અણગમતું હતું. પ્રવૃત્તિમાં પડવું પડ્યું છતાં શ્રીમદ્ વારંવાર નિવૃત્તિને જ ઝંખતા અને નિવૃત્તિના પ્રસંગે વારંવાર સેવતા,-ખાસ કરીને પર્યુષણના અરસામાં અને તે પછીના અનુકૂળતા પ્રમાણેના સમયમાં નિવૃત્તિ લેવાનું પ્રજન છે તેઓશ્રી નિવૃત્તિને લાભ લેતા અને અન્ય મુમુક્ષુઓને દેતા. આમ વ્યાપાર-વ્યવસાય મધ્યે પણ શ્રીમદ્દ અનુકૂળતા પ્રમાણે નિવૃત્તિક્ષેત્રને લાભ લેવાનું ચૂકતા નહિં અને તત્ પ્રસંગે ઉપદેશામૃત ધારા વર્ષાવી સત્સંગપ્રસંગમાં આવતા સત્સંગી મુમુક્ષુઓને ધર્મલાભ દેવાનું પણ મૂકતા નહિં. શ્રીમદની આ નિવૃત્તિક્ષેત્રસ્થિતિ અને ઉપદેશામૃતધારા સંબંધી ક ઇતિહાસ આ પ્રકરણમાં રજૂ કરશું. બાહ્ય પ્રવૃત્તિમાં પડ્યા છતાં શ્રીમદ્દને અંતરુથી તો પૂર્ણ નિવૃત્તિ જ હતી. સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી, અને સર્વ ભાવથી સર્વથા નિવૃત્તિ અનુભવતું શ્રીમનું પરમ નિવૃત્તિમય ચિત્ત ક્યાંય પણ પ્રતિબંધ પામતું નહિં; સર્વત્ર અપ્રતિબદ્ધ-સર્વત્ર મુક્ત એવી દેહ છતાં પૂર્ણ નિવૃત્તિમય નિર્વાણ દશા અનુભવતું. આમ પૂર્ણ અંતરનિવૃત્તિ છતાં શ્રીમદ્ બાહ્ય નિવૃત્તિને ઝંખ્યા જ કરતા, અને તે માટે અનુકૂળ સમય ને પ્રસંગ ગવેષતા રહેતા. પરમાર્થસખા સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૪૫૩) શ્રીમદ્દ આ અંગે લખે છે – કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કેઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એ પ્રસંગ જાણે કયાંય દેખાતું નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જે કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ તેમજ–“વનને વિષે અથવા એકાંતને વિષે સહજ સ્વરૂપને અનુભવો એ આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ Page #571 -------------------------------------------------------------------------- ________________ રક અધ્યાત્મ ાચક્ ઇચ્છા રાકાણી છે.' (અં. ૫૯૨). જો કે શ્રીમદ્ જેવા અવધૂતને ભવન કે વન બન્ને સમાન હતા, તથાપિ વીતરાગતાની પૂર્ણતાને અર્થે તેમને વનવાસ વિશેષ રુચિકર લાગતા વન અને ઘર એ બન્ને કોઇ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે, સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.' (અ. ૩રર). પત્રાંક ૪૫૩માં જણાવ્યું છે તેમગૃહસ્થપણુ પણ વનવાસીપણે લજાય એવા આકર વૈરાગ્ય’ શ્રીમને વતતા હતા, તેપણ વારંવાર વનવાસ ઇચ્છા તેમને રહ્યા કરતી; શ્રીમદ્ભુનું તન ભવનમાં પણ મન વનમાં હતું, એટલે વનમાં જઈએ વનમાં જઇએ એમ જ એમના મનમાં વારવાર ઊઠવા કરતું અને તેવા સહજ વચનઉદ્ગારા પેાતાના હૃદયજ્ઞ પરમા સુહૃદું સૌભાગ્ય આદિ પરના પત્રામાં વારવાર દર્શોન દે છે. ચિત્ત ઘણુ કરીને વનમાં રહે છે-આત્મા તેા પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. (અ. ૩૧૭) વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યાગીઓ-તીથ કરાદિક તેનું આત્મત્વ સાંભરે છે. (અં. ૩૬૩) છેલ્લુ' પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે. એ પણ જ્ઞાનીની જ તવૃત્તિ જાણુનાર પુરુષ વિના કેાઈકથી પૂછી શકાય તેવું છે. (અ. ૨૧૫). વારવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જો કે વૈરાગ્ય તેા એવા રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. X X પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગનહી' કરી શકાય એમ રહે છે. અને વારવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ વનમાં જઇએ એમ થઈ આવે છે. આપના નિર ંતર સત્સ ંગ હેાય તે ઘર પણ વનવાસ જ છે. (અ.૨૧૭) તેમજઆખા દિવસ નિવૃત્તિના ચેાગે કાળ નહીં જાય ત્યાંસુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. આત્મા આત્મા, તેના વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના માહાત્મ્યની કથા વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મેહ, એ અમને હજી આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. (.૪૬૫). (તેમ જ શ્રી કૃષ્ણદાસ પરના પત્રમાં શ્રીમદ્ લખે છે). ‘જ્ઞાનીપુરુષ પણ નિવૃત્તિને ક્રાઇ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિના ક્ષેત્રા, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સ`ગાદિ જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે.' (અં. ૪૪૯) ઇત્યાદિ, આમ વનવાસને-નિવૃત્તિક્ષેત્રસ્થિતિને ઝ ંખનારા નિવૃત્તિપ્રિય શ્રીમદ્દે નિવૃત્તિક્ષેત્ર સ્થિતિ કયાં કેવી રીતે કેટલી કરી તેની સંક્ષિપ્ત નોંધ કરવાનું હવે પ્રાપ્ત થાય છે. સં. ૧૯૪૭ના શ્રા. શુદ ૯ ના દિને મુંબઈથી અંબાલાલભાઈ ને ખંભાત લખેલા પત્રમાં (અ. ૨૬૧).શ્રીમદ્ થાડા વખત માટે નિવૃત્તિ અર્થેં કોઇ સૃષ્ટિસૌંદર્યાંવાળા અનુકૂળ નિવૃત્તિક્ષેત્ર અંગે મહામુમુક્ષુ આંબાલાલભાઈને આમ પૃચ્છા કરે છે— તમારા ગામથી (ખંભાતથી) પાંચ સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણુપણે રહેવું હાય તે અનુકૂળ આવે ? જળ, વનસ્પતિ અને સૃષ્ટિરચના જ્યાં ઠીક હાય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તે લખશે. જૈનનાં પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ. ૧ પછી અત્રેથી થાડા વખતને માટે નિવૃત્ત થવાની ઇચ્છા છે. ધર્મ સંબંધે પણ જ્યાં અમને એળખતા હૈાય તેવા ગામમા હાલ તો અમે પ્રવૃત્તિ માની છે; જેથી ખભાત Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃતધારા આવવા વિષે વિચાર હાલ સંભવતો નથી. હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું. સર્વ કાળને માટે (આયુષ્ય પર્યત) જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાને પ્રસંગ ન આવ્યું હોય ત્યાંસુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા રહેતી નથી. માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિ રહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષ્ય ત્યાં ખપ પૂરતાં (વ્યવહારની પ્રવૃત્તિ જુઓ!) હોય એટલે ઘણું ય છે. ક્રમપૂર્વક તમારે જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. ૪ ૪ તમારા પિતાના પણ જ્યાં અધિક (બને ત્યાં સુધી કેઈ જ નહીં, ઓળખીતા ન હોય ત્યાંના સ્થળ માટે તજવીજ થાય તે કૃપા માનશું. લિ. સમાધિ.” નિવૃત્તિની ઈચ્છા સાથે ગુપ્ત રહેવાની શ્રીમદૂની પુરેપુરી અંતરેચ્છા અત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે. આ પૃચ્છાપત્ર પછી આજ્ઞાંકિત અંબાલાલભાઈએ શ્રીમદૂની ઇચ્છાઆજ્ઞાને સર્વ પ્રકારે અનુકૂળ નિવૃત્તિક્ષેત્ર રાળજની પસંદગી કરી શ્રીમદને જણાવ્યું; અને શ્રીમદે ખંભાતથી ત્રણ-ચાર ગાઉ દૂર આવેલાં આ રાળજક્ષેત્રે સ્થિતિ કરી, પોતાની નિવૃત્તિક્ષેત્રાસ્થિતિમાં પ્રારંભનું માન આ રાળજને આપ્યું, પોતાના ચરણસ્પર્શથી આ રાળજને પાવન કર્યું. પર્યુષણ જેવા પરમ પુણ્યપર્વના દિનેમાં પુણ્યમૂર્તિ શ્રીમદ્ જેવા પરમ પુરુષની અત્ર નિવૃત્તિક્ષેત્રસ્થિતિથી આ રાળજ પાવન બન્યું, એટલું જ નહિં પણ પર્વાધિરાજ પર્યુષણમાં અત્ર સ્થિરતા કરતાં અપૂર્વ આત્મસમાધિમાં લીન થયેલા શ્રીમદ્દના ચાર અમર મહાકાવ્યના અત્ર સર્જનથી અમર બન્યું. આ ચાર મહાકાવ્યો કયા ? (૧) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? (૨) યમ નિયમ સંયમ આપ કિ. (૩) જડ ભાવે જડ પરિણમે. (૪) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે. આ ચારે અમર કૃતિઓ જે કે દળમાં તે છે નાની, પણ આશયમાં છે ઘણી મટી; શબ્દ છે સંક્ષેપ છેડા, પણ અર્થ છે મહાગ્રંથાર્થ હેળા; એટલે જ તેને અત્ર હેતુપૂર્વક મહાકાવ્ય કહેલ છે. આમ મહાન આશયની દષ્ટિથી મહાકાવ્ય એવા આ ચાર અમર મહાકાવ્યમાં પ્રથમ કાવ્ય વીશ દેહરાની કૃતિ તરીકે સુપ્રસિદ્ધ “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ !” એ પરમ ભાવવાહી અમર પંક્તિથી શરૂ થતું અમર કાવ્ય છે. જાતિ-ધર્મ– સંપ્રદાય આદિના ભેદ વિના સર્વ કાળના સર્વ મુમુક્ષુને–આબાલવૃદ્ધ સર્વ કેઈને પ્રાતઃકાળે સાયંકાળે કે અન્યકાળે સ્વાધ્યાય કરવા ગ્ય આ પ્રાતઃસ્મરણીય વિશ દેહરા, એની પરમાર્થ આશય-ગંભીરતા પ્રત્યે દષ્ટિ કરતાં વિશ લાખ દેહરા પ્રમાણ છે. મહાકવિ રાજચંદ્ર એમાં એટલે બધે ભાવવારિધિ ઉલ્લસા છે–અક્ષરે અક્ષરે એવો અપૂર્વ ભક્તિસિંધુ બહલાવ્યો છે, કે તેમાં જેમ જેમ ઊંડા ઉતરીને અવગાહન કરીએ તેમ તેમ એર ને ઓર અપૂર્વ ભાવ સકુરે છે અને આત્માને અપૂર્વ જાગૃતિ પ્રેરે છે. આ અંગે લલ્લુછ મુનિ પરના પત્રમાં (અં. ૫૩૪). શ્રીમદે શ્રીમુખે પ્રકાણ્યું છે કે – આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયે છે, અને તે યોગે કરી તેની પરમાર્થદષ્ટિ ઉદય પ્રકાશતી નથી, અપરમાર્થને વિષે પરમાર્થને દહાગ્રહ થયા છે; અને Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ અધ્યાત્મ રાજચંદ્ર તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ ફરતે નથી, એ આદિ જીવની વિષમ દશા કહી , પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ! હવે મારી કઈ ગતિ (માગ) મને દેખાતી નથી. કેમ કે સર્વસ્વ લુંટાયા જેવો છે. મેં કર્યો છે, અને સહજ અધર્મ છતાં, પ્રયત્ન કર્યો છતે, તે એશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદગુરુ પ્રત્યેને શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર –એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ? દીનાનાથ દયાળ છે, તે દેહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશે તો વિશેષ ગુણવૃત્તિનો હેતુ છે. આમ જેની સર્વસ્વ લુંટાયા જેવી સ્થિતિ છે એવા આ જીવમાં આ નથી આ નથી એમ ૩૯ “નથી'થી અત્રે આ જીવની દીવાળીઆ પેઢીનું વર્ણન કર્યું છે, હું તે દેષ અનંતનું ભાજન છું કરશુળ” એમ આંતરનિરીક્ષણથી (Introspection) જીવના અનંત દોષ પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરાવ્યું છે, અને આ જીવ “અનંતકાળથી આથડ, શાથી? “વિના ભાન ભગવાન તે પણ શાથી? સેવ્યા નહિં ગુરુ સંતને’ કેમ સેવ્યા નહિં? “મૂકયું નહિં અભિમાન', ત્યારે કર્યું શું? “સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક', તેથી થયું શું ? “પાર ન તેથી પામિય, ઉગે ન અંશ વિવેક', અને તેનું પરિણામ આવ્યું શું ! “સૌ સાધન બંધન થયા,”—એમ અદ્ભુત સંકલનાબદ્ધપણે અત્ર અભિમાનને સર્વ દેષનું અધિષ્ઠાન-મૂળ આધાર દેખાડી આપી, અધમાધમ અધિકે પતિત સકળ જગતમાં હુંય” એ પંક્તિથી તે આ જીવને નીચામાં નીચી પાયરીએ મૂકી તેનું અભિમાન સર્વથા ગાળી નંખાવ્યું છે. અને આમ જેને એક એક અક્ષર હૃદય સોંસરે ઉતરી જાય એવે વેધક છે એવી શ્રીમદુની આ સાદામાં સાદી અને ઉંચામાં ઉંચી પરમ ભક્તિકૃતિ એવી અનુપમ છે કે સમસ્ત સંસ્કૃત પ્રાકૃત કે ગૂજરાતી વાભયમાં, શિલીની સાદાઈમાં અને ભાવની ઉંચાઈમાં પ્રાયે આની બરોબરી કરી શકે એવી કઈ કૃતિ જડવી દુર્લભ છે. અને બીજા પરમ આશયગંભીર અમર કાવ્યમાં–‘યમ નિયમ સંયમ આપ ’િ એ અમર પંક્તિથી શરૂ થતા મહાકાવ્યમાં, “સૌ સાધન બંધન થયાં' એમ કેમ થવા પામ્યું, યમનિયમાદિ સ્વરૂપથી સાચા સાધન અનંતવાર સેવ્યા છતાં જીવના હાથમાં હજુ કાંઈ કેમ ન આવ્યું,–“વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ", એમ થયેલી નિષ્ફળતા પરમ કરુણાદષ્ટિથી દર્શાવી, તે તે સતસાધનની સફળતાનો સાચો માર્ગ દર્શાવ્યો છે કે “વહ બાત રહી સુગુરુગમકી.? આ કાવ્ય અંગે પણ શ્રીમદ પૂર્વોક્ત પત્રમાં (અં. ૫૩૫) આ માર્મિક ઉલ્લેખ કરે છે–બીજા આઠ ત્રાટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયાં, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાને બંધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષને હેતુ છે.” આમ સ્વરૂપે સાચા છતાં Page #574 -------------------------------------------------------------------------- ________________ રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃતવારા પર અત્યાર સુધી નિષ્ફળ નિવડેલા સાધનોની સાચી સફળતા કેમ થાય તેનું મુમુક્ષુને અપૂર્વ માર્ગદર્શન કરી આર્ષ દૃષ્ટા ગીશ્વર શ્રીમદે અપૂર્વ આત્મપુરુષાર્થ પ્રેરણા અત્ર કરી છે. (આ કાવ્ય અંગે સવિસ્તર વિવેચન સત અને સની પ્રાપ્તિના સદુપાય સજીવન મૂર્તિના પ્રકરણમાં (૭૫) કર્યું છે, એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરતા નથી.) અને ૧૯૪૭ના ભાદરવા સુદ અષ્ટમીના દિને લખાયેલા ત્રીજા અમર મહાકાવ્યમાં –“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ” એ અમર પંક્તિથી પ્રારંભાતા મહાકાવ્યમાં પરમ આત્મા શ્રીમદે દ્રવ્યાનુયેગના નિષ્કર્ષ—નીચોડરૂપ આત્મઅનુભવસિદ્ધ નિર્ધાર પ્રકાશ્ય છે; પ્રવચનસાર–સમયસાર આદિ દ્રવ્યાનુયોગના આકર ગ્રંથમાં વર્ણવેલી વસ્તુને આત્મઅનુભવના અસાધારણ બળવાળે અનુભવસિદ્દનિશ્ચય શ્રીમદે અત્રે થોડા પણ મહાગ્રંથાર્થગંભીર શબ્દોમાં ઉદ્ઘાળે છે, તે તેના ઊંડા અગાધ આશયગંભીર ભાવની દૃષ્ટિએ સેંકડે ગ્રંથ, કરતાં ઘણું ઘણું મહાન છે. (આ કાવ્યને ઉલ્લેખ ૩૯માં લેકપુરુષ રહસ્ય” પ્રકરણમાં કર્યો છે, એટલે એ અંગે અત્રે વિશેષ લખતા નથી.) અને “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે એ પ્રવપંક્તિને રણકાર કરતા ચેથા અમર મહાકાવ્યમાં, “જો હેય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહિં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહી —એમ વીરગજના કરી શ્રીમદે જ્ઞાનની સ્પષ્ટ સુરેખ વ્યાખ્યા પ્રકાશી છે. આ જીવ ને આ દેહ એ ભેદ જે ભાગ્યે નહીં તે “પચખાણ કીધાં ત્યાં સુધી મોક્ષાથ તે ભાખ્યા નહીં,'–આ કેવળ નિર્મળ ઉપદેશ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યો છે. ગ્રંથનું જ્ઞાન તે જ્ઞાન નથી, કવિચાતુર્ય તે જ્ઞાન નથી, મંત્ર તંત્ર તે જ્ઞાન નથી, ભાષા તે જ્ઞાન નથી, તેમજ તેવા તેવા અન્ય પ્રકારો પણ જ્ઞાન નથી; પણ જ્ઞાન તે જેને સંવેદનથી આત્મપરિણમી થયું છે એવા જ્ઞાનમાં જ સાક્ષાત્ મૂર્તિમાન છે. બાકી સત-છતું એવું જ્ઞાનસ્વરૂપ પ્રગટ પ્રાપ્ત કર્યા વિના પોતાની કલ્પનાથી કોટિ શાસ્ત્રોનું સર્જન પણ “માત્ર મનને આમળે જ છે, પણ જ્ઞાન નથી,–“નિજ કલ્પનાથી કેટિ શાસ્ત્રો માત્ર મનનો આમળા”. એક પણ વ્રત-પચ્ચખાણું નહોતું છતાં શ્રી શ્રેણિક મહારાજ આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થશે, તેનું કારણ એક તેમનું નિશ્ચય આત્મસંવેદનરૂ૫ આત્મજ્ઞાન જ છે, એમ વચનટંકાર કરી પરમજ્ઞાનશ્રીસંપન્ન શ્રીમદ્ રાજચંદ્ર અત્રે જ્ઞાનનું સ્વરૂપ ઉદૂઘેખ્યું છે,–જે સર્વકાળના સર્વે મુમુક્ષુઓ કાન દઈને સાંભળે છે. નહિં ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિચાતુરી, નહિં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા કરી; નહિં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે.”—શ્રીમદ રાજચંદ્ર અં. ૨૬૭ આવા આ ચાર મહાકાવ્યરૂપ ચાર અમર કૃતિનું સર્જન પર્યુષણ સમયમાં અપૂર્વ મ-૬૭ Page #575 -------------------------------------------------------------------------- ________________ પ૦ અધ્યાત્મ રાજચંદ્ર સમાધિસ્થિત મહાકવિ-બ્રહ્મા રાજચન્દ્રે રાળજ નિવૃત્તિક્ષેત્રે સ્થિરતા કરતાં કર્યું, શ્રીમદ્નની આવી આ અમર કૃતિઓના તત્ર સર્જનથી નિવૃત્તિક્ષેત્ર રાળજ પણ ઇતિહાસ પ્રસિદ્ધ અમર ક્ષેત્ર બની ગયું! રાજની ચરણરજથી રાળજની રજ પાવન બની ગઈ ! ર નિવૃત્તિક્ષેત્રસ્થિતિ: ઉપદેશામૃતધારા નિવૃત્તિપ્રિય શ્રીસદે ૧૯૪૭ના પર્યુષણના સમયમાં રાળજ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરી હતી, તે આપણે પૂર્વ અગે જોયું, પણ પછી તે વ્યવહારઉપાધિને ભીડા વધતા ગયે. એટલે નિવૃત્તિની પૂરેપૂરી ઝંખના છતાં શ્રીમદ્ ૧૯૪૮માં મુંબઇથી બ્હાર નિકળી શકયા નહિં,-૧૯૪૮ના મા. શુ.થી ૧૯૪૯ના શ્રા. વ૪ સુધી શ્રીમદ્નની સ્થિતિ મુંબઇમાં જ હતી, એટલે ૧૯૪૮ના પર્યુષણ મુંબઈમાં જ વ્યતીત થયા. પછી ૧૯૪૯ના પર્યુષણમાં તેઓશ્રી માત્ર થોડા દિવસની જ નિવૃત્તિ લઈ શકથા; પર્યુષણુ વડાદરા કરી, એ–ચાર દિવસ પેટલાદમાં ને અઠવાડિયું ખંભાતમાં તેઓશ્રીએ સ્થિરતા કરી હતી. પુનઃ ૧૯૪૯ના આશે। સુદ ૧થી માંડી -૧૯૫૧ના મહા સુદ ૯ સુધી વ્યવસાયઉપાધિના કારણે શ્રીમને મુંબઈમાં જ સ્થિતિ કરવી પડી, એટલે ૧૯૫૦નું પર્યુષણ પર્વ પણ મુંબઈમાં જ વ્યતીત થયું. પછી ૧૯૫૧ના માહ શુદ ૧૦ થી ફા. શુ. ૧૦ સુધી એક માસ કઠાર-મારખી– વવાણીઆ, વગેરે સ્થળે સ્થિતિ કરી શ્રીમદ્દે ફા. શુ. ૧૧થી શ્રા. શુદ ૩ સુધી મુંખઈમાં સ્થિરતા કરી; અને શ્રા. સુદ ૪થી ભાદ. સુ. ૧૨ સુધી વવાણીઆમાં સ્થિતિ કરી ૧૯૫૧ના પર્યુષણ વવાણીઆમાં વ્યતીત કર્યાં; પછી મેારખીમાં અઠવાડિઉં, સાયલામાં અઠવાડિઉ, હડમતાલા-રાણપુર આદિ સ્થળે અઠવાડિઉં, વડવા-ખંભાત-ઉંદેલ આદિ સ્થળે અઠવાડિઉ સ્થિતિ કરી ધમ`ભૂત્તિ શ્રીમદ્દે મુમુક્ષુઓને મહાધમ લાભ આપ્યા, પરમાર્થાં મેઘની વર્ષો વર્ષાવી. પછી ૧૯૫૧ના આશા સુદ ૧૧થી ૧૯૫૨ના વૈ. સુ. ૯ સુધી મુંબઈમાં સ્થિરતા કરી, શ્રીમદ્દે ૧૯૫૨ના વૈ. સુ. ૧૦થી વૈ. વ. ૧૨-૧૫ દિવસ વવાણીઆ-મારખી જઈ આવી. ૧૯૫રના હૈ. વ. ૧૩થી શ્રા. સુ. ૧૫ સુધી પુનઃ મુંખઈમાં સ્થિતિ કરી; પછી શ્રીમદે રા–રા માસ આ પ્રમાણે નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરીઃ—૧૯૫૨ના શ્રા. વ. ૧થી શ્રા. વદ ૬ કાવિઠા, શ્રા. વ. ૬થી ભા. સુ. ૧૦ રાળજ-પર્યુષણ રાળજમાં, ભા. સુ. ૧૦થી ભા. સુ. ૧૨ વડવા, ભા. સુ. ૧થી ભા. વ. ૦)) ખંભાત, આશા સુદૃ ૧થી આ, સુ. ૧ર આણંદ, આ. સુ. ૧રથી આશેા વદ ૦)) નડિયાદ, એમ શા–રા માસ નિવૃત્તિક્ષેત્રે શ્રીમદ્રે સ્થિતિ કરી. આ સ્થિતિ દરમ્યાન ૧૯૫૨ના આશા વદ ૧ના ધન્ય દિને આત્મસિધ્ધિશાસ્ત્રનું અમર સર્જન શ્રીમટે નડિયાદ ક્ષેત્રે કર્યું. આ મઢી માસની નિવૃત્તિક્ષેત્રસ્થિતિ પછી પણ લગભગ છ માસ શ્રીમદે આ પ્રકારે નિવૃત્તિમાં જ ગાળ્યા—૧૯૫૩ના કાર્તિક સુદ ૬ મહુધા, કા. સુ. છથી મહા સુ. ૪ વાણી, મહા સુદ ૪થી મહા સુદ છ મેારખી, મહા વદ ૭થી ચૈત્ર વદ ૧૩ વવાણીઆ, ચૈ. વ. ૧૪થી વૈ. વ. ૪–૫ મેારખી, વચ્ચે દશ દિવસ સાયલા, હૈં. વદ ૬થી વૈ. વદ ૮ વીર Page #576 -------------------------------------------------------------------------- ________________ રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃત પ૧ મગામ, વૈ. વદ ૮થી જેઠ સુદ ૨ ઈડર, એમ કુલ ૮-૮ માસ શ્રીમદે વ્યાપારવ્યવસાયથી સર્વથા નિવૃત્તપણે નિવૃત્તિક્ષેત્રસ્થિતિ પણે ગાળ્યા. આ છે ૧૯૫૩ના વૈ. માસ સુધી શ્રીમદને નિવૃત્તિક્ષેત્રસ્થિતિસંબંધી સંક્ષિપ્ત ઈતિહાસ. તે પછી નિવૃત્તિક્ષેત્ર સ્થિતિ સંબંધી ઇતિહાસ અલગ પ્રકરણમાં આપવામાં આવશે. તે તે સ્થળે શ્રીમદની નિવૃત્તિક્ષેત્રસ્થિતિ વેળાયે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરશીભાઈ ગોશીઆ, તથા શ્રી અંબાલાલભાઈ આદિ ખંભાતના મુમુક્ષુઓ વગેરે પ્રાયઃ હાજર હતા; અને શ્રીમદ જેવા પરમ પુરુષના સાક્ષાત્ સત્સંગને અને ઉપદેશામૃતધારાને અનુપમ લાભ પામી કૃતકૃત્ય થતા; ધન્ય ધન્ય તે જીવ પ્રભુપદ વંદી હો જે દેશના સુણે જ્ઞાન-ક્રિયા કરે શુદ્ધ, અનુભવાગે હો નિજ સાધકપણે એવી ધન્ય દશા અનુભવતા. તે વખતની કેટલીક સમકાલીન (Contemporary) નેધ પ્રાપ્ત થાય છે. ખંભાતના મુમુક્ષુભાઈ છેટાલાલ માણેકચંદ પોતાની પરિચયમાં લખે છે–પૃપાળુદેવની મુખમુદ્રામાંથી જે ઉપદેશધ્વનિ ચાલતી તેથી સર્વને આનંદ આનંદ વ્યાપી જતો. સર્વ તાજને શાંત થઈ જતાઅને આતુરતા રહ્યા કરતી કે જાણે સાહેબજીનાં વચનામૃત સાંભળ્યા જ કરીએ. ૪૪ સં. ૧૯૫૨માં કૃપાળુદેવ કાવિઠા પધાર્યા. ત્યાંથી રાળજ પધાર્યા હતા. રાળજમાં પજુસણ દરમિયાન રહ્યા હતા. પછી વડવા પધાર્યા હતા. ત્યાં લગભગ અઠવાડિયુંઅદ્ભુત બોધ થયો હતો. પછીથી ખંભાત અમારે ત્યાં પધાર્યા હતા. તે વખતે ૧૮ દિવસની સ્થિરતા થઈ હતી. સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હૅલમાં લેક ભરાઈ જતા, જેથી પગ મુકવા જેટલી જગ્યા પણ રહેતી ન હતી, તેથી ઘણા લોકો નીચે ઊભા ઊભા સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું, જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામતા, અને વિચાર કરતા કે જાણે આપણું મનના ભાવ તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય !” કાવિઠાના શેઠ ઝવેરભાઈ ભગવાનભાઈ પોતાની પરિચયોંધમાં લખે છે–પરમકૃપાળુદેવ સં. ૧૯૫રના ચોમાસામાં શ્રાવણ વદ ૧ ની લગભગ કાવિઠા પધાર્યા તે વખતે દર્શનનો પ્રથમ લાભ થયો. ધોરીભાઈ બાપુભાઈ XX સાંજના આવ્યા તે વખતે મેં કહ્યું કે, કઈ કેવલી જેવાં વચનવાળા મહાત્મા અત્રે પધારેલા છે. ૪૪ દરરોજ સવાર, બપોર ને સાંજ ઉપદેશ ચાલતો હતો. વનક્ષેત્રે પધારતા ત્યાં પણ તે જ વાતચીત ચાલતી. તે વખતે અત્રે દિન ૧૦ બિરાજ્યા હતા. પશુષણ પહેલાં શ્રા. વ ૧૧ ના રાળજ પધાર્યા હતા, રાળજથી કૃપાળુદેવ વડવા પધાર્યા. ત્યાં છ સાત દિવસ સ્થિતિ કરી હતી. વડવામાં એક વખતે ખંભાતથી લગભગ એક હજાર માણસે આવેલા અને સાતે ય મુનિઓ પણ પધાર્યા હતા.' શંકરભાઈ અજજીભાઈ ભગત પિતાની સેંધમાં લખે છે—ઝવેરશેઠના (કાવિઠા) મેડા ઉપરથી કૃપાળુદેવ રાત્રે કેઈને કહ્યા વગર એકલા ચાલ્યા જતા હતા. તેની ખબર રાખવા લલ્લુભાઈ કરીને એક બારેયાને શેડે રાખેલે. તેને દાદર આગળ સુવાડતા. પણ કૃપાળુદેવ તે રાતના એક બે વાગે જંગલમાં ચાલ્યા જતા. પેલે માણસ જાગીને જુએ ત્યાં કૃપાળુદેવ મેડા પર ન મળે એટલે શેઠ ઝવેરચંદ, Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ અધ્યાત્મ રાજયત્ રતનચંદ, વેણીચ'દ વગેરે ફાનસ લઇ રાત્રે શોધવા જાય ત્યારે મીઠુજીને કૂવે ધ્યાનમાં બેઠા હાય. X X કાવિઠાની ચારે ખાજી ઘણી તલાવડીઓ આવેલી છે. પરમકૃપાળુદેવ એ વખત શ્રાવણ મહિને પધારેલા ત્યારે તલાવડીએ ભરેલી હાવાથી ગામ બ્હાર રળિયામણુ લાગતું. કૃપાળુ દેવ ચાલતા ત્યારે શરીર ઉપર મેાહ રહેતા નહિ અને જીવના રક્ષણ માટે અહુ ઉપયાગ રાખતા. આથમણી બાજુ ભૈડવાના કૂવે ચરામાં મહુડા તળે વિશેષ બેસતા, અને ઉત્તર બાજી વજી ગેારાણીના ચરામાં નવા કૂવા ખાદેલ તેની રેતી પથરાયેલી તેથી જીવજં તુ વનસ્પતિ થાય નહી' ત્યાં બેસતા. વળી ખળાનપીર અને ઘેાડા કાઢી આગળ અથવા ખેતરામાં આંખા નીચે બેસતા. ત્યાં દિવસે મુમુક્ષુભાઇએ ઘણા ભેગા થતા. અને કૃપાળુ દેવને ગુરુ અથવા ભગવાન તરિકે માનતા.’ સ. ૧૯૫ર ના પર્યુષણમાં શ્રીમદ્નની રાળજક્ષેત્રે સ્થિતિ હતી. તે વખતે સુનિ લલ્લુજી-દેવકરણજી આદિતું ચાતુર્માંસ ખંભાતમાં હતું. ખંભાતના મુમુક્ષુ ગૃહસ્થા રાળજક્ષેત્રે શ્રીમદ્નના દનસમાગમના લાભ પામી શકતા, પણ મુનિધર્મોની મર્યાદામાં વવાનું હાવાથી રાળજ જેટલે દૂર જઇ લલ્લુજી આદિ મુનિએ નિકટ હોવા છતાં શ્રીમદ્ સમાગમલાભ પામી શકતા નહિં, તેથી તેમના મનને સમાગમવિરહના ઘણા ખેદ રહેતા. એક વખત તે સમાગમવિરહ ન સહી શકવાથી લલ્લુજી મુનિએ રાળજની સીમ સુધી આવી અબાલાલભાઈ મારફત આજ્ઞા મંગાવી. શ્રીમદે કહ્યું— મુનિશ્રીના ચિત્તમાં અસ ંતેષ રહેતા હેાય તે હું તેમની પાસે જઇને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તે ભલે ચાલ્યા જાય.' એટલે મુનિ ખેખિન્ન થઈ પાછા વળ્યા. પછી પરમ કરુણાળુ શ્રીમદ્ વડવા-ખ ંભાત પધાર્યાં અને મુનિએને સમાગમલાલ આપ્યા, અપૂર્વ અમૃતવાણી પ્રકાશી, શ્રીલલ્લુજી મુનિની પરિચયનેાંધમાં જણાવ્યું છે તેમ પાતે પરમ વીતરાગ મુદ્રા ધારણ કરી શુદ્ધ આત્માપયાગમાં હેાય તેમ રહી જણાવ્યુ કે આ વાણી આત્મામાં સ્પશીને નીકળે છે. આત્મપ્રદેશેાની નિકટતર લુછાઈને પ્રકટે છે. અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયા હતા. તેમજ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે કોઈ કાળે જાણે સાંભળી નથી. એવી અપૂર્વાંતા તે વાણીમાં અમને લાગતી હતી. કેાધ, માન, માયા, લાભ સંધી કહેતાં પરમકૃપાળુ દેવ મેલ્યા કે આ ચારે આપણા અનાદિ શત્રુઓ છે. માટે ક્રોધાદિ ઉયમાં આવે ત્યારે કહી દેવું કે તમે અમારા અનાદિના દુશ્મન છે!, તમે અમારૂં' મૂક્ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ હવે તમને જાણ્યા છે, એમ કહી તે રિપુઓના ક્ષય કરવા. કાધાદિના નાશ કરવા આમ અપૂર્વ ઉપાય બતાવ્યા હતા.’ —જે સાંભળી દેવકરણજી આદિ સ` મુનિએને પરમ આન ંદ થયા હતા. દેવરણુજીએ જણાવ્યું—હાશ! હવે તેા ઘડ્ડા ભાર ઓછા થઈ ગયા અને હલકા ફૂલ જેવા કરી નાંખ્યા.’ એક દિવસ મુનિ માહનલાલજી વડવા ગયા. ત્યારે વીતરાગભાવમાં વત્તતા શ્રીમદે પૂછ્યું–અમે નાની છીએ એવા તમને નિશ્ચય છે? મેાહનલાલજીએ કહ્યું–હા. શ્રીમદે પૂછ્યું—ગૃહાવાસમાં જ્ઞાની હાય? મેહનલાલજીએ કહ્યુ હા, ગૃહાવાસમાં પણ જ્ઞાની Page #578 -------------------------------------------------------------------------- ________________ રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃત પ૩૩ હોય, એ વાત જિનાગમમાં સ્થળે સ્થળે છે. શ્રીમદે શ્રીમુખે જણાવ્યું–“અમે આત્માને સમયમાત્ર પણ ભૂલતા નથી.” એક દિવસે બ્રહ્મચર્યની રક્ષા સંબંધી શ્રીમદે અપૂર્વ બંધ કર્યો. શ્રીમદે દેવકરણજીને પૂછયું-બ્રહ્મચર્યની રક્ષાથે દેહ પાડવાનું કહ્યું છે તે શું આત્મઘાત ન કહેવાય? કઈ જવાબ આપી શક્યું નહિં. શ્રીમદે સમાધાન કર્યું – બ્રહ્મચર્ય એટલે આત્મા છે, તેથી એ આત્માના રક્ષણાર્થે દેહને જતો કરે પણ આત્માને રાખે તે ભગવાનની આજ્ઞા છે, માટે તે આત્મઘાત નથી, પણ આત્મરક્ષણ છે. આવું અપૂર્વ સમાધાન શ્રીમદે પ્રકાર્યું હતું. કાવિઠા–રાળજ-વડવા-ખંભાત આદિ નિવૃત્તિક્ષેત્રે શ્રીમદની સ્થિતિ હતી, તે વેળા શ્રીમદે પરમાર્થમેઘની વર્ષો વર્ષવી અપૂર્વ ઉપદેશામૃતની ધારા વહાવી હતી. તે યથા શક્તિ ભક્તિથી મહામુમુક્ષુ અંબાલાલભાઈએ સ્મૃતિ પરથી સંક્ષિપ્તપણે છાયામાત્ર બેંધી લીધી હતી, તે “ઉપદેશછાયા' (અં. ૯૫૭). શીર્ષક તળે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે. શ્રી અંબાલાલભાઈની ગ્રહણ-ધારણશક્તિ તો શ્રીમદે શ્રીમુખે પ્રશંસી હતી, એટલે અંબાલાલભાઈની આ પ્રમાણભૂત નેંધ કે છાયામાત્ર છે, તે પણ તે વાંચતાં –સાંભળતાં મુમુક્ષુ માનસ પર ઘણું બળવાન અસર કરે છે, તે પછી સાક્ષાત્ ઉપદેશશ્રવણ તે શું નહિં કરતું હોય? શ્રીમદે તે પરમાર્થમેઘની ઉપદેશામૃતધાર જ વર્ષાવી હતી, પણ અત્રે તો મહાબુદ્ધિ અંબાલાલભાઈએ બુદ્ધિપાત્રમાં ઝીલેલ તેને સારસંક્ષેપરૂપ છાયામાત્ર જ આપેલ છે. તે પરથી તે ઉપદેશ–બાપને ધોધ કેટલે બધે વિપુલ વિસ્તારવાળો હશે તેને કંઈક ખ્યાલ આવે છે. આ ઉપદેશામૃતધારાની વાનગીરૂપ કંઈક કણિકાઓ આ રહી– મૂળ ભૂલ મિથ્યાત્વ ટાળવાને ન સમ્યક્ત્વ સાધવાનો વારંવાર બંધ અત્રે શ્રીમદે કર્યો છે: “સૌથી મોટો રોગ મિથ્યાત્વ. બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું એમ જીવ ધારે પણ તેમ બને નહીં, કેમકે જેમ એક પાડો જે હજારે કડબના પૂળા ખાઈ ગયો છે, તે એક તણખલાથી બીએ નહીં, તેમ મિથ્યાત્વરૂપી પાડે જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનંતા ચારિત્ર ખાઈ ગયે તે તણખલારૂપી બાહ્યવ્રતથી કેમ ડરે ? પણ જેમ પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. ૪૪ મિથ્યાદષ્ટિ સમકિતિ પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારને હેતુભૂત થાય છે. સમકિતિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતિ દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણેથી પાછા હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે. ૪૪ જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી આવ્યું હોત તે મેક્ષ થાત, ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તે ગમે તે લે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબલિ Page #579 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ અધ્યાત્મ રાજચંદ્ મટાડવા માટે સાધના બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ મટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું સુકાવવા સાધના કરવાનાં છે. તે ન મટે તેા સાધુપણુ, શ્રાવકપણું, શાસ્રશ્રાવણ કે ઉપદેશ તે વગડામાં પાક મૂક્યા જેવુ છે. જેને એ ભ્રમ ભાંગી ગયા છે, તે જ સાધુ તે જ આચાય, તે જ જ્ઞાની. જેમ અમૃતલેાજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ બ્રાંતિ, ભ્રમબુદ્ધિ મટે તે કાંઈ છાનું રહે નહી. × ૪ સમકિત થયું હોય તેા દેહાત્મબુદ્ધિ મટે. X X સમકિત અને મિથ્યાત્વની તરત ખખર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વીની વાણી ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એકજ ધારી, પૂર્વાપર મળતી આવે. ×× આત્મા કેણે અનુભવ્યા કહેવાય ? તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભબ્યા કહેવાય.’ ભક્તિ ક્રિયા અને જ્ઞાન અંગે સ્પષ્ટ મા દન આપતા વેધક વચના અત્ર શ્રીમદે ઉપદેશ્યા છે—ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહ ંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પા મટે. આવા એ ભક્તિમાગ શ્રેષ્ઠ છે. ××જે ક્રિયા કરવી તે નિ"ભપણે નિરહ ંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં, શુભ ક્રિયાનેા કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મેાક્ષ માન્યા છે ત્યાં ત્યાં નિષેધ છે. X X કદી પણ દંભપણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહી. x x કેાઈ અભિમાની જીવ એમ માની બેસે છે કે હું પંડિત છું, શાસ્રવેત્તા છું, ડાહ્યો છું, ગુણવાન છું, લેાક મને ગુણવાન કહે છે, પણ તેને જ્યારે તુચ્છ પદાના સંચેોગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તા ખરા કે તે તુચ્છ પદ્મા'ની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે ! X X પાચ ઇંદ્રિયેા શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ×× જ્ઞાની પુરુષને શિષ્યે પ્રશ્ન પૂછ્યું-ખર ઉપાંગ તા બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે ખાર ઉપાંગના સાર જ મતાવેા કે જે પ્રમાણે વતું તા મારૂ કલ્યાણ થાય. સદ્ગુરુએ ઉત્તર આપ્યા—ખાર ઉપાંગના સાર તમને કહીએ છીએ કે, વૃત્તિએને ક્ષય કરવી. આ વૃત્તિએ એ પ્રકારની કહી : એક બાહ્ય અને બીજી અંતર્. ખાદ્યવૃત્તિ એટલે આત્માથી બ્હાર વત્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતર્વૃત્તિ. પદાર્થાંનું તુચ્છપણું ભાસ્યમાન થયું હાય તેા અતવૃત્તિ રહે. × × જ્ઞાન તેનું નામ કે જે હર્યાં, શેાક વખતે હાજર થાય; અર્થાત્ હ` શાક થાય નહી. સમ્યગ્ દૃષ્ટિ હષ શાકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં, તેમનાં નિષ્વસ પરિણામ થાય નહીં. ×× સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું એ જ મુખ્ય તેા સમજવાનું છે. ખાલ જીવાને સમજવા સારૂ સિદ્ધાંતાના માટા ભાગનું વર્ણન જ્ઞાની પુરુષાએ કયુ છે. xx જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તે અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય, કૂંચી ઢાય તેા તાળું ઉધડે; ખાકી પહાણા માટે તા તાળું ભાંગી જાય.XX આત્મા અજ્ઞાન રૂપીપથ્થરે કરી દબાઈ ગયા છે. જ્ઞાની જ આત્માને ઊંચા લાવશે. આત્મા દબાઈ ગયા છે Page #580 -------------------------------------------------------------------------- ________________ રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃત ૫૩૫ એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્દવિચારરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારે તાળાને લાગે છે. ૪૪ મેટા વરઘોડા ચઢાવે, ને નાણું ખર્ચે; એમ જાણીને કે મારૂં કલ્યાણ થશે, એવી મોટી વાત સમજી હજાર રૂપિયા ખચી નાંખે. એક પૈસે બોલી ભેગો કરે છે, ને સામટા હજાર રૂપિયા ખર્ચી નાંખે છે! જુઓ, જીવનું કેટલું બધું અજ્ઞાન! કંઈ વિચાર જ ન આવે !” આમ સહૃદય શ્રોતાના હૃદય સેંસરા ઉતરી જાય અને ગંભીર વિચાર કરતા કરી મૂકે એવા હૃદયભેદી સેંકડો વેધક વચને જ્ઞાનાવતાર શ્રીમદે આ પરમ અદ્ભુત ઉપદેશામતધારામાં વહાવ્યા છે, અને પરમ આત્મપુરુષાર્થી આ પરમ પુરુષે અત્ર સ્થળે સ્થળે ઉદ્દઘેલા આ પરમ આત્મપુરુષાર્થની ઉદષણ કરતા ઉદ્બોધક વચને તે સર્વ કાળના સર્વ આત્માર્થી મુમુક્ષુઓએ હૃદયમાં કતરી રાખવા યોગ્ય છે— “તમે માન્ય છે તે આત્માને મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કમેં કાંઈ સાવ આવરી નાંખ્યો નથી. આત્માના પુરુષાર્થધર્મને માર્ગ સાવ ખુલે છે. ૪૪ અનંત કાળના કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે, તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચે લાવવાને લક્ષ રાખ. ૪૪ અનાદિ કાળના અજ્ઞાનને લીધે એટલે કાળ ગયો તેટલે કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણકે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! સમ્યગદષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચે લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આબે જીવની દષ્ટિ ફરી જાય. * અજ્ઞાનીઓ આજ કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી એવી હિનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીન પુરુષાર્થનાં વચને કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત કયારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય તેવી વાણું પણ સાંભળવી નહીં. કેઈ હીનપુરુષાથી વાત કરે કે ઉપાદાનકારણ–પુરુષાર્થનું શું કામ છે? પૂવે અશે ચા કેવલી થયા છે. તે તેવી વાતોથી પુરુષાર્થહીન ન થવું, સત્સંગ ને સંસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જે પોતાની મેળે કલ્યાણ થતું હોય તે માટીમાંથી ઘડે થે સંભવે. લાખ વર્ષ થાય તે પણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં. તીર્થકરને રોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થ રહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે ચેગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીને વેગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરે તે આ ચોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરે; અને તે જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ–પુરુષાર્થ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરે કે પુરુષના કારણ–નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કઈ જીવ તરે નહીં. અા કેવલીને પણ આગળપાછળ તેવો રોગ પ્રાપ્ત થયે હશે. સત્સંગ વિના આખું જગતું ડૂબી ગયું છે ! × ૪ આત્મા પુરુષાર્થ કરે તે શું ન થાય? મોટા મોટા પર્વતના પર્વતે છેદી નાંખ્યા છે, અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના Page #581 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર કામમાં લીધા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચાર એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તે જ્ઞાન થાય. ૪૪ બે ઘડી પુરુષાર્થ કરે, તે કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવેઆદિ ગમે તેવો પુરુષાર્થ કરે તે પણ બે ઘડીમાં તૈયાર થાય નહીં, તે પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારે.' આવી પરમ પુરુષાર્થપ્રેરક હતી આ પરમ અમૃત પુરુષની પરમ અમૃતવાણું ! આવી અપૂર્વ માર્ગદર્શક હતી આ મોક્ષમાર્ગના મહાન નેતાની પરમ અમૃત દેશના! આવી અલૌકિક હતી આ જ્ઞાનાવતાર શ્રતગંગા-હિમાચલે આ નિવૃત્તિક્ષેત્રની અવનિ પર અવતારેલી જ્ઞાનામૃતગંગા! આવી અનુપમ હતી આ પરમાર્થ–પુષ્કરાવ મેઘે નિવૃત્તિક્ષેત્રે વર્ષાવેલી ઉપદેશામૃતધારા ! પ્રકરણ એંશીમું ષદને અમૃતપત્ર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.–શ્રીમદ્ રાજચંદ્ર ષપદના પત્ર તરિકે સુપ્રસિદ્ધ પત્ર (નં. ૪૩) શ્રીમદ્દના પત્રમાં એક પરમ વિશિષ્ટ અમૃતપત્ર છે. શ્રીમદની અલૌકિક અદ્ભુત આત્મવિચારધારા દર્શાવતે આ અમૃતપત્ર શ્રીમદૂના અધ્યાત્મ જીવનપ્રવાહ પર વેધક પ્રકાશ નાંખે છે, એટલું જ નહિં પણ ભક્તિ—અમૃતસિંધુમાં નિમજજન કરનારા શ્રીમદૂના પરમ ભક્તિમય અમૃત આત્માનું તાદશ્ય દર્શન કરાવે છે, એટલે આ અમૃતપત્રનું આ ખાસ પ્રકરણમાં દિગદર્શન કરશું. શ્રીમદે પિતાના અધ્યાત્મજીવનના પ્રારંભથી આ પદ પર પરમ ગંભીર તત્વવિચારણા કરી છે, ઘણું ઊંડું તત્ત્વમંથન કર્યું છે, અને તેની ઊંડી છાપ તેમના અધ્યાત્મજીવન પર પડી છે. તેની સાક્ષી તેમના અનેક પત્રોમાં પ્રાપ્ત થાય છે - ખીમજી ભાઈ પરના પત્રમાં (સં. ૧૩૦) શ્રીમદ્ આ છે મહાપ્રવચન પર નિરંતર સંશોધન કરવાની ભલામણ કરે છે—“(૧) આત્મા છે. (૨) તે બંધાય છે. (૩) તે કર્મ કર્તા છે. () તે કર્મને ભક્તા છે. (૫) મોક્ષને ઉપાય છે. (૬) આત્મા સાધી શકે છે. આ જે છ મહાપ્રવચને તેનું નિરંતર સંશોધન કરજો.’– અત્રે આ છ પદને “મહાપ્રવચન કહ્યા તે સૂચવે છે કે આ છ પદને શ્રીમદ કેવા મહાન માને છે અને પ્રવચન-પ્રકૃષ્ટ આત વચન કહી તેના પ્રત્યે કે પરમાદર ધરાવે છે, અને તેનું નિરંતર સંશોધન કરવાનું કહ્યું તે સૂચવે છે કે મુમુક્ષુએ આ છ પદનું ગંભીર તત્વચિંતન કરવા પર Page #582 -------------------------------------------------------------------------- ________________ પદને અમૃતપત્ર ૫૩૭ શ્રીમદ કેવો ભાર મૂકે છે. ગાંધીજી પરના પત્રમાં (અં. પ૭૦) પણ શ્રીમદ્ મુમુક્ષને આ છ પદના અભ્યાસની તેવી જ વિચારપ્રેરણા કરે છે–આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મને કર્તા છે, આત્મા કર્મને ભક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે, એ જ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.” ઈત્યાદિ. અને શ્રીમદે પિતે તો આ છ પદ સંબંધી પરમ ગંભીર તત્ત્વવિચાર કેટલે કર્યો છે, તે તેમની હાથધના (૨-૩૪,) આ ઉલ્લેખ પરથી સ્વયં સૂચિત થાય છે? “સમ્યક્દર્શન સ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માથી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્મા છે એ અતિપ, કેમકે પ્રમાણે કરી તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિરાઘવ. આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેને વિનાશ સંભવતા નથી. આત્મા કર્મને કર્તા છે; એ ઉત્તપત્ર આત્મા કર્મને ભક્તા છે. તે આત્માની મુક્તિ થઈ શકે છે. મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે.” (હા. ને. ૨-૩૪). શ્રીમદે આ છ પદને આ પરમ ગંભીર તત્ત્વવિચાર કર્યો છે, એટલું જ નહિં પણ તેને તેમને કે અનન્ય આત્મનિશ્ચય થયે છે, તે તેમની હાથધના આ અનુભવઉદ્ગાર સ્વયં પ્રકાશે છે–“જીવના અસ્તિત્વ૫ણને તે કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણના ત્રિકાળ હોવાપણાને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કઈ પણ પ્રકારે બંધદશા વતે છે એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાને, ત્રિકાળ હોવાપણાનો કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મેક્ષપદ છે એ વાતને કઈ પણ કાળે સંશય નહીં થાય.” આમ આ વર્ષદનું પરમ ગંભીર તત્વમંથન કરતા શ્રીમદ્દને તેને આવો નિઃસંશય આત્મનિશ્ચય થયે છે, અને તેની વાલેપ છાપ તેમના આત્મજીવન પર પડી છે, એટલું જ નહિં પણ તેના ફલપરિપાકરૂપ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ-શુદ્ધ આત્મસિદ્ધિ તેમને અનુભવસિદ્ધ થઈ છે, અમૃતસિંધુ આત્માની અમૃતાનુભૂતિ થઈ છે. આવા અનુભવસિદ્ધ સમ્યગદર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત આ પદ પ્રત્યે શ્રીમદ્દને ભાવ-અમૃતસિંધુ એટલે બધે ઉલસાયમાન થયે છે, કે તે આ વર્ષદના પરમ ભાવવાહી અમૃતપત્રમાં સહજ આત્મભાવદુગારરૂપે છલકાયો છે, અને આ છલકાયેલા અમૃતસિંધુને ધેધ એટલે બધા બળવાન હૃદયભેદી છે કે તે ગમે તેવા પાષાણ હૃદયને પણ ભેદી નાંખે એ ને પાષાણને પણ પલ્લવ આણે એવો અમૃત સિંચનારે છે. ખરેખર ! જે આ અમૃતપત્રમાં શ્રીમદે વહાવેલા અમૃતસિંધુમાં નિમજજન કરે વા આ અમૃતસિંધુનું બિન્દુ પણ ચાખે તે અમૃતપથને પામે એવું અપૂર્વ દૈવત આ અમૃતપત્રમાં પ્રગટ અનુભવાય છે. અ-૬૮ Page #583 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર આ ષદને પત્ર મુખપાઠ કરવાની શ્રીમદે સૌભાગ્યભાઈ, અંબાલાલભાઈ લલ્લુજી મુનિ આદિ મુમુક્ષુઓને આજ્ઞા કરી હતી, પણ આ ગદ્યકૃતિ મુખપાઠ કરવી સુગમ નહિં હોવાની મુશ્કેલી સૌભાગ્યભાઈએ શ્રીમદ્ પાસે રજુ કરતાં, સૌભાગ્યભાઈની વિજ્ઞપ્તિથી શ્રીમદે આત્મસિદ્ધિ પદ્યકૃતિની રચના કરી હતી એ આપણે આત્મસિદ્ધિ પ્રકરણમાં જેશું. આમ આ વર્ષદના અમૃતપત્રને શ્રીમદની પરમ અમર કૃતિ આત્મસિદ્ધિશાસ્ત્ર સાથે ઘણે ગાઢ-ઘનિષ્ઠ સંબંધ છે, કારણકે બંનેમાં ષપદને વિષય સામાન્ય (common) છે. આ પત્રમાં ૫૫દનું સમગ્રપણે સૂત્રરૂપ સંક્ષેપ કથન છે, ષસ્પદ એ આત્મસિદ્ધિને મુખ્ય વિષય હોઈ આત્મસિદ્ધિમાં એનું શાસ્ત્રીય વિસ્તરીકરણ છે. આત્મસિધિમાં આ ષપદને સૂક્ષ્મ તત્વજ્ઞાનિક શાસ્ત્રીય વિચાર બહલા છે, આ ષપદપત્રમાં સમ્યગદર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત પદને મહિમાતિશય ઉલસા છે. આત્માની મહાગીતા આત્મસિદ્ધિમાં ષદ દ્વારા આત્માનું દિવ્ય ગાન ગાયું છે, આ પદપત્રમાં આ પદ અને તેની પ્રાપ્તિના મૂળ સદગુરુ ભગવાન પ્રત્યેની અદ્ભુત ભક્તિનું અમૃતપાન પાયું છે. આ અવનિના અમૃત સમી આત્મસિદ્ધિ પૂર્વે ત્રણ વર્ષ પહેલાં લખાયેલું આ તેને પુરોગામી અમૃતપત્ર તે અમૃતરસને જાણે પ્રાસ્વાદ-પૂર્વાસ્વાદ (fore-taste) કરાવે છે! ખરેખર! આ પરમગુરુ-જગદગુરુ રાજચંદ્રની પરમ અમર કૃતિ આત્મસિદ્ધિ આ પરમ ગુરુને કીર્તિની ટોચે મૂકી આ પરમગુરુની અમર કૃતિઓમાં મુકુટસ્થાને વિરાજે છે, તે આ પ્રસ્તુત અમૃતપત્ર તે મુકુટમાં ચૂડામણિસ્થાને શેભે છે. આમ એક બીજાના પૂરક ને સમર્થક આત્મસિદ્ધિ અને આ ષદપત્રનું અનેક પ્રકારે સામ્ય પ્રસંગથી દર્શાવી, આ અમૃતપત્રની વસ્તુનું અત્ર સંક્ષેપમાં દર્શન કરશું. અત્રે–“અનન્ય શરણના આ૫નાર એવા શ્રી સદ્દગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર”—એ આ પત્રના હૃદયરૂપ વચન મથાળે મૂક્યું છે, તે માર્મિકપણે સૂચવે છે કે આ ષપદની પ્રાપ્તિ શ્રી સદ્દગુરુને આધીન છે અને આ શ્રીમદ્ સદ્દગુરુદેવ જ જગમાં જેના જેવું અન્ય કોઈ નથી એવું અનન્ય શરણ–આશ્રયસ્થાન આપનાર છે, ભવભયમાંથી ત્રાણ-રક્ષણ કરનાર છે. આવા “શ્રી જ્ઞાનશ્રીસંપન્ન શ્રીમદ્ સદ્દગુરુ દિવ્ય આત્મગુણ હોવાથી દેવ છે, એવા આ શ્રીસદ્દગુરુને અત્યંત-અતિશય પરમ ભક્તિથી નમસ્કાર ! એમ પરમ ભાવપૂર્ણ નમસ્કાર કરી શ્રીમદ્દ પત્રકારત્યે આ ષપદને મહિમાતિશય પ્રકાશે છે–“શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુએ નીચે કહાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.'–પામેલ હોય તેની પાસેથી પમાય, દીવામાંથી દી થાય એ ન્યાયે, જે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત હેય તે જ આ બા.માં પરમ આપ્ત-પ્રમાણભૂત હોય, એટલે ષદવિચારના ફલરૂપ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, તે પરમ પ્રમાણુરૂપ જ્ઞાનીપુરુષએ અનુભવસિદ્ધપણે આ નીચે કહેવામાં આવે છે તે છ પદને “સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક' સર્વથી ઉત્તમ સ્થાનક કહ્યાં છે. આમ જ્ઞાની પુરુષનાં Page #584 -------------------------------------------------------------------------- ________________ સ્પદને અમૃતપત્ર ૫૩૯ અનુભવસિદ્ધ વચનથી આ પ્રસ્તુત ષપદની પરમ પ્રમાણુતા પ્રકાશનું પ્રારંભ પ્રવચન પ્રકાશી આ ષટપદની ભવ્ય રજુઆત કરી છે, તેને સાર સંક્ષેપ પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. * * સ્વપરપ્રકાશક એવી ચિતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હેવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવત્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કઈ પણ સગો અનુભવયેગ્ય થતા નથી. x x ત્રીજુ પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ કિયાસંપન્ન છે. x x આત્મા પણ ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાનું વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. ચોથું પદ આત્મા જોતા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેળવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. ૪૪ તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવાયેગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે. પાંચમું પદઃ એક્ષપદ છે. ૪૪પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવાયેગ્ય દેખાય છે. ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા ગ્ય હેવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે. છéપદઃ તે મેશને ઉપાય છે. ૪૪ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ એક્ષપદના ઉપાય છે.” આવા આ છ પદને ઉપન્યાસ કરી પરમ ભાવિતાત્મા શ્રીમદ્ આ વર્ષની મુક્તક કે પ્રસ્તુતિ કરતાં તેને મહિમાતિશય પ્રકાશે છે–“શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ. દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જર્ણવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણુ થવા એગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણવા ચોગ્ય છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા ગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે.–શ્રીમદ્દ અત્ર પુનઃ ઉદ્ઘાણે છે કે આ છ પદ સમ્યગદર્શનના મુખ્ય નિવાસસૂત–રહેવાના ઠેકાણારૂપ છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. કારણકે જેમ છે તેમ આત્માનું સ્વરૂપ સમ્યક્રપણે જાણવું તે સમ્યગદર્શન છે, આ છ પદથી આત્માનું સમ્યક્ સ્વરૂપ સઋજાય છે,–આત્મા, તેનું નિત્યપણું, કર્તાપણું, ભક્તાપણું, મુક્તપણું, મુક્તઉપાયપણું જણાય છે, આત્મા--અનાત્માને વિવેક થાય છે, Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૦. અધ્યાત્મ રાજચંદ્ર જીવ-અજીવ–પુણ્ય-પાપ–આસવ–સંવર-નિર્જરા–અંધ–મેક્ષ એ નવતત્વની સંકલમાં સમજાય છે, સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પ્રતીતિ ઉપજે છે, એટલે આ છ પદને સમ્યગદર્શનના “મુખ્ય—પ્રધાન અથવા ખરેખરા પરમાર્થ સત્ નિવાસભૂત જ્ઞાનીપુરુષોએ અનુભવસિદ્ધપણે કહ્યાં છે. એવાં આ છ પદ અત્રે આ પદપત્રમાં સંક્ષેપમાં -ટૂંકામાં પણ તેને સમગ્ર સંપૂર્ણ ખ્યાલ આવી જાય એમ જણાવ્યાં છે. આ છ પદ કોને જણાય છે? જે સમીપમાં મુક્તિએ જનાર છે એવા સમીપમુક્તિગામી-નિકટમાં મોક્ષ પામનારા ખરેખરા મુમુક્ષુ જીવને સહજ વિચારમાં આ છ પદ સપ્રમાણુ–પ્રમાણ ભૂત થવાયેગ્ય છે, તેને સર્વ વિભાગે-સર્વ પ્રકારે વિચાર વિસ્તાર થઈ તેના આત્મામાં સઅસને ભેદ જાણુવારૂપ-ભેદવિજ્ઞાનરૂપ વિવેક થવાયેગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત-નિઃસંશય નિશ્ચયરૂપ છે, એમ પરમ પ્રમાણભૂત આત્માનુભવી પરમજ્ઞાની પરમ પુરુષ અનુભવસિદ્ધપણે નિરૂપણ-પ્રતિપાદન કર્યું છે. એમ એની પરમ પ્રમાણતા દર્શાવી, આ છ પદના વિવેકનું સ્વરૂપસમજણરૂપ પ્રયજન પ્રકાશે છે–એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.”—અનાદિથી આ જીવને આત્મસ્વરૂપના અજ્ઞાનરૂપ–અજ્ઞાનદશારૂપ સ્વપ્નદશા વતી રહી છે. એને લીધે સ્વપ્નના મિથ્યાભાસની જેમ આ દેહ-ગૃહ આદિ આત્મબાહ્ય પદાર્થો હુંપણે-હારાપણે અસત્ક૯પનાથી દેખાવારૂપ સ્વપ્નદશા વતે છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગૃત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાનરૂપ સ્વપ્નદશામાં દેખાતી આ દેહાદિ અસત્કલ્પના આત્મજાગૃતિરૂપ જ્ઞાનદશામાં વાસ્તવિક દેખાતી નથી, મિથ્યાભાસરૂપ જણાય છે. આવી આ અજ્ઞાનરૂપ સ્વપ્નદશાને લીધે આત્મબાહ્ય પરવતુમાં આ હું છું એ અહંભાવ–આ હારી છે એ મમત્વભાવ જીવને ઉત્પન્ન થયેલ છે, તે નિવૃત્ત થવાને અર્થે–પાછો વાળવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી છૂટી સ્વસ્વરૂપ પ્રાપ્તિ કેમ થાય તે બતાવે છે – તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગૃત થઈ સમ્યગદર્શનને પ્રાપ્ત થાય, સમ્યગદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે.” તે દેહ-ગૃહાદિ આત્મબાહ્ય વસ્તુમાં અહંભાવ-મમભાવની હું પાણ-મારાપણાની અજ્ઞાનદશારૂપ સ્વપ્નદશાથી રહિત માત્ર કેવળ પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં-લીલામાત્રમાં વિના પ્રયાસે તે જાગ્રત થઈ સમ્યગદર્શનને પામે, અને સમ્યગદર્શનને પામી આત્મા પોતે પિતાના સ્વભાવને વિષે સ્થિતિ કરે એવા સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. અર્થાત-જ્યાંલગી નિદ્રાધીન-ઊંઘમાં પડેલ પુરુષ અસકલ્પનારૂપ-મિથ્યાભાસરૂપ સ્વપ્નને સાચું માને ત્યાંલગી તે જાગે નહિં અને જાગે ત્યારે તે નિદ્રા દૂર થઈ ગમે તેટલા લાંબા સ્વપ્નને ઊડી જતાં વાર લાગે નહિં, તેમ અજ્ઞાનનિદ્રામાં પડેલે જીવ પરવસ્તુમાં અહં-મમભાવની અસકલ્પના Page #586 -------------------------------------------------------------------------- ________________ ષપદને અમૃતપત્ર ૫૪૧ રૂ૫ સ્વપ્નને જ્યાંલગી સત્ય માને ત્યાંલગી તે જ્ઞાનજગતિ પામે નહિ, અને જ્ઞાનજાગૃતિ પામે ત્યારે અનાદિની અજ્ઞાનનિદ્રા દૂર થઈ પરવસ્તુમાં તે અહં-મમભાવની અંસતકક્ષ નાનું સ્વપ્ન ઊડી જતાં વાર લાગે નહિં. ઊંઘમાંથી ઊઠતાં-જાગ્રત થતાં જેમ ગમે તેટલું લાંબુ-કેડો વર્ષનું સ્વપ્ન પણ તરત જ ઊડી જાય છે ને વસ્તુસ્વરૂપનું યથાર્થ દર્શન થાય છે, તેમ અજ્ઞાનનિદ્રામાંથી ઊઠતાં-જ્ઞાનરૂપ જાગ્રત દશા થતાં અનાદિનું અજ્ઞાનદશાનું સ્વપ્ન તરત જ ઊડી જાય છે અને આત્મસ્વરૂપને સમ્યગદર્શન થાય છે. “જાગીને જોઉં તે જગત્ દીસે નહિં, ઊંઘમાં અટપટા ખેલ ભાસેચિત ચૈતન્ય વિલાસ તપ છે, બ્રહ્મ લટેકા કરે બ્રહ્ન પાસે.” (નરસિંહ મહેતા). અને તે સ્વપ્નદશારહિત વવરૂપનું યથાર્થ સમ્યગદર્શન થાય છે, એટલે પછી આત્મા સ્વસ્વભાવમાં સ્થિતિ કરવારૂપ ભાવમોક્ષને પામે છે. તે કેવી રીતે ? તે અત્ર પત્રમાં સ્પષ્ટ પ્રકાશે છે – કઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક સંગ ઉત્પન્ન ન થાય, તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી અકયતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ અનિષ્ટપણું થતું નથી. જન્મ, જરા, મરણ, રેગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે ' અર્થાતુ-સમ્યગદશન થતાં આ સ્વવસ્તુ છે ને આ પરવસ્તુ છે એમ સ્પષ્ટ ભેદવિજ્ઞાન થાય છે, સ્વવસ્તુનું સ્વરૂપ અને પરવસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમ્યફપણે સ્પષ્ટ દેખાય છે, સ્વવસ્તુ તે હું છું ને હારી છે, પરવસ્તુ તે હું નથી ને મહારી નથી, એમ પરવતુમાં અહત્વ-મમત્વબુદ્ધિ નષ્ટ થાય છે. એટલે વિનાશી—નાશવંત, અશુદ્ધઅશુચિ–મલિન અને આત્માથી–વથી અન્ય-જૂદા એવા કેઈ પણ પરભાવને વિષે તેને હર્ષ –શેક ઉપજે નહિં,-કોઈ પણ પરવસ્તુના સંયોગથી હર્ષ વા વિયોગથી શેક ઉત્પન્ન થાય નહિં. કારણકે તે વિચારે છે કે આ પરવસ્તુ મહારાથી અન્ય છે, અશુદ્ધ છે, વિનાશી છે ને હું–આ સ્વવતુ મહારાથી અનન્ય છું, શુદ્ધ છું, અવિનાશી છું - એમ વિચાર કરતાં સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણ પણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું અંતરરહિત-નિરંતર તેના અનુભવમાં આવે છે. એમ ભેદવિજ્ઞાન થાય છે, એટલે જ આત્માથી વિપરીત-વિકૃત-વિરુદ્ધ–વિશેષ એવા મેહ–રાગ-દ્વેષઆદિ સર્વ વિભાવ૫ર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી–અનાદિન વિપરીત અભ્યાસથી ઐકયતાએકત્વભાવતા થઈ છે, તેથી કેવળ–સર્વથા પિતાનું ભિન્નપણું જ છે- જૂદાપણું જ છે, એ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપક્ષ તેને અનુભવ થાય છે; અને એટલે જ વિનાશી-નાશવંત અથવા અન્ય–પર પદાર્થના સંગને વિષે તેને ઈષ્ટ–અનિષ્ટપણે થતું નથી,-આ પરપદાથે મને પ્રાપ્ત છે તે સારૂં, આ મને પ્રાપ્ત ન હો તે સારું એવી ઈચ્છાનિષ્ટબુદ્ધિ ઉપજતી નથી. અને જન્મ-જર-મરણ-ગાદિ બાધારહિત સંપૂર્ણ Page #587 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણ, વેદી–આત્માનુભવથી અનુભવી તે કૃતાર્થકૃતકૃત્ય થાય છે. આવા આ છ પદ જાણ્યાનું સ્વસ્વરૂપ પ્રાપ્તિરૂ૫ ફળ પ્રકાશે છે—જે જે પુરુને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે, અને ભવિષ્યકાળમાં પણ તેમજ થશે.– આત્માનુભવસિદ્ધ હોવાથી જે છ પદ સપ્રમાણ–પ્રમાણરૂપ છે એવું જેનું વચન પરમ પ્રમાણુ કરવા યોગ્ય છે, તે પરમ પ્રમાણભૂત સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને જે જે પુરુષોને આત્માને નિશ્ચય થયો છે, તે તે સર્વ પુરુષ સ્વરૂપને પામ્યા છે, માનસિક આધિ, શારીરિક વ્યાધિ અને બાહ્ય ઉપાધિરૂપ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને થશે, એમ ત્રણે કાળમાં અચળ અખંડ અબાધિત સ્થિતિ છે. આમ આ છ પદને અને તેના ફળરૂપ સ્વસ્વરૂપપ્રાપ્તિને મહામહિમાતિશય સંકીર્તન કરી પરમ ગુરુ જગદ્ગુરુ રાજચંદ્ર પિતાના અંતરાત્માના ઊંડાણમાંથી નિકળેલા આ પરમ ગૌરવપૂર્ણ શબ્દોમાં આ ષપદની પ્રસ્તુતિ કરી છે, આ પદને સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક તરિકે બિરદાવ્યા છે, સદ્ગુરુવચન થકી પ્રાપ્ત આ પદને સ્વસ્વરૂપ પ્રાપ્તિના હેતુ પણે ઉદ્દઘળ્યા છે. અને આ ષદના પ્રકાશક જે સત્પરુષ સદ્દગુરુના કૃપાપ્રસાદથકી આ ષદપ્રાપ્તિ ને સ્વસ્વરૂપપ્રાપ્તિ થાય છે, તે નિષ્કારણ કરુણાશીલ સત્પરુષના પરમ ઉપકાર પ્રત્યે પરમ કૃતજ્ઞતાપૂર્ણ પિતાની અંતરુસંવેદનાને આ પરમગુરુ જગદગુરુ જ્યારે આ નીચેના પરમ ભક્તિપૂર્ણ ચાર નમસ્કારના હૃદયસ્પર્શી ભવ્ય શબ્દોમાં વાચા આપે છે, ત્યારે તો ખરેખર! આ પરમ ગુરુએ છલકાવેલા આ ભાવવારિધિના ભાવની અવધિ જ થાય છે! પરમ ભાવિતાત્મા આ જગદ્ગુરુએ અત્રે આ અમૃતપત્રના અંતે–આ પત્રના મુગટમણિસ્થાને શેભતા ચૂંડારત્ન સમા આ ચાર નમસ્કાર મૂક્યા છે, તે જગતના ચોકમાં ચારે દિશામાં સદ્દગુરુભક્તિનો દિવ્ય પ્રકાશ રેલાવી રહ્યા છે! હજારે ગ્રંથથી પણ જેના ભાવને એક અંશ પણ ન દર્શાવી શકાય એવા આ સદ્દગુરુભક્તિને પરમ મહિમાતિશય કિંડિમ નાદથી ઉદ્ઘેષતા પરમ ભાવપૂર્ણ ચાર નમસ્કાર આ રહ્યા– “જે પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે પુરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્ય, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઇ પણ ઈગ્યા વિના માત્ર નિષ્કારણ કરુણશીલતાથી આપે, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ષપદના અમૃતપત્ર મારા શિષ્ય છે, અથવા ભક્તિના કર્તા છે, માટે મારા છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરીફરી નમસ્કાર હા ! જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિાયર થઈ અન્ય સ્વચ્છ ંદ મટે, અને સહેજે આત્મમાધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું" છે, તે ભક્તિને અને તે સત્પુરુષાને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હા ! જો કદી પ્રગટપણે વમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઇ નથી, પણ જેના વચનના વિચારોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યુ છે, એમ શ્રદ્ઘાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અભ્યામાધ સુખનું પ્રગટ કરનાર, જેના ચાગે સહજમાત્રમાં જીવ પામવા ચેાગ્ય થયા તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હા! નમસ્કાર હા !” આ પર્મ ગુરુ રાજચંદ્રની પરમ ભક્તિ દાખવતા—સદ્ગુરુભક્તિના અનન્ય મહિમાતિશય સંગીત કરતા આ પ×અમૃત ચાર નમસ્કારની પ્રાયે સમસ્ત ભક્તિવાડ્મયક્ષેત્રમાં જોડી જડવી દુ`ભ છે. પરમભક્તિ-અમૃતરસથી છલકાતા આ પરમગુરુના હૃદય—દમાંથી નિકળેલા આ અક્ષરે અક્ષરે પરમભક્તિરસ નિરતા પરમ ભક્તિપૂર્ણ અમૃત આંતરદૃાર વાંચતાં કે સાંભળતાં, કેાઇ પણ સહૃદય જનના હૃદયમાં આ રણકાર કરતા ભક્તિવચનાના પડઘા પડે છે, પદે પદે મસ્તક આપેાઆપ ભક્તિથી નમી પડે છે, અને અક્ષરે અક્ષરે ઉદ્ગાર નિકળી પડે છે કે–નમસ્કાર હૈ। ! નમસ્કાર હા! આ પરમ ગુરુ રાજચદ્રને ! નમસ્કાર હૈ। નમસ્કાર હા આ પરમ જગદ્રુગુરુના આ પરમ અદ્ભુત પ્રત્યેક નમસ્કારને!! પ્રકરણ એકાશીપુ પંચમ કાળ–દુ:ષમ કળિકાળ અંગે પાકાર પરમ કૃપાળુપણાને લીધે યથાનામા પરમ કૃપાળુ દેવ તરિકે પ્રસિદ્ધ નિષ્કારણુ કરુણારસસાગર શ્રીમા મુમુક્ષુએ પરના પત્રોમાં પંચમકાળ-દુઃષમકાળ અંગે પાકાર સ્થળે સ્થળે દેખાય છે, કળિકાળની કરુણ સ્થિતિનું ચિત્ર વારંવાર જોવા મળે છે; અને તેથી દ્રવીભૂત થતા નિષ્કારણકરુણાશીલ શ્રીમના પરમ અનુકંપામય દયા હૃદયનું દિવ્ય દર્શન થાય છે. આ પંચમકાળ અંગેના પાકારનું આ પ્રકરણમાં આલેખન કરશું. આ કાળ પચમકાળ અથવા દુઃષમકાળ તરિકે ઓળખાય છે. કારણકે— એક કાળચક્રના બે વિભાગ છે: ઉત્સર્પિણી અને અવસર્પિણી. ઉત્–ઉંચે સર્પિણી– Page #589 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અધ્યાત્મ રાજથ જતા એટલે કે ઉત્તરાત્તર ચઢતા કાળ તે ઉત્સર્પિણી; અવ-નીચે સપિ ણી-જતા એટલે ઉત્તરાત્તર નીચે ઉતરતા પડતા કાળ તે અવસર્પિણી. આ ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રત્યેકના, ચક્રના ચે-નીચે જતા છ છ આરાની જેમ, છ છ આરારૂપ છ છ વિભાગ છે. તેમાં આ વમાન અવસર્પિણી કાળવિભાગને દુઃષમ નામના પાંચમા આરા વ રહ્યો છે, એટલે વમાન વર્તી રહેલા કાળ પંચમ કાળ અથવા દુઃષમકાળ તરિકે પ્રસિદ્ધ છે. જૈનેતરા તેને કળિકાળ તરિકે ઓળખે છે, તે પણ યથાથ છે. શ્રીમદ્ન તેમના પત્રમાં (અ. ૨૨૨) પ્રકાશે છે—પચમ કાળને નામે જૈન ગ્રંથા આ કાળને એળખે છે; અને કળિકાળને નામે પુરાણુ ગ્રંથા એળખે છે, એમ આ કાળને કઠિન કહ્યો છે; તેના હેતુ જીવને સત્સંગ અને સત્શાસ્ત્રના જોગ થવા આ કાળમાં દુલ ભ છે; અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે.' આ અવસર્પિણી નીચે ઉતરતા પડતા કાળ કેટલા બધા કેવા કરાળ છે તેના શ્રીમદ્ પત્રમાં (અ. ૮૪૪) માર્મિક પેાકાર કરે છે—કરાળ કાળ! આ અવસર્પિણી કાળમાં ચાવીશ તીથ - કર થયા. તેમાં છેલ્લા તીથંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમના પણ અફળ ગયા !’ અને તેમાં પણ આ આ વમાન વર્તી રહેલા અવસર્પિણી કાળ તા એટલેા બધા નિકૃષ્ટ છે કે તે હુંડાવસર્પિણી’ કહેવાય છે. હુંડ એટલે જેના આકારનું કોઈ ઠેકાણું નથી એવા રોડમેડ કપા મેડાળ આ અવસર્પિણી કાળ છે, અને તેમાં પણ આ પંચમ કાળ છે, એટલે તેની દુષ્ટતા માટે પૂછવું જ શું? આત્માના સ્વરૂપને વિષે જે સયત નથી–સંયમી નથી એવા અસતિ જના જ્યાં પ્રાયઃ પૂજાય છે એવું અસંચતિપૂજા નામનું આશ્ચય જ્યાં ચાલી રહ્યું છે એવા આ કાળની નિકૃષ્ટતા માટે પૂછ્યું જ શું? આવા આ નિકૃષ્ટ દુષ્ટ હુંડાવપિ ણી કાળ અંગે શ્રીમદ્ સખેદ પાકારે છે— ઘણાં પ્રત્યક્ષ વતમાના પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિચુંગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવેા દુષમ કાળ કાઇક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પર પરાગત વાત ચાલી આવે છે કે અસયતિ પૂજા નામે આશ્રય વાળા હુડ-બ્રીટ એવા આ પચમકાળ અનતકાળે આશ્ચય સ્વરૂપે તીથ કરાર્દિકે ગણ્યા છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે. કાળ એવા છે. ક્ષેત્ર ઘણું કરી અનાય જેવું છે, ત્યાં સ્થિતિ છે.' (અ. ૫૦૪). ઇ. આ કળિકાળે મનુષ્ચાને સ્વા પરાયણ અને મેહવશ કરી માયિક સંપત્તિની ઇચ્છાવાળા કર્યાં, મુમુક્ષુતાની ઇચ્છાવિહાણા ને ભક્તિશૂન્ય બનાવ્યા, સુલભાધિપણું દુર્લભ કર્યું અને પરમાને ઘેરી લઈ અનને પરમાર્થ અનાબ્યા,−ઇ. પ્રકારે કળિકાળે મનુષ્યેાના મન પર શી અસર કરી તેના મમ`ભેદી ખેદ દર્શાવતાં શ્રીમદ્ પેાકાર કરે છે—કળિકાળે મનુષ્યને સ્વા પરાયણ અને મેાહવશ કર્યા. (અ’. ૧૫૭–૧૨) આશ્ચય - કારક તા એ છે કે કળિકાળે થાડા વખતમાં પરમાને ઘેરી લઈ અનને પરમા Page #590 -------------------------------------------------------------------------- ________________ પંચમ કાળ-દુ:ષમ કળિકાળ અંગે પોકાર ૫૪૫ બનાવ્યું છે. (અં. ર૭૫). આ કાળ સુલભધિપણું પ્રાપ્ત થવામાં વિદ્ધભૂત છે... સને માર્ગ કેઈ સ્થળે દેખાતો નથી. (અં. ૧૯૮). પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર માટે શુન્ય થયું છે. માયામોહ સર્વત્ર ભળાય છે. કવચિત મુમુક્ષુ જોઈએ છીએ, તથાપિ મત-મતાંતરાદિકનાં કારણેથી તેમને પણ જોગ થ દુર્લભ થાય છે. (સં. ૨૪૬). આ કાળમાં મનુષ્યનાં મન માયિક સંપત્તિની ઈચ્છાવાળાં થઈ ગયાં છે. કેઈક વિરલ મનુષ્ય નિર્વાણુંમાર્ગની દઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કેઈકને જ તે ઈચ્છા પુરુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે.” (સં. ૧૮૨) ઈત્યાદિ પ્રકારે મનુષ્યના મન પર થતી કળિકાળની અસરને શ્રીમદે પિકાર કર્યો છે, એટલું જ નહિં પણ આ કળિકાળના યોગે સત્સંગઆદિના વિરહે પિતાને પણ વેદાતી વેદના પરમાર્થહદ સૌભાગ્ય પરના પત્રોમાં આ હદયભેદી શબ્દમાં પિકારી છે–કાળની દુષમતાથી આ પ્રવૃત્તિમાર્ગ ઘણું જીવને સતનું દર્શન કરતાં અટકાવે છે. (સં. ૧૮૧). વારંવાર આપ જણાવે છે, આતુરતા દર્શન માટે બહુ છે; પરંતુ પંચમકાન મહાવીરદેવે કહ્યો છે, કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે, તે ક્યાંથી સાથે રહેવા દે? અને દે તે આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે? (. ૧૮૭). કાળ વિષમ આવી ગયેલ છે. સત્સંગને જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે. એટલે ક્યાંય સાતું નથી. અર્થાત મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તે અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મોટી વિટંબના છે. (સં. ૨૯૮). આપ હદયના જે જે ઉદ્દગાર દર્શાવે છે, તે તે વાંચી આપની યેગ્યતા માટે પ્રસન્ન થાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે ૪૪ મહધકારવાળા આ કાળમાં આપણે જન્મ એ કંઈક કારણયુક્ત હશે જ, એ નિઃશંક છે, પણ શું કરવું, તે સંપૂર્ણ તે તે સૂઝાડે ત્યારે બને તેવું છે. (સં. ૧૮૨) અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તે અનુભવ આપે છે. અમારૂં ચિત્ત નિસ્પૃહ અતિશય છે, અને જગતમાં સસ્પૃહ તરિકે વસ્તી એ છીએ, એ કળિયુગની કૃપા છે.”—એમ ચેથા આરાના આ પરમ પુરુષ શ્રીમદે સત્યુગનું સ્મરણ કરાવે એવા પરમાર્થસખા સૌભાગ્યને પિતાના પરની કળિયુગની કૃપાનું વેદના વ્યંગમાં કહી દેખાડ્યું છે. આવા વિષમ-વિકટ કાળમાં જે અવિષમ-સમ રહે છે તે નિકટભવી જીવ નિકટ કલ્યાણને પામે છે, આવા કળિયુગમાં જે નથી મુંઝાતા તેને નમસ્કાર છે, આવા દુષમકાળમાં જેનું ચિત્ત સંગે કરી પ્રવર્તીનભેદ પામ્યું નથી તે બીજે શ્રીરામ છે, એમ આ કળિકાળમાં મહાકામ માટે જન્મેલ બીજો શ્રીરામ આ રાજચંદ્ર અત્ર આ પત્રોમાં ઉદ્ઘેષણ કરે છે—કુટુંબાદિ સંગ વિષે લખ્યું તે ખરૂં છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહાવિકટ છે. અને જેઓ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. (અં. ૨૨). કાળનું કળિસ્વરૂપ વતે છે, તેને વિષે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા અ-૬૦ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ અધ્યાત્મ રાજચંદ્ર જે જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતે પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ. (અં. ૩૭૬). કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને મેહ તેમાં પરમ પ્રેમ ન આવવા દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અને આ કળિયુગ છે, તેમાં જે નથી મુંઝાતા તેને નમસ્કાર. (સં. ૨૭૩). -શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એ જે કાળ તે આ દુસમ કળિયુગ નામને કાળ છે. તેને વિષે વિહળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતે નથી, એ જે કઈ હોય તે તે આ કાળને વિષે બીજે શ્રી રામ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વતે છે કે એ ગુણોના કેઈ અંશે સંપન્ન પણ અલ્પ જ દષ્ટિગોચર થતા નથી.” (અં. ૩૮૪). આવા નિરાશાજનક વિષમ દુષમ કળિકાળમાં પણ જે આમ ઉક્ત પ્રકારે વર્તે તે નિકટ કલ્યાણને પામે એ આશાને અમર સંદેશ પણ અત્ર આ તેવી અનંતગુણવિશિષ્ટ આત્મદશાસંપન્ન બીજા શ્રી રામે–આત્મારામ રાજચન્દ્ર આપે છે. આ વિષમ દુઃષમ કાળનું વિષમપણું-દુઃષપણું શાને લઈને છે? આ કાળમાં મુખ્ય હાનિ શાની થઈ છે? એ સ્પષ્ટ કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે કે આ કાળમાં મુખ્ય હાનિ સત્સંગની થઈ છે, પરમાર્થ પ્રાપ્તિના કારણેની હીનતા થઈ છે, એટલે જ આ કાળનું દુઃષમપણું વિષમ પણું પ્રગટે છે. કાળનું દુઃષપણું પિકારતા શ્રીમદના આ ટંકેત્કીર્ણ પત્રઉલેખે પરથી આ વસ્તુ સાવ સ્પષ્ટ થઈ જાય છે— કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે, અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. (અં. ૨૧). મહાવીરદેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણું મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે, એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત સંપ્રદાયમાં રહ્યાં નથી, અને એ મળ્યા વિના જીવને છૂટક નથી. આ કાળમાં મળવાં દુષમ થઈ પડયાં છે. માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશે. (સં. ૧૭૩). કરાળ કાળ હેવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી. સદ્ધર્મને ઘણું કરીને લેપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધ મને જેગ સપુરુષ વિના હોય નહીં, કારણકે અસતમાં સત્ હેતું નથી. ઘણું કરીને સન્દુરુષનાં દર્શનની અને જેમની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળા વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? (અં. ૨૪૯). આ લેક ત્રણે કાળને વિષે દુઃખે કરીને પીડાતે માનવામાં Page #592 -------------------------------------------------------------------------- ________________ પંચમ કાળ–દુ:ષમ કળિકાળ અંગે પાકાર ૫૪૭ આ વતે છે, તે તેા મહા દુઃષમકાળ છે; અને સર્વ પ્રકારે વ્યરૂપ શ્રી સત્સંગ તે તે સવ કાળને વિષે પ્રાપ્ત કાળમાં પ્રાપ્ત થવા ઘણા ઘણા દુર્લભ હાય એમાં કઈ ૨૮૨). આવ્યા છે; અને તેમાં પણ વિશ્રાંતિનું કારણ એવા જે થવા દુર્લભ છે. તે આ આશ્ચય કારક નથી. (અ. " જેને વિષે પરમા ધમની પ્રાપ્તિનાં કારણા પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવેા કલ્યાણના ઉપાય તે, જીવને પ્રાપ્ત થયે! આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણુ', નિવૃત્તિ, સત્સંગ આદિ સાધને આ કાળને વિષે પરમદુલ ભ જાણી પૂર્વના પુરુષાએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યો છે; અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનાના સંચાગ તા કવચિત્ પણ પ્રાપ્ત થવા ખીજા અમુક કાળમાં સુગમ હતા; પણ સત્સંગ તે સ કાળમાં દુર્લભ જ દેખાય છે; તેા પછી આ કાળને વિષે સત્સંગ સુલભ કચાંથી હાય? પ્રથમનાં ત્રણ સાધન કઇ રીતે આ કાળમાં જીવ પામે તે પણ ધન્ય છે. (અ. ૪૩૩). આ કાળ સ્વભાવે કરી તીથ કરાદિકે દુષમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રત્યેાગે અનાય પણા ચેાગ્ય થયેલાં એવાં આવાં ક્ષેત્રો વિષે તે કાળ ખળવાનપણે વર્તે છે. લેાકેાની આત્મપ્રત્યયાગ્ય બુદ્ધિ અત્યંત હણાઇ જવા યેાગ્ય થઇ છે. એવા સર્વ પ્રકારના દુષમ ચેાગને લીધે વ્યવહાર કરતાં પરમાર્થીનું વિસરવું અત્યંત સુલભ છે, અને પરમાર્થાંનું અવિસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણ' એટલી વિશેષતા છે. અને આનંદઘનજીના કાળ કરતાં વતમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને ખચવા ચેાગ્ય ઉપાય હાય તેા તે એક માત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જાય છે.' (અ. ૪૫૩). ઇત્યાદિ પ્રકારે આ વમાનકાળની કરુણ સ્થિતિનું તાદ્દશ્ય ચિત્ર આલેખતા અને સત્સંગની પરમ દુલભતા પાકારતા શ્રીમના આ વેધક વચના સહૃદયાના હૃદય દ્રવીભૂત કરે એવા આ દુષમકાળ અંગે હૃદયભેદી પેાકાર પાડે છે. આ આમ આ કાળમાં મુખ્ય હાનિ સત્સંગની થઇ છે, અને પરમાર્થીની પ્રાપ્તિ તા પરમાર્થ પ્રાપ્ત સત્પુરુષના સત્સંગને આધીન છે. એટલે પરમા માની પ્રાપ્તિ આ ઢાળમાં દુર્લભ થઈ પડી છે; અને આ પરમામાગની દુ'ભતાને લઇને જ કાળની ‘દુઃષમ' સ’જ્ઞા છે, એની સૂક્ષ્મ શાસ્ત્રીય મીમાંસા કરતાં શ્રીમદ્ન દુઃખમ કાળ 'ગેના અમૃત પત્રમાં (અ'. ૪૨૨) પ્રકાશે છે—જિનાગમમાં આ કાળને દુસમ એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમકે દુસમ શબ્દના અર્થોં દુઃખે કરીને પ્રાસ થવા ચેાગ્ય એવા થાય છે. તે દુ:ખે કરીને પ્રાપ્ત થવા ચાગ્ય તે એવા એક પરમા મા મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાર્થ. માગનું દુલ્લભપણું તેા સર્વાં કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ અધ્યાત્મ રાજચંદ્ર કાળ પણ દુલ્લભીપણાનાં કારણરૂપ છે.”—આમ કેમ થવા પામે છે તેને તત્ત્વજ્ઞાનિક (Scientific) ખુલ્લેખુલ્લે ખુલાસો કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે કે આ કાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરા છે એવા પૂર્વના આરાધક છે ઘણું કરી દેહ ધારણ ન કરે, એટલે પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુગમ સુલભ નથી. આમ પૂર્વના આરાધક જેનું અલ્પપણું એ આદિ છતાં સર્વથા તે માર્ગની પ્રાપ્તિને અભાવ–અસંભવ છે, એમ નથી, પણ હજુ પણ તેને પૂરેપૂરો સદુભાવ–સંભવ છે, એટલે નિરાશાનું લેશ પણ કારણ નથી પણ આશાનું પૂરેપૂરું કારણ છે. અને તે ઝળકતા કિરણ જેવું આશાનું કારણ એ છે કે–દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વ જ્ઞાનીઓનું કથન છે.” એટલે “વર્તમાનકાળને વિષે જે કંઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે” એમ છે, એવું ઝળકતી આશાનું પૂરેપૂરું કારણ છે. આનો અર્થ એમ થયો કે પરમાર્થમાગ સર્વને દુઃખે કરીને પ્રાપ્ત થાય એ સર્વથા પ્રાપ્ત ન થાય એ અલભ્ય છે એમ નથી, પણ તે ઘણું કરીને દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો દુર્લભ્ય છે. એટલે જ શ્રીમદ્ આ વસ્તુ અત્ર સાવ સ્પષ્ટ કરે છે– સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એ એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણું કારણે પ્રત્યક્ષ દેખાય છે. આ કારણોનું આવું પરમ બુદ્ધિગમ્ય (most intelligent analysis) પૃથકકરણ શ્રીમદ્ કરે છે– (૧) પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. (૨) બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાધકમાર્ગ માની લઈ છ પ્રવૃત્તિ કરી હોય છે. (૩) ત્રીજું કારણ ઘણુ કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદ્દગુરુને એગ બને, અને તે પણ કવચિત્ બને. (૪) ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્ગુરુવાદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્દગુરુવાદિકને વિષે સત્ય પ્રતીતિ માની ત્યાં જ રોકાઈ રહે છે. (૫) પાંચમું કારણ કવચિત્ સત્સમાગમને યોગ બને તોપણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સ માગમાદિ કે પિતાની કલ્પનાથી મિથ્યાને સત્યપણે પ્રતીતિ કરી હાય.” આવા કારણોને લઈ પરમાર્થમાર્ગનું દુર્લભપણું છે અને તેને લઈને કાળનું દુષમપણું છે. અને આમ સત્સંગઆદિના અભાવે અને અસત્સંગઆદિના પ્રભાવે પરમાર્થ. માર્ગની પ્રાપ્ત આ કાળમાં દુર્લભ થઈ પડી છે, પરમાર્થનું ક્ષીણપણું થયું છે. આવું આ વર્તમાનકાળનું કરુણ ચિત્ર આલેખતાં જેને પરમ કરુણ વછૂટી છે, પરમ અનુકંપા પ્રગટી છે, એવા શ્રીમદ્દ પરમાર્થ સદ્ સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અં. ૩૯૮) આ કરુણ સ્થિતિનું એર દર્શન કરાવી આ કાળમાં પરમાર્થના ક્ષીણપણાનું એર કરુણ ચિત્ર Page #594 -------------------------------------------------------------------------- ________________ પંચમ કાળ-ક્ષમ કળિકાળ અંગે પાકાર ૫૪૯ આલેખન કરે છે, અને આ કરુણ સ્થિતિથી ઉપજતી અનુક ંપા દર્શાવતી નિષ્કારણુ કરુણા પ્રકાશે છે—શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણાં ચેાગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દલ્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુસમ કહેવા ચેાગ્ય છે, જો કે સ કાળને વિષે પરમાથ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષાના જોગ દુલ્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તેા અત્યંત દુલ્લ હાય છે. જીવાની પરમા વૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હાવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષાનાં ઉપદેશનું બળ એછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણુ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાથ માગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળે આવે છે.’—અત્રે મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું ક્ષીણુપણુ છે એ જ પચમકાળને દુઃખમ કહેવાનું અંતર્યંત મુખ્ય કારણુ છે એમ સ્પષ્ટ પ્રકાશ્યું છે; અને આ પરમા સંબ ંધીનું ક્ષીણપણું થવાનું મુખ્ય કારણ પણ જેને પરમા પ્રાપ્તિ થઇ છે એવા પરમાર્થ પ્રાપ્ત સત્પુરુષાના જોગ-સત્સંગ મળવા દુર્લભ થઈ પડ્યો છે એ છે, એટલે જીવાને પરમાથ પ્રાપ્તિ દુલભ થઇ પડી છે. અને તેનું પણ અંતગત કારણ એ છે કે હું પરમા પાસું એવી પરમા પ્રત્યે અનુકૂળ વલણુ–સાચી જિજ્ઞાસા ધરાવતી જીવાની પરમાર્થવૃત્તિ ક્ષીણ થતી ચાલી છે, એટલે તે પ્રત્યે જ્ઞાનીના ઉપદેશનું ખળ પણુ ક્ષીણુ થતું જાય છે અને ક્રમે કરીને પરમાથ માગ વ્યવચ્છેદ થવા જેવા—વચ્ચે છૂટી જવા જેવા— ભંગ પામવા જેવા કાળ આવે છે. આમ અંતર્વેદના દર્શાવી શ્રીમદ્ આ વમાનકાળની પરમાર્થ સંબંધી કરુણ પરિસ્થિતિ પેાકારે છે. · આ કાળને વિષે અને તેમાં પણ હમણા લગભગના સૈકડાથી મનુષ્યની પરમાથ વૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાન ંદ સ્વામીના વખત સુધી મનુષ્યામાં જે સરળ વૃત્તિ હતી, તે અને આજની સરળ વૃત્તિ એમાં મેાટો તફાવત થઈ ગયા છે. ત્યાંસુધી મનુષ્યાની વૃત્તિને વિષે કઈ કઈ આજ્ઞાંક્તિપણું, પરમાની ઈચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જો કે હજી આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી, તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તાપણુ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે; એમ જાણીએ છૈયે’. સામ આ ચાલુ સૈકાના કાળની પરમાસબંધી કરુણુ સ્થિતિનું ઊંડુ દર્દ ભર્યું" ચિત્ર અત્ર શ્રીમદે આલેખ્યું છે, અને ખેદ દાખવ્યા છે કે લેાકેાની પરમાર્થ વૃત્તિ ઘણી ઘણી ક્ષીણ થઈ ગઈ છે, સરળવૃત્તિ ઘણી ચાલી ગઈ છે, આજ્ઞાંકિતતા, પરમાથ ઇચ્છાનિશ્ચયદૃઢતા ઘણાં ક્ષીણ થઈ ગયાં છે; આવે! આ ઘણુંા વિષમ કાળ આવી પડ્યો છે. આવું આ કાળનું કરુણ સ્વરૂપ દેખી પેાતાને ઉપજતી પરમ અનુક'પા–પરમ કરુણા દાખવતા પરમ કરુણાળુ શ્રીમદ્ પાકારે છે— • આવું કાળનું સ્વરૂપ જોઇને મેાટી અનુકંપા હૃદયને વિષે અખડપણે વર્તે છે. જીવાને વિષે કાઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિના ઉપાય એવા જે સર્વોત્તમ Page #595 -------------------------------------------------------------------------- ________________ પપ૦ અધ્યાત્મ રાજચંદ્ર પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વધમાનપણને પ્રાપ્ત થાય, તો જ તેને સત્પરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી, તે વૃત્તિ સજીવન થાય અને કઈ પણ જીવોને, પરમાર્થ સંબંધી જે માગે તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે? તથાપિ તેમ થવું બહુ દુલ્લભ જાણીએ છયે, અને તેનાં કારણે પણ ઉપર જણાવ્યાં છે.” -કાળની કરુણ સ્થિતિ દેખી અનુકંપાથી દ્રવતા હૃદયે નિષ્કારણકરુણારસ સાગર પરમ કૃપાળુ શ્રીમદે અત્ર પત્રમાં પોતાનું હૃદયદ્રાવક અંતરુસંવેદન દાખવ્યું છે કે–દુઃખની આત્યંતિક-સર્વથા નિવૃત્તિને ઉપાય સર્વોત્તમ–સર્વથી ઉત્તમ એ જે પરમાર્થ છે, તે પરમાર્થ સંબંધી વૃત્તિ જે કંઈ પણ વધમાનપણને પ્રાપ્ત થાય–જીની પરમાર્થવૃત્તિ વધે, તે જ તેને સત્પરુષનું ઓળખાણ થાય; એટલે તે પરમાર્થવૃત્તિ સજીવન થાય–ફરી જીવંત થાય અને ઘણું જેને પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એવી અનુકંપા નિષ્કારણ કરુણ પિતાના હૃદયમાં અખંડપણે રહ્યા કરે છે. તે પણ ઉપરોક્ત કારણેને લઈ તેમ થવું ઘણું દુર્લભ છે. અર્થાત્ હું પરમાર્થ પામું એવી પરમાર્થ પ્રત્યે પ્રેમચિનું વલણ ધરાવતી પરમાર્થ વૃત્તિ જેમાં ક્ષીણ થઈ ગઈ છે–ઊગતી નથી, પરમાર્થઈચ્છા–પરમાર્થજિજ્ઞાસા રહી નથી, સરળતા રહી નથી, આજ્ઞાંક્તિપણું રહ્યું નથી, ઈત્યાદિ ગ્યતારૂપ કારણોના અભાવને લઈ તેઓ પરમાર્થને–પરમાર્થ ઉપદેશને ઝીલી શકે એવી તેમની ગ્યતા પણ રહી નથી, તે પછી તેઓ પરમાર્થમાગને કેમ પામી શકે? એવી શોચનીય સ્થિતિ દેખી પિતાના હૃદયમાં અખંડ અનુકંપા રહે છે. આવી પિતાને પ્રાપ્ત પરમાર્થમાર્ગને લાભ બીજા જીવને આપવા પરમકૃપાળુ શ્રીમદૂની પોતાની પરમ અનુકંપા છતાં અને પરમાર્થમાર્ગ પ્રકાશ કરવા પોતાની પરમ કરુણ છતાં, પરમાર્થચિંતાની ક્ષીણતાને લઈ લોકોને ઓળખાણ થવું અત્યંત વિકટ છે, એ દર્શાવતાં શ્રીમદ્ માર્મિક પિકાર કરે છે– જે પુરુષનું દુલભપણું ચેથા કાળને વિષે હતું, તેવા પુરુષને જગ આ કાળમાં થાય એમ થયું છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા છને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી ફુલ્લભ છે, અત્યંત દુલભ છે, અને કદાપિ પ્રતીતિ આવી છે તેમને જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહે ફુલ્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તો પણ એને સસંગ રહે દુલ્લભ છે. જે પરમાર્થનું મુખ્ય કારણ તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યાં છે જે કારણે તેને વધારે બળવાનપણે દેખીએ છયે અને એ વાત જેઈ ફરીફરી અનુકંપા ઉત્પન્ન થાય છે.” –શ્રીમદ આ કાળમાં પોતે પરમાર્થપ્રાપ્તિમાં એકા (ace) છે–પોતાને પરમ પરમાર્થ. પ્રાપ્તિ થઈ છે, અને ચેથા આરામાં પણ પ્રાપ્ત થવા જે દુર્લભ છે એવા પરમ પરમાર્થ. પ્રાપ્ત પુરુષ પિતે છે, એવું આત્મસંવેદનમય નિરભિમાન આત્મભાન પિતાને છે, એટલે જ પરમ માદવમૂત્તિ આ પુરુષે ત્રીજા પુરુષમાં આ માર્મિક વચન કહ્યું છે-જે પુરુષના દુલભપણું ચોથા કાળને વિષે હતું, તેવા પુરુષને જોગ આ કાળમાં થાય એમ થયું Page #596 -------------------------------------------------------------------------- ________________ પથમ કાળ–દુ:ખમ કળિકાળ અંગે પાકાર પા છે.'—એ આત્મપશી` વચન આત્મસામર્થ્યના યથા ભાનથી નિરભિમાનપણે લખી શ્રીમદ્ પાતાને યથા'પણે એળખનાર પોતાના હૃદયજ્ઞ પરમા સુધ્દ સૌભાગ્યને વર્તમાન પરિસ્થિતિ શી છે એ દર્શાવતું હૃદયભેદી વચન લખે છે—લેાકેાની પરમાથ ચિ’તા જ જ્યાં ક્ષીણ થઈ ગઈ હૈાય ત્યાં આવા પુરુષનુ' ઓળખાણ પણ અત્યંત-ઘણું ઘણું વિકટ છે; કદાચ ઓળખાણ થાય તે પ્રતીતિ આવવી દુર્લભ છે, પ્રતીતિ આવી તે નિશ્ચય રહેવા દુલ ભ છે, નિશ્ચય આવ્યો તે તેના સત્સંગ રહેવા દુલ ભ છે, અને પરમાનું મુખ્ય–પ્રધાન કારણ તા તે સત્સંગ જ છે. આવી સ્થિતિમાં ઉપરોક્ત કારણો એર મળવાનપણે વતા દેખી ફરી ફ્રી અનુકંપા ઉપજે છે. આમ અક્ષરે અક્ષરે જ્યાં પરમ અનુકંપાના અરા નિઝરે છે, એવા આ હૃદયદ્રાવક વચન લખી નિષ્કારણૢકરુણારસસાગર શ્રીમદ્, આત્મસામર્થ્યના યથા ભાનથી સ`થા નિરભિમાન પણે જ, આ અમૃતપત્રના શિખરે અમૃતકળશ ચઢાવ્યેા હાય એવા આ મપૂ અમૃત વચન લખે છે ઈશ્વરેચ્છાથી જે કાઈ પણ જીવાનું કલ્યાણ વત્તમાનમાં પણ થવું સુજિત હશે તે તે તેમ થશે, અને તે ખીજેથી નહી’ પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છૈયે. તથાપિ જેવી અમારી અનુકંપાસંયુક્ત ઇચ્છા છે તેવી પરમા વિચારણા અને પરમાથ પ્રાપ્તિ જીવાને થાય તેવા કઇ પ્રકારે એછે જોગ થયા છે એમ અત્ર માનીએ ચે. ગ ગાયમુનાદિના પ્રદેશને વિષે અથવા ગુજરાત દેશને વિષે જો આ દેહ ઉત્પન્ન થયા હેાત, ત્યાં વર્ષોંમાનપશુ પામ્યા હાત તેા તે એક બળવાન કારણ હતું એમ જાણીએ યે; બીજું પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હેાત અને બ્રહ્મચય વનવાસ હેાત તે તે તે બળવાન કારણ હતું, એમ જાણીએ છૈયે. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હાત અને ઉપાધિોગરૂપ પ્રારબ્ધ ન હાત તેા તે ત્રીજું પરમા ને બળવાન કારણ હતું એમ જાણીએ છૈયે. પ્રથમ કહ્યાં તેવાં એ કારણેા તા થઈ ચૂકયાં છે. એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજી ઉપાધિોગરૂપ જે પ્રારબ્ધ તે શીવ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી,—તે તેમ થવું હજી બાકી છે, તથાપિ તે પણ હજી વિચારયેાગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધને સહેજે પ્રતીકાર થઈ જાય એમ જ ઇચ્છાની સ્થિતિ છે, અથવા તેા વિશેષ ઉદયમાં આવી જઇ થેાડા કાળમાં તે પ્રકારના ઉય પરિસમાપ્ત થાય તે તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે; અને એ બે પ્રકારમાં તા હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે; એમ આત્મસંભાવના છે; અને એ સંબંધીના મેાટા વિચાર વારંવાર રહ્યા કરે છે.’ —આ ઊંડી અંતર્વેદના દાખવતા મમ ભર્યા શબ્દો શ્રીમદ્નની ઘણી ઘણી જીવનકથા કહી જાય છેઃ ઈશ્વરેચ્છાથી—પરમાત્માના જ્ઞાનમાં દેષ્ટ ભાવ પ્રમાણે પરમાત્માની ઇચ્છાથી (આરોપિત ભાવે) જે કાઇ પણ જીવાનું વત માનમાં કલ્યાણ થવાનું સજેલું હશે—નિર્માણ થયેલું હશે તે તેા તેમ થશે, અને તે ખીજેથી-અન્ય દ્વારેથી નહિ, પણ ‘અમ થકી’— અમારાથી, એમ અત્ર લખ્યું છે, તે સ્પષ્ટ સૂચવે છે કે પોતે પરમ પરમાથ પ્રાપ્ત છે, એટલે પ્રાપ્ત પાસેથી પ્રાપ્તિ થઈ શકે એ ન્યાયે આ વચન ઉભરાતા આત્મસામર્થ્ય ના તટસ્થ દનથી નિકળી પડયું છે. આમ પરમા માગ આપવાની અને પમાડવાની Page #597 -------------------------------------------------------------------------- ________________ પર અધ્યાત્મ રાજથકે શ્રીમદ્દની પેાતાની તા પરમ યાગ્યતા છે, અને તે ખીજા જીવા પામે એવી પરમ અનુકપાયુક્ત તેવી પરમ ઇચ્છા પણ છે, પણ તે પામવાની–ઝીલી શકવાની ચેાગ્યતા ધરાવનારા જીવેાની ચેાગ્યતાની ન્યૂનતા છે. એટલે જ અત્ર મામિ કપણે લખ્યું છે કે જેવી અમારી અનુક ંપાસંયુક્ત ઈચ્છા છે તેવી પરમાથ વિચારણા અને પરમાથ પ્રાપ્તિ જીવાને થાય તેવા કોઈ પ્રકારે એછે જોગ થયા છે;' અને સ્પષ્ટપણે સૂચવ્યું છે કે બીજા જીવાને પરમાથ પ્રાપ્તિમાં ખળવાન કારણરૂપ થઈ પડે એ અથે` પેાતાનું ઉપાધિોગનું પ્રારબ્ધ જેમ અને તેમ શીઘ્ર નિવૃત્ત થાય એવી ગવેષણા પાતે કરી રહ્યા છે,-અને તે પણ નિષ્કામ–નિષ્કારણુ કરુણાના હેતુથી; અને તે પ્રારબ્ધ પણ સહેજે નિવારણ થઈ જાય અથવા વધારે ઉદયમાં આવી જલદી પૂરૂ' થાય એવી નિષ્કામ કરુણાની સ્થિતિ છે,-માત્ર પરમાથ સિવાય ખીજું કંઈ પણ પ્રયેાજન નથી એવી નિષ્કારણુ કરુણાની અખંડ વના છે. કારણ કે એમ નિરુપાધિ નિવૃત્તિોગ અને તે પરમા મા પ્રકાશની અનુકૂળતા થાય; પશુ જ્યાંલગી તેમ સહજ સ્વભાવે ન અને, ત્યાંલગી તે પ્રારüાય ઉદાસીનપણું–સમપણે વેદી લેવા એ શ્રીમદ્નની આત્મસંભાવના છે—અખ’ડ આત્મનિશ્ચય છે. આમ આ દુઃષમકાળમાં પરમા માની પ્રાપ્તિ જીવાને પરમ દુલ ભ થઈ પડી છે, પરમાનું ઘણું ઘણું ક્ષીણપશુ થયું છે, એ પ્રત્યે પરમ અનુક'પાથી અક્ષરે અક્ષરે ધબકતા આ અમૃત પત્રમાં પણ દુઃષમકાળ અંગે શ્રીમના હૃદયભેદી પાકાર સંભળાય છે. પ્રકરણ ખ્યાશીમુ મેાક્ષપુરુષાર્થની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષુને જાગૃતિ આ દુઃષમકાળનું દુઃષમપણુ' કહ્યું છે, તે કાંઇ પુરુષાર્થહીન થવા અર્થ' નહિં, પણ પુરુષાથની જાગૃતિને અર્થે કહ્યું છે. કારણ કે દુઃષમકાળની દુઃષમતા મુખ્યપણે તે,-ગત પ્રકરણમાં વિવરી બતાવ્યું તેમ,-પરમા માગ ની પ્રાપ્તિની દુલભતાને કારણે છે; એ જ વસ્તુ ત્યાં ટાંકેલા દુઃષમકાળ અંગેના વિશિષ્ટ પત્રમાં (અ. ૪૨૨)શ્રીમરે નિષ્તષ પૃથક્કરણથી કેવી સમજાવી છે તે ત્યાં મતાવી આપ્યું છે; અને એ જ અમૃતપત્રના અંતે શ્રીમદે મુમુક્ષુને પરમ પુરુષાપ્રેરક ઉદ્બાધન કર્યું” છે કે—આ દુસમપણુ' લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાથ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંચાગમાં તે જીવને કંઇક આછી જાગૃતિ હોય તે પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિફળ યાગ વતા હાય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ Page #598 -------------------------------------------------------------------------- ________________ મિક્ષપુરુષાર્થની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષને જાગૃતિ ૫૫૩ ન થાય; અને તેવા કેઈ પ્રવાહમાં ન તણુઇ જવાય.” આનું તાત્પર્ય એ છે કે આ દુષમકાળની દુષમતા મુખ્યપણે શા કારણે છે તેનું સ્વરૂપ વિચારી, મુમુક્ષુએ નિરાશ–નિરુત્સાહી ન થતાં, પૂર્ણ આશાથી પરમ ઉત્સાહથી ઓર પુરુષાર્થ જાગૃતિ રાખવાની છે, એક માત્ર મેક્ષઅભિલાષ રાખી પ્રબળ મોક્ષપુરુષાર્થ કુરાવવાનો છે. આ મેક્ષ અને મોક્ષપુરુષાર્થ અને આ પ્રકરણમાં વિવરણ કરશું. જ્ઞાનીને ઉપદેશ કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહિં, સદાય પુરુષાર્થ જાગૃતિ જ પ્રેરે. એટલે મુમુક્ષુએ વર્તમાનમાં કાળદોષથી પ્રવર્તતા માર્ગના કલ્પિત પ્રકારના વહેણમાં ન પડતાં કે ન તણાતાં મેક્ષ માટે પરમ આત્મપુરુષાર્થ કુરાવવા ગ્ય છે. કારણ કે કઠિન કરે કાળ (hard times) હોય તે જેમ અર્થોપાર્જન અર્થે વધારે પ્રયત્ન કરે પડે છે–વિશેષ પુરુષાર્થ કરવો પડે છે -કો જ જોઈએ, નહિં તે ભૂખે મરવું પડે તેમ આ કઠિન દુઃષમ કાળ છે તે ધર્મોપાર્જન અર્થે–એક્ષસાધન અર્થે ઓર જોરશોરથી પ્રયત્ન કરવા જોઈએ, એર વિશેષ આત્મપુરુષાર્થ કુરાવ જોઈએ, નહિં તે સંસારદુઃખે મરવું પડે. ઘરમાં ચોર પિઠો હોય તે લાંબા થઈ સોડ તાણીને સૂઈ રહેવું કામ ન આવે–પાલવે નહિં, તકેદારી રાખી ખબરદાર-વિશેષ જાગૃત જ રહેવું જોઈએ; તેમ આત્માનું ધર્મધન લૂંટી લેનાર આ કળિકાળરૂપ માટે ચોર પિઠે છે, તે પ્રમાદમાં પડ્યા રહેવું કામ ન આવે, ઉલટું વિશેષ સાવધાન સાવચેત રહી આત્મપ્રવૃત્તિમાં સદા જાગ્રત જ રહેવું જોઈએ. એ જ પરમ આત્મપુરુષાથી શ્રીમકુના ઉપર ટકેલ પરમાર્થગંભીર વચનનો આશય છે. એટલે મુમુક્ષુએ સાચા મુમુક્ષુના શમ -સંવેગાદિ લક્ષણ આત્મામાં પ્રગટાવી, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય મોક્ષમાર્ગની અખંડ એકનિષ્ઠ આરાધના કરવા કટિબદ્ધ થવું જોઈએ; આ કાળમાં મોક્ષ નથી, હજુ ભવસ્થિતિ ઘણી લાંબી છે, એવી હીન પુરુષાર્થની વાત ન કરતાં કે ન સાંભળતાં, આ કાળમાં પણ માત્ર એક ભવ જ બાકી રહે એવું એકાવતારીપણું પ્રાપ્ત થઈ શકે એટલે સુધીની સાધના તે કરી શકાય એમ છે એવી આત્મપુરુષાર્થની જ વાર્તા કરવાસાંભળવા ચગ્ય છે, અને તે અર્થે સર્વાત્માથી-આત્માની સમસ્ત શક્તિથી આત્મપુરુષાર્થ આદરવા ગ્ય છે. મુમુક્ષુઓને નિરાશ નહિં થતાં આશાને અમર સંદેશ આપતા શ્રીમદ્ આ ટેકેન્ઝીણું અમૃત શબ્દમાં મુમુક્ષુઓને સાચી મુમુક્ષુતા પ્રગટાવવાનું આહ્વાન કરી પરમ પુરુષાર્થપ્રેરણ કરે છે– વર્તમાનકાળ દુસમ કહ્યો છે, છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે, માટે વિચારવાની છે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહમાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી ગુરુનો પેગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાને સત્ય માર્ગ પ્રાપ્ત કર, મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણે અવશ્ય સંભવે છે; અથવા તે ગુણે વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તે પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરિફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાગ અવશ્ય સમજાય છે.” અ૭૦ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ અધ્યાત્મ રાજચંદ્ર આવી અપૂર્વ પુરુષાર્થ પ્રેરણાનું ભવ્ય ઉદ્દબોધન કરતા શ્રીમદે વર્તમાનમાં પ્રવર્તી રહેલા ત્રણ પ્રવાહમાંથી કોઈ પણ પ્રવાહમાં રખેને ન પડી જવાય એ અર્થે સાવચેત–સાવધાન રહેવા તે પ્રવાહનું સ્વરૂપ અત્ર પત્રમાં પ્રથમ જ દર્શાવી મુમુક્ષુઓને પ્રથમથી જ જાગૃત કરી દીધા છે. વર્તમાનકાળમાં મોક્ષમાર્ગની માન્યતા અંગે ત્રણ પ્રકારના અંતરપ્રવાહ (under-cuments) સમાજમાં વહી રહ્યા છે, અને તેને પિતપોતાની કલ્પના (imagination) પ્રમાણે જ મોક્ષમાર્ગ કલ્પી રહ્યા છે. આ કલ્પિત પ્રવાહમાં જાણ્યે-અજાણ્યે ન તણાઈ જવાય એ અર્થે શ્રીમદે આ પ્રવતી રહેલા ત્રણ પ્રવાહનું (Currents) નિgષ વિવેચન આ દુષમકાળ અંગેના સુપ્રસિદ્ધ અમૃતપત્રમાં સવિસ્તર કર્યું છે, અને તે સર્વ કાળના સર્વે મુમુક્ષુઓને વિષમ ભવસાગરમાં દીવાદાંડી સમું અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવું હોવાથી તેની અગ્ર સવિસ્તર વિચારણા કરશું. તેમાં–પ્રથમ તો આ ત્રણ પ્રવાહને સામાન્ય નિર્દેશ કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે– “ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણમાં જીવે મોક્ષમાર્ગ કમ્યો છે, અથવા બાહકિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કો છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચી કથનમાત્ર અધ્યાત્મ પામી મેક્ષમાર્ગ કો છે. એમ કપાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તો તે માન્યતાને આગ્રહ આડે આવી પરમાર્થ પામવામાં થંભભૂત થાય છે.”–અત્રે “કલ છે' એ શબ્દથી આ ત્રણે પ્રવાહપ્રકાર કલ્પનારૂપ હોવાથી અસત્ છે એમ સૂચવ્યું છે: (૧) રસ વિનાની શેરડી જેમ શુષ્કસુક્કી ભાવસિવિનાની શુષ્ક ક્રિયાની જ જ્યાં પ્રધાનતા-મુખ્યતા છે એ મોક્ષમાર્ગની કલ્પનાને એક પ્રવાહપ્રકાર છે. (૨) એનાથી ઉલટ, બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ છે એવો મોક્ષમાર્ગની કલ્પનાને બીજો પ્રવાહપ્રકાર છે. (૩) સ્વમતિકલ્પનાઓ–પિતાની બુદ્ધિની કલ્પના પ્રમાણે સ્વચ્છેદે અધ્યાત્મગ્રંથ વાંચી કથનમાત્રકહેવામાત્ર-માત્ર વાચજ્ઞાનરૂપ અધ્યાત્મ પામી, મેક્ષમાર્ગ માન્ય છે એ મોક્ષમાર્ગની કલ્પનાને ત્રીજે પ્રવાહપ્રકાર છે. આવા ત્રણ પ્રવાહપ્રકારની કલ્પનારૂપ માન્યતા છે કરી લીધી છે, એટલે જ્યારે સત્સમાગમાદિથી સાચું જાણવાનો જોગ થાય છે ત્યારે તેમાં તે તે ખોટી માન્યતાને આગ્રહ વચ્ચે આડે આવી પરમાર્થ પ્રાપ્ત થવામાં થંભભૂત –થંભાવી દે એ આડો–આડા થાંભલા જે અંતરાયભૂત થાય છે. આમ સામાન્ય નિર્દેશ કરી પ્રથમ પ્રકારનું વિવરણ કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે– જે જીવે શુષ્કક્રિયાપ્રધાનપણમાં મોક્ષમાર્ગ કપે છે, તે જેને તથારૂપ ઉપદેશનું પિષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તે તેમણે વિચાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત્ જ્ઞાનદર્શન પદ કહેવાં પડે તો ત્યાં લૌકિક કથન જેવા ભાવનાં કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ Page #600 -------------------------------------------------------------------------- ________________ માક્ષરુષાર્થની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષને જાગૃતિ પપ૧ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે.’– શુષ્કક્રિયાપ્રધાનીનું જે આ તાદશ્ય ચિત્ર પરમ કરુણાળુ શ્રીમદે અત્રે આલેખ્યું છે, તે વખ્તમાનમાં સમાજમાં પ્રવર્તી રહેલા ક્રિયાજડપણાના પ્રવાહને કરુણ ચતાર દષ્ટિસન્મુખ ખડે કરે છે. શુષ્કક્રિયાપ્રધાનની આ મૂઢ માન્યતા દૂર કરવાની વાત તો દૂર રહે પણ તેવા જીવોને તથારૂપ–તેવા પ્રકારના ઉપદેશનું આ બધું બરાબર છે એવું ઉત્તેજનરૂપ પિષણ ઉપદેશક તરફથી મળ્યા કરે છે,–મહામુનિ દેવચંદ્રજીએ પિોકાર્યું છે તેમ– “દ્રવ્યક્રિયારુચિ જીવડા રે, ભાવધર્મરુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?”—એના જેવી સ્થિતિ થાય છે; મૂઢ માન્યતાનું શોષણ થવાને બદલે પોષણ થાય છે. એટલે જ્ઞાનાદિ ચાર આરાધનાપ્રકાર પરત્વે પણ કેવી મૂઢ માન્યતા પ્રવર્તી રહી છે, તે અત્ર સાવ સ્પષ્ટ કરી છે. આ શુષ્કક્રિયાપ્રધાનીથી ઉલટે કિયાઉત્થાપકને બીજો પ્રકાર શ્રીમદ્દ વિસ્તારથી વિવેચે છે—જે છે બાહ્ય ક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે જ શાસ્ત્રોના કેઈ એક વચનને અણસમજણુભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જે કઈ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવાં છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે છે તે સંસારહેતુ છે, એમ શાને મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાને શાસ્ત્રોને હેતુ નથી, તે માત્ર પિતાની મતિકલ્પનાથી નિષેધે છે.'—આ કિયાઉત્થાપકોના બે પ્રકાર છે—દાનાદિ ક્રિયાના ઉત્થાપક અને શુદ્ધ વ્યવહારક્રિયાના ઉત્થાપકતે બન્ને પ્રકાર શાસ્ત્રના કોઈ એક અમુક વચનને આશય સમજ્યા વિના અણસમજણપણે પકડી લઈ તે તે ક્રિયા સચડી ઉત્થાપવામાં જ મોક્ષમાર્ગ સમજે છે અને અમે માગ સમજ્યા છીએ એમ માની લ્ય છે. દાનાદિ ક્રિયા ઉત્થાપનારા-સમૂળગો નિષેધ કરનારા કહે છે કેદાનાદિ શુભ ક્રિયા કરવાથી શુભબંધ થાય, દેવાદિ ગતિ મળે–સંસાર ચાલુ રહે, પણ મેક્ષ થાય નહિં, માટે દાનાદિ ક્રિયા સર્વથા કરવા ગ્ય જ નથી, એમ શાસ્ત્રના કોઈ એક વચનને સમજ્યા વિના પકડી લે છે. પણ શાસ્ત્રકારને આશય તે જૂદ છે, તેઓએ માની લીધું છે તેવું નથી. શાસ્ત્રકારને આશય તો એ છે કે–દાનાદિ ક્રિયા જે કઈ હું કેવા દાનાદિ કરું છું એવા અહંકારાદિથી–કષાયાદિથી કરે, કે આ લેક-પરલેક સંબંધી કંઈ પણ કામનારૂપ નિદાનબુદ્ધિ આદિથી કરે, અથવા તે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા મુનિદશાગ્ય છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે છે તે સંસારકારણ છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા નહિં કરવી એમ દાનાદિને ઉત્થાપવાનો શાને આશય છે જ નહિં. શુદ્ધપયોગમય જેની દશા હોય એવા મુનિને દાનાદિ કરવાનો નિષેધ છે, ગૃહસ્થને નહિં, એટલે મુનિ જેવી ઉચ્ચભૂમિકાની વાત ગૃહસ્થ જેવી નીચી ભૂમિકાને લાગુ પાડી શકાય નહિં. એટલે આમ શાસ્ત્રોનો આશય સમજ્યા વિના દાનાદિ ક્રિયા સર્વથા ઉત્થાપે છે, તે દાનાદિક્રિયાઉત્થાપકેને મતિ૫નાદેષ બતાવી, શુદ્ધવ્યવહારક્રિયાઉત્થાપકેને Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ અધ્યાત્મ રાજચંદ્ર મતિક૯૫નાદેષ બતાવવા શ્રીમદ્ વ્યવહારના બે સ્પષ્ટ વિભાગ પાડી સમજાવે છે– તેમ જ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને બીજે વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે અનંતીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી સડો વ્યવહાર ઉત્થાપનારા પિતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી.” ત્યારે શાસ્ત્રકારે શું કહ્યું છે?— જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ ત્યવહાર છે તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યું છે.'–પરમાર્થ હતુ જેના મૂળમાં છે–પરમાર્થ હેતુ જેનું મૂળ છે, અથવા પરમાર્થ પ્રત્યે લઈ જતો એ જે પરમાર્થ પ્રતિપાદક પરમાર્થ હેતુનું મૂળ છે, એ પરમાર્થહેતુમૂળ જે વ્યવહાર નથી અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, અર્થાત્ મૂળ પરમાર્થ અર્થે જે વ્યવહાર નથી પણ માત્ર વ્યવહારઅર્થે વ્યવહાર છે, તેના દુરાગ્રહને-કદાગ્રહને શાસ્ત્રકારે નિષે છે. અને આ નિષેધ પણ કેવા પ્રકારે અને કેવી અપેક્ષાએ કર્યો છે તેની સાવ નિખુષ સ્પષ્ટતા કરે છે – “જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય, એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાથા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે.” અને પરમાર્થહેતુમૂળ વ્યવહારને તે શાસ્ત્રકારે કદી પણ નિષેધ કર્યો જ નથી એ વસ્તુ ડિંડિમ નાદથી ઉદ્ઘોષે છે— અને પરમાર્થહેતુમૂળ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્દગુરુ, સશાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી અને તેને જે નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું કે શું સાધને કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શા ઉપદેશ્યાં? અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરે કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગ તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉથાપી પોતાને તથા પરને દુલ્લભબધીપણું કરે છે.” ' અર્થાત્ શમ–સંવેગાદિ પરમાર્થ હેતુમૂળ વ્યવહારની તે શાસ્ત્રકારે કદી ના પાડી જ નથી, હા જ પાડી છે, એવા વ્યવહારથી જ પરમાર્થ પ્રાપ્ત થાય છે, અને તે પરમાર્થ સાધક વ્યવહાર તે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે કે જેથી પરમાર્થની પ્રાપ્તિ થાય. આથી ઉલટું માની મિથ્યામતિકલ્પનાથી અધ્યાત્મરસવિહેણ શુષ્કઅધ્યાત્મી અથવા તેના પ્રસંગમાં આવનારાઓ, આશય સમજ્યા વિના, તે પરમાર્થ સાધક પરમ ઉપકારી સવ્યવહારનું ઉત્થાપન કરી, પિતાને અને પરને ભવિષ્યમાં પુનઃ બોધિ પામવાનું દુર્લભ થઈ પડે એવું દુલ્લભધિપણું કરે છે. આમ આંધળો પણ દેખી શકે અને બહેરે પણ સાંભળી શકે એવી શ્રીમદ્દની આ બન્ને પ્રકારના વ્યવહારઉત્થાપકનું ઉત્થાપન કરનારી ઉદૂષણ એટલી બધી સ્પષ્ટ છે કે તેનું ઝાઝું પિષ્ટપેષણ કરવાનું રહેતું નથી, Page #602 -------------------------------------------------------------------------- ________________ મોક્ષપુરુષાર્થની પ્રેરણ: ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષુને જાગૃતિ ૫૫૭ હવે શુષ્કઅધ્યાત્મના ત્રીજા પ્રકારની સૂક્ષ્મ મીમાંસા કરતાં આર્ષદૃષ્ટા શ્રીમદ સર્વકાળના સર્વ મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવો અમૃત વચનટંકાર કરે છે– “શમ, સંવેગાદિ ગુણે ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્ય વિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડયે તથા કંઈ પણ પ્રણાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સાગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાંસુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ નિર્ધારી લઇ, તે અંતભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પિતાને વિષે જ્ઞાન કરે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વરે છે, એ ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યામી છે.” –અત્રે અધ્યાત્મગ્રંથ કોણે કયારે કયાં કેવી રીતે વાંચવા-વિચારવા જોઈએ, તે વાંચવાને અધિકારી કણ–તે માટે કેવી કેવી યોગ્યતા જોઈએ તે દર્શાવવા સાથે, અનધિકારી વાંચે તે તેને શું વિપરિણામ થાય એ આદિ સ્પષ્ટ વિવરી બતાવ્યું છે. ઉપરમાં જે પરમાર્થ હેતુમૂળ જણાવ્યા તે શમ–સંવેગાદિ ગુણે આત્મામાં ઉત્પન્ન થયા હોય ત્યારે,આત્મપરિણામી થયા હોય ત્યારે; અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતપણું, મધ્યસ્થપણું આત્મામાં આવ્યું હોય ત્યારે; કષાયાદિ પાતળા પડ્યા હોય-મંદ પરિણમી થયા હોય ત્યારે; તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી–બુદ્ધિવિશેષથી સમજવાની યેગ્યતા પ્રાપ્ત હોય ત્યારે, આમ આવા આટલા ગુણેથી પોતાની તથારૂપ યોગ્યતા ઉપજી હોય ત્યારે; જે સદ્દગમે–સદ્ગુરુદ્વારા પ્રાપ્ત ગમથી–સમજણથી સમજવા ગ્ય અધ્યાત્મગ્રંથ છે; તેમ ન હોય ત્યાંસુધી તે અધ્યાત્મશા તે જીવના અનધિકારી૫ણુને લઈ તેને માટે તે પિતાનું જ ગળું કાપી નાખે એવા આત્મઘાતી શસ્ત્ર જેવા છે, તે અધ્યાત્મશા પિતાની કલ્પના પ્રમાણે જેમ તેમ-યદ્રા તા ફાવે તેમ વાંચી લઈ નિર્ધારી લઈ–નિર્ણય કરી લઈ, અંતરમાં કંઈ ભેદ થવારૂપ તે અંતર્ભેદ થયા વિના-દશા ફર્યા વિના, રાગશ્રેષ-કષાયાદિ વિભાવ ગયા વિના, પિતાને વિષે જ્ઞાન “કલ્પ છે?—તેમ નહિં છતાં કલ્પનાથી માની બેસે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર આદિ સસાધન છેડી દઈ સ્વછંદે વતે છે, એ ત્રીજો પ્રકાર શુક અધ્યાત્મીને છે–આત્માના ભાવરસની આદ્રતા વિનાના શુષ્ક-સુક્કા અધ્યાત્મીને છે. આવા શુષ્ક અધ્યાત્મી-શુષ્કજ્ઞાની કે અજ્ઞાની કે પરિગ્રહી ગુરુઓના વેગ જીવને ઠામઠામ બાઝે તેવું ને અવળે રસ્તે ચડાવી છે એવું વર્તમાનમાં છે એ માર્મિક શબ્દમાં દર્શાવતા શ્રીમદ્ ઉપસંહાર કરે છે– “ઠામઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તે જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈચછક ગુરુઓ, માત્ર પોતાના માનપૂજાદિની કામનાએ ફરતા એવા, જીને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને કવચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુસમપણું છે.” ઈ. આમ વર્તમાનમાં સમાજ અંતર્ગત વહી રહેલા આવા ત્રણ પ્રવાહોનું તાદશ્ય દર્શન શ્રીમદે અત્રે કરાવ્યું છે, તેનું પ્રયજન રખેને તેવા કઈ પ્રવાહમાં ન પડી જવાય-ન તણાઈ જવાય એમ મુમુક્ષુને સાવધાન-જાગૃત રાખવા અથે છે; અને આવા પરમાર્થ પ્રાપ્તિમાં અંતરાયભૂત પ્રવાહને લઈ કાળનું દુષમપણું કહ્યું છે તે પણ પુરુષાર્થહીન કરવા અર્થે Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ અધ્યાત્મ રાજચંદ્ર નહિં પણ પુરુષાર્થ જાગૃતિ રાખવા અર્થે જ છે. એમ આ અમૃતપત્રના અંતે શ્રીમદે સ્પષ્ટ પ્રકાર્યું છે. અનુકૂળ કાળમાં તે ઓછી જાગૃતિ કદાચ હાનિ ન કરે, પણ આવા પ્રતિકૂળ દુઃષમ કાળમાં તે અત્યંત અત્યંત જાગૃતિ રાખવી જોઈએ; અને આ પ્રકરણના પ્રારંભમાં જ ટાંકેલા આ અમૃતપત્રના પરમ પુરુષાર્થ પ્રેરક વેધક વચન પ્રમાણે સાચા મુમુક્ષુના લક્ષણ આત્મામાં પ્રગટાવી મુમુક્ષુએ મોક્ષ માટેને અનન્ય પુરુષાર્થ ફેરાવ જોઈએ. આ દુષમકાળમાં પણ પુરુષાર્થ ખુરાવતાં મુમુક્ષુ હજુ મોક્ષ માટેની ઘણી ઘણી સાધના કરી શકે એમ છે, માટે દુષમકાળથી ભ ન પામતાં મુમુક્ષુએ તે પર પગ દઈ મોક્ષમાર્ગને પરમ પુરુષાર્થ આત્મવીર્ય પવ્યા વિના–અગુપ્ત વીર્યથી સર્વા ત્માથી કરવા યોગ્ય છે, એ પરમ પુરુષાર્થપ્રેરક અમર સંદેશે આ પરમ આત્મપુરુષાથી પરમ પુરુષસિંહ શ્રીમદૂના આ અમૃત વચનમાં પ્રાપ્ત થાય છે— “દુષમકાળ અને હુંડાવસર્પિણી નામને આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય એવું છે. આત્મશ્રેયઈચ્છક પુરુષે તેથી ક્ષેભ ન પામતાં વારંવાર તે રોગ પર પગ દઈ સત્ શ્રત, સસમાગમ અને સવૃત્તિ બળવાન કરવા યોગ્ય છે. (સં. ૮૨૪) “દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ અડગ નિશ્ચયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષે અગુપ્ત વીર્યથી સમ્યકૃજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા ગ્ય છે.” (અં. ૮૩૧). પણ આ કાળે મોક્ષ હોય કે ન હોય? એ પ્રશ્ન ઘણું મુમુક્ષુઓને મુંઝવે છે. કારણ કે જેનની વર્તમાન પ્રરૂપણામાં કવચિત્ તેવું વિધાન છે. એટલે મેક્ષ જે ન જ હાય, તે પછી તે માટે પ્રયત્ન પણપુરુષાર્થ પણ શા માટે કરવો જોઈએ? એવો સહજ પ્રશ્ન ઊઠે. એ પ્રશ્નનું સમાધાન કરતાં શ્રીમદે, “આ કાળમાં કઈ મોક્ષે ન જ જાય” એ વાક્યનું સ્યાદ્વાદશલીએ નિgષ પૃથક્કરણ કરી સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અ. ૧૮૦) અદૂભુત ખુલાસો કર્યો છે, ને તે પૂર્વે જીવન્મુક્તદશાના (૫૫) પ્રકરણમાં ચર્ચા છે, એટલે એનું પિષ્ટપેષણ અત્ર નથી કરતા. એનું તાત્પર્ય એ છે કે ક્વચિત તેવા જન વિધાન પ્રમાણે આ કાળે મોક્ષ ભલે કદાચ ન હોય, તો પણ મિથ્યાત્વાદિથી— મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ–કષાયાદિથી મૂકાવારૂપ એટલે તેટલો આંશિક મેક્ષ તો હોય જ, અને તે પણ મોક્ષમાર્ગે આગળ વધવાના મહાન પગલાં (great steps) છે, મોક્ષ ભણ પ્રગતિ કરવાના મહાન તબક્કા (Great milestones, stages) છે. એટલે કદાચ મેક્ષ બંધ હોય, પણ મોક્ષમાર્ગ તો બંધ (Closed) નથી જ. અરે ! આ પ્રકરણના પ્રારંભમાં જ જણાવ્યું છે તેમ એકાવતારીપણું પણ આ કાળમાં પ્રાપ્ત કરી શકાય છે, અને તે જૈનમાં પણ સર્વસ્વીકૃતપણે સ્વીકૃત જ છે; તેમજ–અપ્રમત્તગ સુધીની દશાને પણ મુક્તકંઠે સ્વીકાર છે જ, કે જે શુદ્ધોપયોગમય મહામુનિદશા જ છે. આમ આ કાળમાં પણ મોક્ષમાર્ગ તે સાવ ખુલ્લેખુલે પડયો છે, માટે મુમુસુએ મોક્ષપુરુષાર્થ તે એર વિશેષ જોરશોરથી કરવા યોગ્ય છે; કઠિન (hard times) કપરો કાળ હોય તે કમાવા માટે જેમ વધારે સુરુષાર્થ કરવો જોઈએ, તેમ આ કઠિન Page #604 -------------------------------------------------------------------------- ________________ માક્ષપુરુષાર્થ ની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષુને જાગૃતિ પાટ પરા વિષમ દુઃષમ કાળ છે તેા જ્ઞાનાદિ આત્મસ'પત્તિ ઉપાર્જવા માટે એર વિશેષ જોરશેારથી પુરુષાથ કરવા જોઈએ. જો જીવને પરમા પામવાની ખરેખરી ઇચ્છા હાય તેા સત્ય–સાચી દિશામાં સાચા પુરુષાર્થ કરવા ચેાગ્ય છે, ભવસ્થિતિ-દુઃષમકાળ આદિના નામ લઈઝ્હાનાં કાઢી પુરુષાર્થહીન બની આત્મા છેઢવા ચાગ્ય નથી, માટે આત્માથી મુમુક્ષુએ પરમ મેાક્ષપુરુષા જ સ્ફુરાવવા જોઈ એ,એવું પરમ પુરુષાથ પ્રેરક ઉદ્દેધન કરતાં પરમ આત્મપરાક્રમી મહાવીરપુરુષ શ્રીમદે, આ અવનના અમૃત આત્મસિદ્ધિશાસ્ત્રની આ અમર ગાથામાં સવકાળના સર્વ મુમુક્ષુઓને આ અમર સંદેશ આપ્યા છે— જો ઇચ્છે પરમાથ તા, કરા સત્ય પુરુષા; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિં આત્મા’ પ્રકરણ ત્યાશીમુ શ્રીમદ્ભુ ગાંધીજીને માર્ગદર્શન રાષ્ટ્રપિતા ભારત ભાગ્ય ધાતા, ગાંધી મહાત્મા જગ જેહ ખ્યાતા; તેનાય જે પ્રેરણમૂત્તિ ધન્ય, તે રાજચંદ્રે નમું વિશ્વવંદ્ય.—સ્વરચિત આમ સામાન્યપણે જગતને મુખ્યપણે મુમુક્ષુ જગતને શ્રીમદ્દે અપૂર્વ આ દેશન આપ્યું છે, તેમજ વ્યક્તિવિશેષાને પણ તેની તેની ચેાગ્યતાનુસાર વિશેષપણે માગ દશ ન આપ્યું છે. તેમાંથી કાઈ કાઇનું દિગ્દન હવે કરશું. શ્રીમદ્નના થોડા-ઘણા દન-સમાગમલાભ ગાંધીજીને પણ મળવા પામ્યા હતા, અને પેાતાની ચેાગ્યતા પ્રમાણે તેમને શ્રીમનું માગ દશ ન પણ યથાપ્રસંગે મળ્યું હતું. શ્રીમદ્ જેવા અમૃતસરાવર પાસેથી અનેક જીવાએ પોતપાતાની પાત્રતા પ્રમાણે–ઝીલી શકે એવી આશયયેાગ્યતા પ્રમાણે અમૃતજલ મહેણુ કર્યું, તેમ ગાંધીજીએ પણ પેાતાની આશયાગ્યતા પ્રમાણે તે ગ્રહણ કર્યું, જો કે દેશાંતરનિવાસ, રાજદ્વારી પ્રવૃત્તિ આદિ કારણે ગાંધીજી શ્રીમદ્જીના જેવા જોઈએ તેવા પ્રત્યક્ષ સમાગમલાભ ઊઠાવી શકયા ન હતા-વિશેષલાભ મેળવી શકયા ન હતા, અને શ્રીમની થાડીઘણી સામાન્ય એળખાણ કરી શકયા હતા, તાપણ જે થાડાઘણા દશનલાભ મળ્યે તેથી અને પરોક્ષ પત્રવ્યવહારથી પણ ગાંધીજીને શ્રીમદ્જીનું સામાન્યપણે માગ દશ ન મળ્યા કર્યું હતું. સત્તાવીશ પ્રશ્ન આદિના અપૂર્વ સમાધાનાદિ દ્વારા શ્રીમદ્દે ગાંધીજીની અનેક શંકાઓનું નિવારણ કરી તેમને કેવું અપૂ` માદ ન આપ્યું હતું અને શ્રીમના Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦. અધ્યાત્મ રાજચંદ્ર આ સબોધપ્રતાપથી ગાંધીજી ખ્રીસ્તી ધર્મના અધિક આકર્ષણથી કેમ પાછા વળ્યા હતા એ ઇતિહાસસિદ્ધ સુપ્રસિદ્ધ હકીકત છે. શ્રીમદને પ્રથમ દર્શનલાભ ગાંધીજીને વિલાયતથી હિંદમાં પગ મૂકતાં, સં. ૧૯૪૭ના જેઠ માસમાં (ઈ. સ. ૧૮૯૧ના જૂનમાં) મુંબઈમાં રેવાશંકર જગજીવનને ત્યાં મળ્યું. શ્રીમદૂના પ્રથમ દર્શને જ તેમના જ્ઞાન–ચારિત્રાદિ ગુણેથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા-પ્રતિભાથી અંજાઈ ગયા કે “તે ચારિત્રવાનું અને જ્ઞાની હતા એ તે તે પહેલી જ મુલાકાતે જઈ શક્યા અને વિશેષ પરિચયથી તેમને જણાયું કે– પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કઈને કઈ ધર્મપુસ્તક અને રજનિશી તો હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઉઘડે અથવા પેલી નેંધપોથી ઉઘડે. જે મનુષ્ય લાખના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતે લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તે વખતનું શ્રીમદના બાહ્ય ભવ્ય વ્યક્તિત્વનું સુંદર શબ્દચિત્ર ગાંધીજીએ આલેખ્યું છે – તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં પ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો, અત્યંત તેજસ્વી વિદ્યળતા જરાએ ન હતી. આંખમાં એકાપ્રતા લખેલી હતી. ચહેરે ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહિં, ચપટું પણ નહિં. શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંતમૂર્તિને હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહિં. ચહેરો હસમુખ અને પ્રફુલ્લિત હતું, જેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારે બતાવતાં કઈ દિવસ શબ્દ ગત પડયો છે, એમ મને યાદ નથી.” કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ કે વાક્યરચના તટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગ નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી, એમ મારી ઉપર છાપ પડી હતી. શ્રીમદૂના આત્યંતર વ્યક્તિત્વની– વિરાગ્ય અને વીતરાગતાની ઊંડી છાપ પણ ગાંધીજીના હૃદય પર પડી હતી, એટલે જ તેમણે શ્રીમદ્દ પ્રત્યેની સહજ ભાવઊર્મિ આ શબ્દોમાં ઠાલવી છે–“આપણે સંસારી જ છીએ, ત્યારે શ્રીમદ્દ અસંસારી હતા. આપણને અનેક નિઓમાં ભમવું પડશે, ત્યારે શ્રીમને કદાચ એક ભવ બસ થાઓ. આપણે મોક્ષથી દૂર ભાગતા હેઈશું, ત્યારે શ્રીમદ્દ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આમ શ્રીમદથી અત્યંત પ્રભાવિત થયેલા ગાંધીજી બે વર્ષ હિંદમાં રહ્યા, તે દરમ્યાન તેમને અવારનવાર શ્રીમદના પરિચયમાં આવવાના પ્રસંગ બન્યા અને શ્રીમદ્દ તરફથી માર્ગદર્શન પણ મળતું રહ્યું પરંતુ ગાંધીજીની મુખ્ય પ્રવૃત્તિ રાજદ્વારી અંગેની હતી, અને એ પ્રવૃત્તિ આડે શ્રીમદના સત્સંગલાભને વિશેષ અવકાશ-પ્રસંગ એમને ન મળવા પામ્યો. Page #606 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દનું ગાંધીજીને માર્ગદર્શન ૫૬૧ પછી ગાંધીજીને આફ્રિકા જવાનું થયું. ત્યાં ડર્બનમાં તેમને કેટલાક હિતચિંતક સારા પ્રસ્તી મિત્રો મળ્યા હતા ને તેઓ તેમને પ્રસ્તી ધર્મની ખૂબીઓ દર્શાવી તે ભણું આકર્ષતા હતા. આ અંગે ગાંધીજીના હૃદયમાં ઘણું ધાર્મિક મંથન ચાલ્યું, એટલે શ્રીમદૂના વચન પર પૂર્ણ વિશ્વાસ હોવાથી તેમણે ર૭ પ્રશ્નો શ્રીમદ પર લખી પોતે શું કરવું? એ અંગે શ્રીમદ્દનું માર્ગદર્શન માગ્યું. અને શ્રીમદે તે ૨૭ પ્રશ્નોનું સમાધાન કરતા સુપ્રસિદ્ધ પત્રમાં (અં. પ૩૦) ગાંધીજીને તે અપૂર્વ માર્ગદર્શન પૂરેપૂરું આપ્યું. આત્મા શું છે? ઇશ્વર શું છે? મેક્ષ શું છે? ઈ. પ્રશ્નોથી માંડી, આર્યધર્મ, વેદ, ગીતા, યજ્ઞ, ઉત્તમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, બાઈબલ, ઈસુના ચમત્કાર, ભાવિ જન્મ, મુક્તપુરુષ, બુદ્ધદેવ, જગત્ સ્થિતિ, અનીતિ-સુનીતિ, ભક્તિ, કૃષ્ણાવતાર-રામાવતાર, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, એ સંબંધી પ્રશ્નો મૂકી, છેવટે “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવે?”—એમ આ ૨૭ પ્રશ્નના શ્રીમદે જે પરમ મધ્ય સ્થતાથી પરમ અદૂભુત અલૌકિક ઉત્તર આપ્યા છે, તે એવા સચોટ સર્વસમાધાનકારી છે, કે તે સર્વ કાળના સર્વ જિજ્ઞાસુઓને મનન કરવા યોગ્ય અપૂર્વ માર્ગદર્શક દીવાદાંડી સમા-ટંકેલ્કીણું સુવર્ણ અક્ષરલેખ-શિલાલેખ સમા છે (Immortal inscription) શ્રીમદના આ અમૃતપત્રનું અન્ન સવિસ્તર દર્શન કરાવી શકાય એટલે અવકાશ નથી, તથાપિ દિગદર્શનરૂપ બે–ચાર ઉદાહરણ અત્ર આપશુંઃ (૧) આત્મા શું છે? ઈ. એ પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્દ લખે છે—જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ નિત્ય પદાર્થ છે, જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંગાથી બની શકે એમ જણાતું નથી. ૪૪ જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. ૪૪ જ્ઞાનદશામાં, પિતાના સ્વરૂપમાં યથાર્થ બેધથી ઉત્પન્ન થયેલી દિશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજ સમાધિ પરિણામને કર્તા છે. અને તે ભાવનાં ફળને ભક્તા થતાં પ્રસંગવશાત ઘટપટાદિ પદાર્થને નિમિત્તપણે કર્તા છે. અર્થાત્ ઘટપટાદિ પદાર્થના મૂળદ્રવ્યને તે કર્તા નથી પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જેને કર્મ કહે છે વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે....... (૨) ઈશ્વર શું છે? તે જગકર્તા છે એ ખરૂં છે? એ પ્રશ્નના સમાધાનમાં શ્રીમદ્દ લખે છે–અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છઈએ. તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્યા જેને વિષે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. ૪૪ ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કંઈ વિશેષ સત્તાવાળે પદાર્થ ઈશ્વર છે એમ નથી. એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે, તે જગકર્તા રમ-૭૧ Page #607 -------------------------------------------------------------------------- ________________ પર અધ્યાત્મ રાજચંદ્ર નથી?.... (૩) આ ધમ તે શું ? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું ? એ પ્રશ્નના ટકાત્કીણ ઉત્તર શ્રીમદ્ આપે છે—આય ધમની વ્યાખ્યા કરવામાં સૌ પેાતાના પક્ષને આ ધમ' કહેવા ઇચ્છે છે, જૈન જૈનને, બૌધ બૌધને, વેદાંતી વેદાંતને આ ધમ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાનીપુરુષા તા જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવા જે આય (ઉત્તમ) માર્ગ તેને આ ધર્મ કહે છે, અને એમ જ ચેાગ્ય છે. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન ત્યું છે તેથી સહસ્રગણુા આશયવાળુ જ્ઞાન શ્રી તી કરાદિ મહાત્માઓએ કહ્યુ છે એમ મારા અનુભવમાં આવે છે. ×× ઘણા કાળ પહેલાં વેદ થયા સભવે છે. પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. તેમાં કહેલા અથ પ્રમાણે તે સૌ શાસ્ત્ર અનાદિ છે.’.... (૪) ઉત્તમધમ ખા. ના પ્રશ્નના શ્રીમદ્ ઉત્તર આપે છે—પ્રમાણથી જ ઉત્તમ, અનુત્તમ જણાય છે. જે ધમ સંસાર પરિક્ષીણુ કરવામાંસથી ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બલવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે.’ (૫) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે ? ×× એ સાક્ષાત્ ઈશ્વર હતા કે તેના અંશ હતા ? એ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્ પ્રકાશે છે— બન્ને મહાત્મા પુરુષ હતા એવેા તા મને પણ નિશ્ચય છે. આત્મા હેાવાથી તેઓ ઈશ્વર હતા. સવ આવરણુ તેમને મળ્યાં હાય તો તેના મેાક્ષ પણ સથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરના અંશ કાઇ જીવ છે એમ મને લાગતું નથી. કેમકે તેને વિરાધ આપતાં એવાં હજારા પ્રમાણ દૃષ્ટિમાં આવે છે.'.... (૬) મને સપ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવા કે મારી નાખવા ? તેને બીજી રીતે કરવાની મારામાં શક્તિ ન હાય એમ ધારીએ છીએ,' એ છેવટના પ્રશ્નના શ્રીમના ઉત્તર તા એટલેા બધા અદ્દભુત છે કે તે અત્ર પૂરેપૂરા અવતારવાની લાલચ રોકી શકાતી નથી— સર્પ તમારે કરવા દેવા એવું કામ બતાવતાં વિચારમાં પડાય એવુ છે, તથાપિ જો તમે દેહુ અનિત્ય છે એમ જાણ્યુ હેાય તેા પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સતે તમારે મારવા કેમ જોગ્ય હોય ? જેણે આત્મહિત ઇચ્છવું તેણે તે ત્યાં પાતાના દેહને જતા કરવા એજ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હેાય તેણે કેમ કરવુ ? તેા તેના ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અર્થાત્ સર્પને મારવા એવા ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાવૃત્તિ હોય તેા મારવાના ઉપદેશ કરાય. તે તે અમને તમને સ્વપ્ન પણ ન હેાય એ જ ઇચ્છા ચાગ્ય છે.' —ખરેખર !આ છેવટના પ્રશ્નના ઉત્તરમાં તે પરમ નિષ્કારણકરુણારસસાગર પમ કૃપાળુ પરમ અહિંસક શ્રીસદે કોઈ અલૌકિક આત્મપરિણત પુરુષ જ આપી શકે એવા—ગમે તેવા હિંસાવાદીને નિરુત્તર કરી મૂકે એવા ઉત્તર આપી પરમા વિચક્ષણતાની પરાકાષ્ઠા જ દાખવી છે! આવા છે આ શ્રીમા ગાંધીજીને અને જગા કાઈ પણ જીવને અપુ મા દન આપનારા આ અલૌકિક અમૃતપત્ર! શ્રીમદ્ ૧૯૫૧ના ફા. વદ ૫ ના દિને લખેલા બીજા એક પત્રમાં (અ. ૫૭૦) પણુ Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૬૩ શ્રીમદ્દનું સંધીજીને માર્ગદશન ગાંધીજીને અપૂર્વ માર્ગદર્શન આપે છે. ઉપાધિમાં પ્રવર્તાવાનું ગાંધીજીને જાણે માર્મિક સૂચન કરતા હોય એમ પત્રપ્રારંભમાં જ વૈરાગ્યમૂર્તિ આર્ષદ્રષ્ટા શ્રીમદ બેધે છે–જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મેહબુદ્ધિ રહે છે.” પછી “આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મ કર્તા છે, આત્મા કર્મને ભક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે.”—એમ એ જ કારણેના અભ્યાસની પ્રેરણું કરી પરમ આત્મષ્ટા શ્રીમદ્દ લખે છે–અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મુંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છેડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે, કેમકે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છેડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે લેગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી જીવને પિતાના હિતને ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને ચે.ગ રહ્યા કરે છે. અત્રે અનિત્ય પદાર્થ પાછળની પ્રવૃત્તિ કરતાં નિત્ય આત્મપદાર્થ અથેની પ્રવૃત્તિ કરવી શ્રેયસ્કર છે એ અલૌકિક માર્મિક બોધ ગાંઘીજીને આપી આર્ષદ્રષ્ટા શ્રીમદે છેવટે “કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચછા તમને વર્તે છે એમ જાણું,” નિઃસ્વાર્થ સંતેષ દર્શાવ્યું છે. અને આર્ય આચાર વિચાર વિષે વિવેચન કરતા એક ત્રીજા પત્રમાં (અં. ૭૧૭, ૧૫ર, આશે શુદ ૩) શ્રીમદે આર્ય આચાર વિચાર વિષે ગાંધીજીને માર્ગદર્શન આપતાં પોતાના અલૌકિક મૌલિક વિચારો દર્શાવ્યા છે— “અત્રેથી આર્ય આચાર વિચાર સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થ માં લખ્યું હતું -આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણેનું આચરવું તે; અને આર્ય વિચાર એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું જ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણે, તે કારણેની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજ પદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અધ્યાત્મ રાજય ક અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તેા વત્તવું ચાગ્ય છે, એમ વિચારસિદ્ધ છે. જો કે વર્ણાશ્રમધર્માં વતમાનમાં બહુ નિ`ળ સ્થિતિને પામ્યા છે, તાપણુ આપણે તા જ્યાંસુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાંસુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાંસુધી તે વાણિયારૂપ વધને અનુસરવા તે ચેાગ્ય છે, કેમકે અભક્ષ્યાદિ ગ્રહણના તેના વ્યવહાર નથી. × ૪ ૪ યાની લાગણી રહેવા દેવી હાય તે જ્યાં હિંસાનાં સ્થાનક છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાના તથા જવા આવવાના પ્રસંગ ન થવા દેવા જોઇએ, નહી. તેા જેવી જોઇએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમજ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અથે, અને તે માની ઉન્નતિના નહી' અનુમાદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારના આહારાદિ અર્થે પરિચય ન રાખવા જોઇએ. જ્ઞાનદૃષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પશુ ભક્ષ્યાભક્ષ્યભેદના તા ત્યાં પણ વિચાર કર્ત્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. × × જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવવું ચેાગ્ય છે.' આ પત્રના પ્રારભમાં તે શ્રીમદ્દે એક આ દૃષ્ટાને છાજે એવું મામિ ક સૂચન ગાંધીજીને કયુ છે ‘× × જેની સવ્રુત્તિઓ વિશેષ મળવાન ન હેાય અથવા નિબળ હૈાય, અને તેને ઈંગ્લંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હાય, તે। અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. X × પણ કાઈ સારા આ ક્ષેત્રમાં સત્સ`ગાદિ ચેાગમાં તમારી વૃત્તિએ નાતાલ કરતા પણ વિશેષતા પામત એમ સભવે છે. તમારી વૃત્તિએ જોતાં તમને નાતાલ અનાય ક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ ચેાગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઇક વિશેષ ચેાગ્ય લાગે છે.' —શ્રીમદ્દનું આ આ વચન કેટલું બધુ... સત્ય છે! શ્રીમનું આ આ વચન કેટલું બધું માર્મિક સૂચન કરી જાય છે! આ પરથી સ્વયં સૂચિત થાય છે કે આ ક્ષેત્રમાં શ્રીમદ્ જેવા પરમ આ સત્પુરુષના વિશેષ સત્સંગયેાગના લાભ જો ગાંધીજી જેવા મૂળ ઉચ્ચ સત્ત્વપ્રકૃતિને મળવા પામ્યા હાત તે તેમને એર વિશેષ આત્મલાભ થાત, પણ તેવું નિર્માણ થવાના ચાગ નહિં હાય, એટલે ક્ષેત્રાંતરસ્થિતિઆદિ કારણે ગાંધીજી શ્રીમદ્ જેવા પરમઆ દ્રષ્ટા જ્ઞાની પુરુષના નિકટ ને ગાઢ સમાગમના વિશેષ લાભ ઉઠાવી શકાય એવા વિશેષ અવકાશ-પ્રસંગ પામી શકયા નહિં; તથાપિ સાગરવરગભીર જ્ઞાનાવતાર શ્રીમદ્ તા એકાંત નિઃસ્વાથ પણે ગાંધીજીને તેમની ચેાગ્યતા પ્રમાણે યથાપ્રસંગે પ્રસ`ગવશાત્ માર્ગદર્શન આપતા જ રહ્યા હતા. Page #610 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચારાશીમ પેાપટલાલભાઈને શ્રીમા દર્શન–સમાગમ શ્રીમદ્ જેવા પરમ જ્ઞાની સત્પુરુષના સત્સંગલાણ પામનારા મહાનુભાવ સત્યગીઓમાં એક અમદાવાદવાળા મુમુક્ષુ પોપટલાલભાઈ મહેાકમચંદ——જેમને શ્રીમદ્ પ્રેમથી ‘શુકદેવજી' કહેતા—તે પણ હતા. જો કે તેમને શ્રીમા સમાગમલાભ થવાના પ્રથમ પ્રસંગ સ. ૧૯૫૪માં * બન્યા એટલે તેઓ શ્રીમના સમાગમમાં મેાડા આવ્યા, તાણું તેઓ તેમની મુમુક્ષુતા ભક્તિમત્તાઆદિ વિશિષ્ટ ચેાગ્યતાને લઈ ઘેાડા વખતમાં ઘણું ગ્રહણ કરી શક્યા. તેમને શ્રીમદ્નના દન-સમાગમલાભ ક્યારે અને કેવા પ્રકારે થવા પામ્યા તેના ટૂંક ઇતિહાસ તેમની જ પરિચયનાંધને આધારે અત્રે રજૂ કરશું. શ્રી પોપટલાલભાઈ ને શ્રીમદ્નના સમાગમલાભનું આડકતરૂ નિમિત્ત ગાધાવીવાળા વનમાળીદાસ ઉમેદરામ થયા. વનમાળીદાસભાઇને અંબાલાલભાઇના પરિચય પરથી શ્રીમદ્ સ’બંધી જાણવામાં આવ્યું ને વનમાળીદાસભાઇ પાસેથી પાપટલાલભાઈ ને ૧૯૫૨માં જાણવાનું નિમિત્ત બન્યું. એમ તે પાપટલાલભાઈને શ્રીમદ્નના પવિત્ર દર્શન ૧૯૪૪ની સાલમાં થયેલા, પણ તે વખતે આવેા ખ્યાલ ન હતા, પણ આ વાત સાંભળી તે સ્મૃતિ તાજી થઈ, એટલે તેમણે ૧૯૫૪માં શ્રીમદ્નને પત્ર લખ્યો, તેમાં જણાવ્યું કે—૧૯૪૪માં પ્રથમ દર્શીન થયાં છે; આનન્દધન જોઈ એ છે. દર્શન-સમાગમની બહુ તીવ્રતા છે.’ તેના જવાબ આવ્યા કે યથાવસર થઇ રહેશે.' પછી પાપટલાલભાઈને અખાલાલભાઇ આદિ મુમુક્ષુઓના સત્સંગથી—સાક્ષાત્પણે અને પત્રવ્યવહારથી—, તેમની પાસેથી શ્રીમન્ના વચનામૃતાના શ્રવણુથી શ્રીમદ્ સખંધી ઘણી વાતા જાણવામાં આવી, બહુ પ્રતીતિ આવી, અપૂર્વ ઉલ્લાસ થયા, શ્રીમદ્ ભગવાનરૂપ ભાસ્યા, શ્રીમદ્ પ્રતિ બહુ ભક્તિ જાગી. પોપટલાલભાઇ લખે છે— શ્રીમદ્રના સમાગમ કરવા બહુ તીવ્રતા થતી હતી અને જીવણ શેઠ પેઠે ભાવના ભાવાતી હતી;' તેવામાં શ્રી અખાલાલભાઈ તરફથી કાવિઠા સુકામે શ્રીમદ્ પધારવાના ૧૯૫૪ ના શ્રાવણુ વદ ને પત્ર મળ્યા. વદ ૧૨ના આજ્ઞા મુજબ નિકળી હું શ્રી વનમાળીદાસભાઇ સાથે વદ ૧૩ ના રાજ કાવિઠા આવ્યા. શ્રીમદ્ ત્યાં પધાર્યાં હતા. દન થતાં મેં પંચાંગ નમસ્કાર કર્યો, તે વખતે શ્રી ઠાણાંગ સૂત્રનું વાંચન–શ્રવણ-વિવેચન તથા બીજી જ્ઞાનચર્ચા ચાલતાં હતાં. મેં પૂછ્યું–સાહેબ, પાથડા વગેરેનું આટલું વિવેચન સૂત્રમાં શા માટે? શ્રીમદે જવાબ આપ્યા−ંધ ઉડાડવા. મેં – * આ શ્રી પેાપટલાલભાઈના તેમજ હવે પછીના પ્રકરણમાં આવતા શ્રી મનઃસુખભાઇના શ્રીમદ્ સાથેના સમાગમપ્રસંગેા ૧૯૫૪-૧૯૫૫ ની સાલમાં બન્યા છે, તેાપણુ વ્યક્તિવિશેષને મા દર્શનરૂપ હાઈ આ ગ્રંથવિભાગમાં મૂકયા છે, એટલા અત્ર અપવાદ સમજવા. એટલે અત્રે શ્રીમદ્ની માત્મદશાને લગતા પ્રસ ંગાના સબંધ સુજ્ઞ વાંચકે કાળાનુક્રમ પ્રમાણે સમજી લેવા. Page #611 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ અધ્યાત્મ રાજચંદ્ર પૂછયું–સાહેબ, જાતિસ્મરણ જ્ઞાન કોઈને થતું હશે? શ્રીમદે જવાબ આપેઅનુભવ થાય છે. મેં પૂછયું–સાહેબ, નારકી–દેવ વગેરેનાં આવા અનુક્રમે દુઃખ-વૈભવનાં વર્ણન કરેલ છે, તે ભય તથા લાલચ દેખાડવા કે બીજું કાંઈ? શ્રીમદે જવાબ આપે–એવી ભાંગફેડમાં ન પડવું; આગળ વધવું. આમ અનેક પ્રકારે જ્ઞાનચર્ચા ચાલતી. પર્યુષણનાં કારણે ગષ્ણવ્યવહારનાં કારણે હું અમદાવાદ આવ્યું, પણ શ્રીમદૂનાં પવિત્ર દર્શનસમાગમ તથા તેમની પવિત્ર જનગામી (!–ભાવથી) દેશનાની અસર ઘણી રહી, દશા ઘણુ તીવ્ર થઈ. પછી ૧૯૫૪ના ભાદરવામાં શ્રીમદ્ વસાક્ષેત્રે બિરાજમાન હતા ત્યાં પોપટલાલભાઈને સમાગમલાભ થયો. ત્યાં એકવાર શ્રીમદ્દ સાથે ફરવા જતાં રસ્તામાં, એક પાણીનું વહેળીયું આવ્યું. તે ઉપર શ્રીમદે કહ્યું–લકાનુગ્રહ કર્તવ્ય છે, પણ કેમ થાય? ચોમાસું ઊતરી ગયું! આ વહેળીયાની પેઠે સહજ સાજ મંદવત્ જ્ઞાન રહ્યું. લેકેને જ્ઞાનપિપાસા નથી. પિપાસા ઉત્પન્ન કરવાની જરૂર છે.” શ્રીમદે એમ પણ કહ્યું હતું–અમે આરોમ (વાળ)ના છિદ્રો દેખીએ છીએ (એવી એમની ચક્ષુરિંદ્રિયલબ્ધિ હતી.) શ્રીમદે પિપટલાલભાઈ પાસે સુવિધિનાથજી તથા અભિનંદનજીના શ્રી આનંદઘનજીના સ્તરને ગવરાવી તેના અર્થ પ્રકાશ્યા હતા અને પ્રતિપત્તિપૂજા બારમે ગુણસ્થાનકે હોય એમ કહ્યું હતું. ૧૯૫૫ના માહ વદમાં શ્રીમદ્ ઈડરથી અમદાવાદ પધારતાં ઘાંચીની પિળ પાસે સામેના ડેલા ઉપર ઉતર્યા હતા. તેમની સાથે તેમના બનેવી શ્રી ટોકરશી દેવચંદ પણ ઈડરથી સાથે હતા, તેમણે કહ્યું—આપણે જે ગ્રહીએ છીએ, તે તે જાણે છે. ઈડરમાં જંગલમાં શ્રીમદ્ કાત્સલીન હતા; પાસેથી વાઘ શાંતિમાં ચાલ્યા ગયે. તેમણે શ્રીમદૂની ઈડરની ચર્ચા કરી દેખાડી હતી. જેસંગભાઈ ઉજમશીને રાત્રે ઊંઘ આવતાં સૂઈ જવા આજ્ઞા માગી. પછી ઉપદેશ શરૂ થયે, ત્રણ વાગી ગયા. પરેડિયે ત્રણ વાગ્યે શ્રીમદ્ આસ્તાડિઆ દરવાજા બહાર જંગલ જવા પધાર્યા. પિપટલાલભાઈ સાથે હતા. રસ્તામાં ચાલતાં શ્રીમદ્દ-કર ગુરૂગમ જ્ઞાન વિચારા, કર લે ગુરૂગમ જ્ઞાન વિચારા એ ગાથાને વનિ ગજાવતા જતા હતા. પોપટલાલભાઈએ પૂછયું–સાહેબ, છૂટવું છે; ત્યાગ જોઈએ છે; જે બહુ લાગે છે. એમ ત્યાગ (દીક્ષા) માટે આજ્ઞા માગી. શ્રીમદે કહ્યું–ત્યાગ અમને સોંપી દે. ચાર કલાક હમેશ દુકાને જવું. (ભાર ગયે.) ચાર–સાડા ચારે દિશાએથી પાછા ફર્યા, શ્રીમદ્ ઉપર પધાર્યા. ત્યારે જેસંગભાઈએ અંદર જવા આજ્ઞા માગી. તે મળતાં જેસંગભાઈએ શ્રીમને પ્રશ્ન કર્યો–આ કાળે કેવળ જ્ઞાન હોય? શ્રીમદે જવાબ આપે–પરમ શાંતિ અનુભવીએ છીએ.” આ વેળા સાબરમતી કાંઠે ભીમનાથમાં શ્રીમદે પરમતત્વદષ્ટિને અપૂર્વ બોધ આપી બીજપ્રક્ષેપ કરેલ હતું. શ્રી સુખલાલભાઈ પણ સાથે હતા. પછી ૧૯૫૫ના વૈશાખ ૧૩–૧૪૧૫ શ્રીમદ્દ અમદાવાદથી ઈડર પધારતાં પિપટલાલભાઈ સ્ટેશને વળાવવા જતાં, તેમને વર્તતી અંતરભાવના બાબત પૂછતાં Page #612 -------------------------------------------------------------------------- ________________ પાપટલાલભાઈ ને શ્રીમા દર્શન-સમાગમ ૫૬૭ શ્રીમદે કહ્યું—તમે અમારા જેવા કયારે થશે!? એ ભાવના હતી. સ્ટેશન ઉપર ક્રાઈ યુરોપિયન પેાશાકવાળાએ શ્રીમને ઉદ્દેશીને કહ્યું-ચાલ ઉપરથી આ (શ્રીમદ્) કાઈ મહાત્મા લાગે છે. પછી ૧૯૫૫ના જેઠ સુદમાં ઇડરથી નરાડા પટેલ ભાઇમા કાલિદાસ ગુલાખદાસને ત્યાં શ્રીમદ્ પધાર્યાં. ત્યાં નરોડામાં તળાવ કાંઠે ઝાડ હેઠે શ્રીમદે સદુપદેશ કર્યાં ત્યારે ઘણી પદા હતી. શ્રીસદે પ્રકાશ્યું હતું : (૧) કમ ગ્રંથને છેડે આત્મા રહે છે. (૨) પ્રકૃતિ જોઇ છે. કમગ્રંથ વાંચ્યા છે. નરોડામાં મુનિએ સાથે શ્રીમનું જંગલમાં વિચરવું થયું. ઉન્હાળાની શરૂઆત હતી, તે વખતે પ્રખર તાપમાં રેતાળ જમીનમાં શ્રીમદ્ અડવાણે પગે ગધહસ્તીની પેઠે શાંતિ-ગભીરતાથી ચાલતા હતા, મુનિએ કૂદાકૂદ કરતા હતા, પગે ભલેાલા પડતા હતા. કેાઈ મુમુક્ષુ ખાખત આવી પ્રકૃતિ કેમ છે એમ પ્રશ્ન કરવામાં આવતાં શ્રીમદ્દે ઉત્તરમાં પાંચ આંગળાં ખતાવ્યાં, અર્થાત્ પાંચે આંગળી સરખી ન હેાય. નાડા પેાસ્ટમાસ્તરે પૂછ્યું–શુ' વાંચવું ? શ્રીમદે કહ્યુ..માક્ષમાળા. પછી ૧૯૫૫ના જેઠમાં ઈડર-અમદાવાદથી શ્રીમદ્ મુંખઇ પધારતાં પોપટલાલભાઈ નિડયાદ સુધી વળાવવા ગયા. ત્યાં રસ્તામાં પુરુષાર્થસિદ્ધિઉપાયની શરૂઆતની * મોંગળાચરણુની ગાથાનું શ્રીમદ્દે પુનઃ પુનઃ ઉચ્ચારણ કર્યું અને તેનું વિવેચન કરતાં ઉછળતાં ઉછળતાં કહ્યું— આત્મા છે, આત્મા છે, કહીએ છીએ આત્મા છે.’ વચ્ચમાં ખીજપ્રક્ષેપરૂપ ગાથા પ્રકાશી મંત્ર તંત્ર ઔષધ નહિં, જેથી પાપ પલાય; વીતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય.’ પછી ૧૯૫૬ના વૈશાખ સુદ ૧-૨ શ્રી ધર્માંપુરથી અમદાવાદ પધારતાં શ્રીમદ્ શેઠ હેમાભાઈની વાડીમાં મેડા ઉપર ઉતર્યા હતા. ત્યાં પાપટલાલભાઈ એ પૂછ્યુ “અમારે શું કરવું ? શ્રીમદે કહ્યું-જ્ઞાનીને મળ્યા પછી અંતક્રિયા ચાલ્યા કરે છે. પછી કેટલાક પ્રસંગેા–(૧) શ્રી રાજપરના જિનમંદિરમાં શ્રીમદે શ્રી આન ંદઘનજીનું પદ્મપ્રભુજીનું સ્તવન મધુર ગભીર ધ્વનિથી ગાયું, તેના અથ સમજાવ્યા. શ્રી દેવકરણજી આદિ મુનિઓની વૃત્તિએનું ઉલ્લસવું થયું. શ્રીમદ્દે જિનમુદ્રા દેખાડીને બતાવ્યું કે ‘આ મેાક્ષ' (૨) સાખરમતીના કાંઠે ભીમનાથની જગ્યામાં રાજનગરમાં આપેલ માધ—આ બીજ વાવીયે છીએ; તેને ખાતરશેા નહિં, ફાલી ફૂલી નીકળશે. (પેાપટલાલભાઇ તથા સુખલાલભાઈ ને) જ્ઞાનીઓને ૧ ગ્લેાક વાંચતાં ૧૦૦૦ શાસ્ત્રનું ભાન થતું થાય છે. ચતુરાંશુલ હૈ દગસે મિલ હે’–એ આગળ પર સમજાશે. (૩) ૧૯૫૬ વૈ. સુદ ૫ હઠીભાઈની વાડીએ રાત્રેશ્રીમદે પૂછ્યું-ક ગ્રંથ વાંચ્યા છે ? પાપટલાલભાઈએ કહ્યું-સાહેખ, સમજાતા નથી. શ્રીમદ્દે છ ભાવના સ્વરૂપ સબંધી એ કલાક સુધી વિવેચન કર્યું. શ્રીમદે પૂછ્યુંઅમારાથી તમારૂ કલ્યાણ થશે તેની શું ખાત્રી ? પોપટલાલભાઇએ જવાખ આપ્યા સાહેબ, એક ભવ વધારે. શ્રીમદે કહ્યું—નિશ્ચય રાખેા. ખેટે માર્ગે ચડાવવા નથી; “ तज्जयति परंज्योतिः समं समस्तैरनन्तपर्यायैः । दर्पण इव सकला प्रतिफलित पदार्थमालिका य "" ॥ * —મહર્ષિશ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પુરુષાર્થસિદ્ધિ ઉપાય Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ અધ્યાત્મ રાજય ભવ વધરાવવા નથી. (૪) વૈશાખ સુદ ૬-૭ વીરમગામ જતાં અમદાવાદ સ્ટેશને શ્રીમદે પ્રકાસ્યું–લેકે જે રૂપે અમને જોશે, તે રૂપે એળખશે; અર્થાત્ જ્ઞાનીરૂપે જુએ તે જ્ઞાનીરૂપે, ત્યાગીરૂપે જુએ તા ત્યાગીરૂપે, ગૃહસ્થીરૂપે જુએ તે ગૃહસ્થીરૂપે, ઇત્યાદિ પ્રકારે ઓળખશે. ૧૯૫૬ના શ્રાવણ વદ ૧૧ થી પયુ ણુમાં તથા પછી ૧૯૫૭ના કા. શુદ્ર ૫ સુધી ૪૯ દિવસ શ્રી વઢવાણુ કાંપમાં શ્રીમનું મિરાજવું થયું હતું. શ્રી વનમાળીદાસભાઇનું શરીર અમદાવાદમાં અનારાગ્ય હાઈ ભાદ્રવા સુદ ૫ ના દિને તેઓ દેહમુક્ત થયા. પછી– ભાદ્રવા સુદ ૫ પછી શ્રી પાપટલાલભાઇનું વઢવાણુકાંપ આગમન થયું. પેાપટલાલભાઈ લખે છે-(૧) એકવાર સાંજે સન્મુખ બેઠા. શ્રી આનદઘનજીનાં સ્તવન મેાલાવ્યાં. શ્રીમદે પૂછ્યુ’-અમદાવાદથી અહીં આવતાં શાંતિ થઈ ? મેં કહ્યું-જી, હા; અને પ્રશ્ન કર્યાંઆપના જેવા કોઇ પુરુષ હશે ? (શ્રીમદ્ની ક્ષીણુ શરીરપ્રકૃતિને ઉદ્દેશી આ પ્રશ્ન હતા). કોઈ ગૂઢ મમ માં શ્રીમદે કહ્યું—તારે છ માસ સુધી આંખમાંથી આંસું ન સુકાવા જોઈ એ.’ (૨) રાત્રે વચનામૃતની પ્રાપ્તિ થઈ. શ્રીમદે પ્રકાશ્યું—આ વચના જગનુ કલ્યાણ કરશે, પણ તમારૂં' તે જરૂર કલ્યાણ કરશે.’એમ કહી શ્રી વચનામૃતની પ્રસાદી આપી. (૩) એક પ્રસ ંગે શ્રીમદે કહ્યું-કાઇનું મૃત્યુ સાંભળ્યા-મૃત્યુની વાત સાંભળ્યા પછી અમે આહાર લેતા નથી. એમ આહાર લેવા નિષ્વ"સ પરિણામજનક છે. પછી ૧૯૫૭ના કાર્તિક વક્ર ૫, શ્રીમદ્ શ્રી અમદાવાદ આગાખાનના મંગલે પધાર્યા. (૧) ત્યાં પાપટલાલભાઈના વ્હેન શ્રી ગંગાબ્ડેન ને આવેલ હતા, તે શર માતા હતા. શ્રીમદે કહ્યું-શરમાઓ છે. શા માટે? પાપટની મ્હેન તે અમારી મ્હેન; પૂજા કરી છે ? જિનપૂજા–સેવા કરો. શ્રી ચેાગાષ્ટિની સજ્ઝાય તથા આનંદઘનજીના સ્તવના મુખપાડે કરી વિચારશે. (૨) એકવાર પૂનાવાળા શ્રી ગગલભાઈ હાથીભાઈ આવેલ, તે શ્રીમદ્ સાથે વાત કરતા હતા; શ્રી ખાલાલભાઈ જરા દૂર સામે ઊભા. હતા. શ્રીમદ્દે પૂછ્યું-શા માટે એમ છેટા ઊભા છે ? અખાલાલભાઇએ કહ્યું-આપ એકાંતમાં હતા તેથી. શ્રીમદે કહ્યું-કેમ પેાપટ, આ ઠીક કહે છે ? પોપટલાલભાઇએ કહ્યુંશું કહેવું ?જવાખમાં શ્રીમદે અર્ધો કલાક વિવેચન કર્યું ને કહ્યું-જ્ઞાનીને એકાંત (ગુપ્ત વાત) કેવી ? અધિકારી પરત્વે વાત થતી હતી તેથી એમ ઉભેા હતા, એમ કહેવું જોઈ એ. (૩) ત્યારપછી ફરવા જતાં, કેાઈ માણુસ ચામડાનું પાકીટ લઈ આવતા હતા, તે જોવા લાવવા કહ્યું; લાવ્યા; પછી કહે પાછું આપી આવેા, અને હાથ ધેાઇ નાંખેા. (તાત્પય કે ચામડાંની વસ્તુને અડતાં હાથ ધેાઇ નાંખવાના વ્યવહાર જાળવવા આડકતરા મેધ દીધા.) (૪) એકવાર શંખપર શ્રી લલ્લુજીમુનિ પાસે જતાં શ્રીમદે કહેલ કે—લાકા વાણીઆ નથી; ભૂલે છે; ચેાથા આરાનું મળે છે તે ભૂલે છે; ચાથા આરામાં પણ ન મળે તે મળતાં પણ ભૂલે છે !' (આ માર્મિક ઉલ્લેખ શ્રીમદ્ન પેાતાને ઉદ્દેશીને છે તેનું સ્પષ્ટીકરણ આગળ પર યથાસ્થાને કરશું.) પાપટલાલભાઈ ખીજા એક–એ પ્રસંગ નાંધે છે—(૧) એકવાર કાઈ પ્રસંગવિશેષે Page #614 -------------------------------------------------------------------------- ________________ પિપટલાલભાઈને શ્રીમને દર્શન-સમાગમ મેં કહેલ–સાહેબ, શરમ આવે છે. શ્રીમદે કહ્યું–નીચે જતા રહો ! (પાછા બોલાવીને) શરમ ? કેમ શરમ ? એમ દશવાર શરમ, શરમ બોલાવીને કહ્યું કે શરમ? કે માન? માન ? કેટલા કષાય ત્યાં? ચારે. શું કષાય કરવા અહીં આવે છે ? (૨) ૧૫૭ ના માગશરમાં (અમદાવાદ ૨૭ દિવસ સ્થિરતા કરી) શ્રીમદ્ મુંબઈ પધાર્યા. [અંતરુવિચારણું મારી. સમજણ તે નથી. અપૂર્વ સ્નેહ છે. તે પૂર્વિત સ્નેહ હેય? પૂછવું] માઘ માસમાં પાછા તીથલથી પધારતાં નડિયાદ દર્શન-સેવાલાભ લીધે, પણ કાર્યને લઈ અમદાવાદ મારૂં એક ટ્રેન વહેલું જવું થયું. પિતે શ્રીમદ્ ત્યારપછી પરભાર્યા વઢવાણકાંપ પધાર્યા. મેળાપ ન થયા. (૩) વઢવાણકાંપમાં અમદાવાદમાં વ્યવહારપ્રજન બા. પૂછવા વિચાર થયેલ, તે વગર પૂ શ્રીમદે કહ્યું-દિગંબર દશાએ વર્તીએ તે કાળ નથી. “સવિ જીવ કરૂં શાસનરસી ઈત્યાદિ. છેવટ પિોપટલાલભાઈ નેધે છે–શ્રી ઉગરીબહેન ૧૯૫૭ ચૈત્ર વદ ૪-૫ ના રાજકેટથી પધારતાં શ્રીમદને સંદેશ લાવ્યા–“ભાઈ, બહેન (હું અને ગંગાબહેન) મુરબ્બે ચાખીને લાવે. ભગવાનના ધામમાં છીએ. એમ જણાવજે.” ચૈત્ર વદ ૫ તો શ્રીમદના દેહવિલયના સમાચાર ફરી વળ્યા. પ્રકરણ પંચાશીમું મનસુખભાઈ કિરચંદને શ્રીમદ્ સત્સમાગમલાભ શ્રીમદના અનુપમ સત્સંગને ધન્ય લાભ પામેલા મુખ્ય સત્સંગીઓમાં મોરબી નિવાસી સાક્ષરરત્ન મનસુખભાઈ કિરતચંદનું પણ વિશિષ્ટ સ્થાન છે. શ્રીમદ્રના પ્રારંભના સત્સંગીઓમાં મનઃસુખરામ ત્રિપાઠી જે એક જૈનેતર સાક્ષર હતા, તે પાછળના સત્સંગીઓમાં તેમના જ નામેરી મનસુખભાઈ એક જેને સાક્ષર હતા શ્રીમદના Pet student-પ્રિય માન્ય શિષ્ય આ મનસુખભાઈ બીજાઓ કરતાં ઉમરમાં નાના હોવાથી શ્રીમદના સમાગમમાં આવવાને પ્રસંગ તેમને મેડે (૧લ્પપના ચિત્રમાં) મળે, પણ થોડા વખતના સમાગમલાભમાં પણ મનસુખભાઈ એ પિતાની વિશિષ્ટ યોગ્યતા અને તીવ્ર ગ્રહણશક્તિના કારણે ઘણા વર્ષોના સમાગમીઓ કરતાં ઘણું ઘણું લાભ ઊઠાવી લીધું. બીજાઓને તે હજુ સંસ્કૃત વગેરે ભણવાની શ્રીમદને આજ્ઞા કરવી પડેલી, ત્યારે આ શિષ્ય તે સંસ્કૃત વગેરેને જ્ઞાતા, પાશ્ચાત્ય કેળવણી પામેલ છતાં ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાન પૂર્ણ ભક્તિમાન વિદ્વાન હોઈ તત્ત્વ ગ્રહણ કરવાની વિશેષ યોગ્યતાવાળે હતું, એટલે જ શ્રીમદને તેના પ્રત્યે નૈસર્ગિક પ્રેમ એર ઉલસાયમાન થયું. થોડા જ વખતમાં મનસુખભાઈ શ્રીમદ્દના એટલા બધા પ્રીતિપાત્ર અને વિશ્વાસુ બની ગયા કે શ્રીમદે પિતાના મોક્ષમાળા ગ્રંથમાં શબ્દાંતર–વાક્યાંતર અ-૭૨ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ અધ્યાત્મ રાજચંદ્ર કરવા સુધીની મુખત્યારી એમને આપી હતીઃ “મેક્ષમાળા’માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉપદુઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે.” (પત્રાંક ૯૨૧) અનન્ય વિશ્વાસ વિના આવો પિતાના ગ્રંથમાં હસ્તક્ષેપ કરવાને અખત્યાર-અધિકાર કેઈ આપે નહિં, એ જ સૂચવે છે કે શ્રીમદ્રને પિતાના આ પ્રિય શિષ્યમાં કે અનન્ય વિશ્વાસ હતો. મહામુમુક્ષુ જૂઠાભાઈ અને હૃદયજ્ઞ સૌભાગ્યભાઈ પછી શ્રીમદને જે કંઈ પ્રાયે સૌથી વધારે યથાર્થ પણે એળખનાર હોય તે શ્રી અંબાલાલભાઈ અને આ શ્રી મનસુખભાઈ હતા. આ ઋજુભૂતિ મનસુખભાઈને શ્રીમદ સાથે સમાગમ કેમ અને ક્યારે થવા પામ્યો તેને સંક્ષેપ ઈતિહાસ મનસુખભાઈની સમાગમનોંધના આધારે અત્રે આપીશું. શ્રી મનસુખભાઈને સામાન્ય વ્યાવહારિક ભાવે શ્રીમદુને પરિચય સં. ૧લ્પ૦થી હતું, પણ પારમાર્થિક ભાવે–આ એક પરમજ્ઞાની પુરુષ છે એવા ભાવથી શ્રીમદને સમાગમ મનસુખભાઈને સં. ૧૫૫ના ચિત્ર વદ ૬થી થશે. શ્રીમદૂના આ પ્રથમ દર્શન -સમાગમનું તાદશ્ય રોચક શબ્દચિત્ર મનસુખભાઈએ “જીવનરેખા અંતર્ગત અંતર્યામીપણું” પ્રકરણમાં આલેખ્યું છે, તે “સ્વભાક્તિરૂપ શબ્દચિત્ર તેમના જ શબ્દોમાં અત્ર રજૂ કરશુંઃ શ્રીમદ્ રાજચંદ્ર એક જ્ઞાની, પરમ પુરુષ છે એવા ભાવથી પ્રથમ સમાગમ મને મોરબીમાં સં. ૧લ્પના ચૈત્ર વદ ૬થી થયે. વ્યવહારભાવે અન્ય સુપરિચિત હતા. આ સમાગમ થયે તે પહેલાં ચાર પાંચ દિવસ પહેલાં તેઓની સમીપે વવાણીએ જવાની તેમજ તેમને પત્ર લખવાની મને તીવ્ર ઉત્કંઠા હતી. પણ આ ઉત્કંઠાને તેઓશ્રીને સમાગમલાભ પામેલ, તેઓશ્રી પ્રતિ ભક્તિભાવ ધરાવનાર મારા એક સ્વ. સ્નેહીએ રોધી,–તે એમ કહીને કે શ્રીમદ્ હાલ કેઈને સમાગમ કરતા નથી, કેઈ સાથે પત્રવ્યવહાર પણ કરતા નથી, એવી અસંગ દશામાં તેઓશ્રી વતે છે. મને વિચાર થયે, કે જે શ્રીમદ મને સુપરિચિત (વ્યવહાર ભાવે) છે, જેમને પ્રસંગ પ્રાપ્ત હું મળું છું, જેઓ મને આદરસત્કારે છે, જેમની સમીપે હું ભેદભાવ વિના ગાદીતકિએ ચડી બેસું છું, જેઓ કુશળ સમાચાર આદિ ઈચ્છી–પૂછી સભ્યતા-પ્રેમ દર્શાવે છે,–તે શ્રીમદ્ મને નહિં મળે?— તે શ્રીમદ મને પત્રને ઉત્તર નહિં આપે? ગમે તેમ પણ પત્ર લખવાની કે વવાણીએ જવાની વૃત્તિ તે ઉપર જણાવેલ ભાઈના કહેવાથી રોધાઈ ગઈ; પણ સમાગમની તીવ્રતા વૃદ્ધિ પામતી ગઈ. આ ભાવ શ્રીમદે જાણેલ. (તે તેમનું અંતર્યામીપણું). કેમકે તેઓશ્રી મોરબી ચિત્ર વદ ૬ના રોજ સવારે પધાર્યા. ૪૪ (પછી સાંજે શ્રીમદુની સમીપે) જતાં રસ્તામાં વિકલ્પ થયા કરતા હતા કે મને મળશે કે નહિં? મારી સાથે બોલશે કે નહિં? મને આદરભાવ આપશે કે નહિં? કાનની બહેરાશ આ સાલથી જ આવી છે, તેઓશ્રીનું બલવું હું સાંભળી શકીશ કે નહિં? ત્યાં તે કઈ શ્રીમંત, ધીમંત, પ્રતિષ્ઠિત, અધિકારી, વકીલ, વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ વગેરેને સમુદાય મન્ય હશેસંકેચ પામીશ,-ઈત્યાદિ વિકલ્પ થયા કરતા હતા. ત્યાં અંતે રા. રેવાશંકર ઝુંઝાભાઈનું મકાન જ્યાં શ્રીમદને નિવાસ હતું તે આવ્યું. લીના માળ ઉપર ચડતાં નિસરણના ઉપલે પગથીએથી સામા Page #616 -------------------------------------------------------------------------- ________________ મન:મુખભાઈ કરડ્થ ને શ્રીમા સત્યમાગમલાભ પદ્મ ખૂણામાં ગાદીતકીએ બિરાજેલ શ્રીમદ્નનાં પવિત્ર દશન થયાં. આસપાસ ઉપર જણાવેલ પ્રકારના સમુદાય બેઠા હતા. પરમા ચર્ચા ચાલતી હતી. દશન થતાં જ કોઇ અવક્તવ્ય ભાવ સ્ફુર્યો અને મૂક વાણીએ મધ્યમા વાચાએ, ‘પ’ચિંદિય સ‘વરા’ ઇત્યાદિ સદ્ગુરુ-સ્તુતિ થઈ ગઈ ! આ અંતર્યામીપણું. તરત જ તેઓશ્રીએ ખાલાવી સત્કાર્યાં, સમીપ બેસાડ્યો; કુશળ સમાચારાદિ પૂછી હૃદયના ભાર આછા કર્યાં. ઉપર જે વિકલ્પે। ઉત્પન્ન થયેલા જણાવેલ છે, તે ઉપશમી ગયા. સકાચ દૂર થયા ! આ અંતર્યામીપણુ, પાંચેક મિનિટ પછી ફરી જ્ઞાનચર્ચા શરૂ થઈ. અહેરાશનાં કારણે મને સૂત્રસંધિ અત્રટ નહેાતી રહેતી. એટલે અરધા કલાક બેસી ઊઠયો. ઘેર આવ્યેા. ઘરમાં મારા પત્નીને શ્રીમદ્ સંબંધી વાત કરી. આવા ઉત્તમ પુરુષના યાગ છતાં આપણે વિષય-કષાયથી ભરપૂર ! ઇત્યાદિ ખેદ થતા હતા. વળતી સવારે શ્રીમદ્ સમીપે ગયા. કશા તાત્કાલિક પ્રસ`ગ વિના પ્રથમ શબ્દ શ્રીમદ્દે ઉચ્ચાર્યાં તે—મનસુખ, વિશેષ થઇ શકે તે સારૂં જ્ઞાનીએને સદાચરણ પણ પ્રિય છે, ખેદ કબ્ય નથી. મનેાગત ભાવ જાણુવારૂપ આ અંતર્યામીપણુ.’– મનુસ્મૃત્તિ મનઃસુખભાઈ એ સ્ફટિક જેવા સ્વચ્છ નિખાલસ હૃદયે આલેખેલું પ્રથમ દન-સમાગમનું કેવું તાદૃશ્ય હૃદયંગમ ચિત્ર ! શ્રી મનઃસુખભાઈ ત્યારે બી. એ.ના વર્ગના અભ્યાસ કરતા, ને તેમને તે વખતે વૅકેશન હાવાથી આ પ્રથમ દર્શન-સમાગમલાભ પછી એ અઠવાડીઆ રાજ સવારે એથી ત્રણ કલાક શ્રીમદ્દા ખાસ સમાગમલાભ મેળવવા મનસુખભાઈ ભાગ્યશાળી બની શકયા,—શ્રીમદ્દે મનસુખભાઈને એકલાને આ ખાસ સમાગમલાભ આપવા પરમ કૃપા કરી. શ્રીમના તે પ્રત્યક્ષ સમાગમમાં જે કાંઇ શ્રુત થયું તેનું ફ્રેંક ટાંચણુ મનસુખભાઈ એ કર્યું છે અને નિખાલસપણે સરલતાથી જણાવ્યું છે કે— તેમાં જેટલું સાચું અને સારૂં છે, તે બધું શ્રીમદ્દનું છે; જેટલું ખેાટું, ખરાબ વા અસમજસ છે, તે આ સંગ્રહકર્તાનું છે. તથાપ્રકારના ખેાધ-સ્મૃતિના અભાવે ક્વચિત્ અસમ'જસ હાવું સંભવે છે.’ મનસુખભાઈના આ બાધપ્રસંગેામાં પણ શ્રીમદ્નની તારા વ્યક્ત થાય છે અને તેમના પરમ ઉદાત્ત આંતજીવનનું સુરેખ રેખાચિત્ર અંકિત થાય છે. એટલે તાદૃશ્ય જીવ ત ચિત્ર (Livnig picture) રજૂ કરતી મનસુખભાઈની આ ઉપદેશસારરૂપ નોંધમાંથી પ્રકૃતાપયોગી ઉપયુક્ત અત્રે તેમના જ શબ્દોમાં અવતારશું, ૧ મનઃસુખભાઇ—સાહેબ, આપને જોઇ પ્રેમ બહુ આવે છે. શ્રીમદ્—તેવું તેવાને મળે; તેવું તેવાને ગમે. ચાહે ચકાર તે ચંદને, મધુકર માલતી ભાગી રે તેમ ભવિ સહજ ગુણે હાવે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે. તમને ઉત્તમ નિમિત્તના સજાગ થા છે. ચરમાવત્ત હા ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોષ ટળે ને ષ્ટિ ખુલ્યે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાફ. થડ નસમુચ્ચય્ અવલેાકશે; તે અવલેાફવા ચેાગ્ય છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદ્દ–તવાર્થ સૂત્ર વાંચ્યું? એ વાંચવા-વિચારવા આપ્યું છે. ફરી ફરી એ વિચારવા છે. યોગદષ્ટિસમુચ્ચય સંસ્કૃતમાં શ્રીહરિભદ્રાચાર્યે રચે છે. શ્રીયશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સઝાય રચી છે. તે મુખપાઠ કરી વિચારવા ગ્ય છે. એ દષ્ટિએ આત્માની દશાનું “થર્મોમીટર–માપક યંત્ર છે. શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષોનાં વચન. એ વચન સમજવા દષ્ટિ સમ્યગ જોઈએ. પાંચ હજાર શ્લેક મુખપાઠ કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું ભણી ઝાઝાને ડોળ કરનારા એવા પંડિતેનો ગોટો નથી. મનસુખભાઈ–સાહેબ, મોક્ષમાળાએ મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. મારા ઘરમાં પણ બહુ ઉપકાર કર્યો છે. એ આપની જેલી છે એ ગઈ સાલ સુધી ખબર ન હતી. એવી બીજી માળાઓ થવી જોઈએ. જેનમાર્ગ રહસ્ય બતાવનારા પાઠ ખૂબીથી ગોઠવ્યા છે. જ્યારે રચી હતી? હવે એવી બીજી રચના થાય તે ઠીક. શ્રીમદુ–મેક્ષમાળા અમે સેળ વરસ અને પાંચ માસની ઉમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭ મા પાઠ ઉપર શાહી ઢળાઈ જતાં તે પાઠ ફરી લખ પાડ્યો હતો. અને તે ઠેકાણે “બહુ પુણ્ય કેરા પુંજથી’નું અમૂલ્ય તાત્ત્વિક વિચારોનું કાવ્ય મૂકયું હતું. જેનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિક્ત માર્ગથી કંઈ પણ જૂનાધિક તેમાં નથી કહ્યું. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં પાય, તેવા હેતુએ બાલાવબેધરૂપ એની યોજના કરેલી છે. તે લિી તથા તે બોધને અનુસરવા પણ એ નમુને આપેલ છે. એનો પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે. તે કઈ કરશે. એ છપાતાં વિલંબ થયેલ. તેથી ગ્રાહકોની આકુલતા ટાળવા “ભાવનાબેધ” ત્યારપછી રચી ઉપહારરૂપે આપ્યું હતું. હું કેણુ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં.. –એ પર જીવ વિચાર કરે તે તેને ન તત્વને સંપૂર્ણ બંધ મળી જાય એમ છે. એમાં નવ તત્ત્વનું સ્વરૂપ સમાવેશ પામે છે. વિવેકપૂર્વક વિચારવું જોઈએ; વિચારતાં આવડવું જોઈએ. મનસુખભાઈ–સાહેબ, આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકારની ઈચ્છા રહે એ સ્વાભાવિક છે; કેમ કરતા નથી? શ્રીમદ્દ–લકાનુગ્રહ સારે અને જરૂર? કે આત્મહિત. મનસુખભાઈસાહેબ, બનેની જરૂર છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ મનસુખભાઈ કિરતચંદને શ્રીમદ્ સત્સમાગમલાભ પ૭છે. શ્રીમદ્દ– હેમચંદ્રાચાર્યને થયાં આઠ વરસ થયા. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે કાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિતસાધન પ્રવૃત્તિ કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તે જુદે પંથ પ્રવર્તાવી શકત. તેમણે ત્રીશ. હજાર ઘરને શ્રાવક કર્યા. ૪ ૪ પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું હતું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હેઈ શકે, અમે તો તે તીર્થંકરની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાગનું પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગ માગને પરમાર્થ પ્રકાશવારૂપ કાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગ માર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યાઆદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગ માર્ગ ભણી લેકોને વાળવા, લેકપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ, એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે, તેવા ભાગ્યવાન મહામ્યવાન ક્ષે પશમશક્તિવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનેને યથાવત્ તેલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એ નિર્ધાર કરી શકે તેવા પુરુષ કાનુગ્રહ, પરમાર્થ પ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છ વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતે જતો હતો. ૪ ૪ આમ વીતરાગધર્મ વિમુખતા ચાલી- ૪ ૪ વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસે વરસ પૂર્વે થયા. શ્રી આનંદઘનજીએ સ્વપરહિતબુદ્ધિથી લોકોપકાર પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકે ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયેગે લોકોપકાર, પરમાર્થ પ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તાવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લેખસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી વિશીપદ આદિ વડે લેકપકાર તે કરી જ ગયા, નિષ્કારણ કરુણા–લેકે પકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લેકે આનંદઘનજીને ઓળખી ન શક્યાં, પણ આનંદઘનજી તે અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. અત્યારે તે આનંદઘનજીના વખત કરતાં વધારે વિષમતા, વીતરાગધર્મવિમુખતા વ્યાપેલી છે. મનસુખભાઇ–આંબિલની ઓળીમાં અમે ગાઈએ છીએ કે–“જ્ઞાન એહિ જ આતમા” –આત્મા પોતે જ્ઞાન છે, તે પછી ભણવા-ગણવાની કે શાસ્ત્રઉપદેશની શું જરૂર છે ? Page #619 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ અધ્યાત્મ રાજચંદ્ર વળી ભણેલું બધું કલ્પિત ગણું પરિણામે ભૂલ્ય છૂટકે છે, તે પછી ભણવાની, ઉપદેશ શ્રવણની, શાસ્ત્રવાંચનાદિની શી જરૂર ? શ્રીમદ્દ–“જ્ઞાન એહિ જ આતમા” એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહાર તે એ જ્ઞાન અવરાયેલું છે, તેને ઉઘાડ કરવાનું છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવચન આદિ સાધનરૂપ છે; પણ તે ભણવું, ગણવું, ઉપદેશ, શાસ્ત્ર આદિ સભ્ય જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે, અને સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “હું જ્ઞાન છું, હું બ્રહ્મ છું' એમ પોકાચે જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સલ્લાઆદિ સેવવાં જોઈએ. આમ મેરબીના સમાગમલાભના આ થડા નમૂનારૂપ બોધપ્રસંગે અત્ર ટાંક્યા છે. આ સમાગમલાભ પછી મનસુખભાઈને મુંબઈમાં ૧૯૬ના કાર્તિક માસમાં "શ્રીમદ્દ સમાગમલાભ મળે. આ ગ્રંથમાં “અંતર્યામીપણાના અનુભૂત પ્રસંગોના પ્રકરણમાં (૨૨)વર્ણવ્યું છે તેમ શ્રીમદ્દ સાથે પરમ પ્રેમભાવે જમવા વગેરેનું તથા વચનામૃતરૂપ પરમાર્થભેજન મળવાનું પણ થયું. એક દિવસ શ્રીમદ્દ સાથે જિનમંદિરે જવાને પરમ ધન્યલાભ પણ મળે. તે પ્રસંગનું તાદશ્ય વર્ણન કરતાં મનઃસુખભાઈ સેંધે છે કે– બીજા જોઈવાડામાં શ્રી શાંતિનાથજીનું મંદિર. (શ્રીમદે) (૧) પ્રતિમા નિરખી છેટેથી વંદન કર્યું. (૨) ત્રણ વાર પંચાંગ પ્રણામ કર્યા. (૩) આનંદઘનજીનું પદ્મપ્રભુજીનું સ્તવન સુમધુર, ગંભીર, સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું. (૪) જિનપ્રતિમાનાં ચરણ તળાસ્યાં. (૫) એક નાની પંચરતિ ધાતુની જિનપ્રતિમા કાત્સર્ગ મુદ્રાની હાથમાં લીધી. આ પ્રતિમાને અંદરથી કોરી કાઢી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતા ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી. તાત્પર્ય–જીવ જૂદા જૂદા. સિદ્ધ થયા એટલે એકમેકમાં ભળવાપણું છતાં જૂદા જૂદા. (શ્રીમદે બતાવ્યું)-(૬) આ દિગંબરના મુક્તાગિરિ આદિ તીર્થોની છબીઓ છે. (૭) આ “ગોમધર' નામથી પ્રસિદ્ધ બાહુબળ સ્વામીની પ્રતિમા–છબી છે. બેંગલર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કેરી કાઢેલી સીત્તેર ફીટ ઉંચી આ ભવ્ય પ્રતિમા છે. નવમા સૈકામાં ચામુંડરાયે એ ભરાવી હતી. અડોલ ધ્યાને કાઉસગ્ગ મુદ્રાએ બાહુબલજી અનિમેષ નેત્રે ઉભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહ ભાવરહિત ધ્યાનસ્થ બાહુબલજીને ખબર નથી. કેવલ્ય ઉત્પન્ન થવા ગ્ય બધી સામગ્રી તયાર છે. જરા માનને અંકુરે નડ્યો છે. “વીરા મારા ગજ થકી ઉતરે–એ માનરૂપી ગજથી ઉતરવાના પિતાની બહેને બ્રાહ્મી-સુંદરીના શબ્દ કગોચર થતાં, સુવિચારે સજજ થઈ, માન મેડવા તૈયાર થતાં કેવલ્ય ઉપામ્યું. તે આ બાહુબલજીની ધ્યાનસ્થ મુદ્રા છે. (જિનમંદિરને લગતી જ્ઞાનશાળામાં) શ્રી ગેમસાર લઈ તેને સ્વાધ્યાય કર્યો. તેમાં પ્રવેશ કરાવ્યું. શ્રી પાંડવપુરાણમાં પ્રદ્યુમ્નને અધિકાર વર્ણવ્યો. પ્રદ્યુમ્નનો વિરાગ્ય ગાયે. વાસુદેવે પૂર્વ ભવમાં સુરૂપ સંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપ સંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણું વિક્ષેપનું કારણ થયું. Page #620 -------------------------------------------------------------------------- ________________ મનઃસુખભાઈ કિરતચંદને શ્રીમદ સત્સમાગમલાભ ૫૭૫ સ્ત્રીઓ બાહ પામી પાછળ ફરવા લાગી. નિયાણુને દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડયું. મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વિભવ મળે કે અમુક ઈચ્છિત થાઓ એવી ઈચ્છાને નિયાણું (નિદાન દોષ) કહે છે, તેવું નિયાણું ન બાંધવું ઘટે. મનસુખભાઈ–સાહેબ, અવગાહના એટલે શું? કદ? શ્રીમદ્દ–ના, અવગાહના એટલે અવગાહના. કેટલાક તત્ત્વના પારિભાષિક શબ્દ એવા હોય છે કે જેને અર્થ બીજા શબ્દોથી વ્યક્ત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે. જે સમજ્યા જાય, પણ વ્યક્ત ન કરી શકાય. અવગાહના એ શબ્દ છે. ઘણું બધે, વિશેષ વિચારે એ સમજી શકાય. અવગાહના ક્ષેત્ર આશ્રયી છે. જૂદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણું તે તેની અવગાહના. આ ઉપરાંત બીજા પણ બધપ્રસંગે મુંબઈમાં સમાગમલામાં બન્યા હતા. તે પછી ૧૫૬ના વૈ. માસમાં તથા ભાદ્રમાં પુનઃ મેરબીમાં તથા ૧૯૫૭ના ભાગમાં પુનઃ મુંબઈમાં શ્રીમને સમાગમલાભ મનસુખભાઈને મળ્યો હતો. તેમાં એક બે પ્રસંગેઃ (૧) મોરબીમાં ભગવદ્ગીતા સંબધી વાતના પ્રસંગમાં શ્રીમદે કહ્યું હતું કે-ભગવદ્ગીતામાં પૂર્વાપર વિરોધ છે. શું વિરોધ પૂર્વાપર છે, તે અવલોકવા આપી છે. અવલોકશે એટલે જણાઈ આવશે. પૂર્વાપર અવિરેાધ એવું દર્શન, એવાં વચન તે વીતરાગના છે. ઈ. (૨) રોગશાસ્ત્રના તથા આપ્તમીમાંસાના મંગલ ગ્લૅક શ્રીમુખે સમજાવી ગ્રંથમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમ જ-શ્રીમદૂની છેલ્લી શારીરિક અનાગ્ય અવસ્થા વખતે ૧લ્પના ભાદમાં વઢવાણ કાંપમાં મનસુખભાઈ સેવામાં હાજર હતા. પછી મનસુખભાઈએ રજા માગી. સાહેબ, આજ્ઞા માગું છું, રજા લઉં છું. શ્રીમદે કહ્યું–કેમ, હરત છે? મનસુખભાઈએ કહ્યું-ઝાઝે સમુદાય એકઠે થતાં સેવા આપવા બદલ મેમાનગીરી આદિ તકલીફને બેજે આપીએ છીએ. શ્રીમદે કહ્યું–જહાસુહં દેવાણુપિય! શાંતસુધારસ વાંચશે. છેવટ ૧૯૫૭ ના ચૈત્રમાં શ્રીમદની અંતિમ અવસ્થા વેળાએ રાજકેટ ચિત્ર વદ ૪ સુધી મનસુખભાઈ સેવામાં હાજર હતા. શ્રીમદે તો ચિત્ર વદ ૮ સુધી મનસુખભાઈને રોકાવાની ને શાંતિનાથના નામની માળા જપવાની આજ્ઞા પુંજાભાઈને મુખે કરેલી હતી, પણ તેઓ (પુંજાભાઈ) ઉતાવળમાં મનસુખભાઈને કહેવાનું ભૂલી ગયા; અને અત્રે પણ વઢવાણુકાંપ જેવો વિકલ્પ થતાં મનસુખભાઈ અને ધારશીભાઈ આજ્ઞા લઈ વદ ૪ ના દિવસે મેરબી આવ્યા; વદ ૫ ને તે દેહવિલય થયો! જેમ મહામુમુક્ષુ અંબાલાલભાઈને શ્રીમદને પત્રસંચય એકત્રિત કરવામાં અને શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમવૃત્તિના પ્રકાશનમાં અમૂલ્ય ફાળે છે, તેમ તેની દ્વિતીય સંધિત વર્ધિત આવૃત્તિમાં મનઃસુખભાઈને તે જ અમૂલ્ય ઘણે મેટો ફાળો છે. મનસુખભાઈ એ શ્રીમદ્દ જેવા પરમગુરુના વચનગૌરવને અનુરૂપ ગૌરવપૂર્ણ બાલ ધ લિપિમાં છપાયેલ આ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું અપૂર્વ સંશોધન Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ અધ્યાત્મ રાજય ક પરમ ભક્તિપૂર્વક એવું સુંદર કયું છે કે તે આવૃત્તિ એક પ્રમાણભૂત (standard) આવૃત્તિ થઈ પડી. આ અંગે શ્રી મનસુખભાઈએ સર્વથા પૂર્ણ નિઃસ્વાથ પણે પૂ` પરમ પરમા પ્રેમથી પરમ ભક્તિપૂર્વક લગભગ બે વર્ષ જેટલા સમય રાજ આઠથી દશ કલાક એકલા હાથે (single-handed) અથાગ પરિશ્રમ કરી આવું મહાન સ ંશાધન કાય ક" તે માટે મુમુક્ષુ જગત્ તેમનું ઋણી છે. આમ શ્રીમદ્નના સાક્ષાત્ સત્તમાગમલાભ પામનારા આ મહામુમુક્ષુ મનઃસુખભાઈ એ યથાશક્તિ યથાભક્તિ પેાતાના પરમગુરુનું પરમ ગૌરવ કરવામાં ગૌરવાન્વિત ફાળા માપ્યા છે,—ભક્તિથી આત્માપણુ કરી પરમ ગુરુની ગૌરવવૃદ્ધિમાં શક્તિસમર્પણ કર્યુ છે. પ્રકરણ છયાશીમુ પ્રાસ્તાવિક પરિચયપ્રસ ગા શ્રીમદ્ જેવી મહાવિભૂતિના સંસર્ગમાં—સત્સમાગમમાં વિવિધ વ્યક્તિઓને આવ વાના પ્રસંગે। સંખઈમાં તેમજ અન્યત્ર બન્યા હતા. તેમાં કાઇ કાષ્ઠ મહાનુભાવાએ પેાતાના પરિચયપ્રસંગાની નોંધ આલેખી છે, તેમાંથી મુખ્ય સારભૂત કેટલીક અત્ર પ્રાસ્તાવિક પરિચયપ્રસંગેાના પ્રકરણમાં આપશું. ૧ એક કચ્છી ભાઈ બેરાનીવાળા પદમશી ઠાકરશી મુંબઈમાં પ્રથમ ૧૯૪૨માં ને પછી ૧૯૫૫-૫૬માં શ્રીમના સમાગમમાં આવ્યા હતા. એક વખત તેમને શ્રીમદ્ સાથે ભૂલેશ્વરમાં જિનમંદિરમાં જવાના પ્રસંગ અન્યા હતા, ત્યારે તેમણે શ્રીમને સીધા પ્રશ્ન પૂછ્યો હતા—આપને જાતિસ્મરણજ્ઞાન છે ને ૯૦૦ ભવ દેખી શકેા છે. એમ મેં સાંભળ્યું છે તે વ્યાજખી છે? શ્રીમદે હ્યું—હા, એવું કંઈક છે, તેને આધારે આમ કહેવાણું છે. પદમશીભાઇએ પૂછ્યું —આપને જાતિસ્મરણુ કેટલી 'મરે અને કેવી રીતે થયું ? શ્રીમદે જવાબ આપ્યા—અમે પાંચ વરસની વયનાં હતા ત્યારે શ્રી વવાણીમાં અમીચંદ નામના ગૃહસ્થ હતા, જે ભાઇ કલ્યાણજીભાઇ જેવા કદાવર રૂપાળા ગુણી વગેરે હતા. અમારા ઉપર તે વહાલ રાખતા. તેને સર્પ સ્યા તેથી ગુજરી ગયા. એમ વાત સાંભળી ઘેર જઈ પિતામહને પૂછ્યું' કે અમીચંદ્ર ગૂજરી ગયા કે? પિતામહે કહ્યું કે એ વાતની તને ખખર ન પડે, રાંઢા કરી લે, વગેરે. એ વાત મૂકવાને અનેક યુક્તિએ કરી, પણ અમે ગૂજરી જવા વિષે આ પહેલું સાંભળેલું હેાવાથી તે સમજવાની જિજ્ઞાસા તીવ્ર થયેલ, તેથી ફ્રી ફ્રી એ સવાલ કરતા રહ્યા. છેલ્લે પિતામહે કહ્યુંતેમાંથી જીવ નીકળી ગયા, હવે તે હાલી ચાલી મેલી ખાઈ પી વગેરે કાંઈ કરી શકે નહીં, માટે તેને તળાવ પાસેના મસાણમાં ખાળી આવશે. અમે ઘેાડીવાર ઘરમાં આમ Page #622 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક પરિચયપ્રસ ગા ૫૭ તેમ ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં પાળ ઉપરના એ શાખાવાળા બાવળ ઉપર ચડી જોયું તેા ખરેખર ચિતા મળતી હતી ને આજુબાજુ કેટલાક માણસા બેઠેલા જોયા. વિચાર કર્યા કે આવા માણસને અગ્નિમાં ખાળી દેવે એ કેટલી ક્રૂરતા ? આમ શુ કરવા થયું ? વગેરે વિચાર કરતાં પડદા ખસી ગયા. આટલું કહી તરત ઊભા થયા. પદમશીભાઇએ કહ્યુ સાહેબજી, એ વિષે હજી હું વધારે જાણવા માગુ છું. શ્રીમદે કહ્યુ—પછી શ્રી જુનાગઢના ગઢ જોચે ત્યારે ઘણા વધારેા થયેા. હવે ચાલેા. એક રાત્રીએ અગ્યાર વાગ્યાના સુમારે પૂજ્યશ્રી (શ્રીમદ્જી) વ્યાખ્યાન આપી ઉચા, સાથે શ્રેાતાજન ઉચા. એટલામાં ભાઈ નાનચંદ ભગવાન પૂનાવાલા ખેાલ્યા —સાહેબજી, પેટી (જેમાં હીરા, મેાતી વગેરે વેપારના જથ્થાબંધ માલ હતેા) ખુલ્લી રહી જાય છે; તેમાં જોખમ હશે. પૂજ્યશ્રીએ કહ્યું—ત્યારે મેસેા. સ બેઠા. પછી નાનચ’દભાઈને પૂછ્યું—‘જોખમ’ શી રીતે ? નાનચંદભાઈએ કહ્યું—કીંમતી ચીજોને હું જોખમ સંજ્ઞા આપું છું ને તે ચેારાઇ જાય તેા જોખમ લાગે. પૂજ્યશ્રીએ કહ્યું—‘જોખમ’ શબ્દ તે જ્ઞાનીએ પણુ માને, પણ તે એવી રીતે કે જ્યાંસુધી એ છે ત્યાંસુધી જોખમ છે. માસાને રાગ થાય, ત્યારે પરૂ પાચ વગેરે થાય, તેમ આ ચીજો પૃથ્વીના રોગ છે, તેમાં જ્ઞાનીએ કદી મેાહ રાખે નહી.. એમ કહી પેટી અને દીવાનખાનું ખુલ્લાં મુકી પેાતે ગિરગામ ગયા ને ત્યાં બેઠેલા સવ પાતપેાતાને સ્થાને ગયા. પદમશીભાઇને એ વિષે રાત્રે ઘણા વિચારો થયા, જે કેમ થયું હશે? માટે બીજે દિવસે સવારે અગીયાર વાગ્યાને સુમારે શેઠ રેવાશંકર જગજીવનની કુાં.ની પેઢીએ જઇ પૂજ્યશ્રીને એ વિષે પૂછ્યું. પૂજ્યશ્રીએ કહ્યું—કાઇ ચીજ ચેારાઈ નથી. ભાઇ વનમાળીએ આપણા ગયા પછી અમારા ખીસામાંથી ચાવી શેાધી કાઢી પેટી બંધ કરી હતી. પદમશીભાઇએ પૂછ્યું——સાહેબજી, એ પેટીમાં કેટલી કિંમતને માલ હતા? પૂજયશ્રીએ કહ્યું—આશરે પચાશ હજાર રૂપીઆના. તે વખતે ૧૯૫૫-૫૬માં ડૉ. હાફિકને ચાલુ ઘણી હિંસા કરી પ્લેગ અટકાવવાની રસી બનાવવા માંડી. કેટલાક આ જાહેર મેળાવડા કરી રસી નંખાવવા તૈયાર થયા. તેને પૂજ્યશ્રીએ રસી નહિં નખાવવા સૂચવ્યું, તેથી તે કામ કેટલેક દરજ્જે અટકયું. તે પછી એ રસી માંસની બનેલી છે, તે ઘણી હિંસાએ ખને છે, અને તે રસી નંખાવતાં પ્લેગ બહુ થાડે દરજ્જે અટકતા હાય તાપણુ બીજા ઘણા રોગે એ રસી નાંખવાથી થાય છે એમ મતાવી આપવા દરિયા સ્થાનમાં' એક જાહેર મેલાવડા કરવામાં આમ ત્રણનાં હૅન્ડખીલેમાં સભા મેાલાવનાર તરિકે ખીજા સાથે એક નામ પદમશીભાઇનું લખવું એમ પૂજ્યશ્રીએ સૂચવ્યું. પદમશીભાઈ એ કહ્યું—સાહેબજી, રસી નંખાવનારમાંના જાહેર શખ્સ (ક) એ મારા શેઠીઆએ ઉપર લૌકિક માટેા ઉપકાર કરેલ છે (જેની અંદર હું પણ આવી જાઉં છું.) એની વિરુદ્ધ મારે સભા મેલાવવી એ ચેાગ્ય નથી ધારતા. તેમ થશે તેા તે ઉલટા ચીડાઈ અમેને નુકશાનમાં ઉતારશે, માટે મારૂં નામ નહિ... હાય તે સારૂં, પૂજ્યશ્રીએ કહ્યું—તેણે લૌકિક ઉપકાર કરેલ છે તેના બદલે લૌકિક અન૩ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ અધ્યાત્મ રાજચંદ્ર હોય, વળી આ કૃત્ય તેના હિંસાના ઉત્તેજનને અટકાવનાર છે, માટે તેને લાભનું કારણ છે, છતાં તે વિરુદ્ધ થાય તો કાંઈ ડરવા જેવું નથી. જ્યાં ધર્મનું કામ હોય ત્યાં મરણ સુધી પણ પાછા હઠવું નહીં. એમ કહી આઠદષ્ટિની સઝાયમાંથી “ધર્મ અર્થ ઈહાં પ્રાણનેજી, છેડે પણ નહિં ધર્મ પ્રાણઅર્થ સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ રે.” એ ગાથા કહી સંભળાવી. તે પછી પદમશીભાઈને હિંમત આવી ને હેંડબીલમાં સહી કરી આપી. એ મેળાવડો થયો. પ્રમુખપદે પૂજ્યશ્રી બિરાજ્યા. મી. ગેસલીંગ અને ડૉ. સુખીઓ વગેરેએ લંબાણથી ભાષણ કર્યા. તે પછી આસ્તે આસ્તે રસી બંધ થઈ ગઈ. ઇનોકયુલેશન-મરકીની રસી. રસીના નામે દાક્તરેએ જે આ ધતીંગ ઉભું કર્યું છે. બિચારાં અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાંખે છે, હિંસા કરી પાપને પિષે છે. પાપ ઉપાજે છે, પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્યું છે, તે યુગે વર્તમાનમાં તે પુણ્ય ભેગવે છે, પણ પરિણામે પાપ હેરે છે, તે બિચારા દાક્તરને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હિંસા તો પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઉભું થાય !'--શ્રીમદની “જીવનરેખા (શ્રી મનસુખભાઈ કિરચંદકૃત) પદમશીભાઈ જિજ્ઞાસાથી કઈ કઈ પૃચ્છા કરતા, તેના શ્રીમદ સંતોષકારક સચોટ જવાબ આપતા. જેમકે-(૧) એકવાર પદમશીભાઈ એ પૂછયું-શ્રીકૃષ્ણ વિષે જૈનધર્મના પુસ્તકમાં લખ્યું છે કે તેઓ ત્રીજી નરકે ગયા અને વિષ્ણુશાસ્ત્રમાં શ્રીકૃષ્ણ ભગવાન મોક્ષ ગયા છે એમ કહે છે. એ બન્ને વાતે મળતી કેમ નથી આવતી? પૂજ્યશ્રીએ જવાબ આપ્યો—જે પ્રકારે જેનશાસ્ત્રમાં નરકે ગયા કહ્યું છે તે પ્રકારે જે કંઈ જીવ વર્તે તે નરકે જાય, અને જે પ્રકારે વિષ્ણુશાસ્ત્રોમાં મિક્ષ કહ્યો છે તે પ્રકારે કઈ જીવ વતે તે તે મેક્ષે જાય. માટે બન્ને શામાં દષ્ટાંતરૂપે લખેલ છે ને તે બન્ને બરાબર છે. કોઈ પણ દષ્ટાંતને વળગી પડવું નહિં, પણ તેમાં તત્ત્વ શું છે તે ગ્રહણ કરવું. (૨) પદમશીભાઈએ પૂછયું-શાસ્ત્રમાં પૃથ્વી સપાટ કહી છે ને હાલના શોધકે ગેળ કહે છે, તેમાં ખરું શું? પૂજ્યશ્રીએ ઉત્તર આયે તમને સપાટ હોય તો ફાયદો કે ગોળ હોય છે? પદમશીભાઈએ કહ્યું–હું તે જાણવા માગું છું. પૂજ્યશ્રીએ કહ્યું-તીથકર ભગવાનમાં શક્તિ વધારે ધારે છે કે હાલના શોધકોમાં ? પદમશીભાઈએ કહ્યું-તીર્થકર ભગવાનમાં. પૂજ્યશ્રીએ સચેટ માર્મિક જવાબ આપે–ત્યારે તમે તીર્થકર ભગવાનના વચન પર શ્રદ્ધા રાખો ને શંકા કાઢી નાંખો. આત્માનું કલ્યાણ કરશો તો તમને પૃથ્વી સપાટ કે ગોળ જેવી હશે તેવી કાંઈ હરકત કરશે નહિં. (૩) પદમશીભાઈએ પૂછયું મને ભયની સંજ્ઞા વધારે છે તેને શો ઉપાય ? પૂજ્યશ્રીએ કહ્યું-મોટામાં મોટે ભય કો? પદમશીભાઈએ કહ્યું–તને. પૂજ્યશ્રીએ કહ્યું–તે તો આયુષ્યના બંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થવા સુધી મરણને ભય નથી, ત્યારે તેથી નાના ભયથી શું થવાનું હતું? એવું મન દઢ રાખવું. (૪) એક દિવસ નવતત્વપ્રશ્નોત્તર ગ્રંથ વાંચતાં પદમશીભાઈને Page #624 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક પરિચયપ્રસંગ પક વિચાર થયે કે મને કઈ મહારોગ થયે હોય ને પિતાને જણાય કે થયેલા ઉપાયો બધા વ્યર્થ ગયા, હવે થોડી વારમાં દેહ છૂટી જશે, એમ નિશ્ચય થવા વખતે કઈ આવી કહે કે તું તારા મન વચન અને કાયા જીવિત સુધી મને સેંપી દે તો હું તને ઉગારૂં, તે તું શું કહે? એમ પિતાના મનથી પ્રશ્ન થયો ને પોતાના મનથી ઉત્તર થયે કે હા, સોંપી દઉં. આ વિચાર ને વિચારમાં તે શ્રીમદ્દ સમીપે આવ્યા ને પિતાને વિચાર દર્શાવ્યું. પૂજ્યશ્રીએ કહ્યું–સદ્ગુરુને મન વચન અને કાયા અર્પણ કરી દેવા જોઈએ. જે જીવ એક ભવ મડો માંડી વાળે તે અનંતા ભવ છૂટી જાય. (૫) એક વખત પૂજ્યશ્રી એ “અમે’ શબ્દના પ્રાગ બા. ખુલાસે કર્યો હતો કે અમે એટલે હું નહીં. “અ” એટલે નહિં, “મે એટલે હું, હું નહિ તે “અમે.” (૬) પદમશીભાઈએ પૂછયુંકેટલાક ધર્મ માની મૂર્તિ પૂજે છે, ને કેટલાક નથી પૂજતા, તેમાં કેણ વ્યાજબી છે ? પૂજ્યશ્રીએ કહ્યું–મૂર્તિપૂજક વ્યાજબી છે. (૭) પદમશીભાઈએ પૂછ્યું –શામાં ચમત્કારિક શક્તિઓ કહી છે તેને અનુભવ મને શી રીતે થાય? પૂજ્યશ્રીએ કહ્યું–તે જે પ્રકારે પ્રાપ્ત થાય તે રીતે વર્તે તે તમને અનુભવ થશે. જેમ દરછ કપડું કાપી શીવવાની ક્રિયા કરે છે, ત્યારે શિવેલું કપડું જુએ છે. ત્યાં સુધી તે પ્રકારે જોઈ શકતો નથી. કેટલાક પ્રાસ્તાવિક બોધપ્રસંગેની નેંધ પણ પદમશીભાઈએ કરી છેઃ (૧) જ્યારે શેઠ નોકરને પગારે રાખે છે ત્યારે તે પગાર કરતાં તેની પાસેથી વધારે કામ લેવાની આશા રાખે છે, અને નોકર ગરીબ હોવાથી તેનામાં વેપાર કરવાની આવડત છતાં સંજોગોની ખામીને લીધે નોકરી કરે છે. જે શેઠની દૃષ્ટિ નોકર પાસેથી વધારે કામ લઈ ને મેળવવાની હોય, તો તે ગરીબ પાસેથી ભીખ માગનાર એ પામર ગણાય. પણ જે નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે એ પણ મારા જેવું થાય ને તેને ઘટતી સહાય આપે, તેના ઉપર કામને બેજે હોય ત્યારે કામમાં મદદ કરે, વગેરે દયાની લાગણી હોય તો તે શેઠ (શ્રેષ્ઠ) પદને લાયક ગણાય. (૨) પૂજ્યશ્રીએ કહ્યું–આજે ચાંદીની પાટમાંથી કટકા કરતાં બે ઘાટીઓને જોયા. તેઓ એવા શાંત હતા અને ચોક્કસ હતા, કે છીણી પકડનાર અને ઘા મારનાર જરા ચૂકે તે છીણું પકડનારના હાથમાં લાગતાં વાર લાગે નહીં. એવા ઉપયોગ જે આત્મામાં રહે તો કલ્યાણ થઈ જાય. (૩) પૂજ્યશ્રીએ પ્રકાશ્ય–જે જે વસ્તુઓ, વ્યક્તિઓ, બાબતે જીવને કલ્યાણના કારણ થાય તે બધા “ઉપકરણ (ઉપકારકર્તા, પણ તે પરિગ્રહરૂપે જીવ સેવે તે તે બધા “અધિકરણ એટલે સંસાર વધારવાના હેતુ થાય. તેમ થતાં તે તરત તજવા ગ્ય છે. (૪) પૂજ્યશ્રીએ અર્થ પ્રકાશ કર્યો–“નમુત્થણમાં જીવદયાણું છે તેને અર્થ જીવના દેવાવાળા એમ થાય છે. કેઈ અપેક્ષાએ જીવ ધર્મ નથી પામે ત્યાં સુધી જડ છે. (૫) ‘તરતમ જેગે રે તરતમ વાસનાને અર્થ-જ્યાં સુધી જીવ સ્વરૂપમાં નથી ત્યાંસુધી મન-વચન-કાયાની તારતમ્યતાથી તેવી વાસના સહિત કર્મ બંધ કરે છે. (૬) “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! સાચી રહો', એટલે પરવસ્તુ પ્રત્યે હે છે! મેહને લીધે તલ્લીન થઈ ક્ષણે ક્ષણે ભયંકર એવું–જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ અધ્યાત્મ રાજચંદ્ર અને ઉપયોગી એવા ભાવપ્રાણમાં–કાં મરણ કરે છે? (૭) પદમશીભાઈએ પ્રશ્ન કર્યોઇસ્પિતાલ ચાલુ કરનાર ને દુઃખીઓનાં દર્દો દૂર કરવાને હેતુ રાખેલ હશે તે પ્રમાણે થાય છે, છતાં તેમાંના નેકર લાલચને લીધે દરદીઓને સંતાપે, અભક્ષ્ય વસ્તુઓ વપરાય તેને ચાલુ કરનારને દેષ લાગે કે નહીં? તેના ઉત્તરમાં પૂજ્યશ્રીએ જણાવ્યું – હા, તેને અધ્યવસાય ઈસ્પિતાલ ચાલુ કરવાને થયે તે સાથે જ ભવિષ્યમાં સારી નરસી ક્રિયાઓ થવાની તેને બંધ તે પાડે છે,-નિમિત્ત ઉભું કરનાર તે છે માટે. (૮). પૂજ્યશ્રીનું શરીર માંદગીથી ઘણું કૃશ થઈ જતાં બેસવા–ઊઠવાની શક્તિ ન હતી, ત્યારે પણ પુસ્તકે પોતાના હાથે ઉથલાવી જોવાનું કરતા, ત્યારે કોઈ કોઈ ભાઈ કહેતા કે હવે આપે કાંઈ શ્રમ નહિં લેવું જોઈએ. તેના ઉત્તરમાં પૂજ્યશ્રી કહેતા કે—શરીર હથીયારરૂપ છે, માટે એનાથી જે જે સુકૃત્ય થઈ શકે તે કરી લેવું જોઈએ. બીજા એક કચ્છી ભાઈ નાનચંદભાઈ ભગવાનદાસ પૂનાવાળાને શ્રીમદ્દને દર્શનલાભ સં. ૧૯૫૪ના માગશર માસમાં પ્રથમ મુંબઈમાં થયું. તે વખતે તેમને ૨૫ વર્ષને પુત્ર હૃદયરોગથી ગૂજરી જતાં તેમના હૃદયને ભારે આઘાત લાગવાથી તેમને “અજ્ઞાનતાને લીધે ચિત્તને ભ્રમતા ઉત્પન્ન થાય તેવું લાગ્યું તેનું સમાધાન કરવા માટે કઈ પુરુષને મળવાને ઈરાદે હતું. તેમણે કલ્યાણજીભાઈ તથા ચંદ્રસૂરિ (શ્રી પૂજ) પાસેથી શ્રીમદ્દના અધ્યાત્મજ્ઞાન સંબંધી સાંભળ્યું હતું, એટલે મળવાની જિજ્ઞાસા થઈ. શોધતાં શોધતાં જે મકાનમાં તેઓ રહેતા હતા તે જ મકાનમાં નીચે જ રતનજી વીરજીના નામની દુકાન હતી, તે દુકાન શ્રીમદની જ છે અને ત્યાં શ્રીમદ્દ સાંજે દેઢ કલાક જ આવે છે એમ ખબર પડી. એટલે મળવાની ઈચ્છા જણાવતાં શ્રીમદે દાથી ૮ સુધીમાં મળવાનું જણાવ્યું. તે સમયે મળવાનું થયું. પ્રાસ્તાવિક વાત પછી ૫૫ વર્ષના વયેવૃદ્ધ નાનચંદભાઈ પાસે જ્ઞાનવૃદ્ધ શ્રીમદે “સુંદર વિલાસ” પુસ્તક લઈ બે ત્રણ લીટી વાંચી તેનું વિવેચન કરવા માંડયું. આ અંગે શ્રી નાનચંદભાઈના જે ભાવ સહજ ઉલ્લાસ પામ્યા તે તેમના આ સહજ સ્વયંભૂ ઉદ્ગારોમાં જ વ્યક્ત થાય છે ? તે વિવેચન કરવામાં મારા મનના જે કંઈ સંદેહ અને પૂછવાના ઉદ્ગાર હતા તે તે વખતે જ ખુલાસા થઈને સમાઈ ગયા. તે બાબત મારા મનથી પૂછવાનું કંઈ બાકી રહ્યું નહીં, અને જે અભિમાન હતું તે નષ્ટ થઈ ગયું. ૮ વાગ્યે ઊઠવાને ટાઈમ હતું તે રાતના બારથી એક થઈ ગયે, પણ તેની ખબર પડી નહીં. તે વિવેચન સાંભળવા આશરે ૫૦ માણસ બેઠેલા હતા. સાંભળનાર લોકોને એવું આશ્ચર્ય થયું કે ભાઈ (શ્રીમદુ) આઠ વાગ્યાથી વધારે વાર કદી બેસે નહીં અને આજે ભાઇને એવી લય લાગી છે કે એક વાગતા સુધી પણ કંઇ કંટાળો નહી આવતાં બેસી રહ્યાં, તે તમારા પૂર્ણ પૂણ્યાઈનું કામ છે. અમે આશરે ૫૦ જણ બેઠેલા, પણ સાત વાગ્યે ભાષણ શરૂ કર્યું તે છા કલાક ચાલ્યું. તેની અંદર સર્વ લેકે તેમના મોઢા સામું એકદમ જોઈ રહેતા, કોઈને કેક પણ ફેરવવાને વખત આવ્યે નહીં. છેવટમાં ઊઠતી વખતે મારા મનમાં જે Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ પ્રાસ્તાવિક પરિચયપ્રસ ગા અભિમાન હતું તે નષ્ટ થઈને એવા પ્રેમ ઉત્પન્ન થયા કે આ ભાઇને હું મારા શરીરમાં ગાઢવી લઉ` કે સદા સ`કાળ તેમની સેવામાં રહું. એવે ભાવ જાણીને એકદમ ઊઠીને ઊભેા થયા અને ભાઈને બે હાથે છાતીએ દાખ્યા અને કકડીને ભેટથો (ખાથે ખાથ ભરીને). એકદમ પાઘડી ઉતારીને ભાઇના પગ ઉપર મૂકીને તેમના બે પગ પકડીને એ પગનું ચુંબન કર્યું, અને ભાઇ પાસે વિન ંતિ કરી-હવે તમેા કૃપા કરીને મને કાઇ ઉપદેશ કરીને આ ભયભ્રમણામાંથી મુક્ત કરે. તેનેા તેમણે કઇ ઉત્તર આપ્યા નહીં. મને કહ્યુ કે તમને સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે આવીને બેસવાની પરવાનગી છે. એવા ઉદૂંગાર સાંભળતાંની સાથે મારા મનમાં જે પુત્રમેાહની ઉદાસીનતા હતી તે એકદમ નષ્ટ થઇ ગઈ, અને મારી છાતીમાં કાળા મેદ હતા તે નષ્ટ થઈને એકદમ સૂર્યના તેજ જેવા પ્રકાશ કરવા લાગ્યા.' પછી એક બે ખીજા પ્રસંગ બન્યા હતા, તે નાનચંદભાઇના પોતાના જ શબ્દોમાં આ પ્રમાણે : (૧) એક દિવસ મેં પૂજ્યશ્રીને પૂછ્યું કે આપ વીતરાગ દશા ભોગવા છે અને વ્યવહાર કેમ ચલાવી શકેા છે ? ત્યારે તેના ઉત્તરમાં જણાવ્યું કે —એમાં શું છે ? એ તા સહજ છે. જાજરૂમાં ઝાડે જવાની પેઠે તેટલા પૂરતી જરૂર રાખી છે. જાજરૂમાં ઝાડે જઇએ છીએ પણુ જાજરૂમાં પ્રેમ રાખી કેાઇ બેસવા ઇચ્છતું નથી એવી રીતે જાણવું. તેથી વળગે નહિ. (૨) એક પ્રસંગે એવા પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, આ તમે લાખે રૂપિયાના ધધા કરે છે તે ધંધાની અંદર કેટલાક વેપારી તમારી પાસે આવે છે. તે વેચવાની બુદ્ધિથી આવે છે ને કેટલાક લેવાની બુદ્ધિથી આવે છે. વેચનાર ધણી આપને આવીને કહે કે આ માલ કેટલી કિંમતના છે? જે ચેાગ્ય કિંમત હાય તે મને આપે। અને તમે લઇ લે. તે આપ કેમ કરો ? (શ્રીમદે જવાબ આપ્યા−) આ માલની કિ`મત આંકેલી કે ખાંધેલી નથી, તેા એ માલની આપણી નજરથી જે ચેાગ્ય ક્રિ'મત લાગે તેમાં આશરે બે ટકા છૂટે એવું જાણીને આપણે માલ લીધે। હાયલીધા પછી ખજારભાવે તેજી મંદી થાય તેા તે કમની વાત—તે તેમાં દોષ લાગે નહીં; વ્યાજબી કિંમત કરી કહેવાય. ૩ શ્રી રણછોડદાસ ધારશીભાઇ પેાતાની પરિચયનોંધમાં લખે છે કે—(૧) પેાતે વાત કરવામાં ‘અમે' શબ્દ બહુ વાપરતા. એક વખતે એકાંતમાં સવાલ ક હતા કે આવી રીતનું ખેલવું એ ‘હુ પદપણું” સૂચવે છે. ત્યારે શ્રીમદ્નીએ તેના અર્થ સમજાવ્યેા હતેા કે—અનહી', મે =હું. તેથી અમે=હું નહીં એવા અર્થાંમાં ‘અમે’ શબ્દ વાપરીએ છીએ. આ વખતે તત્ત્વાતત્ત્વ સંબંધી કાંઇ મનના નિર્ણય થયેલ નહિં, તેથી એ અંનું મહત્ત્વપણુ' લાગ્યું નહેાતું. હવે એ શબ્દનું ગાંભીપણું અને તે શબ્દ વાપરવામાં કૃપાળુદેવની ખરી સ્થિતિનું ભાન કરાવે છે. (૨) શ્રીજી સાહેબને એક વખત સવાલ પૂછ્યો હતા કે જૈનધર્માંના ખેાધ પ્રમાણે તે કઈ સાધુ વિચરી શકે નહી', નભી શકે નહી, હાઇ શકે નહીં. આવા વખતે જૈનના અભિમત પ્રમાણે ચાલનાર કાઇ સાધુપુરુષ હશે ? જવાબ મળ્યા હતા કે હાઈ શકે'. (૩) શ્રીમદ્દ જેવા Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ અધ્યાત્મ રાજચ સાધુચરિત સાધુપુરુષ પરમ અહિંસક ભાવનિગ્રંથ જ્યાં વિચરતા હોય ત્યાં તેની સંનિ ધિમાં “વાતિયાં તત્તષિ જૈનારા_અહિંસાની પ્રતિષ્ઠા સતે તેની સંનિધિમાં વરનાશ હાય,-એ પતંજલિ સૂત્રનું સ્મરણ કરાવતો એક ચમત્કારિક પ્રસંગ બનવા પામ્યો હતો, તે રણછોડદાસભાઈએ મેંળે છે. જે વખતે રણછોડદાસભાઈ ધરમપુર સ્ટેઈટના ફોરેસ્ટ ઓફિસર હતા તે વખતની આ વાત છે : શ્રીમતુશ્રીની કારુણ્યવૃત્તિને એક દાખલો નેધ કરવાજોગ છે. તે એ કે જ્યારે ઉપર દર્શાવેલ પહાડી પ્રદેશમાં અમે સાથે રહેતા હતા, તે અરસામાં સં. ૧લ્પના ચિત્ર માસમાં અમારા રાજ્યકર્તાના મુલકમાં પોલિટિકલ એજંટ સાહેબને મુકામ થયે હતો. તેઓ સાહેબના સન્માન અર્થે શીકારની ગોઠવણ થઈ હતી. પણ જાનવરના સુભાગ્યે જ્યાં દયાનો અત્યંત નિર્મળ ઝરો વહેતો હોય ત્યાં દેવી રક્ષણ મળ્યા સિવાય કેમ રહે? એ બનાવને ગમે તેમ ગણવામાં આવે, પણ આટલું તો સત્ય ખાતર નેંધ કરવાની જરૂર છે કે જ્યાં સુધી શ્રીમતુશ્રીની સ્થિરતા એ મુલકમાં રહી ત્યાં સુધી શીકાર મળી શક્યો નહતો. શ્રીમતુશ્રીનું વિસર્જન થયું અને સાહેબ મેસુફનો મુકામ પાડોશી રાજ્યમાં થયો, જ્યાં પાછળથી શીકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા. ખંભાતવાળા મુમુક્ષુ ભાઈ શ્રી છોટાલાલ માણેકચંદને ૧૯૪૬ ના આશો વદમાં શ્રીમદના પ્રથમ દર્શન થયા, તેની નેંધ કરતાં શ્રી છોટાલાલભાઈ લખે છે કે—હું કૃપાળુ દેવની સન્મુખ દર્શન કરીને ઊભો રહ્યો કે સાહેબજીએ મને કહ્યું “અમે તમને જોયા છે.” હું જે જે સ્થળોએ, ગામેએ ગયેલો તેનાં નામ દઈ પૂછ્યું કે આ સ્થાને આ ગામે મને જોયો છે? સાહેબજીએ કહ્યું કે ના, ત્યાં નહીં. મેં પૂછ્યુંઆપે મને ક્યારે જોયેલો? તે વખતે સાહેબજી મૌન રહ્યા. અનુમાનથી મેં ધાર્યું કે સાહેબજીએ પૂર્વ ભવમાં મને જોયા હશે. પછી મુંબઈમાં દર્શન-સમાગમ બનેલ, તેમાં એક-બે પ્રસંગેની નેધ તેમણે કરી છે: (૧) અમે સાહેબજીના દર્શન કરી બેઠા. તેમની અત્યંત શાંત અને ગંભીર મુખમુદ્રાનું અવલોકન કર્યું. હજુ સુધી સ્મૃતિમાં આવે છે કે તે સાવ વીતરાગ દશા હતી. xx પરમ કૃપાળુદેવની વીતરાગતા મને અદ્દભુત ભાસતી હતી. તેઓશ્રી બહાર ફરવા જતા ત્યારે મને સાથે લઈ જતા. ચર્ની રોડની બાજુમાં સમુદ્ર કિનારે રેતીમાં તેમની સમીપમાં હું, મારા ભાઈ ત્રિભુવનભાઈ તથા ખીમજીભાઈ બેઠા હતા. સાહેબજીની અદ્દભુત વિરાગ્યદશા–વીતરાગતા આજે પણ સ્મૃતિમાં આવે છે, પણ વાણીમાં કહી શકતો નથી, તેમ લખવા સમર્થ નથી. (૨) એક વખત મુંબઇમાં શ્રી શાંતિનાથના દેરાસરે સાહેબ સાથે હું તથા ત્રિભોવનભાઈ ગયા હતા. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી હતાં ત્યાં દર્શન કરવા ગયાં. હું સમીપ જ ઉભો હતો. મને સાહેબજીએ એકદમ વાંસાની બાજુએથી બન્ને કર પ્રહી સંબોધીને કહ્યું–‘જુઓ! જુઓ ! આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી છે. તે વખતે મને અપૂર્વ ભાસ કરાવ્યું હતું, અને દેહુ આત્માનું ભિન્ન સ્વરૂપ તાદશ લાગતું હતું. અહો ! સાહેબજીનો Page #628 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક પારચયપ્રસંગે કેટલો બધો અનંત ઉપકાર! પછી ગુજરાતમાં ૧૫૧ ના આશેમાં બનેલા પરિચય પ્રસંગની નોંધ છોટાલાલભાઈ લખે છે—ધર્મજથી કૃપાળુદેવ વીરસદ પધાર્યા હતા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. અમે બધા પછવાડે પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંઢ લડતા લડતા ઘણા જ વેગમાં અમારી સામે આવતા હતા. સાહેબજીએ પ્રથમથી જ જણાવ્યું કે આ બંને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે; પણ અમે ભયભીત થઈ ખેતરમાં ભરાઈ ગયા. ફક્ત સાહેબજી પોતે નીડરપણે એક જ ધારાએ ચાલતા હતા, અને તેમની પાછળ ભાગભાઈ તથા ડુંગરશીભાઈ ચાલતા હતા. બેઉ સાંઢ તો પાસે આવતાં જ શાંત બની ઊભા રહ્યા. પછી ૧૫રમાં ખંભાતમાં શ્રીમદે પિતાને ત્યાં ૧૮ દિવસ સ્થિરતા કરી હતી, તે વખતના ઉપદેશપ્રસંગની નૈધ શ્રી છોટાલાલભાઈ લખે છે–સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારૂં મકાન તાજનેથી ભરાઈ જતું. દરેક હેલમાં લેક ભરાઈ જતા, જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી ન હતી, તેથી ઘણું લેક નીચે ઊભા ઊભા સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વેનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું, જેથી લોક આશ્ચર્ય સહિત આનંદ પામતા, અને વિચાર કરતા કે જાણે આપણા મનના ભાવ તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય! અહો! તેઓશ્રીની સૌમ્યતા, પરમાર્થપણું. અહે! તેમની વીતરાગતા! અહા ! તેમની મુખમુદ્રા! અહો ! તેમની કૃપા! એ બધું વચનમાં આવી શકે નહીં, પણ બહુ જ સ્મૃતિમાં આવે છે. હું પામર તેઓશ્રી માટે વધું શું લખું? પ મોરબીવાળા શ્રી મલકચંદભાઈ પોતાની પરિચયધમાં સેંધે છે કે–સાહેબની મુદ્રા તદ્દન વિષય-કષાય રહિત, અને શાંત હતી. અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! તેમજ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હાય નહીં. અખંડ ઉપગ રાખતા તથા વાતની સંકલના અદ્ભુત લાગતી. ખાતાં, ઊઠતાં, બેસતાં તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી. એક વખત બોલ્યા કે, જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું. વાણું તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવાં કેલ્કીર્ણ હતાં કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં, અને એમ જ ઈચ્છા રહે કે તેઓશ્રીની સમીપમાં રહીએ જેથી નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી ઘણી લબ્ધિઓ પ્રગટી હતી. એક પ્રસંગ નેધા છે કે એક દામનગરના વણિક શેઠ આરામ ખુરશી પર પડ્યા પડ્યા બીડી પીતા હતા, તેમણે શ્રીમદૂને ટેળમાં પ્રશ્ન કર્યો–રાયચંદભાઈ, મેક્ષ કેમ મળે? જવાબમાં શ્રીમદે જણાવ્યું કે, તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છે તે જ સ્થિતિમાં હાથ કે પગ કંઈ પણ હલાવ્યા–ચલાવ્યા વગર સ્થિર થઈ જાઓ તે તમારો Page #629 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અહીંથી સીધે મેાક્ષ થઈ જશે. દઇ શ્રીમદ્ પાસે આવી બેઠા. અધ્યાત્મ રાજય આ સાંભળી તે શેઠ તરત ઊભા થઈ ખીડી નાખી જીવનકળા”માં નોંધેલા કેટલાક પ્રસ ંગા અત્ર સાભાર નાંધીએ છીએ—(૧) એક દિવસ શ્રીમદ્ ક્રવા ગયા હતા. સ્મશાનની જગા આવી ત્યારે તેમણે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું—આ શું છે? તે ભાઈએ જવાખ આપ્ચા—સ્મશાન’, શ્રીમદ્દે કહ્યું—અમે તેા આખી મુંબઇને સ્મશાન સમાન જોઈએ છીએ.’ (૨) શ્રીમદ્ના એક પાડાશીએ તેમના અતિશયા તથા સ્વાધ્યાયના રંગ દેખીને પૂછ્યું કે તમે આખે દિવસ ધની ધૂનમાં રહેા છે તે ખશ્રી ચીન્તને શું ભાવ થશે તે જાણતા હાવા જોઈ એ. શ્રીસદે કહ્યું અમારા દી ઊઠયો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ.' (૩) દિગ`ખર પંડિત શ્રી ગેાપાળદાસજી ખરૈયાએ શ્રીમદ્ દિગંબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા ત્યારે વિન ંતિ કરેલ કે ગામ≠સારના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે, તે પૂરી કરી દેશે ? શ્રીમદે ઉત્તર આપ્યા— અમે તેા શાસ્ત્ર માત્ર આત્માને અર્થે વાંચીએ છીએ.’ (૪) માંડવી દેરાસરમાંથી ‘લેાકપ્રકાશ' અને ષોડશક' મંગાવી ચારેક દિવસમાં હસ્તલિખિત તે મેાટા ગ્રંથા વાંચી તેની પાનવાર વિગત કહી ખતાવતા. (૫) એક દિવસ મુંબઈ તારદેવને રસ્તે ફરવા ગયેલા; રસ્તામાં ચાલતાં ચાલતાં ગ્રંથનું નામ, તેના કર્તાનું નામ, તે ગ્રંથના પ્રથમ શ્લોક અને છેલ્લા શ્લેાક; પછી ખીજા ગ્રંથનું નામ આદિ, એમ એક કલાક ફર્યાં ત્યાં સુધી એકલતા જ ગયા. (૬) મેારખીનેા વતની લલ્લુ નામના નાકર ઘણાં વર્ષે તેમને ત્યાં રહેલા. મુંબઇમાં તેને ગાંઠ નીકળી હતી. શ્રીમદ્ તેની જાતે સારવાર કરતા. પેાતાના ખેાળામાં તેનું માથું મૂકી અંત વખત સુધી તેની સંભાળ લીધી હતી. જીવનરેખા'માં શ્રી મનઃસુખભાઇ કંદ મહીપતરામ રૂપરામ નીલક સાથેના શ્રીમના સચાટ મેધપ્રદ વાર્તાલાપના પ્રસંગ નોંધે છે. તે આ પ્રકારે :— આ ભારતવષઁની અધોગતિ જૈનધમ થી થઇ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં મહીપતરામને પૂછ્યું. મહીપતરામને શ્રીમના પ્રશ્ન-ભાઈ! જૈનધમ અહિંસા, સત્ય, સંપ, દયા, સત્ત્વાનુકંપા, સ`પ્રાણીહિત, પરમાથ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસન, ઉદ્યમ આદિને બેધ કરે છે? (મહીપતરામનેા) જવામ—હા. પ્રશ્ન—ભાઈ! જૈનધમ હિંસા, અસત્ય, ચારી, કુસંપ, ક્રૂરતા, સ્વાથ પરાયણતા, અનીતિ, અન્યાય, છળ-કપટ, વિરુદ્ધ આહાર-વિહાર, મેાજશેાખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિના નિષેધ કરે છે? જવામ—હા, Page #630 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક પરિથયપ્રસ ગા ૫૫ પ્રશ્ન—કહેા, દેશની અધેાગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પાપકાર, પરમાર્થ, સત્ત્વાનુ પા, સવ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ આહારપાન, નિષ્ય`સન, ઉદ્યમ આદિથી કે તેથી ઉલટા હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાથ પટુતા, છળ-કપટ, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર વિહાર, વ્યસન, મેાજશેાખ, આળસ, પ્રમાદ આદિથી ? મહીપતરામને જવા—ખીજા'થી; અર્થાત્ અહિંસા, સત્ય આદિથી ઉલટાં એવા હિંસા અસત્ય આદિથી. નિષ્ય સન, પ્રશ્ન—ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઉલટા એવાં અહિંસા, સત્ય, ઘમ, સંપ આદિથી થાય ? જવામ હા. પ્રશ્ન—ત્યારે જૈન દેશની અધેાગતિ થાય એવા આધ કરે છે કે ઉન્નતિ થાય એવા ? જવામ—ભાઈ, હું કબુલ કરૂ છું કે જૈન જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનાના મેધ કરે છે. આવી સૂક્ષ્મતાથી, વિવેકપૂર્વક મેં કદી વિચાર કર્યાં ન હતા. અમને તે નાનપણમાં પાદ્રીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી મા, મહીપતરામે સરળતાથી કબુલ કર્યુ. સત્યશેાધનમાં સરળતા જરૂરની છે. સત્યને મમ લેવા વિવેકપૂર્વક મ`માં ઉતરવું જોઈએ. પ્રકરણ સત્યાશીમુ ગૂઢ પ્રશ્નનેાના ઉકેલનું મહામંથન પરમ પ્રજ્ઞાનિધાન પરમતત્ત્વદ્રષ્ટા શ્રીમદ્દે તત્ત્વજ્ઞાન સંબંધી અનેકાનેક ગૂઢ પ્રશ્નોના ઉકેલ માટે એટલું બધુ મહામંથન કર્યુ છે, કે પ્રાયે તેવું મહામથન ભાગ્યે જ કોઈએ કર્યું હશે. હૃદયસાગરનું મંથન કરી તત્ત્વ–નવનીત વલેાવતા જ્ઞાનાવતાર શ્રીમદ્ જે સે...કડા ગહન પ્રશ્નોની ઊંડી તત્ત્વવિચારણા કરી છે, તેની માત્ર સૂચિ (Index, memo) પ્રત્યે પણ દૃષ્ટિપાત કરતાં કાઇ પણ ગુણગ્રાહી હુંસદૃષ્ટિ આત્માને પ્રજ્ઞાપારમિત શ્રીમદ્નના પરમ પ્રજ્ઞાતિશય પ્રત્યે પરમ બહુમાન સ્ફુર્યા વિના રહે તેમ નથી. મહામતિ સિદ્ધસેન દિવાકરજીએ સન્મતિતક માં એક કેવલ જ્ઞાન-દશનની એકતા ખા. માં નવીન જ શૈલીએ મૌલિક વિચારણા કરી, તે સન્મતિતક ના એક દર્શનપ્રભાવક ગ્રંથ તરિકે સ્વીકાર થઇ ચૂકયેા, ત્યારે અહીં તે। મહામતિ સન્મતિ શ્રીમદે તેવા સે...કડા ગૂઢ– રહસ્યભૂત પ્રશ્ના ઉપસ્થિત કર્યાં છે ને તેની નવીન જ શૈલીએ અસાધારણ મૌલિક વિચારણા ૧૪ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ અધ્યાત્મ રાજચંદ્ર કરી છે, તે પછી પ્રજ્ઞાપારમિત શ્રીમદની અનુપમ પ્રજ્ઞાને માટે પૂછવું જ શું? આ બધા પ્રશ્ન શ્રીમદે પિતાના ઊહાપહાથે—ઊંડી તત્ત્વવિચારણાર્થે ઉપસ્થિત કર્યા છે, તે બધાય નિર્ણયાત્મક છે એમ માની લેવાની કઈ એ ભૂલ કરવાની નથી; પણ અત્રે પરમ આશ્ચર્યકારક તે એ જ જોવાનું છે કે આવા પ્રશ્નો પણ અત્યારસુધીમાં પ્રાય કેઈને કુર્યા પણ નથી ! શ્રીમદના હૃદયના દર્પણ સમી હાથોંધ પ્રત્યે દષ્ટિપાત કરતાં આ વસ્તુની પ્રતીતિ થશે. હાથધની આ સમગ્ર સૂચિ (Complete list, full index) અત્ર વિસ્તારભયથી આપી શકાય એમ નથી, તથાપિ સામાન્યપણે તેના આ અંકે પ્રત્યે સુજ્ઞ વાચકનું લક્ષ ખેંચીએ છીએ : હા. નં. ૧–૨૨, ૨૩, ૨૪, ૨૭, ૨૮, ૩૪, ૫૨, પ૩, ૫૬, ૬૦, ૬૨, ૬૩, ૬૪, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭૨, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૦, ૮૧, ૮૩, હા. નં. ૨-૪, ૬, ૮, ૨૧, ૨૨, ૨૩; હા. નં. ૩–૧, ૪, ૫, ૬, ૨૪, ૨૭. ઈ. તેમાંથી કેઈકેઈને અત્રે યથાપ્રસંગે વિચાર કરશું; અને હાથોંધમાં તેમ જ કેટલાક પત્રમાં પણ દ્રવ્યાનુગ સંબંધી સૂક્ષ્મ વિચારણા કરી છે, તથા લોકસંસ્થાનાદિની આધ્યાત્મિક ઘટના અંગે શ્રીમદે અસાધારણ અસામાન્ય અલૌકિક મૌલિક વિચારણા કરી છે, તેને પણ પ્રાસંગિક નિર્દેશ કરશું. અત્રે અનેક ગૂઢ અને શ્રીમદે પ્રશ્રનાથે () ચિહ્નમાં મૂક્યા છે, તેને અર્થ એમને તે તે વિષયમાં સંશય-શંકા કે અનિશ્ચિતતા છે એમ નથી, પણ એ માત્ર એટલું જ સૂચવે છે કે શ્રીમદે આ પ્રશ્ન પિતાના આત્માની સમક્ષ સૂક્ષ્મ વિચારણાર્થો–મહામંથનાથે રાખ્યા છે, મૂક્યા છે, અને તે પણ તત્ત્વચકાસણી કરી તેને નિઃસંશય-નિઃશંક સુવિનિશ્ચય–આત્મવિનિશ્ચય થાય એ અર્થે, તે તે શાસ્ત્રીય પ્રશ્નોનું પરીક્ષાપ્રધાનપણે મંથન કરી તેને વાલેપ દઢ નિશ્ચય થાય એ અર્થે, તે તે શાસ્ત્રીય વસ્તુ સર્વથા અવિરોધપણે–સાંગે પાંગ સકલ અવિકલપણે કેવી રીતે સુપ્રતિષ્ઠાપિત થાય એ અર્થે. કઈ વિશ્વને કેયડે (Riddle of the Universe) ઉકેલવા મથે, તેના કરતાં અનંતગુણવિશિષ્ટ જટિલ ગહન કોયડા ઉકેલવાન મહાભગીરથે મહાપ્રયત્ન શ્રીમદે અત્ર કર્યો છે – તે પ્રત્યે દષ્ટિપાત કરતાં આ મહાત્માના મહાન આત્મસામર્થ્ય પ્રત્યે, એમના પ્રજ્ઞાતિશય પ્રત્યે, એમની તત્વમીમાંસા પ્રત્યે, એમની આત્મલક્ષી દૃષ્ટિ પ્રત્યે, સર્વ કેઈને પરમ બહુમાન ખુરે એમ છે. આમ તે તે પ્રશ્ન પરત્વે શ્રીમદે વિપુલ વિચાર કર્યો છે એમ આ પ્રશ્નસૂચિ સૂચવે છે, પણ તે અંગે તેમણે શે શો વિચાર કર્યો છે તત્વનિર્ણય કર્યો તેની વિગતવાર નેંધ (details) અત્ર નથી, તે તે તેમના હૃદયમાં જ રહેવા પામેલ છે; તથાપિ કેટલાક પ્રશ્નના તત્વનિર્ણયાત્મક મુદ્દાઓની (Points) નેધ તે અત્રે મળે જ છે. તેનું પણ આપણે અત્ર દર્શન કરશું. શ્રીમદે પિતાના ઊહાપહાથે કેવા પ્રશ્નને ઉપસ્થિત કર્યા છે તે પ્રથમ જોઈએ? મૂળ. લેક સંસ્થાન? ધર્મ અધર્મ અસ્તિકાયરૂપ દ્રવ્ય ? રવાભાવિક અભવ્યત્વ? અનાદિ અનંત સિદ્ધિ? અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે ? આમા સંકોચે વિકાસે? સિદ્ધ ઊર્ધ્વગમન–ચેતન, ખંડવત્ શા માટે નહીં? કેવળજ્ઞાનમાં લેકાલેકનું જ્ઞાતૃત્વ શી રીતે? Page #632 -------------------------------------------------------------------------- ________________ ગૂઢ પ્રશ્નોના ઉકલનું મહામ થન ૫૮૭ લેકથિતિમર્યાદાહેતુ? શાશ્વતવસ્તુલક્ષણ? ઉત્તર. તે તે સ્થાનવતી સૂર્યચંદ્રાદિ વસ્તુ, અથવા નિયમિત ગતિ હેતુ ? દુષમસુષમાદિ કાળ? મનુષ્ય ઊંચત્વાદિપ્રમાણ? અગ્નિકાયાદિનું નિમિત્તયેગે એકદમ ઉત્પન્ન થવું? એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના ?” (હાથોંધ ૧-૫૨). ધર્માસ્તિકાયાદિ અંગે આવા પરમ ગંભીર સૂકમબુદ્ધિગમ્ય પ્રશ્નને પણ ઊઠાવ્યા છે—ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણામી કહ્યાં છે, ત્યારે એ અરૂપી છતાં રૂપીને સહાયક કેમ થઈ શકે? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિસહાયતારૂપે થઈ શા માટે આવે નહીં? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશ છે, તેને કંઈ બીજે રહસ્યાર્થ છે? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્તાકારે છે, તેમ હવામાં કંઈ રહસ્યાર્થ છે? લેક સંસ્થાન સદૈવ એકસ્વરૂપે રહેવામાં કંઈરહસ્યાર્થ છે? એક તારે પણ ઘટવધ થતો નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી? શાશ્વતપણાની વ્યાખ્યા શું? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે; પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેવું શું કારણ છે?” (હાથોંધ ૧-૬૩). મહાશાસપારંગત મહામતિએને પણ જે પ્રાયે કદી ઊગ્યા નથી એવા આ મહાપ્રને મહાપ્રજ્ઞાતિશયસંપન્ન શ્રીમદ્દના સ્વચ્છ મતિદર્પણમાં આત્મવિચારણાથે સહજ સ્વભાવે સ્વયં સંકુરિત થયા છે ! અને આત્મા અંગે પણ આત્મવિચારણાર્થે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે : “જિનને અભિપ્રાયે આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કર–૧. અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. ૨. સકેચ, વિકાસ થઈ શકે એવો આત્મા માન્ય છે તે સંકેચ, વિકાસ અરૂપીને વિષે હવા ગ્ય છે? તથા કેવા પ્રકારે હેવા છે ? નિગદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે? સર્વ દ્રવ્યાદિની પ્રકાશક્તા તે રૂપ કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે, કે સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે? ૫. આત્મામાં ગે વિપરિણામ છે? સ્વભાવે વિપરિણામ છે? વિપરિણામ આત્માની મૂળ સત્તા છે? સંગી સત્તા છે? તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? ૬. હીનાધિક અવસ્થા ચેતન પામે તેને વિષે કંઈ વિશેષ કારણ છે? સ્વસ્વભાવનું? પુદ્ગલસંગનું કે તેથી વ્યતિરિક્ત? ૭. જે પ્રમાણે મેક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તે લેકવ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ શું? ૮. જ્ઞાન ગુણ અને આત્મ ગુણ એ ઘટના ઘટાવવા જતાં આત્મા કથંચિત જ્ઞાનવ્યતિરિક્ત માનવ તે કેવી અપેક્ષાએ? જડત્વભાવે કે અન્યગુણઅપેક્ષાએ ? ૯. મધ્યમ પરિણામવાળી વસ્તુનું નિત્યપણું શી રીતે સંભવે છે? ૧૦. શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાને ભેદ શા કારણે ઘટે છે.” (હા. નં. ૧-૭૨). તેમજ-કેવળજ્ઞાન અંગે આવી વિશિષ્ટ વિચારણા ઉપસ્થિત કરી છે. “સિદ્ધ આત્મા કાકપ્રકાશક છે, પણ કાલકડ્યાપક નથી, વ્યાપક તે સ્વઅગાહના Page #633 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અધ્યાત્મ રાજચંદ્ર પ્રમાણુ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ધન છે, એટલે આત્મદ્રબ્ય લેાકાલેાકવ્યાપક નથી પણ લેાકાલેાકપ્રકાશક એટલે લેાકાલેાકગાયક છે, લેાકાલાક પ્રત્યે આત્મા જતેા નથી, અને લેાકાલેાક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પાતપાતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદન શી રીતે થાય છે? અત્રેજો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંષિત થાય છે, તેમ આત્મામાં પણ લેાકાલેાક પ્રકાશિત થાય છે, પ્રતિખિખિત થાય છે, તેા એ સમાધાન પણ અવિધ દેખાતું નથી, કેમકે આરીસામાં તા વિસસાપરિણામી પુદ્ગલરસ્મિથી પ્રતિબિંષિત થાય છે. આત્માનેા અગુરુલઘુ ધમ છે, તે ધર્માંને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સવ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મના અર્થ શું સમજવા ?’ (હા.—નાં–૧–૬૪). આ અંગે પરમ રહસ્યભૂત વાર્તા શ્રીમદ્ પ્રકાશે છે.પરમાધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ચેાગ્ય છે. અનાદિ અનંતકાળનું, અનંત એવા અલાકનું ? ગણિતથી અતીત અથવા અસંખ્યાતથી પર એવા જીવસમૃહ, પરમાણુસમૂહ અનંત છતાં અનંતપણાના સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત અનંતપણું જણુાય? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા ચેાગ્ય સમજાય છે. વળી કેવળજ્ઞાન નિવિ પ છે, ઉપયાગને પ્રયાગ કરવા પડતા નથી. સહજ ઉપચેગ તે જ્ઞાન છે; તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ચેાગ્ય છે. કેમકે પ્રથમ સિદ્ધ કાણુ? પ્રથમ જીવપર્યાય કર્યા ? પ્રથમ પરમાણુપર્યાય કચેા ? એ કેવળજ્ઞાનગેાચર પણ અનાદિ જ જાય છે; અર્થાત્ કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ એ વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવિધની અનુપ્રેક્ષાથી તથા સહુજ ઉપયાગની અનુપ્રેક્ષાથી સમજાવાયેાગ્ય રસ્તા દેખાય છે.' (હાથનાંષ ૧–૭૦). લાકપુરુષનું રહસ્ય એ પ્રકરણમાં (૪૦) આપણે લેાકના-જગના કાયડાના ઉકેલ શેાધવાના શ્રીમદે કેવા મહાપ્રયાસ કર્યો છે તે જોયું જ છે; તેમજ બ્રહ્માદ્વૈતવાદીઆદિ સિદ્ધાંતની પરીક્ષા પણ કેવી સૂમેક્ષિકાથી કરી છે તે જોયું જ છે, એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. આ વિશ્વવ્યવસ્થા અંગે શ્રીમના તત્ત્વનિ ય હાથનોંધમાં આ પ્રકારે દશ્ય થાય છે—વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ પુદ્ગલા અનાદિ છે. જીવ અને કર્મના સ'ખ'ધ અનાદિ છે. સાગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હાવાથી જીવ જન્મમરણાદિ દુઃખાને અનુભવે છે. (હા.-નાં ૧-૨૮) પાંચ અસ્તિકાયરૂપ લેાક એટલે વિશ્વ છે. ચૈતન્યલક્ષણ જીવ છે. વણુ, ગંધ, રસ, સ્પર્શીમાન પરમાણુએ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. (હા.-નાં ૧-૨૮). વર્તમાનકાળની પેઠે આ જગત્ સવકાળ છે. પૂર્વકાળે ન હોય તેા વર્તમાનકાળે તેનું હોવું પણ હાય નહીં. વ માનકાળમાં છે તેા ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થ માત્ર પરિણામી હાવાથી આ જગત્ પર્યાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વ્રત માનપણું છે.' (હા.—નાં ૧–૬૬) ઇત્યાદિ. Page #634 -------------------------------------------------------------------------- ________________ ગૂઢ પ્રશ્નોના ઉકેલનું હામંથન ૫૮૯ અને દ્રવ્યાનુયોગ વિષય પરત્વે તે શ્રીમદે એટલું બધું આત્યંતિક તત્ત્વમંથન કર્યું છે અને એટલે બધે દઢ આત્મનિશ્ચયવંત તસ્વનિર્ણય કર્યો છે કે તેનું આપણને સહજ દર્શન દ્રવ્યાનુગ પર ઉદ્યોત રેલાવતા શ્રીમદ્દના આ સૂત્રાત્મક કેલ્કીર્ણ અમૃત વચનમાં થાય છે: “ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રીજિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં. સ્વપણાને ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વતે છે. જે ચેતન છે, તે કઈ દિવસ અચેતન થાય નહી; જે અચેતન છે, તે કઈ દિવસ ચેતન થાય નહીં. (હા. ૧-૫૬). જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વ કાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. બે પ્રકારને પદાર્થ સ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. (હા–ને ૧-૬૭). નમો જિjણું જિદભવાણું. જિનતત્વસંક્ષેપ. અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જવ અને પરમાણુપુલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુલ છે. ધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. કાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એ એકેક જીવ છે. (હા.નં. ૨-૪) # નમઃ-મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્યઃ-જીવ અજીવ–પર્યાય –અશાશ્વત. અનાદિ નિત્ય પર્યાય –મેઆદિ. (હા.- –૫) નામ. પ્રદેશ સમય પરમાણ. દ્રવ્ય ગુણ પર્યાય. જડ ચેતન.” (હા–ને. રૂ–૪) તથા પત્રાંક ૫૬૮માં પણ શ્રીમદે વિશદ તત્વવિચારણા પ્રકાશી છે કે –“શ્રી જિનને એ અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એ શ્રીજિને નિશ્ચય કર્યો છે. અને તેમજ એગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. અને આ સર્વ ઊહાપોહના નિષ્કર્ષ–નીચેડરૂપે શ્રીમદે પોતાના પરમ તત્ત્વનિર્ણયની ઉદ્ઘેષણ આ અમર શબ્દમાં કરી છે—જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે.” (હા.–. ૨-૨૧). અને સર્વ પદાર્થમાં પણ પરમ પદાર્થ તો આત્મા જ છે અને સર્વ પદાર્થને વિચાર પણ એક આત્માર્થે જ કર્તવ્ય છે, એ શ્રીમને અનન્ય આત્મનિશ્ચય છે. એટલે આત્મા વિષયમાં એકઠા (Ace) પરમ આત્મદ્રષ્ટા શ્રીમદે આત્મતત્તવસંબંધી જેટલો ઊંડા તત્વવિચાર કર્યો હોય, આત્મતત્ત્વસંબંધી જેટલે બળવાન અનુભવસિદ્ધ તત્વનિર્ણય પ્રાપ્ત કર્યો હોય, આત્મભાવનાનું જેટલું આત્યંતિક પરિભાવન કર્યું હોય, આત્મગીતાનું જેટલું દિવ્ય ગાન સંગીત કર્યું હોય, તેટલું પ્રાયે ભાગ્યે જ કોઈએ કર્યું હોય એ સહેજે સમજાય છે, અને એટલે જ આવા પરમ ભાવિતાત્મા મહામાએ આત્મા સંબંધી જે તત્ત્વવિચાર કર્યો હોય, જે તત્વનિર્ણય કર્યો હોય, તે Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ અધ્યાત્મ રાજચંદ્ર સર્વ કાળના સર્વ આત્માથીને પરમ અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એમાં કંઈ આશ્ચર્ય નથી. એક અમૃતપત્રમાં (અં. ૭૧૦) શ્રીમદે આવી મુમુક્ષુને પરમ માર્ગદર્શક થઈ પડે એવી અપૂર્વ વિશદ તત્ત્વવાર્તા પ્રકાશી છે– “આત્મા સચ્ચિદાનંદ. જ્ઞાનાપેક્ષાએ સર્વ વ્યાપક સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે. કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હોવાથી. ભ્રાંતિ પણે પરભાવને કર્તા છે. તેના ફળને ભક્તા છે ભાન થયે સ્વભાવપરિણામી છે. સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સદ્ગુરુ, સત્સંગ સલ્લાસ, સદ્દવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચી છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિ પણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હેવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભેગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. - નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ. કવચિત્ મંદ, કવચિત તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષપશમ સમ્યકત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાંસુધી ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના એગમાં સત્તાગત અલ્પ પુગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શેક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ એગમાં તારતમ્ય સહિત જે કઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન....કેવળજ્ઞાન છે.” અને છેવટમાં અત્રે એટલું ઉમેરવું યોગ્ય થઈ પડશે કે લોકસંસ્થાન–આ લોક પુરુષાકારે છે એ આદિ ગૂઢ રહસ્યભૂત બા. અંગે શ્રીમદે એટલું બધું પુષ્કળ મંથન કર્યું છે તથા એનું અંતર્ગત આધ્યાત્મિક રહસ્ય પ્રાપ્ત કર્યું છે અને તે સ્પષ્ટ શબ્દમાં પ્રકાશ્ય છે, કે આ ભાવે અધ્યાત્મદષ્ટિએ વિચારવા ચોગ્ય છે એવી આ પરમ ભાવિતાત્માની ખાસ ભલામણ મુમુક્ષુઓના હૃદયના અંતરાલને સ્પર્શી જાય છે. પત્રાંક ૭૧૪માં શ્રીમદે સ્પષ્ટ પ્રકાર્યું છે કે –“ભગવાન જિને કહેલા લકસંસ્થાનાદિ Page #636 -------------------------------------------------------------------------- ________________ ગૂઢ પ્રશ્નોના ઉકેલનું મહામંથન ૫૯૧ ભાવ આધ્યાત્મિક દ્રષ્ટિથી સિદ્ધ થવા એગ્ય છે. ચકવર્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તે સંભવ છે. કાળપ્રમાણાદિ પણ તે જ રીતે ઘટયમાન છે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટયમાન હવા છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા ગ્ય છે–સંપ્રાપ્ત થવા ગ્ય જણાય છે. લેક શબ્દનો અર્થ—અનેકાંત શબ્દને અર્થ આધ્યાત્મિક છે. સર્વજ્ઞ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે. જંબુદ્વીપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે. ૪ ૪ ૪ શ્રી જિને કહેલા ભાવે અધ્યાત્મ પરિભાષામય લેવાથી સમજાવા કઠણ છે. પરમ પુરુષને વેગ સંપ્રાપ્ત થવો જોઈએ.”—અનેકાનેક ગૂઢ રહ ને ઘટસ્ફોટ કરનારે આ રહસ્યભૂત પત્ર વર્તમાનમાં જિજ્ઞાસુઓને ઊઠતી કેટલીયે શંકાઓનું નિવારણ કરવાનું કેવું અપૂર્વ સામર્થ્ય ધરાવે છે ! સેંકડે થી ન થાય એવું કેવું સાંગોપાંગ સમાધાન શ્રીમદે અત્ર પ્રકાશ્ય છે ! સેંકડો ગૂઢ પ્રશ્નોના ઉકેલનું શ્રીમદે કેવું મહામંથન કર્યું હશે તેની સાક્ષી પૂરનારા આ અમૃત વચન મુમુક્ષુઓને કેવું અદ્ભુત માર્ગદર્શન આપે છે! વત્તમાનમાં લેક સંસ્થાનાદિ ભાવે અંગે અન્યથા કલ્પના કરી જિનવચનની શ્રદ્ધામાંથી ચલિત થનારાઓને અચલિત કરનાર–સ્થિરીકરણ કરનાર અને પરમ પ્રમાણુ જિનકથિત ભાવો સમજવાને નવીન અધ્યાત્મ દષ્ટિ અર્પનાર અધ્યાત્મનિમગ્ન શ્રીમદના આ ટકેલ્કીર્ણ અમૃત વચન તે સર્વ કાળના સર્વે મુમુક્ષુઓએ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે– “સંતજને! જિનવરેન્દ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યા છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ છે. જે પૂર્ણ ગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા ગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાક્યોને વિરોધ કરતા નહીં; પણ યોગને અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજે.–શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૦૪ પ્રકરણ અઠયાશીમું કેવળજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા ઉંચા ચિદાકાશમાં જીવન્મુક્તપણાની પાંખે ઊડનારા–કેવલ એક શુદ્ધ ચૈતન્યમય આત્માની અનુભૂતિમાં વિલસનારા, કેવલ શુદ્ધ સહજ આત્મસ્વરૂપને અખંડ અનુભવ કરનારા–કેવલ જ્ઞાનમય આત્માને દિવ્ય અનુભવરસ આસ્વાદનારા પરમ આત્મદષ્ટા શ્રીમદે કેવલજ્ઞાનના તાવિક સ્વરૂપનું એવું આત્યંતિક પરિજ્ઞાન કર્યું છે, કે તેવા તજજ્ઞ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૨ અધ્યાત્મ રાજચંદ્ર પુરુષ પ્રકાશૅલું કેવલજ્ઞાનનું પરમ રહસ્યભૂત સ્વરૂપ સવકાળના સ` મુમુક્ષુઓને પરમ ઉપકારી અપૂ માદક થઈ પડે એવું છે. કેવલજ્ઞાનનું તાત્ત્વિક સ્વરૂપ શું છે? આ કાળમાં હાય કે ન હેાય ? કેમ ન હોય ? એ આદિ અંગે સૌભાગ્યભાઇ, ડુંગરશીભાઈ આદિ મુમુક્ષુઓને વારવાર પ્રશ્ન થતા અને શ્રીમદ્ પણ ઊહાપાહાથે—ઊ'ડી વિચારણાથે તેવા પ્રશ્નાની ઉપસ્થિતિ તેમની પાસે કરતા, અને એમ તેમને વિચારપરિણતિની પ્રેરણા કરી, તેનું યથાવત્ સમાધાન દાખવતા—અને તે પણ એવું કે શાસ્ત્રમર્યાદાને માધ ન આવે અને તેનું યથા તાત્ત્વિક— પારમાર્થિંક સ્વરૂપ પૂર્વાપર અવિરાધપણે સુપ્રતિષ્ઠાપિત થાય, તેની મુખ્ય ઉપકારકારી કેન્દ્રસ્થ વ્યાખ્યા પ્રત્યે મુમુક્ષુ જીવનું લક્ષ કેન્દ્રિત થાય અને શાસ્ત્રીય વ્યાખ્યાના પરમા આશય સુગમપણે સમજાઇ જાય. શાસ્રકારના પરમાથ આશય સમજ્યા વિના આશયાંતરથી રૂઢિગતપણે કેવલજ્ઞાનની જે વ્યાખ્યા કરવામાં આવે છે તેમાં અને યથાર્થ પરમાથ આશયને સમજીને જે વ્યાખ્યા કરવામાં આવે તેમાં ઘણું અંતર છે. વ`માન રૂઢિઅ માં પ્રાયે મુખ્ય વ્યાખ્યાને ગૌણુ ને ગૌણ વ્યાખ્યાને મુખ્ય કરી દેવામાં આવી છે, તેમ જ તેની વ્યાખ્યાની નિશ્ર્ચયવ્યવહારસાપેક્ષતા પ્રાયે લગભગ ભૂલી જવામાં આવી છે. શ્રીમદે કેવલજ્ઞાનની રૂઢિગત વ્યાખ્યાપ્રણાલિકાથી જૂદી જ તરી આવે એવી મૂલભૂત-મૌલિક અલૌકિક પરમાથ વિચારણાથી શાસ્ત્રીય વ્યાખ્યાને અપૂર્વ પરમા આશય પ્રકાશ કેવલજ્ઞાનના સ્વરૂપ અંગે અપૂર્વ અલૌકિક પ્રકાશ નાંખ્યા છે,—જે સંકાળના સમુમુક્ષુઓને પરમ ઉપકારી અપૂર્વ અલૌકિક માદક થઇ પડે એવા છે. શ્રીમદે પ્રકાશૈલી આ કેવલજ્ઞાનની અપૂ અલૌકિક વ્યાખ્યા અંગે આ પ્રકરણમાં દિગ્દર્શોન કરશું. શ્રીમદ્, સૌભાગ્ય પરના પત્રમાં (અ ૬૧૫) આ અંગે વિચારપ્રેરણા કરતાં લખે છે—નીચેના બેલા પ્રત્યે તમારે તથા શ્રી ુંગરે વિશેષ વિચારપરિણતિ કરવા ચેાગ્ય છેઃ (૧) કેવળજ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે ? (૨) આ ભરતક્ષેત્રમાં આ કાળે તેને સંભવ હાઈ શકે કે કેમ ? (૩)કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની આત્મસ્થિતિ હેાય ? (૪) સમ્યક્દર્શીન, સમ્યજ્ઞાન અને કેવળજ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હાવા ચાગ્ય છે ? (૫) સમ્યગ્દર્શનવાન્ પુરુષની આત્મસ્થિતિ કેવી હાય ? તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલા ખેલ ઉપર યથાશક્તિ વિશેષ વિચાર કરવા ચેાગ્ય છે.’ આ પત્રના ઉત્તરમાં સૌભાગ્યભાઈ આદ્ધિએ પેાતાના વિચાર જણાવ્યા, તે અંગે શ્રીમદ્ પુનઃ ખીજા પત્રમાં (અ’. ૬૧૭) વિશેષ વિચારની પ્રેરણા કરતાં લખે છે—એ પ્રશ્નના પર તમને, લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કવ્ય છે. અન્ય દનમાં જે પ્રકારે કેવળજ્ઞાનાદિનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં અને જૈનદનમાં તે વિષયનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં કેટલાક મુખ્ય ભેદ જેવામાં આવે છે, તે સૌ પ્રત્યે વિચાર થઇ સમાધાન થાય તે આત્માને કલ્યાણના અંગભૂત છે; માટે એ વિષય પર વધારે વિચાર થાય તેા સારૂં.'—અત્રે એ વસ્તુ સ્પષ્ટ ધ્યાન ખેંચે છે કે આ વિચ.રનું સમાધાન આત્માને કલ્યાણના અંગભૂત છે, માટે શ્રીમદ્ આ વિચાર ખાસ પ્રેરે છે; તેમ જ પત્રાંક ૬૨૮માં પણ તે પ્રશ્ના પર યથાશક્તિ Page #638 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા ગ્ય છે” એમ વિશેષપણે પ્રેરે છે. આ પત્રના ઉત્તરમાં શ્રી સૌભાગ્ય વગેરેએ પોતાના વિચાર જણાવ્યા છે તેને ઉલ્લેખ કરી શ્રીમદ્ પત્રાંક ૬૨માં જણાવે છે કેવળજ્ઞાન આ કાળમાં હોવા ગ્ય છે કે કેમ? તેનો ઉત્તર (સૌભાગ્યભાઈએ) એમ લખ્યો કે “પ્રમાણથી જોતાં તે હવાગ્ય છે.” એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવા ગ્ય છે. એ ચોથા પ્રશ્નને વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશે કે જે પ્રમાણે જેનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? અને તેવું કેવળજ્ઞાન સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા ગ્ય છે કે કેમ ? કિંવા જેનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઇ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હેવા ચગ્ય છે તથા સમજવા છે? આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા ચગ્ય છે.” આમ ઊહાપહાથે તત્વજિજ્ઞાસા ઉત્તેજિત કરતી વારંવાર વિચારપ્રેરણા કરી, સૌભાગ્ય પરના પરમ અમૃતપત્રમાં (અં. ૬૭૯) કેવલજ્ઞાનની અપૂર્વ વ્યાખ્યા પ્રકાશમાં શ્રીમદ સર્વાગી સમાધાન દર્શાવે છે. પત્ર પ્રારંભમાં શ્રીમદ્દ નિરાવરણ જ્ઞાન શું? તેને પરમ પરમાર્થ પ્રકાશે છે – જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટયો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમિતા વર્તતાં નથી, તથા ઉપગ સ્વભાવમાં પરિણમે છે, અથત જ્ઞાનસ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે.—કેવલજ્ઞાન નિરાવરણ કહેવાય છે તે પરિપૂર્ણ સત્ય છે, પણ સામાન્યપણે વર્તમાન પ્રરૂપણામાં તેની વ્યાખ્યા મુખ્ય પણે ય એવા જગતને અનુલક્ષીને કરવામાં આવે છે, એટલે આ યલક્ષી વ્યાખ્યા તે પરલક્ષી છે, અને તે પણ સત્ય છે, છતાં તે પરથી મૂળ જ્ઞાયકલક્ષી–આત્મલક્ષી સ્વલક્ષી વ્યાખ્યા શી છે તેને ખુલાસો થતું નથી, સર્વ સેયને જાણનારા જ્ઞાયક આત્માની સ્વરૂપસ્થિતિ શી છે તે સ્પષ્ટ થતી નથી. તે નિરાવરણ જ્ઞાનને પામેલા કેવલજ્ઞાની ભગવાનની પિતાની આત્માની સ્થિતિ શી છે? તેની જ્ઞાયકલક્ષી–અપૂર્વ આત્મલક્ષી વ્યાખ્યા પરમ આમષ્ટા શ્રીમદે અત્ર સ્પષ્ટ પ્રકાશી, કેવલજ્ઞાનના પરમાર્થ સ્વરૂપ પર–નિશ્ચયસ્વરૂપ પર અપૂર્વ ઉદ્યોત નાંખે છે– અપૂર્વ જ્ઞાનપ્રકાશ રેલાવ્યા છે. મહાન શ્રી કુંદકુંદાચાર્યું પણ નિયમસાર ૪ શાસ્ત્રમાં ગા. ૧૫ આદિમાં આવા જ ભાવની વાત નિશ્ચય-વ્યવહારનાં વિભાગથી સ્પષ્ટ પ્રકાશી છેઃ “કેવલી ભગવાન વ્યવહાર નયથી સર્વ જાણે છે–દેખે છે, નિશ્ચયથી તે કેવલજ્ઞાની આત્માને જાણે છે–દેખે છે. જ્ઞાન પરપ્રકાશ છે તેથી વ્યવહારનયથી દર્શન છે, આત્મા પરપ્રકાશ છે તેથી વ્યવહારનયથી દર્શન છે; જ્ઞાન આત્મપ્રકાશ છે તેથી નિશ્ચયનયથી "णाणं परप्पयासं बवहारणयेण दंसणं तम्हा । अप्पा परप्पयासो ववहारणयेण दंसणं तम्हा ॥ णाण अप्पपयासं, अप्पा अप्पपयासो तेण । ગMા પૂજયાસો ળિછાળા રંf તન્હા ! ” નિયમસાર મ- ૫ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ અધ્યાત્મ રાજચંદ્ર દર્શન છે, આત્મા આત્મપ્રકાશ છે તેથી નિશ્ચયનયથી દર્શન છે.” આ નિશ્ચય-વ્યવહારની વાતમાં મુખ્ય એવી જે નિશ્ચય–પરમાર્થી—તત્ત્વની વાત વર્તમાનમાં પ્રાયે લગભગ ભૂલાઈ ગયા જેવી થઈ ગઈ હતી, પ્રાચે વિસર્જન જેવી થઈ ગઈ હતી, તેને શ્રીમદે અત્ર પુરુજજીવિત કરેલી પ્રત્યક્ષ થાય છે. આવી શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાનીની આ શાસ્ત્ર પ્રમાણ અપૂર્વ વાણુને ભેદ તીવ્ર મુમુક્ષુ વિના-મહાબુદ્ધિમાન સુબુદ્ધિ વિના કેણ પામી શકે? કોણ કહી શકે? જેની બુદ્ધિની મંદતા-જડતા છે એવા અબુદ્ધિ વા દુબુદ્ધિ જન કેમ પામી શકે? કેમ રહી શકે? પત્ર પ્રારંભે આટલો સામાન્ય નિર્દેશ કરી, સૌભાગ્યની પૃચ્છાના ઉત્તરમાં શ્રીમદ્ જણાવે છે કે મતિ-બુત આદિ જ્ઞાનના પંચ પ્રકાર સાચા છે–ખરેખર છે–પરમાર્થ. સત્ છે, કલ્પનારૂપ—ઉપમાવાચક નથી, પણ વર્તમાનમાં આત્મચારિત્રની તેવી તથારૂપ વિશુદ્ધિના અભાવે તે ખાસ દેખાતા નથી તેથી તે નથી એમ નથી, પણ ખરેખર પરમાર્થ સત્ છે-એમ સ્પષ્ટ ઉદ્ઘેષણ કરે છે– જિનાગમમાં મતિ શ્રત આદિ જ્ઞાનના પંચ પ્રકાર કહ્યા છે. તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી, અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવાં યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુલભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમેહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વત્ત તું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનીની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવાયેગ્ય નથી. આત્મસ્વરૂપ વિચારતાં તે તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તે પછી અવધિ, મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે?” આ પરમ અર્થગંભીર શબ્દો પરથી સમજાય છે કે-અવધિ આદિ જ્ઞાન આત્મચારિત્રની વિશુદ્ધિને આધીન છે,–આટલા વર્ષને દ્રવ્ય દીક્ષા પર્યાય થયે એવા કહેવાતા ચારિત્રપર્યાયને આધીન નહિ, પણ આત્માના શુદ્ધતારૂપ–નિષ્કષાયતારૂપ ચારિત્રપર્યાયને આધીન છે. જેમ જેમ સંજવલનાદિ કષાયની ન્યૂનતા થતી જાય-કષાયની માત્રા ઘટતી જાય, તેમ તેમ આત્મચારિત્રની વિશુદ્ધિ વધતી જાય અને તેવી તથારૂપ આત્મવિશુદ્ધિ થાય તો તે જ્ઞાન પ્રગટે. આવું વ્રતીના-આત્મચારિત્રીના સ્વરૂપનું જેને ભાન નથી એવાઓને તો આ આત્મવિશુદ્ધિનું ને તેને આધીન તે તે જ્ઞાનનું સ્વપ્ન પણ ક્યાંથી હોય? પણ અત્યંત નિકષાયતાને–વીતરાગતાને પામેલ શ્રીમદને દિવ્ય આત્મા તો તેવી આત્મચારિત્રવિશુદ્ધિને પામ્યું છે, એટલે જ આત્મઅનુભવના પરમ નિશ્ચયબળથી આ મહાન આત્મચારિત્રીના આ અનુભવવચન નિકળ્યા છે, અને આ અવધિ આદિ “વ્યવચ્છેદ જેવાં લાગે છે” “સર્વ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા છે માટે એમાં કંઈ પણ સંશય નથી” એમ પાંચે જ્ઞાનની સત્યતા માટે આ મહાન અનુભવજ્ઞાનીએ આ પરમ આત્મનિશ્ચયાત્મક ઉત્તર આપે છે અને એટલે જ શાસ્ત્રના Page #640 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનની અલૌકિક પરમાથ વ્યાખ્યા પપ યથાસ્થિત-જેમ છે તેમ પરમાથના અજ્ઞ જીવા તેની વ્યાખ્યા કદાચ વિરાધવાળી કરતાં હાય પણ આ જ્ઞાન તે સાચાં જ છે અને તેના સભવ પણ પૂરેપૂરા જ છે,એમ આ મહાન્ આત્મદ્રષ્ટા સ્પષ્ટ ઉદ્દેષે છે— યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાના અજ્ઞ જીવા તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરાધવાળી હાય, પણ પરમાથે તે જ્ઞાનને સભવ છે. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કહી હાય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવા આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મેાટાભેદ્ય હાય એમાં આશ્ચય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સદેહ થવા ચેાગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતાં તે સંદેહને અવકાશ નથી.’ આમ કેવળજ્ઞાનપયતના પાંચ જ્ઞાન માટે પેાતાના કેવા નિઃસ ંદેહ પરમ અદ્ભુત આત્મનિશ્ચય શ્રીમદ્દે અત્ર પ્રકાશ્યા છે ! હવે કેવળજ્ઞાનના સૂક્ષ્મતમ સ્વરૂપની મીમાંસા કરતાં પરમ મહામતિ શ્રીમદ્, એક સમયનું એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે તે સત્ય છે, એમ વચનટંકાર કરી, એ શાસ્ત્રવાર્તાનું અત્યારસુધીમાં પ્રાયે પૂવે ન પ્રકાશાયું હોય એવું અપૂર્વ તત્ત્તરહસ્ય પ્રકાશે છે— કાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે, રૂપી પદાર્થાંના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને અરૂપી પદાર્થાંના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિમળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે. સામાન્યપણે સંસારી જીવાના ઉપયાગ અસંખ્યાતસમયવૃત્તિ છે, તે ઉપયાગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં; જે તે ઉપયાગ એકસમયવર્તિ અને શુદ્ધ હાય તા તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયાગનું એકસમયવત્તિપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાક્રિયાગે ઉપયેાગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસ`ખ્યાતસમયવત્તિપણું ભજે છે; તે કષાયાદિના અભાવે એકસમયવત્તિપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યાગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જૂદા પાડવાનું સામર્થ્ય નહેાતું તે કષાયાદિને અભાવે એક સમય જૂદો પાડીને અવગાહે છે. ઉપયાગનું એકસમયવત્તિપણું કષાયરહિતપણું થયા પછી થાય છે. માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનના સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયેગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતા નથી, માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈ એ, અને જ્યાં અત્યંત કષાયના અભાવ હેાય ત્યાં કેવળજ્ઞાન હાય છે, માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશના જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થ ને અર્થે આ એક સુગમ સાધનના જ્ઞાનીપુરુષે ઉપદેશ કર્યાં છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હાવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. વિચારમાં વત્તવાને અર્થે જ્ઞાનીપુરુષાએ અસંખ્યાત ચેાગ કહ્યા છે; તે મધ્યેના એક આ વિચારયેાગ ક્યો છે એમ સમજવા ચેાગ્ય છે.’ તાત્પર્ય કે–સમય, પરમાણુ, પ્રદેશ એ સૂક્ષ્મતમ ભાવાને એકસમયવતી નિષ્કષાય Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૯ અધ્યાત્મ રાજચંદ્ર શુદ્ધ ઉપયાગ જ ગ્રહણ કરી શકે; ઉપચાગનું એકસમયવતિ પણું કષાયાદિના અભાવે જ થાય છે અને કષાયાદિના અભાવે જ કેવલજ્ઞાનનું પ્રગટવાપણું થાય છે. આમ બધી શાસ્રોક્ત વાતનેા સુમેળ મળી જાય એવી પરમ ચુક્તિયુક્ત પરમ વિશદ વિચારણા પરમ મહામતિ શ્રીમદ્દે અત્ર પ્રકાશી છે. ખરેખર! પરમ સૂક્ષ્મ બુદ્ધિના મહાસાગર મહાબુદ્ધિનિધાન સન્મતિ શ્રીમદે અત્ર પ્રકાશૈલી સૂક્ષ્મ તત્ત્વમીમાંસા મહાસૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારા મહામતિ જના ગ્રહણ કરી શકે એવી છે, તે મંદબુદ્ધિજડબુદ્ધિ એવા અબુદ્ધિ-દુબુદ્ધિ જના કેમ ગ્રહણ કરી શકે? આવા આ મહાસૂક્ષ્મબુદ્ધિગમ્ય કેવલજ્ઞાનના સ્વરૂપના વિચાર દુગમ્ય છે, અને ભૂત–ભવિષ્યનું જ્ઞાન ન થાય એવી માન્યતા કરવી ચેાગ્ય નથી, અર્થાત્ ભૂત-ભવિષ્યનું યથાર્થ જ્ઞાન વિરલ પુરુષાને વિશુદ્ધ ચારિત્રતારતમ્યે થવા ચેાગ્ય છે, એમ ખુલંદ નાદથી શ્રીમદ્ ઉદ્ઘાષે છે—કેવળજ્ઞાનના સ્વરૂપના વિચાર દુગમ્ય છે, X X અને ભૂતભવિષ્યનું કંઈ પણુ જ્ઞાન કોઈ ને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂતભવિષ્યનું યથાથ જ્ઞાન થવાયેાગ્ય છે, પણ કાઇક વિરલા પુરુષાને અને તે પણ વિશુદ્ધ ચારિત્રતારતમ્યે. એટલે તે સ ંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વમાનમાં અભાવ જેવી વર્તે છે.'——ભૂત-ભવિષ્યનું જ્ઞાન થઇ શકે છે એમ સ્પષ્ટ કથતા શ્રીમદ્નના આ વચન એટલા બધા સ્પષ્ટ છે કે કોઇ પણ મૂઢબુદ્ધિ તેના વપસ્ત અર્થ કરી શકે એમ નથી. ભૂત-ભવિષ્યના જ્ઞાનના નિષેધ કરવાની વાત તે। દૂર રહી, પણુ શ્રીમદ્ તા તે નિષેધ કરનારના જ નિષેધ કરે છે, અર્થાત્ કેવળજ્ઞાનથી ભૂત-ભવિષ્યાદિ અવશ્ય જાણી શકાય છે એવું સ્પષ્ટ વિધાન કરે છે. આમ છતાં ભૂત-ભવિષ્યને જાણવું એ કેવળજ્ઞાનની મુખ્ય વ્યાખ્યા નથી, મુખ્ય વ્યાખ્યા તે આત્મસ્થિતિ અને આત્મસમાધિ છે, એમ ગૌણુ-પ્રધાનભાવથી આ વ્યાખ્યાના સ્પષ્ટ પરમા આશય શ્રીમદ્ ઉદ્દેાષે છે—કેવળજ્ઞાનના અથ વત્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દભેાધથી જે કહે છે, તે યથા નથી એમ શ્રી ડુંગરને લાગતું હાય તેા તે સ ંભવિત છે; વળી ભૂતભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન છે, એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષાએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્યતા આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે.’ આમ કેવલજ્ઞાનની મુખ્ય વ્યાખ્યા તે સ્વલક્ષી-આત્મલક્ષી છે—જ્ઞાયકલક્ષી છે, ગૌણ વ્યાખ્યા પરલક્ષી-જગલક્ષી-જ્ઞેયલક્ષી છે. શાસ્ત્રના માત્ર શબ્દને (Letters) પકડનારા જના શાસ્ત્રના મુખ્ય પરમાથ આશયને (Spirit) સમજતા નથી વા જાણતા નથી, એટલે પાતાની સમજફેરને લઇ મુખ્ય વ્યાખ્યાને ગૌણ ને ગૌણ વ્યાખ્યાને મુખ્ય બનાવી ઘે છે, એ એમની બુદ્ધિના જ દોષ છે, પરમ નિર્દોષ શાસ્ત્રકારના દોષ નથી. અપૂર્વ જ્ઞાનઉદ્યોત રેલાવતા શ્રીમદે કેવળજ્ઞાનની મુખ્ય વ્યાખ્યાને મુખ્ય અને ગૌણુને ગૌણ એમ યથાસ્થાને યથાસ્થિતપણે મૂકી, કેવળજ્ઞાનની અપૂર્વ વ્યાખ્યાને અનંતગુણુવિશિષ્ટ ઉચ્ચભૂમિકા પર મૂકી દીધી છે, શાસ્રકારના પરમાર્થ આશયને અવિરોધપણે Page #642 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા સુપ્રતિષ્ઠાપિત કરે એવી અનન્ય ક્રાંતિકારી વ્યાખ્યા પ્રકાશી છે, યલક્ષી થઈ ગયેલા લેકેનું આ જ્ઞાયકલક્ષી મુખ્ય અલૌકિક વ્યાખ્યા પ્રત્યે લક્ષ ખેંચી-કેન્દ્રિત કરાવી જગત પર અપાર ઉપકાર કર્યો છે. નિશ્ચય-વ્યવહારના અવિરોધપણે શાસ્ત્રવ્યાખ્યાને સાંગોપાંગ સકલ અવિકલપણે સુપ્રતિષ્ઠાપિત કરતી આ અલૌકિક મૌલિક-મૂળભૂત વ્યાખ્યાને સર્વ કેઈ સુજ્ઞ સુબુદ્ધિજન આનંદના પિકારોથી વધાવી લ્ય છે, સર્વ કાળના સર્વ મુમુક્ષુજન શ્રીમદના આ અપૂર્વ માર્ગદર્શન કરતા અમૃત વચનામૃતને પરમ પ્રેમથી અભિનંદે છે, ને પોકારે છે કે વાહ રાજચંદ્ર! ધન્ય રાજચંદ્ર ! ખરેખર ! આ વ્યાખ્યાને પરમાર્થ આશય ઘણું ઘણું મહાન છે. તે તો જેમ જેમ ઊંડા ઉતરી અવગાહન કય તેમ તેમ સમજાય છે, પણ આ વ્યાખ્યા લક્ષમાં રાખવાથી સામાન્યપણે એટલું તે અવશ્ય થાય જ છે કે-આપણુ પરમ આરાધ્ય કેવલજ્ઞાની ભગવાન પિતે મુખ્યપણે તો જ્ઞાયકભાવમાં જ સુસ્થિત સતા સકલ સેયને દેખે છે, માટે અમારે યલક્ષી દષ્ટિ પ્રત્યે ન જતાં મુખ્યપણે જ્ઞાયકલક્ષી દષ્ટિ જ કરવા ચોગ્ય છે, જ્ઞાયક એવા આત્મા પ્રત્યે જ દષ્ટિ કેન્દ્રિત કરવા ગ્ય છે, કે જેથી સર્વ સેય આપોઆપ એમાં જણાશે. શેયલક્ષી દષ્ટિમાં બુદ્ધિ બહિર્મુખ થઈ હાર દોડે છે, જ્ઞાયકલક્ષી દષ્ટિમાં બુદ્ધિ અંતર્મુખ થઈ અંતરાત્મમાં જોડે છે. માટે પરમ આત્મદ્રષ્ટા શ્રીમદે દર્શાવેલી આ આરાધ્ય દેવની શુદ્ધ આત્મદશા દર્શાવતી કેવલજ્ઞાનવ્યાખ્યા પરમ પરમ પરમ ઉપકારી છે એમ કોઈ પણ સદ્દબુદ્ધિ મુમુક્ષુ આત્માથીને અંતરાત્મા પોકારી ઊઠે છે. આમ જે કેવળજ્ઞાનની મુખ્ય વ્યાખ્યા આ છે તે પછી જગત નું જ્ઞાન શા માટે કહ્યું છે? તેને સ્પષ્ટ ખુલાસો કરતાં શ્રીમદ્દ અત્ર પત્રમાં પ્રકાશે છે કે તેથી આત્મસામર્થ્ય સમજાય તે અર્થે તેમ કહ્યું છે—જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય.” માટે કેવળજ્ઞાન નથી એમ નથી, કેવળજ્ઞાન અવશ્ય છે એ કથે છે–એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. જોકે હાલ કેવળજ્ઞાનની જે વ્યાખ્યા કરે છે, તે કેવળજ્ઞાનની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તે તે પણ સંભવિત છે. કેમકે માત્ર જગતજ્ઞાન તે કેવલજ્ઞાનને વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. અર્થાત્ કેવળજ્ઞાનને નિષેધ છે જ નહીં, જગતજ્ઞાનને પણ નિષેધ છે જ નહીં, પણ મુક્તકંઠે સ્વીકાર છે; નિષેધ છે “માત્ર–કેવળ એકાંતે કહેવાને. સર્વ વિરોધોનું શમન કરે એ અપૂર્વ સમાધાનસમુચ્ચયાર્થ અત્ર આ અમૃતપત્રના અંતે લખતાં શ્રીમદ્ આ અમર ઉદ્ઘેષણ કરે છે – આત્મા જ્યારે અત્યંત શુદ્ધજ્ઞાન સ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષને અભાવ થયે અત્યંત શુદ્ધજ્ઞાન સ્થિતિ પ્રગટવાયેગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન છે. અને તે સંદેહગ્ય નથી. ૪૪ જગના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન છે, Page #643 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે, એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાન સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેને વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનને વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળજ્ઞાન મુખ્યાથપણે ગણવાયોગ્ય નથી. જગના જીવને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે, અને તે કંઈ કલ્પિત છે એમ નહીં; પણ તે પ્રત્યે અભિનિવેશ કરવાગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઈચ્છા થાય છે, અને તે રોકવી પડે છે, તે પણ સંક્ષેપમાં ફરા લખીએ છે. આત્માને વિષેથી સર્વ પ્રકારના અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદષ્ટિ જો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.” સર્વકાળના સર્વ મુમુક્ષુઓ સાંભળે એવી આ બુલંદ ઉદ્દઘોષણામાં શ્રીમદે કેવળજ્ઞાનના અનુપમ સ્વરૂપ પર કે અપૂર્વ અલૌકિક પ્રકાશ નાંખે છે! આ સર્વસમાધાનકારી અમૃતપત્ર પછી સૌભાગ્ય પરના બીજા પત્રમાં પણ આ બા. નિશ્ચય-વ્યવહારના સાપેક્ષપણાથી સૌભાગ્યના અભિપ્રાયનો ઉલ્લેખ કરી સર્વથા અવિરોધ આવે એમ ઊહાપોહા શ્રીમદ્ પુનઃ કંઈક સ્પષ્ટતાથી લખે છે, તેને અત્ર સ્થળસંકેચથી વિસ્તાર કરી શકાય એમ નથી), અને તેમાં સ્પષ્ટ જણાવે છે કે જે લખ્યું છે તે ઉપકાર દષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો. અર્થાત્ આ લખ્યું છે તે કાંઈ ચર્ચા કરવાની દષ્ટિથી લખ્યું નથી, પણ શાસ્ત્રનો યથાસ્થિત પરમાર્થ વિચારવાની દષ્ટિથી અને તે પણ આત્માર્થ–આત્મકલ્યાણ થાય એવી કેવળ ઉપકારષ્ટિથી જ; શાસ્ત્રને ઉત્થાપવા અર્થે નહિં, પણ શાસ્ત્રઅર્થને સમ્યક્ અર્થમાં-સમર્થ અર્થમાં સંસ્થાપવા અર્થે, વિરોધને અર્થે નહિ, પણ જિનાગક્ત વસ્તુ સુયુક્તિયુક્તપણે સિદ્ધ થઈ વિરોધ દૂર કરવા અર્થે સર્વથા અવિરોધપણે શાસ્ત્રને પરમાર્થ યથાસૂત્ર સાંગોપાંગ સકલ અવિકલપણે સુપ્રતિષ્ઠાપિત થાય એ અ. અને કેવલજ્ઞાનના સર્વભાવવિષયકપણુની અનુભવસિદ્ધ જે પરમયુક્તિયુક્ત પરમ રહસ્યભૂત પરમાર્થઘટના શ્રીમદે અપૂર્વ ચમત્કૃતિયુક્ત યુક્તિથી દાખવી છે, તે તો પરમ જગદુપકારી શ્રીમદના અસાધારણ જ્ઞાનબળને અદ્દભુત ચમત્કાર દાખવે છે, એટલું જ નહિં પણ આ બા.માં પૂર્વે પ્રાયે ન દાખવા હોય એ અપૂર્વ અનન્ય બુદ્ધિપ્રભાવ દાખવે છે. આત્મા પર સ્પષ્ટ ઉતારી બતાવતી આ માત્ર ઋજુબુદ્ધિ-સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય અનેક યુક્તિઓ શ્રીમદે અન્યત્ર ઘણે સ્થળે પ્રદર્શિત કરી છે. (તે વિસ્તારભયથી અત્ર આપતા નથી.) અત્રે કઈ ઋજુમતિ-જુ પરિણમી વિરલા જ સમજી શકે એ માત્ર સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય કે અદ્ભુત ગૂઢ પરમાર્થ સમા છે! તે દેખી ખરેખર! આશ્ચર્યથી દિંગ થઈ જવાય છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનની અલૌકિક પરમા` વ્યાખ્યા આમ આગમાક્ત વસ્તુને કોઇ એર સન્યાયસ ́પન્ન સુયુક્તિયુક્તપણે સુપ્રતિષ્ઠાપિત કરનારા પદ્મ સન્મતિ શ્રીમદ્નની આ અનુભવસિદ્ધ પરમાથ આશય પ્રકાશનારી અદ્ભુત યુક્તિ ખરેખર! સૂક્ષ્મબુદ્ધિમાન મહામતિ મહાજના સમજી શકે છે અને પરમમિત શ્રીસી પરમબુદ્ધિ માટે ધન્ય ! ધન્ય ! પાકારે છે. ૧૯૯ અને આમ કેવલજ્ઞાનની અપૂર્વ ૫૨મા ઘટના કરતી અલૌકિક પરમા વ્યાખ્યા પ્રકાશી પરમપ્રજ્ઞાનિધાન સન્મતિ શ્રીમદે કેવલજ્ઞાનના પરમ પરમા મહિમાતિશય વ્યજિત કર્યાં છે; સજ્ઞતત્ત્વના સર્વ ભાવવિષયકપણાની પરમા ઘટના કાઈ એર અદ્ભુત શૈલીથી કરી દેખાડી સનદેવના દિવ્ય આત્માની પરમ આત્મવિભૂતિના પરમ મહાપ્રભાવ જગમાં ઉદ્યોતિત કર્યાં છે. સ` દ્રવ્યથી, સવ` ક્ષેત્રથી, સ કાળથી, સ ભાવથી આત્ય ંતિક નિવૃત્તિ કરી ભગવાન્ સ`દેવ નિજ સહજાત્મસ્વરૂપમાં શાશ્વતપણે સુસ્થિત થયા, અસંગ ચૈતન્યમાં લીન થયા, એ જ આ શુદ્ધ ચૈતન્યમૂર્ત્તિ કેવલજ્ઞાની ભગવાનના દિવ્ય આત્માના પારમાર્થિક-આધ્યાત્મિક પરમ મહિમાતિશય છે. કેવલજ્ઞાનના –સર્વજ્ઞપણાના આ મુખ્ય પરમા અથ-નિશ્ચયઅથ પર સવિશેષ ભાર મૂકી, નાનાવતાર શ્રીમદ્દે આ વ્યાખ્યાને અનંતગુણવિશિષ્ટ ઉચ્ચભૂમિકા પર મૂકી દીધી છે,-એ માટે જગત્ આ પર્મઆત્મદ્રષ્ટાનુ ઋણી છે. શ્રીમદ્ સવ જ્ઞતત્ત્વને પૂર્ણ પણે માને છે— જગમાં બીજો કાઈ પણ માનતા હેાય તેના કરતાં અનંતગુણવિશિષ્ટ બળવાનપણે માને છે. સČજ્ઞ ભગવાનની પરમતત્ત્વભક્તિ તા શ્રીમદના આત્મપ્રદેશે-પ્રદેશે ! કાત્યી પણે અંકિત છે. તેની સાક્ષી તેમના આ વચનામૃતા જ પૂરે છે : સજ્ઞ શબ્દ સમજાવા બહુ ગૂઢ છે. (અ. ૭૧૪). જે ચેતન જડ ભાવા, અવલેાકચા છે મુનીંદ્ર સો; તેવી અંતર આસ્થા, પ્રગટયે ન કહ્યું છે તત્ત્વો અ’. ૭૨૪), સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વાની સમ્યક્પ્રતીતિ થવી તે સમ્યગ્દન છે. સનદેવ, નિગ્રંથગુરુ અને સવજ્ઞાપષ્ટિ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે. સ જ્ઞાનાવરણુ, દશ નાવરણ, સ`મેહ અને સÖવીર્યાદિ અંતરાયના ક્ષય થવાથી આત્માને સજ્ઞ વીતરાગ સ્વભાવ પ્રગટે છે. (’૭૬૨). સર્વાંગે કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરીશ. (અ. ૭૬૩). સાપદનું ધ્યાન કરો. (હાથનેાંધ ૨–૨). સ`નદેવ. નિ થગુરુ. ઉપશમમૂળ ધર્મ. . (હા. નાં. ૩–૩). ૐ નમઃ સજ્ઞ—વીતરાગદેવ. (સવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સવ` પ્રકારે જાણનાર રાગદ્વેષાદિ સ` વિભાવ જેણે ક્ષીણ કર્યાં છે તે ઈશ્વર.) તે પદ્ય મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા ચેાગ્ય છે. સ’પૂર્ણ વીતરાગ થાય, તે સ ́પૂર્ણ સત્ત થાય. સંપૂણૅ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. (હા. નાં--રૂ-૧૬); સવ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સ` ભાવથી જે સ`પ્રકારે અપ્રતિબધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષાને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કઇ અપ્રિય નથી, જેને કેાઇ શત્રુ નથી, જેને કેાઈ મિત્ર નથી, જેને માન-અપમાન. લાભ–અલાલ, હુ’–શાક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્રના અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યને વિષે સ્થિતિ પામ્યા છે, Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ અધ્યાત્મ રાજચંદ્ર પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. (અં.૮૩૩). અહે! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ–અહતે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વદેવ–અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્ય એવા પરમકૃપાળુ સદ્દગુરુદેવ–આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે.” (હાથને, રૂ. ૨૩). ઈત્યાદિ. આમ આંધળો પણ દેખી શકે ને હેરે પણ સાંભળી શકે એવા બુલંદ નાદથી જગતમાં સર્વપ્નનો જયજયકાર ઉદ્દષનારા શ્રીમદની અનન્યસર્વજ્ઞ ભક્તિ દાખવનારા સેંકડો ઉલ્લેખ શ્રીમના વચનામૃતમાં સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે; છતાં કઈ તે કદાચ ન સમજી શકે તો તે તેની દષ્ટિને જ દેશ છે, બાકી જેના હૃદયમાં જ્ઞાનની દીવાળી પ્રગટી છે તે તે આ અલૌકિક વસ્તુ શીધ્ર સમજી જઈ આશ્ચર્યથી દિંગ થઈ જાય છે, અને અહો ભક્તિ! અહે ભક્તિ ! ધન્ય ભક્તિ ! ધન્ય ભક્તિના ઉદ્ગારો કાઢે છે. આવા સર્વજ્ઞતત્વ પ્રત્યે આવા અનન્ય ભક્તિ દાખવનારા શ્રીમદે ઉપરમાં જ કેવલજ્ઞાનની પરમાર્થ વ્યાખ્યા સંબંધી સૂક્ષ્મતમ મીમાંસા કરી છે, તેની એર પુષ્ટિ કરનારા ઉલ્લેખ એમના બીજા અમૃતપત્રમાં પણ પ્રાપ્ત થાય છે. પત્રાંક ૭૧૦ માં શ્રીમદે આત્માના સ્વરૂપનું સૂક્ષ્મતમ મીમાંસન કર્યું છે. તેમાં આ મહાનું સૂત્રો પ્રકાશતાં જણાવ્યું છે કે–“જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધાવવું. ૪૪ નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. ૪ કેવળ સ્વભાવપરિણમી જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન છે.” અર્થાત્ નિજ સ્વભાવ–આત્મસ્વભાવના જ્ઞાનમાં કેવળ”—માત્ર ઉપગે, કેવળ-માત્ર આત્મસ્વભાવના જ્ઞાનમાં જ ઉપયોગ તન્મયાકાર-તે કેવળજ્ઞાનમયાકારે-કેવળજ્ઞાનસ્વરૂપે, સહજ સ્વભાવે-કંઇપણ પ્રયાસ વગરના નિઃપ્રયાસ સહજ સ્વભાવભૂતપણે, નિર્વિકલ્પપણે- કેવલજ્ઞાન સિવાય બીજો કોઈ વિકલ્પ જ્યાં છે નહિં એવા વિકલ્પરહિતપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. કવી અદભત વિશદ વ્યાખ્યા છે! તેમજ પત્રાંક ૭૧૪માં પણ તે જ ભાવની વ્યાખ્યા પ્રકાશે છે સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન.’–સામાન્ય-વિશેષદશન-જ્ઞાનરૂપ ચૈતન્યાત્મ–ચૈતન્યાકાર–ચૈતન્યરૂપ દષ્ટિમાં “પરિ-સર્વથા “નિ—નિતાંત પણે આત્યંતિપણે સ્થિત–પરિનિષિત અર્થાત ચિતન્યમય કેવલ દર્શન-જ્ઞાનસ્વભાવમાં સર્વથા સુસ્થિત એવું શુદ્ધ કેવળજ્ઞાન. અને શ્રીમદ્દના દિવ્ય આત્માના દર્પણ સમી હાથધમાં પણ સ્થળે સ્થળે આ કેવળજ્ઞાન સંબંધી અલૌકિક મૌલિક વિચારધારા દશ્ય થાય છે: “શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. (હાથનોંધ ૨-૩) નમ કેવળજ્ઞાન. એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. Page #646 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનની અલોકિક પરમાર્થ વ્યાખ્યા નિજસ્વભાવરૂપ છે. સ્વતન્તભૂત છે. નિરાવરણ છે. અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. (હા. ને. રૂ-૮). હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઇંદ્રિયોને સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, ચોગને અચલ કરી, ઉપગથી ઉપગની એક્તા કરવાથી કેવલજ્ઞાન થાય. (હા. નં. રૂ–).–આમ કેવલજ્ઞાનના ધ્યાનની ઊર્વ ભૂમિકામાં ઊડનારા આ માનસ-સરોવરના પરમહંસ રાજહંસે કેવલજ્ઞાનની કેવી અનુભવસિદ્ધ અલૌકિક પરમાર્થ વ્યાખ્યા પ્રકાશી છે! સર્વજ્ઞતત્વ પર કે અનુપમ દિવ્ય તત્વપ્રકાશ રેલાવ્યો છે! અને આ સર્વ પર કળશ ચઢાવતી ને કેવળજ્ઞાનનું તત્ત્વસર્વસ્વ સમર્પતી આત્મસિદ્ધિશાસ્ત્રની આ કેવલજ્ઞાનની ગુણગૌરવગાથા ગાતી અમર ગાથા તે જિનશાસન-ગગનાંગણમાં આ રાજચંદ્રની યાવચંદ્રદિવાકરી કેવી અમર કીર્તિગાથા ગાઈ રહી છે!— કેવળ નિજ સ્વભાવનું, અખંડ વત્તે જ્ઞાન કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.–શ્રી આત્મસિદ્ધિશાસ પ્રકરણ નેવાશીમું વીતરાગ દર્શન પ્રમાણુતાઃ પદ્દર્શન મીમાંસા પરમતવદષ્ટા શ્રીમદ્દ પ્રથમથી જ અસાધારણ ક્ષયોપશમ શક્તિસંપન્ન અતિશયવંત પુરુષ હેઈ, વદર્શનની તુલનાત્મક મીમાંસા તેમણે અસાધારણ કરી હતી. તેનું દિગદર્શન આપણે ધર્મમંથનકાળમાં તરવમંથન એ પ્રકરણમાં (૧૧) કર્યું હતું, અને તત્ત્વમંથનના અમૃતફળરૂપે વીતરાગદર્શનની પ્રમાણુતા શ્રીમદને કેવી હાડોહાડ વ્યાપી હતી, તેનું દર્શન આપણે દનપ્રભાવક મોક્ષમાળા અંગેના પ્રકરણમાં સવિસ્તર કર્યું હતું. આ તે તેમની મોક્ષમાળાના રચનાકાળની-સેળમાં સત્તરમા વર્ષની સ્થિતિ હતી, પણ પછી તે તે દર્શનની તત્વમીમાંસા જેમ જેમ સૂક્ષમતર બનતી ગઈ તેમ તેમ શ્રીમદની વીતરાગ દર્શનની પ્રમાણુતા અંગેની આત્મનિશ્ચયતા ઉત્તરોત્તર બળવત્તર બનતી ગઈ,ચાવત્ વજલેપ ગાઢ–પરમ અવગાઢ બની ગઈ. આમ પરમ આત્મદષ્ટા શ્રીમદૂનું વીતરાગદશન અંગેનું પરમાવગાઢ શ્રદ્ધાનરૂપ પરમાવગાઢ સમ્યગદશન પરમ પરાકાષ્ઠાને પામી ગયું,-એ આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથના વિવિધ પ્રકરણોમાં અમે સ્થળે સ્થળે યથાસ્થાને સપ્રમાણ બતાવી આપ્યું છે. પરમતત્વદષ્ટા શ્રીમદની આ અનન્ય પદનતત્ત્વમીમાંસા પ્રત્યે દષ્ટિપાત કરતાં આપણને એમની અનન્ય પરમ મધ્યસ્થ નિષ્પક્ષપાત દષ્ટિ એકદમ ઊડીને આંખે વળગે છે, અને જાવા જે રીતે, ન ઘવઃ પાgિ | સુમિત્ર થય, તજી, પબિ: I - મ-૭૬ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ અધ્યાત્મ રાજય કે વીર પ્રત્યે મને પક્ષપાત નથી, કપિલઆદિ પ્રત્યે દ્વેષ નથી, જેનું વચન યુક્તિવાળું હાય તેનું સČથા ગ્રહણ કરવા ચેાગ્ય છે, એ અમર પંક્તિએ ઉચ્ચારનારા ષડ્ઝ'નવેત્તા મહાન્ હરિભદ્રસૂરિનું સ્મરણ થાય છે. શ્રીમદ્ ખરેખર! અસાધારણુ કેડિટના પર્મ પરીક્ષાપ્રધાની પુરુષ હતા, તત્ત્વની મધ્યસ્થ પરીક્ષા કરી-ન્યાયના કાંટે તત્ત્વના તાલ કરી સત્ વસ્તુના સ્વીકાર કરનારા પરમ સમ અતિશયસ પન્ન પુરુષ હતા; અને તે પણ માત્ર તર્કની દૃષ્ટિએ પરીક્ષાપ્રધાની હતા એમ નહિં પણ મુખ્યપણે આત્મઅનુભવની દૃષ્ટિએ પરીક્ષાપ્રધાની હતા, આત્મઅનુભવની કસેાટીએ ચઢાવી તત્ત્વના મુક્તકૐ સ્વીકાર કરનારા હતા, -એટલું શ્રીમદ્નનું સર્વાતિશાયી (all–surpassing) એર વિશિષ્ટપણું છે. આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનીની શ્રદ્ધા અનેકગણી ખળવાન્ હાય છે અને તેમાં પણ આત્મઅનુભવથી પરીક્ષા કરનારા અનુભવ-પરીક્ષાપ્રધાનીની શ્રદ્ધા તે અનંતગણી મળવાનૢ વજ્રલેપ પરમાવગાઢ હાય છે, અને તેવી પરમાવગાઢ શ્રદ્ધા શ્રીમદ્ન થઇ હતી, એ એમના વચનથી સ્વયંસિદ્ધ હકીકત (fact, absolute reality) છે. એટલે આમ મતષ્ટિથી નહિ. પણ સષ્ટિથી-તત્ત્વષ્ટિથી ષડ્ડશનની મધ્યસ્થભાવે મીમાંસા કરતાં, પરીક્ષાપ્રધાનીપણે સૂક્ષ્મ પરીક્ષા કરતાં, શ્રીમને વીતરાગઢનની પ્રમાણતા પરમ પ્રમાણસિદ્ધ-અનુભવપ્રમાણસિદ્ધ થઈ, અને તે તેમણે ડિંડિમ નાદથી ઉદ્દાષી. શ્રીમની આ અનુભવપ્રમાણસિદ્ધ વીતરાગદશનની પ્રમાણુતા અને ષડ્કશનની મીમાંસાનું આ પ્રકરણમાં દર્શન કરાવશું. અત્રે પ્રથમ શ્રીમદ્નની ષડ્કશનમીમાંસાનું દિગ્દર્શોન કરશું. શ્રીમદ્ આ ષડ્કનમીમાંસા દેવી આત્યંતિક ઉત્કૃષ્ટ કોટિની કરી રહ્યા હતા, તેનું દન આપણને તેમના હૃદયના આદેશ સમી હાથનેાંધમાં તેમ જ અન્ય પત્રામાં થાય છે : હાથનાંધ ૧-૩૬માં આત્મા અને બુદ્ધિ ખા. ભિન્ન ભિન્ન માન્યતાએની શ્રીમદ્ન નોંધ કરે છે—સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પત’જલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અન’ત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે.' આ ટૂંકી પણુ સવગ્રાહી નાંધ સૂચવે છે કે શ્રીમદ્ આ સંબંધી કેવા ઊંડા ઊહાપેાહ કરી રહ્યા છે. તેમ જ હાથનાંધ ૧-૩૫માં આત્મા સંબંધી નિત્ય-અનિત્ય-પરિણામી–અપરિણામી–સાક્ષી–સાક્ષી– કર્તા એ મુખ્ય મુદ્દા અંગે શ્રીયદે ષડ્ડશનાની શી શી માન્યતા છે તેની તારવણી કરતું આ તલસ્પશી પૃથક્કરણ કર્યુ છે વેદાંત જૈન સાંખ્ય ચેાગ નૈયાયિક આત્મા— નિત્ય— અનિત્ય પરિણામી ૠપરિણામી સાક્ષી સાક્ષી–કર્તા "" + + "" ,, * "" "" "" 77 .. ' "" + + - - 99 + + ++ - - - 27 + + + + "" મૌદ્ધ + "" + + + ઃ Page #648 -------------------------------------------------------------------------- ________________ વિતરાગદર્શન પ્રમાણતા : દર્શન મીમાસા ૬૦૩ આવી આ મૂળ મુખ્ય મુદ્દાને સ્પર્શતી કેષ્ટકરૂ૫ તારવણી તે તે તે દર્શને તલસ્પર્શી અભ્યાસી તજ્ઞ જ કરી શકે. અને હાથોંધ ૧-૬૨માં પોતે નાના પ્રકારના દર્શને-સંપ્રદાયનું મથન કર્યું અને જેના દર્શનનું મથન પણ કર્યું એ વસ્તુ અંગે શ્રીમદે આમ નોંધ કરી છે–તે આલોચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયને વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનેને વિચાર કર્યો. તે આલેચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું મથન કર્યું, અને પ્રસંગે પ્રસંગે મથનની ગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જેનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું.” ઈત્યાદિ– આ હાથોંધના ઉલ્લેખ પરથી શ્રીમદે પદ્દશનેનું કેવું તત્વતલસ્પર્શી મંથન કર્યું હશે તે સ્વયં સમજાય છે. તેમ જ ગાંધીજી આદિ પરના પત્રમાં તમા મનસુખભાઈ કિરચંદ સાથેના સત્સંગપ્રસંગમાં સ્થળે સ્થળે દર્શનસમુચ્ચય આદિ દાર્શનિક ગ્રંથને વારંવાર ઉલ્લેખ આવે છે તે પરથી પણ સમજાય છે કે શ્રીમદે આ ષદર્શનના તત્વની ઊડી મીમાંસા કરી હતી. અને આ પરમ ગંભીર તવમીમાંસાનું પરમ પરિપાકફળ આપણને શ્રીમદની અમર કૃતિ આત્મસિદ્ધિના આ પરમ આત્મનિશ્ચયબળપૂર્ણ અમર પદોમાં જોવા મળે છે – ષટું સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.” આ સાથે ષસ્પદ સાથે ષદર્શનનું અનુસંધાન દર્શાવતા આ પરમ આત્મવિશ્વાસપૂર્ણ અમર પદ સૂચવે છે કે પર્ષદ સાથે અતિ નિકટ સંબંધ ધરાવતા ષદર્શન અંગે શ્રીમદે કેટલું સૂક્ષ્મતમ પરિચિંતન–પરિશીલન કર્યું છે અને આ પદર્શનના તાત્પર્યરૂપ તવરહસ્ય પર શ્રીમદ્દનું કેવું અદ્ભુત સ્વામિત્વ, (Perfect Mastery) છે; અને પત્રક ૭૧૧-૭૫૮ આદિમાં પણ વદર્શનેની આત્મા–ઈશ્વર આદિ અંગેની માન્યતાનું જે તલસ્પશી પૃથક્કરણ શ્રીમદે કર્યું છે તે પણ તે જ સૂચવે છે. આ ષદર્શનમીમાંસામાં પણ શ્રીમદ્દ જૈન અને વેદાંતની તુલનાત્મક વિચારણા વારંવાર કરે છે, કારણકે બૌદ્ધ અને જૈન શિવાયનાં બીજાં દર્શને વેદાશ્રિત હોવાથી વેદાંતમાં અંતભૂત છે. અને આ વિચારણામાં પણ મુખ્યપણે આત્માની વિચારણું મુખ્ય સ્થાન ભેગવે છે. પત્રાંક ૫૦૦માં આત્મા બા. વેદાંત અને જિનાગમની તુલનાત્મક વિચારણા પ્રકાશી છે–જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિણામમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે, તે બેય વાત સમક્ષપુરુષે જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયત્ન તે વિચારી, નિર્ધાર કરવા ગ્ય છે, એ વાત નિઃસંદેહ છે.” ઈ. આ તરવવિચારમાં જ્યાં વિધ-પૂર્વાપર વિરોધ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ અધ્યાત્મ રાજચંદ્ર દેખાય ત્યાં શ્રીમદ્ વેદાંતાદિ સંબંધી પ્રશ્ન ઊઠાવતાં અચકાતા નથી અને તેની સામે નિરુત્તર કરી મૂકે એવા પ્રતિપ્રશ્ન (Poser) મૂકી પેાતાના પ્રમળ વિશેષ પૂણુ બળથી નોંધે છે વેદાંત. આત્મા એક, અનાદિ માયા, અધમેાક્ષનું પ્રતિપાદન એ તમે ક્હા છે એમ ઘટી શકતાં નથી? આન' અને ચૈતન્યમાં શ્રીકપિલદેવજીએ વિરાધ કહ્યો છે તેનું શું સમાધાન છે? યથાયાગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્મા નાના વિના બંધ, મેાક્ષ હાવા યાગ્ય જ નથી. તે તે છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્યો કરવા ચેાગ્ય ઠરતાં નથી.’ (હાથનાંધ ૧-૮૧). ઇ. પ્રકારે મતભેદાતીત મધ્યસ્થષ્ટિથી વિચારણા કરતા શ્રીમદ્ વેદાંતાદિ સામે પેાતાના મંતવ્યવિરાધ આવા સ્પષ્ટ વક્તવ્યથી દર્શાવે છે, છતાં તેમાં પણ શ્રીમની સ`સમાધાનકારી સમન્વયદૃષ્ટિ વારંવાર ઝળકે છે—શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્માંળ એવું આ ચેતન અન્ય સંચાગના તાદાત્મ્યવત અધ્યાસે પેાતાના સ્વરૂપના લક્ષ પામતું નથી. યત્કિ ંચિત્ પર્યાંયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યાગાદિ કહે છે. (હાથનોંધ ૧-૧). જેને જૈન સ પ્રકાશતા કહે છે, તેને વેદાંત સવવ્યાપકતા કહે છે (હાથનેાંધ ૧-૭૨). જિનને અભિમત કેવળદન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શા છે ? (હા.નાં. ૧–૭૮). વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાથ નયથી આત્મા તેમજ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મેાક્ષ છે.’ (પત્રાંક ૬૪૦). ઇ. આમ આ તુલનાત્મક પદ્દ નમીમાંસામાં પણ નિરંતર આત્મલક્ષી શ્રીમદ્ની કેવી અદ્ભુત સમન્વયદષ્ટિ પૂરેપૂરી ઝળહળે છે! આ ષડ્કશનની સીમાંસા-તત્ત્વઊહાપેાહ શ્રીમદ્ કાંઈ મતદૃષ્ટિથી નથી કરતા, પણ કેવળ સષ્ટિથી જ કરે છે. મતની દૃષ્ટિ તેા મતભેદાતીત શ્રીમદ્નના એક રામમાં પશુ નથી, શ્રીમના દિવ્ય આત્માને તેા ‘સત્' શું છે એ જ શેાધવાની કેવળ સત્ સત્ ને સત્ની દિષ્ટ છે. એકાંતમઞહરૂપ એકાંતદૃષ્ટિનું પરમાણુમાત્ર વિષે શ્રીમા દિવ્ય આત્માના એક પ્રદેશમાં પણ સમયમાત્ર પણ છે નહિં, શ્રીમના દિવ્ય આત્મામાં તે સ` પ્રદેશે સત્ર નિરાગ્રહ એવી સર્વીસમન્વયકારી અનેકાંત સભ્યષ્ટિનુ જ પરમ અમૃત ભર્યું છે. એટલે ગમે તે શાસ્ત્ર, ગમે તે વચન તેમના દિવ્ય અમૃત આત્માને અમૃતપણે જ પરિણમે છે. આ અમૃતપુરુષનું આ અમૃત અનુભવવચન છે કે કૃષિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી.’ (હાથનાંધ, ૧-૧૦). જેમ છે તેમ સત વસ્તુતત્ત્વનું સ ંશાધન કરી આત્માનું કલ્યાણુ જ કરવું, આત્મા જ સાધવા, આત્મત્વ જ પામવું એ જ એક પરમ દૃષ્ટિ શ્રીમદ્નના અધ્યાત્મ જીવનમાં સર્વત્ર વ્યાપક છે; અને તે આત્મત્વ પામવા માટે જે દનની શિક્ષા બળવાન પ્રમાણભૂત હોય તેના મુક્તક ઠે સ્વીકાર કરવા એ જ એમના મુખ્ય આત્મલક્ષી ઉપદેશ વચનામૃતની ઉદ્દેાષા છે. પ્રખર વેદાંતી મનઃસુખરામ સૂર્યરામ પરના અમૃત પત્રમાં (અ’. ૬૪) શ્રીમદ્દે લખ્યુ Page #650 -------------------------------------------------------------------------- ________________ વિતરાગદશન પ્રમાણતા : પશન મામાસા ૬૫ છે તેમ-કઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું, એ જ્ઞાનીઓનો ઉપદેશ છે, આ વચન મને પણ સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માને જ બોધ છે; અને મેક્ષ માટે સર્વને પ્રયત્ન છે, તે પણ આટલું તે આપ પણ માન્ય કરી શકશે કે જે માર્ગથી આત્મા આત્મત્વ-સમ્યફજ્ઞાન-યથાર્થ દષ્ટિ –પામે તે માર્ગ પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કર જોઈએ. એટલે જ સતત આત્મલક્ષી યથાર્થદષ્ટિ શ્રીમદ્ આ ષદર્શનમીમાંસામાં પણ મુખ્ય પણે આત્માને માટે અને એ આત્મત્વ પામવા માટે તે તે દર્શનની શી પ્રણાલિકા છે–શી પ્રરૂપણું છે તેની મધ્યસ્થ પરીક્ષણ કરે છે અને તેમાં જે સાંગોપાંગ સકલ અવિકલ હોય તેની પ્રમાણુતા સ્વીકારે છે, અને એટલે જ પરમવરૂદષ્ટા–પરમઆત્મદા શ્રીમદ્ આમ મધ્યસ્થદષ્ટિપણે આ અદ્ભુત ષદર્શનમીમાંસા કરતાં આ સર્વ દર્શન મધ્યે વીતરાગદશનની પરમ પ્રમાણુતા કેવી. અનુભવ પ્રમાણસિદ્ધપણે સુપ્રતીત કરે છે, તેનું હવે દર્શન કરાવશું. અને તે માટે પ્રથમ આપણે શ્રીમદ્દની હાથનેધ પ્રત્યે દષ્ટિપાત કરશું. હાથોંધ ૧-૬૧માં શ્રીમદ્દ વિતરાગના વચનને શા માટે સર્વથી અધિક–સર્વથી વિશેષ પ્રમાણ માને છે? તેની નિgષ મીમાંસા કરતાં, સ્ફટિક જેવા સ્વચ્છ નિખાલસ હૃદયે પિતાને થયેલું તેનું અનુભવ પ્રમાણસિદ્ધપણું આ અમૃત શબ્દોમાં (Immortal words) ઉદ્દઘોષે છે– સર્વ કરતાં વીતરાગનાં વચનને પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દેષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયેગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વિતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે. સાંખ્યાદિ દર્શને બંધ મોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિનવીતરાગે કહી છે, એમ જાણું છું. છે. જે જિને દ્વતનું નિરૂપણ કર્યું છે, આત્માને ખંડ દ્રવ્યવત્ કહ્યો છે, કર્નાક્તા કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થ વ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાનું પ્રમાણસિદ્ધ છે એમ કેમ કહી શકાય? કેવળ અદ્વૈત-અને સહજે નિર્વિકલ્પ સમાધિનું કારણ એ જે વેદાંતાદિ માર્ગ તેનું તે કરતાં અવશ્ય વિશેષ વિશેષ પ્રમાણસિદ્ધપણું સંભવે છે. ૩, યદ્યપિ એકવાર તમે કહો છો તેમ ગણીએ, પણ સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજા દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે. . એમ જે તમે ધારે છે તો કઈ રીતે નિર્ણયને સમય નહીં આવે, કેમકે સર્વ દર્શનમાં જે જે દર્શનને વિષે જેની સ્થિતિ છે તે તે દર્શન માટે અવિકળતા માને છે. . યદ્યપિ એમ હોય તેથી અવિકળતા ન ઠરે, જેનું પ્રમાણે કરી અવિકળપણું હોય તે જ અવિકળ ઠરે. 1. જે પ્રમાણે કરી તમે જિનની શિક્ષાને અવિકળ જાણો છે તે પ્રકારને તમે કહે, અને જે પ્રકારે વેદાંતાદિનું વિકળપણું તમને સંભવે છે, તે પણ કહો.” Page #651 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર અને પત્રમાં પણ શ્રીમને આ વિતરાગદર્શનની પ્રમાણતા કેવી હાડોહાડ વ્યાપી છે, તે દર્શાવતા ઉલ્લેખો સ્થળે સ્થળે દશ્ય થાય છે. શ્રી સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અં. ૩૨૨) શ્રીમદે આ અનુભવસિદ્ધ અમૃત વચન લખ્યા છે બંધ, મેક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થ પણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જેગ્ય જે કઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થકરદેવને અંતરૂઆશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હાઈ એમ અમને દઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારૂં અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે કૃતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાચી ખરેખરા છીએ, સાચા છીએ.” બીજા એક અમૃતપત્રમાં (સં. ૧૯૭). શ્રીમદે પિતાને અનુભવસિદ્ધપણે આત્મપ્રતીત થયેલી આ વીતરાગદર્શનની પ્રમાણુતાની જગતના ચોકમાં બુલંદ નાદથી આ અમૃત શબ્દોમાં ઉદ્ઘોષણા કરી છે– અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા છે છે કે જે આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વદ્ધમાનસ્વામીએ કે શ્રીષભાદિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.” આમ અત્ર પત્રપ્રારંભે શ્રીમદ્ આત્મકલ્યાણને નિર્ધાર જે વીતરાગદર્શનને વિષે કર્યો છે તે અન્યત્ર નથી, એ પિતાના આત્માને અનુભવસિદ્ધ દઢ નિર્ધાર જગજાહેર કરી (Proclamation), વેદાંતાદિમાં આત્મા અને આત્મકલ્યાણને યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણ પણે જણાતું નથી એમ સ્પષ્ટપણે ઉદ્ઘોષે છે–વેદાંતાદિ દર્શનને લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જ જોવામાં આવે છે, પણ તેને યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણ પણે તેમાં જણાતું નથી, અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જો કે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યા જ વિવેચી છે, તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. –વેદાંતાદિમાં આત્માદિ અંગેનો નિર્ધાર યથાયોગ્ય–જે જોઈએ તેવું નથી, સંપૂર્ણ નથી–અપૂર્ણ છે, અંશે જણાય છે અને તે પણ યથાર્થ નથી–પર્યાયફેર છે; વેદાંતાદિ પૂર્વાપર વિરોધ રહિત-અવિરુદ્ધ લાગી શકતું નથી એમ વિચારભેદથી પિતે કહેતા હોય એમ નથી, પણ આત્મબળથી વેદાંતને અવિરોધ જોવા માટે ઘણે ઘણે વિચાર કર્યા છતાં વેદાંત અવિધ ભાસતું નથી, એવું પિતાનું આત્મસંવેદન શ્રીમદ્દ વ્યક્ત કરે છે–એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંત આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણુમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધ. પણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી કે તેમાં માટે ભેદ જોવામાં આવે છે, અને તે તે પ્રકારે સાંખ્યાદિ દશનેને વિષે પણ ભેદ જોવામાં Page #652 -------------------------------------------------------------------------- ________________ વીતરાગદર્શન પ્રમાણતા : દર્શન મીમાંસા ૬૦૭ આવે છે.’ એમ અનુપમ આત્મઅનુભવના ખળવાળું આ અનુભવસિદ્ધ આત્મસ વૈદ્યન દર્શાવી પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્, એકમાત્ર જિને કહેલું આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરાધી ભાસે છે, એવા પાતાના આત્મસ'વેદનસિદ્ધ પરમ અનુભવનિર્ધાર પ્રગટ પ્રકાશે છે...એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેઢવામાં આવે છે; સંપૂર્ણ પણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હાવા ચેાગ્ય છે, એમ ભાસે છે.-’એકમાત્ર જિનનું કહેલું આત્મસ્વરૂપ સંપૂર્ણ પણે અવિરાધી હાવાયાગ્ય' છે એમ કેમ કહેા છો ? સ પૂછુ પણે વિધી જ છે એમ કેમ કહેતા નથી ? તેના હેતુ સ્પષ્ટ કરતાં આ અનુભવપ્રમાણુસિદ્ધપણે પરમ પ્રમાણુ કથન કરનારો પરમ પરીક્ષાપ્રધાની પરમ પ્રમાણિક પુરુષ સ્ફટિક સમા સ્વચ્છ ખુલ્લા હૃદયે ખુલ્લેખુલ્લું કથે છે—સ પૂર્ણ પણે અવિરાધી જ છે, એમ કહેવામાં નથી આવતું તેના હેતુ માત્ર એટલેા જ છે કે, સંપૂર્ણ પણે આત્માવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા ચેાગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે, એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવરોધી હાવા ચેાગ્ય છે, એમ લાગે છે.' અક્ષરે અક્ષરે પરમ પ્રમાણિક સત્યના ખુલ રણકાર કરતા શ્રીમના આ અનુભવવચના સ્વયંસિદ્ધ કરે છે કે શ્રીમદ્ પેાતાની આત્મદશાનું માપ (assessment, measurement) કરવામાં જેવી પ્રમાણભૂત ચાક્કસાઈ (accuracy) દાખવે છે, તેવી જ તે પ્રમાણે પરમ પ્રમાણભૂત જિનવચનનું યથા માપ કરવામાં પ પરમ પ્રમાણભૂત ચાક્કસાઈ દાખવે છે. એટલે જ જેટલે જેટલે વિશેષ વિશેષપણે અનુભવપ્રમાણસિદ્ધ છે તેટલે તેટલે વિશેષ વિશેષપણે તે અવિરાધી છે’ એમ લખ્યું છે, અને જ્યાં અનુમાનપ્રમાણુ છે ત્યાં તે સપૂર્ણ પણે અવિરોધી હાવાયાગ્ય છે એમ પ્રમાણિક ચાક્કસાઇથી લખ્યું છે. માત્ર અનુમાનની દૃષ્ટિથી જે જે કહેવાનું હાત તા શ્રીમદ્ સંપૂર્ણ પણે અવિરાધી જ છે એમ બેધડક કહી દેત, પશુ શ્રીમદ્ ા અત્રે મુખ્યપણે અનુભવની દૃષ્ટિથી જ કહેવા માગે છે, એટલે અનુમાન પર તેટલા ભાર નહિં આપતાં આત્મઅનુભવ પર જ વિશેષ ભાર મૂકે છે અને તેના પ્રમાણપણે જ ક૨ે છે. તર્કશુદ્ધ અનુમાનપ્રમાણુથી તસિદ્ધપણે પરીક્ષા કરનારા પરીક્ષાપ્રધાની અનેક મહાપ્રભાવક તાર્કિક મહાપુરુષા થયા છે, પણ આત્મઅનુભવશુદ્ધ અનુભવપ્રમાણુથી અનુભવસિદ્ધપણે પરીક્ષા કરનારા શ્રીમદ્ જેવા પરમ અનુભવ-પરીક્ષાપ્રધાની પદ્મમહાપ્રભાવક અનુભવજ્ઞાની પરમ પુરુષ ખરેખર! જગમાં વિરલ જ હાય છે. અને આટલી હદ સુધી જેનું અનુભવપ્રમાણપણું આટલું ખળવાન હાવાથી જેનું અનુમાનપ્રમાણપણું પણ તેવું જ પરમ ખળવાન હાવા ચાગ્ય છે, એવા આ પરમ પ્રમાણિક પુરુષ શ્રીમદ્ તે સપૂર્ણ આત્મસ્વરૂપનું પ્રગટ હાવાપણું પણ કયાં ઘટી શકે છે, તે સ્પષ્ટ પ્રકાશતાં આ અમૃતપત્રના અંતે આ અદ્ભુત શબ્દોમાં ઉદ્ઘાષણા કરે છે સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઇએ, એવે આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે; અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અધ્યાત્મ રાજચંદ્ર વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કેઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા હોય તે શ્રી વદ્ધમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવાયોગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ શ્રીમની આ અમર ઉદ્દઘાષણ તે સં. ૧૯૫૧ના વિશાખમાં લખાયેલા આ અમૃતપત્રમાં ઉદ્દઘેષિત થઈ છે, પણ ત્યાર પછી તે પરમઆત્મજ્ઞાની શ્રીમદૂની આત્મઅનુભવદશા સમયે સમયે કુદકે ને ભૂસ્કે (by leaps & bounda) આગળ ધપતી જ ગઈ છે. એટલે આગળ જતાં–સં. ૧૫૩માં તે પૂર્ણ આત્મઅનુભવદશાને પામેલા શ્રીમદ્દ પૂર્ણ અનુભવ પ્રમાણસિદ્ધપણાના પૂર્ણ નિશ્ચયબળથી પિતાની હાથધમાં (૨–૨૧) આ અમર નેંધ કરતાં, આખું જગત સાંભળે એવા ડિડિમ નાદથી ઉદ્દઘષે છે“જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે, તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. આ પૂર્ણ અનુભવનિશ્ચય થયું છે એટલે જ પૂર્ણ આત્મઅનુભવના બળથી શ્રીમદ્દ, ખેડાના વેદાંતી પૂજાભાઈ સેમેશ્વર ભટ્ટને આત્માની અનેકતા બા. આમ પિતાને અનુભવઉત્તર આપે છે– પ્ર–આત્મા છે? શ્રી. ઉ–હા, આત્મા છે. પ્ર–અનુભવથી કહે છે કે આત્મા છે? ઉ. –હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગેચર છે, તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ. પ્ર જીવ એક છે કે અનેક છે? આપના અનુભવને ઉત્તર ઈચ્છું છું. ઉ–જી અનેક છે. પ્ર.જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે? ઉ–જડ, કર્મ એ વસ્તુતઃ છે, માયિક નથી. પ્ર.--પુનર્જન્મ છે? ઉ–હા, પુનર્જન્મ છે. પ્ર.–વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આ૫ માને છે? ઉ. ના. આમ વેદાંતાદિનું ગર્ભિતપણે અપ્રમાણપણું અને જિનદર્શનનું પ્રગટ પ્રમાણપણું અનુભવ પ્રમાણસિદ્ધપણે પ્રકાશતો આ અનુભવઉત્તર (categorical reply) શ્રીમદે આ છે, તે જ પૂર્ણ આત્મનિશ્ચયાત્મક અનુભવઉત્તર ઉપદેશછાયામાં (અં. ૯૯૭–). પણ આપ્યો છે– પ્ર.–આત્મા એક છે કે અનેક છે? ઉ.–જે આત્મા એક જ હોય તે પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી Page #654 -------------------------------------------------------------------------- ________________ વીતરાગદર્શન પ્રમાણતાઃ પદ્ધશનમીમાંસા ૬૦૦ સવની મુક્તિ થવી જોઈએ; અર્થાત્ એકની મુક્તિ થઈ હોય તે સર્વની મુક્તિ થાય; અને તે પછી બીજાને સત્શાસ્ત્ર, સદ્દગુરુ આદિ સાધનોની જરૂર નથી. પ્ર.–મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે? ઉ.—જે મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય, તે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠે; અને તે વિદેહમુક્ત થયો. ત્યારપછી બીજે અહીં આવી બેઠે. તે પણ મુક્ત થયા. આથી કરી કાંઈ ત્રીજે મુક્ત થયા નહીં. એક આત્મા છે તેને આશય એ છે કે સર્વ આત્મા વસ્તુપણે. સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. “આત્મા એક છે, માટે તારે બીજી કાંઈ બ્રાન્તિ રાખવાની જરૂર નથી, જગત્ કાંઈ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે, એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે, તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે. જગત્ની બ્રાન્તિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી ભ્રાન્તિ ટળી ગઈ એમ આશય સમજવાને છે.” આમ સર્વથા સર્વત્ર નિરાહીપણે પૂર્ણ પરમ સત્યમ્રાહી મધ્યસ્થદષ્ટિથી ષડુદર્શનની તુલનાત્મક મીમાંસા કરતાં વીતરાગદર્શનની પરમ પ્રમાણુતાને આત્માનુભવસિદ્ધપણે અસ્થિમજજારંગ શ્રીમને લાગ્યો છે અને આમ માત્ર પ્રમાણુતત્વવિનિશ્ચયરૂપ સિદ્ધાંતબેધની દષ્ટિએ જ નહિં, પણ પરમ આત્મકલ્યાણુકર આચરણમાં ઉતારવા ચોગ્ય ઉપદેશબોધની દષ્ટિએ પણ શુદ્ધ વીતરાગદર્શનની પરમ પ્રમાણુતાનો દઢ આત્મરંગ શ્રીમદને આત્માના પ્રદેશ પ્રદેશે લાગે છે, એટલે જ એક ઉપદેશપ્રસંગમાં પરમ નિરાગ્રહી પરમ સત્યગ્રાહી શ્રીમદે વીતરાગદર્શનની પરમ પ્રમાણુતા અને ઈતર દર્શનના તુલનાત્મક સ્થાન અંગે છ વૈદ્યનું માર્મિક બેધ આપનારું દષ્ટાંત આપી તેને અનુપમ ઉપનય ઘટાવી બતાવ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે વીતરાગદર્શન ત્રિવૈદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીને રેગ ટાળે છે. (૨) નિરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવને સમ્યગદર્શન વડે મિથ્યાત્વ રેગ ટાળે છે, (૨) સમ્યગજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.” આમ આ સર્વગ્રાહી દષ્ટાંત પરથી શ્રીમદે લાખો ગ્રંથથી દર્શાવી ન શકાય એવા બળવાનપણે વીતરાગદર્શનની પ્રમાણુતા અદ્દભુત ઉપનયઘટનાથી ઘટાવી આપી છે. અને આ સર્વ કથનના સર્વકષ નિષ્કર્ષ—નીચેડરૂપે આ યથાર્થવક્તા પરમ પ્રમાણ પુરુષે દર્શનનું તુલનાત્મક યથાસ્થિત સ્થાન પણ દર્શાવી આપ્યું છે. આવી હતી પરમ ભાવિતાત્મા શ્રીમદ ભાવેલી પરમ આત્મભાવવાહી વીતરાગદર્શનની પ્રમાણતા! આવી હતી પરમ પરીક્ષાપ્રધાન શ્રીમદ્દની તત્વતલગાહી પદર્શનની મીમાંસા! મ- ૭ Page #655 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું મૂળમાર્ગઉદ્ધાર: “મૂળ માગ સાંભળો જિનનો રે’ મૂળ મારગ સાંભળે જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ; નેય પૂજાદિની જે કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ...મૂળ.–શ્રીમદ્ રાજચંદ્ર મૂળમાર્ગને ઉદાર એ શ્રીમદૂના અધ્યાત્મજીવનનું મોટામાં મોટું જીવનકાર્ય છે, “મૂળ મારગ સાંભળો જિનને રે–એ શ્રીમદૂના કવનનું સુવર્ણસૂત્ર શ્રીમદના ઉપદેશવૃક્ષનું મૂળ મોટામાં મોટું જીવનસૂત્ર છે. સૌભાગ્ય પરના પત્રોના આધારે વીતરાગમાર્ગપ્રભાવના પ્રકરણમાં (૭૦) જણાવ્યું હતું તે માર્ગ પ્રભાવનાની શ્રીમદૂની પ્રભાવનામાં–પ્રકૃષ્ટ ભાવનામાં કેન્દ્રસ્થાને જિન-વીતરાગને આ મૂળમાર્ગ જ છે. શ્રીમદના સર્વ ઉપદેશામૃત આ કેન્દ્રસ્થ મૂળમાર્ગની જાણે આસપાસ પ્રદક્ષિણા ફરી રહ્યા છે. ઝાડનું મૂળ એક હોય છે, મૂળને પકડીએ તે આખું ઝાડ હાથમાં આવે છે; ડાંખળાંપાંદડાં ભિન્ન ભિન્ન અનેક હોય છે, તે પકડે તેને આખું ઝાડ હાથમાં આવતું નથી; તેમ જિનદર્શનરૂપ તવવૃક્ષનું આ આત્મધર્મરૂપ-મૂળમાગરૂપ મૂળ જે પકડે છે, તેને આ માર્ગ હાથમાં આવે છે, જે માત્ર બાહ્ય સાધન-વ્યવહારના ભેદરૂપ ડાંખળાં– પાંદડાં પકડે છે તેને તે હાથમાં આવતું નથી. આ જિનને મૂળમાર્ગ એટલે શું? જિનમાર્ગ એટલે જિન–વીતરાગ જે માગે ગયા તે માર્ગ અને તે વિતરાગ માર્ગ તે મેક્ષને છે; સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રની અભેદ એકતા તે મોક્ષમાર્ગ છે, અને તે જ જિનને મૂળ-અસલ (original) અથવા મૂળભૂત (root) માગે છે. આ અભેદ રત્નત્રયીમય જિનના મૂળ માર્ગની અનુપમ સાધના જીવનમાં કરી રહેલા શ્રીમદને આ નિજસ્વરૂપમય જિનમાર્ગ આત્મારૂપ બની ગયો હતો, એ શ્રીમદ્દના અધ્યાત્મજીવન પ્રત્યે દષ્ટિપાત કરતાં સ્વયંસિદ્ધ હકીકત છે. આવા જિનમાર્ગને વા નિજસ્વરૂપને પામેલા શ્રીમદ્દ જેવા પરમ સમર્થ પુરુષ આ માર્ગ પ્રત્યેના પરમ પરમાર્થ પ્રેમથી આ મૂળમાર્ગની પ્રભાવનાને વિચાર નિરંતર અંતરૂમાં કરતા જ હતા, અને ગૃહાવાસમાં વર્તતાં પણ તેની ભવ્ય યાજના (grand plan) અંતરમાં ઘડતા જ હતા. આ મૂળમાર્ગઉદ્ધારની -પ્રભાવનાની પ્રભાવના–પ્રકૃષ્ટ ભાવના ભાવતા શ્રીમદે, આ મૂળ મારગ સાંભળે જિનને રે કે સંભળાવ્યો છે, તેનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું. આ વિતરાગ-જિનમાર્ગના પરમ પરમાર્થરંગથી અસ્થિમજજા રંગાયેલા પરમ ભાવિતાત્મા શ્રીમદે શ્રી માણેકલાલ ઘેલાભાઈ પરના અમૃતપત્રમાં (અં. ૭૦૮) આ અંગે પોતાનું હૃદય અને પોતાની અંતર્ધારણ દર્શાવી છે; જિનના મૂળમાગને-સત્ય ધર્મને ઉદ્ધાર થાય એ અંગે શ્રીમદ્દની અનન્ય શાસનદાઝ આ પત્રમાં પ્રગટ જોવા મળે છે. અત્રે પ્રારંભમાં જ શ્રીમદ્દ લખે છે—જેના પ્રસંગમાં અમારે વધારે Page #656 -------------------------------------------------------------------------- ________________ મૂળમા ઉદ્ધાર : મૂળ મારગ સાંભળેા જિનના રેટ ૬૧૧ નિવાસ થયા છે તેા કેાઈ પણ પ્રકારે તે માના ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઇ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ' આમ પ્રારંભમાં જ જણાવી પરમ શાસનહિતચિંતક શ્રીમદ્ વત્તમાનમાં જૈનદનની થઈ પડેલી કરુણ સ્થિતિના હૃદયદ્રાવક ચીતાર આપે છે— વત્તમાનમાં જૈનદન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે તેમાંથી જાણે જિનના X X X ગયા છે, અને લેાકેા માગ પ્રરૂપે છે. બાહ્ય કુટારા બહુ વધારી દીધા છે, અને અંતર્મંગનું ઘણું જ્ઞાન વિચ્છેદ જેવું થયું છેવેઢાક્ત માગ માં ખસે. ચારસે વર્ષે કાઈ કાઇ મેટા આચાય થયા દેખાય છે કે જેથી લાખા માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હાય. વળી સાધારણ રીતે કાઇ કાઇ આચાય અથવા તે માના જાણુ સારા પુરુષા એમ ને એમ થયા કરે છે, અને જૈનમાગમાં ઘણાં વર્ષોં થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાગ માં પ્રજા પણ ઘણી થાડી રહી છે, અને તેમાં સેંકડા ભેદ વર્તે છે, એટલું જ નહી. પણ મૂળમાર્ગની સન્મુખની, વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે.’ પરમ કરુણાનિધિ શ્રીમદે આલેખેલું આ તાદૃશ્ય ચિત્ર સમાજના વત્ત`માન હાલહવાલ અંગેના કરુણ પાકાર પાડે છે, જે સાંભળી કાઇ પણ સહૃદયનું હૃદય દ્રવીભૂત થાય એમ છે. આ કરુણુ ચિત્રમાં આ આઠ મુખ્ય મુદ્દા તરવરે છે(૧) જૈનદનની સ્થિતિ અવ્યવસ્થિત'-વ્યવસ્થા વગરની-ઢંગધડા વિનાની (Disorderly) અથવા ‘વિપરીત’–વિરુદ્ધ-ઉલટી (Reverse) થઈ પડી છે. (ર) માહ્ય કુટારા ખૂબ વધારી દીધા છે. (૩) ખરેખરા અંતમાંગ લુપ્ત જેવા-ધણા લાપ થઇ ગયેલા છે. (૪) વેદમાગ'માં વારંવાર અવારનવાર સમથ આચાર્યાં થાય છે ને તે માગ પ્રકાશમાં આણે છે, જૈનમાં ઘણાં વષઁથી તેમ થયું નથી. (૫) જૈનેનું સ`ખ્યાબળ પણ ઘણું ઘટી ગયું છે; (૬) અને તેમાં વળી સેંકડા ભેદ પડી ગયા છે. (૭) મૂળમાની વાત પણ કચાંય સસ્તંભળાતી નથી; (૮) અને ઉપદેશકને પણ પ્રાયે તે માČના લક્ષ નથી. આવી કરુણુ શાસનસ્થિતિ છે તેથી તે માટે શું કરવું તે તીવ્ર શાસનદાઝથી શ્રીમદ્ ચિંતવે છે—તેથી ચિત્તમાં એમ આવ્યાં કરે છે કે જે તે મા` વધારે પ્રચાર પામે તે તેમ કરવું, નહી' તે તેમાં વતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી.’અને આ કામની અતિ વિકટતા દર્શાવે છે—આ કામ ઘણુ` વિકટ છે. વળી જૈનમા પાતે જ સમજાવા તથા સમજવા કઠણ છે; સમજાવતાં આડાં કારણેા આવીને, ઘણાં ઉભાં રહે, તેવી સ્થિતિ છે.’ આવી અતિ વિકટતા છતાં શ્રીમદ્નને દૃઢ ભાસે છે—તેની સાથે એમ પણ રહે છે કે જો આ કોય આ કાળમાં અમારાથી કઈ પણુ અને તેા બની શકે, નહીં તેા હાલ તેા મૂળમા સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાખીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુદૃષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણા જોઈએ છે, તેમજ અંતરંગ કેટલાક ગુણા જોઇએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે.'—અત્રે આત્મસામર્થ્યના યથા ભાનથી પદ્મ મા વમૂર્ત્તિ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદ્ સર્વથા નિરભિમાનપણે ઉઘષે છે કે આવું મૂળમાર્ગ ઉદ્ધારનું પરમ વિકટ કાર્ય આ કાળમાં જે કઈથી પણ કંઈ પણ બની શકે એમ હોય તે અમારાથી, અન્ય કેઈથી નહિં; કારણકે મૂળમાર્ગને લક્ષ પણ પ્રાયે અન્યત્ર નથી અને અત્ર પિતામાં તથા પ્રકારની પરમકૃત આદિ તથારૂપ ગુણગ્યતા છે એમ આત્મામાં દઢપણે ભાસે છે –સ્વસંવેદનથી અનુભવપ્રત્યક્ષપણે દેખાય છે. જે એમ છે તે આ મૂળમાર્ગ ઉદ્ધારના સમર્થ ઉપકારને અર્થે સર્વસંગપરિત્યાગ કરી બહાર નિકળી પડવું જોઈએ—મહાભિનિષ્ક્રમણ કરવું જોઈએ, એ પોતાને દઢ નિર્ધાર જાહેર કરી, શ્રીમદ્ વર્તમાન પ્રારબ્ધોદય પ્રત્યે દષ્ટિ કરતાં, તે પિતાને પરમ ઈષ્ટ સર્વસંગપરિત્યાગ પિતાથી ક્યારે બની શકવાનું સંભવિત છે તેનું સ્વચ્છ નિખાલસ હૃદયે સામાન્ય સૂચન કરે છે– “એ રીતે જે મૂળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરે ચોગ્ય, કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાના કર્મો પર દષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજ સ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગસાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સર્વ સંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધદેશપરિ. ત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે. જો કે વાસ્તવિક ઉપકારનું કારણ તે આત્મજ્ઞાન વિના બીજું કંઈ નથી. હાલ બે વર્ષ સુધી તે તે યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યારપછીની કલ્પના કરાય છે. અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યાં હોય તે ૩૬ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકનો વખત આવે, અને લેકેનું શ્રેય થવું હોય તો થાય.” આ પત્ર શ્રીમદનું રહ્યું વર્ષ પૂરું થવા આવ્યું હતું ત્યારે–સં. ૧૫રના ભાદ્રમાં રાળજથી લખાયેલો છે, એટલે હવે તરતમાં જે જેમ બને તેમ જલદી વ્યાપારવ્યવસાયમાંથી નિવૃત્ત થઈ, થોડો વખત વિશુદ્ધદેશપરિત્યાગમાં પૂર્વ તૈયારીરૂપે ગાળી લગભગ ૩૬મા વર્ષે સર્વ સંગ પરિત્યાગને શ્રીમદ્દ દઢ સંકલ્પ અત્ર દેખાઈ આવે છે. એમ સર્વ સંગ પરિત્યાગ અંગેનો પોતાનો દઢ સંકલ્પ વ્યક્ત કરી અત્રે–નાની વયે માગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તાતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્યું ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ –એમ પૂર્વે પણ પોતાની સર્વ સંગ પરિત્યાગની તૈયારીને ઉલ્લેખ કરી શ્રીમદ્દ, લોકેના પરિચય-અનુભવ પરથી લેકે તરવાના કામી વિશેષ છે, તેમને તે યુગ બાઝે તો મૂળમાર્ગ પામે એવું છે એમ પોતાને દેખાયું તે જણાવે છે.—પણ કઈ કઈ લોકો પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલા, અને આ બાજુ તો સેંકડો અને હજારો માણસો પ્રસંગમાં આવેલા જેમાંથી કંઇક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સે એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લેકે તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે રોગ બાઝત નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને ચોગ બને તે ઘણુ Page #658 -------------------------------------------------------------------------- ________________ મૂળમાર્ગઉદ્ધાર : “મૂળ મારગ સાભળે જિનને રે? જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે.”-એમ દેખાવાથી કેઈ આ કાર્ય કરે તો સારું એમ દષ્ટિ દેતાં પરમ માર્દવભૂતિ નિરહં શ્રીમદને પિતા પ્રત્યે જ દષ્ટિ આવે છે તે દર્શાવે છે–“એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કેઈ કરે તો સારું. પણ દષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતા નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દષ્ટિ આવે છે. પણ શ્રીમદ્દ જેવા પરમ ગુરુ જગદગુરુ આ ગુરુપદની પરમ જોખમદારી પૂરેપૂરી સમજે છે, અને તે કાર્યની પિતાની પૂરેપૂરી યથાયોગ્યતા ન થાય ત્યાંસુધી તેની ઈચ્છા પણ ન કરવી એ પિતાને જન્મથી લક્ષપ્રગટ કરી પોતે હજુસુધી તેમજ વર્યા છે એમ પ્રગટ પ્રકાશે છે–પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એકે જે ખમવાળું પદ નથી અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તાવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કેઈને એક વ્રત-પચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છે, અને અમે ગુરુ છીએ એ ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે.” અને તેને પણ આડ નથી, પણ અનુકંપાદિથી તેવી વૃત્તિ કવચિત્ ઊઠે છે એમ નિષ્કારણકરણાસસાગર શ્રીમદ્દ જણાવે છે તેને ખરેખરો આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઉઠે છે, અથવા અપાશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે.” એમ સફટિક જેવા સ્વચ્છ હૃદયે પિતાની અંતરવૃત્તિ સ્પષ્ટ જણાવી, શ્રીમદ્ પોતે ધારે છે તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ પિતાથકી મૂળમાગ ને પામે એમ સંભાવના દર્શાવે છે –“અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તે હજારો માણસ મૂળમાગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સળતને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે.” આ અંગે પિતાની અગ્નિપરીક્ષા કરી શ્રીમદ્દ પિતે પિતાને વારંવાર તાવી જુએ છે કે ધર્મ સ્થાપવાના મોટા માનની કૃપાથી પણ આવી વૃત્તિ કદાચ ઊઠે, તેમ તો નથી ને? એમ પોતાના આત્માને વારંવાર તાવી જોતાં શ્રીમદને દિવ્ય આત્મ સાક્ષી પૂરે છે કે તે વૃત્તિ નથી જ એ સ્પષ્ટ જણાવે છે—ધર્મ સ્થાપવા નું માન મોટું છે, તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણીવાર તાવી જતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે.—જેનામાં માનાદિની સ્પૃહા હોય તે તો પોતામાં તેવી ચોગ્યતા ન હોય તો પણ ચાલ, હું જલદી જલદી માર્ગઉદ્ધાર કરી નાખું ને માન ખાટી જાઉં એવી ઉતાવળ કરી તે માટે ઝંપલાવે પણ ખરો, પણ અગ્નિપરીક્ષાથી આત્માને તાવી જેતા શ્રીમદને તે આવી માનાદિની પરમ નિસ્પૃહાની પરાકાષ્ઠા વર્તે છે, એટલે જ જ્યાં લગી તથારૂપ પૂરેપૂરી થાયેગ્યતા Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ અધ્યાત્મ રાજચંદ્ર ન હોય ત્યાં લગી ભલે દેહ છૂટી જાય તો પણ તે માટે લેશ પણ ઉતાવળ કરવી જ નથી એ તેમને દઢ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે, અને એટલે જ તે માટે પરિગ્રહાદિત્યાગને વિચાર તેમને નિત્ય રહે છે એ સ્પષ્ટ જણાવે છે– “કેમ કે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દઢ કલ્પના હોય તે પણ, માર્ગ ઉપદેશો નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વસે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનું વિચારી રહ્યા કરે છે.” ત્યારે આ યથાયોગ્યતાની બાબતમાં પોતાની શી સ્થિતિ છે—શી દશા છે તે પિતાની તે વખતની આત્મદશાનું યથાર્થ પ્રમાણિક માપ કરનારા પરમ પ્રામાણિક શ્રીમદ્દ પૂર્ણ નિખાલસતાથી પ્રકારો છે—મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપે હોય તે મારી દશા યથાયોગ્ય છે, પણ જિક્ત ધર્મ સ્થાપ હોય તે હજુ તેટલી ગ્યતા નથી, તે પણ વિશેષ ચગ્યતા છે, એમ લાગે છે.” અને આમ કહેવાનું કારણ શું તેને માર્મિક ખુલાસે આ અમૃતપત્રના પ્રારંભમાં જ મૂકેલા–તે વખતની પિતાની આત્મદશાને પ્રકાશ કરતા-આ શબ્દોમાં પ્રાપ્ત થાય છ–જેના દર્શનની રીતિએ જોતાં સમ્યગદર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જેનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનને તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય.” આમ વ્યાખાભેદ છે એટલે જેનદષ્ટિએ જોતાં તે પ્રયત્ન પણ સફળ ન “દેખાય” એમ અત્રે કહ્યું છે, તે સૂચવે છે કે આ વ્યાખ્યામાં કઈ મેટે ભેદ છે અને તેમાં કઈ ઊંડું રહસ્ય રહ્યું છે. આમ માર્ગ પ્રકાશન માટે વેદાંતદષ્ટિએ પિતાની તેવી પૂરેપૂરી યથાયોગ્યતા છે, અને જેનદષ્ટિએ પણ “વિશેષ” બીજા કોઈમાં પણ હોય તે કરતાં વધારે વિશિષ્ટ પ્રકારની વિશેષ ગ્યતા છે, છતાં તે દષ્ટિએ પણ પૂરેપૂરી થાયોગ્યતા માટે પ્રયત્ન–આત્મપુરુષાર્થ ચાલુ જ છે. એમ પિતાનું આત્મસંવેદના વ્યક્ત કરતા નિકારણકરુણરસસાગર પરમ કૃપાળુ શ્રીમદે આ અમૃતપત્રમાં નિષ્કારણ કરુણાથી મૂળમાર્ગઉદ્ધારની-મૂળમાર્ગઉદ્યોતની પોતાની પરમ ઉદાત્ત ભાવ અને શ્રીમદૂને આ હૃદયના પડદા ભેદી નાંખે એ હૃદયભેદી ઉદ્ઘેષ સાંભળી સકર્ણ જનોના અંતરોદુગારને પ્રતિષ થાય છે કે–અહો કરુણવતાર રાજચંદ્ર! આપે સમાજની કરુણ સ્થિતિનું હૃદયદ્રાવક આલેખન કર્યું તે અક્ષરે અક્ષર પરમ સત્ય છે. આપે અત્રે વેદોક્ત માર્ગમાં થોડે થોડે અંતરે ધર્મપ્રભાવક થાય છે અને જેમાં તેમ ઘણો વખતથી થયું નથી એમ પોકાર્યું, પણ અમારા હૃદયમાં સામો પિકાર ઊઠે છે કે આ હજાર વર્ષના ગાળાને અંગ વાળી ઘે એ આપ જે પરમ સમર્થ પરમ મહાપ્રભાવક કલ્પવૃક્ષ પોતાના આંગણે ઉગ્યો, પણ અમે આપને ઓળખ્યા નહિં, પૂર્ણ પ્રેમથી વધાવી લઈ મને વાંચ્છિત લાભ ઉઠાવ્યો નહિં, એ અમારાં મહાદુર્ભાગ્ય ! બીજા સંપ્રદાયમાં તે કઈ મહાપુરુષ પિતાના આંગણે પાકે તે તેનું પરમ Page #660 -------------------------------------------------------------------------- ________________ મૂળમાર્ગ ઉદ્ધાર : “મૂળ મારગ સાંભળે જિનને રે' ૬૧૫ ગુણગૌરવબહુમાન કરી વધાવી લે છે, પણ તેવા સેંકડો આચાર્યોને આંટી દે એવા અસાધારણ શક્તિસંપન્ન આપ જેવા આચાર્યોના આચાર્ય પરમ સમર્થ પરમ ગુરુને– પરમ જગદ્ગુરુને પામ્યાને અપૂર્વ અવસર પામી પરમ ધર્મલાભ લેવાની હાથમાં આવેલી સોનેરી તક અમે મૂર્ખ-મૂઢતાથી ગુમાવી દીધી! અફસોસ ! અફસોસ ! પણ થયું તે થયું, હવે પણ આ પૂર્વ પાપનું પ્રાયશ્ચિત્ત કરી અમે આપ પરમગુરુને યથાર્થ. પણે ઓળખી, આપે આ મૂળમાર્ગના ઉદ્ધારને પિકાર કર્યો, તેને અપૂર્વ લાભ ઊઠાવીએ તે પણ અમારાં ધનભાગ્ય! આ સત્યધર્મના–મૂળમાર્ગના ઉદ્ધારની શ્રીમદ્દની તમન્ના કેટલી તીવ્ર છે તે આ પત્ર પછીના બીજા અમૃતપત્રમાં (અં. ૭૦૯) શ્રીમદૂના આ પરમ ભાવવાહી અંતરેદુગારમાં વ્યક્ત થઈ છે –“હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ.” આ ઈચ્છા કાર્યરૂપફળરૂપ પૂર્ણ થવી દુષ્કર છે એમ લખતાં શ્રીમદ્દ તેના કારણો અંગે આ માર્મિક ઉગાર લખે છે—“અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અ૫ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણું ઊંડાં છે. મૂળમાર્ગથી લેકે લાખ ગાઊ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તે પણ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશ વર્તે છે.” આવું મહાદુષ્કર આ મહાકાર્ય છે છતાં પરમશાસનેન્નતિચિત, શ્રીમદ્દ આ પરમાર્થરૂપ સત્યધર્મને-મૂળમાર્ગને ઉદ્ધાર કેમ કરવો, આ ધર્મઉન્નતિ કેમ કરવી, તે ઉન્નતિના સાધનોની સ્મૃતિ કરે છે–“ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરૂં છું–બાધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય, ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુગ,–આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગવૈરાગ્યનાં વિશેષપણુથી સાધુઓ વિચરે. નવતત્વ. પ્રકાશ. સાધુધર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર. ઘણું જીવોને પ્રાપ્તિ. –આવી દિવ્ય હતી શ્રીમની મૂળમાર્ગઉદ્ધારની ભાવના ! આવી ભવ્ય હતી શ્રીમદની મૂળમાર્ગ ઉદ્ધારની ચેજના ! “મૂળ મારગ સાંભળો જિનને રે. આ મૂળમાર્ગ શું છે? તેનું સંક્ષેપમાં પણ સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનું દિવ્ય ગાન શ્રીમદે સં. ૧૫રના આશે શુદ ૧ માં લખેલા “મૂળ મારગ સાંભળે જિનને રે એ અલૌકિક કાવ્યમાં અપૂર્વ ભાવથી ગાયું છે. જિન-વીતરાગને મૂળમાર્ગ ઉદ્યોતિત કરતી આ મૂળમાર્ગ ગીતામાં પરમ ભાવિતાત્મા શ્રીમદે જિનને મૂળમાર્ગ અદ્ભુત ભાવથી સંગીત કર્યો છે. જિન–વીતરાગના દિવ્યધ્વનિના ઉપદેશને જાણે પ્રતિધ્વનિ કરતા હોય એવા આ દિવ્ય કાવ્યમાં જિન-વીતરાગમાર્ગના પરમારંગથી અસ્થિમજજા રંગાયેલા પરમ Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ અધ્યાત્મ રાજચંદ્ર ભાવિતાત્મા શ્રીમદે ભવ્ય જનોના હિતને કારણે જિનને આ મળમાર્ગ પરમપ્રેમ ઉલાસથી સંભળાવ્યો છે. મૂળ મારગ સાંભળો જિનનો રે” એ ધ્રુવપદ પંક્તિને પદે પદે રણકાર કરતા આ દિવ્ય કાવ્યમાં જે ભાવ-વારિધિને ઉલ્લાસ આ રાજચંદ્ર ઉલસાવ્યો છે તેની તો અવધિ જ નથી. આ પરમગુરુ જગદગુરુ મૂળમાર્ગની પાઠ લેવડાવતા હાય-ગોખાવતા હોય એવો આ મૂળમાર્ગના ઉદ્દઘોષ મુમુક્ષુના હૃદયમાં તેને પ્રતિઘોષ કરે છે-બુલંદ પડઘો પાડે છે. માત્ર એકાદશ કડીના આ કાવ્યમાં જાણે સંક્ષેપમાં સારરૂપ સમુદ્ર ઠાલવી દીધું હોય.—એવા આ મૂળમાર્ગના દિવ્ય ગાનના અપૂર્વ ભાવનું અત્રે સંક્ષેપમાં દિગદર્શન કરશું. મૂળ મારગ સાંભળો જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ...મૂળ માગ, નય પૂજાદિની જે કામના રે, નાય વહાલું અંતરૂ ભવદુ:ખ... પળ મારગ ૧ મૂળ-મૂળભૂત અથવા અસલ માગ સાંભળો. કોની માગ સાંભળે ? જિનનોવીતરાગનો માર્ગ સાંભળે ! જિન–વીતરાગે જે મૂળમાર્ગે ગમન કર્યું અને જે માર્ગ દર્શાવ્યો તે જિનને મૂળમાર્ગ તમે સાંભળો-શ્રવણ કરો ! જિન જેવા પરમ પુરુષનો આવો આ મહાન્ માગે છે, તે કેવી રીતે સાંભળે ? ‘કરી વૃત્તિ અખંડ સન્મુખ,વૃત્તિને--આત્માની વૃત્તિને, ઉપગને અને મન-વચન-કાયાના વેગને અખંડપણે અવિછિન્નપણે સન્મુખઆ જે સત વસ્તુ કથાઈ રહી છે તે પ્રત્યે–તે ભણી–તે સામે અખંડ સ્થિર સાવધાન કરીને સાંભળો ! આત્માના ઉપયોગને અને મન-વચન-કાયાના યોગને અખંડ સ્થિર કરીને સાંભળો ! અને શું હોય તે સાંભળી ને ય પૂજાદિની જે કામના રે, નેય વહાલું અંતર ભવદુઃખ.'—જે તમને માન-પૂજા-પ્રતિકા-સત્કારાદિની કામના ન હોય, અને અંતમાં ભવદુઃખ વહાલું ન હોય તો સાંભળો ! માનપૂજાદિની કામના ન હતી અને ભવદુઃખ વ્હાલું ન હોવું, અર્થાત્ માનાર્થ આદિની કામના ન હોવી–માત્ર આત્માર્થની જ કામના હાવી અને સંસાર પ્રત્યે વૈરાગ્ય હે, એ બે આ સાંભળવા માટે યોગ્ય અધિકારીની પ્રાથમિક શરત (preliminary requisite Conditions essential prerequisites) છે. આને ફલિતાર્થ એ થયો કે માત્ર મેક્ષ શિવાય જેને બીજી અભિલાષા નથી અને આત્માથે શિવાય બીજું કામ જેને નથી એવો ખરેખર ભવવિરક્ત સાચે આત્માથી મુમુક્ષુ જીવ જ આ જિનના મૂળમાર્ગના શ્રવણને ખરેખરો યોગ્ય અધિકારી છે. કરી જોજો વચનની તુલના રે, જે શેધીને જિન સિદ્ધાંત...મૂળ મારગ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કેઈ પામે મુમુક્ષુ એ વાતમૂળ મારગ.... ૨ અમે જે આ વચન કહીએ છીએ તેની તમે જિનવચન સાથે તુલના-સરખામણી કરી છે, અને જિનસિદ્ધાંત શોધી શોધીને જેજે; અમારું જે આ કહેવું છે તે માત્રકેવલ પરમાર્થ હેતુથી છે,–એમાં અન્ય કોઈ પણ હેતુ–પ્રયજન નથી, એ અમારા અંતરની વાત કોઈ વિરલે મુમુક્ષુ જ પામે–જાણે એમ છે, અર્થાત્ ખરેખર મુમુક્ષુ જ આ વાતને મર્મ પામી શકે એમ છે અને એ જ આ શ્રવણને એગ્ય અધિકારી છે. આમ Page #662 -------------------------------------------------------------------------- ________________ મૂળમાર્ગઉદ્ધાર : “મૂળ મારગ સાંભળો જિનને રે' ૬૧૭ કહેવાને વિષય-પ્રજન–અધિકારી આદિનું સૂચન કરી, આ જિનમાર્ગ તે શું? તેને પ્રસ્તાવ દર્શાવે છે– જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ.મૂળ મારગ. જિન મારગ તે પરમાર્થ થી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ...મૂળ મારગ. ૩ લિંગ અને ભેદ જે વૃત્તના રે, બે દેશ કાળાદિ ભેદ...મૂળ મારગ. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ...મૂળ મારગ. ૪ જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધતા એકપણે અને અવિરુદ્ધ એવી હોય તે જ પર માર્થથી જિનમાર્ગ છે, એમ સિદ્ધાંતને વિષે બુધે-જ્ઞાનીએ કહ્યું છે. અર્થાત્ સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ આત્માનું સમ્યગદર્શન, શુદ્ધ આત્માનું સમ્યગજ્ઞાન, શુદ્ધ આત્માનું સમ્યફચારિત્ર-એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણમાવી ભગવાન શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષને પામ્યા. એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મચારિત્રની અભેદ એકતા સાધવી એ જિનને મૂળમાર્ગ છે. આમ આ જિનનો મૂળમાર્ગ તે કેવળ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે. પરમાર્થ – માર્ગ છે, નિશ્ચયમાર્ગ છે, ભાવમાગે છે; અંતરંગ માર્ગ છે, બહિરંગ માગ નથી. જે કોઈ સિદ્ધ ઘચા છે, થાય છે કે થશે તે આ જિનના મૂળ પરમાર્થમાગે પ્રયાણ કરીને જ—એમ સર્વ જ્ઞાની સહુનો પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક અખંડ ત્રિકાલાબાધિત મેક્ષમાર્ગ છે, એમ નિશ્ચલ નિશ્ચયસિદ્ધાંત સ્થિત છે. અને લિંગ–બાહ્યવેષ અને વ્રતના જે ભેદ છે તેને ભેદ તો દ્રવ્ય દેશ (ક્ષેત્ર) કાળ આદિ પ્રમાણે હોય છે, પણ આ જ્ઞાન-દર્શનચારિત્રની જે શુદ્ધતા છે, તે તો ત્રણે કાળમાં અભેદ જ છે, કોઈ પણ કાળમાં તેનો ભેદ પડતો જ નથી. અર્થાત સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ સાધન વડે શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી, શુદ્ધ આત્માને પ્રગટ કરવો, એ જ ભગવાન જિનેશ્વરને સનાતન સંપ્રદાય છે, તે જ જૈનધર્મ છે, તે જ જિનમાર્ગ છે. જે વાટે ભગવાન ઋષભદેવજી તર્યા તે જ વાટે ભગવાન મહાવીરદેવ તર્યા છે, તે જ વાટે અન્ય સર્વ કઈ મેક્ષગામી જીવ તરશે. આમ ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક અખંડ ને અભેદ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિને આશ્રીને બાહા લિંગ-વ્રત આદિમાં ભેદ પડે તે ભલે; પણ મૂળમાર્ગ–પરમાર્થમાગે તે ત્રણે કાળમાં એક જ છે. આમ પ્રસ્તાવના કરી આ જ્ઞાન-દર્શનાદિ શબ્દને સંક્ષેપમાં પરમાર્થ સંભળાવે છે– હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે, સંક્ષેપ સુણે પરમાર્થ..મૂળ મારગ. 'જેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ...મૂળ મારગ. ૫ અહી મુમુક્ષુ ! તમે હવે જ્ઞાન-દર્શન-ચારિત્ર શબ્દને સંક્ષેપમાં પરમાર્થ સુણો – શ્રવણ કરો ! તેને વિશેષથી વિચારી જોતાં તમને ઉત્તમ એ આત્માર્થ સમજાશે. આ પરમાર્થ અત્ર સંક્ષેપમાં-ટૂંકામાં કહ્યો છે છતાં તે સંપૂર્ણ એ પરમ સારભૂત કહ્યો છે, એટલે તેમાં ઊંડું અવગાહન કરી-ઊંડા ઉતરીને વિશેષથી વિચારી જશે તો તમને ઉત્તમ–ઉત્કૃષ્ટ એ આત્માર્થ–આત્મકલ્યાણમાર્ગ સમજાશે–સમજાઈ જશે. અ-૭૮ Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ અધ્યાત્મ રાજય ક ‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સા અવિનાશ...મૂળ માર્ગ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મૂળ માર્ગ, ૬ જે જ્ઞાને કરીને જાણયુ` રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ મારગ કહ્યું ભગવતે દર્શીન તેહને રે, જેનું બીજું નામ સંમકીત...મૂળ મારગ, ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વે થી ભિન્ન અસંગ...મૂળ મારગ તેવા સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણુલિગ...મૂળ મારગ ૮ આત્મા દેહાદિથી ભિન્ન છે, સત્તા ઉપયાગી-ઉપયાગવત અને કદી પણ નાશ નહિં પામનાર એવે અવિનાશી છે, એમ સદ્ગુરુઉપદેશથકી જાણે, ખાસ તેનું નામ જ્ઞાન કહ્યું છે. અર્થાત્ આત્મા જો દૂધ પાણી જેમ એકએક એકક્ષેત્રાવગાહસ ંબંધી દેહથી પણ ભિન્ન છે તેા બીજી બધી ખાહ્ય વસ્તુથી તા અત્યંત અત્યંત ભિન્ન જ છે,-એટલે દેહાદિથી ભિન્ન, સદા જ્ઞાન-દર્શનઉપયાગલક્ષણસંપન્ન, અને અવિનાશી—નિત્ય આત્માનું સદ્ગુરુઉપદેશ થકી જાણવુ', ખાસ તેનુ નામ જ્ઞાન છે. જે જ્ઞાન વડે કરીને જાણ્યું, તેની ‘હા તેમજ છે, તહૃત્તિ' એવી શુદ્ધ-શંકાદિ દેષરહિત નિમાઁલ પ્રતીતિ– શ્રદ્ધા, તેને ભગવંતે દર્શીન કહ્યું છે,-જેનું બીજું નામ સમકિત-સમ્યક્ત્વ છે. જેમ જીવની પ્રતીતિ શ્રદ્ધા-આસ્થા આવી અને આ જીવને-આત્માને સવે થી આખા વિશ્વથી ભિન્ન-પૃથક્-જૂદો અને કંઇ પણ સંગ-સ્પર્શ –સ'પક વિનાના અસંગ જાણ્યા, તેવે તે ભિન્ન અસંગ સ્થિર સ્વભાવ ઉપજે, તેનું નામ ‘અણુલિંગ’-બાહ્યલિંગાદિની અપેક્ષા વિનાનું ચારિત્ર (આત્મચારિત્ર) છે. આમ જ્ઞાન—દનાદિ શખ્સનેા પરમાર્થ પ્રકાશી તે ત્રણેની અભેદ એકતારૂપ જિનમાર્ગ પ્રકાશે છે— તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ...મૂળ મારગ તેહ મારગ જિનનેા પામિયા રે, કિ`વા પામ્યા તે નિજ સ્વરૂપ...મૂળ માર્ગ' ૯. આવા તે ત્રણે—જ્ઞાન-દન-ચારિત્ર અભેદ પરિણામથી જ્યારે તે આત્મારૂપ તે,આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ દન, આત્મા એ જ ચારિત્ર એમ અભેદ રત્નત્રયી આત્મારૂપ વર્તે, આત્મા જ્ઞાનમય-દર્શનમય–ચારિત્રમય બની અભેદ રત્નત્રયીપણે પરિણમે, ત્યારે તે જિનના માર્ગ પામ્યા અથવા તે તે નિજ સ્વરૂપને પામ્યા, કારણકે શુદ્ધ આત્મસ્વરૂપ જન ભગવાન્ અને નિજ સ્વરૂપ એ બન્નેમાં ક ંઈ ભેદ નથી,−જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ. કાંઈ,' બન્ને એકસ્વરૂપ છે. એવા મૂળ જ્ઞાનાદિ પામવા માટે આ મૂળમાર્ગ પ્રકાશ્યા છે એમ ઉપસ હુાર કહે છે— એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા ઉપદેશ સદ્ગુરુના પામવા રે, ટાળી સ્વછંદ ને એમ દેવ જિનદે ભાખિયું રે, મેાક્ષ મારગનું ભવ્ય જનાના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું એવાં–ઉપરમાં સંક્ષેપમાં થાડા પણ મહાગ્રંથા તે મૂળ–માક્ષમાના મૂળરૂપ જ્ઞાનાદિ પામવા માટે, તથા સ્વછંદ ને પ્રતિખંધ ટાળી સદ્ગુરુના ઉપદેશ અનાદિ ધ...મૂળ મારગ, પ્રતિષ્ઠધ...મૂળ માર્ગ. ૧૦ શુદ્ધ સ્વરૂપ...મૂળ મારગ સ્વરૂપ...મૂળ મારગ,’ ૧૧ ગંભીર શબ્દેોમાં કહી દેખાડ્યા અને અનાદિના બંધ જવા માટે, પામવા માટે, એમ ઉક્ત પ્રકારે Page #664 -------------------------------------------------------------------------- ________________ મૂળમાર્ગ ઉદ્ધાર : “મૂળ માર્ગ સાંભળે જિનને રે ૧૯ દેવ જિનદે–દેવ જિનેન્દ્ર અથવા દેવ-નંદે દેવમાતાના નંદને (રાજચંદ્ર) મેક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂ૫ ભાખ્યું છે, અને ભવ્ય જનોના હિતને કારણે-કલ્યાણને અર્થે તે સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. આવું છે આ મૂળમાર્ગના મહાન ઉદ્ધર્તા શ્રીમદૂના દિવ્ય આત્માએ ગાયેલું મૂળમાર્ગનું દિવ્ય ગાન ! પ્રકરણ એકાણુમું માર્ગપ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય જના અને માર્ગ પ્રભાવના માટે આવા પરમ સમર્થ હતા એટલે જ શ્રીમદ્ હાલ ગૃહાવાસપર્યત પ્રભાવનાકાર્ય ખેળ બે પાડવું પડ્યા છતાં નિરંતર તે માર્ગ પ્રભાવનાની પરમ ગંભીર વિચારણા અંતમાં કર્યા કરતા હતા, આવા મહાકાર્ય માટે ઉત્કૃષ્ટ રેગ્યતાવાળી આત્મશક્તિને સંચય વધાર્યા કરતા હતા, અને તે માટે એક નિષ્કારણકરુણારસસાગર પરમ શાસનહિતચિંતક-ચિંતવે એવી પરમ ભવ્ય ઉદાત્ત એજના ઘડવ્યા કરતા હતા. તેમના હદયના દર્પણ સમી તેમની હાથનોંધ (Private Diary) પ્રત્યે દષ્ટિપાત કરતાં આ વસ્તુ સ્વયં જણાઈ આવે છે. શ્રીમદ્દની આ વીતરાગમાર્ગ પ્રભાવનાની ભવ્ય જના (Grand plan) અંગે આ પ્રકરણમાં દિગ્દર્શન કરશું. મહાવીરના મહાન વિતરાગમાર્ગની પ્રભાવનાનું–વીતરાગ શાસનના ઉદ્યોતનું આ કાર્ય કેટલું મહાન છે ને તેનું પ્રવર્તન કરવામાં કેવા મહાન ગુણે હવા આવશ્યક છે—ધર્મરાજ્ય પ્રવર્તાવવામાં કેવું અપૂર્વ આત્મપરાક્રમ આવશ્યક છે, તે બાબત આ રાજ-ચંદ્ર કેવા અત્યંત સજાગ હતા, તે હાથોંધ ૧-૭૩ પરથી દેખાય છેઃ “જેનાથી માર્ગ પ્રવર્યા છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, તેમાં હાલ વિકળતા જોવામાં આવે છે તેનો હેતુ શ હોવો જોઈએ તે વિચારવાયેગ્ય છે.” આટલું લખી માર્ગ પ્રભાવને શ્રીમદ્દ આ માર્ગ દર્શનની રીતે કે સંપ્રદાયની રીતે પ્રવર્તવાથી જીવનું કલ્યાણ થાય એ બા. વિશદ વિચારણા કરે છે–“દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે. સંપ્રદાયની રીતે ઘણુ જીવોને તે માર્ગ પ્રહણ થવા ગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને બહણ થાય. જે જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તે તે Page #665 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અધ્યાત્મ રાજચંદ્ર સંપ્રદાયના પ્રકારે નિરૂપણુ થવા વિશેષ અસંભવિત છે, કેમકે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. દશનની અપેક્ષાએ કોઇક જીવને ઉપકારી થાય એટલેા વિરોધ આવે છે.’ અર્થાત્ જિનદન તે વિશ્વમાં કઇપણ ચેાગ્ય આત્મા ગ્રહણ કરી શકે એવું વિશ્વવિશાલ વિશ્વદર્શીન છે, એટલે તેની સાંપ્રદાયિક ઘટના થવી કઠિન છે, ઘણા જીવા ગ્રહણ કરી શકે એવું સાંપ્રદાયિક નિરૂપણુ અસભવિત છે; અને આ જિનર્દેશન એટલું ઊંચામાં ઉંચી કક્ષાનું છે કે દનની રીતે તે તે કોઈ વિરલ જીવા જ ગ્રહણ કરી શકે. આમ દંનની રીતે કે સંપ્રદાયની રીતે આ દર્શીનનું સ્વરૂપ નિરૂપણ ઉપકારી થઇ પડે એ અંગેની ગ`ભીર વિચારણા શ્રીમદ્ન કરી રહ્યા છે. ત્યારપછીની હાથનોંધ ૧-૭૪ માં મહાપુરુષ શ્રીમદ્દ લખે છે—જે કાઇ મેાટા પુરુષ થયા છે તેએ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજ શક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહત્કાર્યાંના ખીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરાધ જેવું રાખતા હતા.’ મહાપુરુષ શ્રીમને નિરભિમાનપણે અસાધારણ આત્મશક્તિનું પૂરેપૂરૂં ભાન છે, ભાવિ મહત્ત્કાના ખીજ અવ્યક્તપણે વાળ્યા કરે છે પણ સ્વઆચરણ અવિરાધ રાખવામાં વિરાધ પડયો હતા, કારણકે અંતમાં પરમ ભાવનિ થદશા અને હુારમાં વૈશ્ય વેષ હતો. એટલે જ સ્ફટિક જેવા સ્વચ્છદયવાળા શ્રીમદ્ અત્ર નિખાલસપણે લખે છે—અત્રે તે પ્રકાર વિશેષ વિરાધમાં પડયો હાય એમ દેખાય છે.' ઈ. એક પરમ સમ માગ પ્રવત્તક પરમ તત્ત્વજ્ઞાની પરમ પ્રભાવક પુરુષ વ`માન દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિના કેવો સમગ્ર સ`માહી (Total, Comprehensive) વિચાર કરે, વિવિધ મતમતાંતરાની-દનાની કેવી સગ્રાહી સ કષ સમતાલ પર્યાલાચના કરે, કેવુ' અનન્ય તત્ત્વમથન કરે, તેનું દન આપણને શ્રીમદ્નની આ હાથનેાંધમાં (૧–૬૨) પ્રાપ્ત થાય છે—આલેાચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યાં. તેમજ નાના પ્રકારના રામાનુજાદિ સ`પ્રદાયના વિચાર કર્યાં. તથા વેદાંતાદિ દનાના વિચાર કર્યાં. તે આલેચના વિષે અનેક પ્રકારે તે દનના સ્વરૂપનું મથન કર્યું, અને પ્રસંગે પ્રસ ંગે મથનની ચેાગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શોનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણેા દેખાયાં.’ —શ્રીમના હૃદયનું પ્રતિબિંબ પાડતી આ હાથનાંય સૂચવે છે કે-પરમ પરીક્ષાપ્રધાની શ્રીમદ્ સ દાની સૂક્ષ્મ તુલનાત્મક (comparative) પરીક્ષણા કરી રહ્યા છે, નાના પ્રકારના સંપ્રદાયેાની પદ્ધતિની ખારીક નિરીક્ષણા કરી રહ્યા છે, વમાનમાં જૈનદનને સિદ્ધ થવામાં પૂર્વાપર વિરોધ જેવાં લાગતા કારણેાની ઊંડી વિચારણા કરી રહ્યા છે. તે જે વીતરાગમાગ ઉદ્ધારરૂપ ધર્મ પ્રવત્તન અંગે પ્રવર્ત્તવા ધારે છે, તે માટેની જાણે આ પૂર્વ તૈયારી (Preparation) હાય એવું જણાય છે. જિનદન જરા પણ વિરાધ ન આવે એવી સર્વથા અવિરોધ રીતે કેમ પ્રકાશિત થાય—સાંગોપાંગ સકલ અવિકલ રીતે જગતમાં કેમ સુપ્રતિષ્ઠાપિત થાય, અને તે પ્રકાશિત થવા માટે-જગમાં Page #666 -------------------------------------------------------------------------- ________________ મા પ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય યાજના કર૧ સુપ્રતિષ્ઠાપિત થવા માટે કેવી દન-સ ંપ્રદાય રીતિ વમાનમાં પ્રયુક્ત કરવા ચેાગ્ય છે, એ આદિ અંગે પરમ ગભીર ઊંડી વિચારણા વીતરાગદર્શનાહારક શ્રીમદ્ કરી રહ્યા હાય એમ આ પરથી જણાય છે. આમ જૈનદર્શનનું-જિનશાસનનું–વીતરાગમાČનું અનન્ય હિત જેના હૈયે સદા વસ્યું છે, એવા પરમ શાસનહિતચિંતક વીતરાગધર્માંદ્દારક શ્રીમદ્ અનન્ય શાસનદાઝથી આ અમૃતપત્રમાં (અ. ૭૧૩) પેાતાની અંતર્વેદના ઠાલવતાં, આ વીતરાગશાસનની પરમ ઉન્નતિ કેમ થાય, અને મહાવીર સ્વામીના જેવા વખત ફ્રી કેમ આવે, એવી પરમ ઉદાત્ત ભાવના દાખવતા આ હૃદયસ્પશી અમર શબ્દોમાં અનન્ય શાસનહિતચિંતા વ્યક્ત કરે છે—. દિન પ્રતિદિન જૈનદન ક્ષીણુ થતું જોવામાં આવે છે, અને વધ માનસ્વામી થયા પછી ઘેાડાં એક વર્ષીમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણેા ? હરિભદ્રાદિ આચાર્યાએ નવીન ચેાજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લેાકસમુદાયમાં જૈનમાગ વધારે પ્રચાર પામ્યા દેખાતા નથી, અથવા તથારૂપ અતિશયસંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગીમાં ઉત્પન્ન થવું એછું દેખાય છે, તેનાં શાં કારણેા ? હવે વમાનમાં તે માની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ? અને થાય તે શી શી રીતે થવી સંભિવત દેખાય છે, અર્થાત્ તે વાત કચાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવા વર્તમાનકાળના યાગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘ દૃષ્ટિથી સંભવે છે? અને સંભવતું હોય તે તે શાં શાં કારણથી? ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દનમેહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લેાકેાની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હેાય.’ —આવા અક્ષરે અક્ષરે અનન્ય શાસનદાઝથી નિ રતા આ અમૃત શબ્દોમાં આ વીતરાગશાસનેાહારક મહાપુરુષની શાસનપ્રભાવનાની કેવી મહાન્ ભાવના વ્યક્ત થયેલી છે! સર્વ જીવ કરૂ શાસનરસી* એવી કેવી મહાન ભાવદયા ઉલસેલી છે ! કોઇ પણ સાચા શાસનભક્તને નતમસ્તક કરાવે એવી કેવી મહાન્ શાસનભક્તિ રેલાયેલી છે! આવી શાસનપ્રભાવનાની મહેચ્છા ધરાવનારા આ પર્મ પ્રભાવક પુરુષ આવા મહાન્ ભગીરથ કાર્યો માટે આત્મશક્તિના સંચય અપૂર્વ આત્મસંયમથી કેવી રીતે કરી રહ્યા હતા, તેની સાક્ષી તેમના હૃદયના દણુ સમી હાથનાંધમાં (૧-૮, ૨-૧૩, ૩-૨૫) પ્રાપ્ત થાય છે. હાથનેાંધ ૩-૨૬માં આ વસ્તુ સવિસ્તર આલેખતાં પરમ પ્રભાવક શ્રીસને દિવ્ય આત્મા પોતે પેાતાને સખેાધીને કહે છે—સ્વપર ઉપકારનું મહત્કા હવે કરી લે ! ત્વરાથી કરી લે ! અપ્રમત્ત થા-અપ્રમત્ત થા.' ઇત્યાદિ. આમ અપૂર્વ આત્મસંયમથી આત્મશક્તિના સચય કરતા, પરમ સમ તયારૂપ અતિશયસ પન્ન શ્રીમને આ માર્ગોના પ્રભાવ કરવાના મહાન કાય માં વચ્ચે કેવા માઢા અંતરાય છે Page #667 -------------------------------------------------------------------------- ________________ કર અધ્યાત્મ રાજય કે તેનું પૂરેપૂરૂં. સભાનપણું હતું—પૂરેપૂરૂ સજાગપણું હતું. તે આ વિચક્ષણુશિરામણ વિવેકચૂડામણિ શ્રીમના આ હાથનાંધના (૨-૧૪) અંતરાદ્ગાર સ્વયં દર્શાવે છે— સ્વપર પરમાપકારક પરમામય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચય કારક ભેદ પડી ગયા છે. ખડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગામ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહાન્ અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે, વીતરાગાના મત લેાકપ્રતિકૂળ થઈ પડશો છે. રૂઢિથી જે લાકા તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતા નથી, અથવા અન્યમત તે વીતરાગાના મત સમજી પ્રત્યે જાય છે. યથાર્થ વીતરાગાના મત સમજવાની તેમનામાં ચેાગ્યતાની ઘણી ખામી છે. દૃષ્ટિરાગનું પ્રમળ રાજ્ય વર્તે છે. વેષાદિ વ્યવહારમાં માટી વિટમના કરી મેાક્ષમાર્ગ ના અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષા વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુ:ખ લાગતું હાય એમ દેખાય છે.' સમાજની પરમ કરુણ સ્થિતિના હૃદયદ્રાવક ચીતાર દર્શાવતા આ દેશ શ્રીમન્ના આ હૃદયભેદ્દી શબ્દો અક્ષરે અક્ષર કેવા પરમ સત્ય છે! આટલા બધા મહત્ અંતરાય છતાં શ્રીમદ્ તે માના ઉદ્ધાર શા માટે ઇચ્છે છે એમ પેાતાના અંતરાત્માને પૂછે છે ને તેના પાતે જ આ મહાન્ અમર શબ્દોમાં જવાખ આપે છે—ત્યારે તમે શા માટે તે ધર્મોના ઉદ્ધાર ઇચ્છે છે? પરમ કારુણ્ય સ્વભાવથી. તે સમ પ્રત્યેની પરમ શક્તિથી.’ (હાથનોંધ ૨-૧૫). અને આ આવા નિષ્કારણે કરુણાસ્વભાવથી આ પરાનુગ્રહ કાર્ય કરતાં પણ શ્રીમના દિવ્ય આત્મા પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થવા માગે છે અને તેવા પ્રકારે પેાતાના અંતરાત્માને આ અમર શબ્દોમાં સાધે છે-~~૮ પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવા કાળ છે? તે વિષે નિવિકલ્પ થા. તેવા ક્ષેત્રયાગ છે ? ગવેષ. તેવું પરાક્રમ છે ? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષ્યમળ છે ? શું લખવું ? શું કહેવું ? અંતમુ ખ ઉપયાગ કરીને જો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.' (હાથનેાંધ ૨-૧૮). આવા આ મહાત્ મા પ્રભાવક પુરુષ મા પ્રભાવના અંગે કેવી ચેાજના દેરી રહ્યા હતા તેની રૂપરેખા સૂચવતા મુખ્ય મુદ્દામાત્ર હાથનેધમાં આ પ્રમાણે જોવા મળે છે—ભૂ, સ્થાપના, મુખ. નિંથાદિ સંપ્રદાય. નિરૂપણુ. સદČન અવિરાધ. (હા. નાં. ૧-૮૫). આત્મતત્ત્વવિચાર. જગત્તત્ત્વવિચાર. જિનદનતત્ત્વવિચાર. ખીજા દશ નતત્ત્વવિચાર.—સમાધાન. ધ સુગમતા, લાકાનુગ્રહ,—પદ્ધતિ. યથાસ્થિત શુદ્ધ સનાતન સર્વોત્કૃષ્ટ જયવંત ધર્માંના ઉત્ક્રય,—વૃત્તિ. (હા. નાં. ૨-૧૩). સ`જ્ઞ દેવ. નિ'થ ગુરુ. ઉપશમમૂળ ધર્મ. સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ. દયામૂળ ધર્યાં. સવજ્ઞ દેવ. નિગ્ન થ ગુરુ. સિદ્ધાંતમૂળ ધમ. સ`જ્ઞ દેવ. નિ``થ ગુરુ. જિનાજ્ઞામૂળ ધર્યું. સજ્ઞનું સ્વરૂપ. નિગ્રંથનું સ્વરૂપ. ધર્માંનું સ્વરૂપ. સમ્યક્ ક્રિયાવાદ.' (હા. નાં ૩-૩). ‘૧. મૂળનું વિશેષ પણું. ૨. માર્ગીની શરૂઆતથી અંતપર્યંતની અદ્ભુત સ’કલના. ૩. નિવિવાદ—૪. સુનિધમ પ્રકાશ. પ. ગૃહસ્થધમ પ્રકાશ. ૬. નિથપરિભાષાનિધિ——છ. શ્રુતસમુદ્ર પ્રવેશ માર્ગ' (હાથનોંધ ૩-૨૫). ઇત્યાદિ. Page #668 -------------------------------------------------------------------------- ________________ માર્ગ પ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય યોજના ૬ર૩ અને કૃતમાર્ગના ઉત્કર્ષ માટેની–પરમશ્રતના પ્રભાવ માટેની આ પરમ શ્રુતપ્રભાવક જ્ઞાનાવતાર શ્રીમદ્દની યેજના પણ કેટલા ને કેવા વિશાળ પાયા પર (grand scale) હતી, તેને નિર્દેશ પણ આ હાથોંધમાં મળે છે–વીતરાગદર્શન. ઉદ્દેશ પ્રકરણ. સર્વજ્ઞમીમાંસા. પર્દર્શન અવલેકન. વીતરાગ અભિપ્રાય વિચાર. વ્યવહાર પ્રકરણ. મુનિજમ. આગારધર્મ. મતમતાંતર નિરાકરણ. ઉપસંહાર. (હાથોંધ ૧-૪૯). નવતત્વ વિવેચન. ગુણસ્થાનક વિવેચન. કર્મ પ્રકૃતિ વિવેચન. વિચારપદ્ધતિ. શ્રવણાદિ વિવેચન. બેધબીજ સંપત્તિ. જીવાજીવવિભક્તિ. શુદ્ધાત્મપદભાવના. (હા. નં. ૧-૫૦). અંગ. ઉપાંગ. મૂળ. છે. આશયપ્રકાશિતા ટીકા. વ્યવહારહેતુ. પરમાર્થ હેતુ. પરમાર્થ ગૌણતાની પ્રસિદ્ધિ. વ્યવહારવિસ્તારનું પર્યાવસાન. અનેકાંતદ્રષ્ટિહેતુ સ્વગતમતાંતર નિવૃત્તિ પ્રયત્ન ઉમક્રમ ઉપસંહાર અવિસંધિ. લોકવર્ણન સ્થળ– હેતુ. વર્તામાનકાળે આત્મસાધનભૂમિકા. વીતરાગદર્શનવ્યાખ્યાને અનુક્રમ.” (હા. નં. ૧-૫૧). ઈત્યાદિ. તેમજ–“સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે,”—એમ સૌભાગ્ય પરના પરમ અમૃત પત્રમાં (સં. ૧૭૦) શ્રીમદે આ સૂચક પંક્તિ લખી છે તે પણ સૂચવે છે કે શ્રીમદૂની પરમ શ્રત ઉત્કર્ષની–પરમ શ્રુતપ્રભાવનાની યોજના કેવા મોટા પાયા પરની હતી. આમ આત્મસંયમના યોગે આત્મશક્તિને અપૂર્વ સંચય કરતે, કુતમાર્ગને ઉત્કર્ષ ચિંતવતે, સન્માર્ગ પ્રભાવનાની–પરમકૃતપ્રભાવનાની અનન્ય ભાવના ભાવ અને પરમ અદ્દભુત ભેજના જ આ પરમ પ્રભાવક પુણ્યશ્લેક પુરુષ આ સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગના જયજયકારની આવી અલૌકિક ઉદ્દઘોષણા કરતો હતો અહે! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ–અહે! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ-અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરા એવા પરમકૃપાળુ સદ્દગુરુદેવ–આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે.” (હાથનોંધ ૩-૨૩). અને આમ રોમે રોમે જેને વીતરાગ શાસનની અનન્ય અંતરદાઝ લાગી હતી, આત્મપ્રદેશે–પ્રદેશે જેને શાંતસુધારસમય વીતરાગ સન્માર્ગની ભાવસંગતા લાગી હતી, સમયે સમયે જેને શુદ્ધ આત્મસ્વભાવમય વીતરાગધર્મની અંતરંગ લગની લાગી હતી, એવા શાંતસુધારસ જલનિધિ નિષ્કારણકરુણરસસાગર પરમ શાસનહિતચિંતક આ પરમકૃપાળુ જગદ્ગુરુ રાજચંદ્ર અનન્ય શાસનદાઝથી અંતરના ઊંડાણમાંથી નિકળતા આ અંતરોદ્ગાર પોકારે છે– “હે જ્ઞાતપુત્ર ભગવાન ! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુચી મનુને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરેજ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવી વિના ઉત્પન્ન થયાં; તારાં બાધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમળમાં પંડ્યાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખો ગમે લોકે વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષ થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કુટી તારૂં શાસન નિંદાવ્યું. Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬ર૪ અધ્યાત્મ રાજચંદ્ર શાસન દેવિ ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણને માર્ગ બીજાને બાધી શકે, દર્શાવી શકે ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના બંધ ભણ વાળી આ આત્મવિરાધક પંથથી પાછા ખેંચવામાં સહાયતા આપ !! તારે ધર્મ છે કે સમાધિ અને બેધિમાં સહાયતા આપવી.” (અં, ૭૫૪). કઈ પણ સહુદયના હદય વિદારી નાંખે એ શ્રીમદૂને આ હૃદયવિદારક અંતરદૂગારને અમર પિકાર, દેશ-કાળના બંધન ત્રોડી, હજુ તે ને તે જ તાજે સંભળાય છે!—જે સાંભળી સકણું સહુદને અંતરાત્મા સામો પિકાર કરે છે કેઆવી અનન્ય શાસનદાઝ ધરાવનાર અનન્ય શાસનહિતચિંતક આ પરમ શાસનપ્રભાવક પરમ પુરુષ રાજચંદ્ર ઘરે ઘરે પૂજાવા ચગ્ય અને પ્રત્યેક હૃદયમંદિરે સ્થપાવાયેગ્ય છે. આવી અલૌકિક હતી આ પરમ માર્ગ પ્રભાવક પુરુષની માર્ગ પ્રભાવનાની ભવ્ય ભાવના! આવી અદ્ભુત હતી આ પરમ વીતરાગ શાસને દ્ધારક પુરુષની વીતરાગશાસનઉધોતની સાચી અંતર દાઝ! આ ભવ્ય ભાવનાઓને અને દિવ્ય જનાઓને સક્રિયપણે સંપૂર્ણ અમલમાં મૂકવાને શ્રીમદના સ્વલ્પ આયુષ્ય આપણુ દુર્ભાગ્યે સમય ન આવે, એ આ દુષમકાળને મહાદુષ્ટ પ્રભાવ ! આયુષ્ય યારી આપી હતી તો જગતે પ્રાયે ન જે હોય એ અપૂર્વ વીતરાગ શાસનપ્રભાવ આ પરમ વીતરાગ પુરુષના હાથે થવા પામત અને આ પરમ વીતરાગ પુરુષની ભાવના પ્રમાણે વર્ધમાનસ્વામીના વખત જે વખત જરૂર આવત. પણ આ વીતરાગમાર્ગ પ્રભાવક પુરુષ ગૃહવાસથી નિવર્તી સર્વસંગપરિત્યાગને માગે નીકળી પડી-જગતકલ્યાણાર્થે મહાભિનિષ્ક્રમણ કરવાની તૈયારીમાં હતું, ત્યાં તે દુષ્ટ કાળે માત્ર તેત્રીશ (૪૩) વર્ષની ભરયુવાનવયે અકાળે આ પુરુષને વચ્ચેથી ઝડપી લીધો! એટલે આપણા દુર્ભાગ્યે-જગન્ના દુર્ભાગ્યે આવા પરમ પ્રભાવક પુરુષના હાથે તે પરુષે આત્માના પ્રદેશ પ્રદેશે ઈચ્છ–ભાવેલો પરમ પ્રભાવ ન થવા પામ્યો ! પરમાર્થના અકરાવમેઘથી શ્રીમુખે પરમાર્થની વર્ષાઋતુ ન થવા પામી ! એ આ દુષ્ટ કળિકાળને જ દેશ છે. ભાવી! તથાપિ આ પરમ જગદ્ગુરુએ જે સત્યધર્મને અલૌકિક અનુપમ ઉપદેશ રેલાવ્યું છે અને મૂળમાર્ગને અપૂર્વ અદ્દભુત પ્રકાશ ફેલાવ્યો છે, તેને પણ જગત્ અનુસરે, તે અવશ્ય તે પણ જગતમાં કેઈપણ જીવને અનન્ય પરમાર્થમાર્ગદર્શન કરાવવા પર્યાપ્ત છે ! Page #670 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બાણુમું આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન : આ અવનિનું અમૃત” પડ દરશન કેરે સાર જેમાં સમા, નવનીત શ્રુતઅબ્ધિ મંથી જેમાં જમા અનુભવરસગંગા પ્રાપ્ત જે સુપ્રસિદ્ધિ, અમૃત અવનિનું તે રાજની આત્મસિદ્ધિ. - (સ્વરચિત). પરમ આત્મદષ્ટા શ્રીમદૂની પરમ અમર કૃતિઓમાં મૂર્ધન્યસ્થાને આ અવનિના અમૃત સમી એમની અમર કૃતિ આત્મસિદ્ધિ છે. છએ દર્શનને સાર જેમાં સમાવી દીધું છે, કૃતસમુદ્રનું મંથન કરી જેમાં પરમ તત્ત્વ-નવનીત જમાવી દીધું છે અને જે જગાવની અનુભવરસ જાહ્નવી–અનુભવરસગંગા છે, એવી આ આત્મસિદ્ધિ આ અવનિ પરનું અમૃત છે,–“અમૃત અવનિનું તે રાજની આત્મિસિદ્ધિ.” સદ્. શ્રી મનસુખભાઈ કિરતચંદે લાક્ષણિક રીતે “જીવન રેખા’માં કહ્યું છે તેમ આ આત્મસિદ્ધિ એ “કુંડામાં રત્ન” છે (જીવન રેખા” પૃ. ૭૪). તત્ત્વ-રત્ન મેળવવા માટે વિબુધને શ્રત-સાગરમંથન કરવું પડે છે, અને આ કુંડામાં રત્ન તે કોઈને પણ ઝટ હાથ લાગે એવું સર્વજનસુલભ અચિંત્ય ચિંતામણિરત્ન છે. સાક્ષાત આત્મસિધિધ જેણે સિદ્ધ કરી છે એવા મૂર્તિમાન આત્મસિદ્ધિ પુરુષે–આત્મા જેણે સાક્ષાત્ અનુભવસિદ્ધ કર્યો છે એવા સિદ્ધ આત્માએ આ આત્મસિદ્ધિનું સર્જન કર્યું છે, એટલે જ આ અનુપમ આત્મસિદ્ધિ કોઈ પણ સાચા આત્માથી મુમુક્ષુને સાક્ષાત્ આત્મસિદ્ધિ પમાડવા પરમ સમર્થ છે એટલે જ એમાં અક્ષરે અક્ષરે અનુભવની છાપવાળું આવું પરમ દેવત પ્રગટ અનુભવાય છે. અક્ષરે અક્ષરે પરમ અદ્દભુત શાસ્ત્રસંકલનાથી–અનુપમ તત્ત્વકળાથી ગૂંથેલું આ આત્મસિદિધ શાસ્ત્ર ખરેખર! આત્મસિદ્ધિકરાવનારૂં અનુપમ શાસ્ત્ર છે. સેંકડો વર્ષોના અભ્યાસી સેંકડો મહાપંડિતશિરોમણિઓ સર્વ સાથે મળીને પણ ગમે તેટલી તકે પ્રધાન જટિલ રચનાઓથી ગમે તેટલા મથી મથીને પણ જે તત્ત્વનિષ્કર્ષ ન આણી શકે, તે ઉંચામાં ઉંચે તત્વનિષ્કર્ષ આ સાદામાં સારી રીતે ઉંચામાં ઉંચું તત્ત્વ પ્રકાશતા માત્ર એક બેતાલીશ (૧૪૨) ગાથાના આત્મસિદ્ધિશાસ્ત્રમાં આસાનીથી સહજ-સચોટપણે સ્વયં આવે છે. એ જ પરમ અદૂભુતાદદ્ભુત પરમ આશ્ચર્ય છે! ગુરુચરણને “ઉપ–સમીપે “નિષદ્ ”—બેસી તત્વનું શ્રવણ કરતા શિષ્યને પ્રાપ્ત થતી ઉપનિષદનું સ્મરણ કરાવે એવી, આ ગુરુશિષ્યસંવાદથી આત્મસિદ્ધિ પ્રકાશતી આત્મસિદ્ધિ ખરેખર! આત્માની અનુપમ ઉપનિષદુ–આત્મપનિષદ છે; સર્વ દર્શનને સન્માન્ય એવી આત્માની અનન્ય ગીતા છે. પરમ બ્રહ્મવિદ્યાના પારને પામેલા પરંબ્રહ્મનિષ્ઠ શ્રીમદ્દ જેવા આર્ષદૃષ્ટા મહાકવિ-બ્રહ્માએ સર્જેલી આ આત્મસિદ્ધિ બ્રહ્મવિદ્યાને અર્ક (essence) છે; બ્રહ્મવિદ્યાના શબ્દબ્રહ્મને છેલ્લે શબ્દ એવી આ આત્મસિદ્ધિ અ૭૯ Page #671 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર મુમુક્ષુઓને આત્માની અમૃતાનુભૂતિને અમૃતકુંભ છે. આવી આ અવનિના અમૃત સમી આત્મસિદ્ધિના સર્જનને રોમાંચક ઇતિહાસ અત્ર રજૂ કરી, આત્મસિદ્ધિની અદ્ભુત સંલના ને વસ્તુનું સંક્ષેપે દિગદર્શન આ પ્રકરણમાં કરશું. શ્રીમદ્ સં. ૧૯૫૨ના શ્રાવણ માસમાં પર્યુષણના અરસાથી રાળજ-કાવિઠા આદિ નિવૃત્તિક્ષેત્રે શેડો વખત સ્થિતિ કરી, ભાદ્રવા–આ માસમાં ગુજરાતના જંગલમાં આત્મધ્યાનનિમગ્નપણે એકાકી વિચરતા હતા. પછી આણંદ થઈને શ્રીમદ્ નડિયાદ પધાર્યા. ત્યાં ૧૯૫૨ના આશો વદ ૧ના દિને તેઓ સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને સાથે રહેલા મહામુમુક્ષુ અંબાલાલભાઈને કહ્યું–અ બાલાલ! ફોનર્સ લે. વિનયમૂત્તિ અંબાલાલભાઈનમ્રતાથી ભક્તિથી ફાનસ હાથમાં ધરી ઉભા રહ્યા ને શ્રીમદે માત્ર દોઢ-બે કલાક જેટલા ટૂંકા ગાળામાં આ ષડ્રદર્શનને સાર સમાવનારે, કૃતસાગરના નવનીત સમો અનુભવરસ ગંગા સમો આત્મસિદ્ધિ જેવો અસામાન્ય અનન્ય ગ્રંથ એકસપાટે એકી કલમે લખી નાંખ્યો! શ્રીમદ્દ જેવા આત્મસિદ્ધ પુરુષના હૃદય-હૃદમાંથી અમ્મલિત ધારાથી નિકળેલી આ જગપાવની કૃતગંગા જગને પાવન કરવા આ ધન્ય દિને આ અવનિ પર અવતરી! અને શ્રીમદ્દની આ અનુપમ અમર કૃતિ શ્રી આત્મસિદ્ધિના પ્રથમ આદર્શન મૂક સાક્ષી થવાનું પરમ સૌભાગ્ય પરમ ભકિતમાન મહામુમુક્ષુ અંબાલાલભાઈને પ્રાપ્ત થયું. આમ માત્ર દેઢબે કલાકમાં જ જેનું સર્જન થયું તે આ આત્મસિદ્ધિ શ્રીમની એવી અમૃત (Immortal, nectarlike) કૃતિ થવાને સર્જાઈ કે તે એક પણ શ્રીમદનું નામ સર્વ કાળને માટે અમર કરવાને પર્યાપ્ત છે. ષદર્શનનો સમાવેશ કરતો એ સર્વદર્શનને સન્માન્ય આત્માની અનન્ય ગીતા સમ આ આત્મસિદ્ધિ જેવો અપૂર્વ ગ્રંથ શ્રીમદે અનુપમ શાસ્ત્રશલીથી આટલા સ્વલ્પ સમયમાં લખી નાંખ્યો, એ ખરેખર! પરમ આશ્ચર્યનું આશ્ચર્ય (wonder of wonders) છે! જેની નકલ કરતાં પણ વધારે સમય લાગે એવા આ આબાલવૃદ્ધ સવને ઉપકારી થઈ પડે–એવા અસલ ગ્રંથનું સોળે કળાથી પૂર્ણ અનુપમ તકળાથી નવસર્જન શ્રીમદે આટલા ટુંકા વખતમાં કર્યું, એ ખરેખર ! પરમ અદ્દભુતનું પરમ અદભુત છે! ચાર ચોપડી ગુજરાતી ભણેલ પણ સરળતાથી સમજી શકે અરે! અભણના પણ અંતરદ્વાર ખોલાવી શકે અને મહાપંડિતશિરોમણિઓના મસ્તક પણ ડોલાવી શકે, એવા આ આબાલગોપાલ સર્વને સ્વસ્વયેગ્યતા પ્રમાણે પરમ ઉપકારી થઈ શકે એવા આ ગ્રંથમાં ઉંચામાં ઉંચું તત્વજ્ઞાન સાદામાં સાદા શબ્દોમાં સાદામાં સાદી શૈલીથી પ્રકાશવામાં આવ્યું છે. એકાદ-બે પારિભાષિક શબ્દોના અપવાદ શિવાય આ ગ્રંથની પરમ અદ્દભુત ચમત્કૃતિ તે એ છે કે ગમે તે દર્શનવાળો-સંપ્રદાયવાળો કહેશે કે આ તે અમારે ગ્રંથ છે ! આવી સર્વ સમન્વયકારી, મત-દર્શન-સંપ્રદાય-વાડાજાતિના આગ્રહથી પર એવી અનુપમ સર્વગ્રાહી વિશાળ શૈલીથી લખાયેલું આ પરમ અદૂભુત ગ્રંથ ઉત્તમોત્તમ જગસાહિત્યમાં (world-literature) અમર સ્થાન લેવાને Page #672 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાનું સર્જન: “આ અવનિનું અમૃત ૬૨૭ સર્જાયેલો છે. કૃષ્ણ-અર્જુનસંવાદથી જેમ ગીતા પ્રસિદ્ધ છે, ગુરુચરણે બેસી શ્રવણ કરતા શિના ઉપનિષદુપણાથી જેમ ઉપનિષદે પ્રસિદ્ધ છે, વીર-ગૌતમસંવાદથી ને ગણધરવાદથી જેમ જિનામે પ્રસિદ્ધ છે, તેમ અક્ષરે અક્ષરે પરમ અમૃતમાધુરીથી ભરેલી ગુરુશિષ્ય–સંવાદશિલીથી શ્રીમદ્દની આ અનુપમ અમૃત કૃતિ જગપ્રસિદ્ધ છે. તર્કપ્રધાન વાદ-પ્રતિવાદની જટિલ શૈલીથી લખાયેલા દર્શનશાસ્ત્રો કરતાં આ મીઠાશભરી ગુરુશિષ્યસંવાદની વિશદ શૈલીથી લખાયેલે પરમઅનુભવપ્રધાન ગ્રંથ અત્યંત સચોટ અને અનંતગુણવિશિષ્ટ બળવાન હૃદયભેદી અસર કરે છે. અને આ ગુરુશિયસંવાદમાં પણ શ્રીમદે શિષ્યની અક્ષરે અક્ષર શંકાને અનુવદતું અનુક્રમે સાગપાંગ સમાધાન કરતી જે વિશિષ્ટ લાક્ષણિક શૈલી પ્રયુક્ત કરી છે, તેની તે પ્રાયે જડી જ નથી; શ્રીમદ્દની આ શિષ્યની પ્રત્યેક શંકાને અનુવદતું-અનુક્રમે વદતું. વિશદ નિતુષ સમાધાન દાખવતી વિશિષ્ટ ગુરુશિષ્યસંવાદ શૈલીમાં અક્ષરે અક્ષરે શિષ્યને જે પરમ વિનય નિતરે છે, નિર્દભપણે સત્યતત્વગ્રહણની–સત્યસ્વીકારની સરલતા ચમકે છે, અને શિષ્યની શંકાને પૂર્ણ સહાનુ ભૂતિપૂર્ણ ઉત્તર આપતા ગુરુની અમૃતવાણમાં અક્ષરે અક્ષરે જે માધુર્યઅમૃત નિર્ઝરે છે, તેની જગતમાં પ્રાચે જેડી જડવી દુર્લભ છે. આત્માની જેણે અમૃતાનુભૂતિ કરી હેય એવા અમૃતસિંધુ અમૃત પુરુષના હૃદયમાંથી જ આવી અમૃતવાણી નિકળી શકે. શ્રી અંબાલાલભાઈ જે અત્રે પ્રથમ સાક્ષી હતા તે આ અમૃત કૃતિના મૂળ પ્રેરક નિમિત્ત શ્રી સૌભાગ્યભાઈ હતા. સુપ્રસિદ્ધ પદને પત્ર જેનું આપણે અલગ પ્રકરણમા (૮૦) વિવરણ કર્યું તે પત્ર મુખપાઠ કર દુષ્કર છે-સ્મરણમાં રહેવું મુશ્કેલ છે એવી ફરિયાદ કરી સૌભાગ્યભાઈએ શ્રીમદને વિજ્ઞાપના કરી કે આ વસ્તુ જે કાવ્યબદ્ધ હોય તે સ્વારા જેવા વૃદ્ધને મુખપાઠ કરવી સરલ સુગમ પડે. સૌભાગ્યભાઈની આ વિજ્ઞપ્તિ શ્રીમદે લક્ષમાં લીધી અને તેના ફળરૂપે આ આત્મસિદ્ધિ અમૃતફળની જગતને ભેટ મળી–પ્રાભૂત મળ્યું. એટલે આ આત્મસિદ્ધિના મૂળ પ્રેરક નિમિત્ત શ્રી સૌભાગ્યભાઈનું જગત્ તે માટે ઋણી છે. અને શ્રીમદે પણ આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આ પિતાના પરમ પરમાર્થસખા સૌભાગ્યને ગર્ભિતપણે આ ત્રણ સ્થળે નામ લઈને અમર કરેલ છે: “મૂળ હેતુ એ માગનો સમજે કેઇ સુભાગ્ય' (ગા. ૨૦), ઉદય ઉદય સદ્દભાગ્ય (ગા. ૯૬) અને છેલ્લે વધારાની ગાથામાં “શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ.’ આમ સંક્ષેપમાં છે આ અમર કૃતિના સમુદ્દભવને રોમાંચક ઇતિહાસ. હવે આ ગ્રંથની તત્ત્વકળાપૂર્ણ સંકલનામય વસ્તુનું સંક્ષેપે દિગ્દર્શન અત્ર કરશું. શાસ્ત્રના પ્રારંભમાં–જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત –એ મંગલ સૂત્ર કહી શાસ્ત્રકારે આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણે લોપ થઈ ગયું છે તે દેખી પિતાને કરુણા ઉપજે છે એમ જણાવી, તે મેક્ષમાર્ગ આત્માથીને વિચારવા માટે અત્ર “અગે—ગોપવ્યા વિના ખુલ્લેખુલ્લે પ્રગટ કહ્યો છે-એમ ગ્રંથને અભિધેય વિષય પ્રતિજ્ઞા અને પ્રયોજન Page #673 -------------------------------------------------------------------------- ________________ E અધ્યાત્મ રાજય દર્શાવ્યા છે; ‘કાઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઇ’ એમ વત્તમાનકાળની પરિસ્થિતિ દર્શાવી, તે ક્રિયાજડપણું-શુષ્કજ્ઞાનપણુ ત્યજવાને અને જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજવાના આત્માર્થીને ખાધ કર્યાં છે; પેાતાના પક્ષ છેાડી ક્રઇ જે સદ્ગુરુના લક્ષે વતે તે પરમાર્થને પામે ને નિજપને લક્ષ લે એમ સ્પષ્ટ પ્રકાશી, સદ્ગુરુના લક્ષણ સ્પષ્ટ પ્રકાશ્યા છે—આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ ચાગ્ય.' અને એવા ગુલક્ષણસંપન્ન સદ્ગુરુના પરમ ઉપકાર છે એમ તેના મહિમાતિશય સ'કીન કરી, તેવા સદ્ગુરુવિરહે અથવા સદ્ગુરુઆજ્ઞાએ આત્માદિ તત્ત્વના નિરૂપક સત્શાસ્ર સુપાત્ર જીવને આધારભૂત થાય છે એમ સૂચવ્યું છે; સ્વચ્છ નૃત્યાગના ઉપદેશ પર ખાસ ભાર મૂકી, સદ્ગુરુચરણના આશ્રયરૂપ પરમ વિનયમાગ ઉદ્યાથ્યા છે—એવા મા વિનય તણા, ભાખ્યા શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માના, સમજે કોઈ સુભાગ્ય.’ અને એ વિનયમા ંના કાઇ અસદ્ગુરુ કંઇપણુ ગેરલાભ લ્યે તા તે મહામેાહિનીય ક`થી, બૂડે ભવજળમાંહિ’– મહામેાહિનીય કમ ભારથી ‘ગુરુ’-ભારી બની ભવસાગરમાં ડૂખી જાય એમ સખ્ત ચેતવણી આપી, ખરેખરા મુમુક્ષુ હાય તે જ આ વિચાર સમજે પણ જે મતાથી હાય તે ઉલટા અવળે નિર્ધાર લઇ લે એમ વચનટકાર કર્યાં છે. આમ પરમ પરમા ગભીર ગ્રંથના ભવ્ય ઉપક્રમ કરી શાસ્ત્રકારે મતાથીનું લક્ષણ-સ્વરૂપ દર્શાવી, વ્યવહારનયના આગ્રહી ક્રિયાજડને અને નિશ્ચયનયના આગ્રહી શુષ્કજ્ઞાનીને-બન્નેના નિષેધ કર્યો છે, અને બન્નેને માના અનધિકારી–અપાત્ર ઠરાવી, મતાથી પણુ' ત્યજવાના ને આત્માર્થીપણું ભજવાને ઉદ્ઘાષ કર્યાં છે; અને આત્માનું સ્વરૂપ-લક્ષણ દર્શાવતાં પ્રકાશ્યું છે કે—આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય’ એમ દેખતે આત્મા સાચા સદ્ગુરુને શેાધ કરે, કારણકે તેને તે એક આત્માનું જ કામ છે, એને માના –મતા આદિ બીજો કોઇ મનરોગ નથી,—કામ એક આત્માનું, બીજો નહિ મનરેગ.’ અને ‘કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્મા નિવાસ.’—એવી દશાના જોગ જીવ જયાંલગી પામે નહિં ત્યાંલગી તે મેાક્ષમાગ પામે નહિં; જ્યાં એવી ખરેખરી આત્માથી દશા આવે ત્યાં સદ્ગુરુના મેધ શેલે-પરિણમે, અને તે ખેધે ત્યાં સુખદાયક સુવિચારણા પ્રગટે; જ્યાં સુવિચારણા ઉપજે ત્યાં નિજજ્ઞાન–આત્મજ્ઞાન પ્રગટે, અને તે જ્ઞાને માઠુ ક્ષય થઈ નિર્વાણપદને પામે. એમ વિચારી અંતરે, શાધે સદ્ગુરુ યાગ; કામ એક આત્માનું, બીજો નહિ મનરેગ. કષાયની ઉપશાંતતા, માત્ર મેાક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી યા, ત્યાં આત્મા નિવાસ, દશા ન એવી જ્યાંલગી, જીવ લહે નહિ જોગ; માક્ષમા પામે નહિં, મઢે ન અંતર્ગ઼ગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બેધ મુહાય; તે માધે - સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદ્દાય. Page #674 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન: આ અવનિનું અમૃત જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે શાને ક્ષય મેહ થઈ, પામે ૫૦ નિર્વાણ માગને આ સાંગોપાંગ સકલ અવિકલ ક્રમ દર્શાવી તે સુવિચારણું ઉપજે અને મોક્ષમાર્ગ સમજાય એ અર્થે શાસ્ત્રકાર અને ગુરુશિષ્યસંવાદથી આ શાસ્ત્રના હૃદયરૂપ આ પપદ (છ પદ) પ્રકાશે છે– આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ ષસ્થાનક સંક્ષેપમાં, પર્દશન પણ તેહ; સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એહ.' આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા પિતાના કર્મને કર્તા છે, તે કર્મનો ભક્તા છે, તેથી મોક્ષ છે, અને તે મોક્ષને ઉપાય સધર્મ છે,–આ છ પદ સંક્ષેપમાં છે, તે જ છ દર્શન છે; તે જ્ઞાનીએ પરમાર્થ સમજાવા કહ્યા છે. આ છ પદની તલસ્પર્શી મીમાંસા અત્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં માધુર્યઅમૃતપૂર્ણ ગુરુશિષ્યસંવાદની વિશિષ્ટ લાક્ષણિક શૈલીથી“સદ્દગુરુ ઉવાચ” “શિષ્ય ઉવાચ” છે. વાકપ્રગથી “શ્રી કૃષ્ણ ઉવાચ અર્જુન ઉવાચ” ઈ. ગીતાની શૈલીનું સ્મરણ કરાવે એવી શૈલીથી–પ્રકાશી છે. અત્રે શિષ્યની પરમવિનયપૃચ્છા, સત્ય તત્ત્વ જાણવાની અપૂર્વ જિજ્ઞાસા, સત્ય સમજાતાં સત્યને મુક્તકઠે સ્વીકાર કરવાની અદ્ભુત સરલતા, એ આદિ વસ્તુ આપણું એકદમ ધ્યાન ખેંચે છે; અને આત્મજ્ઞાની જ્ઞાની સદ્ગુરુની પણ શિષ્યની એકેએક શંકા અક્ષરે અક્ષર ટાળવાની પૂરેપૂરી તકેદારી–ઉપગજાગૃતિ, શિષ્યને સન્માર્ગે ચઢાવવાની નિષ્કારણ કરુણા, અક્ષરે અક્ષરે વરસતી અમૃતમાધુરી, એ આદિ વસ્તુ પણ એકદમ આપણું હૃદયને આકર્ષી લે છે. આ બધી અનુપમ કળા તે તત્ત્વકળાની સોળે કળાએ પરિપૂર્ણ રાજ-ચંદ્રની છે,–જેના પરમ અમૃતમય દિવ્ય આત્માનું પ્રતિબિંબ અત્રે પદે પદે પડે. છે. આત્માની અમૃતાનુભૂતિને પામેલે રાજચંદ્રને દિવ્ય આત્મા અત્રે અક્ષરે અક્ષરે– પદે પદે જાણે અમૃતવર્ષા કરી રહેલ અમૃત-ચંદ્ર હોયની! આ છ પદની અમૃતવાણી અત્ર અવતારવાને અવકાશ નથી, છતાં આ છ પદની અમૃતવાણીને સારસંક્ષેપ આ પ્રકારે પહેલું પદ આત્મા છે—જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે.” ઘટપટાદિ પૌલિક જડ પદાર્થ છે, આત્મા સ્વપરપ્રકાશક ચેતન પદાર્થ છે. ઘટપટાદિ રૂપી હોઈ ઇંદ્રિયગમ્ય છે, આત્મા અરૂપી હોઈ અતીન્દ્રિય અનુભવગમ્ય છે. આ નહિં, આ નહિં, નેતિ નેતિ એમ બાધ કરતાં કરતાં બાધ ન કરી શકાય એ જે “અબાધ્ય અનુભવ બાકી રહે એ જ આ અરૂપી આત્માનું સ્વરૂપ છે. આ આ અરૂપી આત્મા દષ્ટિથી દેખાય જ કેમ ? ને એનું રૂપ કેમ જણાય? કારણકે એ દષ્ટિને દછા આત્મા છે, ને રૂપનો જ્ઞાતા પણ આત્મા છે વળી બીજી ઈન્દ્રિયથી પણ આત્મા કેમ જણાય વારુ? કારણકે પ્રત્યેક ઇન્દ્રિયની જ્ઞાનસત્તા તે નાના ઠાકરડાની પેઠે પોતપોતાના Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ અધ્યાત્મ રાજચંદ્ર નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે, પણ આત્માને તે પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. આવી સર્વ ઈન્દ્રિયની સત્તાથી જે પર છે એવો આત્મા તે ઈન્દ્રિયોને પણ ઈદ્રઅધિષ્ઠાતા સ્વામી છે. દેહ તેને જાણ નથી, ઈન્દ્રિય તેને જાણતી નથી, અને પ્રાણ પણ તેને જાણતા નથી; પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે સર્વ પિતપોતાના નિયત વિષયમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યંત્રને ચલાવનાર યંત્રવાહક છે. મોટરને ચલાવનાર (ડ્રાઈવર) મોટરથી જુદો છે તેમ દેહયંત્રને ચલાવનાર આત્મા દેહથી જુદો છે. તથાપિ દેહમાં આત્મબુદ્ધિરૂપ અનાદિના દેહાધ્યાસને લીધે અજ્ઞાની જીવને દેહ એ જ આત્મા ભાસે છે, પણ તે બન્ને મ્યાન ને તલવારની જેમ પ્રગટ લક્ષણથી ભિન્ન છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. આમ આ બન્નેને સ્વભાવ પ્રગટપણે કેવળ ભિન્ન છે, તે ત્રણે કાળમાં એકપણું પામે નહિં. “પ્રગટરૂપે ચિતન્યમય, એ એંધાણુ સદાય જેને હાજર છે, એ આ આત્મા જાગૃત સ્વપ્ન ને નિદ્રા એ સર્વ અવસ્થાને વિષે ન્યારે ને ત્યારે જ તરી આવે છે, અને હું ઉંઘી ગયે હતો, મને સ્વપ્ન આવ્યું હતું, ઈત્યાદિ પ્રકારે તે તે અવસ્થાને તે જાણે છે. આમ જ્ઞાયક સ્વભાવી આત્માનું પ્રગટ અનુભવરૂપ અસ્તિત્વ છે, તોપણ પિતે જ આત્મા છતાં આત્માની જે શંકા કરે છે, એ જ અમાપ આશ્ચર્ય છે ! આત્માની શંકા કરે, આત્મા પોતે આ૫; શંકાને કરનાર તે, અચરિજ એહ અમાપ, બીજું પદ આત્મા નિત્ય છે–આત્મા ત્રિકાળવત્ત નિત્ય પદાર્થ છે. આત્મા દેહસંયોગથી ઉપજે છે ને દેહવિયોગે નાશ પામે છે એમ અજ્ઞાની જીવ કપે છે, પણ તેમ નથી. કારણકે માત્ર પરમાણુના સાગરૂપ એ દેહ આત્મા સાથે, ક્ષીર–નીર અથવા અગ્નિ-લેહ જેમ, માત્ર સગાસંબંધ રહ્યો છે, તાદામ્યસંબંધે નહિં. વળી દેહ જડ ને રૂપી છે, આત્મા ચેતન ને અરૂપી છે; દેહ દશ્ય છે, આત્મા દષ્ટા છે. એ વિચારતાં જણાય છે કે દેહના ઉત્પત્તિ -લયની સાથે આત્માને સંબંધ નથી. કારણકે જડમાંથી ચેતનની ઉત્પત્તિ ને ચેતનમાંથી જડની ઉત્પત્તિ કેઈ કાળે થવા એગ્ય નથી. વૈજ્ઞાનિકો વિજ્ઞાનના ગમે તેટલા પ્રયોગ કરી મરી મથે, તે પણ કઈ પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી નથી. અર્થાત્ આત્મા અસંયોગી એ સ્વાભાવિક પદાર્થ છે, ને સ્વભાવને તે કેઈ કાળે નાશ થાય નહિં, માટે આત્મા પ્રત્યક્ષપણે નિત્ય છે. આમ આત્મા અનુત્પન્ન છે, એટલે અવિનાશી પણ છે. ક્રોધ આદિ પ્રકૃતિનું અધિકપણું સર્ષ આદિમાં જન્મથી જ દેખવામાં આવે છે, તે પૂર્વજન્મનો જ સંસ્કાર છે,–જે પૂર્વજન્મ પરથી પણ જીવની નિત્યતા જ સિદ્ધ થાય છે. કોઈ આત્માને એકાંત ક્ષણિક માને છે, કોઈ એકાંતે નિત્ય માને છે, આ બન્ને માન્યતા ભ્રાંતિમૂલક છે. આત્મા દ્રવ્યઅપેક્ષાએ નિત્ય છે, પર્યાયઅપેક્ષાએ અનિત્ય છે, અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે. તેની પ્રતીતિ બાલ યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે આ દષ્ટાંત પરથી થાય છે. આ વસ્તુ ક્ષણિક છે એમ જાણીને જે તેમ કહે છે તે વદનારો પિોતે ક્ષણિક નથી, એ વસ્તુના અનુભવથી નિશ્ચય થાય છે. ક્યારેય પણ કઈ પણ વસ્તુને કેવળ સર્વથા નાશ હાય નહિં, માત્ર અવસ્થાંતર હોય. Page #676 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન: “આ અવનિનું અમૃત બનાસતો વિરે માણો, નામાકો વિત્તે ત” (ગીતા-અસને ભાવ (હેવાપણું) હોય નહિં ને સને અભાવ હોય નહિં. એક સમય હોય તે સર્વે સમય હોય, માત્ર અવસ્થાતર હોય તે ભલે. “હેય તેહને નાશ નહિ, નહિં તેહ નહિં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” - ત્રીજું પદઃ આભા કર્તા છે–“સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, તેમ આત્મા પણ છે, માટે તે પરિણામક્રિયાને અ કર્મને કર્તા છે. પુરુષ (આત્મા) તે સદા અસંગ છે ને પ્રકૃતિ બંધ કરે છે એમ કોઈ કહે છે, તે યથાર્થ નથી. કારણકે ચેતનની પ્રેરણા વિના કર્મ કેણ ગ્રહણ કરશે વારુ? જડને સ્વભાવ કાંઈ પ્રેરણું નથી. માટે ચેતન એવા આત્માના કર્યા વિના કર્મ થતા નથી, અર્થાત્ જીવ કરે તે જ કર્મ થાય છે, નહિં તે નહિં. તેથી કર્મ સહજ સ્વભાવે અનાયાસે થતા નથી, તેમજ કર્મ એ જીવન ધર્મ પણ નથી. વળી આ આત્મા જે સર્વથા કેવળ અસંગ હોત, તે પ્રથમથી તેને સ્પષ્ટપણે ભાસ થવું જોઈતું હતું. હા, પરમાર્થથી તે અસંગ છે, પણ તે તે નિજસ્વરૂપનું ભાન પ્રગટ્ય તેમ હોય છે. ઈશ્વરની પ્રેરણાથી કર્મ થયા કરે છે, તેથી જીવ અબંધ છે એમ કોઈ કહે છે; પણ જગતને અથવા જીના કર્મોને કર્તા એ કઈ ઈશ્વર નથી, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવ જેને પ્રગટ છે તે જ ઈશ્વર છે. અને ઈશ્વરને જે કર્મને પ્રેરનાર ગણવામાં આવે છે તે જ દેષિત ઠરે ને તેના જ દેશને પ્રભાવ થાય. માટે આત્મા પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મને કર્તા છે.' ચેતન જે નિજભાનમાં, કર્તા આપસ્વભાવ; વતે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.' ચેાથે પદઃ આત્મા ભોક્તા છે—જે કરે તે ભગવે આ નિયમ પ્રમાણે આત્મા કર્મનો કર્તા હોવાથી તે કર્મના ફળને ભક્તા છે. કારણકે “જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે. કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા ગ્ય જ છે. અત્રે જડ એવા કર્મ તે શું સમજે કે તે ફળ પરિણામ આપે? એવી શંકા પણ કરવા યોગ્ય નથી. કારણકે આત્મબ્રાંતિરૂપ ભાવકર્મ એ ચેતનનું પોતાનું સર્જન છે, માટે તે ચેતનરૂપ છે અને આ ભાવકર્મરૂપ ચેતનવીર્યની કુરણ જડ પુદ્ગલવગણ રહે છે. ઝેર કે અમૃત પિતે કાંઈ સમજતા નથી કે અમે આને આ ફળ આપીએ, પણ જે જીવ તે ખાય તેને તે તે ઝેર-અમૃતનું તેવું તેવું ફળ પ્રાપ્ત થાય છે, તેમ કર્મના સંબંધમાં પણ છે. એક રંક ને એક રાય” એ આદિ જગતનું વિચિત્રપણું કર્મના ચમત્કારને લીધે છે, અને એ જ શુભાશુભ કર્મનું ભક્તાપણું સિદ્ધ કરે છે. ફળદાતા એવા કોઈ ઈશ્વરની એમાં કંઈપણ જરૂર નથી, કારણકે અચિંત્ય સામર્થ્યવાળા કર્મ પિતાના સ્વભાવ પ્રમાણે પરિણમી ફળ આપે છે, અને ભગવ્યાથી નિઃસવ થયે દૂર થાય છે. તેમજ શુભાશુભ અધ્યવસાયની તરતમતારૂપ મુખ્ય ગતિ પ્રમાણે તે તે ગતિમાં તે કર્મના જ પ્રભાવે દ્રવ્યસ્વભાવરૂપ એવા તે તે લેગ્યસ્થાન પણ ઘટે છે. આમ જીવના ભોક્તાપણાને નિશ્ચય થાય છે. Page #677 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજશ્ચંદ્ર પાંચ પદ મોક્ષપદ છે-કષાયાદિ બંધહેતુઓના અભ્યાસથી ને તે બંધભાવ ક્ષીણ થવાથી શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટવારૂપ મોક્ષપદ છે. દેવ–નરકાદિ ગતિમાં ફળ ભેગવવા વડે કરીને જેમ શુભાશુભ કર્મ સફળ છે, તેમજ તે શુભાશુભ કર્મની નિવૃત્તિની પણ સફળતા સંભવે છે. માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે. શુભાશુભ કર્મ ભોગવતાં અનંતકાળ વીત્યે, તે પણ જીવને કર્મદેષ હજુ એમ ને એમ જ વર્તામાન પડ છે, માટે એને મેક્ષ ક્યાંથી હોય ? એમ આશંકા કરવા યોગ્ય નથી. કારણ કે અનંતકાળ વીત્યે તે “શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે.” તે શુભાશુભ ભાવ છેવી શુદ્ધ ભાવમાં વર્તતાં આત્માને મેક્ષસ્વભાવ પ્રગટે; અને દેહાદિક સંયોગને, આત્યંતિક વિગ; સિધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ લેગ.”—એવી શાશ્વત મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય. છ8 પદ : તે મોક્ષને ઉપાય છે—કર્મબંધનથી છૂટવારૂપ મેક્ષ છે, તે તેને ઉપાય પણ છે. કારણકે “કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે.” મિથ્યાત્વાદિ બંધહેતુ તેના પ્રતિપક્ષી સમ્યક્ત્વાદિથી છેદાય છે. ક્રોધાદિ કષાય તેના પ્રતિપક્ષી ક્ષમાદિથી હણાય છે, આ સર્વના પ્રત્યક્ષ અનુભવની વાત છે. અનંતકાળના કર્મ અ૯૫ આયુષ્યવાળા મનુષ્યદેહમાં શાથી છેદ્યા જાય ? એ વિકલ્પ પણ કરવા એગ્ય નથી. જીવ જે અજ્ઞાનનિદ્રામાંથી જાગે તે અનંતકાળના કર્મ પણ ઊંઘ ભાગે,-એવું આ પુરુષાર્થનું બળ છે. કારણકે કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અર્થાત્ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે ને મોક્ષભાવ છે તે નિજ સ્વરૂપમાં વાસ છે; આ અજ્ઞાન છે તે અંધકાર સમાન છે, એટલે ચિરકાળના અંધકારની જેમ આ અજ્ઞાન અંધકાર જ્ઞાનપ્રકાશ થતાં તક્ષણ જ નાશ પામે છે. વળી આ આટલા બધા મતદર્શન છે, તે “સહુ થાપે અહમેવ,” તેમાં કો મત સાચે માનો? એમ મતની મારામારીમાં પણ મતિને મુંઝવી દેવા યોગ્ય નથી. કારણ કે રવિરોધ એ સર્વસંમત મોક્ષમાર્ગ આ પ્રકારે છે – જે જે બંધના કારણ છે, તે બંધને માગે છે, તે કારણની છેદક એવી આત્મદશા તે જ મોક્ષમાર્ગ છે. આ બંધકારમાં રાગ દ્વેષ ને અજ્ઞાન એ જ મુખ્ય કર્મગ્રંથિ (ગાંઠ) છે, તે જેથી છેદાય તે જ મોક્ષમાર્ગ છે. આ રાગાદિ સર્વ વિભાવના અને દેહાદિ સંગના આભાસથી રહિત એવો સત્, ચૈતન્યમય કેવળ-શુદ્ધ આત્મા જેથી પામિએ તે જ મોક્ષમાર્ગ છે. તેમજ કર્મ અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ છે. અને તેમાં પણ મુખ્ય મેહનીય કર્મ છે; આ મોહનીયના બે ભેદ છે–દર્શનમોહનીય ને ચારિત્રમેહનીય; દર્શમેહનીયને આત્મબોધ હણે છે ને ચારિત્રમેહનીયને વીતરાગતા હણે છે,–આમ મેહને હણવાને અચૂક ઉપાય છે, અને એ જ સર્વ કર્મથી મુક્ત થવારૂપ મોક્ષના અમેઘ ઉપાયરૂપ મોક્ષમાર્ગ છે. આત્માના અસ્તિત્વથી માંડી આ મોક્ષના ઉપાય સુધીના સુધીના છએ પદની સર્વાગ સંપૂર્ણતા એ જ મોક્ષમાર્ગ છે. આ આ સર્વ. સંમત અવિરોધ મોક્ષમાર્ગ છે. મતદર્શનને આગ્રહ તેમજ વિકલ્પ છેડી દઈ, જે કઈ Page #678 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન : ‘ ૩૭ વિનનું અમૃત' પણ ખરેખરો મુમુક્ષુ આ કહ્યો તે સસમંત મેાક્ષમાગ સાધશે, તેના જન્મ અલ્પ છે. છેડી મતદશન તણા, આગ્રહ તેમ વિલ્પ કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અપ.’ આ જે કહ્યો તે માગ હોય, તા એમાં જાતિ-વેષને કાઇ પણ લે છે નહિં; તે માને જે કોઇ સાધે છે, તે મુક્તિ પામે છે, એમાં ઉંચ નીચ આદિ કાઈ પણ ભેદ્ય નથી. આવા આ સસ'મત અવિરાધ મેાક્ષમાગની પ્રાપ્તિના સાંગે।પાંગ સકલ અવિકલ ક્રમ આ શાસ્ત્રકારે સર્વ જ્ઞાનીઓની સાક્ષીના અનુપમ નિશ્ચયખળ સહિતપણે અત્ર આ પ્રકારે પ્રકાસ્યા છે :~ કષાયનું ઉપશાંતપણું, માત્ર મેાક્ષ સિવાય બીજી અભિલાષા નહિં, સંસાર પ્રત્યે ખેદ (અંતરંગ વૈરાગ્ય) અને અંતરૂમાં દયા, આ ગુણ જેના આત્મામાં હાય, તે સાચા ‘જિજ્ઞાસુ' કહેવાય. આવા જિજ્ઞાસુ જીવને સદ્ગુરુના એધનું શ્રવણ થાય તે તે સમકિતને પામે ને અંતોષમાં વતે` અને પછી મત-દનના આગ્રહ ત્યજી જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. એટલે પછી નિજસ્વભાવના અનુભવ લક્ષ ને પ્રતીતિ જ્યાં વર્તે છે અને વૃત્તિ આત્મસ્વભાવમાં વહે છે, એવું પરમાથ - સમકિત પ્રાપ્ત થાય. તે સમકિત વધતી જતી ધારાથી વધુ માન થઈ મિથ્યાભાસ ટાળે અને સ્વભાવસમાધિરૂપ ચારિત્રના ઉત્ક્રય થાય ને વીતરાગ પદે વાસ હાય, એટલે કેવળ નિજસ્વભાવનું અખંડ જ્ઞાન જ્યાં વર્તે છે એવું કેવલજ્ઞાન પ્રગટે અને દેહુ છતાં દેહાતીત એવી નિર્વાણ દશાને અનુભવ થાય. • કેવળ નિજસ્વભાવનું અખડે તે જ્ઞાન; કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણુ.' આમ ક્રોડા વર્ષનું સ્વપ્ન હેાય, તે પણ જાગ્રત થતાં તરત જ સમાય છે, તેમ અનાદિના વિભાવ પણ આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. તાત્પર્યં કે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિરૂપ દેહાધ્યાસ છૂટે, તા આત્મા કર્માંના કર્તા પણ નથી અને લેાક્તા પણ નથી,એ જ ધના મમ છે, ને એ જ ધમથી મેાક્ષ છે. સવ જ્ઞાનીઓના નિશ્ચય અત્ર આવીને સમાય છે. આવા આ પરમ નિશ્ચયરૂપ છ પદના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનન્યભાવપૂર્ણ ગુરુશિષ્યસંવાદથી અપૂર્વ નિશ્ચય કરાવ્યા છે,—જેના સારભૂત આશય ઉપરમાં કહ્યો છે. આ અવનિના અમૃતસમી આ આત્મસિદ્ધિના કોઁ પુરુષ, આ છ પદ્મ અંગેની તલસ્પર્શી મીમાંસા કરતા પ્રસિદ્ધ છ પન્નુના પત્રમાં છેવટે આ છ પદ્મના મહિમાતિશય પ્રકાશતું કાટ્કીણુ વચન પ્રકાશ્યું છે કે—આ છ પદ અત્યંત સદેહુ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણુ કયુ" છે. એ છ પદના વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવના અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદ્મની જ્ઞાની પુરુષાએ દેશના પ્રકાશી છે દશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે.’ - ષટ દન જિન અંગ તે, ષટ પદ્મમાંહિ શેષ ! મત આગ્રહ ત્યજી સદા, મેાક્ષમાગ અવિરાધ સ્વપ્ન 24-20 Page #679 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજથ જેહ મુમુક્ષુ ષપદો, ષ૫દમાંહિ રમત; સમ્યગ્દર્શન પામી તે, આત્મસિદ્ધિ વરત.’—( સ્વરચિત ) આ છ પદ્મની મૂળ અમૃતવાણી અત્ર સ્થળ સ કાચથી અવતારવાજેટલે અવકાશ નથી, છતાં છઠ્ઠા પટ્ટની પૂર્ણાહુતિમાં માગ`પ્રાપ્તિના ઉપરોક્ત સાંગેાપાંગ સકલ અવિકલ ક્રમ પ્રકાશતી આ દિવ્ય અમૃતવાણીનું જન્ય ઉદ્દેધન આ રહ્યું— કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર યા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્દગુરુધ; તા સામે સમકિતને, તે અંતર્ શાક, મતદાન આમહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ્દે ન પક્ષ. વર્તે નિજ સ્વભાવના, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વમાન સમકિત થઈ, ઢાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રના, વીતરાગ પદ્મ વાસ. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહુ છતાં નિર્વાણ, કાઢિ વર્ષનું સ્વ× પણ, જાગ્રત થતાં સમાય; તેમ (વભાવ અનાદિના, જ્ઞાન થતાં દૂર થાય. છૂટે દેહાધ્યાસ તા, નહિ કર્યાં તું ક; નહિ ભાક્તા તું તેહના, એ જ ધર્મના મ એ જ ધર્મથી માક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ; અન ત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ યુદ્ધ ચૈતન્યઘન, સ્વયંન્ત્યાતિ સુખધામ; બીજી' કહીઁએ કેટલું ? કર વિચાર તા પામ નિશ્ચય સર્વે જ્ઞાનીના, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. ૩૪ આમ ષપદનું ઉધન કરતા સદ્ગુરુના આ ઉપદેશામૃતથી પ્રતિધ પામતાં શિષ્યને મેધમીજની પ્રાપ્તિ થાય છે, તેના પરમ આત્મઉલ્લાસમાં તે મેલી ઊઠે છે— સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાંહિ લઘું, દૂર થયું અજ્ઞાન.' ઇ. સહેજ અતરાગાર દ્વારા હૃદયમાં સ્થિર થયેલે ઉક્ત ષપદના આપ સક્ષેપમાં વ્યક્ત કરે છે; અને આવા અનંત ઉપકારી કરુણાસિંધુ સદ્ગુરુના અમાપ ઉપકાર પ્રત્યે કૃતજ્ઞપણે અહેાભાવ દર્શાવતા, સદ્ગુરુચરણે આત્માપણુ-સર્વાપણુ કરી આત્માનું નૈવેદ્ય ધરે છે અહા ! અહેા ! શ્રી સદ્ગુરુ ! કરુણાસિંધુ! આ પામર પર આપે અહા ! અહા ! પરમ ઉપકાર કર્યાં! આવા અનન્ય ઉપકારી આપ પ્રભુના ચરણે હું શું ધરૂ ? આત્માથી ખીજી બધી વસ્તુ હીન-ઉતરતી છે ને આ આત્મા તે આપ પ્રભુએ જ મને આપ્યા છે. માટે આત્માપણુ વડે આ આત્માનું નૈવેદ્ય આપના Page #680 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસનું સર્જનઃ આ અવાનનું અમૃત” ૬૩૫ ચરણે ધરી આજ્ઞાંકિતપણે વર્તે એ જ એક ઉપાય છે. મહારા મન-વચન-કાયાના વેગ આજથી આપ પ્રભુને આજ્ઞાધીન થઈને વર્તે ! હું આપ પ્રભુને દાસાનુદાસ ચરણરેણું છું. આમ આત્મનિવેદન કરતા શિષ્યના આ આત્માર્પણની અમર પંક્તિઓ આ રહી– અહે! અહે! શ્રી સદગુરુ ! કરણસિધુ અપાર; આ પામર પર પ્રભુ , અહે! અહે! ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સો હન; તે તો પ્રભુએ આપિયા, વરતું ચરણધીન; આ દેહાદિ આજથી, વરતે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન. ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ.” અને આમ ષપદરૂપ ષસ્થાનક સમજાવીને જેણે માનથી તલવારની જેમ આત્માને પ્રગટ ભિન્ન બતાવ્ય એવા સદૂગુરુને સતશિષ્ય પ્રત્યે અમાપ ઉપકાર છે. તે પરથી ગર્ભિતપણે વનિત થાય છે કે–જગતમાં શિષ્યભાવે આ શાસ્ત્રનું અધ્યયન કરનારા કેઈપણ આત્મા પ્રત્યે આ આત્મસ્પશી ગુરુશિષ્યસંવાદ આલેખનારા આ જગદ્ગુરુ રાજચંદ્રને અમાપ ઉપકાર છે. જેને શ્રી સૌભાગ્યે “સિદ્ધિશાસ્ત્ર' કહી બિરદાવેલ છે એવી ખરેખર! આ આત્મસિદ્ધિ જેવી અમૃત કૃતિ એ આમ જગત્ પર અપાર ઉપકાર કરનારા જગદગુરુ રાજચંદ્ર જેવા સાક્ષાત્ આત્મસિદ્ધ અમૃત પુરુષના જાણે અમૃતપ્રસાદરૂપ સિદ્ધિપ્રાસાદ છે. આત્મસિદ્ધિ સિદ્ધ કરાવનારા આ આત્મસિદ્ધિ પ્રાસાદનું આવું ભવ્ય નિર્માણ કરી આ દિવ્ય આત્મસિદ્ધિ પ્રાસાદના શિખરે જાણે અમૃતસંભૂત સુવર્ણ કળશ ચડાવતા હોય એમ આ જગદ્ગુરુ પંચદશ ગાથાને ભવ્ય ઉપસંહાર કરે છે; મેરુ સમા ઉન્નત આ આત્મ સિદ્ધિશાસ્ત્ર-મંદિરના શિખરે, જાણે સર્વ કાળના સર્વે મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવી જગના ચેકમાં દિવ્ય પ્રકાશ પાથરતી રત્નદીપિકાઓ પ્રગટાવતા હોય એમ પૂર્ણતત્ત્વકળાપૂર્ણ રાજચંદ્ર આ પૂર્ણ કળામય પંચદશ ગાથાથી આ શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિ કરે છે : “દર્શન પટે સમાય છે, આ ષ સ્થાનકમાંહિ વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ એમ વીરગજના કરી, મહાવીરના માર્ગના અનન્ય પ્રણેતા આ મહા વીર જગદ્ગુરુ મુમુક્ષુને પુરુષાર્થ પ્રેરે છે—જે ઇચ્છે પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદે નહિ આત્માર્થ. અને “આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણુ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ. ઔષધ વિચાર ધ્યાન–એમ એક જ ગાથામાં ભવવ્યાધિની સંપૂર્ણ ચિકિત્સા બતાવી આ ભવવ્યાધિના ભિષવર પરમ ગુરુ રાજચંદ્ર નિશ્ચય અને વ્યવહારના સમન્વયથી ગાઢ મૈત્રીરૂપ સુમેળથી પ્રવર્તાવાની ઉદ્દઘોષણા કરે છે– નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નાય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ અધ્યાત્મ રાજથ% કરવાં સેય ઈ. અને “સર્વ જીવ છે સિદ્ધ સમ–એ અનંતશક્તિમાન આત્માનું ભાન કરાવતા દિવ્ય સંદેશથી મુમુક્ષુઓને પુરુષાર્થ માટે ઉત્સાહિત કરી, આ પરમ આત્મપુરુષાથી દિવ્ય આત્મા, તે સિદ્ધપણું સાધવા માટે અનુપમ સાધનરૂપ સદ્દગુરુ આજ્ઞા-નજનદશા આદિ પરમ ઉપકારી ઉત્તમ નિમિત્ત આલંબને આત્મારૂપ ઉપાદાનની જાગ્રતિને આત્મપુરુષાર્થ સ્કુરાવવાને આ અમર શબ્દમાં ડિડિમનાદથી ઉદ્ઘષ કરે છે– સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાંય, ઉપાદાનનું નામ લઈ, જે એ તજે નિમિત્ત; પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. છેવટે સાચા મુમુક્ષુના લક્ષણ આત્મામાં પ્રગટાવવાને મુમુક્ષુને નિર્મલ ઉપદેશ કરી આ પરમ જ્ઞાનદશાને પામેલા પરમ જ્ઞાની પુરુષ, વાચાજ્ઞાની અને શુષ્કશાનીને ભેદ સ્પષ્ટ દર્શાવતાં આ ટકેલ્કીર્ણ અમૃત વચનમાં જ્ઞાનદશાનું સ્વરૂપ પ્રકાશે છે– મેહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હેય પ્રશાંત, તે કહિયે જ્ઞાનીદશા બાકી કહિયે બ્રાંત. સકળ જગતુ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. અને પાંચ સ્થાનક વિચારી જે છઠ્ઠા ક્ષઉપાયરૂપ સ્થાનકે વર્તે, તે પાંચમું મોક્ષસ્થાનક અવશ્ય પામે, એમ અદ્દભુત શબ્દ –અર્થચમ સ્કૃતિથી આ અમૃતમયી આત્મસિદ્ધિનું પરમ અમૃતરૂપ મંગલફળ બતાવી, આ જીવન્મુક્ત જ્ઞાનાવતાર શાસ્ત્રકાર આ શાસ્ત્રનું અંત્ય મંગલ કરે છે- દહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. નમસ્કાર હે! નમસ્કાર હે ! આવી દેહ છતાં દેહાતીત દશામાં વિચરનારા આ કાળમાં તેવી મહા વિદેહી દશા સાક્ષાત્ અનુભવનારા સાક્ષાત મૂર્તિમાન આત્મસિદ્ધિસ્વરૂપ અમૃતમૂર્તિ તે જ્ઞાનીશ્વર શ્રીમદ્ રાજચંદ્રને ! અક્ષરે અક્ષરે નમસ્કાર હે! નમસકાર છે તે અમૃતમૂત્તિ જ્ઞાનેશ્વરની આ અવનિના અમૃત સમી આ અમૃત કૃતિ આત્મસિદ્ધિને Page #682 --------------------------------------------------------------------------  Page #683 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૩૩ મું | વિ. સં. ૧૯૫૬ annattatantratantratatantalinatitanandanifestation Page #684 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ જીવનનો ત્રીજો તબક્કો (સ’. ૧૯૫૩ના ફા. વ. ૧૨થી ૧૯૫૭ ચૈત્ર વ૪ ૫ : ૨૯મા વષઁથી ૩૬મા વર્ષ સુધી) Page #685 -------------------------------------------------------------------------- ________________ અનુસંધ દર્શન (૫) : રાળજક્ષેત્રે ઉપદેશ અને 6 નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ આમ અધ્યાત્મજીવનના બીજા તબક્કાના બીજા વિભાગમાં શ્રીમદે જે મૂળમાર્ગને ઉદ્ધાર અને જગતને આત્મસિદ્ધિનું દર્શન કરાવ્યું છે, તેનું દિગદર્શન કર્યું. તેમાં– સત અને સતની પ્રાપ્તિને સદુપાય સાક્ષાત જીવંતમૂર્તિ-સજીવનમૂર્તિ સદગુરુ જ છે એમ સ્પષ્ટ વિધાન કરી, શ્રીમદે આત્મા પ્રત્યે દ્રષ્ટિ કેન્દ્રિત કરાવી નિરંતર આત્માર્થ દ્રષ્ટિ રાખવાનું મુમુક્ષુઓને કેવું અપૂર્વ માર્ગદર્શન કરાવ્યું તે આપણે જોયું; રાળજક્ષેત્રે ચાર અમર મહાકાવ્યનું સર્જન કરી, રાળજ-કાવિઠા આદિ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરતા શ્રીમદે કેવી ઉપદેશામૃતધારા વહાવી તે અવાયું; ઉપદેશાબોધ અને સિદ્ધાંતબોધ એમ બોધના સ્પષ્ટ વિભાગ પાડી શ્રીમદે વિદાંત-જિનાગમાદિનું વાંચન પ્રથમ ઉપદેશબંધાર્થે-મુખ્યપણે વૈરાગ્ય–ઉપશમાર્થે કરવાની મુમુક્ષુઓને કેવી ખાસ ભલામણ કરી છે, તે પણ વિચાર્યું; આ પંચમકાળ-દુઃષમકાળ અંગે પિકાર પાડતાં શ્રીમદે, આ કાળમાં પરમાર્થપ્રાપ્તિના કારણે અસુલભ-દુર્લભ હોવાથી જીવે એર વિશેષ જાગ્રત રહી મોક્ષ અને મોક્ષપુરુપાર્થ અર્થે પ્રવર્તવું જોઈએ અને સમાજમાં પ્રવર્તતા ત્રણમાંથી કોઈપણ પ્રવાહમાં નહિં પડતાં અપૂર્વ આત્મપુરૂષાર્થથી પ્રવર્તવું જોઈએ એ અંગે મુમુક્ષુઓને કેવું અપૂર્વ માર્ગદર્શન કર્યું એ પણ આલોચ્યું; અને ષટ્રપદના પરમ અમૃત પત્રમાં સમ્યગદર્શનના નિવાસના પરમકૃષ્ટ સ્થાનક પર્પદનું નિરૂપણ કરી શ્રીમદે કેવળ શિષ્યના કલ્યાણાર્થે સદ્દગુરુભક્તિનું કેવું અનુપમ નિરૂપણ કર્યું તે આપણે દીઠું. આમ સામાન્યપણે સર્વે મુમુક્ષુઓને–સર્વ જગતને માર્ગદર્શન કરી સત્સંગપ્રસંગમાં આવેલા વ્યક્તિગત પાત્રવિશેષ પ્રમાણે પણ મુમુક્ષુઓને શ્રીમદે માર્ગદર્શન આપ્યું છે; મુનિઓને માર્ગ, દર્શન, શ્રીમદ્દનું ગાંધીજીને માર્ગદર્શન, પોપટલાલભાઈને સમાગમલાભ, મનસુખભાઈ કિરતચંદને સમાગમલાભ, પ્રાસ્તાવિક પરિચયપ્રસંગીઓને સત્સંગલાભ,–પ્રીમદે આપેલ છે, તે આપણે તે તે પ્રકરણોમાં અવલોકેલ છે. આ ઉપરાંત આત્મસિદ્ધિના અંગભૂત અનેક તાત્વિક વિષયોનું મહામંથન કરી શ્રીમદે જગતને આત્મસિદ્ધિનું અપૂર્વ માર્ગદર્શન આપ્યું છે. ગૂઢ પ્રશ્નોને ઉકેલ, કેવલજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા, વીતરાગદર્શનની પ્રમાણુતા અને દર્શનની મીમાંસા. અને આમ જગતને આમસિદ્ધિનું દર્શન કરાવતા શ્રીમદે, “મૂળ મારગ સાંભળો જિનને – એ દિવ્ય સંગીતનું ગાન કરી મૂળમાર્ગને કેવો મહાન ઉદ્ધાર કર્યો છે, માર્ગ પ્રભાવનાની કેવી ભવ્ય ભાવના અને દિવ્ય યોજના ઘડી છે, અને આ અવનિના અમૃત-આત્મસિદ્ધિશાસ્ત્રનું અમર સર્જન કરી આત્મસિદ્ધિનો માર્ગ કેવો સર્વજનસુલભ બનાવી દીધો છે, એ અત્ર આપણે પ્રત્યક્ષ કરેલ છે. આમ અધ્યાત્મ જીવનના બીજા તબકકાનું આલેખન પૂર્ણ કરી હવે શ્રીમાના અધ્યાત્મ જીવનના ત્રીજા અને છેલા તબક્કા પર આવીએ છીએ; સં. ૧૯૫૩ના ફા. વદ ૧૨ થી ૧૯૫૭ના ચૈત્ર વદી પંચમી પર્વતના આ ત્રીજા તબક્કામાં સોળ પ્રકરણોનું આલેખન કરશું – Page #686 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રાણુમું “ધન્ય રે દિવસ આ અહો !” ધન્ય રે દીવસ આ અહે! જાગી જે રે શાંતિ અપૂર્વ રે દશ વર્ષે રે ધારા ઉલ્લસી, મઢો ઉદય કર્મનો ગર્વ રે...ધન્ય રે દીવસ. ધન્ય રે દિવસ આ અહો – સં. ૧૫૩ના ફા. વદ ૧૨ ભોમ !—આજન આ દિવસ ધન્ય છે! અહ ધન્ય છે ! આજના ધન્ય દિને શ્રીમદને દિવ્ય આત્મા આત્માના કેઈ દિવ્ય પરમાનંદઉલાસમાં ઉલસી રહ્યો છે અને તેના અપૂર્વ ભાવઉલાસમાં ને ઉલ્લાસમાં તેમના દિવ્ય આત્મામાંથી આજના દિવસની ધન્યતા સંગીત કરનારૂં આ દિવ્ય સંગીત નિકળી પડ્યું છે. આ દિવસ ધન્ય શાથી છે? “જાગી જે રે શાંતિ અપૂર્વ રે? તેથી; “અપૂર્વ”-પૂર્વે કદી ઉપજ નહોતી એવી અપૂર્વ શાંતિ જાગી તેથી સર્વ વિકલ્પ-કન્લલ ઉપશમી ગયા-શાંત થઈ ગયા, સમસ્ત વસ્તુસ્વરૂપનેસર્વ પદાર્થને યથાવત અનુભવસિદ્ધ નિર્ધાર થઈ ગયે, જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે (હા. ને ૨-૨૧)–એવી અનુભવસિદ્ધપણે પરમ નિર્વિકલ્પ પરમાવગાઢ આત્મવિનિશ્ચયરૂપ પરમ આત્મશાંતિ ઉ૫જી તેથી. અને આજે–આજના પરમ શુભ પરમ પ્રશસ્ત ધન્યદિને– દશ વર્ષે રે ધારા ઉલસી દશ વર્ષે–દશ વર્ષ વીતી ગયા પછી–એક દાયકે વીત્યે ધારા ઉલસી,–જે પરમાર્થ. માર્ગ પ્રકાશની ધારા દશ વર્ષ પૂર્વે સં. ૧૯૪૩માં પ્રારબ્ધવશાત્ ગૌણ થઈ હતી– દબાઈ ગઈ હતી-અંતરમાં શમાવી દેવી પડી હતી, તે આજે ઉલ્લસી–ઉલસાયમાન થઈ ચઢતી કળાને પામી. જે ધારા તેવા અનિવાર્ય ઉદયકમના યોગે ત્યારે આગળ વધતી અટકી ગઈ હતી તે આજે ઉલ્લાસાયમાન થઈ, અને “મટા ઉદય કર્મને ગર્વ રે–ઉદયકમને ગર્વ મટ્યો-મટી ગયે. તે વખતે પરમાર્થ માર્ગ પ્રકાશની ધારણામાં કાવવા નહિં દેતું ઉદયકર્મ જાણે એમ કહેતું હતું કે હે રાજચંદ્ર! તે ગમે તેવા પુરુષાર્થના ફાંફાં મારે પણ હું તને નહિં ફાવવા દઉં, હે રાજચંદ્ર! મેં તને હારી ધારણામાં કેવો દબાવી દીધે,–આમ જાણે ઉદયકર્મ-પૂર્વ પ્રારબ્ધ જે ગર્વ કરતું હતું, તે તેને ગર્વ મટી ગયે; હવે આપણી અવધિ પૂરી થઈ, માટે હવે આ પરમ પુરુષાથી રાજચંદ્ર આગળ આપણું કાંઈ ચાલવાનું નથી, એમ તે ઉદયકર્મને ગર્વ ગળી ગયો. આ દશ વર્ષે ધારા ઉલસી ને ઉદયકમને ગર્વ મટ્યો, તે દશ વર્ષના ગાળામાં ને તે પૂર્વે પોતાના જીવનના મુખ્ય શું શું બનાવે બની ગયા, જીવનના ક્યા કયા મુખ્ય તબકકા વીતી ગયા, તેનું સિંહાવકનન્યાયે અવલોકન કરતાં શ્રીમદ્દ લલકારે છે– ઓગણીસસેં ને એક્તાલિ, આ અપૂર્વ અનુસાર રે, ઓગણીસસેં ને બેતાલિમેં, અદભુત વૈરાગ્ય ધાર રે...ધન્ય રેવિસ આ અહો !” Page #687 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર સં. ૧૯૪૧માં અપૂર્વ અનુસાર આવ્ય, ૧૯૪રમાં અદ્દભુત વૈરાગ્ય ધારણ કર્યો, –આ બે મહાન બનાવે શ્રીમદ્દના અધ્યાત્મજીવનની પૂર્વભૂમિકારૂપ છે, અધ્યાત્મજીવન–પ્રાસાદના પાયારૂપ છે. પૂર્વે કદી પ્રાપ્ત નહાતો એ અપૂર્વ અનુસાર૪૧૯૪૧માં પ્રાપ્ત થયે. આ અંગે અત્રે સવિસ્તર વિવેચન “ આવ્યો અપૂર્વ અનુસાર રે એ પ્રકરણમાં (૧૨) કર્યું છે, તેમજ અદ્દભુત-પરમ આશ્ચર્યકારી વૈરાગ્ય–ગવાસિષ્ટમાં રામચંદ્રજીને વર્ણવ્યો છે તે પરમ વૈરાગ્ય પિતાને ઉપજ, એ અંગે પણ “અદૂભુત વિરાગ્ય ધાર રે એ (૧૬) પ્રકરણમાં સવિસ્તર વિવેચન કર્યું છે–એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરતા નથી, એટલે આગળ ચાલીએ. પછી સં. ૧૯૪૭માં શ્રીમદૂના અધ્યાત્મ જીવનને મધ્ય તબકકો પ્રારંભ થાય છે, ને તેના પ્રારંભને મુખ્ય મહાન બનાવ– શ્રીમદ્દના જીવનને મોટામાં મેટે ક્રાંતિકારી બનાવ શ્રીમદ્ આ શબ્દમાં અમર કરે છે– ઓગણીસસેં ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકારયું રે; બુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે..ધન્ય રે દિવસ આ અહો!” સં. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાણ્યું, શ્રુત-અનુભવની વધતી દશા થતી ગઈ ને નિજ સ્વરૂપ અવભાસ્યું. પૂર્વે જે સમક્તિ-સમ્યગદર્શન હતું તે ઉત્તરોત્તર દર્શન વિશુદ્ધિ પામતું પામતું સં. ૧૯૪૭માં પૂર્ણ વિશુદ્ધિ પામી ગયું, એટલે જ્યાં પરમાણુ માત્ર પણ સમયમાત્ર પણ અશુદ્ધિને અવકાશ રહેવા પામ્યો નથી–સર્વથા અભાવ જ અને અસંભવ જ થયે છે એવું “શુદ્ધ સમકિત-સમ્યગ્ગદર્શન ૧૯૪૭માં પ્રકાશ્ય, પ્રગટ આત્માનુભવસિદ્ધપણે પ્રાપ્ત થયું. કેવલ એક શુદ્ધ આત્માની અનુભૂતિ જ્યાં પ્રગટ અનુભવસિદ્ધ વર્તે છે, એવું આત્મસાક્ષાત્કારરૂપ સમ્યગદર્શન–પરમાર્થ સમકિત-નિશ્ચયસમ્યગદર્શન પ્રગટયું; તેની સાથે સાથે શ્રુતજ્ઞાનની અને અનુભવજ્ઞાનની ઉત્તરોત્તર વધતી દશા થતી ચાલી, અને નિજસ્વરૂપ–પિતાનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ-સહજાન્મસ્વરૂપ અવભાસ્યું,–“અવ—જેમ છે તેમ સ્વસમયની સ્વરૂપમર્યાદા પ્રમાણે યથાવત ભાસ્યુંપ્રકાશ્ય, જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું-શુદ્ધાત્માનુભૂતિથી અનુભવ્યું, અનુભવપ્રત્યક્ષપણે–આત્મસાક્ષાત્કારપણે અનુભવ્યું. આ શુદ્ધ સમકિત પ્રકાશન અંગે પણ અલગ પ્રકરણમાં (૫૩) પૂર્વે સવિસ્તર વિવેચન કર્યું છે, એટલે તેનું પણ અત્ર પુનરાવર્તન કરતા નથી. આમ અત્રે શુદ્ધ સમકિત પ્રકાશ્ય છે, પ્રત્યક્ષ નિશ્ચયરૂપ આત્માનુભવ થયો છે, સ્વસંવેદનજ્ઞાન ઉપજયું છે, નિશ્ચય-સંવેદ્યપદ પ્રગટયું છે, ગ્રંથિભેદ થઈ દર્શનમેહ નાશ પામી ચૂક્યો છે, સ્થિરાઆદિ દષ્ટિમાં સ્થિરતા–સ્થિતિ થઈ ચૂકી છે, પ્રત્યક્ષ આત્માનુભૂતિ થતાં દર્શન સંબંધી સર્વ વિકલ્પ ઉપશમી ગયા છે. એક પાઠાંતર પ્રમાણે “ ઓગણીસમેં એકત્રીસે આવ્યો અપૂર્વ અનુસાર રે' અપૂર્વ અનુસાર ૧૯૩૧માં પ્રાપ્ત થયા,–જ્યારે સાત વર્ષની વયે પૂર્વોક્ત અમીચંદને પ્રસંગ ને જાતિવમરણજ્ઞાનનો પ્રસંગ બન્યો હતો. આનું પણ સવિસ્તર વિવેચન પૂર્વે જાતિસ્મૃતિ-જાતિસ્મરણતાનના પ્રકરણમાં (૪) કરી ચૂકાયું છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ ધન્ય રે દિવસ આ અહે! ૬૪૧ એવી નિર્વિકલ્પ દશા અત્ર આવિર્ભત થઈ અપ્રતિપાતી નિશ્ચયસમ્યક્ત્વ સાંપડયું છે. શ્રીમદની દર્શનશ્રદ્ધા સાક્ષાત નિશ્ચયઅનુભવરૂપ હાઈ અત્યંત વજલેપ ગાઢ બની છે. વીતરાગના તે પરમ અનુયાયી, અનન્ય ભક્ત પ્રતીત થાય છે. આ દર્શનમેહ વ્યતીત થયા પછી ચારિત્રમેહની ક્ષીણતા કરવા ભણી તેમનું આત્મવીર્ય પરમ ઉલ્લાસથી સતત પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેમની વીતરાગતા સમયે સમયે પ્રવર્ધમાન થતી જાય છે. પણ ત્યાં બાહ્ય ઉપાધિને પ્રારબ્ધદય ઉગ્ર રૂપ પકડે છે. અને આમ શુદ્ધ સમક્તિ તો પ્રકાશું, પણ ત્યાં શું બન્યું? ત્યાં તે કારણે ઉદય આવી પડ્યો ને તેને આ હૃદયભેદી તીવ્ર ચીત્કાર શ્રીમદ્દના અંતરાત્મામાંથી નિકળી પડો ત્યાં આવ્યા રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, વધે ન ઘટે એક રંચ રે...ધન્ય રે દિવસ આ અહો ! ” શ્રીમદને દિવ્ય આત્મા એક બાજુથી અધ્યાત્મની દશામાં એકદમ તીવ્ર સંવેગથી આગળ વધતો જતો હતો, ત્યાં બીજી બાજુથી એક એવા પ્રકારને પ્રારબ્ધઉદય આવી પડ્યો અને તે પણ કેવો? “કામ” –વસમે, સહ્યો ન જાય એવો આકરો ઉગ્ર, જેથી આત્માની ચીસ પડાઈ જાય તે. આમ પરમાર્થમાર્ગ પ્રકાશની પિતાની અંતરુ ધારણા ખળબે પડતી ગઈ, તેમાં અણધાર્યો અનિવાર્ય વિલંબ થતો ગયો, ને તેનો તીવ્ર ખેદ શ્રીમદ્દના અંતરાત્મામાં દાવા લાગે, તેની ચીસ આ શબ્દોમાં સંભળાય છે. રોક્ય ન રોકી શકાય એવો આ કારણે ઉદય આવી પડ્યો અને પરિગ્રહકાર્યનો પ્રપંચ વધતો ગયો,ગમે તેટલા પ્રયત્ન છતાં એકદમ બહાર ન નિકળી શકાય એમ વ્યવહારનો ભીડો વધતો ગયે. આ ઉદયન સંચરે ને પરિગ્રહના પ્રપંચને જેમ જેમ હડસેલીએ છીએ–ધક્કા મારી કાઢી મૂકવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ તે ઉલટો વધતું જાય છે,-એક પંચ પણ-જરા માત્ર પણ ઘટતો નથી,–“જેમ જેમ તે હડસેલીએ, વધે ન ઘટે એક રંચ રે', એમ શ્રીમદને અંતરાત્મા પિોકારે છે. પણ હવે તે પ્રપંચને ભાર ઓછો થતાં અપૂર્વ આત્મશાંતિ અનુભવતે શ્રીમદને દિવ્ય આત્મા પુનઃ ઉલાસમાં આવી જઈ પોકારે છે– “વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મન માંહિ રે...ધન્ય રે દિવસ આ અહે! ? આ પ્રારબ્ધઉદયપણું અને પરિગ્રહકાર્ય પ્રપંચપણું એમ ને એમ જ વધતું ચાલ્યું, પણ હવે–હમણાં ૧૯૫૩ના ફાગણમાં જ્યારે આ ધન્ય રે દિવસનું દિવ્ય કાવ્ય લખાઈ રહ્યું છે ત્યારે–તે કાંઈક-જરાક ક્ષીણ દીસે છે–દેખાય છે, એટલે ક્રમે કરીને તે સર્વથા જશે એમ અમારા મનમાં ભાસે છે. આમ એક દાયકા પછી–દશ વર્ષના ગાળા પછી, દશ વર્ષે રે ધારા ઉલસી’—દશ વર્ષે ધારા ઉલસવાને ધન્ય દિવસ આજે પ્રાપ્ત થ, વ્યવહારપ્રપંચ ઘટવાનો ને ઉદયકર્મનો ગર્વ મટવાને ધન્ય રે દિવસ આ અહો!ની પ્રાપ્તિથી અપૂર્વ આત્મશાંતિ જાગી, તેથી ઉપજેલે પોતાને મનને ભાસ શ્રીમદે અપૂર્વ ભાવઉલ્લાસથી દર્શાવ્યો અને આ અપૂર્વ આત્મભાવના ઉ૯લાસમાં ને ઉલાસમાં તેમના દિવ્ય આત્મામાંથી આ ઉલ્લાસ–ગાર નિકળી પડ્યા– અ-૮૧ Page #689 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર યથાહેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્વાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે...ધન્ય રે દિવસ આ અહે! અમારા ચિત્તને જે “યથાહેતુ’–જેવો હેતુ છે કે સત્ય ધર્મનો ઉદ્ધાર કરે, તે તે હેતુ અવશ્ય-ચોક્કસ નિશ્ચય કરીને આ દેહથી–આ રાજચંદ્ર નામધારી દેહથી થશે, એમ નિર્ધાર થયો. અમારા આત્મામાં દઢ નિશ્ચયે કરીને ભાસે છે કે ભગવાન મહાવીરને જે પરમાર્થ માર્ગ-મૂળમાર્ગરૂપ સત્ય ધર્મ, તેનો ઉદ્ધાર કરવાની મહેચ્છા ધરાવતે અમારા ચિત્તને જે ઘણા વર્ષને નિર્ધારેલ હેતુ છે, તે તે હેતુ આ દેહ દ્વારા અવશ્ય ફળીભૂત થશે-સિદ્ધ થશે, એમ અમારો આત્મા સાક્ષી પૂરે છે. અને આ સત્ય ધર્મના ઉદ્ધારરૂપ હેતુને પાર પાડવા સાથે અમારી આત્મસાધનાની પૂર્ણતાને અમારે પુરુષાર્થ પૂર્ણ સંવેગથી ચાલુ જ રહેશે– આવી અપૂર્વ વૃત્તિ અહો! થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે...ધન્ય રે દિવસ આ અહો! ” આ સત્ય ધર્મના ઉદ્ધારરૂપ ચિત્તને જે યથાતુ છે–અંતરાત્માન અંતર્ગત ભાવનાત્મક હેતુ છે, તેની યથાવત્ સિદ્ધિને અર્થે-જગતુકલ્યાણકારી પરમાર્થ માર્ગ– પ્રકાશની સિદ્ધિને અર્થે પૂર્ણ પણે પ્રવૃત્તિ કરતાં પોતાની લગભગ પૂર્ણ થયેલી આત્મસાધનાને પૂર્ણ કરવાને શ્રીમદૂને દઢ નિર્ધાર છે, અને પિતાની આત્મસાધના ક્યાંસુધી પહોંચી શકવાની સંભાવના પિતાને હાલમાં–હમણાં ૧૯૫૩માં વેદાય છે, તેનું સૂચન અત્ર શ્રીમદ કરે છે–પૂર્વે કદી આવી નથી એવી અપૂર્વ વૃત્તિ આવી અમને અપ્રમત્ત યોગ થશે, અપ્રમત્ત ગની દશાને અમે પહોંચશું; અને તેવા શુદ્ધોપયોગમય અપ્રમત્ત દશાવંતને સિદ્ધ સમાન-દેહ છતાં નિર્વાણ જેવી જીવન્મુક્ત દશા જ વર્તે છે, એટલે કેવળ એક શુદ્ધ આત્માનો અખંડ અનુભવ કરનારી કેવલજ્ઞાનની લગભગ ભૂમિકાને સ્પર્શીને આ દેહને વિયેગ થશે. આમ આયુપૂર્ણતાના કારણે આત્મપુરુષાર્થની પૂર્ણસિદ્ધિ થવા પામે તે પૂર્વે આ દેહનો વિરોગ થશે, એટલે જ છેવટે કથે છે– 6 અવશ્ય કર્મનો ભોગ છે, ભગવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે...ધન્ય રે દિવસ આ અહો!” હજુ કંઈ કર્મને ભેગ અવશ્ય બાકી છે, તે ભગવો શેષ રહ્યો છે, એમ સત્તા. પરના કર્મ પ્રત્યે દષ્ટિ કરતાં જણાય છે, એટલે હવે એક જ-એકથી વધારે નહિં– દેહ ધારણ કરીને અમે સ્વરૂપ સ્વદેશ જશું,-અર્થાત્ અમને એક ભવથી વધારે ભવ થશે જ નહિં એમ એકાવતારીપણુને અમારા આત્મામાં દઢ નિશ્ચય પ્રકાશે છે. એમ છાતી ઠોકીને આત્મસામર્થ્યને યથાર્થ ભાનથી જ, નિરહંકારપણે, પોતાની જીવનધન્યતા પરમ આત્મલાસથી ગાનાર દિવ્ય દ્રષ્ટા “કવિની આત્મદશા કેટલી બધી ઉચ્ચ કોટિની હશે, તે તો વિરલા સહુદો જ સમજી શકે એમ છે. “જાગી જે રે શાંતિ અપૂર્વ રે? ધન્ય રે દિવસ આ અહે!”—એવું આ પરમ ધન્ય દિવ્ય સંગીતમય કાવ્ય જ કઈ પણ સકર્ણ સહૃદયના હૃદયતાર ઝણઝણાવી મૂકવા માટે બસ છે! આ ધન્ય રે ! દિવસ આ અહો નું ધન્ય કાવ્ય શ્રીમદે ૧૯૫૩ના ફાગણ વદ Page #690 -------------------------------------------------------------------------- ________________ ધન્ય રે દિવસ આ અહો ! ” ૧૨ ના દિને વવાણીઆમાં સંગીત કર્યું, તે દિને કેઈ અપૂર્વ આત્મશાંતિના ઉલ્લાસમાં તેમને આત્મા આવી ગયેલે જણાય છે. તે જ દિને લખેલી હાથોંધ ૧-૩૧ પરથી પણ આ વસ્તુ સુપ્રતીત થાય છે. સત્યધર્મના ઉદ્ધારની રૂપરેખા અંગેની ટુંકી નેંધ આમાં દશ્ય થાય છે, તેમજ ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવાને, અને અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચી કેવળ ભૂમિકાનું ધ્યાન ધ્યાવવાને એમને દઢ આત્મસંકલ્પ આ નંધમાં આ સ્પષ્ટ શબ્દોમાં સૂચિત થાય છે કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું. અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચવું. કેવળ ભૂમિકાનું સહજ પરિણામી ધ્યાન–' આમ ધન્ય રે દિવસના કાવ્યના ભાવને પડઘો પાડતી ને તેની પૂર્તિ કરતી આ શ્રીમદૂના જીવનદર્પણ સમી હાથનોંધ પરથી પણ સ્પષ્ટ સમજાય છે કે શ્રીમદૂના અધ્યાત્મ જીવનના છેલ્લા તબક્કાના પ્રારંભરૂપ આજને ધન્ય દિવસ ખરેખર ! ધન્ય રે દિવસ આ અહે!' હતે. પ્રકરણ ચોરાણુમું વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી ધન્ય રે દિવસનું ધન્ય કાવ્ય શ્રીમદે ૧લ્પ૩ના ફા. માં સંગીત કર્યું, તે પૂર્વે પણ સં. ૧૫રના જેઠ માસથી શ્રીમદ્દ વ્યાપાર વ્યવસાયમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા દર્શાવી માત્ર નામને જ સંબંધ રહે એવી રીતે તેમાંથી લગભગ નિવૃત્ત થયા, અને ગ્રહવાસથી પણ નિવૃત્ત થઈ સર્વસંગપરિત્યાગની પૂર્વતૈયારીમાં પ્રવૃત્ત થયા. તે અર્થે વ્યાપારવ્યવસાયમાંથી નિવવું એ પ્રથમ આવશ્યક પગલું હતું અને તે પણ સાથે જોડાયેલા સહચારી ભાગીદારોમાં પણ કોઈને પણ કંઈ પણ કલેશ-કષાયનું કે કચવાટનું કારણ ન થાય એમ સાંગોપાંગ સુખસમાધાનીથી કરવાનું હતું, પિતાની જોખમદારી અને ફરજ પૂર્ણ પ્રમાણિકપણે પૂરેપૂરી અદા કરીને કરવાનું હતું અને પિતાના લઘુ ભ્રાતા મનસુખભાઇ રવજીભાઈ કૌટુંબિક-આર્થિક જોખમદારી સંભાળી શકે એવી પુખ્ત ઉંમરના (adult) થાય ત્યાં લગી જોખમદારી સંભાળવાની ફરજ શ્રીમદે પૂરેપૂરી બજાવી. ૧૯૫૨માં મનસુખભાઈ પોતાની જવાબદારી સંભાળી શકે એવી પુખ્ત ઉમરના થયા ત્યારે ૧૯૬રના જેઠ માસથી શ્રીમદ્ વ્યાપારવ્યવહારમાંથી લગભગ નિવૃત્ત થયા અને બધો વહીવટ મનસુખભાઈને નામે સેંપી દીધે. શ્રીમદૂની આ વ્યાપારવ્યવસાય નિવૃત્તિ અને સર્વસંગત્યાગપ્રવૃત્તિ અંગે ઇતિહાસ આ પ્રકરણમાં વિચારશું અને તે માટે પ્રથમ થોડા ભૂતકાળના ઈતિહાસમાં ડેકીલું કરશે. વ્યાપારમાં ઝંપલાવવું એ (૨૭) પ્રકરણમાં આપણે જોયું હતું તેમ શ્રીમદ્દ ૧૯૪૫ના પર્યુષણના અરસામાં મુંબઈ આવ્યા અને ૧૯૪૬ના ફાગણ માસમાં રેવાશંકર જગજીવનની Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ અધ્યાત્મ રાજય ક કંપની નામની આડત અને શરાષ્ટ્રી વહીવટ કરતી પેઢીના પ્રારંભ થયા. ૧૯૪૮-૪૯માં વડાદરાવાળા ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ શ્રીમદ્નના સંપર્ક —સંધમાં આવતાં ઝવેરાતના વ્યવસાય પણ ચાલુ થયા, અને તે કઋપનીમાં સુરતવાળા ઝવેરી નગીનચંદ ઝવેરચ અને અમદાવાદના છેટાલાલ લલ્લુભાઇ ઝવેરી વગેરે પણ જોડાયા. આ પેઢીના મુખ્ય સંચાલક સૂત્રધાર—મુખ્ય નિયંતા (Chief controller organiser) શ્રીમદ્ન હતા. અને શ્રીમની અસાધારણ વ્યાપારી કુનેહ ને વ્યવહારકૌશલ્યને લઈ ૧૯૫૧ સુધીમાં તે એણે એક મુલ્કમશહુર નામાંકિત પેઢી તરિકે નામ કાઢયુ'; એની આંત દેશ-પરદેશમાં ઘણી મેાટી હતી તે શ્રીમદ્નની અદ્ભુત કાર્યશક્તિ અને પરમ પ્રમાણિક નીતિરીતિને આભારી હતું. શ્રીમદ્નના વ્યાપારવિષયક (Business letters) પત્રા પરથી જોઇ શકાય છે કે જેમ તેમનું પરમા કૌશલ્ય અનન્ય અને સૂક્ષ્મતમ હતું, તેમ તેમનું વ્યવહારકૌશલ્ય પણ તેવું જ અનન્ય અને સૂક્ષ્મતમ હતું; તેમની કુનેહ અને વ્યાપારી આંટ અસાધારણ હતી; તેમની વ્યવસ્થાશક્તિ (organising power) અને કામ લેવાની શક્તિ અસામાન્ય હતી; વ્યાપાર– વ્યવસાયમાં ઉત્તમેાત્તમ નીતિમત્તાનુ' ઉચ્ચતમ ધેારણ તેમણે અણીશુદ્ધ જાળવી અને જળવાવી રાખ્યું હતું; અને તેમની પરમ પ્રમાણિકતા-શૌચ-નિĪભતા તા એવા ઉદાહરણરૂપ (Proverbial) થઈ પડયા હતા કે રાયચંદભાઇ ખેલ્યા તે તેા ખુદા ખેલ્યા એમ લેાકેા કહેતા. ઝીણામાં ઝીણી વિગતની (minutest details) પણ પૂરેપૂરી કાળજીભરી ચાક્કસાઇ રાખે એવી તેમની વ્યવહારદક્ષતા અપૂર્વ હતી. ૫-૬ વર્ષ જેટલા ઘણા ટૂંકા ગાળામાં તેમણે શૂન્યમાંથી સર્જન કરી જેની એક સદ્ધર પેઢી તરિકે ગણના થવા લાગી એવી એક મેટી નામાંક્તિ પેઢી જમાવી દીધી, એ મુખ્યપણે શ્રીમી આ મહાત્ વ્યવહારકુશળતાને-વ્યવહારદક્ષતાના જ પ્રભાવ હતા. શ્રીમના વ્યાપારવિષયક પત્રો પરથી જણાય છે કે ખીજા ભાગીદારોની ઇચ્છા વેપારને પથારો વધારવાની અને સાહસરૂપ વ્યાપાર કરવાની હતી, પણ શ્રીમદ્નની અને રેવાશંકરભાઇ આદિની ઇચ્છા એથી ઉલટી—પથારા ઓછા કરવાની અને નિગ્રહરૂપ વ્યાપાર કરવાની હતી. એટલે ૧૯૫૧ના આશા શુદ ૭ ના દિને રેવાશંકરભાઇ પર લખેલા પત્રમાં શ્રીમદ્દે ઈશારો કરી દીધેા છે કે...આમ વિચારભેદ-પદ્ધતિભેદના કારણે અનુકૂળ ન આવે તે બીજાએની સાથેની ભાગીદારી પરિસમાપ્ત કરવી પડે તાપણ ભય રાખવાનું કારણ નથી. આમ પેઢી જ્યારે સદ્ધર પાયા પર મૂકાઈ ગઈ હતી અને ચઢતી કળાને પામી હતી, ત્યારે લાભથી લાભ વધે— ‘હાા હોદ્દો ૪' એ ન્યાયે ખીજાએ તે લાભના જ વિચાર કરતા રહી વ્યાપાર વધાર્યાં જ કરવાનું આંધળિયું સાહસ કરવા માગતા હતા; પણ નિર્લોભી શ્રીમદ્નની ઉલટી જ સ્થિતિ હતી, દીઘ દશી` શ્રીમદ્નતા ‘વિચારથી ધીરજથી અને ક્રમથી કામ લેવાની ’ વ્યાપારનિબહુરૂપ પદ્ધતિ અનુસરવા માગતા હતા, એટલે પરમ નિર્દેભતા દાખવતા તેમણે માગીદારીમાંથી નીકળી જવાની ખ્વાહેશ બતાવી અને ૧૯૫૨ના જેઠ માસમાં—૨૮ વર્ષની વયે તેા વ્યાપારમાંથી પેાતાના ભાગ છેડી દીધાની હકીકત દર્શાવતાં શ્રીમદ્ માણેકલાલ ઘેલાભાઈને પત્રમાં લખે છે-બીજા જેઠ સુદ Page #692 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી ૬૪૫ એકમને દિવસેથી વ્યાપારમાંથી ભાગને સંબંધ અને છોડી દીધો છે. ૪૪ બીજા જેઠ પ્રથમ જે કંઈ વ્યાપારાદિ સહચારીપણે કર્યું હોય તે માંડી વાળી એક બીજાએ તે પ્રતિબંધરહિત થવું યંગ્ય છે. શ્રી છોટાલાલ આદિ સાથેના વેપારપ્રસંગમાં રહેલા બાકીને હિસાબ, તથા તમારા પ્રસંગને હીસાબ એ તરતમાં પ્રથમ માંડી વાળવો યોગ્ય છે. ત્યારપછી શ્રી રેવાશંકર તથા અમારા સહચારીપણને હીસાબ માંડી વાળી જે કંઈ રકમ આ નામ પર આવે તે શ્રી મનસુખને નામે શ્રી રેવાશંકર જમે કરવી, અને શ્રી મનસુખની ઇચ્છા તથા તમારી ઈચ્છા અને તેમની ઈચ્છા અરસ્પરસ સહચારીપણે રહેવાની હોય તો તમારે સૌએ ઈચ્છાનુસાર કરવું. એ પ્રકારે અમારી વિનંતિ છે. અત્રે શ્રીમદની કેવી નિર્લોભતા, કેવી નિઃસ્વાર્થતા, કેવી નિઃહિતા, કેવી નિષ્પરિગ્રહતા ઝળકી ઉઠે છે! શ્રીમદના લઘુ ભ્રાતા મનસુખભાઈ રવજીભાઈ આ અંગે રોમાંચિતભાવે પિતાના હૃદયઉદ્દગાર કાઢે છે-“આર્થિક લાભ–વટાવ હાથમાં આવતાં જ પોતાનું સ્વામીત્વ પિતાના એક ભાઈને સુપ્રત કરી આપવાની બુદ્ધિ થવી એ જગતુવ્યવહારના સામાન્ય ક્રમ કરતાં કાંઈક વિલક્ષણતા-વિશેષતા ગણવા છે કે નહીં તે વિચારવા અર્થે આ પત્ર અહીં સ્થિર કર્યો છે. ૪ ૪ શ્રીમદે પોતાના ભાઇના નામ પર રકમ જમે કરવા લખ્યું કે, પ્રસંગો વિચારવાથી શ્રીમદ્દ અને તેના ભાઈને પરસ્પરના સમ્બન્ધનો અને શ્રીમદની દ્રવ્ય સંબંધી વિરક્ત મનધારણાને કંઈક ખ્યાલ આવી શકવા ચગ્ય છે. શ્રીમદે ઉપરોક્ત પત્ર માણેકલાલભાઈને લખે તેના ઉત્તરમાં માણેકલાલભાઈએ જેમ ચાલ્યું આવે છે તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વત્તવાનું કારણ નથી” એવા ભાવાર્થનો પત્ર લખ્યો, અર્થાત્ “શ્રીમદે સહચારીપણાથી નિવૃત્ત ન થતાં સચારીપણું જેમ ચાલ્યું આવે છે તેમ ચાલ્યા આવવા દેવું, પરંતુ તેઓએ સહચારીનો પ્રતિબંધ ન રાખો” એમ શ્રીમદ્દને અનુરોધ કર્યો. તેમજ-શ્રીમદે આ પિતાને નિર્ણયરૂપ ઉપરોક્ત સંકેત કર્યો, તે અંગે રેવાશંકરભાઇએ તથા મનસુખભાઈએ પણ તેમ ન કરવા શ્રીમને વિજ્ઞપ્તિરૂપ અનુરોધ કર્યો જણાય છે. મનસુખભાઈ રવજીભાઈ પિતાની પાદનોંધમાં લખે છે કે –“શ્રીમદની વૃત્તિ વ્યાપારવ્યવસાયથી નિવૃત્તવાની હોઈ તેઓએ એ સમયે અર્થાત્ આ પત્ર લખાયો તે સમયે ભાગીદારીથી નિવૃત્તિ કર્યારૂપ સંકેત કરેલ. આ લેખકની સ્મરણશક્તિ યોગ્ય હોય તો શ્રી રેવાશંકરભાઈ અને આ લેખકને (શ્રીમદુના ભાઈને) શ્રીમદની વ્યાપારનિવૃત્તિને સંકેત ખેદક હોવાથી તેમજ ભાઈ માણેકલાલને આગ્રહ પણ તથા પ્રકારને હતું, એ કારણથી શ્રીમદને પિતાના સંકેતને પરિત્યાગ પડ્યો હતો. એટલે આમ સર્વના અનુરોધથી શ્રીમદ્રને તે વખતે ન છૂટકે પ્રતિબંધ વગરના સહચારીપણે–સલાહકારપણે થોડા વખત ચાલુ રહેવાનું સ્વીકારવું પડયું, અને વ્યાપારવ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થયા છતાં પ્રતિબંધ વગરને પણ નામને સંબંધ માત્ર થોડો વખત ચાલુ રહ્યો. આમ જેને અંગત લેશ પણ સ્વાર્થ ન હતો એવા પરમ કારુણ્યમૂર્તિ શ્રીમદ્દને Page #693 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર પરાર્થે વ્યાપાર નામનું પ્રારબ્ધ કર્મ ભોગવવું પડ્યું, રવજીભાઈના કુટુંબનું ઋણ ફેડવાને –કૌટુંબિક ઋણ અદા કરવાને અનિચ્છાએ વ્યવસાયમાં ઝંપલાવવું પડયું; પણ તેમાંથી જેમ બને તેમ જલદી નિવૃત્ત થવાય એ જ શ્રીમદની એક ભાવના હતી, એટલે જ વધારે ઉપાધિ હરી લઈને પણ જેમ બને તેમ ત્વરાથી આ વ્યવસાયકાર્ય પૂર્ણ કરવાની ધારણાથી તેમાંથી શીધ્ર નિવત્તવાની ભાવના તેમણે રાખી હતી, તે આપણે કેટલાક પત્રઉલ્લેખો પરથી અત્ર જોયું છે. અનિવાર્ય પ્રારબ્ધદયથી જે વ્યવહારઉપાધિ ગ્રહણ કરવી પડી હતી અને જે વ્યવહારઉપાધિપ્રતાપે પરમાર્થમાપ્રકાશના પિતાના મહાન જીવનકાર્યમાં (Life mission) અવરોધ ઊભું થયું હતું, તે વ્યવહારઉપાધિમાંથી જેમ બને તેમ શીઘ નિવૃત્તિ કરવાની શ્રીમની તીવ્ર ઈચ્છા પ્રથમથી જ હતી અને તે ઈચ્છાને જેમ બને તેમ ત્વરાથી સક્રિયપણે અમલમાં મૂકવાને શ્રીમદ્દ દઢ આત્મનિશ્ચય હતો, અને તેને અજપાજાપ તેઓ કરી રહ્યા હતા, તે પણ આગલા અનેક પ્રકરણમાં આપણે પ્રસંગોપાત્ત અવલોકયું છે. નિવૃત્તિપ્રિય શ્રીમદૂના પત્રમાં નિવૃત્તિ અંગે આવતા આ ઉલ્લેખે તે ખાસ સૂચક છે – “સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એ અપ્રતિબંધ અસંગભાવ ચિત્ત બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલે પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઈચ્છાને પ્રતિબંધ નથી. ૪ જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલે એવો નિશ્ચય બદલાત નથી, કે સર્વ સંગ મોટા આસવ છે; X x તેથી અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વ સંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્ત થાય એવી અનન્ય કારણ ગે ઈચ્છા રહે છે.” (અં. ૫૪૭). આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધને ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તે દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી, કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. (અ. ૧૮૬) આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદામ્યઅધ્યાસ નિવ તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદામ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી ગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જે કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પકાળમાં એગ કરે ઘટે છે, એમ વર્યા કરે છે.” (અં. પ૬૯) અને શ્રીમદના હદયદર્પણ સમી હાથ ધમાં આવતા આ હૃદયઉદ્ગાર તો અત્યંત અત્યંત સૂચક છે– Page #694 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી ૬૭ ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરે? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞદષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. કેમકે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધ, યુવાવસ્થાપ્રતિબંધ, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપેએ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળ દર્શન સ્વરૂપે અંતમુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તે પછી વર્ષ છ માસ કાળમાં આટલે આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયેગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપગનાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા ચગ્ય છે. હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલે બળવાન પ્રારબ્ધદય દેખાતું હોય તોપણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત.”—હાથોંધ ૧-૩૯, ૪૪. આવી નિવૃત્તિની તીવ્ર તમન્ના જેને હતી એવા શ્રીમદે અત્રે હાથોંધમાં (૧૪૧)માં જણાવ્યું છે તેમ–“માહ સુદ ૭ શનિવાર વિક્રમ સંવત ૧૫૧ ત્યારપછી દેઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. અને તેટલા કાળમાં ત્યારપછી જીવનકાળ શી રીતે વેદ તે વિચારવાનું બનશે,' એ દઢ સંકલ્પ કર્યો છે, અર્થાત્ ૧લ્પરના અષાઢ માસ પૂર્વે–પર્યુષણ પર્વ પૂર્વે વ્યાપાર-વ્યવસાયમાંથી સર્વથા નિવૃત્ત થઈ જવું એ દૃઢ નિર્ધારરૂપ પિતાને આત્મસંકલ્પ અત્રે કર્યો હોય એમ સ્પષ્ટ જણાય છે. અને આની પુષ્ટિમાં આપણે ઉપરમાં જોયું તેમ ૧૯૫૨ના દ્વિતીય જેઠ સુદ ૧થી તો તેઓએ ભાગીદારીમાંથી છૂટા થઈ–નિવૃત્ત થઈ બધો વહીવટ ને અર્થસંપત્તિ મનસુખભાઈના નામે કરી દઈ તે સંકલ્પને અમલ પણ કરી દીધો છે;–જે કે રેવાશંકરભાઈ–મનસુખભાઈ આદિના ઘણું ઘણા અનુરોધથી ન છૂટકે થોડા વખત માટે શ્રીમદને સહચારીપણાના કઈ પણ પ્રતિબંધ વિના સહચારીપણે ચાલુ રહેવાનું સ્વીકારવું પડયું છે અને લગભગ નિવૃત્ત થયા છતાં પરેચ્છાથી બે-ત્રણ વર્ષ નામને ઉપરછલે બાહ્ય સંબંધ રાખે પડ્યો છે. અને આમ વ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થવાનું બન્યું, એટલે જ આપણે જોઈ શકીએ છીએ કે ૧૫રના મધ્યભાગ પછી નિવૃત્તિપ્રિય શ્રીમદ્દ નિવૃત્તિને વિશેષ લાભ લઈ અને દઈ રહ્યા છે. કવચિત્ થેડેવખત સારસંભાળ અર્થે અને લઘુભ્રાતા દિને માર્ગદર્શન અર્થે વચ્ચે થોડો વખત મુંબઈ જવાનું થતું, પણ મુખ્યત્વે નિવૃત્તિક્ષેત્રોમાં નિવૃત્તિ જ લેતા રહી શ્રીમદ્ આત્મગસાધના અને આત્મધ્યાનમાં જ નિમગ્ન રહેતા. ૧૫રના શ્રાવણ માસથી લગભગ સાડા આઠ માસ થીમને નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરવાનું શક્ય બન્યું તે આ વ્યવસાયનિવૃત્તિને લઈને જ; અને ત્યાર પછી ૧૯૫૩૧૫૪માં ઈડરગિરિ પર તથા ઉત્તરસંડાના વનમાં, અને ૧૯૫૫માં ઈડરના પહાડોમાં Page #695 -------------------------------------------------------------------------- ________________ १४८ અધ્યાત્મ રાજચંદ્ર નિવૃત્તિક્ષેત્રસ્થિતિ કરવાનું શક્ય બન્યું તે પણ આ વ્યવસાયનિવૃત્તિને લઈને જ. ગુજરાતના જંગલમાં-ઉત્તરસંડા યાદિ વનક્ષેત્રમાં સ્થિતિ કરતા શ્રીમદે જે અદ્ભુત આત્મગસાધના કરી, ઈડરના પુરાણપ્રસિદ્ધ પહાડોમાં જે શુદ્ધ આત્મધ્યાન કર્યું તેનું આપણે અલગ પ્રકરણમાં દર્શન કરશું. ખરેખર! આ સર્વ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને પણ શ્રીમદૂની ઈચ્છા જેમ બને તેમ જલ્દી સર્વ ગૃહવ્યવહારથી નિવૃત્ત થઈ સર્વસંગપરિત્યાગ પ્રત્યે જ જવાની હતી–જગતકલ્યાણાર્થે મહાભિનિષ્ક્રમણ કરવાની જ હતી,-એ એમના પત્ર પરથી સુપ્રતીત થાય છે. ૧૯૫૦-૫૧ની સાલ પછીના પત્રોમાં તે એમની દ્રવ્ય-ભાવ સંયમ અંગેની ભાવના ઓર જેરારથી વધતી જ ગઈ હતી, તે એમના પત્રોમાં વારંવાર આવતા સંયમ સંબંધી ઉલ્લેખ પરથી સ્વયં જણાઈ આવે છે, અને તેમાં ગુંજતા સંયમના ધ્વનિ પરથી એમની સર્વસંગત્યાગની તમન્ના એકદમ ઊડીને આંખે વળગે છે. “વિષમ સંસારરૂપ બંધનને છેદીને, જે પુરુષે ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. (અં. ૫૪૦) શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગને વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. (અં. ૫૮૮) સૂમ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષ તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થ ને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે.” (અં. ૮) આમ પરમત્યાગી પરમ પુરુષો પ્રત્યેના શ્રીમદના પરમ ભાવપૂર્ણ નમસ્કાર શ્રીમદની તે પરમત્યાગમાર્ગ પ્રત્યેની પરમ અનુમોદનાયુક્ત પરમ પ્રીતિ પ્રકાશે છે, કે અને તેઓ પોતે પણ તે સર્વસંગત્યાગ કેવો ઈચ્છી રહ્યા છે તે આ તેમના અનુભવ– ઉદ્ગાર પોકારે છે– જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધ પણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તાવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે, જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે. અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તે ઉદય પણ જેટલો બને તેટલે સમપરિણામે વેદ્યો છે, જો કે તે વેદનાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તો સારું એમ સૂક્યાં કર્યું છે. (અં. પ૬૦) સર્વ દુઃખનું મૂળ સંગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરેએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે. જે સંગ બે પ્રકારે મુખ્યપણે કહ્યું છે : અંતસંબંધીય અને બાહ્યસંબંધીય. અંતસંગને વિચાર થવાને આત્માને બાહ્ય સંગને અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે.” (નં. ૬૫૯). અને “અપૂર્વ અવસર એ ક્યારે આવશે?' એ અમર પંક્તિથી ગૂંજતું Page #696 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી ૬૪૯ શ્રીમદનું અમર કાવ્ય તે શ્રીમદુની “ કયારે થઈશું બાહ્યાંતર નિગ્રથ જો ની તમન્ના કેવી છે તે બુલંદ નાદથી પોકારી રહ્યું છે, તેનું સવિસ્તર દર્શન આપણે અપૂર્વ અવસર અંગેના પ્રકરણ (૬૭)માં કર્યું જ છે. આવા સર્વસંગપરિત્યાગરૂપ અપૂર્વ અવસરને ઝંખતા શ્રીમદે ત્યાગીઓની અને ત્યાગના ઉત્કૃષ્ટપણાની મુક્તકંઠે પ્રશંસા કરી છે કે –“મેટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્ય દશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, અષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે. (સં. ૬૬૪) ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચકવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધદ વાસ થયે તે પણ અમૂછિત પણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યા છે; અને ત્યાગને લક્ષ રાખ્યો છે. (સં. ૬૬૬) મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્ર, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિને હેતુ છે, એવા સંસારને છેડીને ચાલ્યા જતા હતા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે, અને સર્વ જીવોને તે ઉપાય ઉપદે છે. (અં. ૬૬૭).” અને અસિધારાવ્રત જેવા–કાળફૂટ વિષ જેવા વિષમ સંયમને જેણે અવિષમ ભાવથી આરાધ્ય છે એવા ઋષભદેવાદિ પરમ સંયમી પુરુષોને અને સંયમને શ્રીમદ ઉલ્લાસિત ભક્તિભાવે આ પૂર્ણ ભાવપૂર્ણ નમસ્કાર કરે છે–પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું છે એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુંઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. (સં. ૮૦૮). પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર.” (અં. ૯૩૪). આમ સંયમીને અને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર કરતા શ્રીમદ્દ સંયમી મુનિવરે પ્રત્યેને પિતાના આત્માને પરમ ઉલ્લાસભાવ યશોવિજયજીના આ અમર શબ્દ ટાંકી વ્યક્ત કરે છે– ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે; જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા. દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા; ધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવે.” અને જગતમાં બાહ્ય ત્યાગવ્યવહારની પ્રતિષ્ઠા છે એટલે આ પ્રતિષ્ઠિત વ્યવહારરૂપ બાહ્ય ત્યાગ પ્રહણ કરી હવે આપ જગતકલ્યાણાર્થે નિકળી પડો એવા આશયની મુનિ દેવકરણુજીએ શ્રીમદ્ વિજ્ઞપ્તિપૂર્ણ સાગ્રહ સૂચના કરી; તેના પ્રત્યુત્તરરૂપ પત્રમાં (અં. ૭૯૦) મથાળે—“પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વર્યા કરે છે તે સપુરુષના સમાગમનું ધ્યાન નિરંતર છે”-–એમ આત્માને સ્વરૂપમાં સંયમી રાખવારૂપ સંયમનું અને તેવા આત્મસંયમી પુરુષનું ધ્યાન પિતાને નિરંતર વતે છે એ મ-૮૨ Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ અધ્યાત્મ રાજચંદ્ર ભાવ માર્મિકપણે જણાવી શ્રીમદે જણાવ્યું પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકીર્ણ જીની જિજ્ઞાસાથી અનંતગુણવિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ઘકાળને અ૯૫૫ણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે.”—-અન્ને બાહ્યત્યાગરૂપ પ્રતિષ્ઠિત વ્યવહાર આદરવાની બા. માં શ્રીમદે માર્મિકપણે સ્પષ્ટ પ્રકાર્યું છે કે, દેવકરણુજીએ જણાવેલી ઈચ્છા કરતાં બાહ્યત્યાગ કરી નિકળી પડવાની પિતાની ઈચ્છા અનંતગણુ બળવાન છે; અને વેદ્યા વિના ટાન્ય ન ટળે એવો “અટળ” ઉદય સમતાભાવે સખેદ વેદતા રહી પિતે તે ઉદયને દીર્ઘ કાળમાંથી અલ્પકાળમાં આણવાના નિરંતર પુરુષાર્થમાં છે–સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદવાને અને સર્વ બાહ્ય સંગમાંથી નિવર્તવાને નિરંતર પુરુષાર્થ પોતે કરી જ રહ્યા છે,–કે જેથી પિતાને પરમ ઇચ્છિત સર્વસંગપરિત્યાગ જેમ બને તેમ જલદી બની શકે. સર્વસંગપરિત્યાગની અનન્ય તમન્ના ધરાવતા શ્રીમદે દેવકરણજી મુનિને આ અદ્ભુત પ્રત્યુત્તર આપ્યો હતો. તેમ જ શ્રીમદના એક અનન્ય ભક્ત શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ પણ શ્રીમદને જગજજીવોના કલ્યાણાર્થે નિકળી પડવાને–બાહ્ય પ્રતાપ-પ્રભાવ વર્તાવવાનો વિપ્તિપત્ર લખ્યો હતો, તેના ઉત્તરપત્રમાં (અં. ૮૮૨). પણ શ્રીમદે તે જ અદ્દભુત ભાવ પ્રકાશ્યો હતે– મુમુક્ષ તથા બીજા જીવોના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના-વિજ્ઞાપન દર્શાવ્યું, તે અથવા બીજાં કે કારણે કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે. હાલ તેવા પ્રવૃત્તિ સ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ છે. પ્રારબ્ધગથી જે બને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે, મહાત્માઓએ નિષ્કારણ ? પરમપદને ઉપદેશ કર્યો છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય દયામાં પણ અપ્રમત્ત રહેવાને જેના વેગને સ્વભાવ છે, તેનો આત્મસ્વભાવ સવ જીવને પરમપદને આકર્ષક હોય, તેવી નિષ્કારણ કરુણુવાળો હોય તે યથાર્થ છે.' –અત્રે નિષ્કારણકરુણરસસાગર પરમકૃપાળુ શ્રીમદે માર્મિકપણે સૂચવ્યું જણાય છે કે–પ્રારબ્ધયોગથી તવા ઉદય હશે તો જગકલ્યાણાર્થે સર્વસંગપરિત્યાગાદિ કરી અમે જે કાંઈ કરવા માગીએ છીએ તે શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક જ કરવા માગીએ છીએ,–જગતમાં મનાવા પૂજાવા આદિ કોઈ પણ કામનાથી રહિતપણે શુદ્ધ સ્વભાવનું અનુસંધાન આગળ કરીને જ નિષ્કારણ કરુણાથી કરવા માગીએ છીએ, અને તે પણ પ્રારખ્યદય પ્રમાણે થશે,-એમ અહં ત્વ–મમત્વનું સર્વથા વિલોપન કરનારા શ્રીમદે નિષ્કારણ કરુણાથી ઉપદેશમાર્ગ પ્રવર્તાવવા સર્વસંગપરિત્યાગની પિતાની આત્મધારણનું અત્ર ગભિતપણે માર્મિક સૂચન પણ કરી દીધું છે. આ જ મનસુખભાઈ પરના એક બીજા પત્રમાં (અ. ૮૫) પણ “જે જ્ઞાની પુરુષને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તો પણ તેમને સર્વસંગપરિત્યાગાદિ પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે”—એમ જણાવી શ્રીમદે પોતાની પણ તેમ કરવાની આત્મધારણ છે એમ ગર્ભિતપણે સૂચવ્યું છે. અને સર્વસંગ પરિત્યાગની આ આત્મધારણાને Page #698 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સ સંગત્યાગની તૈયારી ૬૫૧ અમલમાં મૂકવાના—તે પ્રત્યે લઇ જનારા સક્રિય પગલાં શ્રીમદે લીધા જ હતા અને લઇ જ રહ્યા હતા, તેની સાક્ષી તેમની હાથનોંધના (૧૯૪૫) આસસ ગત્યાગની પ્રતિજ્ઞા અંગેના આત્મસમ્મેાધનરૂપ હૃદયઉદ્ગાર પરથી મળે છે હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળસ`ગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાના વિશેષ અવકાશ જોવામાં આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવા આ વ્યવસાય તેને ત્યાગ ! જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એવા તું સ સંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તા સંપૂર્ણ જગત્ પ્રસંગમાં વર્તે તે પણ તને માધરૂપ ન થાય. એ પ્રકાર વતે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે, કેમકે ઋષભાદિ સ પરમ પુરુષાએ છેવટે એમ જ કર્યું છે,' અને એટલે જ સ વ્યવસાયપ્રસંગથી નિવતી સ`સગપરિત્યાગની પેાતાની ધારણાને અમલમાં મૂકવાને ઈચ્છતા શ્રીમદ્ પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે ભાગીદારીમાંથી નિવૃત્ત થઈ તથારૂપ પ્રવૃત્તિ પણ આદરી જ ચૂકવ્યા હતા; અને ૧૯૫૩ના ફા. વદ ૧૨ના દિને 'ગીન કરેલા ધન્ય રે દિવસ'ના કાવ્યમાં અને તે જ દિને લખેલી હાથનાંધમાં (૧-૩૧) જણાવ્યા પ્રમાણે ‘કાંઇક ગૃહવ્યવહાર શાંત કરી, પરિમહાદિ કાય થી નિવૃત્ત થવું',—એવા દૃઢ સંકલ્પ કરી જ ચૂકા હતા; તદનુસાર શ્રીમદ્દ ગૃહવ્યવહારથી નિવૃત્ત થતા જઈ પરિગ્રહાર્ત્તિ પ્રપ’ચથી નિવૃત્ત થતા ગયા હતા, અને ૧૯૫૪ના જ્યેષ્ઠ માસમાં લખેલા એક પત્રમાં (અ. ૮૩૨) શ્રીમદે પેાતાની અંતરેચ્છા દર્શાવી છે તેમ— પરમ ધ રૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવા પરિઅહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પિરમને શું કરવે છે? કશું પ્રયેાજન નથી.’-એવા પેાતાના દૃઢ આત્મસંકલ્પને અનુસરી શ્રીમદ્ પરિગ્રહથી સર્વથા વિરામ પામ્યા હતા, નિષ્પરિગ્રહ એટલે સુધી થયા હતા કે એક પાઈ કે ટિકીટ સુદ્ધાં પણ પેાતાની પાસે રાખતા નહિં, અર્થાત્ આ આત્મસ'કલ્પ પ્રમાણે બાહ્ય વ્યવસાયના રહ્યા સહ્યા તાંતણા પણ છૂટવા લાગ્યા હતા અને ૧૯૫૫ના અંતે લગભગ તેા છેલ્લા તાંતણા પણ છૂટી જઈ શ્રીમદ્ સ' પરિગ્રહપ્રપંચથી—સ વ્યવસાયથી-સવ ગૃહવ્યવહારાદિથી સર્વથા નિવૃત્ત થઈ ગયા હતા; પ્રજ્ઞાચ વ્રત-નિષ્પરિગ્રહવ્રત ધારણ કરી કાંચન–કામિનીના ત્યાગી તે થઇ ચૂકચા હતા અને સવ`સંગપરિત્યાગની તૈયારીમાં જ હતા, ઘણા વર્ષોથી ઈચ્છેલી જગકલ્યાણુરૂપ જીવનધારા ફળીભૂત થવાની અણી પર હતી અને માતાજી દેવમાં અનુજ્ઞા આપે એટલી જ વાર હતી; ત્યાં ૧૯૫૬માં જગના દુર્ભાગ્યે રાગનું આક્રમણ આવી પડયુ' ને શ્રીમદ્દ દેહ વ્યાધિગ્રસ્ત થા, એટલે માતાજીએ આરોગ્ય અવસ્થા પ્રાપ્ત થયે અનુજ્ઞા આપવાનું જણાવ્યું. Page #699 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંચાણુમુ દ્રવ્યાનુયાગાદિ સંબંધી મહાપ્રબંધ રચના શ્રીમદ્ સ. ૧૯૫૩ની સાલમાં અને તે પછી જ્યારે વ્યવહારનિવૃત્તિને લઈ વિશેષ નિવૃત્તિ પ્રાપ્ત કરી શકયા હતા, ત્યારે તેમણે કેટલાક મહાપ્રબધાની રચના કરવાના પ્રારંભ કરેલા જણાય છે; પણ તે પ્રધા પ્રારંભમાત્ર જ રચાયા છે, પૂ થયા નથી—અપૂર્ણ જ રહ્યા છે. જો પુ` રચાયા હૈાત તે દ્રવ્યાનુયાગના જિજ્ઞાસુઓને અને મેાક્ષમાના પિપાસુઓને પરમ ઉપકારભૂત થાય એવા મહાપ્રધાની પ્રાપ્તિ થાત; છતાં તે તે પ્રધાના જે થાડાઘણા પ્રારંભમાત્ર રચાયેા વા લખાયા છે, તે પણ સંક્ષેપ સૂત્રાત્મક શૈલીથી લખાયેલે હોઈ મહાગ્રંથા ગભીર છે, એટલે તે પણ તજિજ્ઞાસુઓને અને મેાક્ષપિપાસુઓને અપૂર્વ મા દર્શન કરાવવાને પરિપૂર્ણ સમર્થ છે. તે પ્રત્યે અત્રે આ પ્રકરણમાં અંગુલિનિર્દેશ કરશુ. આ મહાપ્રબંધામાં મુખ્ય-(૧) આનંદધનચાવીશી અંતર્ગત ઋષભજિન સ્તવન વિવેચન (અ. ૭૫૩). (૨) દુ:ખનિવૃત્તિઉપાયરૂપ વીતરાગમાગ (અં. ૭૫૫). (૩) મેાક્ષસિદ્ધાંત (અ. ૭પ૭). (૪) પંચાસ્તિકાય (અ. ૭૬૬). (૫) વ્યાખ્યાનસાર ૧–૨ (અ. ૯૧૮,૯૧૯) એ સ્વયં મહાપ્રબંધરૂપ મહાન્ રચના છે. આ ઉપરાંત દ્રવ્યાનુયાગની સૂક્ષ્મ વિચારણારૂપ કેટલાક નાના પ્રબંધા પણ છે: જૈનમાગ વિવેક (અ. ૭૫૬), દ્રવ્યપ્રકાશ (અ. ૭૫૮), દુ:ખમીમાંસા (અ. ૭૫૯), જીવ-ક વિચાર (અ. ૭૬૦), દ્રવ્ય-ભાવ આસ્રવાદિ તત્ત્વવિચાર (અ. ૭૬૧), મેાક્ષમા (અ. ૭૬૨, ૭૬૩, ૭૬૪, ૭૬૫). આ નાના પ્રમધામાં પણ દ્રવ્યાનુયેાગના એક્કા (ace) શ્રીમદ્નની દ્રવ્યાનુયાગની તેવી જ સૂક્ષ્મતમ મીમાંસા દશ્ય થાય છે. તેનું અત્ર વિસ્તારભયથી વિશેષ વિવરણુ નહિં કરતાં સામાન્ય સૂચન કરી હાથનોંધમાં (૧૯૮૨) આવતી જૈનમાર્ગ એ શીર્ષક નોંધ પ્રત્યે લક્ષ દોરીએ છીએ. અત્રે જૈનમા` અ ંગેના વિવિધ વિષયોની સૂચિ છે તે શ્રીમની દ્રવ્યાનુયોગ સંબંધી કેાઈ સંકલનાબદ્ધ મહાપ્રબંધની રચનાની ધારણા સૂચવે છે. તેમજ— હાથનાંધ ૧-૫૧-૫૨-૫૩-૮૩, ૨-૪, ૩-૬ એ આદિ અંકોમાં પણ દ્રવ્યાનુયેાગમેાક્ષમાગ આદિની સૂક્ષ્મ વિચારણા છે. આ સવ સૂચવે છે કે શ્રીમદ્ પરમ ગંભીર દ્રવ્યાનુયાગના ગહન વિષયની અને મહાન્ મેાક્ષમાગ વિષયની ઊંડી તલસ્પશી સૂક્ષ્મતમ મીમાંસા કરી રહ્યા છે, અને આવી સૂમતમ તત્ત્વમીમાંસાના ફલપરિપાકરૂપે જ તેમના સ્વશ્રીહસ્તે આ મહા મેાક્ષમા પ્રદર્શક પરમ ગંભીર મહાપ્રધાને મોંગલ પ્રારંભ થવા પામેલ છે. દ્રવ્યાનુયાગના પરમ રહસ્યભૂત આ મહાપ્રબધામાં દ્રવ્યાનુયેાગના પરમફલરૂપ સાક્ષાત્ શુદ્ધ સમયસારદશાને પામેલા પરમ પ્રજ્ઞાપારમિત શ્રીમા પરમ પ્રજ્ઞાતિશયના ચમત્કારી સત્ર ઝળહળે છે, મેાક્ષમાના નિર્દેલ શુદ્ધ એપ Page #700 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગાદિ સંબંધી મહાપ્રબંધ રથના ૬પ૩ અક્ષરે અક્ષરે નિઝરે છે, આત્મા અને આત્માની શુદ્ધ અલૌકિક દષ્ટિ પદે પદે ચમકે છે. આટલે સામાન્ય નિર્દેશ કરી અત્રે પ્રથમ નિર્દિષ્ટ પંચ મહાપ્રબધે પ્રત્યે કેટલાક ઊડતા દષ્ટિપાત કરીએ. ૧. આનંદઘન વીશી અંતર્ગત ર૦ષભજિન સ્તવન વિવેચન આનંદઘનચોવીશી અંતર્ગત પ્રથમ શ્રી રાષભજિન સ્તવનનું પરમ અદૂભુત તલસ્પર્શી વિવેચન જે શ્રીમદે કર્યું છે, તે તેમની પરમ અદ્દભુત અલૌકિક અનન્ય વ્યાખ્યાતા તરિકેની અસાધારણ અનન્ય શક્તિ પ્રકાશે છે. શ્રીમદુની ધારણા આનંદઘનચોવીશીનું વિવેચન કરવાની હશે એમ જણાય છે, પણ તેમણે માત્ર પ્રથમ ઋષભજિન સ્તવનનું અને દ્વિતીય અજિતજિનસ્તવનની બે કડીનું જ વિવેચન કર્યું છે, તે પણ પરમ વિશદ વિવેચનને આદર્શ નમૂને (Ideal model) પૂરો પાડે છે અને વિવેચન કેવું હોવું જોઈએ એની દિશા દર્શાવે છે. શ્રીમદ્દના શ્રીહસ્તે જે આ વિવેચન પૂરું થવા પામ્યું હતું તે આધ્યાત્મિક સાહિત્યમાં એક અનન્ય અસાધારણ મહાકૃતિની જગતને ભેટ મળત; તથાપિ તેમણે જે પ્રથમ સ્તવનનું આદશ વિવેચન કર્યું છે, તે પણ હજાર ગ્રંથ જેટલા મહાન આશયવાળું છે, તેમણે જે આ વિવેચન કર્યું છે, તે સર્વ સ્તવનના આશયમાં વ્યાપક બને એવા અદ્ભુત સામર્થ્યવાળું છે; અરે ! આ ચોવીશીમાં મંગલ પ્રવેશ કરાવનારી પ્રવેશક પ્રસ્તાવના જે તેમણે આલેખી છે, તે તે લાખો ચોવીશીઓમાં મહામંગલ પ્રવેશ કરાવનારી મહાનું પ્રસ્તાવના બની ગઈ છે. વીતરાગભક્તિને મહાન પરમાર્થ આશય પ્રકાશનારી આ મંગલમયી પ્રસ્તાવનામાં ભક્તિમાર્ગનું મહાત્ પરમાર્થ પ્રયોજન સ્પષ્ટ કરતું અપૂર્વ અનન્ય રહસ્ય પ્રકાશમાં શ્રીમદ્ આ પરમ અમૃત વચને પ્રકાશે છે– જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપે પ્રગટયું નથી, ત્યાંસુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સોગસિદ્ધ છે. ૪ ૪ એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. xx ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાથદષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. ૪૪ તેમજ શ્રી દેવચંદ્રસ્વામીશ્રીએ વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે જિનપૂજા રે તે નિજપૂજના.” જો યથાર્થ મૂળદષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.? Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ અધ્યાત્મ રાજચંદ્ર આવા પ્રબલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે, પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહજત્મસ્વરૂપી અહંત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. પણ ઉપાદાનના નામે માત્ર એકલા નિરાલંબન અધ્યાત્મસ્વરૂપચિંતનમાં વ્યામોહ, શુષ્કતા, સ્વેચ્છાચારિપણું ઉન્મત્તપ્રતાપદશા આદિ અનેક દેષરૂપ ભયસ્થાને રહેલા છે, પણ ભગવદ્ભકિતના આલંબનથી તેવા કેઈ પણ દેષની સંભાવના નથી હોતી, ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉકત દેષરૂપ પતન સ્થાન (Pitfalls) નથી હોતા, અને ભક્તિપ્રધાનપણે વર્તતાં આત્મા અનુક્રમે ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાને સ્પર્શતે સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરોહણ કરતો જાય છે. એ જ વસ્તુ દર્શાવતા આ ટકેલ્કીર્ણ અમર વચને શ્રીમદે આ પ્રસ્તાવનાના અંતે પ્રકાશ્યા છે,–જે સર્વકાળના સર્વ મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક દીવાદાંડી સમા અમર વચન પ્રત્યેક અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓ હૃદયમાં કેતરી રાખવા યોગ્ય છે— વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણું જવાને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા છાયારિપણું ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધાનાલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, છાયાચિપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આમદશાબળ થવાથી સ્વાભાવિક અયાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણેને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષ ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે જુગુસિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે, જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે. આવી પરમ અદ્દભુત આશય ગંભીર પ્રસ્તાવના આલેખી શ્રીમદે આ પ્રથમ સ્તવનનું જે પરમ પરમાર્થગંભીર અદ્દભુત વિવેચન આલેખ્યું છે, તે તો “આશય આનંદઘન તણે અતિ ગંભીર ઉદાર એ પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે સાગર જેવા પરમ ગંભીર આશયવાળા આનંદઘનજીના વચનને એવો પરમાર્થ પ્રકાશે છે, કે તેને આશય વળી સાગરના સાગર જેવો (Ocean of oceans) સાગરવરગંભીર છે; અને એટલે જ સુજ્ઞ વિચક્ષણ જનો તેના અક્ષરે અક્ષરે આક્રીન પોકારે છે કે–અહો રાજચંદ્ર! તમે તે આનંદઘનના હદયમાં જાણે પ્રવેશ કર્યો હોય ને તેને વીંધીને તેથી પણ આગળ ચાલ્યા ગયા હે એ આ અદ્દભુત આશય પ્રકાશી-શુદ્ધ ભક્તિમાર્ગને આ અનન્ય ઉદ્યત કરી જગત પર અપાર ઉપકાર કરી ગયા છે; અને આનંદઘનવચનનું આવું પરમ ગૌરવ કરી આ આનંદઘનકૃતિ સાથે જોડાયેલ તમારા નામને જગમાં આ અમર કીર્તિસ્થંભ રોપી ગયા છે ! ૨. દુઃખનિવૃત્તિઉપાયરૂપ વીતરાગમાર્ગ દુખનિવૃત્તિઉપાયરૂપ વીતરાગમાર્ગનું દર્શન કરાવતા આ મહાન પ્રબંધની (અં. ૭૫૫) પ્રસ્તાવનામાત્ર જ શ્રીમદે આલેખી છે; અને તેના પ્રારંભમાં જ–શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખેએ આકુળવ્યાકુલ જીવેને તે દુખોથી છૂટવાની Page #702 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગાદિ સંબંધી મહાપ્રબંધ રથના ૬૫૫ બહુ પ્રકારે ઈચ્છા છતાં તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ?—એ પ્રશ્નની સૂલમતમ મીમાંસા કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે–જે વિચારવાને દુઃખનું યથાર્થ મૂળકારણ વિચારવા ઊઠયા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણું યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લેકે તેને અનુસરવા પણ લાગ્યા. જગમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે.” આમ સામાન્યપણે કથન કરી શ્રીમદ્ આ દુઃખનિવૃત્તિને જે યથાર્થ ઉપાય સમ્યગદર્શનાદિ વીતરાગે એ દર્શાવ્યો છે, તેનું સૂક્ષ્મતમ તલસ્પર્શી વિચારણા પ્રકાશનું આવું સમ્યગદર્શન કરાવે છે અને તેમાં કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનનું મુખ્ય પણું દર્શાવી આ સમ્યગદર્શનાદિની આવી અદૂભુત સંકલના સમજાવે છે – જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર અથવા તે ત્રણેનું એક નામ સમ્યક્મક્ષ સમ્યાન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રમાં સમ્યક્રદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જે કે સમ્યજ્ઞાનથી જ સમ્યદર્શનનું પણ ઓળખાણ થાય છે, તોપણ સમ્યદર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુ:ખના હેતુરૂપે હેવાથી સમ્યક્રશનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યદર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્મચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે; અને ક્રમે કરીને સમ્યક્ઝારિત્રની પ્રાપ્તિ થવાને વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને કર્મ કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે, અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વકર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યદર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યસ્વભાવને પામે છે એ સફદર્શનને પરમ ઉપકાર છે, તેમ સમ્યદર્શન કેમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સચ્ચકચારિત્રને પ્રાપ્ત થાય તેને અથે સમ્યજ્ઞાનના બળની તેને ખરેખરી અવશ્યકતા છે. તે સમ્યકજ્ઞાનપ્રાપ્તિને ઉપાય વીતરાગકૃત અને તે શ્રુતતોપદેષ્ટા મહાત્મા છે.” આમ સમ્યગદર્શનાદિ ઉપાયની સંકલનાબદ્ધ મીમાંસા કરી આ સર્વનાં મૂળ આધારભૂત કૃતતોપદેષ્ટા-વીતરાગધ્રુતના તત્ત્વ–પરમાર્થ રહસ્યને ઉપદેશનારા મહાત્માના યુગની અતિશય કઠિનતા–પરમ દુર્લભતા દર્શાવી છે કે – તરવા મurt તથારૂપ તેવા પ્રકારની આત્મદશાવાળા શ્રમણ મહાત્માઓને વેગ આવા “દુખ મુખ્ય દુઃષમ કાળમાં બહુ બહુ દુર્લભ છે, અને કવચિત્ તેવો ચગ બની જાય તે “શુદ્ધ વૃત્તિમાન” ખરા મુમુક્ષુને મુહૂર્તમાત્રના સમાગમમાં પણ અપૂર્વ ગુણ પ્રાપ્ત થાય એમ છે એમ જણાવી, તેવા મહાત્મા સન્દુરુષના યોગને નિત્ય લાભ મળે તે અર્થે સર્વસંગત્યાગ ને તે ન બને તે દેશત્યાગને ઉપદેશ કરી, તે મહાત્માના અનન્ય ઉપકારને મહામહિમા ગાયો છે કે –“તે મહાત્મા પુરુષના ગુણાતિશયપણાથી, સમ્યક Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ અધ્યાત્મ રાજચંદ્ર ચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે.' તેવા તથારૂપ આત્મદશાસ'પન્ન નિગ્રંથ શ્રમણુ મહાત્માના ચેાગે કે વિયેાગે ‘અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગશાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. x x વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગજીત પરમેાપકારી છે, અને તે જ અર્થ થઈને મહત્પુરુષાએ એક શ્લેાકથી માંડી દ્વાદશાંગપયત રચના કરી છે.' એમ અનન્ય ભાવથી મહાગીતાથશિરામણિ જ્ઞાનીશ્વર શ્રીમદે વીતરાગશ્રુતના પરમ ઉપકાર મુક્તકંઠે સંગીત કર્યાં છે; અને ‘તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સજ્ઞ વીતરાગ છે, કે જેના સ્વરૂપનું મહાત્મા પુરુષા નિરંતર ધ્યાન કરે છે, અને તે પદની પ્રાપ્તિમાં જ સ`સ્વ સમાયલું છે એમ પ્રતીતિથી અનુભવે છે,’—એમ સજ્ઞ વીતરાગની મુક્તક ંઠે સ્તુતિ કરી, તે દ્વાદશાંગની રચનાના સામાન્ય નામનિર્દેશ કર્યાં છે, અને તેની વત્તમાન સ્થિતિ દર્શાવતાં ઉપસ’હાર કર્યાં છે કે—કાળદોષથી ઘણાં સ્થળે તેમાંથી વિસર્જન થઈ ગયાં અને માત્ર અલ્પ સ્થળે રહ્યાં. અલ્પ સ્થળેા રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતામ્બર આચાર્ચી કહે છે. દિગમ્બરશ તેમાં અનુમત નહીં થતાં એમ કહે છે કે—(અત્ર વિગત ભરી નથી). તે ખન્નેના વિવાદ્યના અંત લાવતા હેાય એમ અવિભક્ત એક અખડ વીતરાગ શાસનની પ્રતિષ્ઠાપનાના મહામનેારથ સેવનારા આ આ દ્રષ્ટા મહાત્મા શ્રીમદ્ આ પ્રસ્તાવનાના અંતે ઉદ્ઘાષણા કરે છે કે—વિસંવાદ કે મતાગ્રહની દૃષ્ટિએ તેમાં બન્ને કેવળ ભિન્ન ભિન્ન માની પેઠે જોવામાં આવે છે. દીર્ઘદૃષ્ટિએ જોતાં તેનાં જુદાં જ કારણેા જોવામાં આવે છે. ગમે તેમ હા, પણ આ પ્રમાણે બન્ને બહુ નજીકમાં આવી જાય છે ઃ xx વિવાદનાં ઘણાં સ્થળેા તા અપ્રયાજન જેવાં છે; પ્રત્યેાજન જેવાં છે તે પણ પરાક્ષ છે.’ અને આની ભવ્ય પૂર્ણાહુતિમાં સદુઃખના ક્ષય કરનારા એક પરમ સપાયરૂપ આ વીતરાગદનની મુક્તકૐ પ્રસ્તુતિ કરતાં આ પરમ વીતરાગદર્શનપ્રભાવક શ્રીમદ્ આ અમર વચના પ્રકાશે છે—સવ જીવને હિતકારી, સવ દુઃખનાં ક્ષયના એક આત્યંતિક ઉપાય, પરમ સત્તુપાયરૂપ વીતરાગદશન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે.’ ઇ. આમ દુઃખનિવૃત્તિઉપાયરૂપ પરમ વીતરાગમાનું દર્શન કરાવતા આ મહાપ્રભુ ધની પ્રસ્તાવનામાત્ર જ (અને તે પણ વચ્ચે કેટલાંક સ્થળે અપૂર્ણ)—આલેખી છે, તે સૂચવે છે કે શ્રીમદ્ એક મહાન્ પ્રબંધની રચનામાં પ્રવૃત્ત છે, પણ તે ગ્રંથ લખાવા પામ્યા નથી; તથાપિ આ જે પરમ પરમાથ આશયગંભીર પ્રસ્તાવના આલેખી છે, તે પણ દુઃખનિવૃત્તિઉપાયરૂપ અનન્ય વીતરાગમાની દિશાનું દČન કરાવવાને પર્યાપ્ત છે. ૩. માક્ષસિદ્ધાંત મેાક્ષસિદ્ધાંત શીષ ક મહાપ્રબંધની (અ. ૭૫૭) રચનાના પ્રારંભ પણ ગંભીરતાથી કરતાં શ્રીમદ્ શાસ્રકારની શૈલી પ્રમાણે થઆદિમાં જ મંગલ–પ્રતિજ્ઞાપ્રયાજન–અભિધેયઆદિ પ્રકાશે છે—ૐ નમઃ સિદ્ધેભ્યઃ. અન ંત અવ્યાબાધ સુખમય પરમ Page #704 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગાદિ સંબંધી મહાપ્રબંધ રચના ૬૫૭ પદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વ નિરૂપણ કરેલો સિદ્ધાંત તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું.”—અત્રે અનંત અવ્યાબાધ સુખમય પરમ પદ તેની પ્રાપ્તિને અર્થે–એ શબ્દોથી પ્રજન પ્રકાશ્ય છે, ભગવાન સર્વ નિરુપણ કરેલએ પરથી પૂર્વાપર સંબંધ બતાવી સર્વજ્ઞપ્રણતતાથી આ ગ્રંથની પરમ પ્રમાણુતા પ્રકાશી છે, માક્ષસિદ્ધાંત એ પદથી ત્રણે કાળમાં ન ચળે એ પરમ નિશ્ચયરૂપ મોક્ષને સિદ્ધાંત અત્રે કથવાને છે એમ આ ગ્રંથને અભિધેય વિષય અકા છે તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું, એ વાક્યથી તે પરમ ઉપકારી સર્વજ્ઞ ભગવાનને પરમ ઉપકાર ચિંતવી તેને નમસ્કારરૂપ મંગલ કર્યું છે. આમ શાસ્ત્રકારની શિલી પ્રમાણે અત્ર મંગલ-પ્રતિજ્ઞાદિ કર્યા છે તે પરથી સહજ સૂચન થાય છે કે શ્રીમદે મેક્ષસિદ્ધાંત સંબંધી આ કેઈ મહાન શાસ્ત્રપ્રબંધ રચવાને ગંભીર પ્રારંભ કર્યો છે. આ પરમ મંગલ પ્રારંભ કરી મંગલમૂત્તિ શ્રીમદે અત્રે પરમ મંગલરૂપે પંચપરમેષ્ઠિનું પરમ તવસ્વરૂપ પ્રકાશતા ભક્તિપૂર્ણ શબ્દમાં પરમ મંગલરૂપ પંચ પરમેષ્ઠિ ભગવાનને નમસ્કાર કર્યો છે. “અને શ્રીષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભારતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું. શ્રીમાન વર્ધમાનજિન વત્તમાનકાળના ચરમ તીર્થંકર દેવની શિક્ષાથી હાલ મેક્ષમાર્ગનું અસ્તિત્વ વતે છે. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષે વારંવાર આશ્ચર્યમય દેખે છે.—એ પરમ ભવ્ય પરમ અદ્ભુત ભક્તિપૂર્ણ શબ્દોમાં તીર્થંકરના પરમ ઉપકારને વારંવાર સંભાર્યો છે. આ મહાન પ્રબંધ રચનાને કે પરમ ભવ્ય (Grand) પ્રારંભ કરી અનન્ય વીતરાગભકત વીતરાગ શ્રીમદે સર્વ વીતરાગભક્તોના મસ્તકને ભક્તિનમ્રપણે ડોલાવે એવા કેવા અદૂભુત ભાવનમસ્કાર કર્યો છે ! આવા વીતરાગ નિગ્રંથ ભગવાનના મહાન માર્ગની વર્તમાનમાં શી સ્થિતિ છે તેનું આર્ષદષ્ટા શ્રીમદ્ સર્વગ્રાહી સર્વ કષ વિહંગાવલોકન કરે છે—કાળના દોષથી અપાર શ્રતસાગરને ઘણે ભાગ વિસર્જન થતો ગયે અને બિંદુમાત્ર અથવા અ૯૫માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. ઘણું સ્થળે વિસર્જન થવાથી, ઘણુ સ્થળોમાં સ્થળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રતને પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યને આ ક્ષેત્રે પ્રાપ્ત થતું નથી. ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાને હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અ૯પતા થઈ.” આમ વર્તમાન સ્થિતિ છતાં હજુ નિરાશાનું કેઈ કારણ નથી પણ પરમ હર્ષનું કારણ છે એમ આર્યજનને ઉત્સાહ પ્રેરતા આ પરમ મોક્ષમાર્ગ પ્રભાવક પુરુષ ભવ્ય ઉદ્દબોધન કરે છે–શ્રત અ૯૫ રહ્યા છતાં, મતમતાંતર ઘણું છતાં, સમાધાનનાં કેટલાંક સાધને પરોક્ષ છતાં. મહાત્માપુરુષોનું કવચિત્વ છતાં, હે આર્યજન! સમ્યક્દર્શન, શ્રુતનું રહસ્ય એ પરમ પદને પંથ આત્માનુભવના હેતુ, સમ્યક્ ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે.” એમ પરમ ઉત્સાહ પ્રેરી, વર્તમાનકાળ દુઃષમ છતાં મોક્ષમાર્ગને ઉચ્છેદ નથી એમ આ પરમ પુરુષ ડિડિમનાદથી ઉદ્ઘેષણ કરે છે – અ-૮૩ Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ અધ્યાત્મ રાજચંદ્ર વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુખે કરીને–ઘણું અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હેવાથી,–મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગને વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી. પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમજ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું સૂત્ર અને બીજાં પ્રાચીન આચાર્યે તદનુસાર રચેલાં ઘણાં શાસ્ત્ર વિદ્યમાન છે. સુવિહિત પુરુષએ તે હિતકારી મતિથી જ રચ્યાં છે.” આમ મહાન પરમ સુવિહિત પુરુષોનું પ્રમાણપણું જેના હૃદયે વસ્યું છે એવા સુવિહિતશેખર આ પરમ પુરુષ શ્રીમદ્દ આવું સામાન્ય કથન કરી, મતાંતર નિરાકરણ કરતાં ઉદ્દઘોષે છે–દિગબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદષ્ટિથી તેમાં મેટે અંતર જોવામાં આવે છે. તત્ત્વદષ્ટિથી તે વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તે ભેદ નથી; માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષ સભ્યદૃષ્ટિથી જુએ છે અને જેમ તત્તપ્રતીતિ અંતરાય છે થાય તેમ પ્રવર્તે છે.” એમ એક પરમ શાસનહિતચિંતક સાચી શાસનદાઝથી આપે એવી સમાજને સાચી હિતશિક્ષા આપી જેનાંતર્ગત મતભેદોથી જેનું હૃદય અત્યંત દ્રવી ઊઠયું છે એવા યથાર્થનામા પરમ કૃપાળુ શ્રીમદ્, અરો છેવટે પ્રવર્તી રહેલા તુચ્છ મતભેદો પ્રત્યે તીવ્ર ખેદ દર્શાવી તેનો તિરસ્કાર કરતાં આશ્ચર્ય વ્યક્ત કરે છે–એક તૂમડા જેવી, દોરા જેવી અ૫માં અલભ્ય વસ્તુના પ્રહણત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢે છે, અને તીર્થને ભેદ કરે છે, એવા મહામહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિપૂજા નામનું આશ્ચર્ય લાગે છે.” ઈત્યાદિ. ૪. પંચાસ્તિકાય ભાષાંતર આવા અનેક મહાપ્રબંધ રચવાની–મહાગ્રંથ ગૂંથવાની જેની મહાન ધારણા હતી અને જે આવા સેંકડો પ્રબંધો રચવાને–સર્જવાને પરિપૂર્ણ પરમ સમર્થ હતા, એવા શ્રીમદ્દ જેવી પરમાત્તમ કક્ષાના પુરુષે પંચાસ્તિકાય ભાષાંતર–આ મહાપ્રબંધની રચના પણ કરી છે,–આ સળંગ સંકલનાબદ્ધ મહાપ્રબંધ સંપૂર્ણ લભ્ય છે. શ્રીમદ્દ જેવો દ્રવ્યાનુગને અનન્ય પરિજ્ઞાતા અને પરિવ્યાખ્યાતા પરમ સમર્થ પુરુષ, શ્રી કુંદકુંદાચાર્ય જેવા મહાન દ્રવ્યાનુયોગના એક્કાના (Ace) આ ગ્રંથનું ભાષાંતર કરવા બેસે, તે શ્રીમદનો આ મહાન્ આચાર્ય અને તેમના મહાન ગ્રંથ પ્રત્યેને પરમ પ્રેમ પ્રકાશે છે; એટલું જ નહિં, પણ પિતે તેવા સેંકડે અંશે સજવા પરમ સમર્થ છતાં આવું ભાષાંતર જેવું સામાન્ય કાર્ય કરે છે તે પરમ સમર્થ શ્રીમદ્દ જાણે એ ભાવ સૂચવે છે કે આ પરમ પ્રમાણ ગ્રંથનું આ એમજ છે એમ સહીરૂપ-આત્મનિશ્ચયરૂપ સમર્થન કરી અમે અત્ર આનું સહીપણું–પ્રમાણપણું માન્ય કરીએ છીએ. એમ તેમના પ્રત્યેને પરમાદરાતિશય અત્ર દાખવ્યો જણાય છે. આ ભાષાંતરમાં પણ શ્રીમદ્દની અનન્ય ચમત્કૃતિ તો એ છે કે આ ભાષાંતર છે એમ ન જાણતા હોય તેને આ ભાષાંતર જ ન લાગે! પણ મૂળ ગ્રંથ જ લાગે !—એવું અદભુત પ્રાસાદિક માધુર્યપૂર્ણ આ ભાવપૂર્ણ સર્જન છે ! દિ. Page #706 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગાદિ સંબંધી મહાપ્રબંધ રચના મૂળ કે ભાષાંતરની ખબર પણ ન પડે એવું મૂળનું ભાષાંતર તે આવુ આદશ હોય એમ આ આદર્શ નમૂને (model) રજૂ કરે છે! ભાષાનું પ્રભુત્વ, વિષયનું સ્વામિત્વ, ભાવનું પૂર્ણત્વ અને આત્મત્વનું પ્રાપ્તત્વ પરિપૂર્ણ છે એવા શ્રીમદ્દ જેવા દ્રવ્યાનુ ચોગના એક્કા (Ace)—દ્રવ્યાનુયેગના પરમાર્થ રંગથી રંગાયેલા પરમ પુરુષ વિના આવી અદ્ભુત સંકલનાબદ્ધ પ્રબંધરચના કેણ કરી શકે? આ પંચાસ્તિકાય ભાષાંતરને ઉલલેખ ધારશીભાઈ પરના પત્રમાં (સં. ૮૬૬) કર્યો છે-“કઈ મહત પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોક૯યું છે. આ જ અમૃતપત્રમાં દ્રવ્યાનુયેગના તત્વજ્ઞાનવિષયની મુક્તકઠે પ્રશંસા કરતાં શ્રીમદે નિગ્રંથ પ્રવચનના રહસ્યરૂપ આ દ્રવ્યાનુયોગ કેવો ગંભીર સૂક્ષમ છે, કોને યથાર્થ પરિણમે છે, કે તેના પાત્ર છે, કયું તેનું ફળ છે, ઈ. પ્રકાશતા આ અમૃત વચન ઉદ્દઘેખ્યા છે– “ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહન અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમ વીતરાગ દષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્માપુરુષો તેનાં મુખ્ય પાત્ર છે. હે આર્ય! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંત:કરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” ૫. વ્યાખ્યાનસાર અને આ અધ્યાત્મમૂર્તિ રાજચંદ્રના શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની કલગી જેવા-મુગટ મણિ જેવા વ્યાખ્યાનસારને તો અત્ર મહાપ્રબંધરચનામાં ભૂલાય જ કેમ? દ્રવ્યાનુગચરણનુયોગ-કરણનુયેગના નિષ્કર્ષ—નીચોડ જેવા આ વ્યાખ્યાનસાર ૧-૨ માં તે કર્મગ્રંથ-સમયસારાદિ તત્વવિષયો પરનું પરમતત્વષ્ટા શ્રીમદૂનું અસાધારણ અસામાન્ય સ્વામિત્વ પદે પદે–અક્ષરે અક્ષરે દષ્ટિગોચર થાય છે. દ્રવ્યાનુયેગના એક્કા (ace) શ્રીમદ્દ કર્મગ્રંથઆદિ પરમગંભીર વિષયના પણ કેવા અનન્ય પરિજ્ઞાતા–પરિવ્યાખ્યાતા છે, મહાન શાસ્ત્રકારોના જાણે હૃદયમાં ઉતર્યા હોય એમ તે તે શાસ્ત્રોની કેવી પરમ રહસ્યભૂત વાત પ્રકાશનારા છે, તે આ બન્ને વ્યાખ્યાનસાર (નં.૯૧૮–૯૧૯) પ્રત્યે દષ્ટિપાત કરતાં કઈ પણ સુજ્ઞ વિચક્ષણને શીધ્ર સમજાય એમ છે. ખરેખર! અચિંત્યતત્ત્વચિંતામણિ પરમજ્ઞાનનિધાન રાજચંદ્ર અને ચિંતામણિરત્નના નિધાન જ સ્થાપી Page #707 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર આ વ્યાખ્યાનસાર બે છે. તે પૈકી પ્રથમ વ્યાખ્યાનસાર અંગે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના અનન્ય સંશેાધક શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ તેની પાદસેંધમાં કહ્યું છે તેમ–વિ. સં. ૧૯૫૪ના માહથી ચિત્ર માસ સુધીમાં, તેમ જ સં. ૧૫૫ની સાલના તે અરસામાં શ્રીમદની મોરબીમાં લાંબો વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનોને એક શ્રેતા-મુમુક્ષુએ સ્મૃતિપરથી ટકેલ આ સાર છે.” અને દ્વિતીય વ્યાખ્યાનસાર અંગે તે જ મહાન સંશોધકે પાદમાં દર્શાવ્યું છે તેમ સં. ૧૫૬ના અશાડ-શ્રાવણમાં શ્રીમદ્દની મેરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતેવખત કરેલ વ્યાખ્યાનને સાર તથા પુછાયેલા પ્રશ્નોનાં સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક શ્રેતા મુમુક્ષુએ કરેલ તે ટકેલ છે. શ્રી મનસુખભાઈની આ પાદોંધ પરથી સ્પષ્ટ સમજાય છે કે મોરબીમાં શ્રીમદે ત્રણ ત્રણ માસ જેટલી લાંબી સ્થિતિ કરી હતી તે વખતે એક મુમુક્ષુ શ્રેતાએ લીધેલી તેની આ ટૂંકી સ્મૃતિનેધ છે. આ તે સ્મૃતિ પરથી નેંધેલી માત્ર સંક્ષિપ્ત નોંધ-ટાંચણમાત્ર છે, તે પછી આટલી દીઘ સ્થિતિ દરમ્યાન વ્યાખ્યાનની વૃષ્ટિ કરી–પરમાર્થમેઘવર્ષા વર્ષાવી પરમધર્મમેઘ શ્રીમદે શ્રીમુખે જે બેધને ધેધ વહાવ્યું હશે, તે તો કેટલો બધો વિસ્તારવાળ-કે સેંકડેગણે વિપુલ હશે તે સહેજે સમજાય છે. આ બંને વ્યાખ્યાનસારમાં ગુણસ્થાનક, કર્મસિદ્ધાંત, સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર, મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, ધર્મ, પુરુષાર્થ આદિ ચારે અનુગના વિવિધ વિષય સંબંધી એટલું બધું તત્ત્વતલસ્પશી વિપુલ વિવેચન છે કે, તેનું અત્ર સ્થળસંકેચથી સામાન્ય દિગદર્શન પણ કરાવી શકાય એટલે અવકાશ નથી. અત્રે દ્રવ્યાનુગ-કરણનુયોગ આદિ ચારે અનુગના વિષયમાં પદે પદે શ્રીમદ્દનું અદ્ભુત સ્વામિત્વ પ્રકાશે છે; અને કર્મગ્રંથના વિષયનું તો એટલું બધું અસાધારણ પ્રભુત્વ ઝળહળી ઊઠે છે કે તેમણે જે કર્મવિષયને લગતા પરમ રહસ્યભૂત ચમત્કારિક ખુલાસાઓ પ્રકાશ્યા છે, તે પ્રાયે અન્યત્ર ક્યાંય જોવા મળવા દુર્લભ છે. આ સ્પષ્ટ બતાવે છે કે શ્રીમદ્દ સમયસારાદિ દ્રવ્યાનુગના તે એક્કા છે જ, પણ કર્મગ્રંથ આદિ કરણનુગના પણ તેવા જ એક્કા (ace) છે. ખરેખર ! આ માત્ર સંક્ષિપ્ત નેંધરૂપ આશચગંભીર વ્યાખ્યાન સારામાં તે શ્રીમદે સમયસાર-પ્રવચનસાર અને કર્મ ગ્રંથે-ધર્મગ્રંથોનો આશય સમાય એવા મહાપ્રબંધો રચ્યા છે. તે પછી સાગરવરગંભીર શ્રીમદના સાક્ષાત્ સવિસ્તર વ્યાખ્યાનનું તે પૂછવું જ શું? અત્ર સ્થળાભાવે આટલે અંગુલિનિર્દેશ માત્ર કરી સંતોષ માનશું. આવું અદ્ભુત હતું શ્રીમદૂનું દ્રવ્યાનુયોગનું પ્રભુત્વ! આવું અલૌકિક હતું શ્રીમદ્દનું કર્મશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનું સ્વામિત્વ ! આવું અપૂર્વ હતું શ્રીમદ્દનું મોક્ષમાર્ગનું માર્ગ, દર્શન! આવું અનુપમ હતું શ્રીમદનું તત્વતલસ્પર્શી તત્ત્વવિજ્ઞાન અને આવી અદ્દભુત અલૌકિક અપૂર્વ અનુપમ હતી પરમ અમૃત Immortal, nectarlike) શ્રીમદની આ પરમ અમૃત મહાપ્રબંધરચના ! Page #708 --------------------------------------------------------------------------  Page #709 -------------------------------------------------------------------------- ________________ રન ૧૦૯ ૨૦૦૯. ઉધતા, ગાયક બેલ્કતા ચેતના, જે તબ જજતા ૧ સુધાđ૧, ઈ વ पो જે ૧૬બે સ્કીમ શાળા જે કારે જે ળ બા રી નંત ખાવ તો છે. તે ઉર્મી રા નો ત્યાગ કરી નખને ી એ છે . पूर्वी धरणां भावतोनो दियार કુલા તે વિ આમળા ફળ નેત્તુરૈષને વિષે જેનાં મન ભ વિ ઉત્પન્ન ૧૯ છે, તે ૧૬ના વચનને નાસં ૧ રીતે મ બધા પ્રકારે જબનો વિચાર રજ઼ા, તે નવ মमाईप पुইष बिना करायो कय हेलो थ्या મેળ નિક્ળ મા હસ્તન ઈ તે તો પફળ બને તને? ન કરીએ છે મો મૈં તેણે બે - બોર કુને ત્રિજન્ન ભિન્ન કારે અને વિશ્વા ન દલા ન – જીવ પ્રાપ્ત થી જ 75 નો બળવાન પવિત છતે ખ ખ઼િ નઈ, જબ જેણે ત્રણ શ્રી બિંબે. જેનો ઉટેર જે તીપરને મિલ્ક ૨ કરીને પ Page #710 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છમું શ્રીમન્ના અભુત નમસ્કાર, ધન અને મહાન ભાવના આવા પરમ સતકૃતની પરમ પ્રભાવના કરનારા–પરમ સતકૃતની દિવ્ય સૃષ્ટિ સર્જનારા, સથી અભેદ સ્વરૂપને પામેલા પરમ જ્ઞાની, પરમ ધ્યાની દિવ્ય દ્રષ્ટા શ્રીમની સથી અભેદ ભાવભક્તિ એટલા બધા પરમોત્કૃષ્ટ પ્રકારની હતી, અને તે અનન્ય ભાવભક્તિથી સહજ ઉદ્ગારરૂપે સ્કુરિત થયેલા શ્રીમદ્દ ભાવનમસ્કારે એટલા બધા અદૂભુત હતા, કે તેનું દિગદર્શન કરવાને માટે એક અલગ પ્રકરણની આવશ્યકતા છે. તેમજ–આત્મા આત્મા ને આત્મા એના એકતાર ધૂનના પ્રવાહની જેને લગની લાગી હતી, એવા આત્મલગ્ન આમમગ્ન અવધૂત શ્રીમદની ગગનભેદી ધૂને પણ શ્રીમદૂની એવી એક વિશિષ્ટ લાક્ષણિકતા હતી કે શ્રીમદની તે અલૌકિક ધૂનનું દિગદર્શન પણ અત્ર આવશ્યક છે અને જેના વચનામૃતમાં સર્વત્ર આત્મા આત્મા ને આત્માને જ દિવ્ય ધ્વનિ રણકાર કરે છે, એવા શ્રીમદે જેટલું આત્માનું ભાવન કર્યું છે તેટલું પ્રાયે ભાગ્યે જ કેઈએ કર્યું હશે. એટલે જ “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે એવી નિરંતર આત્મભાવના ભાવનારા પરમ ભાવિતાત્મા શ્રીમના મહાન ભાવના સૂત્રે તે એટલે બધે આત્મભાવસિંધુ ઉલસાવનારા છે, કે જગતમાં પ્રાયે જેની જોડી ન જડે એવા શ્રીમદૂના આ મહાન ભાવના સૂત્રોનું પણ દિગદર્શન અત્ર તેટલું જ આવશ્યક છે. એટલે શ્રીમદ્દના અદ્દભુત નમસ્કાર, ધૂને અને મહાન્ ભાવના સૂત્રોનું આ પ્રકરણમાં અનુક્રમે આલેખન કરશું. ૧. શ્રીમદ્દના અદ્દભુત નમસ્કાર પરાભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ જે સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ સથી અભેદ બન્યા હતા, એવા જ્ઞાનાવતાર શ્રીમની સતુથી અભેદ ભાવભક્તિ તે પ્રાયે અનન્ય અસાધારણ –સર્વાતિશાયિની અતિશયવંત હતી. એવા પરમ પરાભક્તિને પામેલા આ પરમ પુરુષ –પરમ આત્મા પરમાત્મસ્વરૂપની અત્યંત નિકટ–અત્યંત અભિન્ન હતા. પરમ ભક્તિસિંધુને છલકાવતા શ્રીમદના નમસ્કારો તે એટલા બધા પરમ આત્મભાવલાસપૂર્ણ છે, કે તે શ્રીમદૂના નમસ્કારોને પણ આપણે નમસ્કાર થઈ જાય છે, એટલું જ નહિં પણ તે નમસ્કાર કરનારને પણ સર્વ કોઈ નતમસ્તક થઈ નમસ્કાર કરતા થઈ જાયનમસ્કાર કરવા મંડી જાય, અને સહજ ભાવોર્મિ થી બેલી ઊઠે કે આવા અદ્દભુત નમસ્કાર તે અમે ક્યાંય દીઠા નથી ! ક્યાંય સાંભળ્યા નથી! પરમ જ્ઞાનગને પામેલા શ્રીમદ્દ ભક્તિયોગની પરાકાષ્ઠાને પણ કેવા પામ્યા હતા તે દેખીને આપણે આશ્ચર્યથી દિંગ થઈ જઈએ છીએ. અત્રે પ્રવચનસાર શાસ્ત્રની પ્રારંભમાં જે પંચ અદૂભુત નમસ્કાર જ્ઞાનગપ્રાપ્ત કુંદકુંદાચાર્યજીએ કર્યા છે, તેનું સહજ સ્મરણ થાય છે અને આવા Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ અધ્યાત્મ રાજચંદ્ર ઉચ્ચતમ જ્ઞાનયેાગીએ પણ ભક્તિયેાગમાં કે!ઇથી એછા ઉતરતા નથી એમ સમજાય છે. પણ આવા શ્રીમદ્ જેવા પરમ જ્ઞાનયેાગીઓના આ ભક્તિયોગ પ્રાકૃતજન જેવા સામાન્ય કેાટિનેા નહિં, પણુ અસામાન્ય પરમ તાત્ત્વિક ક્રેટિના હાય છે,—નિશ્ચયતત્ત્વભક્તિસ્વરૂપ પરમ ઉચ્ચતમ ભૂમિકાના હાય છે. પરમ જ્ઞાનીશ્વર શ્રીમની આ પરમ તત્ત્વભક્તિ દાખવનારા અને તીર્થંકર દેવનું પરમ તત્ત્વસ્વરૂપ પ્રકાશનારા શ્રીમા તીર્થંકર દેવ પ્રત્યેના આ ચાર નમસ્કારની(નમસ્કાર ચતુષ્ટય) તે ભાવની દૃષ્ટિએ સમસ્ત ભક્તિવાડ્મયમાં પ્રાયે જોડી જડે એમ નથી. શ્રીમદ્દની અનન્ય તીથ 'કરભક્તિ ડિંડિમ નાદથી ઉદ્ઘાષનારા આ ચાર અદ્દભુત નમસ્કારા આ રહ્યા— જે તી 'કર દેવે સ્વરૂપસ્થ આત્માપશે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીથંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાના ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ધણાં શાસ્ત્રોને વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઇ છે, તે તીથ કરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવના વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યા જાય એવા નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉપન્ન થઇ તે તીથંકરના માગ બેાધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર કરવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ચેાગાદિક અનેક બળવાન સાધનાનો બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઇ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીથંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.’-અં. ૪૩૬. અને—અનન્ય શરણના આપનાર એવા શ્રી સદૃગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર –એ મહાન્ નમસ્કાર જેના મથાળે મૂકયા છે, તે ષપદના પરમ અમૃત પત્રમાં અંતે શ્રીમદ્દે સદ્ગુરૂ ભગવાનને જે ચાર અદ્ભુત નમસ્કાર કર્યો છે અને તેમાં જે અલોકિક પરમ ભાવસિંધુ ઉલ્લુસાન્યેા છે, તે ચાર નમસ્કારના (નમસ્કાર ચતુષ્ટયી) તેા જગમાં પ્રાયે જોડી જડવી દુ`ભ છે. તે ચાર નમસ્કાર આ પ્રકારે જે સત્પુરુષાએ જન્મ, જરા, મરણના નાશ કરવાવાળા, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષાને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણુ કરુણાને નિત્ય પ્રત્યે નિર ંતર સ્તવવામા પણુ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સ સત્પુરુષા, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે! જે છ પદથી સિદ્ધ છે એવુ આત્મસ્વરૂપ તે જેનાં વચનને અગીકાર કર્યું` સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સંકાળ જીવ સંપૂર્ણ આન ંદને પ્રાપ્ત થઇ નિભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણુની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેના પ્રત્યુપકાર ન થઇ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઇ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ Page #712 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના અદ્દભુત નમસ્કારે, ધૂનો અને મહાન ભાવનાસૂત્રો ૬૬૩ મારે શિષ્ય છે, અથવા ભક્તિને કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હે ! જે સત્પરુએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો! જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારોને શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના વેગે સહજમાત્રમાં જીવ પામવા ગ્ય થયે તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હે! નમસ્કારે છે!”–શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૩. અત્રે આ ચાર અદ્દભુત નમસ્કારમાં પરમ ભાવિતાત્મા શ્રીમદે સર્વ સત્યુના ચરણારવિંદને હૃદયમાં સ્થાપના કરી હદયમંદિરમાં તેઓની મહાપ્રતિષ્ઠા કરી છે, જેને પ્રત્યુપકાર –સામે વળતે ઉપકારન થઈ શકે એ પરમાત્મભાવ જેણે કંઈ પણ ઈચ્છયા વિના નિષ્કારણકરુણશીલતાથી આપે એવા સદ્દગુરુ ભગવાનના અનન્ય ઉપકારની પરમ કૃતજ્ઞભાવે અત્યંત ભક્તિથી ચિંતવના કરી છે, માત્ર એકાંત શિષ્યના કલ્યાણ અર્થે જે ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિને અને તે ભક્તિના નિરૂપનારા સપુરુષોને ફરી ફરી નમસ્કૃતિ કરી છે, અને જે સપુરુષ સદ્ગોગે કેવલજ્ઞાન સ્વભાવનું ભાન પ્રગટતાં અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર કેવલજ્ઞાન જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયે, તે પુરુષના ઉપકારની સર્વોત્કૃષ્ટ ભક્તિથી સ્મૃતિ કરી છે. અને ક્ષસિદ્ધાંત પ્રબંધના (અં. ૭૫૭) મંગલાચરણમાં પણ શ્રીમદે જે પંચ પરમ ગુરુ-પંચ પરમેષ્ઠિને પૂર્ણ ભાવપૂર્ણ નમસ્કાર કર્યા છે, તે તે શ્રીમદૂના અનન્ય ભક્તિમય આત્માની તે પંચ પરમેષ્ટિ સાથે અનન્ય તન્મયતા–તદ્રુપતા પ્રકાશે છે–ઉદુષે છે—“કર્મરૂપ વૈરીને પરાજય કર્યો છે એવા અહંત ભગવાન, શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અને તે મૃત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન, ક્ષમાગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરૂં છું.” અને આ પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ જેમાં અંતર્ભત છે એ ૩ તા-શ્રીમદની એવી વિશિષ્ટતા છે કે તેમના પ્રાયે સર્વ પત્રોમાં મથાળે મૂકવામાં આવ્યો જ હોય છે, તે પ્રણવ પણ શ્રીમદની પ્ર+નવ=પ્રકૃષ્ટ નવપદજી-સિદ્ધચક્રજી અને પંચ પરમેષ્ઠિ પ્રત્યેની Page #713 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર પરાભક્તિનું સૂચન કરે છે. (ગુણીથી ગુણ અભિન્ન છે, એટલે પંચ પરમેષ્ટિ ગુણીમાં જ્ઞાનાદિ ચાર ગુણનું અંતર્ભાવન છે જ). તેમજ–તે તે પત્રોના મથાળે મૂકવામાં આવેલા મથાળાના નમસ્કાર પણ તેવા જ અદ્દભુત અને પરમ ભાવવાહી છે, અને તે શ્રીમદ્દના અંતભાવના-અંતર્દશાના ઘાતક અથવા તે તે પત્રમાં આવતી વસ્તુને પુષ્ટ કરે એવા ભાવના પોષક હોય છે. જેમ કે–વિષમ સંસાર બંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. (અં. ૫૮૮). પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. (સં. ૮૦૮). ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા તરે છે અને તરશે તે પુરુષને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. (સં. ૬૯૭). અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદુધમને નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષોના ઉપકારને નમસ્કાર હો નમસ્કાર હે! (અં. ૬૦૦) દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વતે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. (અં. ૬૭૪). પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમÀષથી પરિષહ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ દ્વેષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર. (નં. ૭૬૭). દીર્ઘકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર. (અં૭૯૧). સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. (અં. ૮૩૩). અગમ્ય છતાં સરળ એવા મહતુપુરુષોના માર્ગને નમસ્કાર.” (અં. ૮૮૭). અને પત્રોના અંતે ને કવચિત્ વચ્ચે પણ શ્રીમદ્દના તેવા અદ્ભુત ભાવનમસ્કાર દશ્યમાન થાય છે-- “જ્ઞાનમય આત્મા જેમને પરમત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો! નમન હો! (અં. ૭૬૩) પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષોને નમસ્કાર. (સં. ૮૩૩). જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. * શાંતિઃ' (અં. ૯૦૧) આ છેલ્લા ત્રણ નમસ્કાર તે શ્રીમદની અનન્ય તત્વષ્ટિ અને અદૂભુત તસ્વભક્તિ પ્રદ્યોતે છે. અને પત્રાંક ૬૭૪ના અંતે આ પરમ ભાવવાહી નમસ્કાર તે “નમો મુજ! નમો મુજ !” એવી આનંદઘનજીએ ગાયેલી પરમ ધન્યદશાને પામેલા શ્રીમદ્દ જાણે પિતે પિતાને નમસ્કાર કરતા હોય એ ભાસ આપે છે– “જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હે! નમસ્કાર હે! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હે! નમસ્કાર હે! (અં. ૬૭૪).” અને આત્મસિદ્ધિ અમૃતશાસ્ત્રની “જે સ્વરૂપ સમજ્યા વિના” ઈ. આઘ મંગલરૂપ અને “દેહ છતાં જેની દશા” ઈ. અંત્ય મંગલરૂપ એ બે અમર ગાથા અને પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ એ પ્રાસ્તાવિક ગાથા,-એ શ્રીમદની સુપ્રસિદ્ધ નમસ્કારયી Page #714 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના અદભુત નમસ્કાર, ધૂન અને મહાન ભાવના સૂત્રો તે એટલી બધી સુપ્રસિદ્ધ અને પરમ લકપ્રિય છે કે તેની ઓળખાણ આપવાની રહેતી નથી. સાદામાં સાદા શબ્દોમાં ઉંચામાં ઉંચે ભાવ ને ઉંચામાં ઉંચું તત્વ વ્યક્ત કરતી આ નમસ્કારત્રયીની સાદાઈ અને ભાવઉન્નતતાની દષ્ટિએ પ્રાચે સમસ્ત ગુજરાતી વાલ્મયમાં જેડી જડવી દુર્લભ છે. શ્રીમદના નમસ્કાર મહામંત્રોમાં મૂર્ધન્ય સ્થાને શોભતી આ નમસ્કારત્રયી આ રહી– જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત, પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ, દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.” આ અમર નમસ્કારત્રયી જે શ્રીમદના અમર નમસ્કારમાં મૂર્ધન્યસ્થાને શોભે છે, તે તેમાં ચૂડામણિસ્થાને શ્રીમદ્ રાજચંદ્રની અંતિમ કૃતિની આ અંતિમ અમૃતગાથા વિરાજે છે – સુખધામ અનંત સુસંત થહી, દિનરાત રહે તદધ્યાન મહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.” ૨, અવધુત યોગીંદ્રની અલૌકિક ધન શુદ્ધ આત્મધ્યાનની ધૂણી જેણે ધખાવી હતી એવા અવધત ગીંદ્ર રાજચંદ્રની ધૂનો તો એવી અલૌકિક હતી કે તે ખરેખર! સર્વ અન્ય ભાવને ધૂણી નાંખનારીખંખેરી નાંખનારી હતી. જેણે આત્મા સિવાય સર્વ અન્ય ભાવોને ધૂણી નાંખ્યા હતા -ખંખેરી નાંખ્યા હતા-ફગાવી દીધા હતા, એવા આ અવધૂત ભેગીંદ્ર રાજચંદ્રની ધૂનો તો એમની ખાસ લાક્ષણિક (Characteristic) વિશિષ્ટતા (Distinctive speciality) હતી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ શ્રી આનંદઘનજીનું લાક્ષણિક તાદશ્ય ચિત્ર આલેખતાં “અષ્ટપદી'માં સંગીત કર્યું છે તેમ મારગ ચલતે ચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર એવા અવધૂત ગિરાજ આનંદઘનનું સ્મરણ કરાવતા આ અવધુત ગીંદ્ર રાજચંદ્ર આનંદઘન આત્માના પરમાનંદમાં નિમગ્નપણે માર્ગમાં ચાલતાં ચાલતાં જે ધૂને ગજાવતા અને ગુજરાતના જંગલો ને ઈડરના પહાડને જગાવતા, તે તો એવી અદૂભુત છે, કે તેની જોડી પ્રાયે ભારતના ઈતિહાસમાં જડવી દુર્લભ છે. વનમાં તેમ ભવનમાં પણ શ્રીમદ્ બુલંદ અવાજથી આ ધૂનો ગજાવતા અને શ્રવણ કરનારના હૃદયમાં પણ પરમ ભાવઊર્મિઓ જગાવતા. એમાંથી જુદાજુદા મહાનુભાવોએ સેંધેલી શ્રીમદની અલૌકિક ધૂનમાથી કેટલીક અન્ન અવતારશું. ઉત્તરસંડાના વનમાં આ અવધૂત ગીંદ્ર રાજચંદ્ર નિર્ભય કેસરીસિંહ જેમ એકાકી વિચરતા હતા, ત્યારે તેમના સાન્નિધ્યમાં રહેનાર મોતીલાલ જેઠાભાઈ ને અ-૮૪ Page #715 -------------------------------------------------------------------------- ________________ 63; અધ્યાત્મ રાજય કે છે કે—‘કૃપાનાથજી જ્યારે વચનામૃત ખેલતા તે વખતે પાંચ ખેતરવા દૂરથી પણ વેગ સંભળાતા હતા. તેમાં કૃપાનાથ પાતે ગાથાએ ખેલતા હતા, તે ગાથાઓ આનંદઘનજી મહારાજ તથા ધીરા ભગતની ખેાલતા હતા. જે વખતે વેગ ચાલતા હતા ત્યારે હું પાંચ છ ખેતરવા દૂરથી આવતા હતા, તે વખતે મને અનુભવ થયા હતા.' અને ઇડરના પહાડામાં શ્રીમદ્દે મુનિએને લાંખેથી સંભળાતી જે ‘મા મુખ઼ુદ્દે મા રદ્દ, ઇ. અમર ગાથાઓની યૂનાની દિવ્ય ધ્વનિ ગજાવી છે તે તે એવી બુલંદ હતી, કે તેના પડઘા જાણે અદ્યાપિ ઈડરના પહાડા પાડી રહ્યા છે ને સકણુ જના સાંભળી રહ્યા છે! તે અમર ગાથાઓમાંની કેટલીક આ રહી— = मा मुज्झह मा रजह, मा दूसह इट्ठनिहअट्ठेसु । थिरमिच्छहि जह वित्तं विचित्तज्झाणसिद्धीप ॥ पणतीस सोलछप्पणच उदुगमेगं च जवह ज्झापह | परमेट्ठिवाचयाणं अण्णं च गुरूवपसेण ॥ जं किचिवि चिततो णिरीहवित्ती हवे जदा साहू । लडूणय पयत्तं तदा हु तं तस्स णिच्छयं ज्झाणं ॥ ' શ્રી પેાપટલાલભાઇએ નોંધ્યું છે તેમ—શ્રીમદ્ જ્યારે ઇડરથી પાછા વળતાં અમદાવાદ પધાર્યાં, ત્યારે પરોઢિયે ત્રણ વાગ્યે આસ્તાડીયા દરવાજા મ્હાર જંગલ જતાં રસ્તામાં શ્રીમદ્ આ અલૌકિક ધૂન અપૂર્વ ભાવેાલ્લાસથી લલકારતા હતા— કર લે ગુરુગમ ગ્યાન વિચારા, કર લે ગુરુગમ ગ્યાન વિચારા.' અમદાવાદવાળા સેમચંદભાઈ અહાસુખરામે પણ નાંખ્યું છે તેમ—શ્રીમદ્ અમદાવાદમાં આગાખાનના મંગલે મેાટા એટલા પર આંટા મારતા ગાથાઓની ના લગાવ્યે જતા હતા. શ્રી જવલšને પશુ પેાતાના સંસ્મરણેાની નાંધમાં નોંધ્યું છે તેમ—વવાણીઆમાં શ્રીમદ્ન) બેઠકવાળા ખડ લાંખા હતા, ત્યાં આંટા મારતા ઘણીવાર જોવામાં આવ્યા છે. તે દૃશ્ય અત્યારે પણ જેવું ને તેવું સ્મૃતિમાં આવે છે. તે વખતની મુદ્રા, પાછળ હાથ અને ગંભીર, મક્કમ ગતિએ ગાથાની ધૂનમાં ડગ ભરતા નિહાળ્યા છે. જાણે ધરતી ઉપર પગ ઠરતા ન હાય તેમ એ ધૂનના રણકાર તેા હજી સાક્ષાત્ કરી કરી સાંભરે છે— દોડત દોડત દાંડીચેા, જેતી મનની રૅ દોડ જિનેસર ! પ્રેમ પ્રતીત વિચારી હૂં કડી, ગુરુગમ લેજો જોડ જિનેસર ! ધાર તરવારની સાહલી દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ માજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. નિશદિન નેનમેનિં ન આવે, નર તબહી નારાયન પાવે. અપૂર્વ અવસર એવા કયારે આવશે ? કયારે થઈશુ ખાહ્યાંતર નિ``થ જો. ધન્ય રે દિવસ આ અહા ! જાગી જે રે શાંતિ અપૂર્વ રે. વાજશે મંગળ તૂર; આનદુધન રસ પૂર. મુજ આંતર અંતર ભાંજશે, સાવર અતિશય વાધશે, તુજ પ્રેમ Page #716 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના અદ્દભુત નમસ્કારે, ધૂન અને મહાન ભાવનાસૂત્રો ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે; દિનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે છે. સુખદુઃખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદે રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” ખંભાતવાળા શ્રી છોટાલાલભાઈ માણેકચંદ પણ નેંધે છે કે–૧૯૪૬ના આશે વદમાં શ્રીમદ્દ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈના મકાને હીંચકા પર બિરાજેલા શ્રીમદ–“અબ હમ ભયે ન મરેંગે..અબ હમ અમર ભયે ન મરેંગે....કમઠદલન જિન બંદત બનારસી.” એ પદના ઉચ્ચાર વારંવાર કરતા હતા. અને પદમશીભાઈ ઠાકરશી નોંધે છે કે– પૂજ્યશ્રી (શ્રીમદ્જી) વખતે વખત આ નીચે જણાવ્યા છે તે પદોમાંનું કોઈ પણ પદ તથા બીજા ઘણું પદ કે વગેરેમાંનું કઈ પણ એક વખતે રટણ કરતા– “ધૂળ જેસો ધન જાકે શૂળ શો સંસાર સુખ, ભૂલ જેસે ભેગ દેખે અંત જેસી યારી હૈ. કીચસો કનક જાકે, નીચ નરેશ પદ, મીચસો મિત્તાઈ ગરવાઈ જાકે ગારી; જહરસી જેગ જાતિ કહરસી કરામતી, હહરસી હસ પુદગલ છબી છારસી, જાલસે જગવિલાસ, ભાલ સે ભુવનવાસ, કાલસે કુટુંબ કાજ, લોકલાજ લારસી; સિઠસો સુજસ જાને, બીઠ વખત માને, એસી જાકી રીતિ તાહી, બંદત બનારસી. એ ગુણ વીર તણે ન વિસારું, સંભારું દિન રાત રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે, મિયા મેહ તિમિર ભય ભાગું, છત નગારૂં વાગ્યું રે. છઉમથ વીરજલેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે; સૂક્ષ્મ સ્થળ ક્રિયાને રંગે, ચોગી થયે ઉમંગે રે. ૩. પરમ ભાવિતાત્મા શ્રીમદના મહાન ભાવના હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચિતન્યમૂત્તિ આત્મા છું એવી આત્મભાવના દઢ કરાવતા અનેક પરમ પરમાર્થગંભીર મહાનું સૂત્રો શ્રીમદે જગને ભેટ આપ્યા છે. ટંકેલ્કીર્ણ ચલણી સિકકા જેવા આ અમૃત સૂત્રો એટલા બધા સુપ્રસિદ્ધ છે કે તે મુમુક્ષુજનેની જીભને ટેરવે રમી રહ્યા છે. તેમાંના કેટલાક આ રહ્યા– આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલિ કરે, શુદ્ધતા મેં થિર શૈ, અમૃતધારા વરસૈ, Page #717 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય. (અં. ૬૨) હું શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી—એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. (અં. ૯૨૭) છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ-મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ..મૂળ મારગ. દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ તિસ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશે.” (અં. ૮૩૨) શુદ્ધ ચૈતન્યના નિર્વિકલ્પ ધ્યાનમાં લીન તન્મય ઉપયોગ કરનારા એવા પરમ શુદ્ધોપાગી, પરમ ભાવનિગ્રંથ, પરમ વીતરાગ. પરમ આત્મચારિત્રી, પરમ અસંગ શ્રીમદ પતે કેવી અનન્ય આત્મભાવના ભાવી રહ્યા હતા, તે સૂચવતા આ મહાન ભાવના સૂત્રો પરમ ભાવિતામાં શ્રીમના દિવ્ય આત્માની ઉચ્ચતમ અધ્યાત્મદશા પર અપૂર્વ પ્રકાશ નાંખે છે – પરમ વીતરાગાએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતરવ્યક્તાવ્યક્ત પણે સંભારું છું–અંક ૮૬ સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમાત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ હું છું. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ શે? ભય છે ? ખેદ છે? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચેતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપગ કરૂં છું. તન્મય થાઉં છું. શાંતિ: શાંતિ: શાંતિ:. અં. ૮૩૩. આમ દેહાદિથી ભિન્ન હું શુદ્ધચૈતન્યમૃતિ આત્મા છું, એમ ભાવના કરી મુમુક્ષુએ આત્માર્થ પ્રધાન દષ્ટિ રાખી આત્માર્થ પ્રત્યે જ દષ્ટિ સ્થિર–કેન્દ્રિત કરવી જોઈએ; આત્માર્થ એ જ એક અર્થ છે, બાકી બધેય અનર્થ છે એમ સમજી આ આત્મા અર્થની સિદ્ધિને અર્થે આત્માથીએ,–“કામ એક આત્માર્થનું બીજો નહિં મનરેગ –એ મહાનું સૂત્ર નિરંતર હૃદયમાં ધારણ કરી, અમારે તો એક આત્માર્થનું જ કામ છે –આત્માર્થનું જ એક માત્ર અર્થ–પ્રોજન છે, બીજે કઈ માનાર્થ આદિ મનરોગ અમને નથી એમ પરમાર્થભાવના ભાવવી જોઈએ; દેહને અર્થે–દેહના ભલાને માટે–દેહના ઉપકારને માટે આ પરોપકારી(!) આત્માએ અનંત ભવ ગાળ્યા, પણ આત્માને અર્થે–આત્માના ભલાને માટે–આત્માના ઉપકારને માટે એકે ભવ ગાળ્યો નથી ! જે દેહ એક આત્માને અર્થે ગળાશે તે જ દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય છે એમ જાણુ નિરંતર આત્માથને જ લક્ષ રાખી આત્માથી મુમુક્ષુએ દેહાથની સર્વ કલ્પના Page #718 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના અદ્દભુત નમસ્કારા, ધૂના અને મહાન્ ભાવનાસૂત્રો ૬૬૯ છેોડી માત્ર આત્મામાં જ તેનેા ઉપયાગ કરવા જોઇએ; અને એમ કરવામાં આવે તેા જ અનંત ભવનું સાટું એક ભવમાં વળી રહેશે.— જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિ ભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યા છુ; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.’એવું પરમ ઉદાત્ત જેનું મૂળ જીવનસૂત્ર હતું અને એને જ અનુસરતા જેના અલૌકિક જીવનક્રમ હતા, એવા પરમ ભાવિતાત્મા આ જગદ્ગુરુ રાજચંદ્ર તે અલૌકિક આત્મા દૃષ્ટિનું ભાવન કરાવતું આ પરમ મહાન્ આત્માનુભવસિદ્ધ ભાવનાસૂત્ર મુમુક્ષુજગ આપે છે— અનંતવાર દેહને અર્થ આત્મા ગાળ્યા છે, જે દેહુ આત્માને અર્થે ગળારો તે દેહે આત્મવિચાર જન્મ પામવા ચાગ્ય જાણી, સર્વ દેહાની કલ્પના છેાડી ઈ, એક માત્ર આત્મામાં જ તેનેા ઉપયાગ કરવા, એવા મુમુક્ષુ જીવને અવશ્ય જોઇએ.’ (અ’. ૭૧૯). નય આ આત્માનું અને આત્માનું ભાન આત્માને સદ્ગુરુ ભગવાન થકી થાય છે, ત્યારે જ તેની અંતર્દષ્ટ ખૂલે છે અને આત્મા ના પુરુષાર્થ ખીલે છે, અને સદ્ગુરુ ભગવાનના કૃપાપ્રસાદ થકી જ કેવલજ્ઞાનનિધાન આત્માની પ્રાપ્તિ થાય છે. આમ આ નિજસ્વરૂપનું ભાન નહિં હાવાથી આ જીવ જે પેાતાનું નિજ ઘર છોડીને પર ઘેર ભીખ માગતા ફરતા હતા, તેને જ્ઞાનશ્રીસંપન્ન એવા શ્રીમદ્ સદ્ગુરુએ અપૂર્વ વાણી વડે અનંત આત્મસંપત્તિભર્યાં સ્વગૃહના લક્ષ કરાવી, નિજસ્વરૂપની પ્રાપ્તિના અમેાઘ ઉપાય દર્શાવ્યેા. એવા અનન્ય ઉપકારી આપ પરમ કૃપાળુ કરુણાસિંધુ ભગવાને આ હું પામર પર અહા! અહેા! પરમ આશ્ચર્યકારક ઉપકાર કર્યાં છે! હું તે ઉપકારના પ્રત્યુપકાર કરવા-બદલા વાળવા સવથા અસમ છું. તે પછી આવા અનન્ય ઉપકારી આપ પ્રભુના ચરણે હું શું ધરૂં? આત્માથી બીજી બધી વસ્તુ હીન—ઉતરતી છે ને આ આત્મા તા આપ પ્રભુએ જ મને આપ્યા છે. માટે આત્માપણુ વડે આ આત્માનું નૈવેદ્ય આપના ચરણે ધરી આજ્ઞાંકિતપણે વતુ એ જ એક ઉપાય છે. મ્હારા મનવચન-કાયાના ચેગ આજથી પ્રભુને આજ્ઞાધીન થઈને વત્તો! હું આપ પ્રભુનો દાસાનુદાસ ચરણુછુ છું. એમ ભાવતા આત્માર્થી શિષ્ય કેવી આત્મસમર્પણ ભાવના ભાવે, તેનું દર્શન કરાવતું આ મહાન ભાવનાસૂત્ર અમૃત આત્મસિદ્ધિશાસ્ત્રમાં આપ્યું છે,—સદ્ગુરુના અનન્ય ઉપકારની-અમાપ ઉપકારની અદ્ભુત ભાવના વ્યક્ત કરતા જે પરમ ભાવવાહી અમર સૂત્રની ભાવમાં ખરાખરી કરી શકે એવું તેવું ખીજું સૂત્ર પ્રાયે મળવું દુ`ભ છે, તે આ મહાનૂ આત્મસમર્પણુસૂત્ર આ રહ્યું— અહે। ! અહા! શ્રી સદ્ગુરુ! કરુણાસિન્ધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યાં, અહા ! અહા! ઉપકાર, Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦. અધ્યાત્મ રાજચંદ્ર શું પ્રભુ ચરણ કને ધરૂં ? આત્માથી સૌ હીનઃ તે તો પ્રભુએ આપિય, વરતું થરણાધીન. આ દેહાદિ આજથી, વરતો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન.” અને આવા અનન્ય અનંત ઉપકારી સદ્દગુરુ ભગવાનને પ્રત્યુપકાર–સામે વળતો ઉપકાર વાળી શકાય એમ નથી એવું જાણત, આવી અદ્ભુત ભક્તિયુક્ત આત્મસમપણ ભાવના ભાવતે આત્માર્થી મુમુક્ષુ શિખ્ય સદ્ગુરુ સમીપે પ્રણિપાત કરતાં, કેવું પ્રણિધાન-વચન ઉચ્ચારે તે પ્રકાશનું આ પરમ ભાવવાહી પ્રણિપાતસૂત્રરૂપ મહાન ભાવનાસ્વ શ્રીમદ્દ પ્રકાશે છે– હે પરમ કૃપાળુ દેવ! જન્મ-જરા-મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એવે વીતરાગ પુરુષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપો, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત કંઈપણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધમની ઉપાસના મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અને છલકાવેલા ભાવસિંધુની અપેક્ષાએ જે વિશ લાખ દેહરા કરતાં પણ વધી જાય એવા છે, એવા “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ! દયાળ !” ઈ. વીશ અમર દેહરા એ તે–હૃદય સોંસરા પેસી જાય એવા સાદામાં સાદા શબ્દોમાં અનન્ય સદ્ગુરુભક્તિરસ્ય દાખવતું સુપ્રસિદ્ધ ભાવના સૂત્ર તે શ્રીમદૂના પદ્યાત્મક ભાવના સૂત્રોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. અને શ્રીમદ્દના ગદ્યાત્મક મહાન ભાવના સૂત્રોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતું મોક્ષમાળા અંતર્ગત ક્ષમાપનાસૂત્ર છે,-છએ આવશ્યકને અનન્ય ચમત્કૃતિથી સંક્ષેપમાં સમાવેશ કરી દેતા જે મહાન ક્ષમાપના સૂત્રની ભાવની દષ્ટિએપ્રાય જેડી જડવી દુર્લભ છે. પ્રત્યેક મુમુક્ષુએ પ્રતિદિન અવશ્ય પાઠ કરવા યોગ્ય-ભાવન કરવા યોગ્ય આ બને “આવશ્યક’ મહાન ભાવના સૂત્રો એટલા બધા સુપ્રસિદ્ધ છે કે તે અત્ર અવતારવા આવશ્યક નથી, તેમજ તે લાંબા હેવાથી અત્રે સ્થળસંકેચથી અવતારી શકાય એમ નથી, એટલે સુજ્ઞ વાંચકોને તેનું અત્ર સૂચનમાત્ર કરીએ છીએ. પ્રાણીમાત્રના રક્ષક–બંધવ અને હિતકારી વીતરાગના પરમ શાંતરસમય ધમને અનન્ય મહાપ્રભાવ જેના અંતરમાં વસ્યો હતે એવા પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્દ – આ વીતરાગધર્મની મુક્તકઠે પ્રસ્તુતિ કરતા, અને આ પરમ વીતરાગધર્મને આશ્રય કરી જન્મ–જરા-મરણાદિના બંધનરૂપ કલેશમય સંસારથી વિરામ પામવા પ્રમાદ છેડી આ રત્નચિંતામણિ મનુષ્યદેહનું સાર્થકય કરવાનું પરમ ભાવવાહી આહાન કરતા –આ મહાન ભાવના સુત્રો પ્રકાશે છે પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કોઈ ઉપાય હોય તે તે વિતરાગને ધર્મ જ છે. (અં. ૯૦૩). Page #720 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દના અદ્દભુત નમસ્કારે, ધૂનો અને મહાન ભાવનાસૂત્રો ૬૦૧ વીતરાગને કહેલે પરમશાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારી પણાને લીધે તથા પુરુષના રોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે. અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર પ્રમાદ છેડી જાગૃત થા ! જાગૃત થા! ! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. | હે જીવ! હવે તારે સન્દુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાયગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (અં. ૫૫). અને સર્વ દુઃખના ક્ષય ઉપાયરૂપ આ વીતરાગને ધમ અચિંત્યચિંતામણિ છે એટલે જ આ પરમ અદ્દભુત પરમ અમૃત સર્વોત્કૃષ્ટ શાશ્વત અચિંત્ય ચિંતામણિ વીતરાગ ધર્મને દઢ પરમાર્થ રંગ ધર્મભૂત્તિ શ્રીમદના આત્માના પ્રદેશ પ્રદેશે લાગ્યો હતે; એટલે જ ગુણસ્થાનક્રમે માર્ગ આરોહણમાં પરમ અવલંબનભૂત પુરુષના વીતરાગ વચનામૃતને, સપુરુષની વીતરાગમુદ્રાને, અને પુરુષના વીતરાગ સમાગમને મહાપ્રભાવ પરમ વીતરાગ સપુરુષ શ્રીમદના આત્મામાં નાખ્યો હતો, એટલે જ આ સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના, તેના મૂળ સર્વજ્ઞદેવના અને તે શાંતરસ સુપ્રતીત કરાવનારા સદ્દગુરુ દેવના પરમ ઉપકાર પ્રત્યે પરમ શાંતમૂત્તિ શ્રીમદ્દના અંતરમાં પરમ પ્રેમસિંધુ ઉલક્ષ્ય હો; અને એટલે જ આવા પરમ વિપકારી પરમ જ્ઞાનીઓના સનાતન શાશ્વત સન્માર્ગ પ્રત્યે પરમજ્ઞાની શ્રીમદૂના હૃદયમાં પરમ આત્મભાલ્લાસ વિલમ્યો હતો. અને એટલે જ આવા પરમ ધર્મ મૂર્તિ, પરમ વીતરાગમૂર્સિ, પરમ શાંતમૂર્તિ, પરમ જ્ઞાનમૂર્તિ શ્રીમદના પરમ ભાવનાશીલ હૃદયમાં આવો સર્વોત્કૃષ્ટ અચિંત્ય ચિંતામણિ વીતરાગધર્મ-જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ સર્વદા જયવંત વર્તી એવી પરમ ઊર્મિપ્રધાન ભાવના ઉલસતી હતી અને તે ભાવના ઉદ્ઘેષતા આ જ્ઞાનીઓના સનાતનમાર્ગને જયજયકાર પોકારતા આ જયજયકાર સૂરો ભાવિતાત્મા શ્રીમદ્દના હૃદયમાંથી નિકળી પડતા હતા— શ્રીમદ્દ વિતરાગ ભગવતીએ નિશ્ચિતાર્થ કરે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિ:સંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાથત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તે. (અં૮૪૩) અહે સત્પષનાં વચનામૃત, મુદ્રા અને સંતસમાગમ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ. અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂતક-લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વ! » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #721 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજથકે અહા! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્મા—મહે!! તે સત્કૃષ્ટ શાંતરસપ્રધાન માના મૂળ સજ્ઞદેવઃ—અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યા એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ—આ વિશ્વમાં સČકાળ તમે જયવંત વć, જયવંત વર્યાં, હાથનાધ (૩-૨૩) જ્ઞાનોઆના સનાતન સન્માર્ગ જયવંત વર્ષાં’ (અં‚ પર), જ્ઞાતિઓના સનાતન સન્માના જયજયકાર ઉદ્દેાષતા આ છેલ્લા ચાર જયજયકારસૂત્રેા તે પરમ ભાવિતાત્મા રાજચંદ્રના પણ યાવચ્ચ દ્રદિવાકરો ત્રિકાળ જયજયકાર ઉદ્ઘાષે છે! ૭૨ પ્રકરણ સત્તામ્ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર અવધૂ નામ હમારા રાખે, સા પરમ મહારસ ચાખે.'—શ્રી આનંદઘનજી ધાર તરવારની સેાહલી દોહલી ચૌદમા જિનતણી ચરણુસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.’—શ્રી આનંદઘનજી આમ વ્યાપાર-વ્યવસાયમાંથી પ્રતિબ ધરહિત માત્ર બાહ્ય સ ંબંધ સિવાય નિવૃત્ત પ્રાય થયા પછી શ્રીમને નિવૃત્તિના વિશેષ વિશેષ અવકાશ મળવા લાગ્યા, એટલે પરમ નિવૃત્તિપ્રિય શ્રીમદ્ નિવૃત્તિક્ષેત્રસ્થિતિના વશેષ વિશેષ લાભ લેવા લાગ્યા. વ્યાપારવ્યવસાયના અંતર્સ બંધથી નિવૃત્ત થઈ ચૂકયા છતાં પ્રતિબ ંધરહિતપણે બાહ્ય સબંધના જે રહ્યાસહ્યા તાંતણા રહ્યા હતા તે ત્રોડવા માટે—સમેટવા માટે (wind up) શ્રીમને કવચિત્ થાડા વખત આંતરે આંતરે મુંબઇ રહેવું પડતું, તે સિવાય પ્રાયઃ નિવૃત્ત થઈ શ્રીમદ્ નિવૃત્તિ જ લેતા. એમ તેા ભાવથી તેા પ્રથમથી જ શ્રીમદ્ સ દ્રવ્યથી સક્ષેત્રથી સર્વકાળથી અને સ`ભાવથી સર્વત્ર સદા સર્વથા નિવૃત્ત જ હતા અને સત્ર અપ્રતિમદ્ધપણે સાક્ષાત્ જીવમુક્તદશા જ અનુભવતા હતા, પણુ દ્રવ્યથી-આહ્યથી પણ તે અંતનિવૃત્તિને પોષક નિવૃત્તિક્ષેત્રનું સેવન તેએ આત્મયાગની પરિપૂર્ણ સાધનાર્થે કરતા હતા. અને તેવા નિવૃત્તિક્ષેત્રમાં શ્રીમદ્નની પ્રથમ પ્રસન્નતા ગુજરાતમાં નિસગની કૃપાથી ચારુતર-અત્યંત ચારુ (સુંદર) એવા ચાતર પ્રદેશ પર ઉતરી હતી, અને તેમાં પણ ઉત્તરસંડાના વનક્ષેત્ર પર તેા શ્રીમની વિશેષ કૃપાદૃષ્ટિ પડી હતી. પુણ્યમૂત્તિ શ્રીમના પાવન પદન્યાસથી ધન્ય બનેલા આ ઉત્તરસંડાના એકાંત નિજન વનક્ષેત્રમાં તેા લગભગ એક માસ જેટલી સ્થિતિ કરી ભાવથી મહામુનીંદ્ર જેવી પરમ અસંગ અવધૂત દશા અનુભવતા આ અવધૂત યોગીન્દ્રે સસંગ અવધૂત Page #722 -------------------------------------------------------------------------- ________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૬૭૩ કરી—ગાવી દઈ અપૂર્વ અનન્ય આત્મચેાગસાધના સિદ્ધ કરી હતી. આ કાળમાં ભાગ્યે જ જોવા મળે એવી પરમ અપ્રમત્ત આત્મસયમધારા આ પરમ ચેાગારૂઢ ચેાગીશ્વરે અનુભવસિદ્ધ કરી હતી. આમ અખંડ આત્મસાધના કરતાં કાવિઠા–વસે - ઉત્તરસંડા—ખેડાના વનક્ષેત્રમાં સ્થિતિ કરતા આ અવધૂત ચેાગીન્દ્ર રાજચંદ્રનું અત્ર દર્શન કરાવશું. ૧. કાવિઠા નક્ષેત્ર સ. ૧૯૫૪ના શ્રાવણ વદમાં શ્રીમદ્ મુંબઇથી પેટલાદ થઇ શ્રા. વદ ૧૦ના ક્રિને નિવૃત્તિક્ષેત્ર કાવિઠા પધાર્યા. અને ત્યાં પર્યુષણુપની અપૂર્વ આરાધના કરી– કરાવી ભાદરવા શુદ ૧૩ સુધી સ્થિતિ કરી હતી. સેવામાં સતત ઉપસ્થિત મહામુમુક્ષુ અંબાલાલભાઇ તે ત્યાં હતા જ, તેમજ લહેરાભાઈ, ત્રિભુવનભાઈ, વનમાલીભાઇ, પેાપટલાલભાઇ, ઝવેરભાઇ, કુંવરજીભાઇ મગનલાલ વગેરે મુમુક્ષુએ પણ આ પરમ સત્પુરુષના સાન્નિધ્યમાં પર્યુષણુપર્વ આરાધનાના ધન્ય લાભ પામનારાએમાં હતા. ચેાથા આરામાં પણ ન મળે એવા પર્મ સત્પુરુષના સત્સંગમાં પરમાના રંગ જામ્યા હતા અને ચેાથે આરે પ્રત્યક્ષ થતા હતા અને જ્ઞાનચર્ચા ચાલતી હતી. અનેક મેધપ્રસંગો બન્યા હતા. શ્રી ઝવેરભાઇના મકાને એધપ્રસંગમાં શ્રીમટે પ્રકાશ્યું હતું— (૧) સત્પુરુષા અન્યાય કરે નહિં; સત્પુરુષા અન્યાય કરે તેા પછી જગમાં વરસાદ કેાના માટે વરસશે? સૂય કાના માટે ઊગશે ? વા કેાના માટે વાશે ? (૨) સત્પુરુષના સદ્ભાવે કુગુરુએ પેાતાના વાડા સાચવવા જાગૃત થાય છે, અને પેાતાના વાડામાંથી જીવા ખેંચાઇ ન જાય એ માટે સત્પુરુષની નિંદા કરવા માંડે છે. આથી સત્પુરુષના દ્રોહ થાય છે, જીવાને સત્પુરુષપ્રાપ્તિના અંતરાય આવે છે, અને એ અનેના કારણરૂપ થઈ કુગુરુ મહામેાહનીય કમ ખાંધે છે. (૩) આત્માને એક રીતે પારાની ઉપમા આપી શકાય. પારા જેમ સડવા દેતા નથી તેમ આત્મા જ્યાં સુધી શરીરમાં ડાય ત્યાં સુધી શરીર સડતું-પડતું નથી; આત્મા ચાલ્યેા ગયે શરીર સડવા માંડે છે. એવી અપૂર્વ વસ્તુ આત્મા છે. (૪) ભિન્ન ભિન્ન ક`પ્રકૃતિયેાગે આ સંસારમાં અનેક જીવ ભિન્ન ભિન્ન પ્રકારે તે પ્રકૃતિ, પાપ-પુણ્ય, સુખ-દુઃખ, સાગ-વિયેાગ આદિ અનુભવી રહ્યા છે. એક રીતે તેના ચાર પ્રકાર પણ કરી શકાય—એક ઉગ્યા અને ઉગ્યા–, અર્થાત્ આ ભવમાં પણ વૈભવસ'પન્ન સુખી, અને પછી પણ સુખી. શ્રી ભરતચક્રીની પેઠે, પુણ્યાનુબંધી પુણ્યવાન્ એક ઉગ્યે અને આથમ્યા; અર્થાત્ આ ભવે સુખી, પશુ પછીના ભવે દુઃખી; પાપાનુબંધી પુણ્યવાન, શ્રી બ્રહ્મદત્તચક્રીની પેઠે. એક આથમ્યા અને ઉગ્યા; અર્થાત્ આ ભવે. સંકટમાં, પણ પછી સુખી, પુણ્યાનુબંધી પાપવાન્, રિકેશી મુનિની પેઠે એક આથમ્યા અને આથમ્યા. અર્થાત્ વત્તમાનમાં જૂથ કરે છે, અને દુઃખી છે. અને હવે પછી ઉપાજેલાં પાપને લઈ દુઃખી થશે. ભાષાનુબધી પાપવાનું, કાલિકસૌ કસાઇની પેઠે. (૫) જીવ કમ માંધે, પણ અબલાકાળ સુધીમાં તેમાંથી છૂટવા માગે તે છૂટી શકે. અર્થાત્ કમ વિખેરી તેમાંથી મુક્ત -૧ Page #723 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર થઈ શકે. આમ અનેક પ્રકારે જ્ઞાનચર્ચા ચાલતી. અને ઘણું ઘણું બધવર્ષા શ્રીમદે વર્ષાવી હશે, પણ ઝીલનાર પાત્રોએ (ઉપદેશછાયા આલેખનાર અબાલાલભાઈના અપવાદ શિવાય) યથાશક્તિ થોડો-ઘણો બેધ ઝીલ્યું હોય તે પણ પત્ર પર આલેખ્યો જ ન હેય, તે સંબંધી વિશેષ અત્રિ કેમ લખી શકાય? (૬) ત્રણ વસ્તુ કેઈની બીજાને આપી શકાય નહિં-પુણ્ય, પાપ અને આયુષ્ય. ઈત્યાદિ. ૨. વસે વનક્ષેત્ર કાવિઠાથી શ્રીમદ્ ભાદ. શુ. ૧૪ના દિને વાક્ષેત્રે પધાર્યા અને ત્યાં પ્રથમ આશે શુદ ૧૩ પર્યત–એક પૂરે માસ સ્થિતિ કરી. તે વખતે શ્રી લલ્લુછમુનિની ચાતુર્માસસ્થિતિ અત્ર વસેમાં હતી. તેમની સાથેમાં મુનિ મેહનલાલજી અને ચતુરલાલજી હતા. લલ્લુછમુનિએ નડીયાદના એક ભાઈ મોતીલાલ જેઠાભાઈ ભાવસારને વસો શ્રીમદ્ પધારે તે તેમની સેવામાં રહેવાનું બની શકશે કે કેમ? એમ પૂછયું. મોતીલાલભાઈએ ઘણું જ પ્રસન્નતાથી હા પાડી ને કહ્યું કે હું બધી ગોઠવણ સારી રીતે કરીશ.” પછી શ્રીમદ્ કાવિઠાથી નિકળી વસો તરફ આવવા નિકળ્યા ત્યારે મોતીલાલ માફ તથા ગાડી લઈ સામા ગયા. “ચરામાં ગાડું સામું મળ્યું. તેમાં સાહેબજી તથા અંબાલાલભાઈ તથા લહેરાભાઈ બેઠેલા હતા. તેમને માફામાં–ગાડીમાં બેસાડી મોતીલાલ આદર-બહુમાનથી વસોમાં ઉપાશ્રય આગળ નારાયણની પથારી હતી ત્યાં લાવ્યા. રાતના દશ વાગ્યે શ્રીમદૂછ મુનિઓ હતા ત્યાં પધાર્યા. તે દર્શનપ્રસંગનું ભક્તિપૂર્ણ રોમાંચક ચિત્ર મુનિ લલ્લુજી આલેખે છે કે –“કૃપાળુ દેવના દર્શન કર્યા, તે વખતે તેમની અદ્ભુત દશા અમારા અનુભવમાં આવી તેનું વિશેષ વર્ણન કરવા અસમર્થ છું. પણ ટુંકામાં એટલું કે તે વખતે દેહ ને આત્મા સાવ સ્પષ્ટ જુદાં છે એ પ્રત્યક્ષ અનુભવ કૃપાળુદેવ વિષે થો. ડીવાર પછી જે જ્ઞાનીએ વીતરાગનું સ્વરૂપ વર્ણવ્યું છે તે પરમ પુરુષના દર્શન થવાથી આમ જ જ્ઞાનીનું સ્વરૂપ હાય એવી ખાત્રી થઈ. તે પછી થોડીવારે કૃપાળુદેવ બોલ્યા કે જીવને જ્ઞાનીનું માહાત્મ્ય જેવી રીતે સમજવું જોઈએ તેવી રીતે સમજાયું નથી. કેમકે એક ૭-૮ વર્ષનું બાળક જેમ રાત્રે પાણું ન પીતું હોય અને જ્ઞાની રાત્રે પીતા હોય; એમ સમજવામાં આવે તે જ્ઞાની વિષે બાળ છો તે એમ કલ્પના કરે કે આમાં કાંઈ નથી. એવી બાળ જીવે જ્ઞાનીની ઓળખાણ કરેલી હોય છે. પછી ઉતારે પધારી ગયા. ત્યાં આગળ અમારે કલાક કલાક બેધ મળતું. પૂછયું–સંન્યાસી કોને કહીએ? પૂજ્યશ્રીએ કહ્યું–રાવ વાસનાને ક્ષય કરે તેનું નામ સંન્યાસી કહીએ. મેં પૂછયું–ોંસાઈ કોને કહીએ? પૂજ્યશ્રીએ કહ્યુંઇટ્રિયેને કબજે કરે તેને ગુંસાઈ કહીએ. મેં પૂછ્યું-ચતિ કેને કહીએ? પૂજ્યશ્રીએ કહ્યું-પાર પહોંચેલા યા પરમાત્મપદને પામે તે યતિ કહીએ.” એકવાર વનમાં પધાર્યા હતા ત્યાં શ્રીમદે મુનિઓને પ્રમાદ ત્યજવાને ઉપદેશ આપી, સુનિ લલ્લુજીને સંસ્કૃતને અભ્યાસ કરવાની ભલામણ કરી. એટલે મુનિ મોહનલાલજીએ કહ્યું–મહારાજ સાહેબને તથા દેવકરણજીને અવસ્થા થઈ છે તેથી કેમ Page #724 -------------------------------------------------------------------------- ________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૬૭૫ અની શકશે ? શ્રીમદં વિકટેરીઆ રાણી વૃદ્ધાવસ્થા છતાં પરભાષાના અભ્યાસ કરે છે તેના દાખલા આપ્યા. પછી ઊઠીને વનમાં એક મહાદેવનું જીણુ મંદિર હતું ત્યાં એકાંતમાં બેઠા. ત્યાં શ્રીમદ્દ માત્ર કછેટા રાખી પદ્માસને બિરાજમાન થયા ને મેધ આપ્યા; શિાંતિ યુદ્ધતિ મુયંતિ વિયંતિ વુલ્લામત રસિ—એ સંકલનાખદ્ધ પદોના અપૂર્વ રહસ્યાર્થ સમજાવ્યા—સિઝ ંતિ અર્થાત્ સિદ્ધ થાય, તે પાછા ખુઋતિ આધસહિત જ્ઞાનસહિત હાય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દેશા આત્માની કોઇ માને છે તેનો નિષેધ બુજ્સતિથી સૂચવ્યેા. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુચ્ચ ́તિ–સકમથી રહિત થાય અને તેથી પાછા પરિણુિવ્વાયંતિ–અર્થાત્ નિર્વાણ પામે, ક રહિત થયા હૈાવાથી ફરી જન્મ-અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતના પિરિણિજ્વાયંતિ કરી નિષેધ સૂચવ્યેા. ભવનું કારણુ કમ તેથી સર્વથા જે મુકાણા છે તે ફરી ભવ ધારણ ન કરે, કારણ વિના કાય ન નિપજે. આમ નિર્વાણુ પામેલા સવજ્જુખાણુમંત કરતિ અર્થાત્ સવ દુખના અંત કરે, તેમને દુ:ખના સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનદ નથી, એ મતના નિષેધ સૂચવ્યે.’ આવા અપૂર્વ પરમાથ શ્રીમદે પ્રકાસ્યા. પછી પાતે જગલમાં ચાલ્યા ગયા. મુનિએ ઉપાશ્રયે આવ્યા. શ્રીમદ્ ઉતારે આવ્યા. મુનિ મેાહનલાલજીને શ્રીમદે કહ્યુ “હે મુનિ ! જેમ પથી રસ્તે જતાં ઝાડ તળે બેઠા હાય અને તે ઝાડ પેાતાનું છે એમ નથી માનતા તેમ આ આત્માએ દેહરૂપી ઝાડમાં નિવાસ કર્યાં છે, તેથી તે દેહ મારા છે એમ ૫થીની પેઠે માનવા નહીં. પછી કેટલાક ઉપદેશ આપ્યા પછી સુંદરવિલાસ અને કમ`બથ એ એ પુસ્તક પાસે પડયા હતા, તેમાંથી સુંદરવિલાસ માટે શ્રીમદ્રે કહ્યું—ગ્રંથ ઘણા સારે છે, પણ તેમાં જે કંઇ ભૂલ છે તે અમે જાણીએ છીએ, ખીજુ કાઇ જાણતું નથી. અને કમ ગ્રંથમાં કર્માંની પ્રકૃતિએનું સ્વરૂપ એધ્યું છે, તેમાંની કહેલી સ્થિતિએની પ્રકૃતિઓને વેઢી અનુભવ કરી આખા ગ્રંથ અનુભવપૂર્ણાંક અવલેાકન કર્યાં છે. શ્રીમદે અમદાવાદથી આવેલા ગેાપાળદાસને પૂછ્યું-ખીજા દેશના કરતાં જૈનદર્શનનું વિશેષપણું શું છે? તે કાંઈ ઉત્તર આપી શકયા નહિ, ત્યારે પાતે કહ્યું કે-કમ ગ્રંથમાં જે જે ગુણસ્થાનકે જે જે કમ પ્રકૃતિએની બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વર્ણવી છે, અને તેના બંધના તથા છુટવા વગેરેના જે જે પ્રકાર વણુ બ્યા છે, તેવા કેાઈ દશનમાં નથી.’ ઇત્યાદિ રાતના બાર વાગ્યા સુધી અદ્ભુત બેધ કરી ગેાપાળદાસના કુલામહુ ને શાસ્રાભિનિવેશ છેડાવી પેાતાના જાણપણાનું અભિમાન ઉતરાવ્યું હતું. પછી શ્રીમદ્ ખીજે દિવસે ગામ મહારના બંગલામાં પધાર્યાં ને ત્યાં ઘેાડા દિવસ સ્થિતિ કરી હતી. મુનિએ ત્યાં જતાં. શ્રીમદે યશેાવિજયજીકૃત ચેાગદષ્ટિસજઝાયમાંથી પહેલી ષ્ટિના અથ સમજાવ્યેા હતેા, ઉતરાધ્યયન સૂત્રના ખત્રીશમા અધ્યયનની પહેલી ચાવીશ ગાથાને બહુ અદ્દભુત પરમા સમજાવ્યા હતા, તેમજ કમ ગ્રંથની ગાથાઓની સ્પષ્ટ વ્યાખ્યા કરી સમજાવી હતી. માધપ્રસ ંગેામાં જણાવ્યું હતું કે—(૧) તેમજ Page #725 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર સમકિતીને આઠ મદમાંનો એક્કે મદ ન હોય. અવિનયી અહંકારી અર્ધદગ્ધ, પિતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેઠેલ) અને રસલુબ્ધ,–એ ચારમાંથી એક પણ દેષ હોય તે જીવને સમકિત ન થાય. આ અંગે ઠાણુગ સૂત્રની સાખ આપી હતી. (૨) ઇંદ્રિયને નિગ્રહ કરવા વિષે અથાગ બંધ કર્યો હતે,–તે એ કે તેની ખુમારી બેચાર માસ સુધી પણ ગઈ નહોતી. જે આહારથી શરીર પુષ્ટ થાય છે તે આહાર માંસ તરિકે લેખાય છે, કારણ કે તે ખાવાથી માંસ વધે છે, એટલે પૌષ્ટિક આહાર કરે તે માંસ ખાવા બરાબર છે. (૩) મુનિ મેહનલાલજીએ શ્રીમદૂને લખ્યું હતું કે મને વ્યાખ્યાન વાંચતા આવડતું નથી ને તે વાંચવા લાયક હારી દશા નથી, તે માટે શ્રીમદે રૂબરૂમાં ઉત્તર આપે કે—મુનિને સવારમાં સજઝાય કરવાની આજ્ઞા છે તે વખતે સજઝાય ધીમેથી કરવામાં આવે તેને બદલે આ મેટા સ્વરે સઝાય કરવામાં આવે છે એવો ભાવ રાખ, તેમજ તે સાંભળનારની પાસેથી કાંઈ પણ આહારાદિકની ઈચ્છા રાખવી નહિં. તે મુજબ સઝાય કરે. (૪) કે સામાન્ય મુમુક્ષુ ભાઈ બહેન સાધન માટે પૂછે તો આ સાધન બતાવવું–૧. સાત વ્યસનને ત્યાગ. ૨. લીલોતરીને ત્યાગ. ૩. કંદમૂળનો ત્યાગ. ૪. અભક્ષ્યને ત્યાગ. ૫. રાત્રીભોજનનો ત્યાગ. ૬. સર્વ દેવ” અને “પરમ ગુરુરની પાંચ પાંચ માળાનો જપ. ૭. ભક્તિરહસ્ય દુહાનું પઠન-મનન. ૮. ક્ષમાપનાને પાઠ. ૯. સત્સમાગમ અને સશાસનું સેવન. ઇત્યાદિ માર્ગદર્શન મુનિઓને આપ્યું હતું. એક દિવસ શ્રીમદ્ વસોના ચરામાં પધાર્યા હતા, ત્યાં કેટલાક મુમુક્ષુ ભાઈઓ તથા બહેને આવ્યા હતા. શ્રીમદ્ ભાદરણવાળા ધેરીભાઈ બાપુભાઈ પાસે “ભરતેસર ભૂપતિ ભય વૈરાગી” એ સઝાય ત્રણ વખત ગવરાવી હતી. (૧) પછી શ્રીમદે એક દૃષ્ટાંત ષદર્શનનું સ્વરૂપ સમજાવવા વિષે આપ્યું હતું : છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેનાં કારણને, અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીને રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારૂં. આ જોઈ બીજા પાંચ કુટ વૈદ્યો પણ પોતપિતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે, તેટલા પુરતો તો રોગીને રોગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઉલટો રોગ વધે છે. પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે અને ઉલટાં નુકશાન પામે છે. આને ઉપનય એ છે જે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે, જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મેહ વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘાં પડે છે, ભાવતાં નથી. અને બીજા પાંચ ફૂટ વિદ્યો છે તે કુદર્શનો છે. તે જેટલાં પુરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલાં પુરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના ન્હાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય Page #726 -------------------------------------------------------------------------- ________________ વનજ્ઞેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૩૭૭ છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મેાહની વાતા તેા મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે ફૂટ વૈદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રાગી થાય છે. (૨) વળી બીજી દૃષ્ટાંત સુગુરુ તથા કુગુરુ આશ્રયી આવ્યું કે સુગુરુ હાય તા જીવને માર્ગે ચડાવી પાર પહેાંચાડે અને કુગુરુ હાય તેા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી તેનું ધન લુંટી લઇ ક્રુતિમાં પહેાંચાડે છે. કાની પેઠે ? જેમ કેાઇ માણસ જાન લઇને જાય. તેમાં હાંશિયાર અને બહાદુર વળાવા હાય તે તે પેાતાના ઇચ્છિત મુકામે પાર પહેાં. ચાડે છે–સુખે સમાયે પહેાંચાડે છે, અને મૂખ એવા હીજડાના વળાવા હાય તે તે અધવચ લુંટાવે છે. તેની પેઠે જાણી સુગુરુની સેાખત કરવી, કુગુરુની ન કરવી. ફરી બીજા દિવસે ચરામાં જતાં રસ્તામાં શ્રીમદ્દ અચિંત્ય ચિંતામણિ એવા ધ છે તે વિષે સારી રીતે મેધ આપી, ચરામાં એક રાયણના ઝાડ તળે બિરાજમાન થયા, અને કહ્યું કે રાયણ તળે ભગવાન મહુવાર સમેાસર્યાં છે. એવામાં એક માળી જતા હતા, તેણે સ્વાભાવિક કૃપાળુદેવ ઉપર પ્રેમ આવવાથી તેમના ચરણુ આગળ પુષ્પ મૂકયાં. કૃપાળુદેવે તે કુલમાંથી એક ફુલ લઇ કહ્યું કે—ભગવાનને ફુલ ચડાવવામાં આવે છે, તેમાં જે શ્રાવકને લીલેાતરી ખાવાના નિયમ છે, તે ભગવાનને ફુલ ચઢાવે નહીં, અને જે શ્રાવકને નિયમ નથી અને પેાતાના વપરાશમાં જે પદાર્થ લીલેતરીને વાપરવામાં આવે છે, તે વાપરવામાંથી પોતે કમતી કરી તે ભગવાનને ફુલ ચડાવે છે, અને જે મુનિ છે તેને સ`થા પ્રકારે ફુલ ચડાવવાના ત્યાગ છે, તેમજ તે ચડાવવા સંબધીને ઉપદેશ પણ મુનિ આપે નહિં, એ પૂર્વાચાર્યાં કહી ગયા છે. મુનિ મેાહનલાલજીએ પ્રશ્ન કર્યો--શાસ્ત્રમાં એમ કહ્યુ` છે કે જિનકલ્પી સ્થવિરકલ્પીમાં આવે તે પછી તેના મેાક્ષ થાય છે. તે વખતે ખૂબ હસીને શ્રીમદ્દે જવાબ આપ્યા કે સ્થવિરકલ્પીએ જિનકલ્પીઓ ઉપર દાઝે બન્યા અને ખેલ્યા કે તમે સ્થવિરપી થશે ત્યારે તમારા મેક્ષ થશે. એમ જવાબ આપી શ્રીમદ્દે ત્યાંથી ઊઠી ચાલવા માંડયું અને રસ્તામાં ચાલતી વખતે વારવાર નીચેનું પદ બેાલવા માંડયું—રાગી શું રાગી સહુ રે, નીરાગી શું શે। રાગ ? રાગ વિના કિમ દાખવા રે, મુગતિ સુંદરી માગ.’ પછી ‘જેને કાળ તે કિંકર થઇ રહ્યો' એ પદ પણ વારંવાર લલકાર્યું. બીજે દિવસે અપેારના એ જ ચરામાં અને એ જ રાયણ તળે ધારીભાઇ પાસે એગણીશમા મલ્લિનાથનું સ્તવન (આનદઘનજીકૃત) આઠ વખત ખેલાવરાવ્યું અને તેના અર્થ તેમની પાસે કરાવ્યા અને પછી શ્રીમદ્દે પાતે અર્થ કરી સમજાવ્યા. આમ વનમાં પ્રતિદિન સત્સંગરગ જામતા હતા, ભક્તિની મળા ઉછળતી હતી, એધ-જ્ઞાનની લહરીએ છૂટતી હતી, જં ગલમાં મગલ થતું હતું, ચેાથેા આરે આ અવિન પર અવતરતા હતા, સર્વત્ર આનંદ આનંદ છવાઇ રહેતા હતા. અમદાવાદના શ્રી પોપટલાલભાઇ તથા ખંભાતના શ્રી છેટાલાલભાઈ પણ વસેા આવ્યા હતા. પાપટલાલભાઇએ પેાતાની પરિચયનોંધમાં એ–ત્રણ પ્રસંગેા નોંધ્યા છેઃ (૧) રસ્તામાં એક પાણીનું વહેળીયું આવ્યું, તે ઉપરથી શ્રીમદે કહ્યું કે લેાકાનુગ્રહ Page #727 -------------------------------------------------------------------------- ________________ ६७८ અધ્યાત્મ રાજચંદ્ર કર્તવ્ય છે, પણ કેમ થાય? ચોમાસું ઉતરી ગયું, આ વહેળીયાંની પેઠે સહજસાજ મંદવત જ્ઞાન રહ્યું. લેકેને જ્ઞાનપિપાસા નથી, પિપાસા ઉત્પન્ન કરવાની જરૂર છે. (૨) એક દિવસ આઠ દશ પંડિતે, અધિકારીઓ વગેરે શાસ્ત્રાર્થ-જ્ઞાનચર્ચા માટે આવ્યા હતા. પ્રથમ શાસ્ત્રાર્થ સંસ્કૃતમાં તેમણે શરૂ કર્યો. પાંચેક મિનિટ પછી ગૂજરાતીમાં શરૂ થશે. કસંબંધી સાથે હતા. પાંચેક મિનિટ ચાલ્યા પછી શ્રીમદે કલ્યાણ કેમ થાય એ અંગે બોધ શરૂ કર્યો. બે કલાક બોધ ચાલ્યા. આવેલા પંડિત તથા અન્ય શ્રેતાઓના પ્રશ્નોનું આપોઆપ સમાધાન થઈ ગયું. શાસ્ત્રાર્થની જરૂર ન રહી. સહર્ષ નમસ્કાર કરી પંડિત વગેરે વિદાય થયા. (૩) એકવાર રાત્રીએ આખી રાત @ી પરેડિયે પાંચ સુધી બંધ ચાલ્યું હતું. (૪) એકવાર સાધુઓ સંબંધી વાત નિકળતાં શ્રીમદે કહ્યું હતું કે એવી નિંદામાં ન પડતાં ભાવવૈચિત્ર્ય ભાવના, “જગત જીવ છે કર્માધીના, અચરજ કછુઆ ન લીના” ઈત્યાદિ ભાવવા બોધ કર્યો હતે. આમ શ્રીમદ તે ધર્મમેઘની બોધવર્ષો વર્ષાવી રહ્યા હતા અને શ્રોતા મુમુક્ષુઓ યથાપાત્ર ઝીલતા હતા, પણ ઉપરમાં વહેળીયાના દષ્ટાંતથી શ્રીમદે માર્મિકપણે કહી દીધું તેમ તેવા તથારૂપ ઝીલનાર ને નંધનાર પાત્રોની–મુનિઓ કે ગૃહસ્થની ખામી હતી. એટલે જ ઉપરોક્ત યત્રતત્ર થોડા પ્રસંગોને ઉપદેશછાયા સિવાય શ્રીમદે વર્ષાવેલ બેધવૃષ્ટિના થોડા બિન્દુ પણ આપણને મળવા પામ્યા નથી. ભલે શ્રીમદ્ પિતાના ઉતારે કે વનમાં યથાપ્રસંગે યથાપાત્ર આ બોધ તો કરતા રહ્યા, પણ તેઓ પોતે પિતાની શી આત્મસાધના કરી રહ્યા હતા ? અને તેમનો આત્મા કઈ દશામાં વત્ત રહ્યો હતો? બધપ્રસંગે આદિલ પરામ પામ્ય આત્મારામી શ્રીમદ્ પિતે તે પ્રાયઃ એકાકી વનમાં નિકળી પડતા અને સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહેતા, પિતાની સુપ્રસિદ્ધ ધૂનથી વન-વગડાઓ ગજાવતા અને ભવ્યજનેને જગાવતા. વીતરાગના અચિંત્ય ચિંતામણિસ્વરૂપ પરમ અમૃતસ્વરૂપ પરમ શાશ્વત આત્મધર્મને ગાઢ પરમાર્થ રંગ જેના આત્માના પ્રદેશ પ્રદેશે લાગ્યો હતો એવા ધર્મમૂત્તિ શ્રીમદ્ વસે ક્ષેત્રથી ૧૫૪ના પ્રથમ આશે શુદ ૬ના દિને લખેલા આ અમૃતપત્રમાં પરમ આત્મભાવોલ્લાસથી પ્રકાશે છે– શ્રીમત વીતરાગ ભગવોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ પરમ હિતકારી, પરમ અદ્દભુત, સર્વ દુ:ખને નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તે. - તે શ્રીમત્ અનંત ચતુસ્થિત ભગવતને અને તે જયવંત ધર્મનો આશ્રય સવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્દભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તાવ્ય છે, અધીરજથી ખેદ કય નથી. ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરવો એગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષવિષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે. Page #728 -------------------------------------------------------------------------- ________________ વનક્ષેત્રસ્થિતિ કરતે અવધૂત યોગીન્દ્ર ६७८ હું ધર્મ પામ્યું નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષને ધર્મ જે ડાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રર્ય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળરાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે.–નિર્વિકલ્પ.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૪૩. આ અમૃતપત્રમાં ધર્મમેઘસમાધિ વષવી રહેલા ધર્મમૂર્તિ શ્રીમદના દિવ્ય આત્માનું કેવું ભવ્ય દર્શન થાય છે! બીજાને જેણે વીતરાગના શાશ્વત આત્મધર્મને દઢ નિશ્ચય અને આશ્રય કરવાને આ ઉત્તમ બોધ કર્યો છે, તે શ્રીમદને પિતાને તે વીતરાગધર્મને નિશ્ચય-આશ્રય કે અનંતગુણવિશિષ્ટ બળવાન હશે? બીજાને જેણે અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપવૃત્તિમાં અપ્રમત્ત રહેવાને આ બળવાન ઉપદેશ કર્યો છે, તે શ્રીમદૂની પોતાની અસંગ-શુદ્ધ-ચેતન્ય-સ્વરૂપ વૃત્તિમાં અપ્રમત્ત રહેવારૂપ અપ્રમત્ત આત્મદશા કેવી પરમ અદ્દભુત અનંતગુણવિશિષ્ટ બળવાન હશે? પત્રઅંતે સૂચક નિર્વિકલ્પ શબ્દ સૂચવે છે તેમ નિર્વિક૯૫ શ્રીમદ્દન નિર્વિકલ્પ આત્મસમાધિ કેવી પરમાશ્ચર્યકારક હશે ? આ જ વસો વનક્ષેત્રમાં વસતાં આ અપ્રમત્ત યોગીની અપ્રમત્તાગશ્રેણું ગષણ કેવી અસાધારણ અદ્દભુત હતી, તેને નિર્દેશ આ વસોક્ષેત્રે જ ૭–૧૨–૫૪–૩૧૧૧-૨૨ના દિને લખાયેલી શ્રીમદૂના આત્માના દર્પણ સમી આ હાથનેધમાં (૨-૧૧, ૧૨, ૧૩) પ્રાપ્ત થાય છે– - “આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમય આભોપગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા ગ્ય છે. અહો આ દેહની રચના ! અહ ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહે જ્ઞાની ! અહે તેની ગવેષણા! અહીં તેમનું ધ્યાન? અહો તેમની સમાધિ! અહો તેમને સંયમ! અહે તેમને અપ્રમત્તભાવ! અહીં તેમની પરમ જાગૃતિ! અહે તેમને વીતરાગ સ્વભાવ ! અહીં તેમનું નિરાવરણ જ્ઞાન ! અહે તેમના રોગની શાંતિ! અહે તેમના વચનાદિ ગને ઉદય! હે આત્મા! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ? મંદ પ્રયત્ન કેમ? જઘન્યમંદ જાગૃતિ કેમ? શિથિલતા કેમ? મૂંઝવણુ કેમ? અંતરાયનો હેતુ શો? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. તીવ્ર વૈરાગ્ય, પરમ આજવ, બાહ્યાભ્યતર ત્યાગ. આહારને જય. આસનને જય. નિદ્રાને જય.ગને જય. આરંભ પરિગ્રહવિરતિ. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ. એકાંતવાસ. અષ્ટાંગયોગ. સર્વ ધ્યાન. આત્મઈહા. આત્મપયોગ. મૂળ આત્મોપોગ. અપ્રમત્ત ઉપયોગ. કેવળ ઉપગ. કેવળ આત્મા. અચિંત્ય સિદ્ધસ્વરૂપ. જિનચૈતન્યપ્રતિમા. સર્વાગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શુદ્ધ સંયમ, કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા.”—હાથનોંધ ૨-૧૧,૧૨,૧૩. Page #729 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર વસો વનક્ષેત્રસ્થિતિ દરમ્યાન આવી અપ્રમત્તગણુ આરહણની અને અપ્રમત્ત આત્મસંયમધારાની ગવેષણ કરતા શ્રીમદ્દ પોતાની આત્મપુરુષાર્થ જાગૃતિ અર્થે વીતરાગ પુરુષના અદૂભુત અપ્રમત્ત યોગની ને આત્મસંયમધારાની સ્મરણ કરી રહ્યા હતા, અને તે અર્થેની પરમ ભવ્ય પરમ ઉદાત્ત ધારણ ધરી રહ્યા હતા. આમ વસો ક્ષેત્રે એક માસ સ્થિતિ કરતાં શુદ્ધ આત્મસંયમયેગની અપ્રમત્તદશા દર્શાવી અને મુમુક્ષુઓને ગબીજની વૃદ્ધિ કરનારા ધર્મમેઘની વર્ષા વર્ષાવી યથાભવ્ય પરમાર્થ ધર્મલાભ આપી પરમ અસંગ ભાવનિગ્રંથ શ્રીમદ્દ ઉત્તરસંડાના વનક્ષેત્ર પ્રત્યે પ્રયાણ કરી ગયા. ઉત્તરસંડા વનક્ષેત્ર સંતસેવામાં સદા તત્પર ભક્તિમાન્ મેતીલાલભાઈ ભાવસારે આજ્ઞાનુસારે નડિયાદથી લગભગ બે માઈલ દૂર ઉત્તરસંડાના વનમાં એકાંત નિર્જન સ્થળે તળાવડીના કાંઠે બાગની મધ્યે એક નાનકડી બંગલી શોધી રાખી હતી. ત્યાં શ્રીમદ પધાર્યા. સાથે અંબાલાલભાઈ, લહેરાભાઈ, મોતીલાલભાઈ એ ત્રણ મુમુક્ષુ જન હતા, બીજા કેઈને આવવાની આજ્ઞા ન હતી. લહેરાભાઈ દશ દિવસ રહ્યા પછી શ્રીમદ્દની આજ્ઞા થવાથી ઘેર ગયા, અને અંબાલાલભાઈ પંદર દિવસ પછી ગયા. મોતીલાલભાઈ ગાડું જોડાવી લાવ્યા ને સામાન ભરી ગાડું હંકાવ્યું, ત્યાં અંબાલાલભાઈએ દર્શનની આજ્ઞા મેળવવા મેતીલાલને મોકલ્યા; આજ્ઞા મળતાં શ્રીમદ્રના દર્શન કર્યા અને ફરી દર્શન ન થાય ત્યાંસુધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી ચાલી નિકળ્યા. હવે એક માત્ર મોતીલાલ જ શ્રીમદની સેવામાં રહ્યા. મેંતીલાલે માત્ર પોતાને માટે એક ગાદલું તથા એક પાણીને લેટે રખાવ્યો હતો, બાકી બધો સરસામાન રવાના કરાઈ ગયા હતા. - રાત્રે પિતા માટે રખાવેલું ગાદલું મેતીલાલે હીંચકા પર પાથયું. રાતના આશરે સાડા દશ વાગ્યે શ્રીમદ્ વનક્ષેત્રમાં ધ્યાન ધરી મુકામે પધાર્યા, અને પૂછયું–ગાદલું કયાંથી લાવ્યા? મોતીલાલ–મેં મારા માટે એક ગાદલું રખાવ્યું હતું. શ્રીમદ્ગાદલું તમે લઈ લે. મેંતીલાલે ઘણે આગ્રહ કર્યો, તેથી રહેવા દીધું. થોડીવાર પછી ગાદલું હીંચકા પરથી પડી ગયું. રાત્રે મચ્છર બહુ કરડવાથી મોતીલાલ પોતાની પેટીમાંથી એક બસ તથા ધોતીયું કાઢી લાવ્યા ને સાહેબજીને ઓઢાડ્યા. અંબાલાલભાઈએ મોતીલાલને વારંવાર દેખભાળ કરતા રહેવાની સૂચના કરી હતી એટલે દોઢેક કલાક પછી સાહેબજીને જોવા માટે મેતીલાલ બહાર આવ્યા ને જોયું તો શ્રીમદ્જી ગાથાઓની ધુનમાં તલ્લીન હતા, બનુસ તથા ધોતીયું શરીર પરથી ભેય પર પડી ગયા હતા, તે ફરી ઓઢાડ્યા. શ્રીમદને શરીરની બીલકુલ દરકાર નહતી,-દેહભાન પણ ભૂલી ગયા હતા અને ગાથાઓની ધૂનમાં તલ્લીન હતા. પ્રાતઃકાળે શ્રીમદ્દ વનમાં ગયા ને બે કલાક પછી બંગલીએ પધાર્યા, ને હીંચકા પર બિરાયા; પછી મેડા ઉપર એક શેતરંજી પાથરી હતી ત્યાં પધાર્યા. મોતીલાલ એક પુસ્તક પાસે મૂકી નીચે આવી બેઠા. બાહ્યભાવનિરપેક્ષ શ્રીમદ્ સ્વાધ્યાયધ્યાનમાં લીન થયા. બપોરે એક પટેલ ગામમાંથી મોતીલાલ પાસે આવ્યા અને Page #730 -------------------------------------------------------------------------- ________________ વનક્ષેત્ર સ્થિતિ કરતો અવધૂત ગીન્દ્ર ૬૮૧ પૂછયું–શેઠ ક્યાં ગયા? (અંબાલાલભાઈને શેઠ કહેતા હતા). મોતીલાલે કહ્યું-શેઠ તો ગયા. પટેલે પૂછયું–ખાવાપીવા માટે શી રીતે ચાલે છે? મોતીલાલ–સાહેબજીની આજ્ઞા વગર તે કહી ન શકાય. મોતીલાલ આજ્ઞા મેળવવા ગયા ત્યારે શ્રીમદે કહ્યું–ખાવાપીવાની કાંઈ અડચણ નથી એમ પટેલને કહો. પટેલને તે પ્રમાણે કહ્યું એટલે તે ચાલ્યા ગયા. મોતીલાલે પૂછયું–આપને ખાવાને માટે કેમ છે? શ્રીમદે કહ્યું–તમે નડીયાદ જઈ બાઈને નવરાવી રોટલી તથા શાક કરાવે. વાસણ લોખંડનું વાપરે નહીં, તેમ જ શાકમાં પાણી તથા તેલ નાંખે નહીં. પછી મેંતીલાલ ઘેર નડીયાદ ગયા. તે વખતે અંબાલાલભાઈ ત્યાં નડીયાદમાં હતા, તેમણે ચુરમું વગેરે રસોઈ તૈયાર કરાવી રાખી હતી, પણ મોતીલાલભાઈ બધી હકીકતથી અંબાલાલભાઈને વાકેફ કરી શુદ્ધ સાત્વિક આહારની શ્રીમદની આજ્ઞા પ્રમાણે જેટલી તથા શાક-દૂધ લઈ ઉત્તરસંડા શ્રીમદ પાસે આવ્યા. શ્રીમદ જમ્યા ને પૂછ્યું વાણી આભાઈ (એટલે કે અંબાલાલભાઈ) ત્યાં છે કે? મોતીલાલ-હાજી. સાયંકાળે શ્રીમદ્જી વનમાં ગયા. દશ વાગ્યે આવી હીંચકા પર બરાજ્યા, રાત્રે પણ ગત રાત્રી જેમ ધૂન વગેરે ચાલુ હતા. બીજે દિવસે પણ આગલા દિવસની દિનચર્યા પ્રમાણે શ્રીમદ્ પ્રાતઃકાળે વનમાં પધાર્યા, પછી સ્વાધ્યાયાદિ. મોતીલાલ બપોરે એક વાગ્યે આગલા દિવસ જેમ જ ભોજન લાવ્યા ને શ્રીમદે આહારપાન કર્યું. ત્રણ વાગ્યે શ્રીમદ્ વનમાં પધાર્યા, અને મોતીલાલને કહ્યું–અમે ક્યાં બેઠા છીએ તેની અમને ખબર નથી. આ બંગલે છે કે શું છે? તે તમે ચિંતવતા હો તો ભલે, પણ અમને કાંઈ ખબર નથી. આમ દેહાદિનું પણ જ્યાં ભાન ભૂલાઈ ગયું હતું એવી આત્મમગ્ન આ અવધૂત ચોગીન્દ્રની અદ્દભુત નિવિકલપ દશા હતી ! મોતીલાલભાઈ પિતાની પરિચયમાં લખે છે કે-“એવી દશા આરૂઢ વર્તાય છે, અને તેમના પ્રદેશ દેખાવ આપતા હતા તે વાત પણ ખરી છે, એવું મને જણાતું હતું.” પછી બીજે દિવસે મોતીલાલ નડીયાદ ગયા ત્યારે શ્રીમદ્જીએ કહ્યું–તમે દિવસે અહીં આવે છે ને સાંજે નડીયાદ ચાલ્યા જાઓ છે તેનું કારણ માત્ર એટલું જ કે તમારા હાથનું કડું તથા વીંટી તમને દુઃખરૂપ છે, અને તે દુઃખરૂપ થઈ પડતું હોય તે શા માટે રાખવું? મોતીલાલને એ વાત તદ્દન સાચી લાગી, કારણ કે તેને લઈને મનમાં ભય રહ્યા કરતો હતો, એટલે તુરત વીંટી તથા કડું કાઢી નાંખ્યા. શ્રીમદે કહ્યું –તમે અહીં જે ઘડીયાળ ભેરવ્યું છે તે અમને વિકલ્પ કરાવે છે, માટે તમે જ્યારે જાઓ ત્યારે ઘડીયાળ લેતા જજે. બીજે દિવસે નડીયાદના સીધે રસ્તે ચાલતા શ્રીમદ્દ ફરવા નિકળ્યા. મોતીલાલ બાગળ હતા. થોડે દૂર ગયા પછી કૃપાનાથ શ્રીમદે મોતીલાલને કહ્યું–મોતીલાલ! રકાઓ. પેલા સપને જવા દ્યો. મોતીલાલ તરત જ ઊભા રહ્યા. તે વખત રાત્રીને હત, અંધારું બહુ જ હતું, તેમજ શ્રીમદ્ ઘણા દૂર હતા. તે જગ્યાએ ઘાસને ઢગલો પડ્યો હતો, તેની વચ્ચે પગથીનો રસ્તો હતો. તરતમાં સર્પ મોતીલાલની દષ્ટિએ પડ્યો મ-૮૬ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ અધ્યાત્મ રાજચંદ્ર નહીં, પાછળથી સર્પ જોતાં જ મેતીલાલના આશ્ચર્યને પાર રહ્યો નહીં. પછી શ્રીમદે આગળ ચાલવા આજ્ઞા કરી એટલે ચાલવા માંડ્યું. નડીયાદની ભાગોળના ઝાંપા સુધી ગયા ને બંગલે જવાને જુને રસ્તો જે શ્રીમદે બતાવ્યો હતો તે રસ્તે થઈને બંગલે ગયા. રસ્તે ચાલતાં શ્રીમદે બોધ આપવો શરૂ કર્યો હતે. અને પ્રસંગથી જગને અમર સંદેશો આપે, એવા તે બેધના પ્રસંગમાં ને પ્રસંગમાં અપૂર્વ આત્મ પુરુષાર્થની પ્રેરણું કરતાં શ્રીમદે શ્રીમુખે આ આત્માનુભવસિદ્ધ પરમ અદ્ભુત રહસ્યવાર્તા પ્રકાશી હતી. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છેવર્તમાનમાં માર્ગ કાંટાથી ભર્યો છે, કે જે કાંટા ખેડતાં અમને જે શ્રમ વેઠવો પડયો છે તે અમારે આત્મા જ જાણે છે, વર્તમાનમાં વિશેષ જ્ઞાની મળ્યા હોત તો અમે તેની પુંઠે પુઠે ચાલ્યા જાત. તમને તો પ્રત્યક્ષ જ્ઞાનીના જોગ છતાં એવા જેગથી જાગૃત થતા નથી ! પ્રમાદને દૂર કરી જાગૃત થાઓ! અમે જ્યારે શ્રી વીર પ્રભુના છેલા અંતેવાસી શિષ્ય હતા, ત્યારે લઘુશંકા જેટલા પ્રમાદ કરવાથી અમને આટલા ભવ કરવા પડ્યા છે ! પરંતુ જીવને પ્રમાદને લઇને ભાન થતું નથી, જીવને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે. પ્રમાદ છોડ ! પુરુષાર્થ કરે! જાગૃત થાઓ ! આ લેગ મળ પરમ વિકટ છે. મહાપુણે પ્રાપ્ત થયેલ આ જગ વ્યર્થ ન ગુમાવે. અમારું કહેવું ગમે તે પ્રકારે થતું હોય પણ તે કેવળ જાગૃતિ અને પુરુષાર્થને પ્રેરવા અથે જ છે.' આમ બોધ ચાલતું હતું. પછી બંગલે આવ્યા. શ્રીમદ્દ હીંચકા પર ગાથાઓની ધૂનમાં ને ધૂનમાં બેઠા ને અપ્રમત્ત જાગૃતપણે રાત્રી નિર્ગમન કરી. બીજે દિવસે પ્રાતઃકાળની તે જ દિનચર્યા પછી બપોરને વખત થયો. મેંતીલાલે આગળથી જ તેમના પત્નીને સૂચના આપી હતી કે મેલટ્રેન ઉપડ્યા બાદ તમારે જમવાનું લઈને ચાર ખેતરવાને છેટે બેસી રહેવું. પછી હું આવીને જમવાનું લઈ જઈશ. તે પ્રમાણે મોતીલાલ જમવાનું લેવા જાય છે, ત્યાં તે તેમના પત્ની નવલબહેન નજીક આવી પહોંચ્યા. તેથી મોતીલાલે તેમને ઠપકો આપે અને ગુસ્સે થયા, કારણ કે તે વાત સાહેબજીને જણાવવી નહોતી. પણ તે વાત શ્રીમદ્જીએ જ્ઞાનબળથી જાણી લીધી અને તીલાલને કહ્યુંશા માટે તમે ખીજ્યા ? તમે શું ધણીપણું બજાવે છે? નહીં, નહીં, તેમ ન થવું જોઈએ. ઉલટ તમારે તે બાઈને ઉપકાર માનવો જોઈએ. આ બાઈ તો આઠમે ભવે મેક્ષિપદ પામવાના છે. એમ કહી આજ્ઞા કરી કે બાઈને અહીં આવવા દ્યો. એટલે શ્રીમદની આજ્ઞાથી મોતીલાલના પત્ની નવલબહેને શ્રીમદ્દના પાવન દર્શન કર્યા, અને આવા પરમ સંતના મને દર્શન થાય તો કેવું સારું એમ પિતે ઘરથી નિકળતાં કરેલ ભાવના–મને રથ પૂર્ણ થવાથી પરમ હર્ષ પામ્યા અને પરમ પુણ્યોપાર્જનથી ધન્ય બન્યા. દર્શન કરી તે બાઈ ભવને ભાર ઉતારી ચાલ્યા ગયા. આહારમાં રોજ શ્રીમદ્ માત્ર બે રૂપીઆભાર રોટલી, ભાત અને થોડું (નવટાંક) દૂધ, એમ એક જ વખત ભેજન લેતા,–અને તે પણ યાચીને નહિં, પણ અન્ય આપે તે જ લે, નહીં તે ન લે. આવા સૂક્ષ્મ આહારથી શરીરને અને અનાજને કેટલો સંબંધ છે એવી રીતે Page #732 -------------------------------------------------------------------------- ________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૬૮૩ મેાતીલાલ વિચાર કરતા હતા. ત્યાં કૃપાનાથે કહ્યું કે આ શરીર અમારી સાથે કજીએ કરે છે, પણ અમે પાર પાડવા દેતા નથી.' એવા શ્રીમદ્ જેવા પરમ અવધૂત ચેાગીન્દ્રની સાક્ષાત્ સેવાને પરમ ધન્ય લાભ ઊઠાવનાર આ મેાતીલાલભાઈ પેાતાની પરિચયનાંધમાં લખે છે—કૃપાનાથ ફક્ત એક જ પોંચીયું પહેરતા હતા, અને તે પંચીયું વચ્ચેથી પહેરી એ બાજુના છેડા ખભા ઉપર નાખતા હતા. શરીર કાંટા સરખુ’ હતું, પણ સામર્થ્ય અત્યંત હતું. કૃપાનાથજી વખતે વચનામૃત ખેલતા તે વખતે પાંચ ખેતરવા દૂરથી પણ વેગ સભળાતા હતા. તેમાં કૃપાનાથ પાતે ગાથાઓ ખેલતા હતા તે ગાથાએ આનંદઘનજી મહારાજ તથા ધીરા ભગતની ખેલતા હતા. જે વખતે વેગ ચાલતા હતા ત્યારે હું પાંચ છ ખેતરવા દૂરથી આવતા હતા, તે વખતે મને અનુભવ થયા હતા.' ઇત્યાદિ. આમ અવધૂત આનંદધન આદિના પદોની ધૂના લલકારતા અને ‘મારગ ચલત ચલત ગાત આનંદઘન, રહત આનંદ ભરપૂર' એવા અવધૂત આન ંદઘનનું સ્મરણ કરાવતા આ અવધૂત યાગીન્દ્ર રાજચંદ્ર ઉત્તરખડાના વનક્ષેત્રમાં અખંડ આત્મધ્યાન ધરતાં મહામુની દ્રદશાના સાક્ષાત્કાર સત્યકાર કરાવતા હતા. તથારૂપ અતરંગ આત્મારામી મહામુનિદશાસંપન્ન આ અવધૂત ચેાગીદ્ર મહામુનીદ્રની વનક્ષેત્રસ્થિતિ સમયની વનચર્યાંના સાક્ષી સાક્ષાત્ નજરે જોનારા મોતીલાલભાઇએ તેમની જે દિનચર્યાં નોંધી છે તે પરથી સ્વય' સમજાય છે કે—ભાવથી આ મહામુનીંદ્ર ઉત્કૃષ્ટ કોટિની અપ્રમત્ત મુનિચર્યા જ આચરી રહ્યા છે, અને પેાતાની પૂર્વનિર્દિષ્ટ હાથનેાંધમાં (ર-૧૧, ૧૨, ૧૩) સૂત્રિત કરેલા અપ્રમત્ત યાગશ્રેણીઆરોહણુના મહાન્ સૂત્રોને અખંડ આત્માપયેાગથી રિશ્તા કરી રહ્યા છે, અરે! આ કાળમાં ભાગ્યે જ દર્શન થાય એવી આ અદ્ભુત અપ્રમત્ત આચરણાનું અનન્ય આત્મપરાક્રમ આદરી રહ્યા છે. કારણ કે આ અવધૂત ચેાગીદ્રની—ભલે અવધારિત અભિગૃહીત સમયપૂરતી પણ—દિનચર્યામાં આપણે જોયું તેમ—આ અપ્રમત્ત મહામુનીદ્ર આખે દિવસ રાત અપ્રમત્તપણે સ્વાધ્યાય-ધ્યાન ધરતા હતા. પ્રાતઃકાળે પ્રથમ પ્રતુરે વનમાં ધ્યાન ધરતા, ખીજા પ્રહરે બંગલીના ઉપાશ્રયે સ્વાધ્યાય, ત્રીજા પ્રહરે આહારાદિ, ચેાથા આદિ પ્રહરે વનમાં ધ્યાન, રાત્રીના શેષ પ્રહરે સ્વાધ્યાય-ધૂન એમ દિવસ ને રાત અપ્રમત્ત મુનિચર્યાં આચરતા હતા; રાત્રે પણ નિદ્રા ન લેતાં ગાથાઓની ધૂનમાં જ મચ્યા રહેતા હતા, એઢવા-પાથરવા–સુવા આદિ ખાહ્ય ભાવામાં અત્યંત નિરપેક્ષ ઉદાસીન હતા; વસ્ત્રમાં માત્ર એક ટૂંકું પંચિયું જ પરિધાન કરતા હતા, આહારમાં માત્ર એક વખત જ એ રૂપીઆભાર રોટલી ને નવટાંક દૂધ જેટલેા જ શુદ્ધ સાત્ત્વિક સૂક્ષ્મ નહિ" જેવા આહાર કરતા હતા,—અને તે પણ નહિ' યાચતાં-અયાચકપણે કાઈ આપે તે જ લેતા હતા; યાચના પરીષહ, ક્રે'શમશક પરીષહ, ક્ષુધા પરીષહ, તૃષા પરીષહ, તૃણુ–કંટક પરીષહ એ આદિ પરીષહો સમભાવે સહતા હતા; ઈર્ષ્યાસમિતિ આદિ સાચવી અડવાણે પગે ચાલતા હતા; અદ ંતધાવન, અસ્નાન, કેશ-રામ-નખાદ્ધિ અસમાજ ન—અપરિક એ આદિ પરમ પ્રસિદ્ધ ખાદ્ય નિગ્રંથ આચરણ પણ યથા Page #733 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર સૂત્ર આચરતા હતા અને વનમાં નિર્ણય વનરાજની જેમ પરમ નિર્ભયપણે એકાકી વિચરતા આ મહાન મુનિરાજ દેહ જાણે અવધૂત કર્યો હોય-ફગાવી દીધું હોય એવી દેહનિમમ વિદેહી પરમ અસંગ વીતરાગ અવધૂત નિગ્રંથ દશા અનુભવતા હતા. આમ વનમાં એકાકી ગંધહસ્તીની પેઠે વિચરતા આ અવધૂત યેગીન્દ્રની અપ્રમત્ત મુનિચર્યામાં ધાર તરવારની” કરતાં “દેહલી” “જિનની આત્મચારિત્રરૂપ કેવી અદ્ભુત “ચરણસેવા” દેખાઈ આવે છે. સમુદ્ર જેવી અક્ષેભ્ય સ્વરૂપમર્યાદામાં વર્તાતા–સૂર્ય સમા તેજસ્વી આત્મસ્વરૂપમાં પ્રતપતા આ પરમ તપોભૂત્તિ પરમ અસંગ મુનીન્દ્રની અપ્રમત્ત મુનિચર્યામાં મહામુનીદ્રદશાની કેવી અલૌકિક ચરણ ધારા દેખાઈ આવે છે !! આજે જ્યારે પ્રાયે ભાગ્યે જ કઈ આવી ઉગ્ર સાધના કરવાની હામ ભીડે, ત્યારે આ કાળમાં પણ આ અપ્રમત્ત રોગીન્દ શ્રીમદે આવું અદ્ભુત આત્મપરાક્રમ કરી દેખાડયું તે જ ખરેખર! પરમ આશ્ચર્યનું આશ્ચર્ય (wonder of wonders) છે !!! આ અવધૂત ચેગીન્દ્રના દિવ્ય આત્માના દર્પણ સમી આ હાથોંધ પણ આ અવધૂતની એવી જ ધ્યાનદશાની સાક્ષી બુલંદ નાદથી પોકારે છે – આત્યંતર ભાન અવધૂત - વિદેહીવત્, જિનકલ્પવત. સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત. નિજસ્વભાવના ભાન સહિત, અવધૂતવત્ વિદેહીંવત્ જિનકલ્પીવતું વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.' આમ આ સાધુચરિત અપ્રમત્ત મુની–અવધત ગીન્ને વસે વનક્ષેત્રે પિતાની હાથનોંધમાં (૨–૧૧, ૧૨, ૨૩) આલેખેલી ગધારણ અત્ર ઉત્તરખંડા વનક્ષેત્રે અખંડપણે આચરીને ચરિતાર્થ કરી દેખાડી છેઃ અપ્રમત્ત ભેગીન્દ્રોના આત્મપરાક્રમનું સ્મરણ કરતાં અપ્રમત્ત આત્મયોગની સાધના કરી રહેલા આ અપ્રમત્ત ભેગીન્દ્ર તીવ્ર વૈરાગ્ય, પરમ આર્જવ ધરી બાહ્યાભ્યતર ત્યાગ કર્યો હતો; આહારનો જય કર્યો હતો, આસનનો જય કર્યો હતો, નિદ્રાને ય કર્યો હતો, યોગનો જય કર્યો હતો, આરંભ પબિહવિરનિભાવ કર્યો હતો. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ * જિનકલ્પીની દશાના વર્ણનમાં પણ કેટલીક વાતો કઈ કઈ અંશે તેવી જ આવે છે. જેમકે— જીવનરેખા'માં સામાન્ય નોંધ આપી છે તેમ–એકાકી વિહાર કરે, સ્મશાનમાં પણ કાયોત્સર્ગ ધ્યાન ધરે, દેહનિરપેક્ષ હોય–તૃણઆદિ પણ આંખમાંથી કાઢે નહિ–પગમાં લાગેલ કાંટે પણ કાઢે નહિખજવાળે નહિં, આહાર-વિહાર–નવાર ત્રીજે પ્રહરે કરે, ત્રીને પ્રહર પૂરો થયો કે સાતે પ્રહર ત્યાં જ સ્થિરતા કરે—ઊભા રહે-કાઉસગ્ગ કરે, નિર્લેપ તુચ્છ નીરસ આહારાદિ કરે, અન્ય સાથે આલાપ -સંલાપ આદિ ન કરે, અપ્રતિબદ્ધ રહે—ઉપદેશનો પ્રતિબંધ પણ ન રાખે, કુતરા-સિંહ-હાથી આદિથી ભય પામી નાશે નહિં, રોગમાં પણ ચિકિત્સા ન કરાવે, પરમથુત હોય, સમુદ્ર પેઠે ગંભીર અડેલ અક્ષોભ્ય હાય, સૂર્ય પેઠે તેજસ્વી હોય.” ઇત્યાદિ. –શ્રી મનસુખભાઇ કિરતચંદકૃત જીવનરેખા Page #734 -------------------------------------------------------------------------- ________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૬૮૫ કર્યાં હતા; એકાંતવાસમાં વસતાં અષ્ટાંગયોગ સાધતા આ અપ્રમત્ત યાગીન્દ્ર સજ્ઞધ્યાન ધરતાં–આત્મઈહા કરતાં, આત્માપયેાગમાં—મૂળ આત્માપયેાગમાં–અપ્રમત્ત ઉપયાગમાં-કેવળ ઉપયેાગમાં-કેવળ આત્મામાં જ રમમાણ વત્તતાં અચિત્ત્વ સિદ્ધસ્વરૂપ ધ્યાવતા હતા; જિનચૈતન્યપ્રતિમા થઇ, સર્વાં ગસયમમાં એકાંત સ્થિર સયમમાં એકાંત શુદ્ધ સંયમમાં વતાં કેવળ માહ્યભાવનિરપેક્ષતા ધરતા આ અપ્રમત્ત ચેગીન્દ્ર, પૂર્ણ આભ્યંતર ભાન છતાં બાહ્ય ભાન ભૂલી ગયેલા પરમ અસંગ અવધૂત બન્યા હતા, દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા વિદેહી અન્યા હતાં, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત થઈ નિજ સ્વભાવના ભાન સહિત અવધૂતવત વિદેહીવત્ જિનકલ્પીવત્ વિહરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરતા હતા. આવા અદ્ભુત અપ્રમત્ત હતા આ ઉત્તર ખંડા વનક્ષેત્રે વિચરતા આ અવધૂત ચેાગીન્દ્ર! ૪. ખેડા વનક્ષેત્ર આમ ઉત્તરસ'ડા વનક્ષેત્રમાં વનવાસ કરતાં જે આ વનવાસી અવધૂત યાગીન્દ્રની અપ્રમત્ત મુનિચર્યાં આચરતી પ્રતિદિન દિનચર્યાં ચાલતી હતી, તે શ્રીમદ્દે પાતે અંતમાં અવધારેલ અભિગ્રહની અવધારિત અભિગૃહીત મુદ્દત પૂરી થયે મેાતીલાલને કહ્યું–કેમ ચાલીશું ? મેાતીલાલે કહ્યું-ખેડા તરફ. કારણકે મુનિ દેવકરણજી આદિએ મેાતીલાલને ભલામણ કરી હતી કે સાહેબજીનું આ તરફ ખેડા પધારવું થાય તે તેમ કરો. પછી શ્રીમદ્દે આજ્ઞા કરી–કાઈ હજામ હાય તા માકલેા. અભિગ્રહુ સમય દરમ્યાન હજામત-સ્નાન વગેરે આ અવધૂત ચેાગીન્દ્રે છેાડી દીધા હતા, એટલે હજામત એક મહિનાની વધી ગઇ હતી. મેાતીલાલ હજામને મેલાવી લાવ્યા અને જલદી પતાવવાની સૂચના કરી પેાતે પાણીની તજવીજ કરવા ગયા. દરમ્યાન હજામે તે। આ કાઈ મહાત્મા છે એવું જાણીને દાઢી-મૂછ-કેશ એ બધુંય મુંડી નાંખ્યું, પણ જેણે વિષય-કષાયની મુંડનક્રિયા કરી અંતર્ી મુંડ મુંડાવી નાંખી હતી એવા આ નિર્વિકલ્પ અવધૂત મહાસુની દ્ર તે મૌન જ રહ્યા ! બીજે દિવસે મેાતીલાલ ખેડા જવાની ગાડી ઠરાવી લાવ્યા. શ્રીમટે કહ્યું-કેમ ચાલીશું? મેાતીલાલ-હાજી. અભિગૃહીત મુનિચર્યા દરમ્યાન જેણે એક નાના પંચીયા સિવાય વસ્ત્રપરિધાન છેડી દીધું હતું, એવા આ અવધૂતને માતીલાલે પેાતાના કેટ કાઢી પહેરવા માટે આજીજી કરી, એટલે પહેર્યાં; ફ્રૂટા મૂકયો, એટલે તે ક્ટા વીડ્યો. પછી પરમ દયામૃત્તિ શ્રીમ, ઘેાડાને ચાબુક ન મારવા એવી ગાડીવાળા પાસે એલી કરાવી ગાડીમાં બેઠા અને બે કલાક પછી ખેડા આવ્યા. ત્યાં બંગલે મુકામ કર્યાં. ખેડામાં અંબાલાલભાઇ એ દિવસ ગામમાં રહ્યા હતા અને શ્રીમદ્નના દશનની આજ્ઞા મેળવવા પ્રયત્ન કરતા હતા; શ્રીમની આજ્ઞા થતાં દન કરવા આવ્યા. પછી ત્રીજે કે ચેાથે દિવસે સ્થળાંતર જવાના વખત થયા. અભિગ્રહ દરમ્યાન શ્રીમદ્ ઉઘાડે પગે-અડવાણે પગે ચાલતા, પગરખાં ન હતા, એટલે મેાતીલાલે પેાતાના નવા પગરખાં મૂકવાં ને શ્રીમદે પહેર્યા; પગરખાં નવાં હાવાથી ડંખ્યા તેનું ભાન આ આત્મમસ્ત અવધૂતને નહેાતું. માતીલાલની નજર તે પર પડવાથી ખખર પડી તેથી ઘણા ખેદ થયા કે અરે! Page #735 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર મારી બહુ ભૂલ થઈ ગઈ, ઘણે જ પશ્ચાત્તાપ થયે, સાહેબજીને ડંખ પડવાથી ઘણું જ લેહી નિકળ્યું હતું અને પગની ચામડી ઉખડી ગઈ હતી, અને તેમાં ધૂળ ભરાઈ ગઈ હતી, પણ આ દેહનિરપેક્ષ આત્મમગ્ન ગીન્દ્રને તેને લક્ષ પણ નહોતે. પછી મહાભક્તિમાનું મેતીલાલે સાચવીને ચામડી ઉખેડી ધૂળ કાઢી સાફ કર્યું', આ અવધૂતને પિતાના જૂના પગરખાં પહેરાવ્યાં અને નવાં પગરખાં પિતે ઉંચકી લીધા, ભક્તિભાવથી અજાણતાં પિતાની ભૂલથી સાહેબજીને ઈજા થઈ તેને રસ્તામાં ખેદ કરતા મોતીલાલ જતા હતા. સાહેબજીને આટલી બધી ઈજા થઈ હતી છતાં તેમની ચાલમાં કિંચિત્ માત્ર પણ ફેરફાર હતો નહીં તેથી મોતીલાલને ઘણું આશ્ચર્ય લાગ્યું અને સાહેબજીને પૂછયુંસાહેબજી, આપને પગરખાં ડંખવાથી તીવ્ર વેદના થતી હશે અને તેથી કરી ઉપયોગમાં ફેરફાર થતો હશે. સાહેબજીએ કહ્યું-સતપુરુષના ઉપયોગમાં દેહનો ભય નથી, દેહના ભાવમાં ઉપયોગ થતો નથી. તમે ઉપગ સંભારી આપે છે. આગળ ચાલતાં લીંબડાના ઝાડ પર એક વાંદરો બેઠે હતું, તે જોઈ સાહેબજી હસ્યા અને બોલ્યા–મહાત્મા છે, પરિગ્રહરહિત છે, અપ્રતિબંધ છે, પણ એમ મેક્ષ નથી હે ! પછી નરસિંહરામને બંગલે પધાર્યા. બીજે દિવસે ખેડાના વનમાં સાથે જતા મોતીલાલને શ્રીમદે પૂછયું– તમે અમારી પાછળ પાછળ કેમ આવે છે? મોતીલાલ–સાહેબ, કલ્યાણની ઈચ્છાએ. શ્રીમદ્દ –તમે કેમ જાણ્યું કે અમે તમારું કલ્યાણ કરશું ? મોતીલાલ–આ૫ સપુરુષ છે તેથી. શ્રીમદ્દ–તમે કેમ જાણ્યું કે અમે પુરુષ છીએ. મેંતીલાલ–સાહેબ, અમે ઓળખીએ છીએ. આ સંસારમાં બીલકુલ સુખ નથી. આપ તરફથી દુનિયાદારીને કાંઈ અર્થ સરે તેમ નથી, ખાવાપીવાની લાલચ નથી, તથા પિસા વગેરેની લાલચ નથી, તો આપની પાછળ અમે શું કલ્યાણના નિશ્ચય વિના ફરતા હશું? ખેડાના એક વેદાંતી પૂજાભાઈ સેમેશ્વર ભટ્ટ શ્રીમદના સત્સંગપ્રસંગના એક બે પ્રસંગ નોંધે છેઃ મેં પૂછ્યું–આત્મા છે? શ્રીમદે તરત જ જવાબ આપે –આત્મા છે. મેં પૂછ્યું–અનુભવથી કહે છે કે આત્મા છે? શ્રીમદે કહ્યું–હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે; તે પણ અનુભવગેચર છે, પણ તે છે જ. તેમનું કહેવું મને સત્યવક્તાના જેવું લાગ્યું અને તેમના બોલવા પર મને શ્રદ્ધા થઈ. બીજે પ્રસંગે હું ગયો ત્યારે શ્રીમદ્જી એક પુસ્તક વાંચતા હતા. તેમની વૃત્તિ ઘણી જ શાંત જણાતી હતી. પુસ્તકમાંથી એક શ્લોક મને વારંવાર કહી બતાવ્યું. તેને ભાવાર્થ એ હતો કે, મારૂં ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કઈ મૃગ પણ એનાં શીંગ મને ઘસે, મને જોઈ નાશી ન જાય! આ પ્રસંગ સમજાવતાં તેમને ઘણે જ આનંદ આવતો હતો અને તે વાત વારંવાર વાંચીને મને સમજાવી, તેમ જ બીજા પ્રશ્નો પણ આ વેદાંતીએ શ્રીમદને પૂછયા હતા, તેના પણ શ્રીમદે આવા સચોટ સ્પષ્ટ અવિસંવાદી દઢ આત્મનિશ્ચયાત્મક ઉત્તર આપ્યા હતાઃ (૧) પ્રશ્ન-જીવ એક છે કે અનેક છે? આપના Page #736 -------------------------------------------------------------------------- ________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યોગીન્દ્ર અનુભવને ઉત્તર ઈચ્છું છું. ઉત્તર–જી અનેક છે. (૨) પ્રશ્ન–જડ, મે એ વસ્તુતઃ છે? કે માયિક છે? ઉત્તર–જડ, કર્મ, એ વસ્તુતઃ છે., માયિક નથી. (૩) પ્રશ્ન– પુનર્જન્મ છે? ઉત્તર–હા, પુનર્જન્મ છે. (૪) પ્રહ્મવેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે? ઉત્તર-ના. (૫) દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાવ છે કે કઈ તત્ત્વનું બનેલું છે? ઉત્તર—દર્પણમાં પડેલું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્વનું બનેલું છે. - શ્રી દેવકરણજી આદિ ચાર મુનિઓની તે વખતે ખેડામાં સ્થિતિ હતી, તેમને આ વેળા શ્રીમદૂના દર્શન–સમાગમને અપૂર્વ લાભ મળે. દેવકરણજીની પ્રજ્ઞા વિશેષ હોવાથી તેમને તે ઘણો જ આત્મલાભ થશે. તે તેમના આત્મભાવને ઉલ્લાસ તેમણે લલુછ મુનિ પરના આ પત્રમાં રોગીન્દ શ્રીમનું તે વખતનું તાદશ્ય શબ્દચિત્ર આલેખ્યું છે તે પરથી સ્પષ્ટ જણાઈ આવે છે – ઉત્તરાધ્યયનના બત્રીશમા અધ્યયનને બંધ થતાં અસદ્દગુરુની બ્રાંતિ ગઈ, સદ્દગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયું. તે વખતે રોમાંચિત ઉલક્ષ્યાંક સપુરુષની પ્રતીતિને દઢ નિશ્ચય રેમ રોમ ઉતરી ગપે. આજ્ઞાવશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષયઆસક્તિના નિકંદન થવા વિષે અદ્ભુત, આશ્ચર્ય–ઉપદેશ થયે કે, નિદ્રાદિ, ક્રોધાદિ પ્રકૃતિ પ્રત્યે શત્રુભાવે વર્તવું, તેને અપમાન દેવું, તેમ છતાં ન માને તે ફૂર થઈ તે ઉપશમાવવા ગાળી દેવી. તેમ છતાં ન માને તો ખ્યાલમાં રાખી, વખત આવ્યે મારી નાખવી, ક્ષત્રિય ભાવે વર્તવું. તે જ વૈરીઓને પરાજય કરી સમાધિસુખને પામશે. વળી પરમગુરુની વનક્ષેત્ર(ઉત્તરસંડા)ની દશા વિશેષ, અદ્ભુત વિરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્મજ્ઞાનની વાત સાંભળી દિગમૂઢ થઈ ગયે. એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમદ) ઉતરેલા તે મુકામે ગયે. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની દશા મારા જેવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતે થઈશ તે તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પિતાને કહે છે– સુડતાલીસની સાલમાં (સં. ૧૯૪૭) રાજિ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસે ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત ગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદૂભુત ગીંદ્ર પરમ શાંત બિરાજે છે. એવું પિતે પિતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા. આપે કહ્યું તેમજ થયું, ફળ પાયું, રસ ચાખે, શાંત થયા; આજ્ઞાવડીએ હંમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે. ૪૪ તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. ૪૪ સર્વોપરિ ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે – Page #737 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજય શરીર કૃશ કરી, માંહેનું તત્ત્વ શેાધી, ક્લેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષયાયરૂપ ચારને અંદરથી બહાર કાઢી, ખાળી જાળી, ટૂંકી મૂકી, તેનું સ્નાન સુતક કરી, તેના દાડા પવાડો કરી શાંત થાએ; છૂટી જાએ; શમાઈ જાએ, શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કર’ ઇત્યાદિ. આમ સુનિ દેવકરણુજી આદિ મોતીલાલના મુખથી ઉત્તરખડા વનક્ષેત્રે ચેાગીન્દ્ર શ્રીમની અદ્ભુત આત્મદશાની સમસ્તહકીકત શ્રુત કરી આશ્ચયથી હિઁગ થઈ જ ગયા હતા, અને અત્રે ખેડા વનક્ષેત્રસ્થિતિમાં તે દશા સાક્ષાત્ નજરેાનજર નિહાળી તેમને આ અવધૂત ચેાગીન્દ્રની અપ્રમત્ત આત્મદશા વિષે એર સવિશેષ પ્રતીતિ થઇ. અને ‘રાળજના તે શાંત અને શીતળ મહાત્મા, વસેાના મહાત્મા પરમસમાધિલીન પરમ અદ્ભુત ચેાગીન્દ્ર અને વનક્ષેત્રના પરમાત્મા પરમ શાંત અદ્ભુત ચેાગીન્દ્ર,’—એમ સ્પષ્ટ શબ્દોમાં ૧૯૪૭થી પેાતાની વધતી જતી આત્મદશાને શ્રીમદે શ્રીમુખે કરેલે ઉલ્લેખ મુનિ દેવકરણજીને છાનામાના સાંભળવામાં આવી ગયા, તે પ્રસ`ગ તા શ્રીમની આત્મદશા પર અલૌકિક પ્રકાશ નાંખનારા અને તે પર વજ્રલેપ મહેાર મારનારા એર ચમત્કારિક બની ગયા હતા. ૬૮ અને આમ ખીજાઓને ધર્મલાભ આપનારા દેવકરણજી આદિ મુનિઓને અપૂર્વ ધ લાભ આપતા, ખીજા મુમુક્ષુઓને પણ યથાપાત્ર ધ મેધ આપતા, આ પરમ અસંગ આત્મક્ષેત્રમાં વસતા પરમ અદ્દભુત અવધૂત ચેાગીન્દ્રે ખેડા નક્ષેત્રમાં ૨૩ દિવસ સ્થિતિ કરી. અને આમ અનુક્રમે કાવિઠા–વસેા-ઉત્તરસંડા-ખેડા એ ચાર વનક્ષેત્રમાં સમગ્રપણે ત્રણ માસના વનવાસ’ કરી, ગૂજરાતના આ વનક્ષેત્રોને પેાતાની ધૂનાના દિવ્ય ધ્વનિથી ગજાવનારા અને મેહનિદ્રામાંથી જગાવનારા આ વનવાસી અવધૂત ચેાગીન્દ્રે ક્ષેત્રાંતરગમન કર્યું”—મુંબઈ ભણી પ્રયાણ કર્યું. વનક્ષેત્રસ્થિતિમાં અનન્ય ભક્તિના પરમ ધન્ય લાભ ઊઠાવનાર ભદ્રભૂતિ મોતીલાલભાઇ પરમ ભક્તિથી આ પરમ ગુરુને ખેડાથી મહેમદાવાદ મૂકવા આવ્યા, અને આ પરમગુરુ મુંબઈ પધાર્યાં પ્રકરણ અઠ્ઠાણુમુ ઇડરના પહાડ ગજાવતા સિદ્ધ યોગી વનક્ષેત્રસ્થિતિ કરી અવધૂત સાગીદ્ર રાજચદ્ર મેહમયીમાં અમેહસ્વરૂપે એકાદ માસ સ્થિતિ કરી પુનઃ ઇડર નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરવા ૧૯૫૫ના માગશર શુદ ૫ ને દિને નિકળ્યા. રસ્તામાં નડિયાદ સ્ટેશને ભક્તિમાત્ માતીલાલભાઇએ શ્રીમદ્નના દનલાલ લીધેા. શ્રીમદે કહ્યું—અમે ઇડર નિવૃત્તિ અર્થ જઇએ છીએ. શ્રીમદ્ ઇડર પધાર્યા, ને ત્યાં મહા વદ ૭ સુધી સ્થિતિ કરી. અત્ર નિવૃત્તિક્ષેત્રે લગભગ અઢી માસ જેટલી Page #738 -------------------------------------------------------------------------- ________________ ઇડરના પહાડા ગજાવતા સિદ્ધ ચાગી ૬૮૯ દીઘ સ્થિતિ કરતાં આ પરમ પુરુષસિંહ આત્મમસ્ત અવધૂત ચેાગીન્દ્ર ઇડરના પહાડામાં ને ગુફામાં નિ`ય કેસરિસિંહની જેમ એકાકી અક્ષાભપણે વિચર્યાં. પરમ અસગપણે પરમ અસંગ શુદ્ધ ચૈતન્યનું ધ્યાન ધરતા આ આત્મમગ્ન મહામુની દ્ર (ભાવથી) શુદ્ધ આત્મદશા સિદ્ધ કરી—સાક્ષાત શુદ્ધ આત્મા સિદ્ધ કરી નિષ્પન્ન ચેાગી— સિદ્ધયાગી બન્યા. પેાતાની અલૌકિક ધૂનાના દિવ્ય ધ્વનિથી ઇડરની ગિરિકંદરાએને ને ઇડરના પરિસરાને ગજાવતા આ આત્મારામી મહામુનીંદ્ર આ પુરાણપ્રસિદ્ધ ભૂમિને પેાતાના પાદસ્પર્શ થી પાવન કરતા વિચર્યાં. ઇડરના પહાડાને ગજાવતા અને અપ્રમત્ત શુદ્ધ આત્માને જગાવતા આવા આ સિદ્ધ ચેાગીશ્વરનું તાદૃશ્ય દર્શન અત્ર કરાવશું. આ ઇડરની ભૂમિનું શ્રીમને કોઈ ખાસ નૈસર્ગિક આકષ ણુ હતું. પૂર્વ જન્મામાં અત્ર અનુભૂત ક્ષેત્રસ્થિતિ તેમને સ્મરણમાં આવી ગઈ હતી, અને તેથી તેના આત્મ સુખદ સંસ્મરણેા તેમને જાગ્યા હૈાય એ સહજ સ્વાભાવિક છે. કારણકે શ્રીમદ્ ભગવાન મહાવીરના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા એ વાત તેા શ્રીમા શ્રીમુખે જ સહુજ સ્વભાવે પ્રસંગથી વનક્ષેત્રસ્થિતિ વેળાએ પ્રકાશાઈ ગઈ હતી; અને આ ઇંડરસ્થિતિપ્રસંગમાં આપણે જોશું તેમ પુઢવીશિલાપટ્ટની વાત આવે છે તે આદિ પરથી એ વસ્તુ એર પુષ્ટ થાય છે. તેમજઇડરના મહારાજા સાથેના વાર્તાલાપપ્રસંગમાં પણ આ ઇડરપ્રદેશ અંગે મહારાજાની પૃચ્છાના ઉત્તરમાં આ પ્રદેશની ઐતિહાસિકતા દર્શાવતાં શ્રીમદે કરેલા આ અંગત માÉિÖક ઉલ્લેખ (જુએ, આ પાના પછીની કુટનેટ) તે અત્યંત સૂચક છે— જિનશાસનને પૂર્ણ પણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીથંકર અને તેએાના શિષ્ય ગૌતમ આદિ ગણુધરે વિચરેલાના ભાસ થાય છે. તેએના શિષ્યા નિર્વાણને પામ્યા; તેમાંના એક પાછળ રહી ગયેલા જેને જન્મ આ કાળમાં થયેલે છે. તેનાથી ઘણા જીવાનું કલ્યાણ થવાને સંભવ છે.’—અત્રે આ એક પાછળ રહી ગયેલેા જેના જન્મ આ કાળમાં થયેલા છે તે બીજો કોઇ નહિં પણ પાતે જ એમ મામિક રહસ્યભૂત સૂચન કર્યુ” છે. એટલે પૂર્વોક્ત વનક્ષેત્રપ્રસગની રહસ્યવાર્તાની સાથે આ વસ્તુની અનુસંધિ મળી જાય છે. તેમજ-શ્રીમના કેટલાક પત્રોમાં પૂર્વ ભવામાં અનુભવેલા નિવૃત્તિક્ષેત્રાદિનું માર્મિક સૂચન તેમના આ પરમ આત્મભાવાલ્લાસપૂર્ણાં અનુભવઉગારામાં પ્રગટ દશ્ય થાય છે— પૂર્વ આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રા, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિમાં બેઠાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. (પત્રાંક ૪૪૯), આખા દિવસ નિવૃત્તિના ચેાગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં એવી અમારી સ્થિતિ છે. આત્મા આત્મા,' તેના વિચાર,જ્ઞાનીપુરુષની સ્મૃતિ, તેના માહાત્મ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મેહુ, એ અમને હજી આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. પૂર્વ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવાને ત્રિકાળ દડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાનીપુરુષની મ-૮૭ Page #739 -------------------------------------------------------------------------- ________________ અધ્યામાં રાજક વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષનાં સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિ કરીએ છીએ, અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની આતુરતા રહ્યા કરે છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૬૫ પૂર્વભવના અનુભૂત પ્રસંગેનું પ્રગટ સૂચન કરતા આ અમૃતપત્રો પરથી સ્પષ્ટ જણાય છે કે–પૂર્વજન્મનું સાક્ષાત્ સ્મરણ કરી રહેલ શ્રીમદ્દ દિવ્ય આત્મા પૂર્વ કાળે તે તે જ્ઞાની પુરુષના ધન્ય પ્રસંગેનું સાક્ષાત્ દર્શન કરી રહ્યો હોય એમ જ્ઞાની. પુરુષના પ્રસંગે વ્યતીત થયેલા છે તે ધન્ય કાળનું, તે તે ધન્ય ક્ષેત્રનું, તે તે ધન્ય સત્સંગીઓનું અત્યંત રોમાંચિત ભક્તિથી સ્મરણ કરી રહ્યો છે. આ સામાન્યપણે નિર્દિષ્ટ સ્મરણભૂત ક્ષેત્રોમાં શ્રીમદના પરમ સદગુરુ ભગવાન મહાવીરના સતસંગપ્રસંગમાં વ્યતીત થયેલ પરમ ધન્ય કાળનું અને પરમ ધન્ય ક્ષેત્રનું સ્મરણ પ્રધાનપદ ભોગવે એ સહજ સ્વાભાવિક છે; અને તેમાં ફરસેલા આ ક્ષેત્રને પણ સમાવેશ થઈ જાય છે. તેમજ–ભગવાન મહાવીર પછીના ચોવીશ વર્ષના ગાળામાં પણ મહાવીર જેવા પરમગુરુ પાસેથી સાક્ષાત્ સંસ્કારવારસો લઈને આવેલો શ્રીમદૂનો દિવ્ય આત્મા ઉત્તમ ઉત્તમ જ્ઞાનસંસ્કારસંપન્ન જન્મ પામ્યું હોવો જોઈએ એમ સુજ્ઞ વિચક્ષણ જનોને શીધ્ર સમજાઈ જાય છે, એટલે ત્યારે પણ પ્રાપ્ત થયેલ અનેક જ્ઞાની પુરુષના સત્સંગપ્રસંગેનું રોમાંચક સ્મરણ શ્રીસને થયું હશે એ સહેજે અનુમાનાય છે. એટલે જ આવાં નિવૃત્તિક્ષેત્રો પ્રત્યે શ્રીમદનું સહજ નિયગિક આકર્ષણ હાય એ સ્વાભાવિક છે, અને તે પણ ક્ષેત્રમેહને લઈને નહિં, પણ તે તે “જ્ઞાની પુરુષના આત્મચારિત્ર પ્રત્યેના મેહને લઈને, “અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત ભજવાની આતુરતાને લઈને. આમ ઈડર ક્ષેત્ર પ્રત્યે શ્રીમદને કઈ ખાસ અનેરું આકર્ષણ હતું અને તેઓશ્રી ત્રણ ત્રણ વાર અત્ર પધાર્યા હતા અને નિવૃત્તિક્ષેત્રસ્થિતિ કરી હતી એ નિશ્ચિત હકીકત છે. અને અત્રે સ્થિતિ કરવામાં અનુકૂળ સહજ નિમિત્ત કારણ પણ મળી આવ્યું હતું. શ્રીમદ્દના નિકટના સગા અને ગાઢ સ્નેહી . પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા સં. ૧૫રથી ૧૯૫૬ દરમ્યાન ઈડર સ્ટેઈટના ચીફ મેડિકલ ઑફિસર હતા. તેમણે શાંતિપ્રિય-નિવૃત્તિપ્રિય શ્રીમદને અત્રે શાંતિ–નિવૃત્તિ માટે ઘણું અનુકૂળ સ્થાન છે એમ જણાવી ઈડર પધારવાનું સપ્રેમ આમંત્રણ આપ્યું હતું. એટલે પ્રથમ શ્રીમદ્દ ૧૯૫૩ના વૈશાખ વદમાં ઈડર પધાર્યા હતા અને દશ દિવસ રહ્યા ૪ ઇડરમાં ઘણું કરી આ પ્રથમ સ્થિતિ વેળાએ ઈડરના મહારાજાએ શ્રીમદુની એક-બે વખત મુલાકાત લીધી હતી, તેઓની વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેને હેવાલ “દેશી રાજ્ય' માસિકમાં . સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયા છે તે આ પ્રકારે– મહારાજા–લેકામાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી' એને અર્થ શું? શ્રીમદ–રાજપદવી પ્રાપ્ત થવી એ પૂર્વનાં પુણ્ય અને તપોબળનું ફળ છે. તેના બે પ્રકાર છે : એક “પુણ્યાનુબંધી પુણ્ય' અને બીજું પાપાનુ બંધી પુણ્ય.” પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ પ્રાપ્ત Page #740 -------------------------------------------------------------------------- ________________ ઇડરના પહાડ ગજાવતે સિદ્ધ યોગી ૬૯૧ હતા. તે વખતે પરમાર્થ સખા સૌભાગ્યભાઈ સાથે હતા; સમયસારના–શુદ્ધ આત્માના રસી આ બંને વચ્ચે પરમ સત્સંગને ગાઢ પરમાર્થ રંગ જામ્યો હતે. સમયસારની ગાથાઓથી ઈડરની ગિરિ–ગુફાઓ ગૂંજી ઊઠી હતી, અને આ જીવતા જાગતા પ્રયોગસિદ્ધ સમયસાર રાજચંદ્રની ચરણરેણુથી ઈડરની ભૂમિ પાવન બની હતી. સૌભાગ્યના દેહોત્સર્ગની થોડા દિવસો પૂર્વે જ આવો અપૂર્વ પરમાર્થ લાભ શ્રીમદેઅત્રે સૌભાગ્યને આપે હતે. તેનો ઉલ્લેખ પૂર્વે (પ્ર. ૭૪) કરાઈ ચૂક્યો છે. હમણાં આ બીજી થયેલી રાજપદવી ધારણ કરનાર સદા સત્ત્વગુણપ્રધાન રહી, પોતાની રાજસત્તાને સદુપયોગ કરી પ્રજાને પોતે એક માનીત કર છે એવી ભાવના રાખી પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે. હવે પાપાનુબંધી પુણ્યના ફળરૂ૫ રાજસત્તા ધારણ કરનાર રજ-તમોગુણપ્રધાન રહી, રાજસત્તા ભોગવવામાં ઈન્દ્રિયઆરામી રહી, પ્રજા તરફની પિતાની ફરજ ભૂલી જાય છે, અર્થાત્ અનેક પ્રકારના અધમ જાતના કરો પ્રજા ઉપર નાખી પાપકર્મો ઉપાર્જન કરે છે. આ બે પ્રકારના પતિઓ પૈકી પહેલી પંક્તિના આગળ વધી ચક્રવતી, ઇન્દ્ર આદિ દેવલોક સુધી ચઢે છે; અને બીજા પ્રકાસ્ના નીચે નરકગતિને પ્રાપ્ત થાય છે, તેમને “રાજેશ્રી તે નરકેશ્રી” એ કહેવત લાગુ પડે છે. આ કળિયુગ છે. તેમાં પહેલા પ્રકારના નૃપતિઓ થવા દુર્લભ છે. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે, તે બધાને લાગુ પડી શકે નહિ, કક્ત આપખુદી સત્તા ભોગવનાર, પ્રજને પીડી રાજ્યનું દ્રવ્ય કુમાર્ગે વાપરનાર રાજાઓને જ લાગુ પડે છે. મહારાજા–આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચારો છે? શ્રીમદ–આ પ્રદેશનાં અતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો આપે છે. જાઓ તમારો ઈડરીઓ ગઢ, તે ઉપરનાં જૈન દેરાસરે, રૂખી રાણીનું માળિયું–રણમલની ચોકી, મહાત્માઓની ચકાઓ, અને ઔષધિ વનસ્પતિ, આ બધું અલૌકિક ખ્યાલ આપે છે. જિન તીર્થ, કરવાની છેલ્લી વીશીના પહેલા આદિનાથ (ઋષભદેવ-કેસરીખાજી) અને છેલ્લા મહાવીરસ્વામીનાં નામ આપે સાંભળ્યા હશે. જિનશાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધર વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા; તેમાં એક પાછળ રહી ગયેલો જેને જન્મ આ કાળમાં થયેલ છે. તેનાથી ઘણું જીવોનું કલ્યાણ થવાને સંભવ છે. (જુઓ પૃ. ૧૯૩). - કુમારપાળ રાજાના વખતમાં હેમાચાર્ય થયા. ત્યારબાદ કેઈ સમર્થ આચાર્ય નહિ થવાથી જિનશાસનની ઉન્નતિ અટકી છે, એટલું જ નહિ પણ તેના અનુયાયી સાધુઓ કેવળ ક્રિયામાં રાચી રહી. બેય વસ્તુ તરફનું લક્ષ ઘણે ભાગે ચૂક્યા અને ઘણા મત ગચ્છના વાડા બંધાયા; જેથી અન્ય મત પંથવાળાઓથી આ જિનશાસન નિંદાયું છે. ખરું જોતાં તેનું આધ્યાત્મિક રહસ્ય સમજવામાં આવતું નથી તેથી ક્રિયાજડ વસ્તુસ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાગવત અને પુરાણોની અધ્યાત્મ ભાવના હાલના જમાનામાં સમજવામાં નહિ આવ્યાથી કે તેને ગપેટાં ઠરાવે છે. વળી કષ્ણ ભગવાનની રાસલીલા અને બીજી આખ્યાયિકાઓનો ઊંડે ભેદ નહિં સમજવાથી નિદે છે; દાખલા તરીકે ગોપીઓ મહીની મટુકીમાં કૃષ્ણને વેચવા સારૂ નીકળે છે અને “કઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો કમ બેલે છે. તેનો અર્થ સમજ્યા વગર લેકે નિંદા કરે છે. પણ તેની અધ્યાત્મભાવના એવી છે કે “વૃત્તિઓ' રૂપી ગોપીઓએ મટુકીમાં માધવરૂપી પરમાત્મા સાથેનું અનુસંધાન કર્યું સમજવાનું છે. Page #741 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજય કે વાર--૧૯૫૫ના માગશર શુદમાં શ્રીમદ્ અત્ર પધાર્યાં છે તેનું, અને પછી વચ્ચે વવાણીઆ—મારખી જઇ આવી ત્રીજીવાર આ જ વર્ષોંના વૈશાખ વદમાં અત્ર પુન: પધાર્યાં છે તેનું હવે સવિસ્તર વર્ણન કરશું. ૧૯૨ અત્ર આ નિમ્નલિખિત પાદનોંધમાં નોંધેલ આ ઇડરના મહારાજા સાથેના વાર્તાલાપ પ્રસંગ ઇડરની પ્રથમ સ્થિતિ વેળાએ બનવા પામ્યા હશે, પણ આ બીજી વખતની ઇડરક્ષેત્રે સ્થિતિ વેળાએ તે સ્વરૂપશુપ્ત શ્રીમની સથા ગુપ્ત રહેવાની જ ઇચ્છા હતી, એટલે શ્રીમદ્ પ્રાયઃ જનસંસગ વવા અને પરમ અસંગ આત્મયોગ સાધવા માગતા હૈાવાથી શ્રીમદે ડા. પ્રાણજીવનદાસને સ્પષ્ટ મનાઇ કરી હતી કે અમારા આગમનની વાત પ્રસિદ્ધ કરવી નહિં, કંઈ પણ મ્હાર પાડવી નહિં, એટલે પર્મ અસંગ શ્રીમદ્ માત્ર ભેાજનસમય પૂરતા કાળ ગામમાં આવવા સિવાય શેષ કાળ અત્રે એકાંત નિર્જન સ્થળેામાં નિગ મન કરતા, ઇડરના પહાડામાં ને ગિરિગુફાઓમાં એકાકી નિર્ભયપણે વિચરતા સ્વાધ્યાયધ્યાનમાં લીન રહેતા. તેમની થેાડી દિનચર્યા અંગે તે વખતના સાક્ષી ઇડરના હેમચંદભાઈ માસ્તરે નીચે પ્રમાણે પરિચયનાંધ કરી છે—તે વખતે દિગંબર ભડારમાંથી દ્રવ્યસંગ્રહની પ્રત તથા દશયતિલક્ષધર્મની પ્રત લઈ આવેલા. મધ્યાહ્ને ગઢ ઉપર દેવદન કર્યાં બાદ તેઓ દશયતિધમ” વગેરે અમાઇ ટૂંક–રૂઢી રાણીનું માળિયું કહેવાય છે, ત્યાં જઈ એકાંતમાં એસી વાંચતા. સાંજે ચાર વાગ્યે ત્યાંથી નીચે ઉતરતા અને જંગલમાં પથ્થર પર બેસીને ઉત્તરાધ્યયન, સૂયગડાંગ, દશવૈકાલિક વગેરેના મૂળસૂત્રોના મુખપાઠ સ્વાધ્યાય કરતા. પછી નીચે આવી હાલ જ્યાં ડુંગર પાસે શહેરમાં કુંડ છે, ત્યાં ઇસ્પીતાલ હતી અને પાસે જ ડૅા. પ્રાણજીવનદાસના અગલા હતા ત્યાં સાંજે જમતા હતા. જ્યારે ડુંગર ઉપર જવાનું ન ડ્રાય ત્યારે બંગલાની પાછળ નજીકમાં ચંદન શુક્ા છે ત્યાં બેસીને વિચારતા હતા.' અત્રે હેમચંદભાઈ એ મધ્યાહ્ન પછીની દિનચર્યાં...અને તે પણ થેાડા દિવસની દિનચર્યા નોંધી છે, પણ પ્રાતઃકાળની દિનચર્યા અંગે મૌન છે; પણ મુનિ લલ્લુજીની પરિચયનોંધ પરથી જણાય છે કે—પાતે ત્રણ માસ ઈડરમાં રહ્યા. તે વખતે ખખર એવા સાંભળતા કે નિત્ય પાતે વનમાં જતા. અને ગુફામાં એક માસ સુધી લાગટ જતા હતા. તે વાત પણ સાંભળતા હતા. સવારના નીકળ્યા ૧૦–૧૧–૧ર અને બે વાગ્યા સુધી રહેતા હતા અને અમારૂ' ઇડર જવું નહી થયેલ તે પહેલાં પણ પાતે પંદર દિવસ લગભગ રહેલ તે વખતે પણ વનમાં બહાર પધારતા હતા.' આમ શુદ્ધ આત્મધ્યાની શ્રીમદ્નની અપ્રમત્ત મુનિચર્યાં પરથી જણાય છે કે તેએ પ્રાતઃકાળના સમય ઘટિઆ પહાડ અને તે તરફની ગુફાઓ છે ત્યાં નિમન કરતા અને સ્વાધ્યાય-ધ્યાનની અહાલેક જગાવી ગિરિક દ્વરાએને ગજાવતા. સત્ર નિવૃત્તિક્ષેત્રસ્થિતિ વેળાએ પ્રાયઃ પત્રાદિ વ્યવહાર ન કરવા એવા સામાન્ય નિયમ શ્રીમદ્દે રાખ્યા હતા, એટલે ઇડરથી લખાયેલા એ–ચાર ટૂં...કા પત્રો સિવાય ખીજા પત્રો મળતા નથી, અને તે પત્રો પણ ખાસ પ્રત્યેાજનવશાત્ પંચાસ્તિકાય, સમયસાર, કાતિ કેયાનુપ્રેક્ષા આદિ ગ્રંથાની પ્રત મેળવવા પુરતા જ લખાયા છે. આ Page #742 -------------------------------------------------------------------------- ________________ ઇડરના પહાડ ગજાવતા સિદ્ધ યોગી ૬૩ સૂચવે છે કે શ્રીમદ્દ તે વખતે સમયસારાદિ પ્રાકૃત મૂળ ગ્રંથની શોધમાં હતા અને તે ઘણું કરી મળ્યા પછી તેની ગાથાઓની ધૂન ત્યાં લગાવતા હતા. બાકી શ્રીમના દિવ્ય આત્માના દર્પણ સમી તે અરસાની તેમની હાથોંધ તે વખતની શ્રીમદની શુદ્ધ આત્મધ્યાનદશા અંગે વિપુલ સામગ્રી પૂરી પાડે છે : હાથોંધ ૧-૨પમાં જણાવ્યું છે તેમ–ધ્યાન, ધ્યાન-ધ્યાન, ધ્યાન-ધ્યાન-ધ્યાન–એમ ઉત્તરોત્તર ઉપરથી નીચે વધતા ક્રમે સાતવાર ધ્યાન શબ્દ મૂક્યો છે, તે સૂચવે છે કે આ અપ્રમત્ત યોગી શુદ્ધ શુકલ આત્મધ્યાનની ઉત્તરોત્તર વધતી ધારા પર આરહી રહ્યા હતા. હાથોંધ ૨૬માં જણાવ્યું છે તેમ-ચિધાતુમય, પરમશાંત, અડગ, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદઘન તેનું ધ્યાન કરે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાયને આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં, પૂર્વનિષ્પન્ન, સત્તાપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, ઉદીરણુપ્રાસ ચાર એવાં નામ ગોત્ર આયુ વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિમૂતિ, સર્વ કાલેકભાસક ચમત્કારનું ધામ.” એવા ચિચમત્કારમાત્ર સમયસાર–શુદ્ધ આત્માના ધ્યાનમાં જ શ્રીમદ્દ નિમગ્ન વર્તાઈ રહ્યા હતા; આહારને જય કરી, આસનનો જય કરી, વાફસંયમ કરી, આ પરમ આત્મસંયમી મહામુનીશ્વર જિનપદિષ્ટ શુદ્ધ આત્મધ્યાન ધરી રહ્યા હતા; “અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ ક્યારે થઈશ?” હા. નં. ૧-૮૭) એમ જિનસદશ ધ્યાનની ગવેષણ કરી રહ્યા હતા. “રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં મરણ, ધ્યાન અને પામવા ગ્ય સ્થાન છે (હા. નં. ૨–૧), ‘સર્વજ્ઞપદનું ધ્યાન કરે” (હા. નં. ૧-૨) એમ નિરંતર શુદ્ધ આત્મભાવના ભાવતા આ પરમ ભાવિતાત્મા હું અસંગ શુદ્ધ ચેતન છું, વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું” (હા. નં. ૨-૧૭) એમ નિરંતર નિર્વિકલ્પ શુદ્ધ આત્મધ્યાન ધરી રહ્યા હતા; “એકાંત આત્મવૃત્તિ, એકાંત આત્મા, કેવળ એક આત્મા, કેવળ એક આત્મા જ, કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, આત્મા જ, શુદ્ધાત્મા જ, સહજાત્મા જ, નિર્વિક૯૫, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ' (હા. નં. ૨-૧૦) એવા પરમ અસંગ કેવળ માત્ર શુદ્ધ સિદ્ધ આત્મામાં જ આ સહજાન્મસ્વરૂપસ્વામી વસ્તી રહ્યા હતા. આમ ઈડરના પહાડોને અને ગિરિગુહાઓને ગજાવતો અને ઉજજાગૃત આત્મગને જગાવતે, “જાગ્રત સત્તા જ્ઞાયક સત્તા આત્મસ્વરૂપમાં (હા. નં. ૩–૨૧) વત્ત તે આ પરમ ઉજજાગૃત પરમ અસંગ સાક્ષાત્ સમયસારસ્વરૂપ શુદ્ધ આત્મા સિદ્ધ યેગી થયો હતો. આમ સર્વથા અસંગપણે વિહરતા શ્રીમદે ઈડરમાં પંદર દિવસ સ્થિતિ કરી, ત્યાં તે મુનિ લલ્લુજી આદિ ત્રણ મુનિઓ ત્યાં આવી ચડ્યા. સાતે મુનિઓ ચોમાસું ઉતર્યો નડીયાદ આવ્યા હતા, અને તેમાંથી થોડા ખંભાત અને થોડા અમદાવાદ વિહાર કરવાના વિચારમાં હતા. ત્યાં નડિયાદ સ્ટેશને શ્રીમદને દર્શનલાભ પામનારા મોતી. Page #743 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર લાલભાઈ પાસેથી શ્રીમદ્દનું ઈડર પધારવાનું જાણવામાં આવ્યું. એટલે મુનિઓને વિચાર કર્યો અને બધા મુનિઓએ નિવૃત્તિક્ષેત્રે શ્રીમદ્દને સસમાગમલાભ મળશે એ આશાએ ઈડર તરફ વિહાર કર્યો. મુનિ લલ્લુજી, મેહનલાલજી, નરશીરખજી એ ત્રણ મુનિઓ ઝડપથી વિહાર કરતાં ઈડર વહેલા પહોંચ્યા; મુનિ દેવકરણજી, ચતુરલાલજી, વેલશીરખજી, લક્ષ્મીચંદજી એ ચાર મુનિઓ ધીમો વિહાર કરતાં પાછળ આવતા હતા. આમ લલ્લુછ મુનિ ઈડર આવી પહોંચી શ્રીમદના નિવાસસ્થાન ડૉ. પ્રાણજીવનદાસના દવાખાના ભણું ચાલ્યા. સૌભાગ્યભાઈના ભાણેજ ઠાકરશી ઠેઠ મુંબઈથી શ્રીમદની સાથે હતા, તેમણે દૂરથી મુનિને આવતા દેખીને શ્રીમદ્દને કહ્યું પેલા મુનિ આવ્યા. શ્રીમદે ઠાકરશીને મુનિને અહીં ન આવવા દેતાં પરબારા વનમાં લઈ જવાને કહ્યું. ઠાકરશી મુનિને વનમાં લઈ ગયા ત્યાં પાછળ શ્રીમદ્દ પણ આવ્યા અને લલ્લુજી મુનિને એકલાને એકાંતે એક આંબા તળે લઈ ગયા અને પરમ અસંગ ઉદાસીન વૃત્તિમાં વર્તતા શ્રીમદે તેમને કહ્યું–તમે કેમ આવ્યા? ચાલ્યા જાઓ. મુનિએ કહ્યું–આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈએ છીએ. પણ અત્રે નિવૃત્તિક્ષેત્ર છે એટલે આપના સમાગમને વિશેષ લાભ મળશે એવી ઈચ્છાથી અમે આવ્યા છીએ, અને દેવકરણુજી પાછળ આવે છે. શ્રીમદે કહ્યું–અમે દેવકરણજીને પત્રથી જણાવી દઈએ છીએ કે અત્રે નહિ આવતાં અન્યત્ર વિહાર કરી જાય. અમે તે અત્રે સર્વથા અસંગ રહેવા આવ્યા છીએ, મુમુક્ષુને પણ સંગ કરતા નથી, એટલે ગુપ્ત-અપ્રસિદ્ધ જ રહેવા માગીએ છીએ, માટે તમારે ડાક્તરના ઘર તરફ ગેચરી અર્થે પણ આવવું નહિં અને આવતી કાલે વિહાર કરી જ. લલ્લુજી મુનિએ કહ્યું—આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈએ છીએ. પણ બે મુનિઓ મોહનલાલજી તથા નરશીરખજી પાછળ રહ્યા છે, તેમને આપના દર્શન થયાં નથી તે આપ જે આજ્ઞા કરે તે એક દિવસ ટકી આપના દર્શન કરી વિહાર કરીશું.” શ્રીમદે કહ્યું – “ભલે તેમ કરજે.” મુનિને આમ ચાલ્યા જાઓ એમ સ્પષ્ટ નિષેધ કરવાનું કારણ એ જણાય છે કે મુનિઓ જે એમની પાસે આવતા જતા થઈ જાય તે અટો શ્રીમદ પોતે જે ગુપ્તતા જાળવવા માગે છે તે જળવાય નહીં, લોકમાં સહેજે પ્રસિદ્ધિ થઈ જાય અને અસંગ ચગ સાધવાનો પોતાને મૂળ ઉદ્દેશ જ માર્યો જાય. જેથી ગુપ્તતા પણ જળવાય અને મુનિઓને મરથ પણ સચવાય એટલે જ શ્રીમદે મુનિઓને જંગલમાં એકાંત સ્થળે મળવાનો સંકેત કર્યો. આમ છતાં પરમ કૃપાળુ શ્રીમદે જે મુનિએ આટલે લાંબે વિહાર કરીને સતસમાગમની તૃષાથી આવ્યા તેમને નિરાશ નહિં કરતાં પૂરા સંતોષ્યા પણ ખરા, એ આપણે હવે પછી જેશું. બીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબાના વૃક્ષ તળે ત્રણે મુનિઓ ગયા. ત્યારે જે અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું તેને તાદશ્ય ચિતાર મુનિ લલ્લુજીના શબ્દોમાં આ રહ્યો–તે વખતે કૃપાળુદેવની ડુંગરમાંથી પાણીની વનિને ગુંજાર થતે તે સાંભળીને અમે જોવા ગયા. કૃપાનાથની ધ્વનિ નિકળે છે, પણ તે ક્યાં છે એમ ખેળતા હતા, Page #744 -------------------------------------------------------------------------- ________________ ઇડરના પહાડ ગજાવતે સિદ્ધ ગી ને પછી આંબા તળે અમે ઉભા હતા. ત્યાં એકદમ દર્શન દીધા. અને પછી તેમની જે વાણી ડુંગરમાંથી નીકળતી અમે સાંભળી તે ગાથાઓ આંબા તળે કૃપાનાથ અડધા કલાક સુધી એકાંતરમાં ખૂબ જેસથી ઉચ્ચાર કરતા હતા. તે પછી જોગ સંકેચતા સ્થિરભૂત થઈ ગયા. તે અડધા કલાક સુધી સ્થિરપણે ધ્યાનમાં રહ્યા. તે ગાથા નીચે પ્રમાણે– x मा मुज्झह मा रजह, मा दुस्सद्द इणिभट्टेसु । थिरमिच्छहि जह चित्तं विचित्तज्झाणप्पसिद्धीप ॥ जं किंचिवि चितंतो णिरीहवित्तो हवे जदा साह । लद्धणय पयत्तं तदा हु तं तस्स णिच्छयं ज्झाणं । मा चिट्ठह मा जंपह, मा चितह किंचिवि जेण होई थिरो। અge અધ્વનિ તો, મેર / દલે રાખે છે (દ્રવ્યસંગ્રહ) પછી ધ્યાન પારી પિતે પધાર્યા. અમે એમ જાણ્યું કે કૃપાનાથ લઘુશંકાદિ કારણે જાય છે, પણ તે તો નિસ્પૃહપણે ચાલ્યા જ ગયા. અને અમે જેવા લાગ્યા કે જ્યાં ગયા પણ જણાઈ આવ્યા નહીં. પછી અમે થાકીને ઘણા પશ્ચાત્તાપપૂર્વક મુકામે ચાલ્યા આવ્યા. તે જ દિવસે બપોરે ઠાકરશીને શ્રીમદે મુનિઓ પાસે મોકલ્યા અને કહ્યું કે મુનિઓને ઈડરના ગઢ ઉપર દેરાસર લઈ જાઓ.” એટલે ઠાકરશીએ દિગંબર–વેતાંબર બને દેરાસરો ઉઘડાવી મુનિઓને જિનપ્રતિમાજીનાં દર્શન કરાવ્યાં. આટલા વર્ષોનેનવા વર્ષને પરિચય છતાં શ્રીમદે મુનિઓને જિનપ્રતિમાજીના દર્શન કરવાની આજ્ઞા પ્રથમ અત્રે કરી. મુનિઓને જિનપ્રતિમાજીના દર્શનથી બહુ ઉલ્લાસ થયે; ત્યાં શ્રીમદ જે જે સ્થળે વિચાર્યા હતા તે તે સ્થળ ઠાકરશીએ બતાવ્યા તે દેખીને અને ત્યાંની શ્રીમદની ચર્ચા સાંભળીને ઘણે જ આનંદ થયો. દેવકરણુજીને પત્ર લખાય કે કેમ એ પૂછતાં ઠાકરશીએ જણાવ્યું-પત્ર લખાય છે, એકલા નથી. ત્યાં તે તે જ સાંજના મુનિ દેવકરણજી આદિ ચાર મુનિઓ પણ આવી પહોંચ્યા. - ત્રીજે દિવસે મુનિ દેવકરણજી આદિ આવી ગયા હેઈ, સાતે મુનિએ તે જ સાંકેતિક આમ્રવૃક્ષ તળે આજ્ઞા પ્રમાણે આવ્યા. શ્રીમદ્દ પણ ત્યાં પધાર્યા,“તે પણ અપૂર્વ ધ્વનિને ગુંજારવ કરતા કરતા ત્યાં પધાર્યા.” મુનિ દેવકરણુજીનું શરીર કુશ હવાથી શિયાળાની ટાઢને લઈ ધ્રુજવા લાગ્યું, એટલે મુનિ લક્ષ્મીચંદજીએ તેમને કપડું ઓઢાડયું. તે જોઈ શ્રીમદે કહ્યું-“ટાઢ વાય છે? ટાઢ ઉડાડવી છે ? એમ જાણે ભવની * અર્થ – વિચિત્ર-નાના પ્રકારના અથવા વિચિત્ત-વિગતચિત્ત નિર્વિકલ્પ ધ્યાનની પ્રસિદ્ધિપ્રકૃષ્ટ સિદ્ધિને અંગે જે તું ચિત્ત સ્થિર ઈચ્છે છે, તો ઈષ્ટ-અનિષ્ટ અર્થોમાં મોહ મ કર, રાગ મ કર, દેવ મ કર. જે કંઇ પણ ચિંતવતાં સાધુ એકત્વ પામીને જ્યારે નિરીહતિ–નિઃપૃહ નિરિ૭ વૃત્તિવાળા થાય, ત્યારે નિશ્ચય કરીને તે તેનું નિશ્ચય ધ્યાન છે. મ ચેષ્ટા કરે, મ જલ્પ (બેલ), કંઈ પણ મ ચિંતવે,–કે જેથી આત્મામાં રત આત્મા રિથર હોય છે, આ જ પરમ ધ્યાન હોય. Page #745 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ અધ્યાત્મ રાજચંદ્ર ટાઢ ઉડાડવા સાંકેતિક રીતે કહી એકદમ ઊઠયા અને ચાલવા માંડ્યું. મુનિઓ પણ સાથે ઊઠયા અને ચાલ્યા. શ્રીમદ્ તો ‘ડુંગરમાં કાંટા અને જાળીયાં વગેરે પગમાં ગુંચી જાય અને કપડાં ફાટતાં જાય તો પણ તેને વિચાર નહિં કરતાં જુસ્સાભેર ચાલતા હતા.” તેવામાં એક મોટી પર્વતની શિલા આવી, ત્યાં શ્રીમદ્ બેઠા. અને બોલ્યા કે–“ભગવાન !ઢવીશિલાઝ ઉપર બિરાજ્યા એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે તે આ પુઢવીશિલા.” ભગવાન્ * મહાવીરના સાન્નિધ્યમાં રહેલા શ્રીમદને પૂર્વ ભવના પૂર્વ ભાવનું અપૂર્વ સ્મરણ કરાવતી આ પુઢવીશિલા પર બિરાજમાન શ્રીમદે ‘દ્રવ્યસંગ્રહ) ગ્રંથનું વાંચન પ્રારંભ્ય, લગભગ અર્ધો ગ્રંથ વાં. મુનિઓને બહુ આનંદઉલ્લાસ થયે, અને મુનિ દેવકરણજી તો તીવ્ર વૈરાગ્યના આવેશમાં આવી જઈ બેલ્યા કે – “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે ? શ્રીમદે કહ્યું–કેણ કહે છે કે ગામમાં જાઓ. દેવકરણુજીએ કહ્યું –પેટ પડયું છે. શ્રીમદે કહ્યું–‘મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણ અર્થે છે.” શ્રીમદે પ્રકાશ્ય–“ધ્યાનની અંદર જે આત્મા ચિંતવે છે તે તેને ભાસે છે. તેને વિષે ઉદાહરણ આપ્યું કે ધ્યાનને વિષે પાડા જેવો આત્મા ચિંતવે અને આ ડુંગર જેવડું તેનું પૂછડું ચિંતવે તે તેને તે આત્મા ભાસે છે.” અને “વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી ઘનનામી પરનામી રે”—એ વાસુપૂજ્ય ભગવાનની આનંદઘનજીના સ્તવનની ગાથાઓ ગાઈ સિદ્ધના પર્યાય પલટવા અંગે પ્રકાણ્યું કે – સિદ્ધ ભગવાનના પર્યાય એવા છે કે અત્યારે આપણે અહીં બેઠા છીએ તે તે રૂપે દેખે છે. અને ઊઠીને ચાલ્યા જઈએ તો તે રૂપે દેખે છે.” પછી અગીયાર વાગ્યા લગભગ * આ પૃથ્વીશિલાપટ્ટ અંગે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં રોજનિશીમાં (અં. ૧૫૭), નીચે પ્રમાણે સૂત્ર ઉલેખ છે “હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છ9 સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોક વર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપ, ત્યાં આવ્યો; આવીને અશોક વર પાદપની નીચે, પૃથ્વીશિલા૫ક ૫ર, અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકેચીને, લાંબા કર કરીને, એક પુલમાં દષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ મૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઈદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) શ્રી ભગવતીસૂત્ર શતક ૩, ઉદ્દેશક ૨ * જીવનરેખા'માં શ્રી મનસુખભાઇ કિરતચંદે પણ નોંધ્યું છે કે– શ્રીમદ્ વખત પર કઈ સમાગમવાસી ગુણાનુરાગીને કહેતા કે—અમે શ્રી મહાવીરના એક અંતેવાસી શિષ્ય હતા, પ્રમાદના યોગે પડ્યા અને રઝળ્યા. શ્રી મહાવીર કેવા હતા, જ્યાં કેવે પ્રકારે વિચરતા ઇત્યાદિ પણ કહેતા. ખંભાતવાળા શ્રી છોટાલાલભાઈ માણેકચંદે પણ પોતાની પરિચયોંધમાં લખ્યું છે કે—તેઓશ્રી બહાર ફરવા જતા ત્યારે મને સાથે લઈ જતા. ચન રેડની બાજુમાં સમુદ્ર કિનારે રેતીમાં તેમની સમીપમાં હું, મારા ભાઈ ત્રિભુવનભાઈ તથા ખીમજીભાઈ બેઠા હતા. કૃપાળુદેવે કહ્યું–શ્રીમાન મહાવીર સ્વામી પણ શરીરે (આંગળીના ઇશારાથી બતાવ્યું) આવા હતા, અને આવી જમીનમાં, પુઢવીશિલાઓ પર બેસતા હતા.' Page #746 -------------------------------------------------------------------------- ________________ ઇડરના પહાડા ગજાવતા સિદ્ધ યાગી બધા ઊઠવા અને ગામ ભણી ચાલ્યા. રસ્તામાં શ્રીમદ્—‘નીયમનીય ટૂક્યું જ્ઞળવવસ નેન બિરિક | ફેવિવિશ્વનું ઘરે તેલવા વિજ્ઞા !? —એ દ્રવ્યસંગ્રહની પ્રથમ ગાથાની ધૂન લગાવતા જતા હતા; તેના તીવ્ર ઉપયાગમાં શ્રીમદ્ હાવાથી તેમણે મુનિએને કહ્યું — તમે ખીજે રસ્તે ચાલ્યા જાએ.' અને આ અસંગ અવધૂત ધૂન લગાવતા જૂદે રસ્તે ડુંગરમાં ચાલ્યા ગયા. પછી શ્રીમદ્દે સાંજના ત્રણ–ચાર વાગ્યે ઠાકરશી સાથે સાતે મુનિએને ઇડરના ગઢ પર મેાકલ્યા અને બીજીવાર જિનપ્રતિમાજીએના દન કરાવ્યા. ઠાકરશીએ દનીય સ્થળા દેખાડી ડુ ંગર ઉપર શ્રીમદ્દે સ્પર્શેલી ભૂમિએ પણ સમજણ પાડી દર્શાવી. પછી ચાથા દિવસે તે જ આંખાના ઝાડ તળે મુનિએ આજ્ઞા પ્રમાણે આવ્યા અને શ્રીમદ્ પણ પધાર્યા. પછી ત્યાંથી ઊઠીને ઉપર કહેલી કાંકરા-કાંટાવાળી વિષમ જગ્યાએ થઈને પહાડ ઉપર ગયા.' પદ્મ સર્વગી શ્રીમદ્ ઘણા વેગે ચઢતા હતા. જતાં રસ્તામાં વેલશી ઋષિ ખેલ્યા-આજે આમાંથી એકાદ જણને મૂકીને જશે, કારણ કે ચઢવાની જગ્યા બહુ વિકટ છે, અને પોતે બહુ જોસથી ચાલે છે ને તેનું અંતર ચાલનારને બહુ પડે છે.’ પછી પહાડ ઉપર પહેાંચ્યા પછી ત્યાં એક શિલા હતી ત્યાં સવે બિરાજ્યા. તેવામાં એક વાઘની વાસના આવી અને શ્રીમદે કહ્યુ “અહીં એક વાઘ રહે છે પણ તમે કોઇ બ્હીશેા નહિં, એમ કહી જાણે કંઇક ગૂઢા માં કહેતા હાય એમ કોઇ અદ્ભુત રીતે કહ્યું-જુએ! આ સદ્ધ શિલા છે, અને આ બેઠા છીએ તે સિદ્ધ.’ અત્રે તેવા વિશિષ્ટ જ્ઞાનીગમ્ય કાઇ ગૂઢ ઊંડા આશયવાળા આ અદ્ભુત માર્મિક ઉગારમાં સાક્ષાત્ જીવન્મુકત દશા અનુભવતા ને વ્યાઘ્રાદિથી ભય ક્ષેાલ ન પામે એવા અનેક ચમત્કારિકયેાગસિધ્ધિસંપન્ન સિદ્ધયેાગી શ્રીમદે મામિ કપણે કોઈ અપેક્ષા વિશેષે સૂચવ્યું જણાય છે કે-જેણે શુદ્ધ આત્મા અનુભવસિદ્ધ કર્યાં છે તે આત્મસિદ્ધ છે, એટલે શુદ્ધ આત્માના ચેત્ર જેણે સિદ્ધ કર્યાં છે એવા જે સિદ્ધ યાગી જીવન્મુક્ત-સદેહમુક્ત-દેહુ છતાં નિર્દેણુ’દશા અનુભવી રહ્યા છે તે ભાવથી સિદ્ધ છે, અને તેવા સિદ્ધયાગી જ્યાં બિરાજે છે તે ભાવથી સિદ્ધશિલા છે; આવેા ભાવઅપેક્ષાએ કોઇ સમજાવે દુગમ્ય મામિક ઊડા પરમ ગંભીર આશય અત્ર સંભવે છે. (જુએ અ. ૫૫ આદિ) બાકી લેાકાગ્રે સિદ્ધ. શિલા તા પ્રસિદ્ધ જ છે ને સવ સ્વીકૃત જ છે, તે અપેક્ષા અત્ર પ્રસ્તુત નથી. અસ્તુ ! એમ ઉપરાક્ત શબ્દો કાષ્ટ ગૂઢ મમાં કહી શ્રીમદે કાઈ અદ્ભુત રીતે દૃષ્ટિ. પલટાવીને કહ્યું——આ બધી શક્તિ સ્માત્મા જેમ જેમ ઉંચા આવે તેમ તેમ પ્રગટ થાય છે.' પછી લલ્લુજી મુનિ પેાતાની પરિચયનાંધમાં લખે છે—કૃપાળુદેવે કહ્યું–નીચે કાઇ માણુસ હાય તે। અહીં આપણને દેખી શકે ? મેં કહ્યું-ન દેખી શકે. કૃપાળુદેવે કહ્યું –નીચેન માણસ આપણુને દેખી શકતા નથી, તેમ નીચેની દશાવાળા ઉંચી દશાવાળા એવા જ્ઞાનીન સ્વરૂપ જાણી શકે નહી, ચે।ગ્યતામાં કાંઇ ઉંચા આવે તે દેખી શકે. આપણું ઉંચા ડુંગર ઉપર છીએ તેથી આખું ગામ અને ઘણું છેટે દેખી શકીએ છીએ, અને નીચે રહેલા માણસ ફક્ત પોતે બે રહેલી ભૂમિકાને દેખે છે. તેની પેઠે જ્ઞાની અ-૮૮ ૬૯૭ Page #747 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજય સવ દેખે છે; અને નીચેની ભૂમિકાવાળા દેખતેા નથી. તે તેની હદ પ્રમાણે દેખે છે. અને નીચેની હદવાળાને જ્ઞાની કહે છે કે તું ઉપરની હ્રદે આવી જો તે તને સમજાશે.’ પછી શ્રીમદ્ ઉત્તરાધ્યયન સૂત્રની ત્રીજા અઘ્યયનની પહેલી ગાથા—ચત્તાપ્તિ પરમંશાળિ, પુછુપાળી, સંતુળો। મનુલત્ત સુર્ફે લજ્જા, સંયમમ્મિ ય વીતિયા?.. એવી ચમત્કૃતિમાં ખેલ્યા કે અધે ગજારવ થઇ રહ્યો.' દેવકરણજીને તે ગાથા ખેલવા કહ્યું, પણ તે પ્રમાણે આવડયુ' નહિં; લલ્લુજીને ખેલવા કહ્યુ, તેમને પણ આવવું નહિં, કાઇને પણ આવડવુ નહિં. પછી શ્રીમદે દ્રવ્યસગ્રહ આખા વાંચી સંભળાવ્યેા અને મુનિએને કાાત્સગ કરવાનું કહી પુનઃ કાર્યાત્સગ માં સંભળાવ્યેા અને અ પણ સમજાવ્યેા. પછી આત્મા નુશાસન ગ્રંથના પાછળના ભાગ જેમાં આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન છે' તે શ્રીમદ્દે વાંચી સ`ભળાવ્યેા અને ખેલ્યા કે—અથકર્તા આચાય પાછળના ભગમાં અદ્ભુત જ્ઞાનમાં રહેલા છે.’ ઇ. આમ અત્ર (સાગી શ્રીમદે એધવર્ષો વર્ષોવી સત્તમાગમની તૃષાથી આવેલા મુનિએની આશા ફળીભૂત કરી તૃષા સંતાષ પમાડી. મુનિ દેવકરણજી તેા ઉલ્લાસથી ખાલી ઊઠચા— અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમ ગુરુના થયા, તેમાં આ સમાગમ સર્વોપરિ થયા, દેવાલયના શિખર ઉપર કળશ ચઢાવે છે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે; સર્વોપરિ સમજાય છે.' ઇત્યાદિ. પછી પાંચમા દિવસે સાંજે શ્રીમદ્દે મુનિએને આજ્ઞા કરી કે—પૂર્વે થઈ ગયેલા દિગંબર મુનિએના સ્મરણાર્થે દેહાંત પછી કરાયેલા સમાધિસ્થળા કે જે ×છત્રીએના નામે ઓળખાય છે ત્યાં જાએ. મુનિએ ત્યાં ગયા ને કાચેાત્સગ મુદ્રાસ્થિત મુનિએના તે સમાધિસ્થળના દર્શન કર્યાં. વૈરાગ્યવહૂક આ સમાધિસ્થળેાની નિકટમાં જ સ્મશાન ભૂમિ હતી; અને આસપાસમાં જ એક પ્રાચીન ગુફા, તેની પાસેમાં જળકુંડ અને એક છૂટા ઉંચા પત્થર ધ્યાનના આસન જેવા હતા, તે પણ મુનિએએ તૈયા અને ઈડરનિવાસી એક ભાઇ પાસેથી આ ગુફામાં શ્રીમદ્ દોઢ માસ રહ્યા હતા તે પણ સાંભળ્યું, અને શ્રીમની આ અદ્ભુત ચેાગચાઁ વિષે આશ્ચય પામતા ઉપાશ્રયે આવ્યા. અને પછી છઠ્ઠા દિવસે આજ્ઞા થવાથી મુનિએ વિહાર કરી ગયા. આમ સÖથા અસંગ વત્તતા આ સિદ્ધ ચેાગીએ અનાયાસે સત્સ`ગેચ્છાથી આવી × મુનિએને છત્રીએના દર્શનાર્થે જવાની શ્રીમદ્ની સૂચનામાં શું ગૂઢ સંકેત હશે તે આપણે જાણતા નથી. પણ આ અંગે પરિચયીઓ પાસેથી કર્ણાપક વાત ચાલી આવે છે, તે પ્રમાણે એવી વાત પ્રચલિત છે કે———લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે એક રાજચંદ્ર નામના ગિબર મુનિ હતા. તેમનું ત્યારે ઈડરમાં અવસાન થયું; અને અત્યારે પણ જે સ્થળે તે મુનિના અગ્નિદાહ થયા હતા તે સ્થળે બધાવવામાં આવેલ સમાધિસ્થળ—જે ‘છત્રી'ના નામે પ્રસિદ્ધ છે, તે તે ભૂતકાળના આ પ્રસગની યાદી શૈાકારતું મેાજૂદ છે. સ્ટેશનથી ચાડે દૂર નાના ટેકરા પર આ સ્થળ આવેલું છે, અને તેમાં ‘રાજચંદ્ર’ મુનિના નામનો સ્પષ્ટ શિલાલેખઉલ્લેખ અમે નજરે દીઠા છે. એક બીજી વસ્તુ પણ છે કે શ્રીમદ્દે ‘દ્રવ્યસંગ્રહ'ની જૂની પ્રત ત્યાં ખંડરના ભંડારમાં નિયત સ્થળે મૂકેલી સ્વયં બતાવી આપી હતી,—કે જે પ્રસંગ નજરે જોનારાઓને પરમ આશ્ચર્યકારક અદ્ભુત લાગ્યા હતા. Page #748 -------------------------------------------------------------------------- ________________ ઇડરના પહાડ ગજાવતે સિદ્ધ ગી પડેલા મુનિઓને પાંચ-છ દિવસ સત્સંગને ધર્મ લાભ આપી વિદાય કર્યા પછી પણ અત્ર નિવૃત્તિક્ષેત્રે ઈડરના પહાડોમાં અને ગિરિગુફાઓમાં પણ બે મહિના સુધી પરમ અસંગ સ્થિતિ કરી હતી. અને “તપ કરે, ત૫ કરે, શુદ્ધ ચેતન્યનું ધ્યાન કરે, શુદ્ધ ચતન્યનું ધ્યાન કરો” (હા. નં. રૂ–૧૦)એ શુદ્ધ ચિદુઆકાશમાં ઊઠતી આકાશવાણીને ચરિતાર્થ કરતા આ પરમ તપેમૂર્તિ સિદ્ધ ગી શુદ્ધ “ચૈતન્ય જિનપ્રતિમા” થઈ રહ્યા હતા; “કેવલ શુદ્ધ ચિતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું.” (હા.નં. રૂ-૭). “હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું, અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણું છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” (હા. નં. રૂ–૧૧)-એમ શુદ્ધ આત્મભાવના ભાવતા આ પરમ અસંગ સિદ્ધ યોગી, “કેવળજ્ઞાન, એક જ્ઞાન, સર્વે અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધજ્ઞાન, સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન તે કેવળજ્ઞાનનું (હા–ને. રૂ. ૮)–શુદ્ધ ચિતન્યનું પરમ નિશ્ચયધ્યાન ધરી રહ્યા હતા. આમ “પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વભાવ)માં વર્તતા, “પરમ નિર્દોષ મૃત” પરાવર્તાતા, “પરમ પ્રતીતિ રૂપ પરમાવગાઢ સમ્યકત્વ ધારતા, “પરમ પરાક્રમ દાખવતા, “પરમ ઇન્દ્રિયજય” (હા. નં. –૨૫) આચરતા આ પરમ પુરુષસિંહ પરમ સિદ્ધ યોગીન્દ્ર પરમ અસંગપણે અત્ર નિવૃત્તિક્ષેત્રે અઢી માસ વિચારી રહ્યા; 'अहमिको खलु सुद्धो, दसणणाणमई ओ सदारूवी, णवि अस्थि मज्झ चिवि अण्णं परमार्णामत्तंपि ॥ मा मज्झह मा रजह, मा दस्सह इणि अत्थे । थिरमिच्छह કાર નિ વિસરાઇrmસિપિ ” ઈ. મહાન્ ગાથાઓના દિવ્ય નાદથી ઈડરના પહાડોને અને ગિરિગુહાઓને ગજાવી રહ્યા અને “એકાકી વિચરતો વળી સમશાનમાં, વળી પર્વતમાં વ્યાવ્ર સિંહ સંગ જે; અડેલ આસન ને મનમાં નહિં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા યેન જે.'—એ “અપૂર્વ અવસરના અપૂર્વ કાવ્યમાં પોતે જ સંગીત કરેલું દેવદુર્લભ દિવ્ય દશ્ય સર્જાવી રહ્યા! અને ખરેખર! એક વખત તે આ સિદ્ધ ગી અડોલ અક્ષોભ પણે કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન હતા ત્યાં પાસેથી વાઘ શાંતિમાં ચાલ્યો ગયો, એવું દશ્ય ત્યાં સર્જાઈ પણ ગયું! આ પરમ અહિંસામૂર્તિ સિદ્ધ યોગીના સાન્નિધ્યમાં વાઘ જે હિંસ પ્રાણી પણ શાંત બની ગય! અને “દિલાતા તત્તષિ વેદના –અહિંસાની પ્રતિષ્ઠા થયે તેની સન્નિધિમાં વૈરનાશ હોય એ પાતંજલ ચગસુત્રને સત્યકાર કરાવતે જીવતે જાગતે જવલંત મહાપ્રસંગ આ કાળમાં આ ક્ષેત્રમાં બની ગયો ! આ હતે આ ઈડરના પહાડોને અને ગુફાઓને ગજાવતા આ સિદ્ધ યોગી ! આમ અઢી માસ ઈડર નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરી શ્રીમદ્ મહા વદમાં અમદાવાદ આવ્યા અને એકાદ દિવસ ત્યાં સ્થિતિ કરી. ઈડરમાં શ્રીમદની સાથે ટોકરશીભાઈ હતા તેમણે પિપટલાલભાઈને શ્રીમની ઈડરની ચર્ચા સંબંધી હકીકત કહી દેખાડી અને ઈડરના પહાડી જંગલમાં શ્રીમદ્ કાર્યોત્સર્ગલીન હતા ત્યારે વાઘ પાસેથી શાંતિમાં ચાલ્યો ગયે એ આશ્ચર્યકારક પ્રસંગ પણ કહી દેખાડો. પિોપટલાલભાઈ એક બે વાત Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ અધ્યાત્મ રાજચંદ્ર નોંધે છે—શેઠ જેસંગભાઈ ઉજમશીએ શ્રીમદ્નને પ્રશ્ન કર્યાં-આ કાળે કેવળજ્ઞાન હૈાય ? શ્રીમદે કહ્યું-પરમ શાંતિ અનુભવીએ છીએ. શ્રીમદ્દે રાત્રે ત્રણ વાગ્યા સુધી અદ્ભુત મેધ આપ્યા હતા. રાતે ત્રણ વાગ્યે શ્રીમદ્ આસ્તાડીયા દરવાજા બહાર જંગલ ગયા. પેાપટલાલભાઈ સાથે હતા. શ્રીમદ્ ‘કરલે ગુરુગમ જ્ઞાન વિચારા, કરલે ગુરુગમ જ્ઞાન વિચારા' એ પદની ધૂન લગાવતા ચાલતા હતા. અત્રે સાબરમતી કાંઠે ભીમનાથમાં શ્રીમદ્દે પરમ તત્ત્વદૃષ્ટિના અપૂ એધ આપ્યા હતા. પછી અમદાવાદથી શ્રીમદ્ વવાણીઆ—મારખી આવ્યા હતા અને ત્યાં લગભગ અઢી માસ સ્થિતિ કરી પુનઃ ઈડર પધાર્યા હતા, અને ત્યાં વૈ. શુ. ૧૫થી વૈ. વદ બારસ સુધી સ્થિતિ કરી હતી. પુનઃ પૂર્વવત્ આ સિદ્ધ ચેાગીએ ઇડરના પહાડો ને ગિરિકંદરાઓને પેાતાની દિવ્ય ધૂનાથી ગજાવી અને દિવ્ય ચાનથી જગાવી હતી. ઇડરથી વળતાં શ્રીમદ્ વચ્ચે રસ્તામાં નરોડા એક દિવસ મુનિએ હતા ત્યાં પધાર્યાં, અમદાવાદથી પણ પોપટલાલભાઈ આદિ ઘણા મુમુક્ષુએ ત્યાં આવ્યા હતા. વૈશાખ માસના અંત ભાગ અને ભર ઉન્હાળાનેા તાપ પડતા હતા, તે વખતે શ્રીમદે મુનિએને બપારે બાર વાગ્યે વનમાં નિવૃત્તિસ્થળે પધારવાનું કહાળ્યું, બીજા મુમુક્ષુએ સાથે પેાતે પણ ચાલ્યા. આવા તાપમાં મુનિના પગ દાઝતા હશે એમ કહી પાતે પણ પગરખાં કાઢીને અડવાણે પગે ચાલ્યા. ગ્રીષ્મના પ્રખર તાપ અને રેતાળ જમીન, તેમાં અડવાણે પગે સુકુમાર શરીરવાળા શ્રીમદ્દ ગંધહસ્તીની પેઠે બહુજ ધીરે ધીરે શાંતિ-ગંભીરતાથી ચાલતા હતા ! મુનિ લલ્લુજી તે વખતનું તાદ્દશ્ય ચિત્ર આલેખે છે—તે દેખી ઘણા માણસેાને આ જ્ઞાનીને દેહની સાથે કાંઇ સંબંધ નથી તેમ ચાલે છે. એમ થેાડી સમજણવાળા માણસાને પણ પ્રત્યક્ષ દેખાવ થયા. અને અમે સાત ઠાણા આમથી આમ અને આમથી આમ છાંયડા ખાળતા ખાળતા આમથી આમ કૂદકા મારીને પરાણે પરાણે થાડા થાડા છાંયડે ઉભા રહેતા ઉભા રહેતા ચાલ્યા ને દૂર એક વડવૃક્ષ હતું ત્યાં (શ્રીમદ્) પધાર્યાં,——ત્યાં અમે પણ ગયા. ત્યાં કૃપાળુદેવ પધારેલ ને તેમના ચરણ સામું જોવાથી પગે સાવ રાતા વગેàાહીની શેરા છૂટે તેવો દેખાવ લાગ્યા ને ફાલ્લા (ભભાલા) પડયા તે દીઠા.’ ત્યાં તળાવ કાંઠે વટવૃક્ષ તળે શ્રીમદ્દે ઘણી પ`દા મળી હતી, તેને ઘણા મેધ આપ્યું—કમ ગ્રંથને છેડે આત્મા રહે છે, પ્રકૃતિ જોઇ છે.' ઇત્યાદિ. શ્રીમદે એક વચન એવું ઉચ્ચાયુ. કે—હવે અમે રાાવ અસંગ દશામાં થઇને કેઈ એક વચન ઉચ્ચાર કરીએ નહિં તેવી દશા વર્ષે છે.’ ત્યારે મુનિ દેવકરણજી ખેલી ઊઠયા—તા પછી જ્ઞાનીની અનુકંપા અને દયા કયાં જશે?” શ્રીમદ્દે કહ્યું-ત્યાં તે દયા પણ અંતે મૂકવાની છે' આમ નરોડામાં એક દિવસ સ્થિતિ કરી મુનિએને અને અન્ય મુમુક્ષુએને ધર્મલાભ આપી શ્રીમદ્ અમદાવાદ થઇ છેવટને ` માટે મુંબઇ પધાર્યાં; ઇડરના પહાડાને ને ગિરિગુફાએને ગજાવી અને પરમ અસંગ શુદ્ધ આત્મદશાને જગાવી આ અમેહસ્વરૂપી સિદ્ધ યોગી મેહમયીમાં પાછા ફર્યાં! Page #750 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવાયું શ્રીમની અપ્રમત્ત યોગધારા આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્ત યોગ –શ્રીમદ્ રાજચંદ્ર વ્યાપાર-વ્યવસાયાદિ પરિગ્રહકાર્ય પ્રપંચમાંથી અને ગૃહવ્યવહારાદિ બાહ્ય સંગપ્રસંગ ગથી નિવૃત્ત થઈ સર્વસંગપરિત્યાગ ભણી દોટ મૂકી રહેલા શ્રીમદ્ પ્રારંભથી જ ભાવથી તે અસંગ નિથ હતા જ, એ આપણે પૂર્વ પ્રકરણમાં સવિસ્તર અવલેકયું જ છે; હવે માત્ર બાહ્ય વેષધારણ શિવાય બાકી સર્વ પ્રકારે દ્રવ્યથી પણ અસંગ નિગ્રંથ થઈ રહ્યા હતા; અને “ધન્ય રે દિવસના ધન્ય કાવ્યમાં ભાખેલી “થશે અપ્રમત્ત ગ રે? એભવિષ્યવાણી પ્રમાણે, અને તે જ દિને લખેલી “અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચવું એ હાથોંધમાં લિખિત પ્રતિજ્ઞા પ્રમાણે અપ્રમત્ત યોગની સાધનામાં અખંડ એકનિષ્ઠાથી પ્રવૃત્ત થયા. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ સ્થિતિરૂપ સાક્ષાત્ સહજાન્મ સ્વરૂપને વિષે અપ્રમત્ત સહજામસ્વરૂપસ્વામી શ્રીમદ્દની આ અપ્રમત્ત ચગધારાનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું. અત્રે અપ્રમત્ત એટલે શું? એ પ્રથમ વિચારવા યોગ્ય છે અને તે વિચારવા માટે પ્રમાદ–અપ્રમાદનું સ્વરૂપ સમજવું યોગ્ય છે. આ પ્રમાદ એટલે આળસુપણું એ માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે આત્મસ્વરૂપથી પ્રમત્તપણું, ચુતપણું, ભ્રષ્ટપણું. આત્માનું સ્વરૂપથી ચૂકવું તે પ્રમાદ. એટલે જે કંઈ વડે કરીને જીવ પિતાની સ્વરૂપસ્થિતિથી પ્રમત્ત થાય, ભ્રષ્ટ થાય, તે પણ પ્રમાદ એ તેને વિશાળ અથ છે. આત્માના સ્વરૂપથી નિપાત-નીચે પડવું, અધઃપતન થવું, તે સન્નિપાત એ જ મુખ્ય પ્રમાદ છે, અને આ સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતથી જ જીવને રાગ-દ્વેષ-મેહ એ ત્રિદેષ સન્નિપાતરૂપ અન્ય પ્રમાદ લાગુ પડે છે. મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પંચ પ્રમાદ પણ આ સ્વરૂપભ્રષ્ટતારૂપ મુખ્ય પ્રમાદનું જ પરિણામ છે; અથવા આ પંચ પ્રમાદ આત્માને સ્વરૂપભ્રષ્ટ કરનારા કારણરૂપ પણ છે. આમ આ સર્વ પ્રમાદપ્રકારને સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ સાથે પરસ્પર કાર્યકારણ સંબંધ છે. આ પ્રમાદને અભાવ તે અપ્રમાદ. એટલે આત્માના સ્વરૂપથી પ્રમત્ત-ટ્યુત-ભ્રષ્ટ ન થાય તે અપ્રમત્ત એટલે કે આત્માના સ્વરૂપથી પ્રમત્ત-ટ્યુત- ભ્રષ્ટ ન થતાં જે આત્માના સહજ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે-સ્વસ્થ રહે, સ્વમાં-આત્મસ્વરૂપમાં સ્થિતિરૂપ સ્વસ્થતા ધારે તે જ અપ્રમત્ત. અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિતિરૂપ સ્વસ્થતા એ જ સમાધિ, આત્મસ્વરૂપમાં અસ્થિતિરૂપ અસ્વસ્થતા એ જ અસમાધિ; આત્મપરિણામની સ્વસ્થતા એ જ ધર્મ, આત્મપરિ. ણામની અસ્વસ્થતા એ જ કર્મ અને કર્મ એ જ પ્રમાદ, અકર્મ એ જ અપ્રમાદ– અપ્રમત્ત સ્થિતિ અને આમ આત્મસ્વરૂપમાં જે જાગૃત-અપ્રમત્ત હોય તે જ મુનિ, ન Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭૧ અધ્યાત્મ રાજચંદ્ હાય તે અમુનિ. આ અંગે અપ્રમત્ત ચેાગી શ્રીમના જ આ પરમ તત્ત્વરહસ્યભૂત ટકાત્કીણુ . વચનામૃત છે કે— શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે, આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પિરણત થવી તેને શ્રી તીર્થંકર કમ કહે છે. જે જીવા મેાહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે; પ્રમાદીને સવથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રી જિને કહ્યું છે. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. પ્રમાદને × તીથંકરદેવ ક કહે છે, અને અપ્રમાદને તેથી બીજી એટલે અક રૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.)’—શ્રીમદ્ રાજચદ્ર, અ. ૫૫૧, ૫૬૮, ૫૬૯, ૫૭૨, ૪૮૬. આવા આ અપ્રમત્તે શબ્દના વિશાળ મૂળ અર્થાંમાં સહજ આત્મસમાધિરૂપ સ્વસ્થતાના અનુભવ કરનારા, તીવ્ર જ્ઞાનદશા સ ંવેદનારા, પરમ ધમૂર્ત્તિ, સ્વરૂપસ્થિત ઇચ્છા રહિત પદ્મ ભાવમુનિ શ્રીમદ્ પ્રથમથી જ અપ્રમત્ત દશાના વારંવાર અનુભવ કરતા આવ્યા જ છે,—એ આપણે પૂર્વ પ્રકરણેામાં યથાપ્રસ ંગે જોયું જ છે, એટલું તેનું અત્ર પિષ્ટપેષણ કરતા નથી; પણ એક-બે વસ્તુ પ્રત્યે સુજ્ઞ વાંચકનું ધ્યાન ખેંચી તેની સ્મૃતિને સહજ તાજી કરીએ છીએ. સહાત્મસ્વરૂપમાં સુસ્થિત, કેવલ શુદ્ધ જ્ઞાનદશાને અનુભવતા શ્રીમદે પેાતાના આત્માની અપ્રમત્તધારાનું સૂચન કરત! આ અનુભવઉદ્ગાર પ્રકાશ્યા છે સમય પણ અપ્રમત્તધારાને નહિં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કાઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિધન કરવામાં આવેલા એ ઉય છે, તે ઉદ્દયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે. કરવા યાગ્ય પણ એમ જ છે. નિરાશ્રય એવા જ્ઞાનીને અર્ધુંય સમ છે, અથવા જ્ઞાની સહજપાિમી છે, સહજસ્વરૂપી છે, સહજપણે સ્થિત છે; સહુજપણે પ્રાપ્ત ઉદય ભાગવે છે. સહજપણે જે કઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કત્તવ્યરહિત છે; કવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે. મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં ગયા છે, એવા જે જ્ઞાનીપુરુષ તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને અહુ ભાવ મટી નમસ્કાર કરી, X “ પમાય જન્મનાદનું, અપ્પમાય તફાવĆ । સમાયેલો પતિ પાછે વંચિયેય 51 ॥ ’-સૂત્રકૃતાંગ ૧-ન્ત્ર, ૮ મ૰, ૩ ગાથા Page #752 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની અપ્રમત્ત યાગધારા ૭૦૩ વારંવાર તેને ચિંતવી, તેજ મામાં પ્રવૃત્તિની ઇચ્છા કર્યાં કરો એવા ઉપદેશ કરી આ પત્ર પૂરા કરૂં છું, વિપરીત કાળમાં એકાકી હેાવાથી ઉદાસ ! ! ! '—મીમદ્ રાજ, અં. ૩૫૩, ૩૭૭, ૪૬૬. આમ આવિપરીત–દુઃષમ કાળમાં જેને પેાતાની હેડીના કે પેાતાની આત્મદશાને સમજી શકનારા(સૌભાગ્ય શિવાય) કાઈ ન મળવાથી એકાકીપણું વેદાતું હતું એવા અપ્રમત્ત યાગી શ્રીમને આવી અદ્ભુત સહજાત્મસ્વરૂપસ્થિતિરૂપ અપ્રમત્ત દશા તેા ઉદયઉપાધિ પ્રસંગમાં અને ગૃહાવાસમાં પણ વત્તતી હતી—કવચિત્ બાહ્ય સંગ—પ્રસંગને લઇ તેમાં ખાહ્ય અંતરાય આવી પડે તે ભલે, ભાવથી ૬-૭ ગુણસ્થાન વચ્ચે વારંવાર આરોહઅવરાહ કરવા પડ્યો હાય તે ભલે, પણ તે અપ્રમત્ત દશાનું શીઘ્ર સહજ અનુસ ́ધાન જ થઈ જતું, એવું સહજાત્મસ્વરૂપ પર સહજાત્મસ્વરૂપસ્વામી શ્રીમનું અદ્ભુત સ્વામિત્વ સિદ્ધ થઈ ચૂકયું હતું. આ પ્રારÛાયજનિત બાહ્ય ઉપાધિપ્રસંગનું બંધન ન હેાત તે અખંડ અપ્રમત્ત આત્મસ્થિતિમાં પ્રમત્તપણાના લેશ પણ સમયમાત્ર પણ અવકાશ ન હતા. અને આમ ગૃહાવાસમધ્યે-પ્રાર્ઉદયઉપાધિમધ્યે પણ અખંડ આત્મસમાધિ જાળવી શ્રીમદ્દે કેવા અલૌકિક રાધાવેધ સાધ્યા હતા, ધાર તરવારની’ સેાહલી કરી બતાવી અખંડ ચરણુધારારૂપ તરવારની ધાર પર નાચવાનું કેવું અદ્દભુત આત્મપરાક્રમ કરી ખતાવ્યુ હતું, તે આપણે તે તે પ્રકરણેામાં (૫૪, ૫૫, ૫૬ આદિ, ૬૦-૬૧ આદિ) પૂર્વે અવલેાકી ગયા જ છીએ. અને હવે તા માહ્ય ઉપાધિનું રહ્યું સહ્યું બંધન પણ છૂટી ગયું હતું, ગૃહવ્યવહારના સંગપ્રસંગથી નિવૃત્ત થવાનું બની ગયું હતું, એટલે અપ્રમત્ત યાગની સાધનામાં-સ્થિતિમાં અવરોધ કરનારૂં ખાહ્ય કોઈ કારણ રહ્યું ન હતું, એટલે કર્માંની સામે અપ્રમત્તઆત્મપરાક્રમથી ઝઝૂમતા અપ્રમત્ત શૂરવીર શ્રીમદ્ અપ્રમત્ત યેાગધારામાં કેવા અપુર્વ આત્મપરાક્રમથી પ્રવૃત્ત થયા તે આપણે અવલેાકશું. ક*–પ્રમાદ સામે યુદ્ધ કરતા સમ્યગ્દર્શની-સમ્યજ્ઞાની-સમ્યક્ચારિત્રી અપ્રમત્ત ચેાગી શ્રીમદ્ ગુણસ્થાનક્રમમાં આગળ વધતા પેાતાના આત્માને અપ્રમત્તતા અર્થે આત્મપુરુષાની પ્રેરણા કરતાં સ’એધન કરે છે— હું સમ્યગ્દર્શની ! સમ્યક્ચારિત્ર જ સમ્યક્દનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે ક બંધની તને સુપ્રતીતિના હેતુ છે. હું સમ્યક્ચારિત્રી! હવે શિથિલપણું ઘટતું નથી, ઘણા અંતરાય હતા તે નિવૃત્ત થયેા, તેા હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ? (હાથનેાંધ ૨-૭). અપ્રમત્ત શૂરવીર થા. (હા. નાં. ૨--૧૮). હું મુનિએ ! જ્યાંસુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાંસુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેા. ×× ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસ ́ધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.’ (હાથનોંધ. ૨–૯). પેાતાના હૃદયદર્પણુ સમી આ હાથનેાંધમાં Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ અધ્યાત્મ રાજચંદ્ર જ ૭–૧૨–૫૪–૩૧-૧૧-૨૨ના દિને અર્થાત્ સં. ૧૯૫૪ના આશે માસની શુદ ૭ના દિને–પિતાના આ રાજચંદ્ર જન્મના ૩૧મા વર્ષના ૧૧મા માસના ૨૨મા દિવસે, સમયે સમય અપ્રમત અખંડ જાગ્રત આત્મા પગની ગવેષણ કરતા પરમ સંવેગરંગી શ્રીમદ્દ, જ્ઞાનીઓના અપ્રમત્ત જાગૃત અદૂભૂત આત્મપુરુષાર્થનું સાશ્ચર્ય સ્મરણ કરી, પોતાના આત્માને અપ્રમત ગધારાના આત્મપુરુષાર્થને સંવેગવેગ આપતું સંબોધન કરે છે– આમ કાળ વ્યતીત થવા દેવા ગ્ય નથી. સમયે સમય આપણે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. અહો આ દેહની રથના! અહ ચેતન ! અહો તેનું સામર્થ્ય! અહો જ્ઞાની! અહે તેની વેષણ! અહે તેમનું ધ્યાન ! અહે તેમની સમાધિ ! અહો તેમને સંયમ! અહો તેમને અપ્રમત્તભાવ! અહીં તેમની પરમ જાગૃતિ! અહે તેમને વીતરાગ સ્વભાવ! અહે તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના યોગની શાંતિ! અહો તેમના વચનાદિ પિગને ઉદય! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ? મંદ પ્રયત્ન કેમ? જઘન્યમંદ જાગૃતિ કેમ? શિથિલતા કેમ? મૂંઝવણ કેમ? અંતરાયને હેતુ છે? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા, પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ–હાથનોંધ, ૨-૧૧ શ્રીમદના આ પરમ અદ્ભુત આત્મસંબોધનમાં અપ્રમત્ત યોગીશ્વર શ્રીમદૂની વર્તમાનના પ્રમત્ત પ્રમત્ત જીવને ખ્યાલ સુદ્ધાં ન આવે એવી કેવી પરમ અપ્રમત્ત આભોપયોગ ગવેષણ છે! મહામુનીશ્વરને પણ દુર્લભ એવી કેવી ઉગ્રસંગરંગી પરમ અપ્રમત્ત ભાવતા છે! જઘન્ય મંદ–ઓછામાં ઓછી મંદ જાગૃતિ પણ ન ચલાવી ત્યે એવી કેવી પરમ આત્મજાગૃતિ છે! લેશ પણ શિથિલતા-ઢીલાશ ન કામ આવે એવી કેવી પરમ આત્મપુરુષાર્થતા છે! જરા પણ મંદ પ્રયત્ન ન અવકાશ પામે એવી કેવી પરમ આત્મપરાક્રમતા છે! આ અપ્રમત્ત આત્મપયોગની દિશામાં અને દિશામાં અપ્રમત્ત યોગીશ્વર શ્રીમદ કેવા પૂર્ણ આત્મપુરુષાર્થથી-કેવા અદ્દભુત આત્મપરાક્રમથી પ્રવર્યા હતા તેનું સૂચન શ્રીમદ્દની હાથધના (રૂ-૧૮) આ અનુભવદુગારમાં મળે છે– પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો? તે અનુભવમાં જે વિશેષ વિષે ન્યૂનાધિકપણું થાય છે, તે જે માટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વતે. અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વત્યે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વતે તો અદૂભુત અનંતજ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વતે –.” અને–સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિગ્રંથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે (અં. ૭૬૭), કેવળ અંતર્મુખ થવાનો માર્ગ સર્વદુઃખક્ષયને ઉપાય છે' (અં. ૮૧૬) એ પિતાના જ સુભાષિત સૂત્રોને યથાસ્ત્ર અનુસરતાં સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ કરતા Page #754 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની અપ્રમત્ત ગધારા ૭૦૫ અપ્રમત્ત ગીશ્વર શ્રીમદ્ મન-વચન-કાયાના વેગનું અપ્રમત્તપણું સાધવા કેવી અપૂર્વ જનાબદ્ધ સુવ્યવસ્થિત રીતે પ્રવર્યા હતા તેને નિર્દેશ તેમની આ હાથ. નંધમાં જ મળી આવે છે, તેનું સવિસ્તર વિવેચન અપૂર્વ સંયમના પ્રકરણમાં (૬૬) કરી ગયા છીએ, એટલે તેનું પિષ્ટપેષણ નહિં કરતાં અત્રે સંક્ષેપમાં જણાવીએ તે– કાયાનું નિયમિતપણું, વચનનું સ્યાદ્વાદપણું, મનનું ઔદાસીન્યપણું, આત્માનું મુક્તપણું–આ છેલ્લી સમજણ” (હા-નં. ૧-૬) પ્રમાણે પ્રવૃત્તિ કરતા શ્રીમદે યથાસૂત્ર આચરણથી મન-વચન-કાયાને વિવિધ ત્રિવિધ સંયમ સાધી (હા–ને. ૨-) મન-વચન કાયાના યેગનું અપ્રમત્તપણું સાધ્યું હતું, અને “સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સેવતા શ્રીમદે “સંયમિત દેહરૂપ દ્રવ્ય, નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહારરૂપ ક્ષેત્ર, યથા સૂત્ર કાળરૂપ કાળ અને યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચારરૂપ ભાવ’નું સેવન કર્યું હતું અને દ્રવ્યથી–હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી–અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. કાળથી–અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી–શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું' (હા–ને. ૧-૭), એમ ભાવથી આત્મસાધનરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું સેવન કરતા શ્રીમદે આત્માનું ભાવન કર્યું હતું, auri મામાને વિદર –આત્માને ભાવતાં વિહરે છે એ સૂત્રને ચરિતાર્થ કર્યું હતું. આમ દ્રવ્યાનુયેગના ફળરૂપ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમને– દ્રવ્યથી અને ભાવથી “સર્વાગશુદ્ધસંયમ-એકાંત સ્થિર સંયમ એકાંત શુદ્ધસંયમ ને (હા. મેં. ૨-૧૩) શ્રીમદ્ સેવી રહ્યા હતા–જીવનમાં આચરી રહ્યા હતા, હાથનેધ ૨૧રમાં જણાવ્યું છે તેમ “આરંભ પરિગ્રહવિરતિ આચરી રહ્યા હતા અને આવું અપ્રમત્ત આચરણ કરતાં શ્રીમદ્દ હાથોંધમાં (૨–૧૨, ૩-૨૯) કરેલી આત્મપ્રતિજ્ઞા પ્રમાણે– તીવ્રવૈરાગ્ય, પરમ આવ, બાહ્યાભંતરત્યાગપૂર્વક આરંભ પરિગ્રહવિરતિ, બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસપૂર્વક, “આહારને જય, આસનને જય, નિદ્રાને જય, ચેગને જય-મનને વચનનો કાયાનો ઈન્દ્રિયને જયે કરીને', શુદ્ધ અપ્રમત્ત આ પયોગમાં સ્થિતિ કરી રહ્યા હતા. અને આમ દ્રવ્યથી અને ભાવથી પંચસમિતિ-ત્રિગુપતના યથાસવ આચરણથી મન-વચન-કાયાના રોગની અપ્રમત્ત સંયમસાધનાપૂર્વક આત્માને સ્વરૂપમાં સંયમી રાખતા પરમ આત્મસંયમી અપ્રમત્ત રોગી શ્રીમદ્ રહસ્યદષ્ટિના પત્રમાં (અ. ૭૬૭) પિતે લખ્યા પ્રમાણે આવી અપ્રમત્તયોગસાધના પ્રયોગસિદ્ધ કરી રહ્યા હતા– “સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિગ્રંથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે, પણ તે સંયમાથે દેહાદિ સાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા ગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણું સહિત અંતર્મુખ ઉપગ સાતમે ગુણસ્થાનકે હેાય છે. પ્રમાદથી તે મ-૮૯ Page #755 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર ઉપગ અલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં ખલિત થાય તે વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છેડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંત મુખ ઉપગે થઈ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. ૪૪ અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તે જ આજ્ઞા આપી છે અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપગ તેને જેમ અખલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગૃત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૭. છે ' અને આવી અપ્રમત્ત એગ ને અપ્રમત્ત ઉપયોગની સાધનામાં નિરંતર પરમ પ્રયત્નશીલ વર્તતાં, પરમાણુમાત્ર દેષને સમયમાત્ર પણ સહન ન કરી શકતા–પરમ અસહિષ્ણુ પરમ અપ્રમત્ત શ્રીમદ્ આત્માના કેઈ પ્રદેશમાં ખૂણેખાંચરે ભરાઈ રહેલા રહ્યા સહ્યા દેષના પરમાણુએ પરમાણુને વીણી વીણીને આત્મામાંથી વિસર્જન કરતા હોય–છેવટની વિદાય આપતા હોય, અને પિતાના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણને સત્કારી આત્મામાં અત્યંત સ્થિર થવાનું આહાન કરતા હોય એમ પિતાની હાથનંધમાં તે તે ગુણ–દેષને આવું અપૂર્વ ભાવવાહી સંબોધન કરે છે – - “હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણ ! હે મહ ! હે મહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરે છે? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ ! , “સ્વ૫ર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે! ત્વરાથી કરી લે! અપ્રમત્ત થા–અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારને પણ ભસે આર્યપુરુષોએ કર્યો છે? હે પ્રમાદ ! હવે તું જા, જા, હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા, હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત, હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે? હે બાધબીજ ! તું અત્યંત હસ્તામલકત વર્ત, વર્ત. હે જ્ઞાન, તું દુર્ગને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક હે. થારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર, હે ગ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ! હે ધ્યાન! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા, હે વ્યગ્રતા! તું જતી રહે, જતી રહે અ૫ કે મધ્ય અ૫ કષાય! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કાંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વજ્ઞપદ! યથાર્થ સુપ્રતીતપણે તું હદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્નથા પ્રસન્ન છે આત્મા! તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા. . હે. વચન સમિતિ! હે કાયઅચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ !”—હાથધ, ૨-૧૯, -૨૬, આમ પિતાના દેષ પરમાણુને પણ આત્મામાંથી વિસર્જન કરતા અને સમ્યગદર્શન Page #756 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની અપ્રમત્ત ગધાશ ૭૦૭ જ્ઞાન-ચારિત્રાદિ આત્મગુણને સમયે સમયે વિવર્ધન કરતા પરમ નિદેવમૂર્તિ ગુણ ધામ અપ્રમત્ત ગીશ્વર શ્રીમદ્દ અપ્રમત્ત યુગની સાધનાને આ અપૂર્વ આત્મપુરુષાર્થ કુરાવી રહ્યા હતા, સમય માત્રને પણ પ્રમાદ નહિં કરતાં અપ્રમત્ત ઉપયોગમાં સ્થિતિનું આવું ઉગ્ર આત્મપરાક્રમ ઉલસાવી રહ્યા હતા. અને આમસકલ સંસારી ઇંદ્રિયરામી, મુનિગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે એ આનંદઘનજીના સૂક્ત પ્રમાણે મુખ્યપણે આત્મારામી નિકામી મહા ભાવમુનિ શ્રીમદ્દ પરભાવવિભાવથી વિરામ પામી આત્મામાં રમણ કરી રહ્યા હતા; ધાર તરવારની સેહલી દેહલી ચૌદમા જિનતણી ચરણસેવા એવી તરવારની ધાર કરતાં દેહલી ચરણસેવાને સેહલી કરી ‘અપ્રમત્ત ચરણધારા પર પરમ સંવેગથી ચાલી રહ્યા હતા; દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાને સતત ઉપયોગ રાખી ‘સહજ ભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહેવારૂપ મહા ભીમવત આચરી રહ્યા હતા; કેવળ અંતર્મુખ થવાના જ્ઞાનીના માર્ગને અનુસરી સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ કરી રહ્યા હતા કે અપ્રમત્ત શૂરવીરતા પ્રહણ કરી “મારે કામ ક્રોધ સબ, લેભ મોહ પીસિ ડારે, ઇન્દ્રિહ કતલ કરી, કિયે રજપૂત હૈ ઈ. પ્રકારે કષાયાદિ આંતરશત્રુઓને જય કરી રહ્યા હતા; પરમાનંદમય આત્મામાં નિમગ્ન થઈ અપ્રમત્ત આત્મજાગૃતિ ધરી રહ્યા હતા; “દ્રવ્યાનુયેગના ફળરૂપ સર્વ પરભાવ વિભાવથી વિરામ પામવારૂપ સંયમ’–સર્વાગશુદ્ધ સંયમ ધરી આત્માને આત્મામાં સંયમી રહ્યા હતા હાથનધમાં (૧-૨૪) અનુભવસિદ્ધપણે જણાવ્યા પ્રમાણે વિચારની તીણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થઈ રહેલા અનુભવી રહ્યા હતા; અને એમ “અનુકમે સંયમ સ્પર્શતળ, પામ્યો ક્ષાયક ભાવ-અનુક્રમે સમયે સમયે વર્ધમાન સંયમની ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાને સ્પર્શતાં, -પરમ વીતરાગેએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્તા વ્યક્તપણે સંભારુ છું” (અં. ૮૯૬)–એ તેમના અનુભવસિદ્ધ વચન પ્રમાણે ક્ષાયિક ભાવ-ક્ષાયિક ચારિત્ર ભણી દોટ મૂકી રહ્યા હતા; યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થઈ, ચારિત્રમેહનીય પ્રાયે પ્રલય કરી “અસં. ગતાથી પરમાવગાઢ અનુભવ” (અં. ૯૦૧) કરી રહ્યા હતા; અને “જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા થાય છે અને થશે તેને નમસ્કાર' (અં. ૯૦૧) કરતા “અસંગ શુદ્ધચૈતન્યાથે અસંગગને અહોનિશ ઈચ્છી રહ્યા હતા અને આવા પરમ આત્મપુરુષાથી–પરમ આત્મપરાક્રમી આ આત્મારામી મહામુનિ મહાનિથ–મહાસંયમી -મહાસંયતિ સર્વ દ્રવ્યથી સર્વ ક્ષેત્રથી સર્વ કાળથી અને સર્વ ભાવથી અસંગ શુદ્ધ અપ્રમત આ ગને સાક્ષાત અનુભવી રહ્યા હતા. આ મહાન હતો આ મહા અપ્રમત્ત યોગીશ્વર રાજચંદ્ર! અને આવી મહાન હતી આ મહા અપ્રમત્ત ગીશ્વરની અપ્રમત્ત ગધારા ! Page #757 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સામું શુદ્ધ ચૈતન્ય ધ્યાન આનંદધન ચેતનમય મૂતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે.'—શ્રી આનંદઘનજી આવી શુદ્ધ આત્માપયેગમાં અખંડ સ્થિતિરૂપ અપ્રમત્ત યાગધારા જેને વહી રહી હતી, એવા શ્રીમદ્ શુદ્ધ ચૈતન્યના ધ્યાનની શ્રેણી પર આરહી રહ્યા હતા. ‘વિચારની તીક્ષ્ણ પરિણતિથી અને બ્રહ્મરસ પ્રત્યેની સ્થિરતાથી' સમયે સમયે જેને અન ંતા સંયમપરિણામ વમાન થઇ રહ્યા હતા, એવા બ્રહ્મરસના ભોગી શ્રીમદ્દની શુદ્ધ ચૈતન્યની ધ્યાનધારા સમયે સમયે અનવગુણુવિશિષ્ટ વષઁમાન પરિણામને પામી રહી હતી. અધ્યાત્મજીવનના પ્રથમ તમક્કાથી પ્રાર ભાયેલી આ શુદ્ધ ચૈતન્ય ધ્યાનની ધારા ઉત્તરાત્તર બળવત્તર બનતી જતી અત્યારે-આ અધ્યાત્મજીવનના ત્રીજા-છેલ્લા તબક્કામાં (૧૯૫૩ અને પછી) તે પરમ પરાકાષ્ઠાને (Climax) પામતી જતી હતી. આપણે સૌભાગ્ય પરના પત્રામાં પૂર્વે જોયું હતું તેમ— ચૈતન્યના નિર ંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઇએ છે, બીજી કઇ સ્પૃહા રહેતી નથી' (અ’. ૧૪૪)—એમ નિરંતર ચૈતન્યના અખંડ અનુભવ જ જેને પ્રિય હતા એવા આત્મરત–આત્મતૃષ્ટ-આત્મતૃપ્ત શ્રીમદ્ ‘સત્યં પરં ધીન્ન’—એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ' (અ. ૩૦૨, ૩૦૭) એમ પરમ સત્યનું અખંડ ધ્યાન કરતાં હતા; ‘અનુક્રમે સયમ સ્પર્શ તાજી, પામ્યા ક્ષાયક ભાવ’—અનુક્રમે સયમની ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકાઓને સ્પર્શતાં ક્ષાયક ચારિત્રને સંભારતા હતા : અને શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતામે કેલિં કરે, શુદ્ધતામે’ થિર વ્હે, અમૃતધારા વરસે’—શુદ્ધતા વિચારતાં–ધ્યાતાં, શુદ્ધતામાં રમતાં-શુદ્ધતામાં સ્થિર રહેતાં જેને અમૃતમય આત્માના શાંત સુધારસની અમૃતધારા વતી હતી એવા શ્રીમદ્ શુદ્ધ ચેતનરસની અમૃતાનુભૂતિ કરતા હતા; અને એટલે જ આવા બ્રહ્મરસના ભાગી શ્રીમદ્, પાસખા સૌભાગ્ય પરના પત્રોમાં વારંવાર પેાતાની આત્મદશા આલેખતું હૃદય દર્શાવતા હતા— ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. અત્રે આત્માકારતા વર્તે છે. જણાવ્યા જેવું તેા મન છે, કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, (નાગ જેમ મેારલી ઉપર) (અ. ૨૮૦), અખ’ડ આત્મધ્યાન રહ્યા કરે છે (અ. ૩૩૬).' ઇત્યાદિ. આમ પૂર્વે પણ શ્રીમદ્ શુદ્ધ ચૈતન્યનું ધ્યાન ધરી જ રહ્યા હતા, અને તેનું સવિસ્તર દન આપણે શ્રીમનું અપૂર્વ આત્મધ્યાન' એ પ્રકરણમાં (૬૮) પૂર્વે કયુ' જ છે, એટલે અન્ન તેનું પિષ્ટપેષણ નહિ'કરતાં તેની સ્મૃતિ માત્ર આપી છે. પણ હમણાં તે—૧૯૫૩ની સાલના અરસામાં નેતે પછી તેા શ્રીમદ્દ દિવ્ય આત્મા અધ્યાત્મ ભૂમિકામાં ઘણા ઘણા આગળ વધી ગયા છે, ને તેમની શુદ્ધ Page #758 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ચેતન્ય ધાન ૭૦૯ આત્મદશા પૂર્ણ વીતરાગતાની દિશામાં ઘણી ઘણી આગળ પ્રગતિ કરી ગઈ છે. એટલે એમની અનંતગુણવિશિષ્ટ બળવાન બનેલી શુદ્ધ ચૈતન્ય ધ્યાનદશાનું દિગદર્શન કરવાનું હવે અત્રે આ પ્રકરણમાં પ્રાપ્તકાલ છે. શ્રીમદ્ આ શુદ્ધ ચૌતન્યના ધ્યાનમાં કેવા ઉદ્દામ આત્મપુરુષાર્થથી–કેવા ઉગ્ર આત્મપરાક્રમથી પ્રવર્તી છે, તેનું દર્શન કરવા એમના પત્રમાં આવતા તત્સંબંધી ઉલ્લેખો પ્રત્યે અને એમના દિવ્ય આત્માના આદર્શ સમી હાથનોંધમાં આવતી હૃદયેમિએ પ્રત્યે અત્રે દષ્ટિપાત કરશું. તેમાં પ્રથમ પત્રો લેખો પ્રત્યે દષ્ટિ કરીએઃ પત્રક ૭૧૦માં કહ્યું છે તેમ–“જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, રૌત ઘન પ્રગટ આત્મસ્વરૂપ છે, અને આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમ આત્મભાલ્લાસથી કહ્યું છે તેમશુદ્ધ બુદ્ધ ચિતચઘન સ્વયંતિ સુખધામ,—એમ સચ્ચિદાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન આત્માના ધ્યાનની પરમ ભાવના પ્રકાશી છે; અને પત્રાંક ૭૩૫માં પ્રકાશ્ય છે તેમ–ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્વર્ય, એ જેમાં સહેજે શમાય છે એવા નિરપેક્ષ અવિરમ ઉપગને નમસ્કાર. એ જ ધ્યાન અર્થાત્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત–તપાદિ જેમાં સહેજે શમાય છે, જેના એક દેશમાં આસાનીથી આવી જાય છે—અંતર્ભાવ પામી જાય છે. એવા આવિષમ સમપરિણામી વીતરાગ શુદ્ધ ઉપગના ધ્યાનમાં જ ઉત્કૃષ્ટ જ્ઞાનદશાસંપન્ન આત્મારામી શ્રીમદ્દ નિમગ્ન છે અને ઉત્તરોત્તર યાવિશુદ્ધિની ધારાએ ચઢતા જાય છે. શ્રીમદ્ આવા શુદ્ધચેત ધ્યાનનિમગ્ન છે એટલે જ પરમાર્થસખા સોભાગ્ય પરના અંતિમ આરાધનાપત્રમાં (અં. ૭૮૧) આ શુદ્ધ ચૈતન્યમય અસંગ આત્માના ધ્યાન અંગે આવું પરમ સમર્થ બળવાન પરમ 'નિઃસંદેહ પરમ નિશ્ચયરૂપ અમૃતવચન પ્રકાશ્ય છે–આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે તેની પ્રતીતિમાં સર્વ સમ્યફદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિસંદેહ છે, કેવળ નિસંદેહ છે. અને એટલે જ શુદ્ધ ચિતન્યમૂત્તિ શ્રીમદે શુદ્ધ ચૈતન્યના તન્મય ધ્યાનની આવી પરમ અમૃત આત્મભાવના ઉઘેલી છે– | સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છે, કેવળ શુદ્ધ ચિત સ્વરૂપ, પરમેત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે ? વિકલ્પ શો? ભય છે? ખેદ શ? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત તન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.' શ્રીમદ્ રાજચંદ્ર (સં. ૮૩૩). Page #759 -------------------------------------------------------------------------- ________________ બી. અધ્યાત્મ રાજય આમ શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં તન્મય શ્રીમદના પત્રોમાં આવતા કેટલાક અનુભવઉદ્ગાર પરથી શ્રીમદ્દ શુદ્ધ-સૌતન્યના ધ્યાનમાં કેવા નિરત-કેવા નિમગ્ન હતા તેની આપણને ઝાંખી થાય છે. અને શુદ્ધચૈતન્યમૂત્તિ સહજામસ્વરૂપસ્વામી શ્રીમદ્દના દિવ્ય આત્માની આત્મસ્પશી આત્મદશી વિચારધારાનું જ્યાં અત્યંત નિકટપણે દર્શન થાય છે, એવી શ્રીમદના શુકલ-શુદ્ધ આત્માના આદર્શ જેવી હાથનેધમાં તે શુકલ હૃદયના શ્રીમદના આ શુદ્ધ-શુક્લ ચૈતન્ય ધ્યાનનો ધ્વનિ સકર્ણોને પદે પદે સાંભળવામાં આવે છે, તે પ્રત્યે હવે દષ્ટિપાત કરીએ અને સાંભળીએ : હાથોંધ ૧-૧માં–શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદામ્યવત્ અધ્યાસે પિતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાં તરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, ગાદિ કહે છે,” એમ લખી શ્રીમદ્ હા. ન. ૧-૪૮માં આ વચન ટાંકે છે –“જેમ નિર્મળતા રે રત્નટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ ૨.”—અર્થાત સ્ફટિક રત્નની સહજ સ્વભાવભૂત નિર્મળતા છે, તેમ જ જીવને મૂળ શુદ્ધ સહજ નિર્મળ સ્વભાવ છે; તે પ્રમાણે જ્યાં કષાયને પ્રબળ સર્વથા અભાવ થાય તે પ્રબળ ધર્મ શ્રી વીર જિને પ્રકાશ્યો છે. એવા તે અન્ય સંગના તાદમ્ય અધ્યાસથી રહિત આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન શ્રીમદ્દને નિરંતર અભિપ્રેત હતું. એટલે જ શુદ્ધ ચેતનરસ જ-બ્રહ્મરસ જ જ્યાં અનુભવાય છે એવા બ્રહ્મરસના ભેગી–આત્માનુભવરસાસ્વાદી વિરલા ગી શ્રીમદ્ પિતાના તે બ્રહ્મરસના રસાસ્વાદને કેઈ બ્રહ્મરસના ભેગી વિરલા એગી જ જાણે એવો માર્મિક અનુભળાર પોકારે છે–કેઈ બ્રહ્મરસના ભોગી, કેઈ બ્રહ્મરસના ભેગી; જાણે કેઈ વિરલા યોગી, કેઈ બ્રહ્મરસના ભોગી, (હા.ન. ૨-૨૦); અને હાથોંધ ૧-૨૫માં ધ્યાન શબ્દ એકવાર મૂકી, તેની નીચે બે વાર મૂકી, એમ અનુક્રમે છેવટે ધ્યાન શબ્દ સાતવાર મૂક્યો છે તે પ્રાથે એમ સૂચવતું જણાય છે કે–ઉત્તરોત્તર ગુણસ્થાનકે વધતી જતી ચઢતી દશાવાળી શુદ્ધ ધ્યાનલહરીઓના સુખનું શ્રીમદ્દ અનુભવન કરી રહ્યા હતા, ઉત્તરોત્તર ગુણસ્થાનકે વધતી જતી દશાવાળા શુદ્ધ ધ્યાનને સમાપત્તિથી–ધ્યાન દ્વારા સ્પર્શનથી અનુભવ કરી રહ્યા હતા, અને આમ ૫-૬-૭-૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનકની ધ્યાનદશાનું ચિંતન કરતાં સમયે સમયે શુદ્ધ આત્મધ્યાનને અનંતગુણવિશિષ્ટ બળવાન બનાવી રહ્યા હતા; આ પછીની હા. ને.માં (૧-૨૬) જણાવ્યું છે તેમ પોતાના આત્માને ઉદ્દેશીને પોકારી રહ્યા હતા— ‘ચિધાતુ મય, પરમશાંત, અડગ એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક ચિદાનંદઘન તેનું ધ્યાન કરો. જ્ઞા.વ. દવ.. અં.નો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિમ્પન, સત્તામાન, ઉદયપ્રાપ્ત, ઉદીરણપ્રાપ્ત ચાર એવાં નાગે.આ, વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિદમૂત્તિ, સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ. Page #760 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ તિન્ય ધ્યાન અર્થાત–સર્વ પ્રદેશે જે ચિત્ ચિત્ ને ચિત્ ધાતુમય-ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્યમય છે એ ચિધાતુમય, જ્યાં સર્વ પરભાવ-વિભાવ વિરામ પામ્યા છે શાંત થઈ ગયા છે અને આત્મા સ્વભાવમાં શમા છે–શાંત થયો છે એવો પરમશાંત, ત્રણે કાળમાં ડગે નહિં–ચળે નહિં એવો અચળ અડગ, એક ભાવ જ્યાં અપ્રધાન ધ્યાનસમુખ છે એ એકાગ્ર, એક શુદ્ધ જ્ઞાયક ભાવરૂપ એક સ્વભાવમય,–અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર-પુરુષદેહમાં રહેલ અમૂર્ણ પુરુષાકાર અવગાહના સ્વરૂપ, સર્વ પ્રદેશ ચિઆનંદમય એવા જેમાં અન્યના પ્રવેશ લેશ પણ અવકાશ નથી એવો ચિ-આનંદને ઘન–જે ચિદાનંદઘન, તેનું ધ્યાન કરો! આ ચિદાનંદઘન કે છે ?—જ્યાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયને આત્યંતિક-સર્વથા છેવટને માટે અભાવ થયે છે, અને પ્રદેશસંબંધ પામેલાં, પૂર્વનિષ્પન્ન-પૂર્વે નિષ્પાદન કરેલા-ઉપાજે લા એવા સત્તા પ્રાપ્ત-સત્તામાં રહેલા, ઉદયપ્રાસ-ઉદયમાં આવેલા, ઉદીરણ પ્રાપ્ત-ઉદીરણું કરાયેલા ચાર એવા નામ-ગોત્ર-આયુ અને વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું– જ્યાં સર્વ અશુદ્ધિને અભાવ છે એવું શુદ્ધસ્વરૂપ જિન ચિદુભૂત્તિ સર્વ પ્રદેશ ચિત્ ચિત્ ને ચિદુ, એ મૂર્તિમાન સાક્ષાત્ ચેતનસ્વરૂપ, સર્વ લેકાલકભાસક, ચમત્કારનું ધામ–પરમ આશ્ચર્યોનું ધામ-એક નિવાસસ્થાન એવો આ ચિદાનંદઘન છે. આવા ચિદાનંદઘન શુદ્ધ આત્માનું-જિનનું ધ્યાન કરે! એમ પોતાના આત્માને શ્રીમદ્રને દિવ્ય આત્મા અત્ર સંબંધે છે. ' અને બીજી હાથમાં પણ સ્થળે સ્થળે શ્રીમદ્દનું આ જ ચિદુધાતુમય ચિદાનંદઘન-નિર્વિકલપ શુદ્ધ ચૈતન્યનું ધ્યાન વ્યક્ત કરતા આ અનુભવેગાર છે “અસંગ શુદ્ધ ચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. અચિધાતુના સંગરસને આ આભાસ તો જુઓ! આશ્ચર્ય વત, આશ્ચર્યરૂપ ઘટના છે. કંઈપણ અન્ય વિકલ્પને અવકાશ નથી. સ્થિતિ પણ એમજ છે. (હા. નં. ૨-૧૭). હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તે માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. ૪૪% શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. (હા. નં. ૩–૭). સર્વ વિકલ્પને, તને ત્યાગ કરીને, મનને વચન કાયાને ઇન્દ્રિયને આહારનો નિદ્રાને જય કરીને, નિર્વિકલ૫૫ણે અંતર્મુખ વૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તકદિ ઊઠે તે નહિં લંબાવતાં ઉપશમાવી દેવા. (હા. નં. રૂ-૨૯). હે ધ્યાન! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. (હા. નં. રૂ-૨૬) શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. શુદ્ધાત્મપદ'. (હા. નં.રૂ-૧૨) એમ નિવિકલ્પ શુદ્ધ ચૈતન્યની યાનદશામાં—ઊર્ધ્વ ઊર્ધ્વ ગગનગામી ભૂમિકામાં વિહરતા શુકલ-શુદ્ધ ધ્યાનનિમગ્ન પરમ તપોભૂતિ શ્રીમદ્દન શુદ્ધ ચિત્આકાશમાં એક શુદ્ધ રૌત"ને જ ધ્વનિ ઊઠતો હોય એવી આકાશવાણી ઊઠે છે–આકાશવાણું, તપ કરે; તપ કરે; શુદ્ધ ચેતન્યનું Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ અધ્યાત્મ રાજચંદ્ર ધ્યાન કરે, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે.” (હા. નં. રૂ-૧૦). એમ નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યનું આત્યંતિક ધ્યાન કર્યું હોવાથી “શુદ્ધ ચૈતન્યમૂત્તિ” “સહજાત્મસ્વરૂપસ્વામી એ ગુણનિષ્પન્ન નામને પામેલા નિષ્કારણકરુણારસસાગર યથાર્થનામા પરમ કૃપાળુ શ્રીમદે પરાનુંરહ કરતાં પહેલાં ચેતન્ય જિનપ્રતિમા થવાની કેવી પરમ ઉદાત્ત ભાવના કરી છે તે તેમના આ અમર વચને પિકારે છે– પરાનુગ્રહ પરમ કાયષ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે? તે વિષે નિર્વિકલપ થાતેવો ક્ષેત્રોગ છે? ગવેષતેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષ્યબળ છે? શું લખવું? શું કહેવું ? અંતર્મુખ ઉપયોગ કરીને જે.”—હાથનોંધ ૨–૧૮, આ માર્મિક હાથધમાં શ્રીમદે ઘણી ઘણી વસ્તુઓ કહી દીધી છેઃ (૧) શ્રીમદની જીવનભાવના નિષ્કારણ કરુણાથી કાનુગ્રહ કરવાની પૂરેપૂરી છે, પણ તે કાર્ય–વૃત્તિ હાથ ધરતા પૂર્વે તેઓશ્રી ચૈતન્ય જિનપ્રતિમા થવા માગે છે. અર્થાત્ પ્રતિ=સામું મા=માપ કરવું તે, એટલે જિનનું–જિનના શુદ્ધ આત્માનું જેવું માપ છે તેવું સામું મા૫ પિતાના આત્માનું થાય એવી શુદ્ધ શૈતન્યમૂર્તિ જિનપ્રતિમા પોતે થવું, પછી જ આ પરાનુગ્રહ કાર્ય કરવું. શ્રીમદ્દના દેવ્ય આત્માની આ કેવી અસાધારણ, કેવી અલૌકિક, કેવી નિસ્પૃહ- . નિષ્કામ, કેવી આદર્શ, કેવી ઉદાત્ત, કેવી અદ્ભુત પ્રતિજ્ઞા છે! (૨) તે-શૈતન્ય જિનપ્રતિમા થઈ શકે એ કાળ છે? તેને પોતે પિતાને જવાબ આપે છે કે તે વિષે વિકલ્પ મકર, નિર્વિકલ્પ થા. તે ક્ષેત્રગ છે? ગવેષ-શોધ. (૩) તેવું પરાક્રમ છે? તે માટે પોતાના આત્માને પુરુષાર્થ પ્રેરે છે–અપ્રમત્ત શૂરવીર થા. (૪) આવા અપ્રમત્ત શૂરવીર થઈને કેવલજ્ઞાનભૂમિકા પર પરમ પુરુષાથી શ્રીમદ્દને પહોંચવું છે, પણ ત્યાં વિચારે છે. તેટલું આયુબળ છે ? આ અસીમ પુરુષાર્થ ભલે ત્યારે છે, પણ ત્યાં સુધી પહોંચી શકાય તેટલું આયુષ્કાળ હારી પાસે છે? આને મૌન જવાબ આપે છે–શું લખવું? શું કહેવું ? અંતર્મુખ ઉપગ કરીને જે.” અર્થાત્ પિતાનું તેવું આયુબળ છે નહિ–આયુષ્ય યારી નહિં આપે એમ ગીશ્વર જ્ઞાનીશ્વર શ્રીમદ્દ પ્રથમથી જ જાણી ગયા હતા. એટલે જ એ આર્ષદૃષ્ટા પરમર્ષિએ ૧૯૫૩ના ફા. વદ ૧૨ના દિને લખેલા, ધન્ય રે દિવસના કાવ્યમાં કેવલ લગભગ ભૂમિકા સ્પેશીને દેહ વિયેગ રે” એ આર્ષવાણીરૂપ ભવિષ્યવચન સાભિપ્રાય લખ્યું જણાય છે, અને એ જ વસ્તુ તે જ દિને–૧૯૫૩ના ફા. વદ ૧૨ના દિને લખેલી હાથનેધમાં (૧-૩૧) “કેવળ ભૂમિકાનું સહજ પરિણામી ધ્યાન”—એ વચનથી સૂચવેલ જણાય છે. અર્થાત્ કેવળભૂમિકાનું સહજ સ્વભાવે પરિણમન પામતું સહજ પરિણામી ધ્યાન તે તેવી ધ્યાનદશા પ્રાપ્ત કરવી એમ પિતાને આત્મસંકલ્પ શ્રીમદે કર્યો છે. અને એટલે જ જ્યાં કેવળ-માત્ર જ્ઞાન શિવાય અન્ય ભાવ રહ્યો નથી એવા કેવળજ્ઞાનનું અનન્ય ધ્યાન શ્રીમદ્દ અનન્ય તમન્નાથી કરી રહ્યા છે કેવળજ્ઞાન. એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. Page #762 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ચૈતન્ય ધ્યાન બ૩ નિજવભાવરૂપ છે. સ્વતત્વભૂત છે. નિરાવરણ છે. અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે.” (હાથોંધ ૩-૮). આ કેવળજ્ઞાન કેમ થાય તેનું અનન્ય ચિંતન શ્રીમદ્દ કરી રહ્યા છે-“કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યક્ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઈન્દ્રિય સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, અને અચલ કરી, ઉપગથી ઉપગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. (હા. નં. ૩-૯). સર્વ પદ્રવ્યમાં એક સમય પણ ઉપગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.” (હાથનેધ ૨-૯). એમ કેવળજ્ઞાનનું અનન્ય તમન્નાથી ધ્યાવન કરતા પરમ ભાવિતાત્મા શ્રીમદ્ જિનસદશ ધ્યાનનું અનન્ય ભાવન કરી રહ્યા છે–અકિંચનપણથી વિચરતાં એકાંત મૌનથી જિનસદશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ ક્યારે થઈશ.” (હા. નં. ૧-૮૭). અર્થાત્ પિતાનું કાંઈ પણ જ્યાં રહ્યું નથી એવા અકિંચનપણાથી–પરમ નિષ્પરિગ્રહપણથી વિચરતાં એકાંત મૌનથી જિનસદશ-જિનકલ્પ-જિનતુલ્ય ધ્યાનથી, જિન ભગવાનનું જેવું ધ્યાન છે તેવા તે તુલ્ય ધ્યાનથી હું તન્મય–તદાકાર-તકૂપ આત્મસ્વરૂપ એ ક્યારે થઈશ? આ સર્વજ્ઞ વિતરાગ જિનસ્વરૂપનું-સહજ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન એ જ પિતાનું પરમ અભિપ્રેત છે એમ દર્શાવતાં શુદ્ધ ચૈતન્યધ્યાનનિમગ્ન શ્રીમદૂહાથોંધ (૨–૧)માં વધે છે રાગદ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. અર્થાત્ શ્રીમદ્ નિરંતર સ્મરણ આ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ જિનસ્વરૂપનું જ કરી રહ્યા છે, ધ્યાન પણ એનું જ કરી રહ્યા છે, અને પામવા ગ્ય સ્થાન પણ એને જ ધારી રહ્યા છે. આમ જેના શુક્લ શુદ્ધ આત્માના પ્રદેશ પ્રદેશે શુક્લશુદ્ધ ચૈતન્યના ધ્યાનને જ પરમાવગાઢ રંગ લાગ્યા છે એવા પરમ ભાવિતાત્મા શ્રીમદ, શુદ્ધ ચૌતન્યપ્રાણ પુરુષોને અભેદભાવે આવા પરમ ભક્તિપૂર્ણ ભાવનમસ્કાર “શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાને જે પુરુષે માર્ગ પામ્યા છે તે પુરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર.” હાથોંધ ૨-૩. જ આમશુદ્ધ ચૈતન્યના-શુદ્ધ ચૈતન્યમૂત્તિ જિન ભગવાનના જિનસદશ ધ્યાનથી નિરંતર વિચરતા ધ્યાનમગ્ન અવધૂત વિદેહી શ્રીમની ધ્યાનદશા કેવી હતી તે આ તેમના ટેકેલ્કીર્ણ અનુભવવચન પ્રકાશે છે– “આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત, જિનકપીવત. | સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, અ-૨૦ Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ અધ્યાત્મ રાજચંદ્ર નિજ સ્વભાવના ભાન સહિત, અવધૂતવત વિદેહીવત જિનકલ્પવત વિચરતા . પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.”—હાથોંધ રૂ-૧૪ અર્થાત–આત્યંતર ભાન હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું એવું આત્યંતર ભાન જેને નિરંતર છે, પણ બાકી બીજું બધું બાહ્ય ભાન જેને ભૂલાઈ ગયું છે—જેણે અવધૂત કર્યું છે ફગાવી દીધું છે એવા છે તે અવધત. તે કેવા છે? વિદેહીવ-દેહ છતાં દેહાતીત એવી વિદેહી દશાવંત, વિદેહી જેવા જિનકલ્પવતજિનસદશ દશાવંત, જિનકલ્પી જેવા. અને આવા જે છે તે સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત–પાછા વળેલા છે. અને આમ તેવી તથારૂપ દશા વર્તાતી હોવાથી–સર્વ પરભાવ વિભાવ અવધૂત કર્યા હોવાથી, નિજસ્વભાવના ભાનસહિત અવધૂત એવા અમે અવધૂતવતુ–અવધૂત જેવા વિદેહીવતુ-વિદેહી જેવા જિનકપીવ-જિનકલ્પી જેવા વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા વિદેહી અવધૂત શ્રીમદની શુદ્ધ ચૈતન્ય ધ્યાનદશા કેવી ઉત્કૃષ્ટ-કેવી ઉગ્ર હશે, તે આ તેમના જ આત્મઅનુભવવચને ડિડિમ નાદથી ઉદૂષે છે. આવું અનુપમ હતું શુદ્ધ ચૈતન્યમૂર્તિ શ્રીમદનું શુદ્ધત ધ્યાન. અને આવું અનુપમ શુદ્ધ ચૈતન્ય ધ્યાન વત્તતું હેવાથી જ જે શુદ્ધ ચૈતન્યમૂત્તિ કહેવાયા, સહજ આત્મપરિણામી આત્મધ્યાન વત્તતું હોવાથી જે સહજાન્મસ્વરૂપસ્વામી કહેવાયા, નિષ્કારણકરુણરસસાગર જે પરમ કૃપાળુ દિવ્ય આત્મગુણસંપન્ન હાવાથી પરમકૃપાળુદેવ કહેવાયા, અને અલૌકિક જ્ઞાનશ્રીસંપન્ન હોવાથી જે શ્રીમદ્ કહેવાયા–એવા ગુણરત્નાકર શ્રીમદૂના આ સર્વ ગુણનિષ્પન્ન નામ ઉપનામ બની ગયા, પર્યાય શબ્દ બની ગયા! અને એટલે જ ઉંચા ચિદાકાશ વિષે ઊડતા આ ગગનગામી પરમહંસ રાજ-હંસ સહજાન્મસ્વરૂપસ્વામી શુદ્ધૌતન્યમૂર્તિ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર આ ગુણનિષ્પન્ન નામથી મુમુક્ષુઓના માનસમાં રમી રહ્યા છે અને યાવચંદ્રદિવાકરી રમી રહેશે! ઉંચા ચિદાકાશ વિષે ઉડતા, હે હંસ! સહેજત્મસ્વરૂપવંતા ! આત્મા વિવેચી પર વસે છે, મુમુક્ષુના માનસમાં રમે છે–સ્વરચિત. Page #764 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકસેસ એકમુ જીવતા જાગતા પ્રયાગસિદ્ધ સમયસાર 'जीवो वरित्तदंसणणाणद्विओ तं हि ससमयं जाण । ' ' न खलु समयसारादुत्तरं किंचिदस्ति । ' —શ્રી કુંદકુંદાથા જી —શ્રી અમૃતચંદ્રાચાર્ય છ 'अवाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् ।' 'यदत्र तत्परं तवं शेषः पुनरुपप्लवः ॥ , —શ્રો હરિભદ્રાચાર્યજી (યા. દ. સ.) ‘શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે.'—શ્રી આનંદઘનજી કેવલ જ્યેાતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારા ’.—શ્રી યશાવિજયજી આવું અદ્ભુત, આવું અનુપમ, આવું અલૌકિક જેનું શુદ્ધ ચૈતન્યધ્યાન હતું, તે શુદ્ધચૈતન્યમૂર્ત્તિ સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રીમદ્ સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ શુદ્ધ આત્મા થયા છે,—પ્રયાગસિદ્ધ સમયસાર થયા છે. સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ–જીવતા જાગતા પ્રયાગસિદ્ધ સમયસાર જોવા હોય તેા આપણા આ ચરિત્રનાયક શ્રીમદ્ રાજચંદ્રનું—અધ્યાત્મ રાજચંદ્રનું જીવતું જાગતું જવલંત અધ્યાત્મચરિત્ર આપણી સૃષ્ટિ સન્મુખ હાજર છે; અને તેનું અત્રે—અધ્યાત્મ રાજચંદ્ર'માં પ્રસંગે પ્રસ ંગે સ્થળે સ્થળે પદે પદે સપ્રમાણ-સાધારપણે અમે યથાશક્તિ-યથાભક્તિ-યથાવ્યક્તિ દન કરાવી આપ્યું છે, એટલે તેનું અત્ર પુનરુક્તપણું કરતા નથી. શ્રીમન્ના શુદ્ધ આત્મચારિત્રમય ચરિત્રામૃત પ્રત્યે અને શુદ્ધ આત્માનુભૂતિના સહજ ઉગારરૂપ વચનામૃત પ્રત્યે દૃષ્ટિપાત કરતાં સહજ સુપ્રતીત થાય છે કે શ્રીમદ્ શુદ્ધ આત્માને–સાક્ષાત્ સમયસારને પામેલા—શુદ્ધ આત્મા અનુભવહસ્તગત કર્યાં છે એવા પરમ વીતરાગ સત્પુરુષ થઇ ગયા છે. શાસ્ત્રના વિષય પરોક્ષ છે અને અનુભવના વિષય પ્રત્યક્ષઆત્મપ્રત્યક્ષ છે,—શાસ્રાતિજ્રાંતનોચર:'— શાસ્ત્રથી પર એવા અનુભવની ભૂમિકા શાસ્ત્રની ભૂમિકા કરતાં ઘણી ઘણી આગળ છે; એટલે શાસ્ત્રના વિષય પરોક્ષ હાઈ તેમાં કથિત સિદ્ધાંતવણુ ન પરોક્ષ છે, અને તેવું તથારૂપ જીવનમાં આચરણ કરી કોઈ પરાક્ષ શાશ્ત્રાક્ત વસ્તુને પ્રત્યક્ષ-આત્મપ્રત્યક્ષ અનુભવસિદ્ધ-અનુભવપ્રયાગસિદ્ધ કરે તે તે ઘણી ઘણી માટી વાત છે. આવે। સમયસાર-શુદ્ધ આત્મા પ્રયાગસિદ્ધ કરી અનુભવપ્રત્યક્ષ કર્યાં છે એ જ શ્રીમનું પરમ સણું-પરમ મહણું છે. આપણા આ ચરિત્રનાયક વત્ત માનમાં આવે। પ્રયાગસિદ્ધ સાક્ષાત્ સમયસારભૂત ક્રિશ્ય પુરુષ થઈ ગયા છે. તેવી તથારૂપ શુદ્ધઆત્મદશાસંપન્ન–સાક્ષાત્ સમયસારદશાસ`પન્ન શ્રીમના દિવ્ય આત્માની અમૃત ખ્યાતિ પાકારતા એમના આત્માના અમ્રુતાનુભૂતિમય વચનામૃતા ખુલંદ અવાજથી આ વસ્તુ જગતને જાહેર કરે છે (Proclaims). ખરેખર! આતમભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે’ એ આત્મભાવના Page #765 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ અધ્યાત્મ રાજચંદ્ર અહોનિશ ભાવનારા પરમ ભાવિતાત્મા વીતરાગ શ્રીમદે શુદ્ધ આત્માની–સમયસારની જેવી ને જેટલી આત્યંતિક ભાવના કરી છે તેવી ને તેટલી પ્રાયે ભાગ્યે જ કેઈએ કરી હશે. કેવલ એક શુદ્ધ આત્માની-સમયસારની અનુભૂતિ જેને નિરંતર વર્તાતી હતી એવા શ્રીમદ્દની સમયસાર દશાનું સૂચન પૂર્વે કેવલ શુદ્ધાત્માનુભવદશાના પ્રકરણમાં (૫૬) કર્યું જ હતું. લેકી ન રહી ઠોર, ત્યાગવેકે નાહિં એર; બાકી કહા ઉર્યો જુ, કારજ નવીને હૈ” (અં. ૩૨૫, ૩૨૮) એવી કૃતકૃત્ય અદ્દભુત જ્ઞાનદશા જેને પ્રગટી હતી એવા “સહજ સ્વરૂપી” (અં. ૩૭૭) સહજાન્મસ્વરૂપી શ્રીમની “આત્માકાર સ્થિતિ (અં. ૩૯૮) કેવી હતી, તે તેમના પરમાર્થસખા સૌભાગ્ય પરના પત્રમાં આવતા અનુભવ પ્રમાણ વચનામૃત પરથી સહેજે પ્રતીત થાય છે: “અત્રે આત્માકારતા વ છે. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. “આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન : વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એ શ્રી તીર્થકરને આશય છે.” (નં. ૪૩૧). “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ છે, તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ રે.-સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મને ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાનીપુરુષનાં તે વચન અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચને અનુભવ થાય છે.” (અં. ૫૮૫). ઈત્યાદિ આ સમયસારની-શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિના સહજ ઉદ્ગાર “સહજસમાધિ પર્યત પ્રાપ્ત’ (અં. ૬૦૯) દશાએ પહોંચી ગયેલા શ્રીમદની સાક્ષાત સમયસારદશા ડિડિમ નાદથી ઉદ્દઘોષે છે. શ્રીમદની આ સમયસારદશા કેવી છે? તે અત્ર તપાસીએ. “સમજ્યા તે શમાઈ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા–એ વાક્યનું વિવેચન કરતા–પરમ પરમાર્થ પ્રકાશતા સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અ.૬૫૧) શ્રીમદે આ આત્માનુભવસિદ્ધ પરમાર્થ પ્રકાશે છે – જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા” તેને અર્થ છે. અન્ય પદાર્થના સંગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને સમાઈ ગયા” તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યોને પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂં એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કેઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠે નહીં; અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ત્યારે જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. તે આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાથે મીન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી કવયિત Page #766 -------------------------------------------------------------------------- ________________ જીવતે જાગતે પ્રાગસિદ્ધ સમયસાર 9૧૭ રહ્યો, તથાપિ આત્માથી આ મારૂં છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયે; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવાયરપદમાં લીનતા થઈ અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં; અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે તે સ્વાનુભવપદમાં વ; તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. ૪ ૪ અનંત જ્ઞાનીપુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મેક્ષમાર્ગ છવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્ર શમાવીએ છીએ – શ્રીમદ્ રાજચંદ્ર અં, ૬૫૧ અને આમ સ્વરૂપ સમજીને સ્વરૂપમાં શમાવારૂપ શાશ્વત અમૃતમાર્ગને પામી જે સાક્ષાત્ પ્રગસિદ્ધ સમયસાર થયા હતા, કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એસ” ભવસંતના ઉપાયરૂપ નિગ્રંથના અમૃતપંથને પામી જે સાક્ષાત અનુભવસિદ્ધ શુદ્ધ આત્મા થયા હતા, એવા શ્રીમદ્દ દેહ છતાં જેની દશા, વસે દેહાતીત એવી પરમ જ્ઞાનદશાને-જીવન્મુક્તદશાને પામ્યા હતા. એટલે જ જ્ઞાનાવતાર શ્રીમદ્દની આ દેહ છતાં દેહાતીત દશા દેખી આશ્ચર્યથી દિંગ થઈ જઈ સર્વ કાળના સર્વે મુમુક્ષુઓ, શ્રીમદ્દના આ ભાવપૂર્ણ નમસ્કાર સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદને જ લાગુ પાડતાં, ભક્તિથી એકી અવાજે પોકારી ઊઠે છે કે-જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને વિકાળ પરમભક્તિથી નમસ્કાર હે! નમસ્કાર હે !! તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હે! નમસ્કાર હે ! (સં. ૬૭૪). જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે! નમન હે!” (અં. '૭૬૩). અને આવા સદ્દભૂત નમસ્કાર જેને પૂરેપૂરા ઘટે છે એવા આ જ્ઞાની દેવ શ્રીમદ્દ સૌભાગ્ય પરના અંતિમ આરાધનાપત્રમાં (અં. ૭૭૯) આ આત્માનુભવસિદ્ધ અમૃત વચન લખે છે –ત્યાગી ભયી ચેતન અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દષ્ટિ ખોલિ કે, સંભાલે રૂપ અપના. ૪૪ અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ, યહિ ભાંતિ આગમ અનંતકાલ રહેશે. ૪૪ જીવ પુદગલ એક ખેત અવગાહી દઉ, અપને અપને રૂપ કોઉ ન કરતુ હૈ, જડ પરિનામનિકે કરતા હૈ પુદગલ,ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ” એવી સાક્ષાત્ સમયસાર અનુભવ જાગ્રતદશા–સ્થિતિદશા જેને પ્રગટી હતી એવા સાક્ષાત્ સમયસારભૂત આત્મજાગૃતદશામાં વત્તતા શ્રીમદે આત્માનુભવસિદ્ધપણે આ જ અમૃત પત્રમાં સૌભાગ્યને આત્મજાગૃતિ અર્થે જણાવ્યું છે તેમસર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસે ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન Page #767 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ અધ્યાત્મ રાજચંદ્ર થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિવિકલ્પ થાય છે, અને તે પુરુષ મુક્ત થાય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.”—આવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપના સ્વામી સાક્ષાત્ સમયસારભૂત જીવન્મુક્ત હતા શ્રીમદ્દ! “પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરે એમ નિગ્રંથ કહે છે? (હા. નં.૧-૧), એમ નિગ્રંથના પંથને અનુસરતાં પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી જે પરમ ભાવનિગ્રંથે આત્માને તેનાથી વ્યાવૃત્ત કરી સાક્ષાત્ સમયસાર–શુદ્ધ આત્મા પ્રગટ પ્રાપ્ત કર્યો હતે, “જાગૃતસત્તા, સાયકસત્તા આત્મસ્વરૂપ” (હા. મેં. રૂ. ૨૧) સિદ્ધ કર્યું હતું,—એવા આત્મસિદ્ધ સાક્ષાત્, સમયસાર–પ્રગસિદ્ધ સમયસાર હતા શ્રીમદ્દ! અને આમ નિગ્રંથના પંથને અનુસરતાં જેને સાક્ષાત સમયસારદશા પ્રગટી છે એવા સ્વરૂપસ્થ થયેલા પરમ ભાવનિગ્રંથ શ્રીમદ્ આત્માનુભવસિદ્ધપણે આ સ્વરૂપસ્થ : થવાને પરમનિગ્રંથ માગ ઉદ્ઘેષે છે–“અનંત અવ્યાબાધ સુખને અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શેભે છે, જયવંત છે. જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત એ જીવ ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થ પણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થી થવા ગ્ય છે.' (નં. ૯૦૧). અને “જડ ને ચેતન બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન'—એ અમર કાવ્યમાં પણ આ જ પરમ નિગ્રંથ માર્ગ ઉદ્ઘેષે છેઆ જડ અને આ ચેતન એમ બન્ને દ્રવ્યને ભિન્ન સ્વભાવ જેને સુપ્રતીતપણે–સારી પેઠે સમ્યફ આત્મપ્રતીતપણે સમજાય છે; આ ચેતન એ જ નિજ-પિતાનું સ્વરૂપ છે અને જડ તે સંબંધમાત્ર–માત્ર સંગસંબંધરૂપ જ છે અથવા તે ય એવું જડ પદ્રવ્યમાં જ ગણાય છે;–એ અનુભવને પ્રકાશ જેને ઉલ્લાસિત થયો છે, તેને જડથી ઉદાસી– ઉદાસીન થઈ આત્મવૃત્તિ થાય છે,–હું આત્મામાં જ વસ્તુ એવી આત્મવૃત્તિ થઈ આત્મામાં જ વર્તાવારૂપ આત્મવૃત્તિ થાય છે, અને તે જ કાયાની માયા વિસારી સ્વરૂપે શમાયા છે એવા નિગ્રંથને પંથ એ જ ભવના અંતને ઉપાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. અને આમ જેને જડ-ચેતનને સ્વભાવ પ્રગટ ભિન્ન ભાસે છે, તેને બન્ને દ્રવ્ય નિજ નિજપિતાપિતાના રૂપે સ્થિત થાય છે. અપૂર્વ આત્મસામર્થ્યાગની ઊર્ધ્વ ભૂમિકામાં– અમૃતાનુભવદશામાં ઝીલતા પરમ ભાવનિગ્રંથ શ્રીમદે અપૂર્વ આત્માનુભૂતિના ઉલ્લાસની કેઈ ધન્ય ક્ષણે સંગીત કરેલું આ પરમ નિગ્રંથમાર્ગની ઉદ્દઘોષણા કરતું અમર કાવ્ય આ રહ્યુંજડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્ત થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે માયાએવા,નિગ્રંથને પંથ ભવઅંતને ઉપાય છે.” Page #768 -------------------------------------------------------------------------- ________________ જીવતો જાગતો પ્રસિદ્ધ સમયસાર ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે.” આમ બન્ને દ્રવ્ય જેને નિજ નિજ રૂપે સ્થિત થયા છે અને કાયાની માયા વિસારી જે સ્વરૂપમાં સમાયા છે એવા શ્રીમદે પરદ્રવ્યથી ભિન્ન શુદ્ધ આત્મા-- સાક્ષાત સમયસાર પ્રગટ કર્યો છે, અને આ પરમ જ્યોતિ સ્વરૂપ આત્મામાં નિમગ્ન થઈ તેને અનંત અપાર આનંદ અનુભવી રહ્યા છે, તે દિવ્ય આત્માનંદના ઉલ્લાસમાં શ્રીમદ્ તે આત્મામાં જ નિમગ્ન રહેવાનું આર્યજનેને આહાન કરતું આ પરમ ભાવપૂર્ણ ઉદ્બોધન કરે છે–દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજન! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશો.” (અં. ૮૩૨). અને આવી પરમાનંદમય આત્મનિમગ્ન સાક્ષાત્ સમયસારદશા જેને પ્રગટી છે, એવા સ્વરૂપસ્થ શ્રીમદ્દ આવા પરમ આત્માનંદના ઉલ્લાસમાં ને ઉલાસમાં આ શુદ્ધ આત્માનો–સમયસારને મહામહિમાતિશય ઉષતા પરમ અમૃત પત્રમાં (અં. ૮૩૩) આ કેલ્કીર્ણ અમૃત વચને પ્રકાશે છે– સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર . જેને કંઈ પ્રિય નથી. જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્ર નથી, જેને કેઈ મિત્ર નથી, જેને માન-અપમાન લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ બંને અભાવ થઈ જે શુદ્ધચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વચનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારનો જે સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમકૃપાળુ પુરુષે પ્રકા તેને અપાર ઉપકાર છે. | ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ વેત થઇ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિધરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્મદષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. ' જેની ઉત્પત્તિ કેઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય? Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ અધ્યાત્મ રાજક અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૌતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. પરમ સુખસ્વરૂપ, પરમેષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સપુરુષોને નમસ્કાર. | સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલપ શે ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ હું નિજસ્વરૂપમય ઉપયોગ કરૂં છું. તમય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ -શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩ આમ સમયસારમાં–શુદ્ધ ચૈતન્યમય આત્મામાં તન્મય થઈ ગયેલા સાક્ષાત સમયસારસ્વરૂપ શ્રીમદે સમયસારના મહિમતિશયનું અદ્ભુત આત્મસંવેદન પૂર્ણ ઉત્કીર્તન કરતા આ અમૃતપત્રમાં સમયસારની મુક્તકઠે પ્રસ્તુતિ કરતો પરમ ભાવામૃતસિંધુ ઉલ્લસા છે; દ્રવ્યાનુયોગના પરમ નિચેડરૂપ પરમ અર્કરૂપ (Essence). આ પરમ અનુભવસિદ્ધ છેડા મહાગ્રંથાર્થ ગંભીરવચનમાં શ્રીમદે પરમ ભાવપૂર્ણ–પરમ આશયગંભીર પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ સમયસાર પ્રકાશ્ય છે. ભગવાન સમયસારનું–શુદ્ધ આત્માનું આવું પરમ અદ્દભુત જીવતું જાગતું જવલંત ચિત્ર શ્રીમદ્દ જેવા જીવતા જાગતા પ્રયોગસિદ્ધ સમયસાર વિના કેણ આલેખી શકે? જેના આત્માના પ્રદેશ પ્રદેશે સમયસારને પરમાર્થ રંગ લાગ્યો હોય એવા શ્રીમદ્દ જેવા પરમ પુરુષ–પરમ આત્મા વિના સમયસારને આ મહામહિમાતિશય કેણ ગાઈ શકે? “સ્વરૂપબેધ. ગનિરોધ. સર્વધર્મ સ્વાધીનતા. ધર્મમૂર્તિતા. સર્વપ્રદેશે સંપૂર્ણ ગુણાત્મકતા. સર્વાગસંયમ. લેક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ-એ હાથધના (રૂ-૧૬) પરમાર્થગંભીર સંક્ષેપ સૂત્રમાં સૂચવ્યું છે તેમ,-સ્વરૂપધ પામી, યોગને નિરોધ કરી, સર્વ આત્મધર્મની સ્વાધીનતા કરી, ધર્મમૂર્તિતા પ્રાપ્ત કરી, સર્વ આત્મપ્રદેશે સંપૂર્ણ ગુણાત્મકતા સિદ્ધ કરી, આત્માને સર્વથા સ્વરૂપમાં સંયમી રાખી જેણે સર્વાગસંયમ ધારણ કર્યો હતો, એવા શુદ્ધ આત્મપરિણત સક્ષાત્ સમયસાર શ્રીમદ્દ જેવા આત્મસિદ્ધ અલૌકિક યોગીશ્વર વિના લેક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ કરવાની આવી અલૌકિક ધારણા કણ ધરી શકે? અને આવા સાક્ષાત સમયસારભૂત–એવભૂતદશા પામેલા સ્વરૂપસ્થ શ્રીમદ જેવા અદ્ભુત જ્ઞાનીશ્વર વિના આ ચતુર્દશ સૂત્રમાં સૂચવ્યું છે તેમ એવંભૂત દષ્ટિથી એવંભૂત સ્થિતિની આત્મામાં આવી અદ્દભુત સમનયઘટના કેણ કરી શકે?— Page #770 -------------------------------------------------------------------------- ________________ જીવતા જાગતા પ્રયાગસિદ્ધ સમયસાર એવ’ભૂત દૃષ્ટિથી ઋજીસૂત્ર સ્થિતિ કર. જીસૂત્ર દૃષ્ટિથી એવ’ભૂત સ્થિતિ કર. નગમ દૃષ્ટિથી એવ’ભૂત પ્રાપ્તિ કર એવ ભૂત દૃષ્ટિથી તૈગમ વિશુદ્ધ કર. સંગ્રહ દૃષ્ટિથી એવભૂત થા એવ’ભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર, વ્યવહાર દૃષ્ટિથી એવ’ભૂત પ્રત્યે જા એવ’ભૂત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર. શબ્દ દૃષ્ટિથી એવ ભૂત પ્રત્યે જા, એવભૂત દૃષ્ટિથી શબ્દ નિવિકલ્પ કર સમભિરૂદ્ધ દૃષ્ટિથી એવ’ભૂત અવલાક, એવ ભૂત દૃષ્ટિથી સમભિરૂદ્ધ સ્થિતિ કર, એવ’ભૂત દૃષ્ટિથી એવ‘ભૂત થા. એવ‘ભૂત સ્થિતિથી એવભૂત દૃષ્ટિ શમાવ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.'—હાથનેાંધ ૨-૧૬ ૭૨૧ આમ સાત નયની આત્મામાં અદ્ભુત ઘટના કરતા આ મહાન્ પરમાથ ગભીર ચતુર્દશ સૂત્રેામાં-સત્ર તેવા પ્રકારની તથારૂપ દશાવાળી એવ ભૂત દૃષ્ટિની અને એવ ભૂત સ્થિતિની શ્રીમની આત્મભાવના વ્યાપક છે. એટલે તે શ્રીમની એવભૂત સહજાત્મસ્વરૂપ સ્થિતિએ આરોહણ કરતી ઊગામિની સમયસારદશા શુદ્ધ આત્મદશા પર ઘણા પ્રકાશ નાંખે છે. (આશય માટે જુએ નીચેની પાદનોંધ). * આ ગહન સૂત્રેાના આ ચરિત્રાલેખકને યકચિત્ યથામતિ સમજાયેલા આશય વિચક્ષણ વાંચકાની વિશેષ વિચારણાર્થે અત્ર દિન માત્ર આપ્યા છે— (૧) એવ ભૂત દૃષ્ટિથી ઋજીસૂત્ર સ્થિતિ ક’—જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ૠજુત્રપણે વમાન પર્યાયમાં તથાપ્રકારે સ્થિતિ કર ! એટલે કે વ માનમાં શુદ્ઘસ્વરૂપમાં વત્ત. જીસૂત્ર દૃષ્ટિથી એવ‘ભૂત સ્થિતિ કર.— અને વમાન પર્યાયથી ઋજીસૂત્રની દૃષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનું એવ ભૂત શુદ્ધ નિશ્રયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણુ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર ! શુદ્ધ સ્વરૂપસ્થ થા ! (૨) ‘નગમ દૃષ્ટિથી એવભૂત પ્રાપ્તિ કર.'—નૈગમ દષ્ટિથી એટલે કે જેવા પ્રકારે ચૈતન્યલક્ષણથી આત્મા લેાકપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, અથવા અશગ્રાહી મૈગનંદૃષ્ટિથી જણાય છે, તે દૃષ્ટિથી-તે લક્ષમાં રાખી એવ ભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર ! અથવા નૈગમ એટલે જેવા પ્રકારે વીતરાગભક્તિ, વૈરાગ્યમાદિ મેાક્ષસાધક વ્યવહાર લાકપ્રસિદ્ધ છે તે દૃષ્ટિથી-તથારૂપ વ્યવહારગ્માચરણની દૃષ્ટિથી કે આવા શુદ્ધ આત્મા મ્હારે પ્રગટ કરવા છે એવી સંકલ્પરૂપ નૈગમ દૃષ્ટિયી એવ ભૂત એટલે કે જેવા પ્રકારે આત્મસ્વરૂપ છે તેવા પ્રકારે થા! આ લેાકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ નિરંતર એવભૂત–યથાક્ત આત્મસ્વરૂપ પામવાના જ લક્ષ રાખ! એવ’ભૃત દૃષ્ટિથી નગમ વિશુદ્ધ કર.’અને એવભૂત દૃષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષમાં રાખી નૈગમથી ચૈતન્યલક્ષણુ આત્માને વિશુદ્ધ કર ! મથવા લેાકપ્રસિદ્ધ માક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર ! અ-૯૧ Page #771 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર આવા પરમ આશયગંભીર આ ચતુર્દશ સૂત્રથી આત્મામાં ઘટાવેલા ચઢતા પરિ હુમથી આ સત નયમાં પણ જેની એવંભૂત દષ્ટિ વ્યાપક છે, એવા પરમ ભાવિ. (૩) “સંગ્રહદીષ્ટથી એવંભૂત થા–સામાન્યગ્રાહી એવા સંગ્રહનયની દૃષ્ટિની અપેક્ષાએ સર્વ જીવ સત્તાથી સિદ્ધ સમાન છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ–આ દષ્ટિ લક્ષમાં રાખી એવં ભૂત થા! અર્થાત જેમ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિને પામેલ થા! એવો સ્વરૂપસ્થ થા! “એવભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર.” એવંભૂત અર્થાત જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દષ્ટિથી–તે અપેક્ષા દષ્ટિસન્મુખ રાખી સંગ્રહ અર્થાત જે પોતાની સ્વરૂપ સત્તા છે તે વિશુદ્ધ કર! એટલે ક-શુદ્ધ નિશ્ચય સ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું એવું અનુષ્ઠાન કર, કે જેથી કરીનેજે સાધન વડે કરીને તે એવંદભૂત આત્મારૂપ સાથે સિદ્ધ થાય. (૪) વ્યવહારદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.—વ્યવહારદષ્ટિથી એટલે પરમાર્થસાધક વ્યવહારદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા! કારણ કે સર્વ વ્યવહાર સાધનનું એક જ સાધ્ય સ્વરૂપસિદ્ધિ છે. “એવંભૂત દષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર.—એવં ભૂત-નિશ્ચયરૂપ શુદ્ધ સ્વરૂપદષ્ટિ લક્ષમાં રાખી વ્યવહાર વિનિવૃત્તિ કર ! એવી ઉત્તરોત્તર ચઢતી આત્મદશા ઉત્પન્ન કરતો જા, કે જેથી પછી વ્યવહાર-સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. કારણ કે સમસ્ત વ્યવહાર નિશ્ચયની સિદ્ધિ માટે છે. તેની સિદ્ધિ થતી જાય છે, તેમ તેમ વ્યવહારની નિવૃત્તિ થાય છે. (૫) “શબ્દ દષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.–શબ્દદષ્ટિથી એટલે આત્મા શબ્દના ખરેખરા અર્થમાં એવંભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે જા ! દાખલા તરિકે જ્ઞાન-દર્શનચારિત્ર પ્રત્યે ગમન-પરિણમન કરે તે આત્મા, એમ “આત્મા’ શબ્દનો અર્થ છે. આ શબ્દના યથાર્થ અર્થરૂપ દષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત પ્રત્યે જા ! શુદ્ધ આત્મસ્વરૂપને પામ ! “એવંભૂત દૃષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર – એવંભૂત–શુદ્ધસ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દને યથાર્થ અર્થરૂપ “આત્મા’ નામધારી શબ્દને નિર્વિકલ્પ કર! અર્થાત “આત્મા’ શિવાય જ્યાં બીજો કાંઈપણ વિકલ્પ વર્તાતો નથી એવો કર ! નિવિકલ્પ આત્મધ્યાનશુકલધ્યાનને પામ! T (૬) “સમભરૂઢ દષ્ટિથી એવંભૂત અવલોક–સમભિરઢ નિશ્ચય સ્વરૂપની સાધનામાં સમ્યફપણે અભિરૂઢ અતિ ઉચે ચઢેલ, ઉચ્ચ ગુણસ્થાનને પામેલ એવી દષ્ટિથી, એવંભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે અવલેક! જે! કારણ કે સમભિરૂઢ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવંત આત્મદર્શન-કેવલદર્શન થાય છે. “એવંભૂત દષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર.—એવંભૂતશુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી સમભિરૂટ-આત્મસ્વરૂપમાં સમ્યપણે અત્યંત આરૂઢ એવી પરમ યોગશાસંપન્ન સ્થિતિ કર ! સ્વીપરૂઢ થા! યોગારૂઢ સ્થિતિ કર. (૭) “એવંભૂત દષ્ટિથી એવંભૂત થા.”—એવંભૂત દૃષ્ટિથી-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથીલક્ષમાં રાખી એવભૂત થા ! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એ સ્વરૂપસ્થિત થઈ જા ! એવંભૂત સ્થિતિથી એવંભૂત દષ્ટિ શમાવ....અને આવા પ્રકારે એવંભૂત સ્થિતિથીયથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિથી એવંભૂત અર્થાત આત્મસ્વરૂપ સ્થિતિની દષ્ટિ શમાવ! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપ જે હારૂં સાધ્ય, ધ્યેય, લક્ષ હતું, તે શુદ્ધ સહજાભસ્વરૂપમાં તો તું હવે સ્થિત થઈ ચૂક્યો છે, એટલે હવે જૂદી એવી એવં ભૂત દષ્ટિ રહી નથી. દષ્ટિ અને સ્થિતિ બને એકરૂપ–એકાકાર થઈ ગયા છે, એકમેકમાં સમાઈ ગયા છે, તન્મય થઈ ગયા છે, એટલે હવે એનું અલગ-જૂ ૬ ગ્રહણ કરવાપણું રહ્યું નથી. “દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ” તે ઉત્પન્ન કરી દીધી છે. માટે છે પરબ્રહ્મ! હવે તે એવંભૂત દષ્ટિને પણ શમાવી દે, કારણ કે તે તું જ છો. દષ્ટિ અને સ્થિતિની એકરૂપતારૂપ, પરમ સિદ્ધ અભેદરૂપ, પરમ નિશ્ચયરૂપ તે જ પરમ ગદશાને તું પામે છે. Page #772 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જીવતો જાગતે પ્રાગસિદ્ધ સમયસાર તાત્મા શ્રીમદે અત્ર સર્વત્ર એવભૂત સ્થિતિની જ–તથારૂપ સહજાન્મસ્વરૂપસ્થિતિની જ આત્યંતિક આત્મભાવના કરી છે. આમ અત્ર સર્વત્ર જીવનમાં અને કવનમાં આત્મા આત્મા ને આત્મા એ જ એક ધ્વનિ જેના આત્મામાં વ્યાપક હતે – એવા આ સાક્ષાત્ શુદ્ધ આત્મા પ્રયોગસિદ્ધ સમયસાર શ્રીમદ્દ તેમના દિવ્ય આત્માના આદર્શ સમી હાથનોંધમાં (૨–૧૦) આ જ શુદ્ધ આત્માને–સમયસારને દિવ્ય વનિ ઉદ્ઘોષે છે – . “એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા, કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, આત્મા જ, શુદ્ધાત્મા જ. સહજાત્મા જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ. આમ જેના જીવનમાં અને કવનમાં એક આત્મા આત્મા ને આત્મા જ એ દિવ્ય વનિ ગૂજ્યા કરતો હતો, એવા સહજાન્મસ્વરૂપસ્વામી શુદ્ધચૈતન્યમૂર્તિ શ્રીમદ્ આવા શુદ્ધ આત્મા-પ્રગસિદ્ધ સમયસાર હતા! નમસ્કાર હો! નમસ્કાર હે આવા જીવતા જાગતા આ પ્રગસિદ્ધ સમયસારને! તમ તમ સાડા ! પ્રકરણ એક બેમું - અસાધ્ય રોગનું આક્રમણ: પરમ “સ્વસ્થ વીતરાગ દશા આમ અપ્રમત્ત ગધારાની શ્રેણીએ આરોહણ કરતા, શુદ્ધ ચિતન્યનું ધ્યાન ધરતા, સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ પ્રગસિદ્ધ સમયસારદશા અનુભવતા અને આવી શુદ્ધ પરમઆત્મદશાને અનુભવસિદ્ધ કરતા શ્રીમદ્ રાજચંદ્ર શુદ્ધ અધ્યાત્મદશાની પરાકાષ્ટાને પામી ખરેખરા અધ્યાત્મ મૂર્તિ બની ગયા હતા અને આમ પિતાની અધ્યાત્મસાધના પ્રાયે પૂર્ણ કરી શુદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત આ શુદ્ધ આત્મા પિતાને પ્રાપ્ત પરમ આત્મજ્ઞાનને આત્મલાભ જગતને આપવા સર્વસંગપરિત્યાગ કરી–મહાભિનિષ્ક્રમણ કરી જગતકલ્યાણાર્થે નિકળી પડવાની તૈયારીમાં હતા. ત્યાં ૧૯૫૬ના પિષ માસના અરસાથી અસાધ્ય રોગનું આક્રમણ આવી પડયું, શ્રીમદને આ પાર્થિવ દેહ વ્યાધિગ્રસ્ત થયે, અને તે વ્યાધિ ઉત્તરોત્તર વધતો ચાલ્યા. આમ શ્રેયાંતિ થgવિનિ મતિ મતાપિ– મહાપુરુષને પણ શ્રેયકાર્યમાં બહુ વિદને હેય છે એ સૂત્રને ચરિતાર્થ કરતું આ શ્રેયકાર્યમાં આ મહાવિન આવી પડયું. તથાપિ શરીર અસ્વસ્થ છતાં જેને સ્વરૂપસ્થ દિવ્ય આત્મા પણ “સ્વસ્થ હતા એવા શ્રીમદ્દ તે સર્વસંગત્યાગને જ ઝંખતા હતા અને માતશ્રી અનુજ્ઞા આપે એટલી જ વાર હતી. સ્ત્રી અને પરિગ્રહને ત્યાગ તે શ્રીમદે ક્યારને કરી જ દીધું હતું, આ અંગે અમદાવાદમાં શ્રીમદે મુનિ દેવકરણજીને કહ્યું હતું– Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ અધ્યાત્મ રાજચંદ્ર સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બને ત્યાખ્યાં છે; અને સર્વસંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.” દેવકરણજી મુનિએ માતુશ્રીને કહ્યું—“આપ આજ્ઞા આપે, એટલે કૃપાળુદેવ સર્વવિરતિ-સર્વસંગત્યાગ કરે અને ઘણા અને ઉદ્ધાર થાય.” માતુશ્રીએ કહ્યું મને બહુ મેહ છે, તે છૂટ નથી. તેમનું શરીર સારું થયા પછી હું રજા આપીશ. પણ તે સારું થવાને સુઅવસર આવ્યો જ નહિં અને સર્વસંગત્યાગપૂર્વક જગતકલ્યાણને તે ઝંખેલે “અપૂર્વ અવસર આવવા પામ્યો નહિં, એ જગતનું દુર્ભાગ્ય! નિષ્કારણ કરુણાથી જગકલ્યાણ ઈચ્છતા નિષ્કારણકરુણારસસાગર શ્રીમદૂના અસાધ્ય રોગની જગને માટે કરુણ કહાણ આ પ્રકરણમાં રજૂ કરશું. સં. ૧૯૫૬ના પિષ માસ લગભગથી શ્રીમદ્દની શારીરિક સ્થિતિ–આરોગ્ય અવસ્થા લથડવા માંડી. પ્રથમ તે સામાન્ય અશક્તિ જણાતી, પણ પછી નિદાન થયું તેમ મુખ્ય બિમારી સંગ્રહણી અને તજજન્ય ક્ષીણતાની હતી. આ ઉત્તરોત્તર વધતી ગઈ. તે અર્થે ડે. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા આદિની ઘણી કાળજીભરી સારવાર ચાલુ હતી, તેમજ ખડે પગે સેવામાં હાજર રહેનારા પરમ ભક્તિમાન મુમુક્ષુ મહાજનોની તથા સ્નેહાળ સ્વજનેની સેવાશુશ્રુષા હતી, અને જુદા જુદા સ્થળે હવાફેર માટે શ્રીમદને લઈ જવાનું પણ બન્યું હતું, પણ તબીયત છેડે વખત ઠીક-શેડો વખત અઠીક એમ ચાલ્યા કરી ઉત્તરોત્તર શરીર ઘસાવા લાગ્યું, ક્ષીણ થતું ચાલ્યું. - ૧૯૫૬ના ચૈત્ર માસમાં શ્રીમદ્ ધરમપુર હવાફેર અર્થે અને નિવૃત્તિ અર્થે પધાર્યા. ત્યાં . પ્રાણજીવનદાસ હતા; અને શ્રી રણછોડદાસભાઇ ધારશીભાઈ મોદી forest officer જંગલ ખાતાના અધિકારી હતા, તેમને ત્યાં શ્રીમદ્દ નિવાસ હતે. જેને સર્વ તિથિ ધર્મ સાધન માટે સમાન હતી એવા આ મહાન અતિથિના આતિથ્ય સત્કારને મહાન લાભ રણછોડદાસભાઈએ લીધે અને પરમ પ્રેમ-બહુમાનથી સેવાશુશ્રુષા કરી. અને ખરેખર! અત્રે ધરમપુરમાં સ્થિતિ કરતાં પણ શ્રીમદ આત્માના સ્વભાવરૂપ ધમપુરમાં જ સ્થિતિ કરી રહ્યા હતા અને શરીરની આરોગ્ય-સુધારણની ચિકિત્સા સાથે આત્માની આરોગ્ય સ્થિતિની ચિકિત્સા–સ્વાધ્યાયધ્યાન ચાલુ જ રાખી રહ્યા હતા, તે તેમના ધર્મપુરથી લખાયેલા પત્રો પરથી જણાય છે—જે ગોમટ્ટસારાદિ કેઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તે તે અને કર્મગ્રંથ, પદ્મનંદી પંચવિંશતિ, સમયસાર તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષાદિ ગ્રન્થ અનુકૂળતાનુસાર સાથે રાખશે. (અં. ૯૧૦). અષ્ટપ્રાભૂતમાં ૧૧૫ પાનાં સંપ્રાપ્ત થયાં. સ્વામી વર્ધમાન જન્મતિથિ. (અં. ૯૧૧). ધન્ય તે મુનિવરારે જે ચાલે સમભાવે રે; જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં તનમનવચને સાચા. ૪ ૪ બાહ્ય અને અંતર સમાધિગ વર્તે છે. (અં. ૯૧૨). અત્ર સમાધિ છે. (અં. ૯૧૩).” અને આત્મસ્વભાવધમપુરમાં જ વર્તતા ધર્મભૂત્તિ શ્રીમદે આત્મસ્વભાવભૂત દાનાદિ પંચલબ્ધિનો પરમ અદ્દભુત પરમાર્થ પ્રકાશને અમૃતપર (અં. ૯૧૫) અત્ર ધર્મપુરથી જ લખે . અત્ર ધર્મપુરમાં લગભગ સવા માસ ભક્તિમાન રણછોડદાસભાઈની સેવા-સુશ્રષા અને ડૉકટર પ્રાણજીવનદાસની કાળજીભરી સારવાર છતાં શ્રીમદના શારીરિક આરોગ્યમાં ખાસ સુધારો થયો નહિં. Page #774 -------------------------------------------------------------------------- ________________ અસાધ્ય રોગનું આક્રમણ: પરમ “સ્વસ્થ વિતરાગ દશા ૭૨૫ ધરમપુરથી શ્રીમદ્દ અમદાવાદ પધાર્યા. ત્યાં એક પાર્વતીબહેને પ્રશ્ન કર્યો—ધર્મ એટલે શું? શ્રીમદે એક જ શબ્દમાં ટૂંક પણ પરમ અર્થગંભીર માર્મિક ઉત્તર આ —“શાંતિ. X રાજપરના જિનમંદિરમાં ભેંયરામાં શ્રીમદે આનંદઘનજીનું પદ્મપ્રભુજીનું સ્તવન મધુર ગંભીર ધ્વનિથી ગાયું, તેને પરમાર્થ સમજાવ્યું. તે અમૃતશ્રવણથી દેવકરણજી આદિ મુનિઓની વૃત્તિ ઉ૯લસાયમાન થઈ સાબરમતીના કાંઠે ભીમનાથની જગ્યામાં શ્રીમદે ઉત્તમ તવધ કર્યો હતે. આ ભીમનાથથી લખેલ પત્રમાં(અં. ૯૧૭) શ્રીમદે જણાવ્યું છે તેમ-“આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખતરશો નહિં. તે સફળ થશે. “ચતુરંગુલ હૈ દમસે મિલ હૈ—એ આગળ પર સમજાશે.” આ જ પત્રમાં શ્રીમને આત્મઉપગ કેવો વ્યાપક હતો તે દર્શાવતું આ આત્મઅનુભવસિદ્ધ મહાવાક્ય શ્રીમદે પ્રકાણ્યું છે–એક શ્લોક વાંચતાં અમને હજારે શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. કેવી અસાધારણ અસામાન્ય અનન્ય હશે શ્રીમદની અદ્ભુત પરમ શ્રતશક્તિ ! તેમજ-પૂર્વે શ્રી પોપટલાલભાઈએ ધ્યું છે તેમ અમદાવાદથી વિદાય થતાં શ્રીમદે આ મર્મપૂર્ણ વચન ઉચ્ચાર્યા હતા– “લે કે જે રૂપે અમને જોશે, તે રૂપે ઓળખશે; અર્થાત્ જ્ઞાનીરૂપે જુએ તે જ્ઞાનરૂપે, ત્યાગીરૂપે જુએ તે ત્યાગીરૂપે, ગહસ્થીરૂપે જુએ તે ગૃહસ્થીરૂપે ઈત્યાદિ પ્રકારે ઓળખશે.” અમદાવાદથી શ્રીમદ વવાણીઆ પધાર્યા અને ત્યાં વૈશાખ સુદ ૭થી અશાડ વદ ૯ સુધી સ્થિરતા કરી. નાદુરસ્ત તબીયત છતાં અત્રે પણ સ્વાધ્યાય-ધ્યાનનિમગ્ન શ્રીમદ્દ પ્રશ્નસમાધાનાદિ કરી મુમુક્ષુઓને અને મુનિઓને વારંવાર માર્ગદર્શન આપતા હતા. જેમકે –“સપુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યકત્વદશા, ઉપશમદશા તે તે જે યથાર્થ મુમુક્ષુ જીવ પુરુષના સમાગમમાં આવે તે જાણે, કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાને લાભ શ્રી પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશે પ્રગટે તેમની પિતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે. ૪ ૪ લૌકિકભાવ છોડી દઈ, વાચાજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માથે પ્રવરે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલે શીખી લઈને સદ્વ્યવહાર લેપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરપ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.” (અં. ૯૧૮). * આ શાંતિના મર્મપૂર્ણ પરમાર્થ અંગે શ્રીમદ્ રાજચંદ્ર અં. ૪૮૬માં પ્રકાર્યું છે કે– જે જ્ઞાની પુરુષે ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષ ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ' (બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે)ને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણને આધાર, પૃથ્વીની પેઠે “શાંતિને જ્ઞાની પુરુષે કહ્યો છે. (સૂયગડાંગ) Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ અધ્યાત્મ રાજયક તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યફપ્રકારે અવધારણ થવાથી યાવત્ મોક્ષ થાય એમ શ્રીમાન તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઈએ.” (અં. ૯૨૯). “હે આર્ય ! અંતર્મુખ થવાને અભ્યાસ કરો.” (અં. ૩૨) ઈત્યાદિ. અત્રે વવાણીઆમાં સ્થિતિ વેળાએ પણ શ્રીમદની શારીરિક સ્થિતિ સ્વસ્થાસ્વસ્થ રહ્યા કરતી હતી. આ અંગે શ્રીમદ્દ પત્રોમાં લખે છે–વીરમગામ કરતાં અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. શાંતિ: (અં. ૯૨૦). શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વતે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. (અં. ૯૯૨). શરીરપ્રકૃતિ કવચિત ઠીક જોવામાં આવે છે. કવચિત્ તેથી વિપરિત જેવામાં આવે છે, કાંઈક અશાતા મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. છે શાંતિઃ (અં. ૯૯૪). શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ રહે છે, અર્થાત કવચિત ઠીક, કવચિત અશાતા મુખ્ય રહે છે. # શાંતિઃ.” (અ. ૩૮). ઈત્યાદિ. આ પત્રોમાં ૧૫૫ના જેઠ માસથી લખેલા પત્રથી માંડી ત્યારપછીના ઘણાખરા પત્રોના અંતે “ શાંતિઃ પરમ શાંતિઃ' એ સૂચક શબ્દપ્રયોગ આપણું ધ્યાન ખેંચે છે, તે સૂચવે છે કે સર્વ વિભાવથી વ્યાવૃત્ત થઈ આત્મસ્વભાવમાં સમાઈ જવારૂપ શાંતિ એ જ પરમધર્મ છે અને એ સ્વભાવધર્મરૂપ પરમ શાંતિમાં જ શ્રીમદ્દ નિરંતર વર્તી રહ્યા છે. અને આને ફલિતાર્થ એ છે કે ગમે તો શરીરની સ્વસ્થતા ગમે તે અસ્વસ્થતા હો, પણ ધર્મમૂર્તિ શ્રીમદની પરમશાંતિમય આત્મસ્વભાવરૂપ પરમધર્મમાં વર્તાવારૂપ નિરંતર પરમ “સ્વસ્થતા જ વત્તી રહી છે. શરીરપ્રકૃતિની અસ્વસ્થતા મળે પણ શ્રીમદની આત્મસ્વસ્થતા કેવી અદ્દભુત હતી તે આ તેમના પત્રના કોલ્ફીણ વચનામૃત જ પ્રકાશે છે–“અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. (અં. ૯૭૩). શરીરપ્રકૃતિને અનુકૂળ પ્રતિકૂળપણને આધીન ઉપગ અકર્તવ્ય છે. (અં. ૯૩૫). સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષેએ કહ્યો છે. તીક્ષણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. # શાંતિ.” ઈ. વચને શ્રીમદ્દની પરમ આત્મશાંતિમય અદ્ભુત સ્વસ્થતા જ દાખવે છે. વવાણીઆથી શ્રીમદ્ મેરબી આવ્યા અને ત્યાં અશાડ વદ થી શ્રાવણ વદ ૧૦ સુધી સ્થિતિ કરી. અત્રે સ્થિતિ વેળાએ જ વ્યાખ્યાન સાર–૨ ની પરમાર્થઅમૃતધારા શ્રીમદે વર્ષાવી હતી; અને “આત્મબલાધીનતાથી પત્ર લખાવા” (એ. ૯૫૨). જેટલી શારીરિક અશક્તિ થઈ ગઈ હોવાથી પર્યુષણમાં નિવૃત્તિમુખ્ય ક્ષેત્રે જવાને અંતરાય થતાં શ્રીમદે અત્રે સ્થિતિ વેળાએ જ અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને પર્યુષણઆરાધના અંગે આ સામાન્ય દિશાદર્શનરૂપ માર્ગદર્શન આપ્યું હતું– કાવિઠા આદિ જે સ્થળે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મસુદઢતા થાય, ત્યાં શ્રાવણ વદ ૧૧થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સ્થિતિ કરવી યોગ્ય છે. તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત Page #776 -------------------------------------------------------------------------- ________________ અસાધ્ય રાગનું આક્રમણ : પરમ ‘સ્વસ્થ વીતરાગ દશા ૯૧૭ થાય, ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધની ભક્તિમાં વીય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી ચેાગ્ય અને એ જ પરમ મગલકારી છે. એકાંત ચેાગ્ય સ્થળમાં પ્રભાતે ઃ (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્ત્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક એ ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (ર) શ્રુત ‘પદ્મન’ટ્વી’ આદિ અધ્યયન, શ્રવણ. મધ્યાડ઼ે : (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (ર) શ્રુત ‘ક ગ્રંથ’નું અધ્યયન, શ્રવણુ. ‘સુદૃષ્ટિતર’ગિણી' આદિનું અધ્યયન. સાયંકાળે : (૧) ક્ષમાપનાના પાઠ. (ર) એ ઘડી ઉપશાંત વ્રત. (૩) ક વિષયની જ્ઞાનચર્ચા. રાત્રીભોજન સ પ્રકારનાના સવથા ત્યાગ. અને તા ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહારગૃહણુ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ દહીના પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિગ મન. અને તે ઉપવાસ બહુછુ કરવા. લીલાતરી સવ થા ત્યાગ. બ્રહ્મચય આઠે દિવસ પાળવું. અને તેા ભાદ્રપદ પુનમ સુધી. શમમ્.' ('. ૯૪૩, ૯૪૫) શ્રાવણ વદ ૮ની નોંધમાં મનસુખભાઇ કચ'દ નોંધે છે—શ્રીમદે પૂછ્યું— મેળામાં ગયા હતા ? ત્યાં શું જોયું ? મનસુખભાઇ—સાહેબ, ઘણું જોયું. વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ છે, વિશેષ જોયા. શ્રીમદ્દે મેધ કર્યા—લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગેા વિશેષ હાય. સાચેા મેળા સત્સંગના એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીએએ વખાણ્યા છે, ઉપદેશ્યા છે.’ મેારખીથી શ્રા. વદ ૧૦ વિદ્યાય થઈ શ્રીમદ્ તે જ દિને વઢવાણુ કૅમ્પ પધાર્યાં અને ત્યાં લીંબડીના ઉતારે ૧૯૫૭ના કા. શુક્ર ૫ સુધી સ્થિતિ કરી. પર્યુષણ આરાધના અત્રે જ થઈ; શુદ્ધાત્મસ્વરૂપસ્થિતિમાં નિરંતર-સવČથા વાસ કરનાર ધમભૂત્તિ શ્રીમને નિરંતર શુદ્ધધર્મારાધના જ વત્તતી હતી; શારીરિક અસ્વસ્થતા મધ્યે પણ આત્મિક 'સ્વસ્થતાં જ વત્તતી હતી. શરીરપ્રકૃતિ દિન-પ્રતિદિન ખગડતી જતી હેાવાથી સગાંસંખ'ધીએ અને મુમુક્ષુએ ચિંતાતુર આકુલવ્યાકુલ અને અસ્વસ્થ થતા, પણ આત્મારામી શ્રીમદ્ ા અત્યંત નિરાકુલ અને પૂર્ણ સ્વસ્થ જ હતા. વ્યવહારસંબંધીએસગાં તે સેવામાં હાજર હાય જ, પણ પરમાથ સબંધીઓ-ઘણા મુમુક્ષુએ શ્રીમની સેવામાં–વયાવચ્ચમાં ઉપસ્થિત થઈ ગયા હતા. મહામુમુક્ષુ અંબાલાલભાઈ-મનસુખભાઈ દેવશીભાઇની સતત હાજરી તે હતી જ; બીજા મુમુક્ષુઓ—પોપટલાલભાઇ, મનસુખભાઇ કિરચંદ, ધારશીભાઈ, વીરમગામવાળા સુખલાલભાઇ છગનભાઈ, મેાતીલાલ ભાવસાર, સામચંદભાઈ મહાસુખરામ આદિ પણ અવારનવાર સેવામાં હાજર થતા. ખાસ કરીને મુમુક્ષુમુખ્ય અંબાલાલભાઈ અને લીંબડીવાળા મનસુખભાઈ દેવશીભાઇએ અત્યંત ભક્તિથી પરમ સાધુચરિત પરમસત શ્રીમની ખૂબ વૈયાવચ્ચ કરી મહાન્ સેવાલાભ ઊઠાવ્યા હતા. આવા મહાભક્તિમાત્ મુમુક્ષુએ અને સગાંસંબધીઓની ભક્તિભરી માવજત અને દાક્તરની કાળજીભરી જહેમત છતાં શ્રીમદ્ની શારીરિક પ્રકૃતિ ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી હતી—વજન ઘટતું જતું હતું, Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ અધ્યાત્મ રાજય કે મુમુક્ષુએ આદિ ચિંતાતુર અને આકુલવ્યાકુલ થતા હતા, પણ શ્રીમદ્ તા અત્યંત નિરાકુલ અને નિશ્ચિંત જ હતા અને ખીજાએની ચિંતા દૂર કરતા. એક વખત અબાલાલભાઇ દાક્તર પાસે દવા લેવા ગયા હતા, ત્યાંથી આવ્યા એટલે શ્રીમદે પૂછ્યું—દાક્તરે શું કહ્યું? અંબાલાલભાઈ—દાક્તર ઠાકારદાસે કહ્યું કે ક્ષય છે. શ્રીમદ્— ના, તેમ નથી કહ્યું. શરીર ક્ષીણુ છે એમ કહ્યું છે. દાક્તર આવ્યા ત્યારે તેને પૂછ્યું એટલે ‘શરીર ક્ષીણુ છે' એમ તેણે કહ્યાની ખાત્રી થઇ. પછી રૂના ધેાકડા તાલવાના વજનના કાંટા મંગાવી, તે પર સામચંદભાઇ જેવા હૃષ્ટપુષ્ટ ભરાવદાર શરીરવાળાનું વજન કરાવ્યું તે ૮૭ રતલ થયું, અને શ્રીમદ્ પેાતે પલ્લામાં બેઠા તેા વજન ૬૭ રતલ થયું. એ પરથી શ્રીમદે ચિંતાતુર મુમુક્ષુ ભાઇઓને જણાવ્યું—જુએ, આ જુવાનજોધ માણસનું વજન આ પ્રમાણે થયું ને આ શરીર તેા ખાર માસથી માંદગી ભેાગવી રહ્યુ છે તે પણ આટલું વજન થયુ. એટલે તમને દાક્તરે ક્ષય કહ્યો તે તેમ નથી. એમ યુક્તિથી–પ્રયુક્તિથી શ્રીમદ્ ખીજાએની ચિંતા દૂર કરતા. અત્રે જોવા જેવું તેા એ છે કે દેહનિર્મામ અવધૂત શ્રીમને શરીરની બીમારીની પેાતાને લેશ પણ ચિંતા જ નથી, પણ બીજા ચિંતાતુરાની ચિંતા દૂર કરવા કેવા પ્રયત્ન કરતા! શરીરની આવી લાંખી અસ્વસ્થ સ્થિતિને પણ સ્વરૂપસ્થ શ્રીમદ્ના સ્વસ્થ આત્મા તટસ્થ દૃષ્ટાની જેમ કેવી અદ્ભુત સ્વસ્થતાથી દેખી રહ્યો છે! એ જ દેહ છતાં દેહાતીત મહા વિદેહી જીવન્મુક્ત દશા જીવનમાં અનુભવનારા શ્રીમની સ્થિતપ્રજ્ઞતાની પરાકાષ્ઠા પ્રકાશે છે. અત્રે વઢવાણમાં સ્થિતિ કરતાં જ શ્રીમદ્દે ભાદ્રપદ માસમાં પરમશ્રુતપ્રભાવક મ`ડળ સંસ્થાની સ્થાપના સ્વશ્રીહસ્તે કરી હતી. આ અંગે અલગ પ્રકરણમાં લખશું. પ્રજ્ઞાવાધ માક્ષમાળાની ૧૦૮ પાઠરૂપ મણકાની સ`કલના પણ શ્રીમદ્દે અત્રે જ લખાવી હતી. અને પરમ વીતરાગ શ્રીમની વીતરાગ મૂત્તિના · સાક્ષાત્કાર કરાવે એવા તદાકારસ્થાપનારૂપ ફોટાના—પદ્માસન અને કાર્યાત્સગ મુદ્રાવાળા શ્રીમના ચિત્રપટના મુમુક્ષુ જગને લાભ અત્રે જ મળવા પામ્યા હતા. અમને અવલ'ખન આધાર શે। ? આપની પ્રતિકૃતિરૂપ ચિત્રપટ મળે તે અમને અવલંબન આધારભૂત થઇ પડે, એવા ભાવની વીરમગામના મુમુક્ષુલાઇ શ્રી સુખલાલભાઇની ખાસ ભક્તિભરી વિજ્ઞપ્તિથી શ્રીમના આ ખાસ ફોટા-ચિત્રપટ મેળવવા આપણે ભાગ્યશાળી અન્યા છીએ, તે માટે સુખલાલભાઇનું જગત ઋણી છે. અને ખરેખર! તથારૂપ સાક્ષાત્ પરમ અલૌકિક પરમ વીતરાગદશા શ્રીમદ્ની હતી; અને તેનું તાદસ્ય પ્રતિબિંબ તેમની આ સહુજ વીતરાગભાવદર્શી પ્રતિકૃતિમાં પડે છે. પ્રશમરસનિમગ્ન શ્રીમદ્દની આ ખાલી હાથવાળી અલૌકિક વીતરાગમુદ્રા જગને જાણે ભાવથી પ્રાયે સૂચવે છે કે— રાગાદિને અમારે લેવા દેવા નથી, આ દેહને અમારે લેવા દેવા નથી.’ ઇ. એટલે જ ગમે તેવા કલાકાર શિલ્પીની ચિત્રમયી કે પાષાણમયી કૃત્રિમ કલ્પનાકૃતિ કલાકૃતિ કરતાં આવી સહુજ વીતરાગ આત્મભાવનું તાદ્દશ્ય પ્રતિબિંબ પાડતી ચિત્રપટ-ફાટારૂપ Page #778 -------------------------------------------------------------------------- ________________ ૭૯ અસાધ્ય રોગનું આક્રમણ : પરમ ‘સ્વસ્થ' વીતરાગ દશા તદાકાર પ્રતિકૃતિ મુમુક્ષુને અપૂર્વ ભાવાત્પાદક થઈ પડી પ્રાયે એર વિશેષ ઉપકારી થઇ પડે એમ સહજ ભાસે છે. કારણ કે તેવી કૃત્રિમ કલ્પનાકૃતિ-કલાકૃતિ કરતાં આ ચિત્રપટરૂપ તદાકારસ્થાપના શ્રીમના સહજ વીતરાગ ભાવનું તાદ્દશ્ય દર્શન કરાવે છે. અને શ્રીમદ્નની આ પરમ અદ્ભુત ભાવવાહી પ્રતિકૃતિ પણ કેવી છે ? એક તંદુરસ્ત આરોગ્યસંપન્ન યુવાન પુરુષ પણ તેવા સમ સ્થિર ન રહી શકે એવી અડાલ ટટાર ચાગમુદ્રાથી-કાયાત્સગ મુદ્રાથી શ્રીમદ્દ ઘણી જ નાદુરસ્ત અનારાગ્ય ક્ષીણુ શરીરસ્થિતિમાં પણ ખડા ઊભા છે! આ અદ્દભુત પ્રતિકૃતિ દેખતાં જ સહૃદય દૃષ્ટાને સહજ અદ્ભુત ભાવ સ્ફુરે છે ને તે દૃશ્ય જગને જાણે પાકારીને દર્શાવે છે કે અહેા જગજીવા ! કાયાની વિસારી માયા,’ સ્વરૂપે સમાયા એવા નિંથના પંથને પૂર્ણ પણે પામી આ દેહ છતાં દેહાતીત કાચેાત્સ`દશામાં સ્થિત વીતરાગભાવનું દન કરાવતી આ વીતરાગમુદ્રા તમે ખા ! અડોલ આસન ને મનમાં નહિ' ક્ષેાલતા' એવી આ પરમ વીતરાગમુદ્રાની તમારા અંતઃકરણમાં સ્થાપના કરી ! એ મહાત્ આમ વઢવાણુ કૅમ્પમાં પરમશ્રુતપ્રભાવકૅમડળ અને વીતરાગમુદ્રાની જગતને ભેટ અણુ કરી શ્રીમદ્ કા. વદ ૫ ૧૯૫૭ના દિને અમદાવાદ પધાર્યા, અને ત્યાં ૨૭ દિવસ સ્થિતિ કરી. ગુણાનુરાગી ભક્તિમાત્ મુમુક્ષુ મહાનુભાવાએ સાખરમતીના તટે આગાખાનના મંગલે શ્રીમદ્ના નિવાસની સમસ્ત વ્યવસ્થા કરી હતી; અને પરમ બહુમાનથી શ્રીમદ્ની પધરામણી કરાવી હતી. શ્રી પોપટલાલભાઇ, સામચંદભાઈ આદિ ભાઈએ શ્રીમની સેવામાં સદા હાજર હતા. સેામચંદભાઇએ નોંધ્યું છે તેમ શ્રીમદ્ન વિશાલ એટલા પર આંટા મારતા અને ગાથા ખેલતા. એક વખત સેામચંદભાઈ એક પૈસામાં દાતણની નવ સેાટી લાવ્યા, શ્રીમદે કહ્યું- જાએ, ઉપર દાક્તરને બતાવા ને કહેજો કે એક પૈસામાં આ નવ સાટીએ દાતણની છે.' દાક્તર પ્રાણજીવનદાસ આશ્ચર્ય પામ્યા પણ મ` પામ્યા નહિ. શ્રીમદ્ જેવા ધ મૂત્તિ પુરુષ ઊંડા માઁ વિના આવી સાધારણ વાત કરે નહિ. દાક્તરે શું દાતણું દીઠા ન્હાતા કે તેને દેખાડવા મેકલે ? પણ આ દેખાતા સાધારણુ નાના પ્રસંગમાં પણ ધમૃત્તિ શ્રીમદ્ના મહાન્ મ ભર્યાં આશય રહ્યો જણાય છે કે—હૈ જીવ ! તું આ તુચ્છમૂલ્ય દાતણની સેાટી જેવા એકેન્દ્રિયમાં પણ જન્મ્યા છે, તે તું અહુંકાર શૅના કરે છે ? જીવે પાતાની ગમે તેવી પદવી આદિના લેશ પણ અહંકાર કે મેાહુમાન કરવા ચેાગ્ય નથી. એવા ઊંડા આશયવાળા મમ યુક્ત ધ ાધ શ્રીમદ્દે અત્ર આપ્યા જાય છે, પણ દાક્તરને સમજાય નહિં. એક વખત સુનિ લલ્લુજી–મુનિ દેવકરણજી આવ્યા, તેને ઉદ્દેશીને શ્રીમદ્દે દાક્તરને જણાવ્યું—આ મુનિ ચેાથા આરાના નમુના છે.' દાક્તર આશ્ચય બતાવી ચાલ્યા ગયા. શ્રી પોપટલાલભાઈ પણ એક પ્રસંગ નોંધે છે : એકવાર શ્રીમદે આ સહેજ મવચન ઉચ્ચાર્યા હતા—લાકે વાણીઆ નથી, ભૂલે છે. ચેાથા આરાનું મળે છે તે ભૂલે છે; ચેાથા આરામાં પણ ન મળે તે મળતાં પણ ભૂલે છે.’—અત્રે આત્મસામર્થ્યના યથાર્થ નિરભિમાન ભાનથી નિષ્કારણુ Page #779 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર કરુણાથી સહજ નિકળેલા આ વચનેને મર્મ એ સમજાય છે કે લાભહાનિને તેલ કરી જાણનારા ખરા વાણીઆ હોય તે લાભને વ્યાપાર કરે, લાભના વ્યાપારને લાગ આવ્યો હોય તે ભૂલે નહિં, ને ભૂલે તે તે વાણીઆ નહિં. આ સાક્ષાત્ ચોથા આરાના પુરુષ મળ્યા છે, તેને આત્મલાભ ઊઠાવતા નથી, તે ભૂલે છે,–અરે!ચોથા આરામાં પણ જે મળવા દુર્લભ-ન મળે એવા પુરુષને આ કાળમાં લેગ મળે એમ થયું છે, છતાં તે અમૂલ્ય લાભ ભૂલે છે–ચૂકી જાય છે, એટલે તેઓ આત્મલાભને વ્યાપાર કરનારા ખરા વાણીઆ નથી, ભૂલે છે, એમ સહજ સખેદાશ્ચર્ય દર્શાવ્યું સંભવે છે. અત્ર અમદાવાદમાં એક વખત શ્રી દેવકરણુજી મુનિએ શ્રીમદને આ શરીર આટલું બધું ક્ષીણ કેમ થઈ ગયું એમ પૂછ્યું. શ્રીમદે જણાવ્યું—“અમે શરીરની સામે પડયા છીએ. ધરમપુરમાં અપગ્યાહાર (નિરવઘ પણ શરીરપ્રકૃતિને અનુકૂળ ન આવ્યું એવા) સેવનથી એમ થયું જણાય છે. વિદાય વેળાએ મુનિઓને ધર્મમૂર્તિ જ્ઞાનાવતાર શ્રીમદે સંવેદાતી આત્મદશા સહજ ' સૂચવતા આ મર્મપૂર્ણ સ્પષ્ટ શબ્દ શ્રીમુખે કહ્યા હતા–અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહીં.” આવા પૂર્ણ આત્મઆરોગ્યસંપન્ન શ્રીમદે અત્ર અમદાવાદમાં ર૭ દિવસ સ્થિતિ કરી, પણ શરીરઅનારોગ્યસ્થિતિ છે જેમની તેમ હતી. - અમદાવાદથી ૧૯૫૭ના માગ. વદના પ્રારંભમાં શ્રીમદ્ શિવમુંબઈ પધાર્યા. પૂર્વે જણાવ્યું છે તેમ કચ્છીભાઈ પદમશી ઠાકરશી નોંધે છે કે–પૂજ્યશ્રીનું શરીર માંદગીથી: ઘણું કૃશ થઈ જતાં બેસવા ઊઠવાની શક્તિ ન હતી, ત્યારે પણ પુસ્તક પિતાને હાથે ઉથલાવી જેવાનું કરતા. ત્યારે કઈ કઈ ભાઈ કહેતા કે હવે આપે કાંઈ શ્રમ નહીં લેવો જોઈએ. પૂજ્યશ્રી તેના ઉત્તરમાં કહેતા કે શરીર હથીયારરૂપ છે, માટે એનાથી જે જે સુકૃત્ય થઈ શકે તે કરી લેવું જોઈએ. શ્રી મનસુખભાઈ કિરતચંદે પણ નેપ્યું છે –“તમે અમને કોઈ ભાઈ કઈ પૂજ્યશ્રી, કઈ સાહેબજી, કઈ કૃપાળુદેવ આદિથી સંબે છે, તેનું અમને કાંઈ માન નથી.” લાલનને ઉદ્દેશીને શ્રીમદે માર્મિક બંધ કર્યો હતો “ભાઈ લાલન, લોકકલ્યાણ હિતરૂપ છે. તે કર્તવ્ય છે. પણ પિતાની યેગ્યતાની ન્યૂનતાથી અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાનું છે.” શિવમુંબઈથી શ્રીમદે હવાફેર અર્થે વલસાડ પાસે તિથ્થલ પિષ સુદ ૮થી માહ વદ પ સુધી સ્થિરતા કરી અને ત્યાંથી વઢવાણ તરફ પધાર્યા. રસ્તામાં નડિયાદ સ્ટેશને પિપટલાલભાઈ, પંજાભાઈ, મેતીલાલ ભાવસાર આદિએ દર્શનલાભ લીધે. અમદાવાદ સ્ટેશને સેમચંદભાઈ મહાસુખરામ વગેરે ટ્રેનમાં સાથે બેસી ગયા અને દર્શનલાભ લઈ સાણંદ સ્ટેશને છૂટા પડયા તે વખતનું છેલા દર્શનનું કરુણ હૃદયભેદી દશ્ય આલેખતાં સેમચંદભાઈ લખે છે નીચે ઉતરતી વખતે પરમ કૃપાળુ દેવની મુખમુદ્રા એટલી ઉદાસીન હતી જે જાણે આ જ હવે આ દેહ દર્શન નહીં પામે એમ અમને લાગતું હતું. તેવી ઉદાસીનતા તે કોઈ વખત જોઈ હતી. ઈ. - શ્રીમદ્ વઢવાણ કેમ્પ ૧૯૫૭ના માહ વદ ૬ના દિને પધાર્યા અને ત્યાં ફા. શુદ ૬ સુધી સ્થિરતા કરી. હવાફેર અર્થે આટલા બધા સ્થળાંતર કર્યા છતાં અને Page #780 -------------------------------------------------------------------------- ________________ અસાધ્ય રોગનું આક્રમણ: પરમ “સ્વસ્થ વીતરાગ દશા ૭૩૧ ભક્તિમાન મુમુક્ષુજનો તથા વાત્સલ્યવાન સ્વજનની ખડે પગે અનન્ય સેવા-સુશ્રષા છતાં શ્રીમદની શરીરપ્રકૃતિ દિન-પ્રતિદિન ક્ષીણ થતી રહી હતી. તંદુરસ્ત હાલતમાં જે શરીરનું વજન ૧૩૦-૧૪૦ રતલ રહેતું તે વજન ૫૭ રતલ જેટલું નીચું ઉતરી ગયું હતું, પણ આ પરમગુરુના આત્માની આત્મદશાનું ગુણગણગૌરવરૂપ વજન તે ઉંચું વધતું જ ગયું હતું, વિતરાગ જેવી અનુભવસિદ્ધ સ્થિતિ પ્રાપ્ત થઈ ચૂકી હતી, આત્મા નિજાનંદના પરમાનંદમય અમૃતસિંધુમાં નિમગ્ન હતું. આવી ઉચ્ચ વીતરાગદશામાં વિહરનારા શ્રીમદના સતત સાન્નિધ્યમાં રહી શ્રીમદૂની સેવા-વૈયાવચ્ચને અનન્ય ધન્ય લાભ ઊઠાવનારા મનસુખભાઈ દેવશીભાઈ તે વખતનું નજરે જોયેલું શ્રીમદુની વીતરાગ આત્મદશાનું તાદશ્ય ચિત્ર આલેખે છે–આવી શરીરસ્થિતિ વખતે મુખમુદ્રા પ્રફુલ્લિત, આત્મા આનંદમય અખંડિત વર્તાતે હતો. તે વિચારતાં સ્પષ્ટ લાગે છે, આત્મા અત્યંત જાગ્રત તે ઉપગ વર્તાતે હતા, અને દેહ રહેવાનું નથી તેમ જાણતા હતા. અને તેથી આત્મામાં મંદ દશા કઈ વખતે જોયેલ નહીં, પણ વર્ધમાન જાગૃત ઉપયોગ વર્તતે હતું, અને તે છેવટ સુધી ચરણમાં તે પ્રભુની કૃપાથી રહેવાનું બનેલ, પણ કઈ વખતે પણ રાગ દ્વેષ કષાય નેકષાય જોવામાં આવેલ નથી, પણ તેને ક્ષય કરેલ તે જોવામાં આવેલ હતો.” આવી વીતરાગ આત્મદશામાં ઝીલતા શ્રીમદે વઢવાણ કેમ્પમાં ફાગણ સુદ ૬ સુધી સ્થિતિ કરી. અત્રેથી આ છેલ્લા દિને લખેલા પત્રમાં શ્રીમદ જણાવે છે–“શરીરપ્રકૃતિ ઉદયાનુસાર છે. ઘણું કરી આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. પ્રવચનસાર ગ્રંથ લખાય છે. તે અવસરે મુનિવરને પ્રાપ્ત થવા ગ્ય છે. રાજકોટ થોડાક દિવસ સ્થિતિને સંભવ છે. ૩ શાંતિઃ.” આ પત્રમાં જણાવ્યું છે તેમ શ્રીમદ્ આ ફાગણ સુદ ૬ના દિને વઢવાણથી રાજકેટ પધાર્યા અને ત્યાં આ દેહના જીવનના અંત પર્યત સ્થિતિ કરી. આનું આલેખન આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથના છેલ્લા પ્રકરણમાં કરશું. આ છે શ્રીમદ્દના અસાધ્ય રોગના આક્રમણને ઈતિહાસ. શરીરની આવી દીર્ઘ અનારોગ્ય અવસ્થામાં પણ વીતરાગ શ્રીમદૂને દિવ્ય આત્માની આરોગ્ય અવસ્થા કેવી પરિપૂર્ણ હતી ! શરીરની આટલી અસ્વસ્થતા મળે પણ શ્રીમદના દિવ્ય આત્માની સ્વસ્થતા કેવી અદ્દભુત હતી! નમસકાર હો નમસ્કાર હે આવા પરમ આત્મઆરોગ્યસંપન્ન પરમ આત્મસ્વસ્થ શ્રીમના દિવ્ય આત્માને !!! Page #781 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકસા ત્રણમુ તીવ્ર અસાતાઉદયમાં પરમ અદ્દભુત સમતાઃ અવ્યાબાધ સ્થિરતા આવા દીઘ અને તીવ્ર અસાતાઉયમાં પણ સ્વરૂપસમવસ્થિત શ્રીમદ્ભુની સમતા પરમ અદ્ભુત હતી,—મહામુનીશ્વરાને પણ દુČભ એવી સત્ર સમરસવૃત્તિ અલૌકિક હતી, સહજાત્મસ્વરૂપમાં સુસ્થિત શ્રીમને દેહવ્યાધિ મધ્યે પણ સહુજ આત્મસમાધિદશા અનુપમ હતી, અત્રે પત્રે પત્રે ‘શાંતિ' શબ્દથી સૂચિત થતી શ્રીમની આત્મશાંતિ અપૂર્વ હતી, અને આમ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સ જ્ઞાનના સાર શ્રી સન્ને કહ્યો છે' (અ. ૫૯૩)—એ સર્વ જ્ઞાનના સાર પામી ચૂકેલા આ સાક્ષાત્ પ્રયાગસિદ્ધ સમચસાર શ્રીમદ્નની શરીરની આવી અસ્વસ્થ સ્થિતિમાં પણ આત્મસ્વસ્થતા અનન્ય હતી. આ અશાતાઉદયમાં પણ શ્રીમની પરમ અદ્ભુત સમતાનું દિગ્દર્શન આ પ્રકરણમાં કરશું. સાતા-અસાતાને ઉડ્ડય વેદનીય કર્માંને આધીન છે અને તે પરમ વીતરાગને પણ વેઢવા જ પડે છે. રાગના ઉય અસાતાઉદયમાં સમાવેશ પામે છે, એટલે વીતરાગને પણ તે વેદવેા પડે છે. સ્વયં શ્રીમદ્દે કહ્યું છે તેમ—જે વેદના સુદૃઢ બંધથી જીવે ધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, કે જિનેન્દ્ર પણ રોકવાને સમથ` નથી. તેના ઉદય જીવે વેઢવા જ જોઇએ.' (મ. ૯૨૭). ‘પૂર્વ ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રાગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિબળ, મંદ, મ્લાન, ઉષ્ણુ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે. વિશેષ રામના ઉન્નયથી અથવા શારીરિક મબળથી જ્ઞાનીનું શરીર કપાય, નિČળ થાય, મ્લાન થાય, મોં થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદિના ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે એધ અને વૈરાગ્યની વાસના થઇ હાય છે તે પ્રમાણે તે રાગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.’ (મ. ૫૬૭). એટલે ‘રાગ વિના રાગ હાય નહિં એવું અસમંજસ વિધાન જાણ્યે-અજાણ્યે કાઈ કરતું હાય તેા તે વિધાન કેવલ ભ્રાંતિમૂલક અને એકાંતિક હાઈ મિથ્યા છે, કેવખ અસત્પ્રરૂપણારૂપ છે. તેમ સહસા વચન કહેનાર કે પ્રરૂપનાર કર્મ ને કર્મના સિદ્ધાંતથી સČથા અનભિજ્ઞ છે. આઠ પ્રકારના કર્માંમાં વેઢનીય’નામનું ક્રમ છે તેના બે ભેદ છે—સાતા વેઢનીય અને અસાતા વેઢનીય. એમાંથી સાતા કે અસાતા વેદનીયના ઉદય પરમ વીતરાગ કેવલજ્ઞાનીને પણ હેાય છે; અસાતાવેદનીયમાં રોગના અંતર્ભાવ થાય છે, એટલે વીતરાગ કેવલજ્ઞાનીને પણ રાગના ઉદય સ`ભવે છે. વીતરાગ જ્ઞાનીને ભલે અસાતાવેદનીયના અંગરૂપ આ રાગના ઉદય હાય, પણ તેમાં પણ તેને નિરંતર સમતા જ વર્તે છે. જે દ્વારા જીવ સમયે સમયે વેદના જ વેદે છે તે શરીરને તે વેદનાની મૂર્ત્તિ જ જાણે છે, અને સમભાવ ભાવી શાંત ભાવે Page #782 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર અસાતાઉદયમા પરમ અદ્ભુત સમતા: અવ્યાબાધ સ્થિરતા ૭૩૩ જ વેઢે છે; અને તેથી જ્ઞાનીને નવા બંધ થતા નથી ને પૂર્વકની નિર્જરા થાય છે. અજ્ઞાની વિષમ ભાવથી અશાંત ભાવે વેઢે છે, તેથી તેને નવા બંધ થાય છે. અજ્ઞાની અસમતાથી અશાંતભાવે વેદે તેથી તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી, જ્ઞાની સમતાથી શાંતભાવે વેઢે તેથી તે વેદના કાંઇ વધી જતી નથી. અને તેવા પ્રકારે પરમ સમતાથી પરમ શાંતભાવે વેદનીય વેદનારા પમ શાંતમૂત્તિ શ્રીમદે આ અમૃતપત્રમાં (અ. ૯૨૭) આ અનુભવસિદ્ધ અમૃત વચન પ્રકાસ્યું છે—યથાર્થ જોઈએ તા શરીર એ જ વેદનાની મૂર્ત્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેઢે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સભ્યદૃષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણુ સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. x x અજ્ઞાનદૃષ્ટિ જીવાખેદથી વેદે તાપણ કંઇ તે વેદના ઘટતી નથી કે જાતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવા શાંત ભાવે વેદે તા તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન ખંધના હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિરા થાય છે. આત્માથીને એ જ કન્ય છે.' અત્રે આ અમૃતપત્રમાં જણાવ્યું છે તેમ પરમસમરસભાવી શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાની તે આ અસાતા વેદનીયના ઉદયને સમભાવે—પરમ શાંતભાવે જ વેદતા હતા અને પૂર્વકની બળવાન્ નિર્જરા જ કરતા હતા, અને આવી અનુપ્રેક્ષા કરતા હતા—હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવા જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેઢના માત્ર પૂર્ણાંકની છે, પણ મારૂ સ્વરૂપ નાશ કરવાને તે સમ નથી, માટે મારે ખેદ કત્તવ્ય જ નથી.' (મ. ૯૨૭) ઇત્યાદિ. પરમ આમ આત્મભાવના ભાવતા પદ્મ ભાવિતાત્મા શ્રીમને તીવ્ર અસાતાને ઉદય હતેા છતાં તે મધ્યે પણ તેઓ નિર ંતર આત્માના શુદ્ધ સ્વરૂપને જ સંભારતા હતા—શરીર પ્રત્યે અશાતામુખ્યપણું ઉયમાન વર્તે છે, તાપણુ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જાય છે. X X આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ.' (અ. ૯૪૦). તીવ્ર અસાતાઉયમાં પણ આવા શુદ્ધસ્વરૂપસ્થિત શ્રીમદ્નની પરમ અદ્ભુત સમતા જોવા ચેાગ્ય છે! સ. ૧૯૫૭ના ચૈત્ર શુદ ૨ ના દિને રાજકેાટથી લખેલ પત્રમાં (અં. ૯૫૩) શ્રીમદ્દ લખે છે—વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષ' શાક શો ?’ અને પત્રાંક ૯૩૮માં પણ સમતાસૃત્તિ શ્રીમદ્ આ કત્લી અમૃત વચન લખે છે— સમ્યક્ પ્રકારે વેદના અહિંયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્ર ંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રના માગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા ચાગ્ય છે. શાંતિ.’ અર્થાત્ આ સમભાવે સમ્યપ્રકારે વેદના અહિંયાસવારૂપ–સહન કરવારૂપ પરમધમ સમતારસધામ પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્ આચરી રહ્યા છે, તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિસ્વરૂપથી ભ્રષ્ટ થવારૂપ વૃત્તિ ન થાય એ શુદ્ધ ચારિત્રના માર્ગને અપ્રમત્ત જાગૃતપણે અનુસરી રહ્યા છે, ઉપશમમૂળ જ્ઞાનદશામાં વત્તતાં તીક્ષ્ણ વેદના વેદી પરમ નિજ રા હરી રહ્યા છે, એમ આ પરમ શાંતભૂત્તિ શ્રીમના દિવ્ય આત્મામાંથી નિકળેલા Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ અધ્યાત્મ રાજચંદ્ર આ અનુભવઉદ્ગાર ઉદ્દઘોષે છે. આ પરમ અદ્દભુત સમતામૂત્તિ હત પરમ શાંતમૂર્તિ શ્રીમદને દિવ્ય આત્મા ! અને આવી પરમ અદ્દભુત હતી પરમ ધર્મમૂર્તિ શ્રીમદૂના દિવ્ય આત્માની સ્વરૂપમાં શમાવારૂપ પરમ આત્મશાંતિ ! અને આમ પરમ આત્મશાંતિમય ઉપશમરૂપ ઔષધનું જ નિરંતર સેવન કરતા રહી કામવા હુ રામvoi એ સૂત્રને ચરિતાર્થ કરતા આ પરમ ભાવશ્રમણ શ્રીમદ આ ઉપશમને જ પરમ ઔષધ લેખતા હતા, અને “જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા એવા સમરસ રસાયણનું જ ભાવન કરતા રહી “નહિં તૃષ્ણ જીવ્યા તણું મરણગ નહિં ક્ષોભ” એવી પરમ અવધૂત દશા જ ધારતા હતા, છતાં બીજા જીવોના અનુરોધથી ઉદાસીનપણે નિરવઘ ઔષધાદિ ગ્રહણ કરતા હતા, પણ ગમે તેવા અસાતાઉદયમાં પણ પરમ સમતારસમાં જ ઝીલતા હતા. અને આ પરમ સમતાઅમૃતરસમાં ઝીલતા સમતાઅમૃતખાણ શ્રીમદે અસાતાના ઉદયમાં પણ અદ્ભુત સંમતા ધારતા જ્ઞાનીઓએ આચરેલા સન્માગને પરમ અદ્દભુત વિધિ પ્રકાશતાં, શ્રી વનમાલીભાઈ પરના આ અમૃતપત્રમાં (અં. ૯૧૩) પિતે અનુભવસિદ્ધ કરેલ આ સમતા અમૃતના સન્માર્ગ પર પરમ અદ્દભુત પ્રકાશ નાંખે છે : સર્વ સંસારી જી શાતાઅશાતાને ઉદય અનુભવે છે,–મુખ્યપણે અશાતા જ અને કવચિત જ શાતા–અને તે પણ અંતર્દાહમય અનુભવે છે; “પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા ચોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભેગવી છે, અને જે હજુ તેનાં કારણોને નાશ કરવામાં ન આવે તે ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ અત્ર પત્રપ્રારંભમાં જણાવી શ્રીમદ્ તે શાતા-અશાતાને નિમ્ન કરવા તત્પર થયેલ જ્ઞાનીઓના સન્માર્ગને નિર્દેશ કરે છે–એમ જાણી વિચારવાનું ઉત્તમ પુરુષે તે અંતર્દાહરૂપ શાતા અને બાહ્યાભ્યતર સંકલેશઅગ્નિરૂપે પ્રજવલિત એવી અશાતાને આત્યંતિક વિયેગ કરવાનો માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયેગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા. આમ શાતા–અશાતાના ઉદયને નિર્મૂળ કરવા માટે તેના મૂળ કારણોને નેવેષતા-શોધતા તે મહત પુરુષોને જગજવાથી વિપરીત-વિરુદ્ધ-વિશિષ્ટ લક્ષણવાળી એવી “વિલક્ષણ સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી વૃત્તિ ઉદ્દભવતી કેન્દ્રશાતા કરતાં અશાતા ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિક સમજાતે.” અર્થાત શાતા કરતાં અશાતાના ઉદયને આ આત્મપરાક્રમી પુરુષો વિશેષ કલ્યાણકારી માનતા, અશાતાને ઉદય આવી પડેઅને તે પણ તીવ્રપણે આવી પડે તે એમનું આત્મવીર્ય એર વિશેષ જાગૃત થતું— ઉલ્લાસ પામતું અને “આવી જાઓ!” એમ પડકાર કરી તેઓ કર્મકટક સાથે યુદ્ધ કરવા કટિબદ્ધ થઈ જતા. જેમ જેમ અશાતાને ઉદય વધતો જાય, તેમ તેમ તેમના આત્મવીર્યને ઉલ્લાસ વધતું જાય-જાગૃત થતું જાય! જાણે એકબીજા વચ્ચે હોડ-શરત Page #784 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર અસાતાઉદ્દયમાં પરમ અદ્ભુત સમતા: અવ્યાબાધ સ્થિરતા (Race) ચાલી હાય ! આવા મહા આત્મપરાક્રમી પુરુષા અશાતાઉદયમાં કારણવિશેષને લઈ ઔષધ ગ્રહણ કરવું પડે તેા નિર્દોષ ઔષધાદિ કેવી રીતે ગ્રહણ કરતા તે બતાવે છે—કેટલાક કારણવિશેષને ચેાગે વ્યવહારદષ્ટિથી ગ્રહણ કરવા ચેાગ્ય ઔષધાક્રિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.' અર્થાત્ ધ સાધનરૂપ-સંયમસાધનરૂપ શરીરના આરોગ્ય અર્થે, આત્મઆરોગ્ય અને આત્મસમાધિની જાળવણી અર્થે, અન્યના અનુરોધ અર્થે—એ આદિ કેટલાક કારણવિશેષને ચેાગે વ્યવહારદૃષ્ટિથી જે ગ્રહણ કરવામાં કોઇ હિંસાદિ દોષ ન હાય એવા નિર્દોષ નિરવદ્ય ગ્રહણ કરવા ચેાગ્ય ઔષધાદિ ગ્રહણ કરતા; અને તે પણ આત્માને આત્મસ્વરૂપની મર્યાદામાં રહેવાને બાધા ન ઉપજે એમ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પણ મુખ્યપણે તેા નિષ્કષાય વીતરાગ શુદ્ધ સ્વરૂપમાં શમાઈ જવારૂપ ઉપશમને જ સર્વેîત્કૃષ્ટ-ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા—અત્યંત એકનિષ્ઠ ભક્તિથી સેવતા. અને આવા તીવ્ર અસાતાઉદયમાં જે પરમ આત્મપરાક્રમી પરમ પુરુષ શ્રીમદે તેમજ આચરણ કર્યું હતું અને પરમ ઉપશમરૂપ ઔષધનું જ સેવન કર્યું હતું, તે શ્રીમદ્ તેમ કરવા માટે તે મહા જ્ઞાનીપુરુષા કેવી અનુપમ વિધિનું અનુસરણ કરતા, તેનું આ અમૃત શબ્દોમાં (Immortal, nectarike) સ્વાનુભવસિદ્ધ દશન કરાવે છે ૭૩૫ ‘(૧) ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્પણ શરીરથી પણ ભિન્ન અવલાકવાની દૃષ્ટિ સાધ્ય કરી, (૨) તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળા હેાવાથી અખંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાંસુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાના નથી એમ નિશ્ચય કરી, (૩) જે શુભાશુભ પિરણામધારાની પરિણિત વડે તે શાતા અશાતાના સયુધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, (૪) દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમાઁદામાં રહેલા તે આત્મામાં જે થલ સ્વભાવરૂપ પિરણામધારા છે તેના આત્યંતિક વિયાગ કરવાના સન્મા` ગ્રહણ કરી, (૫) પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્રયાગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ, જેમ ઉપરમિત થવાય, તે ઉપયાગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહેજ પરિણામરૂપ સ્વભાવ કરવા ચાગ્ય છે. મહાત્માઓની વારવાર એ જ શિક્ષા છે.’ આમ જ્ઞાનીએના સનાતન સન્માની આ અનુપમ અનન્ય સ્વયં આચરેલી વિધિ શ્રીમદ્દે અત્ર અમૃતપત્રમાં થોડા પણ મહાગ્રંથા ગંભીર શબ્દેોમાં પ્રગટ પ્રકાશી છે. તેના આ અદ્ભુત સંકલનામદ્ધ પંચ કલમવાળા પંચસૂત્રને કલમવાર પરમાથ આશય વિચારીએ તા—(૧) ઉપયાગ એ આત્માનું સનાતન–કદી પણ નાશ ન પામે એવું સદા વર્તમાન સન્નાસ્થાયી શાશ્વત લક્ષણ છે, તે ઉપયાગલક્ષણે ‘સનાતન– સ્ફુરિત’–સદાય સ્ફુરી રહેલા આત્મા દેહથી નાકમ`થી જૂદો છે એટલું જ નહિં પણ Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ અધ્યાત્મ રાજક સૂક્ષ્મશરીરરૂપ તૈજસ અને કાણુ શરીરરૂપ દ્રવ્યકમથી પણ જૂદો છે,—એમ દેહથી, તૈજસ અને કાણુ શરીરથી પણ ભિન્ન-પૃથક્-જૂદો અવલેાકવાની જ઼િ સાધ્ય કરવી જોઇએ. તે સાધ્ય કરી; (૨) આમ દેહ-નાકમ અને કમ' આત્માથી જૂદા છે એવી ત્રણે કાળમાં ન ચળે એવી નિશ્ચળ નિશ્ચયતત્ત્વદૃષ્ટિ સિદ્ધ કરી, તે તે ઔયિક ભાવા મ્હારૂં સ્વરૂપ નથી તે સાથે તન્મય ન થતાં ચૈતન્યમય મ્હારૂ' સ્વરૂપ છે એમ સ્પષ્ટ સમજી, પૂર્વ સંચેાગથી પ્રાપ્ત તે કર્માંના ઉદય તેા વેદવેા પડે એમ જ છે અને ચૈતન્યાત્મક સ્વભાવ’—ચૈતન્યમય સ્વભાવવાળા આત્મા નિરંતર વેદન કરે એવા વેદક સ્વભાવવાળા હાવાથી તે કમ ઉદય વેઢે એમ જ છે,—અખંધ દશાને સંપ્રાપ્ત ન થાય— સભ્યપણે પામે નહિ ત્યાંસુધી શાતા-અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાના નથી, એમ નિશ્ચય કરવા જોઇએ, તે નિશ્ચય કરી; (૩) આમ પૂર્ણાંકમÖજન્ય શાતા-અશાતા ઉદય વેઢવા પડે છે તેા હવે તે ઉદય પુનઃ વેદવા ન પડે એ અર્થે મારે શું કરવું? શુભ પરિણામથી શાતાનેા અને અશુભ પરિણામથી અશાતાને ખંધ થાય છે, માટે મારે હવે શુભાશુભ પરિણામ નથી કરવા એમ દૃઢ કરી, જે શુભાશુભ પિરણામધારાની પરિણિત વડે તે આત્મા શાતા-અશાતાના સંબંધ’—સારી પેઠે વેઢવા ભેાગવવા પડે એવા બંધ કરે છે તે શુભાશુભ પરિણામધારા પ્રત્યે ઉદાસીન થવું જોઇએ,—તે શુભાશુભ પરિણામધારા પહેાંચી ન શકે-સ્પશી ન શકે એમ તેનાથી અસ્પૃશ્ય (untouchable)પર ‘ઉદ્’–ઉંચા શુદ્ધ આત્માના આસનમાં ‘આસીન'–બિરાજમાન એવા ઉદાસીન થવું જોઇએ,—એમ શુભાશુભ પરિણામ સાથે લેવાદેવાના સખ'ધ છેડી શુદ્ધ દ્રષ્ટા-જ્ઞાતાભાવમાં ખરાજમાંન–ઉદાસીન થઇ; (૪) આમ દેહાદિથી અર્થાત દેહથી-નાક થી, દ્રવ્યક'થી, ભાવકમ`થી ભિન્ન-પૃથક્--જૂદા અને ‘સ્વરૂપમર્યાદામાં રહેલા’–પાતાના આત્મસ્વરૂપની મર્યાદાથી–સીમાથી બહાર નહિં જતાં સ્વરૂપની સીમા ધરી રહેલા-‘સીમાધર’ એવા સ્વસમયની મર્યાદામાં જ વત્તતા આત્મામાં જે રાગાદિ વિભાવજન્ય ચલ-ચંચલઅસ્થિર પરિણામધારા છે તેના આત્ય ંતિક-સથા વિયાગ કરવાના સન્માર્ગ ગ્રહણુ કરવા જોઇએ, તે ગ્રહણ કરી; (૫) અને આમ શુદ્ધ આત્માને દેખવા-જાણવા-અનુચરવારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન—ચાશ્ત્રિમય સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કમ ચાગથી સકલંક-કલકયુક્ત પરિણામ—ચૈતન્ય-વિકારરૂપ વિભાવ પરિણામ દર્શાવે છે તેથી વિરામ પામવારૂપ ઉપરામ થવું જોઇએ, તે ઉપરામ થઇ;—એમ આ પંચ કલમવાળા પાંચસૂત્રમાં દર્શાવેલી જ્ઞાનીઓના પાંચમગતિ પામવા માટેના સનાતન સન્માની વિધિ સભ્યપણે અનુસરી–આચરી, જેમ ઉપમિત થવાય— કષાયાદિના ઉપશમ–ઉપશાંતિ પામી આત્મા સ્વરૂપમાં શમાય, તે ઉપયાગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય,—તે જ નિર ંતર લક્ષમાં રાખવા ચાગ્ય લક્ષ, જ નિરંતર ભાવવા ચાગ્ય ભાવના, તે જ નિરંતર ચિંતવવા ચાગ્ય ચિંતવના અને તે જ નિરંતર સહજ સ્વભાવભૂત અની જાય એવા સહજ સહજાત્મસ્વરૂપ પરિણામરૂપ સ્વભાવ કરવા ચેાગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા-શિખામણ-સાધ છે. Page #786 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર અસાતાદિયમાં પરમ અદ્દભુત સમતા : અવ્યાબાધ સ્થિરતા ૭૩૭ તે સન્માર્ગને ગવેષતા–પ્રાપ્ત કરવા ઈચ્છતા મુમુક્ષુ આત્માથીજનને અપૂર્વ માર્ગદર્શન આપતા શ્રીમદ્દ અત્ર અમૃતપત્રમાં આત્મકલ્યાણના પરમ કારણરૂપ અનન્ય સસાધન પ્રકાશે છે–તે સન્માર્ગને ગષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માથી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈછિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંતરસ રહસ્યવાક્યમય સશાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિવડે ઉપાસવા ગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.” આમ જ્ઞાનીઓએ આચરેલ અને બાધેલો સમ્યગદર્શનજ્ઞાન–ચારિત્રમય સનાતન સન્માર્ગ અને તે સન્માર્ગ પ્રત્યે લઈ જતા સસાધનોને સંક્ષેપમાં અપૂર્વ પ્રકાશ કરી, પરમ ભાવિતાત્મા પરમ વીતરાગભૂત્તિ શ્રીમદ્ આ અમૃત પત્રના અંતે અષ્ટપ્રાભૂતની આ અપૂર્વ વૈરાગ્યભાવનાપ્રેરક અમર ગાથા અવતારે છે'भीलण नरयगईए, तिरियगई। कुदेवमणुयगईए । पत्तोसि तिव्वदुःखं, भावहि जिणમાવા નવા ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં છે જીવ! તું તીવ્ર દુઃખને પામે, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમશાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખોને આત્યંતિક વિયેગા થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” અર્થાત્ અશાતાના ઉદયમાં ગભરાઈ જતા ને આકુળવ્યાકુળ થતા કઈ પણ મુમુક્ષુ જીવને અને એમ કરીને જાગ્રતિ આપી છે કે હે જીવ! તું નરકાદિગતિમાં આવી ભીષણ યાતના પામે છે–તીવ્ર અશાતા ઉદય પામે છે, તે આ તારી અશાતાને ઉદય તે શું વિસાતમાં છે? તે હવે તું તે અનંત દુઃખને નાશ થઈ અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય એ અર્થે પરમશાંત સ્વરૂપસ્થ શુદ્ધ સહજાત્મસ્વરૂપ સ્વામી જિન ભગવાનનું સ્વરૂપ ચિંતવ! ભાવ! . આમ ગોધાવીના એક મુમુક્ષુ શ્રી વનમાલીભાઈ અકસ્માત હાડકું ભાંગી જવાથી તીવ્ર અસાતાઉદય વેદતા હતા, તેમને ખાસ આત્મજાગૃતિ અર્થે પરમ ઉપશમઔષધરૂપ થઈ પડે એવી આ અમૃતપત્રની અમૃતમાત્રા ભવરેગના ભિષગવર શ્રીમદે પાઠવી હતી, પણ પરમ અમૃત શ્રીમદૂની આ અમૃતમાત્રા તો જગમાં ત્રણે કાળને વિષે કઈ પણ મુમુક્ષુ આત્માથીને અસાતાના ઉદયમાં કે અંતિમ આરાધનામાં પરમ આત્મશાંતિ અને આત્મજાગૃતિ અર્પે એવી પરમ ઉપકારી થઈ પડે એવી છે અને પરમ અમૃત (Immortal, nectarlike) શ્રીમદ્દ જગતને અમૃત સંદેશો આપતે આ અમૃતપત્ર તો જ્ઞાનીઓના સનાતન સન્માર્ગનું સ્વરૂપ સંક્ષેપમાં સંપૂર્ણ પણે પ્રકાશી સર્વ કાળના સર્વે મુમુક્ષુઓને આ અમૃતમાર્ગનું અપૂર્વ માર્ગદર્શન કરાવે એવે છે. ખરેખર! ત્રિભુવનને હિતરૂપ પરમ મધુર અમૃતબેલ પ્રકાશતા સાક્ષાત્ પ્રયોગસિદ્ધ સમયસાર શ્રીમદે અત્ર અમૃતપત્રમાં સમયસાર–પ્રવચનસારઆદિને સાર ભર્યો છે અને અશાતા ઉદયમાં શાંતિ અમૃતનું પાન કરાવતા અમૃતકુંભ જગને ભેટ ધર્યો છે ! અને આમ અશાતાઉદયમાં જેણે જગને અચિંત્ય ચિંતામણિનિધિ જે સમતાનો અપૂર્વ અ-૯૩ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ અધ્યાત્મ રાજય વિધિ બતાવ્યા છે, તે અચિત્ય તત્વચિંતામણિરત્નનિધાન પરમ સમતામૂર્તિ શ્રીમદૂની પિતાની સમતા કેવી અદ્દભુત હશે ! અશાતા ઉદય મળે જેણે પરમ “શાંતિ મંત્ર જપે છે તે પરમશાંતમૂર્તિ શ્રીમદની આત્મશાંતિ કેવી અનુપમ હશે ! તે આ તેમને અમૃતપરા જગતને પોકારીને જાહેર કરે છે. અને આવા આ તીવ્ર અશાતાઉદય મધ્યે શ્રીમદ્દના દિવ્ય આત્માની અવ્યાબાધ સ્થિરતા કેવી છે, તે શ્રીમની અંતિમ અવસ્થામાં–૧૯૫૭ના ફા. વદ ૩ના દિને રાજકેટથી લખાયેલે શ્રીમદ્દને આ અમૃતપર (અં. ૫૧) ડિંડિમનાદથી ઉદ્ઘોષે છે– ઘણું ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણે બે રહ્યો હતો, તે આત્મવીયે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો, જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્ય વેદી શાતા પ્રત્યે છે શાંતિઃ –આ ઘણું ગૂઢાર્થપૂર્ણ અમૃતપત્રમાં શ્રીમદે પિતાને અધ્યાત્મ જીવનનું ઘણું ઘણું રહસ્ય માર્મિકપણે અદ્ભુત આલંકારિક ભાષામાં લાક્ષણિક રીતે કહી દીધું છે. તેવા વિશિષ્ટ જ્ઞાનીગમ્ય આ પરમ આશયગંભીર શબ્દનો આશય સમજાવો અતિ દુર્ગમ્ય છે, એટલે કંઈ આશયાંતર સમજાતું હોય તે તે આ ચરિત્રાલેખકને જ દોષ સમજ એટલી સ્પષ્ટતાપૂર્વક આ શબ્દોને આશય સામાન્યપણે એમ સમજાય છે કે–તીવ્ર અસાતાઉદયમાં પણ પરમ આત્મપુરુષાથી શ્રીમદ્દ અપૂર્વ આત્મપરાક્રમથી આ મોક્ષમાર્ગને પ્રવાસ પૂરો કરવા માગતા હતા. “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનું હતું, – આ અનંત ભવને અંત આણી-અનંત ભવમાગને પ્રવાસ ઘણી ત્વરાથી પૂરો કરી શ્રીમદ્દ જેમ બને તેમ જલદી મોક્ષપુરપત્તને પહોંચી જવા માગતા હતા; વવાણીઆબંદરના આ રત્નત્રયીના અનન્ય વ્યાપારી રત્નાવણિકને હવે મોક્ષ-બંદરે પહોંચવાનું ઘણું જ થોડું છેટું રહ્યું હતું, દેહ છતાં દેહાતીત મહા વિદેહ દશારૂપે ઊર્વી અધ્યાત્મ ભૂમિકાક્ષેત્રમાં વિચરતો આ દિવ્ય આત્મા સંદેહમુક્ત-જીવન્મુક્ત તે હતો જ, પણ વિદેહમુક્ત પણ થવા માંગતા હતા. જ્ઞાનીઓના સનાતન સન્માર્ગે ઘણી ત્વરાથી ગમન કરતે આ મોક્ષમાર્ગને મહાન પ્રવાસી કર્મ ખપાવતો ખપાવતે અનંત ભવને અંત આણી હવે લગભગ છેવટના એક ભવની મર્યાદામાં–હદમાં આવી ગયો હતો, અને છેવટને ભવ પણ ન રહે એવા અસીમ ઉગ્ર આત્મપુરુષાર્થમાં લાગી ગયો હતે. “કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા ભવના અંતના ઉપાયરૂપ નિગ્રંથ પંથે અપ્રમત્ત ગધારાથી વિચરતા પરમ સંવેગરંગી શ્રીમદ્દ તીવ્ર સંવેગથી ધસી રહ્યા હતા, અને કેવલ લગભગ ભૂમિકાને સ્પર્શી મોક્ષપુરપત્તનને કિનારે દેખાય ત્યાં આવી પહોંચ્યા હતા, હવે ઈષ્ટ સ્થળે પહોંચ્યા કે પહોંચશું એમ થઈ રહ્યું હતું. અનંતા ભવનો અંત તે આણી દીધો, હવે આ રહ્યો સહ્યો માત્ર એક ભવ શી વિસાતમાં? એમ તે ભવને પણ પૂરે કરવાને સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતા શ્રીમદ પરમ સંવેગા Page #788 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર અસાતા ઉદયમા પરમ અદ્દભુત સમતા: અવ્યાબાધ સ્થિરતા ૭૩૯ તિશયથી પૂરપાટ દેડયે જતા હતા. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. – પાયે એકવવેદ્ય અવશેષ ઉદયમાન કર્મરૂપ આ સહરાનું રણ વચ્ચે આડું આવ્યું. સમયે સમયે જેને માત્ર એક મોક્ષની જ તમન્ના છે, એની પ્રાપ્તિમાં એક સમયને વિલંબ પણ સહી શકાય એમ નથી, એવા આ પુરુષને માત્ર એક ભવ પણ સહરાના રણ જે આકર લાગે છે. પ્રવાસી ગમે તેટલા વેગે દોડતે હોય પણ વચ્ચે રણ આવી પડે તે તેની ગતિ મંદ પડી જાય છે (Slows down), તેમ મોક્ષના આ મહાન પ્રવાસીને–તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે'એમ એક ભવથી વધારે ભવ તે હવે થશે જ નહિં એ પોતાના એકાવતારીપણાને પૂર્વે આત્મપ્રતિભાસ થયો છે તે પ્રમાણે આ ઉદયમાન કર્મ અવશેષ-બાકી રહેવારૂપ સહરાના રણનું વિન વચ્ચે આવી પડયું. (આ એકાવતારીપણું પણ કાંઈ નાનીસૂની–સાધારણ વાત નથી, પણ ઘણી ઘણી મોટી અસાધારણમાં અસાધારણ વાત છે.) છતાં ઘણી ત્વરાથી ગમન કરવા ઈચ્છતો આ પરમ આત્મપુરુષાથી પુરુષ શું કરી રહ્યો હતો અને કરી રહ્યો છે? ત્વરાથી કિનારે પહોંચવા ઈચ્છતો પ્રવાસી જેમ પ્રવાસ ચાલુ જ રાખી ઈષ્ટ કિનારા પ્રત્યે દષ્ટિ ઠેરવી આગળ ચાલ્યો જ જાય છે અને ઝડપ વધારવા પિતાના માથે રહેલે બે એ કરતો—ઉતારતે જાય છે, તેમ ત્વરાથી આ ભવમાર્ગને પ્રવાસ પૂરે કરવા ઈચ્છો આ ઉગ્ર આત્મપુરુષાર્થમાં લાગી ગયેલે મોક્ષને મહાન પ્રવાસી ઈષ્ટ મેક્ષપત્તન પ્રત્યે દષ્ટિ ઠેરવી આગળ ચાલ્યા જ જાય છે, અને ગતિ ત્વરિત કરવાઝડપ વધારવા પૂર્વની જેમ પોતાના–આત્માના માથે રહેલે કર્મને બે ઓર ઓછો કરતે કરત–ઉતારતે ઉતારતે આગળ ધપે જ જાય છે. “માથે ઘણે બો રહ્યો હતે, તે આત્મવી કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.” “અવશ્ય કમને ભેગ છે, ભગવ - અવશેષ રે.” એ બાકી રહેલ અવશ્ય વેદવા ગ્ય વેદનીય કર્મને ઘણે બે માથે રહ્યો હતો. તે કર્મના બેજાને ઉતારનારા સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન કરતા પરમ આત્મસંયમી પરમ તપમૂર્તિ શ્રીમદ્દ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ નિરા કરી તે કર્મના બોજાને પૂર્વે અને હમણાં ઉતારતા જતા હતા; અસીમ આત્મપુરુષાર્થથી અનંત આત્મવીયે કરી જેમ અલ્પ કાળમાં–થોડા વખતમાં વેદી લેવાય તેમ પ્રઘટના—પ્રકૃણ ઘટના-પ્રકૃષ્ટ પ્રબંધ કરી રહ્યા હતા. ત્યાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. પ્રવાસી ગમે તેટલે ઉત્સાહી ને સંવેગી હોય અને ગમે તેટલી ત્વરાથી પ્રવાસ પૂરો કરવા ઈચ્છતા હોય, પણ થાકી ગયેલા પગ જ ને આગળ ચાલવાની ના પાડે તો શું થાય ? પરમ સંવેગી પરમ ઉત્સાહી પરમ આત્મવીર્યવાન પરમ આત્મપરાક્રમી શ્રીમદ્ પરમ આત્મપુરુષાર્થથી ભવમાગને પ્રવાસ ઘણી ત્વરાથી પૂરો કરવા ઈચ્છે છે અને આ એક ભવને હિસાબ પણ ચૂકતે પતાવી દેવા માગે છે, અને સમયે સમયે વર્ધમાન અનંતા સંયમપરિણામથી અનંત નિજર કરી કર્મનું દેવું પતાવતા જાય છે-કમને બે માથા પરથી ઉતારતા જાય છે, પણ આયુષ્ય Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ અધ્યાત્મ રાજચંદ્ર કર્મરૂપ પગ જ આગળ ચાલવા ના પાડે ત્યાં શું થાય ? આયુષ્ય જ જ્યાં થાકવા - માડ્યું ત્યાં ઉપાય શું? ભોગવ્યાથી જ નિર્જરાય એવા “નિકાચિત’–ચીકણા બાંધેલા વેદનીય કર્મ જે ભગવ્યા વિના છૂટકો જ નથી, એ નિકાચિત ઉદયમાન-ઉદય પામી રહેલ થાક પગે ગ્રહણ કર્યો—આયુષ્ય થાકવા માંડયું; હવે આયુષ્ય તે તેટલું છે નહિં અને વેદનીય તે હજુ આટલું બધું બાકી છે, તે આટલા થડા આયુષ્યમાં તે કેમ વેદી શકાશે? એ ઉદયમાન થાક પગને લાગે-લાગવા માંડયો. અર્થાત્ નિકાચિત બાંધેલું વેદનીય કર્મ ભેગવ્યા વિના–વેદ્યા વિના છૂટકે નથી અને તે આ ભવમાં ભોગવી લેવાય તેટલું આયુષ્યસમય હવે રહ્યો નથી, ત્યાં ગમે તે આત્મપુરુષાર્થઆત્મવીર્ય સ્કુરાવાય તે શું કામ આવે ? અથાક આત્મપુરુષાર્થ છતાં આયુષ્ય જ જ્યાં થાકયું—આયુષ્યને જ થાક લાગવા માંડ્યો ત્યાં શું ઉપાય? પુરુષાર્થની ખામી નથી, આયુષ્યની ખામી છે; આત્મપુરુષાર્થ બળ પરિપૂર્ણ છતાં આયુષ્યબળ ઊણું છે. આયુષ્ય જે યારી આપી હોય તે આ છેવટના ભવને પણ હિસાબ પતાવી દેવાય-ચૂકતે કરી દેવાય અને કર્મના ખાતાં ખતમ કરાય, એ આત્મસ્થાને મહા વીરપણું દાખવનારા આ મહાવીર્યવાન મહા વીર પુરુષને અનન્ય આત્મપુરુષાર્થ છે, અને તે હજુ પણ ઓર જોરશોરથી ચાલુ જ છે. કારણકે આયુષ્યઅંતના એક માસ પૂર્વે–ફા. વદ ૩ના દિને આ અમૃત પત્ર લખાય છે, તે પછી જીવનના અંત પર્યત પણ તેઓ અખંડ શુદ્ધ આત્મપરિણામધારાથી સત્તાગત કર્મોનું યથાસંભવ ક્ષપણ કરવામાં પૂર્ણ આત્મપુરુષાર્થથી પ્રવર્યા જ છે. એટલે આમ પરમ આત્મપુરુષાથી અસહાય આત્મપરાક્રમી શ્રીમદ્દનાઅખંડ પુરુષાર્થ પ્રત્યે દષ્ટિ કરતાં, તેઓ અત્રે માર્મિકપણે ગૂઢાર્થમાં જણાવેલા આ ઘણી આત્મત્વરાથી પૂરે કરવા ધારેલા પ્રવાસની પૂર્ણતાની દિશામાં કેટલી પ્રગતિ કરી ગયા હશે તે તેમના જેવા વિશિષ્ટ અતીન્દ્રિય જ્ઞાની વિના કેણ કહી શકે ? આ ગમે તેમ છે, પણ અત્યારે પણ અંતરમાં શી સ્થિતિ છે? તે સ્પષ્ટપણે દર્શાવતું આત્મસંવેદન પરમ આત્મપુરુષાથી શ્રીમદ્દ અત્ર સ્પષ્ટ દાખવે છે—જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પૂર્વે જ્ઞાનમાં પ્રતિભાસમાન એવું પૂર્વનિર્દિષ્ટ જે સ્વરૂ૫ છે તે અન્યથા–અન્ય પ્રકારનું થતું નથી એ જ અભુત-ચમત્કાર પમાડે એવું આશ્ચર્ય છે ! અમારૂં જે સ્વરૂપ છે–સહજાન્મસ્વરૂપે સ્થિતિરૂપ જે સ્વરૂપ છે તે “અન્યથા” -અન્ય પ્રકારનું થતું નથી, સહજાન્મસ્વરૂપે જે સ્થિતિ હતી તે તેમજ છે–સહજાન્મસ્વરૂપે જ નિરંતર સ્થિતિ કર્યા કરે છે, જીવન્મુકતદશા જ અમે અનુભવી રહ્યા છીએ એ જ અદૂભુત–પરમ ચમત્કાર પમાડે એવું આશ્ચર્ય છે! આ સહજાન્મસ્વરૂપસ્થિતિરૂપ સ્વરૂપમાં “અવ્યાબાધ’–સમયમાત્ર પણ પરમાણુમાત્ર આબાધાન ઉપજે એવી નિરાબાધ અખંડ સ્થિરતા છે. અને અવ્યાબાધસ્થિરતાસંપન્ન આત્માની આ પરમાનંદનિમગ્ન અવ્યાબાધ સ્થિતિ છે તે વખતે શરીરની સ્થિતિ કેવી છે?—“પ્રકૃતિ ઉદ્યાનુસાર કંઈક અશાતા મુખ્ય વેદી શાતા પ્રત્યે. * શાંતિઃ શરીરપ્રકૃતિની વેદનીય ઉદયાનુસાર Page #790 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર અસાતાઉદયમા પરમ અદ્દભુત સમતા: અવ્યાબાધ સ્થિરતા ૭૪૧ ઉદય પ્રમાણે મુખ્યત-મુખ્યપણે અશાતા જ વત્તી રહી છે. છતાં શ્રીમદના દિવ્ય આત્માની તે સ્વરૂપમાં શમાવારૂપ પરમ શાંતિ અનુભવતી આવી “અવ્યાબાધ સ્થિરતા જ છે. આમ અવ્યાબાધસ્થિતિસંપન્ન પરમ જીવન્મુક્તદશાપ્રાણ શ્રીમને સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને અનુકરણ કરવા યોગ્ય કે અનન્ય મોક્ષપુરુષાર્થ ! સર્વકાળના સર્વ સંતને-સર્વ પુરુષોને નમસ્કાર કરવા ગ્ય એ પરમ પુરુષ શ્રીમદ્દને કે અસીમ આત્મપુરુષાર્થ ! સમસ્ત વિશ્વને વંદન કરવા ગ્ય–પરમ વિશ્વવંદ્ય પુરુષોત્તમ શ્રીમદ્દનું કેવું અલૌકિક આત્મપરાક્રમ! આવા તીવ્ર અસાતા ઉદયમાં પણ પરમ સમતામૂત્તિ શ્રીમદ્દના દિવ્ય આત્માની સમતા કેવી અદ્ભુત છે! શરીરની અસ્વસ્થ સ્થિતિમાં પણ પરમ સ્વસ્થ સહજાસ્વરૂપસ્વામી શ્રીમદ્દના દિવ્ય આત્માની અવ્યાબાધ સ્થિરતા કેવી અદ્ભુત છે !! પ્રકરણ એકસે ચારમું પરમકૃતપ્રભાવક મંડળની સંસ્થાપના પરમશ્રત પ્રભાવક મંડળની સ્થાપના એ શ્રીમદના જીવનનું એક મહાન કાર્ય છે. શ્રીમદ્દન શ્રીહસ્તે જો કોઈ સંસ્થાનું સંસ્થાપન કરાયું હોય તો તે આ એક જ છે. એટલે જ પુણ્યશ્લોક શ્રીમદના પુણ્ય નામ સાથે જોડાયેલી આ સંસ્થાનું મહત્ત્વ ઈતર સર્વથી અધિક છે અને એટલે જ શ્રીમદ્દના સ્વશ્રીહસ્તે સંસ્થાપિત આ સંસ્થાનું સ્થાન સર્વપ્રધાન છે,-એ શ્રીમદ્દના ગુણાનુરાગી સર્વ કેઈ સ્પષ્ટ સમજી શકે એમ છે. આ પરમકૃતપ્રભાવક મંડળ સંસ્થાની સંસ્થાપના શ્રીમદે સં. ૧૯૫૬ના ભાદરવા વદમાં વઢવાણુ કૅમ્પ ક્ષેત્રે સ્થિતિ વેળાયે કરી. તે વખતે ક્ષીણદેહ શ્રીમદની શરીરસ્થિતિ અત્યંત અનારોગ્ય અને અતિ નિર્બલ હતી, પણ પ્રાયે ક્ષીણમેહ શ્રીમદ્દની આત્મસ્થિતિ પૂર્ણ આરોગ્યસંપન્ન અને પરમ બળવાન હતી. એટલે શરીરની આવી નિર્બળ સ્થિતિમાં પણ પ્રબળ આત્મબળને લઈને જ શ્રીમદ્ આ સંસ્થા સ્થાપનને પરિશ્રમ લઈ શક્યા, એ જ શ્રીમદ્દનો પરમકૃત પ્રત્યેનો પરમ પ્રેમ પ્રકાશે છે. પરમશ્રત પ્રત્યેને શ્રીમદને પરમ પ્રેમ અસીમ હતો, પરમ શાંત રસપ્રધાન વીતરાગથતનું પરમ ગૌરવ શ્રીમદૂને રોમે રોમે વ્યાખ્યું હતું. પરમ” એટલે જેનાથી પર કઈ નથી ને જે બીજા બધાથી પર છે એવું “શ્રુત’–સત શ્રુત-સતુશાસ્ત્ર તેને જે પ્રભાવ વર્તાવેપ્રભાવના કરે તે પરમકૃત“પ્રભાવક', અને આ પરમકૃતપ્રભાવના પરમ પુણ્ય કાર્યમાં Page #791 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર જે જોડાય તે “મંડળ',-એમ “પરમકૃતપ્રભાવક મંડળ” એવું યથાર્થ ગુણનિષ્પન્ન નામાભિધાન આ સંસ્થાનું રાખ્યું તે પણ અત્યંત સૂચક છે, અને પરમાર્થ પ્રજનભૂત આ સંસ્થાને પરમાર્થ ઉદ્દેશ પણ સ્પષ્ટ કરે છે. એટલે આવા પરમશ્રતને વિશ્વમાં પ્રભાવ થાયપરમ વીતરાગકૃતનું જગતમાં પ્રભાવન થાય એવા પરમ ઈષ્ટ ઉદ્દેશથી– પરમ પરમાર્થ પ્રજનથી પરમાર્થભૂત્તિ શ્રીમદે આ પરમકૃતપ્રભાવક મંડળની સ્થાપના કરી, અને આ પરમાર્થપ્રયજન અર્થે ફંડ શરૂ કરી શ્રીમદ્ પિતે સ્વહસ્તે જૂદા જૂદા મુમુક્ષુજને પાસેથી તેમાં યથાશક્તિ ફાળ ભરાવતા અને મુમુક્ષુજને પણ પૂર્ણ ભક્તિથી યથાશક્તિ ફાળે ભરતા હતા. શ્રીમદે આ ચરિત્રાલેખકના પૂ. પિતાશ્રી મનસુખભાઈ કિરચંદને કહ્યું હતું—“મનસુખ, સમૃતના પ્રચારરૂપ એક યોજના ધારી છે. ફંડ શરૂ થયું છે. ભાઈઓએ સારી રકમ ભરી છે. નવલભાઈએ ઠીક ભર્યું છે. તમને કેમ લાગે છે? (મનસુખભાઈ_) સાહેબ, બહુ સારું કર્યું છે. સતશ્રતને પ્રચાર થઈ પરમાર્થ માર્ગ પ્રકાશ પામે તો બહુ સારૂં. (શ્રીમદ્ –) તેમ થશે.” પરમ પરમાર્થ રંગી શ્રીમદે પોતે સર્વથા નિષ્પરિગ્રહવ્રત ધાર્યું હોવાથી સંસ્થા સંબંધી અર્થવ્યવહારને હાથ પણ લગાડતા નહિં અને તે સંબંધી વાતચીતને પણ અતિચાર લેખતા, એટલા બધા નિયમપાલનમાં કડક (strict) હતા. એટલે સંસ્થા અંગેના અર્થ– ફંડ સંબંધી વ્યવસ્થા તેમણે બીજાઓને–પુંજાભાઈ હીરાચંદ, પોપટલાલભાઈ મહેકમચંદ આદિને સોંપી હતી. શ્રીમદ્દ જેવા પરમ સંવેગી પરમશ્રત પુરુષની પ્રેરણાથી સંસ્થાને ઘણે વેગ મળે અને ઘણું જ થોડા વખતમાં સારૂં જેવું ફંડ એકઠું થઈ સંસ્થાને દઢ પાયે નંખાઈ ગયે; પરમાર્થ પ્રેમરૂપ સોનાની ઈટો મૂકી સત શ્રતભક્તિઅમૃતલનું જ્યાં સિંચન કરાયું એવી આ પરમકૃતપ્રભાવક મંડળ સંસ્થાનો શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમકૃતચિંતામણિ સંતશિરોમણિના વરદ હસ્તે વજલેપ પાયો નંખાઈ ગયો, અને તે પર પરમતપ્રભાવનાનો પરમ ભવ્ય મહાપ્રાસાદ નિર્માણ કરવાની યેગ્યતાવાળી વજલેપ દઢ ભૂમિકા બંધાઈ ગઈ. શ્રીમદ્દ જેવા પરમ પરમાર્થ. રંગી પરમ પુરુષ જ્યાં કર્ણધાર પ્રણેતા હોય અને આજ્ઞારંગી ભક્તિમાન મુમુક્ષુજને જ્યાં અનુયાયી હોય, ત્યાં થોડા સમયમાં આવી પરમાર્થ સંસ્થાને દઢમૂલ થતાં શી વાર લાગે? શ્રીમદ પિતે કેવા પરમશ્રત હતા તેનું દર્શન આપણે અત્રે આ ગ્રંથમાં સ્થળે સ્થળે કર્યું જ છે અને “એક કલેક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે (અં. ૯૧૭),-એમ શ્રીમદ્દનું સ્વાનુભવ અમૃતવચન સ્વયં પ્રકાશે છે. આવા શ્રીમદ્દ જેવા પરમશ્રુત જ્ઞાનાવતાર પુરુષને પરમકૃત પ્રત્યે પરમ પ્રેમ હોય એમાં આશ્ચર્ય શું? આ પરમશ્રત એટલે શું ? અને તે કયું? ઉપરમાં કહ્યું તેમ જે શ્રત બીજા બધા ગ્રુત કરતાં પર છે અને જેનાથી બીજું કઈ પર નથી તે પરમ કૃત; અને તે શ્રત કેવળ સર્વજ્ઞ વીતરાગપ્રણીત જ છે અથવા તદાશ્રિતપણે વીતરાગ સપુરુષપ્રણીત જ છે. શ્રીમદે સ્વયં પ્રકાશ્ય છે તેમ–વિશુદ્ધ દષ્ટિવાનને વીતરાગશ્રત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહપુરુષોએ એક શ્લેકથી માંડી Page #792 -------------------------------------------------------------------------- ________________ પરમકૃતપ્રભાવક મંડળની સ્થાપના ૭૪૩ દ્વાદશાંગ પર્યત રચના કરી છે. તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વિતરાગ છે. ૪ ૪ સર્વજ્ઞ વીતરાગનાં વચનને ધારણ કરીને મહત્વ આચાર્યોએ દ્વાદશાંગની રચના કરી હતી, અને તદાશ્રિત આજ્ઞાંકિત મહાત્માઓએ બીજાં અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. (અં. ૭૫૫). શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રને પરિચય તે સતકૃતને પરિચય છે. (સં. ૮૨૫). વચનામૃત વીતરાગના, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ. આ સત શ્રતમાં જિનાગમ ઉપરાંત શ્રીમદે આ મહાન ગ્રંથની ગણના કરી છે–“શ્રી પાંડવપુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર, શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય, શ્રી પદ્મનંદિ પંચવિંશતિ, શ્રી મદ્રેસાર, શ્રી રત્નકરંડ શ્રાવકાચાર, શ્રી આત્માનુશાસન, શ્રી મોક્ષમાર્ગીપ્રકાશ, શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા, શ્રી યોગદષ્ટિસમુચ્ચય, શ્રી ક્રિયાકેષ, શ્રી ક્ષપણુકસાર, શ્રી લબ્ધિસાર, શ્રી ત્રિલેસાર, શ્રી તત્ત્વસાર, શ્રી પ્રવચનસાર, શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી અષ્ટપ્રાભૂત, શ્રી પરમાત્મપ્રકાશ, શ્રી રયણસારઆદિ અનેક છે. ઇંદ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સતકૃત સેવવા ગ્ય છે. એ ફળ અલૌકિક છે—અમૃત છે.” (નં. ૯૫૬-૧૫). તેમજ આ સત્ શ્રુતગણનામાં આ ગ્રંથસૂચિ પણ સૂચવી છે–વૈરાગ્યશતક, ઇંદ્રિયપરાજ્યશતક, શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, ગદષ્ટિસમુચ્ચય, નવતત્વ, મૂળ પદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિન્દુ, આત્માનુશાસન, ભાવનાબેધ, મોક્ષમાર્ગ પ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજી ચોવીશી, (અં. ૫૬, ૩૩). ઈત્યાદિ. (અત્રે ઉપલક્ષણથી તેવા તેવા બીજા ગ્રંથ પણ સમજી લેવા.) તેમજ– સન્મતિતક, આસમીમાંસા, ષદર્શનસમુચ્ચય, યોગશાસ્ત્ર, આદિ ગ્રંથના વારંવાર આદરપૂર્ણ ઉલેખે જે તેમના વચનોમાં સ્થળે સ્થળે જોવામાં આવે છે તે પણ તેમને તે તે ગ્રંથે પ્રત્યેનો પ્રેમ સૂચવે છે. શ્રીમદને જ્ઞાની મહાત્માઓના કૃત પ્રત્યે કેટલે પરમ પ્રેમ હતો તેના એક બે ઉદાહરણ–(૧) એમ કહેવાય છે કે શ્રીમદને જ્યારે કઈ તરફથી સમયસાર શાસ્ત્રની પ્રત મળવા પામી ત્યારે તેમનો આત્મા એટલા હર્ષથી નાચી ઊઠયો કે તેમણે તે માટે ખે ભરીને રૂપીઆ આપ્યા. (૨) શ્રી મનસુખભાઈ કિરતચંદ મેધે છે–એક દિવસ મારા પિતાશ્રીએ શ્રીમદ્દનું એક રજીસ્ટર બુકપોસ્ટ તેમને તરત પહોંચે તેટલા માટે મને આપ્યું. હું તે લઈ શ્રીમદ્ પાસે જઉં છું ત્યાં મોટા રસ્તા ઉપર ડેલી હાર ટોપી પહેરેલ શ્રીમદ્ મારી રાહ જોઈ ઉભા છે. જતાં જ શ્રીમદે કહ્યું કે તમે અમારું પુસ્તક લઈને આવે છે તેની રાહ જોતા ઉભા છીએ. (આ પણ અંતર્યામીપણું). (મનસુખભાઈ –સાહેબ, આ પુસ્તક શેનું છે? શ્રીમદ્દ–એ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા છે. વરાગ્યને ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનારા ચાર શ્લેક અદ્ભુત છે. એ ચાર શ્લોક માટે આ ગ્રંથની રાહ જોતા હતા.”—આ અદ્દભુત હતો શ્રીમદને જ્ઞાનીઓના વચન પ્રત્યેનો પરમ પ્રેમ ! પરમ આદરાતિશય ! શ્રીમદે સૂત્રકૃતાંગસૂત્રમાં પ્રવેશ કરાવનારે જે અદ્ભુત પ્રવેશક લખે છે (અં. ૩૭૫) તથા આસમીમાંસા-ચોગશાસ્ત્ર Page #793 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર આદિના મંગલાચરણના વિવેચનરૂપ જે અપૂર્વ પ્રવેશક લખ્યા છે (અં.૯૫૬-ર૩, ૨૬, ૨૭) તે શ્રીમદને તે તે ગ્રંથનું ગૌરવ કેવું હૃદયે વસ્યું છે તેના અમર સાક્ષી છે. મનઃસુખભાઈ કિરતચંદ શ્રીમદના સાક્ષાત્ સમાગમની નંધમાં શ્રીમદે વીતરાગવાણી અંગે ઉચ્ચારેલા વચને નેધે છે કે –“પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવાં વચન તે વીતરાગનાં છે ૪ ૪ શાસ્ત્રને જાલ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષનાં વચન. એ વચન સમજાવા દષ્ટિ સમ્યગ જોઈએ. ૪ ૪ “જ્ઞાન એહિજ આતમા” એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તે એ જ્ઞાન અવરાયેલું છે, તેને ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવચન આદિ સાધનરૂપ છે પણ તે ભણવું, ગણવું, ઉપદેશ, શાસ્ત્ર આદિ સમ્યગ જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે; અને સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. હું જ્ઞાન છું હું બ્રહ્મ છું એમ પોકાયે જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂ૫ થવા સતશાસ્ત્રાદિ સેવવાં જોઈએ.” આ બધું સૂચવે છે કે શ્રીમદને સતકૃત–પરમથુતને જગતુ પ્રત્યે કેટલે પરમ ઉપકાર છે તેને પૂર્ણ નિશ્ચય હૃદય વસ્યું હતું. આ સત્ શ્રતને–વીતરાગ પરમ શ્રતને ઉપકાર કે છે, એ શ્રીમદના આ કેલ્કીર્ણ પરમ અમૃત વચન ડિંડિમનાદથી ઉદ્દઘાષણ કરે છે– અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણ, હારિણું માહ, તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈમેં માની છે; અહો રાજ્યચંદ્ર! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” (મોક્ષમાળા) વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ, મંત્ર તંત્ર ઔષધ નહિં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એવો કેઈ ઉપાય હેય તે તે વીતરાગને ધર્મ જ છે. (અંક ૯૦૩). વીતરાગ ત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. જો કે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓને યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગત પરમપકારી છે, અને તે જ અર્થે થઇને મહતપુરુષોએ એકલોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે. (ખં, ૭૫૫). જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાંસુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમા સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વત્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં મતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. (અં. ૫૭૫). Page #794 -------------------------------------------------------------------------- ________________ 75 પરમશ્રુતપ્રભાવક મંડળની સ્થાપના “અહો સપુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત છેલે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તો! 34 શાંતિ: શાંતિ: શાંતિ: (અં. 875). અત્રે આવું પરમ ઉપકારી વીતરાગધ્રુત એ જ પરમશ્રત છે ને એ જ “સત શ્રત છે, એમ કહેવાનું પ્રયોજન શું? એ પ્રયજન સ્પષ્ટ કરતાં પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ગ્રંથના “સતશાસ્ત્રને ઉપકાર એ નવમા પાઠમાં સ્પષ્ટ દર્શાવ્યું છે તેમ તે અસશાસ્ત્રને વ્યવછેદ કરવા માટે છે. કારણકે સતશાસ્ત્ર જ જીવને ઉપકારી થાય છે; અસશાસ્ત્ર તો ઉપકારી નહિં, પણ મહા અપકારી થાય છે. રાગ-દ્વેષ–મોહની વૃદ્ધિ કરનારા એવા અસતશાસ્ત્રનું આત્માથીને શું પ્રજન? જગતપૂજ્ય એવું સતશાસ્ત્ર અમૃત છેડી કુશાસ્ત્રવિષથી આત્મવિડંબના કેણ કરે ? સતશાસ્ત્ર એ ભવરગનો નાશ કરનારી દિવ્ય ઔષધિ અથવા અમૃતસંજીવની છે. એટલે ભવરોગનું નિવારણ ઈચ્છનારે તે પરમ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતોનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. કારણ કે રાગ-દ્વેષ–મોહરૂપ ત્રિદેષથી આ જીવને સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત લાગુ પાડ્યો છે, વીતરાગરૂપ સર્વે સશાસ્ત્રમાં નિરૂપણ કરેલી રત્નત્રયીરૂપ માત્રાનું જીવ જેમ જેમ સેવન કરે, તેમ તેમ તેને આ ત્રિદોષ સનિપાત અવશ્ય દૂર થાય છે, અને તેને આત્મામાં સ્થિરતારૂપ સ્વાચ્ય-આરોગ્યલાભ પ્રાપ્ત થતો જાય છે. પરમ શાંતસુધારસ જેનું મૂળ છે એવી આ શ્રુત ઔષધિની શક્તિ અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂછિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃતસમી આ શ્રતશક્તિ જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવત્ મેક્ષફળ પ્રાપ્ત કરાવે છે. પરમ શાંતસ્વરૂપ વીતરાગના વદન-હિમાદ્રિમાંથી નીકળેલી એવી શાંતસુધારસના કલેલે ઉછાળતી શ્રુતગંગાના નિર્મલ નીરમાં જે નિમજજન કરે છે, તે આત્મા શીતલ શુચિ અને શાંત થાય છે અને તે દિવ્ય સરિતાની અખ ડ શાંતવાહિતાના પ્રવાહમાં તણાતે જઈ પરમાત્મસ્વરૂપ સમુદ્રને મળે છે.”. -પ્રજ્ઞાવબોધ મેક્ષમાળા પાઠ 9. (સ્વરચિત.) આ જેનો અનન્ય પરમ ઉપકાર છે એવા પરમકૃતની–પરમસત્ શ્રતની જગતમાં બહોળા હાથે મુક્ત કંઠે ને મુક્ત હૃદયે પ્રભાવના થવી જોઈએ,-એમ આ પરમ વીતરાગમાર્ગપ્રભાવક શ્રીમદને આ પરમકૃતપ્રભાવક મંડળની સંસ્થાપનામાં મહાન આશય હતો, પરમ ઉદાર ભાવના હતી,–કે જેથી જ્ઞાની પુરુષના પ્રવચનને–પરમ શ્રુતને-સત્ શ્રતને જગજજી વચે-વિચારે, તે સન્માન-સન્માર્ગની દિશાને પામે. આવી પરમ ઉદાર ભાવનાને લઈને જ વીતરાગમાર્ગની પરમ પ્રભાવનાપ્રકૃષ્ટ ભાવનાથી પરમ ભાવિતાત્મા પરમ વીતરાગમાર્ગ પ્રભાવક શ્રીમદે આ અ–૯૪ Page #795 -------------------------------------------------------------------------- ________________ 746 અધ્યાત્મ રાજચંદ્ર પરમકૃતપ્રભાવક મંડળની સંસ્થાપના કરી. શ્રીમદૂની સન્નતની પ્રભાવના અંગે કેટલી બધી ઉદગ્ર ભાવના હતી તેનું બીજું ઝળહળતું ઉદાહરણ ખંભાત સુબોધક પુસ્તકાલયની શ્રીમની યેજનામાં પ્રાપ્ત થાય છે. આ અંગે મનસુખભાઈ કિરચંદ શ્રીમદ્દના સાક્ષાત્ સમાગમની નંધમાં નોંધે છે કે –“આ વખતે મુંબઈમાંથી સારા પુસ્તકોની ખરીદી કરી, ખંભાત સુબોધક પુસ્તકાલયની યોજના કરી. અમદાવાદ તથા વવાણીઆ માટે ધર્મ, વ્યવહાર, તત્ત્વજ્ઞાનનાં ઘણું પુસ્તક ખરીદ કરાવ્યાં. જૂદા જૂદા ભાઈઓને પણ તેની યોગ્યતા અને સ્થિતિ અનુસાર ઉપયોગી પુસ્તકે અપાવ્યાં. તેના કમીશનમાંથી ખંભાત સુબોધક પુસ્તકાલય ઉભું કર્યું. આ પુસ્તકની ખરીદી અને ચુંટણીનું કામ મને સોંપ્યું. અંદર તત્ત્વ, સાહિત્ય, વ્યવહાર, પરમાર્થ ઉપગિતાના સૌંદર્ય પૂર્ણ જેવાં; તેમ બાહ્ય સૌંદર્યની તેમની ચેકસી બેધપ્રદ હતી. પરમ ભાવિતાત્મા શ્રીમદૂની આ પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના પરથી સમજાય છે કે - આવા અનન્ય ઉપકારી પરમ શ્રુતજ્ઞાનને તેના પરમ ગુણગૌરવને છાજે એવા તેને અનુરૂપ પરમાદરથી–ગુણગૌરવ-બહુમાનથી તેના સર્વાંગસુંદર પ્રકાશન–પ્રભાવન કરવા યોગ્ય છે, એવી પરમ ઉદાર ભાવના શ્રીમદૂની હતી. અર્થાત ખરેખરી પ્રભાવનાભાવનાથી–શુદ્ધ આદર્શ લક્ષી ધર્મધગશથી આ પરમકૃતની જગમાં પરમ ઉદારતાથી પ્રભાવના કરવી જોઈએ—હાણ કરવી જોઈએ. વાણીયાવિદ્યા આમાં કામ ન આવે! વાણુયાગતથી રૂપીઆ-આના-પાઈના હિસાબથી નહીં, પણ છૂટે હાથે ઉદાર દિલથી પરમ ઉત્સાહથી–પરમ ઉલ્લાસથી–પરમ ઉમંગથી– પરમ ઉછરંગથી–પરમ ઉલટથી પ્રભાવના કરવી જોઈએ,–કે જેથી કરીને જગને વિષે જ્ઞાનીઓનો સનાતન સમાર્ગ પ્રભાવિત થાય. તે તે પરમકૃત–સતશ્રત શાની રસવતી એવી સરસ રીતે પીરસવી જોઈએ કે જગજજીને તે એકદમ રોચક થઈ પડી તેનું પેટ ભરીને ભાવભેજન કરવાની રુચિ-મરજી થઈ જાય. તેના અર્થને–પરમાર્થને યથાર્થપણે બહલાવે–વિકસાવે એવા સર્વ પ્રકારે સર્વાંગસુંદરપણે ભાષાંતર–વિવેચનાદિ સહિતપણે એવી પ્રભાવના કરવી જોઈએ કે તેની પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના જગજજીને થઈ જાય! આવી પ્રભાવના પણ કેણું કરી શકે? જેણે પોતાના આત્મામાં તે તે વચનની પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના કરી હોય તે જ કરી શકે. આવા ભાવિતાત્મા પુરુષ દ્વારા તેના અર્થ–વિવેચનાદિ કરાવી તેની સર્વાંગસુંદર કાગળ-છાપ-બાઈડીંગસુશોભન આદિ સર્વ પ્રકારે એવા સુંદર ગ્રંથ પ્રસિદ્ધ કરવા જોઈએ—સુપ્રસિદ્ધ કરવા જોઈએ કે તેને દેખતાં જ નયન ને મન ઠરી જાય! એવી પરમ ઉદાત્ત ભાવના પરમ ભાવિતાત્મા શ્રીમદની હતી. અને આવા પુણ્ય કાર્યમાં એક જ ધ્યેયવાળા ઘણું ભાવિત મુમુક્ષુજને સંમિલિત થાય તે આ કાર્યને પૂર વેગ મળે એ દષ્ટિએ પરમ દીર્ઘ દષ્ટિ આર્ષદ્રષ્ટા શ્રીમદે આ સંસ્થાને “મંડલ” એવું નામ આપ્યું હતું,–તે કોઈ વાડા કે group–જૂથ એવા કેઈ સાંકડા અર્થમાં સંકુચિત દષ્ટિથી નહિ, પણ વિશાલ વિશ્વગ્રાહી અર્થમાં વિશાલદષ્ટિથી આપ્યું હતું. Page #796 -------------------------------------------------------------------------- ________________ પરમકૃતપ્રભાવક મંડળની સ્થાપના 747 અને તે જાણે પોકારીને કહે છે કે સર્વે મુમુક્ષુજનેએ આ પુણ્યકાર્યમાં સંમિલિત થવું જોઈએ અને કઈ પણ પ્રકારના ગુણષ–મત્સર-ઈર્ષા–અદેખાઈ રાખ્યા વિના, પિતાની સમસ્ત શક્તિથી-સર્વાત્માથી આ પરમ જ્ઞાનદાન દેવા યોગ્ય છે. તન-મનધન-વચનની સમસ્ત શક્તિ ખર્ચી નાંખીને, ઓવારી નાંખીને આ જ્ઞાનની પ્રભાવના પરમ ઉદારતાથી કરવા ચોગ્ય છે. આ મુમુક્ષુજને આ જ્ઞાનદાનથી કેમ આત્મત્કર્ષ પામે, કેમ રોગગુણની વૃદ્ધિ કરે ને તે દેખીને હું રાજી થાઉં–પ્રસન્ન થાઉં, એવી પ્રમોદભાવના સહિત પરમ ઉદાર ભાવથી છૂટા હૃદયે ને છૂટા હાથે આ જ્ઞાનધનનું દાન દેવા ગ્ય છે. આ જ્ઞાનધન તે અક્ષયનિધિ છે. એ દાન દેતાં કદી ખૂટતું નથી અને દાતાનું કંઈ જ્ઞાનધન ઓછું થઈ જતું નથી, ઉલટું જળવાઈ રહે છે ને વૃદ્ધિ પામે છે. માટે જેમ બને તેમ બહોળા હાથે આ જ્ઞાનદાન આપી પરમશ્રતની પ્રભાવના કરવા યોગ્ય છે. અને તે અર્થે,–સ પુસ્તકમાં–સુંદર ગ્રંથમાં તે તે સતુશા છપાવવા યોગ્ય છે. તે તે સિદ્ધાન્તને છાજે એવા ગૌરવને અનુરૂપ કાગળ, શાહી, પુંઠાં વગેરે, શાસ્ત્રનું ગૌરવ દીપાવે એવા બાહ્ય આકર્ષણરૂપ ગુણોથી; તેમજ અક્ષર, વણ, શબ્દ, અર્થ, પરમાર્થ આદિની શુદ્ધિ–સુસંકલના વગેરે આત્યંત ગુણોથી યુક્ત, એવા સર્વાંગસુંદર સદૂગ્રંથોમાં સસ્સાર–પરમકૃત શાસ્ત્ર પ્રસિદ્ધ કરવા ગ્ય છે. આ પુરુષના વચનામૃતને માટે હું હારું સર્વસ્વ ઓવારી નાંખ્યું તે પણ ઓછું છે, આ સત્પરુષના વચનામૃત જગજજીના હૃદયમાં અખંડ જ્ઞાન-દીપક પ્રગટાવો ! એવી પરમ ઉદાત્ત ભાવનાથી સર્વથા નિઃસ્વાર્થ પણે–નિષ્કામપણે સતશ્રતનીપરમશ્રતની એકાંત આત્મકલ્યાણાર્થે જગતમાં પ્રભાવના કરવા ચોગ્ય છે. એમ પુણ્યશ્લેક શ્રીમદે આપેલું આ પરમકૃતપ્રભાવક મંડળ” એ નામ જગને અમર સંદેશ આપે છે. આ અંગે મહામુમુક્ષુ શ્રી મનસુખભાઈ કિરચંદે શાંતસુધારસની મુખમુદ્રામાં આ મનનીય શબ્દો લખ્યા છે– “આપણું પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિક્યાદિ જવાહર સાચવવા આપણે શોભીતા કબાટ, પેટી, પટારા કે તેજુરી વસાવીએ છીએ, તે ચિંતામણિ રત્ન સમાન શબ્દ જેમાં રહેલા છે, તે ગ્રંથ અર્થને (રહસ્ય, લક્ષમી) જાળવી રાખવા કેવા સુંદર કાગળ, છાપ, પુંઠાં, બાઈડીંગ આદિ સાધન જોઈએ? બહુ સુંદર, શોભનિક, ટકાઉ, મનહર, ગ્રંથનું ગૌરવ જાળવે, વધારે એવાં, જ્ઞાનનાં બહુમાન, ભક્તિભાવ સૂચક,-આવાં કાગળ, છાપ, પુંઠાં આદિ જોઈએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી બોધ પામે તે પહેલાં આ બહારના દેખાવથી જ બોધ પામી, ઠરી જાય છે. xxx સિદ્ધાંત જ્ઞાન કાંઈ આપણી માલીકીનું નથી. તે તો પરાપૂર્વથી ઉત્તરત્તર ચાલી આવેલું છે. સદ્દગુરુદ્વારા આપણે સાંભળ્યું, અથવા પુસ્તકો દ્વારા આપણે વાંચ્યું એટલે કાંઈ આપણી માલીકી થઈ જતી નથી. એ તે જેમ પૂર્વના મહાપુરુષો નિ:સ્વાર્થ પણે, નિસ્પૃહીપણે, આપણને વારસો આપી ગયા, તેમજ નિઃસ્વાર્થ પણે, નિપૃ. હુપણે આપણી ભવિષ્યની સંતતિને એ વારસો આપણે આપી જ જોઇએ છે. એ Page #797 -------------------------------------------------------------------------- ________________ 748 અધ્યાત્મ રાજચંદ્ર વારસ વેચી તે વડે આપણા સ્વાર્થ, ઉપભોગ, આજીવિકાદિ વ્યવહાર ચલાવે એ પ્રત્યક્ષ અપ્રમાણિકપણું, માયા, અસત્ય અને થાપણ ઓળવવારૂપ છે; પુરુષાર્થની હીનતારૂપ છે. સુજ્ઞ ભવભીરૂ જીવો પુરુષાર્થ કરી ધન મેળવી નિર્વાહ કરે; પણ જ્ઞાન ન વેચે.”—શ્રી મનસુખભાઈ કિરચંદ કૃત શાંતસુધારસ–મુખમુદ્રા આમ પરમકૃતની–પરમ સતુશ્રુતની જગમાં પ્રભાવના કરે એવી પરમ પ્રકૃષ્ટ ભાવનાથી, પરમ ઈષ્ટ ઉદેશથી, પરમ પરમાર્થ પ્રજનથી, પરમ ભાવિતાત્મા પરમ પરમાર્થ રંગી જ્ઞાનાવતાર શ્રીમદ્દ જેવા પરમ વીતરાગમાર્ગપ્રભાવક પરમ પુરુષે આ પરમકતપ્રભાવક મંડળ સંસ્થાની સંસ્થાપના કરી જગતને મહાન ભેટ આપી. વીતરાગમુદ્રાની–તદાકારસ્થાપનારૂપ ચિત્રપટની અલૌકિક ભેટ તો અત્રે વઢવાણ કૅમ્પમાં જ આપી હતી; અને આ વીતરાગ મૂર્તિની શબ્દમાં મહાપ્રતિષ્ઠા કરવાના આ પરમ ઉદાત્ત ઉદેશવાળી આ ભવ્ય ભેટ પણ અત્રે વઢવાણકૅમ્પમાં જ આપી! આ સંસ્થાની રૂપરેખા અને દિશાદર્શન પણ તેમણે કરી દીધું. પણ કાળના ગર્ભમાં જુદી જ વાત હતી. જગતના દુર્ભાગ્યે આ સ્થાપના પછી માત્ર છ માસનું જ આયુષ્ય અવશેષ રહ્યું, એટલે શ્રીમદના વરદ હસ્તે-અનન્ય માર્ગદર્શન નીચે આ સંસ્થાને ફૂલવા-ફાલવા-વિકાસ પામવાનો અપૂર્વ અવસર આવવા પાપે જ નહિં, પરમકૃતપ્રભાવનાને ભવ્ય મહાપ્રાસાદ નિર્માણ થવા પામ્યો નહિં, એ મહાખેદની વાત છે. ભાવી! અને પછી તો આ સંસ્થાનું શ્રીમદે નિદેશેલ દિશા પ્રમાણે સંચાલન કરવાની –નિર્વાહન કરવાની અને વિકસાવવાની માટી પવિત્ર ફરજ ભક્તિમાન્ મુમુક્ષુજને પર આવી પડી; અને તે તેઓએ આ 66 વર્ષોના ગાળામાં યથાશક્તિ-થાભક્તિ બજાવવાનો -નિર્વાહવાનો પ્રશસ્ત પ્રયત્ન પણ કર્યો, પણ શ્રીમદના ઈષ્ટ મહાન ઉદ્દેશ પ્રત્યે દષ્ટિ કરતાં તેમાં હજુ વિશેષ વિશેષ પ્રયત્નને ઘણો ઘણે અવકાશ છે. એટલે હજુ પણ શ્રીમદૂના મહાન ઈષ્ટ ઉદેશ પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરી, શ્રીમદ્દન સ્વશ્રીહસ્તે સંસ્થાપિત આ સંસ્થાને પરમ પ્રધાન ગણી ઇતર સર્વ સંસ્થાઓ આ પરમશ્રતપ્રભાવનાના પરમ પુણ્ય કાર્યમાં પરસ્પર સહકાર સાધી આના ઉત્કર્ષમાં સંયુક્તપણે યથાશક્તિ યથાભક્તિ પિતપોતાને ફાળો આપે તે જ્ઞાનપ્રદાનનું મહાન કેન્દ્ર બની આ સંસ્થા જગમાં જ્ઞાનસરિતાને મહાપ્રવાહ વહાવનારી-જગમાં જ્ઞાનને મહાપ્રભાવ વર્તાવનારી જગતપાવની જ્ઞાનગંગા બની જાય! અને આમ આર્ષદ્રષ્ટા શ્રીમદે જે પરમશ્રતપ્રભાવક મંડળ સંસ્થાની સંસ્થાપના કરી, જગત્ પર અપાર ઉપકાર કરનારી એક મહાન સંસ્થાને પાયે નાંખે, તે પર પરમશ્રતની પ્રભાવના કરનારો મહાપ્રાસાદ નિર્માણ કરવાનું કામ ભક્તિમાન મુમુક્ષુજનેનું છે! તણાતુ! Page #798 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકસો પાંચમું દિવ્ય દૃષ્ટા યોગીશ્વર રાજચંદ્ર જગતને અર્પેલી અલૈકિક આત્મદષ્ટિ આવા પરમકૃતપ્રભાવક પરમ વીતરાગમાર્ગોદ્ધારક, મૂળમાર્ગઉદ્ધર્તા ને આત્મસિદ્ધિસણા દિવ્ય દૃષ્ટા ગીર રાજચંદ્ર જગતને જે કઈ મોટામાં મોટી ભેટ આપી હોય તો તે શુદ્ધ આત્મદષ્ટિની–અલૌકિક આત્માર્થ દ્રષ્ટિની–આત્મા આત્મા ને આત્મા એ જ એક દિવ્ય અવનિ જેના જીવનમાં અને કવનમાં આદિથી તે અંત પર્યત સર્વત્ર ગુંજી રહ્યો છે, એવા આ પરમ જગકલ્યાણકર પરમ દિવ્ય જ્ઞાનીશ્વરે સર્વત્ર આત્માને જ આગળ કરી આત્માર્થની-આત્મકલ્યાણની દષ્ટિનું જ દર્શન કરાવ્યું છે. હું દેહ નથી, હું દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્મા છું, એમ નિરંતર આત્મા પ્રત્યે દષ્ટિ ઠેરવી, આ આત્મા અર્થ અથવા આ આત્માને અર્થ–પ્રોજન જેથી સિદ્ધ થાય તેવી આત્મચારિત્રસૃષ્ટિ સર્જવી એ જ અલૌકિક આત્માર્થ દષ્ટિ છે. કારણકે જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ થાય છે. એટલે જેવું દર્શન તેવું સર્જન એ ન્યાયે, દષ્ટિ સમ્યફ હોય તે સૃષ્ટિ સમ્યફ થાય છે, દષ્ટિ મિસ્યા હોય તે સૃષ્ટિ મિથ્યા થાય છે. એટલે જ જ્યાં આત્મા આત્મા ને આત્માનું જ દિવ્ય ગાન ગાયું છે એવી આત્માની મહાગીતા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં આ દિવ્ય દૃષ્ટા ચોગીશ્વર મહા જ્ઞાનીશ્વર શ્રીમદ્ રાજચંદ્ર સ્થળ સ્થળે પદે પદે આત્માનું જ દિવ્ય દર્શન કરાવી આ આત્માર્થ કેમ સિદ્ધ થાય એનું જ દિવ્ય દર્શન કરાવ્યું છે. દિવ્ય આત્મદષ્ટિ પામી જેણે દિવ્ય આત્મચારિત્રસૃષ્ટિ સ્વયં પિતે સજી હતી એવા આ દિવ્ય દૃષ્ટા યોગીશ્વર મહાજ્ઞાનદાનેશ્વરી રાજચંદ્ર અત્રે તેવી જ અલૌકિક દ્રષ્ટિનું જગને કેવું મહાદાન કર્યું છે, અને જગતને કે અનન્ય પરમ ઉપકાર કર્યો છે, તેનું દિગદંશન આ પ્રકરણમાં કરશું. - આત્માર્થ પ્રધાન આ અલૌકિક આત્મદષ્ટિ અને બાદ્યાર્થ પ્રધાન લૌકિક દેહદષ્ટિને આકાશપાતાલનું અંતર છે. બન્નેનો મેળ કે બન્નેના છેડા કેઈ કાળે મળે એમ નથી. બન્નેની દિશા ભિન્ન ભિન્ન છે. “જગતુ જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે, એમ શ્રી કૃષ્ણ કહે છે (અ. ૩૮૮),–તેમ જ્ઞાનીની અલૌકિક દ્રષ્ટિ અને અજ્ઞાનીની લૌકિક દષ્ટિ બન્ને ભિન્ન ભિન્ન દિશામાં છે. એટલે જ શ્રીમદ્જી પિતાના અમૃતપમાં અમૃતબોધ આપે છે કે લૌકિક દષ્ટિ અને અલૌકિક દૃષ્ટિમાં મોટો ભેદ છે. લાકિક દષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે અને અલૌકિક દષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. 44 જ્યાંસુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચન લૌકિક દષ્ટિના આશયમાં ન ઉતારવા Page #799 -------------------------------------------------------------------------- ________________ 750 અધ્યાત્મ રાજચંદ્ર યોગ્ય છે અને અલૌકિક દષ્ટિએ વિચારવા યોગ્ય છે. (અં. 704). લેક દષ્ટિ અને જ્ઞાનીની દષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલું તફાવત છે. જ્ઞાનની દષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી છવ તે દૃષ્ટિમાં રુચિવાન થતું નથી, પણ જે છે એ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે.” (નં. 810). જ્યાં લગી લેકદષ્ટિનું વમન ન થાય ત્યાં લગી અલૌકિક આત્માર્થ– દૃષ્ટિનું પરિણમન ન થાય, એટલા માટે એક પત્રમાં શ્રીમદ્ આ લોકદષ્ટિના વિષનું વમન કરાવતે આ અમૃતબોધ આપે છે–લેકદ્રષ્ટિમાં જે જે વાત મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, ભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લેકદષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. (અં. 729)." તેમજ એક બીજા અમૃતપત્રમાં પણ તે જ અમૃતબોધ આપે છે–પલેકસમુદાય કઈ ભલે થવાનું નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તાવ્ય નથી. બાહ્ય ક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિક સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ રામ્યફ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી અને હિતાર્થે લખ્યું છે, એમ જે તમે યથાર્થ વિચારશે તો દષ્ટિગોચર થશે, અને વચનનું પ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે.” (અં. 702). “લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. (અં. 727). જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.” (નં. ર૭૪). ઇત્યાદિ અમૃત બેધવચનો આપી નિષ્કારણકરુણરસસાગર પરમ જગદગુરુ રાજચં કે મુમુક્ષુઓને લોકદષ્ટિના વિષનું વમન કરાવ્યું છે, અને આત્માર્થ દષ્ટિના અમૃતનું પાન કરાવ્યું છે. અને મતાર્થ દષ્ટિ જાય નહિં ત્યાં સુધી આત્માર્થદષ્ટિ આવે નહિં, માટે આત્માથીએ મતાર્થ દષ્ટિ પણ પરિત્યાગ કરી આત્મામાંથી વિસર્જન કરવી જોઈએ. મારું છે તે સાચું એવી મતદષ્ટિ છૂટે નહિં ત્યાં સુધી સાચું છે તે મારૂં છે એવી સતદષ્ટિ આવે નહિં, માટે મતદષ્ટિને આત્માથએ સર્વથા તિલાંજલિ આપવી જોઈએ. કારણ કે મત છે ત્યાં સત્ નથી, સત છે ત્યાં મત નથી, એટલે મતને આગ્રહ છેડયા વિના સત્ નું ગ્રહણ અસંભવિત છે, એટલા માટે સર્વ પ્રકારના મતાગ્રહ-દુરાગ્રહ-કદાગ્રહએકાંતાગ્રહ મુમુક્ષુ આત્માથએ ત્યજવા ચોગ્ય છે. આઝડરૂપ એકાંત છે ત્યાં મિથ્યાત્વમિથ્યાદષ્ટિ છે, નિરાગ્રહરૂપ અનેકાંત છે ત્યાં સમ્યકત્વ-સમ્યગ્દષ્ટિ છે. “શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જેવાને શ્રીમત્ મહાવીરસ્વામીએ સમ્યફનેત્ર આપ્યાં હતાં” (અ, Page #800 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દશા ગીશ્વર રાજચંદ્ર જગતને અપેલી અલૌકિક આત્મદષ્ટિ 751 21, વચનામૃતસૂત્ર 74), એનું આ જ રહસ્ય છે. એટલે સાપેક્ષ નયદષ્ટિપણે સર્વત્ર વિચાર કરતાં જે જે સત કે સદ્અંશ તેને તે તે અપેક્ષાએ મુક્તકંઠે સ્વીકાર કરવો એવી નિરાગ્રહ ગુણગ્રાહી દૃષ્ટિ આત્માથીની હેવી જોઈએ. એટલે જ શ્રીમદ્દ વદે છે કે—તેઓ (જ્ઞાનીપુરુષ) તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વતે છે, જેથી કઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કેઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની ગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષને સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયે એવાં મનુષ્ય નયનો આગ્રહ કરે છે, અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હેય છે. કેઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીઓ નયાદિકમાં ઉદાસીન રહેવાને અભ્યાસ કરે; કેઈ નયમાં આગ્રહ કરે નહીં અને કઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મળ્યો છે, તે કઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છા કરતો નથી.” (અ. 208) અને એટલે જ પરમ અમૃત આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્ આ અમૃત વચનોની ઉદ્ઘોષણા કરે છે– છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫. મત દર્શન આગ્રહ તજી, વતે સદગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.” અને સશાસ્ત્ર વિચારણું પણ મતાર્થ દષ્ટિ–કુલધર્માર્થ દષ્ટિ મૂકીને જ અને શાસ્ત્રીય અભિનિવેશ છોડીને જ કરવા ગ્ય છે. એટલે જ મતની દૃષ્ટિથી નહીં પણ સતની દષ્ટિથી જ સશાસ્ત્ર કેવળ આત્માર્થે જ વિચારવા એવી મુમુક્ષુઓને મુખ્ય ભલામણ શ્રીમદે કરી છે. સૂયગડાંગ સૂત્રમાં મંગલ પ્રવેશ કરાવનારે જે અલૌકિક પ્રવેશક શ્રીમદે પત્રાંક ૩૭૫માં લખ્યું છે તે આ જ વસ્તુ સૂચવે છે: “ક્યા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થ માં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. કળધર્માથે સૂત્રકૃતાંગનું વાંચન, શ્રવણ નિષ્ફળ છે.” “અને ત્યાં જ પત્રપ્રારંભમાં જ શ્રીમદ લખે છે—“જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે. તે ઉપશમ આત્માથે છે, અન્ય કઈ પ્રજન અર્થે નથી. આત્મા. ર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે, એ વાર્તા અમને તે નિઃસંદેહ યથાર્થ લાગે છે.” તેમજ શાસ્ત્રીય અભિનિવેશ પણ જીવને માર્ગ પ્રાપ્તિમાં આડા અવરોધરૂપ થઈ પડે છે, તે અભિનિવેશના–આગ્રહના ગ્રહને છોડાવવા માટે પણ પરમ નિરાગ્રહી શ્રીમદ્દ નિષ્કારણ કરુણાથી વધે છે—એ અભિનિવેશ આડા આવી ઉભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વને ત્યાગ કરી શકો નથી. તે આ પ્રમાણે લૌકિક અને શાસ્ત્રીય. ક્રમે કરીને સત્સમાગમગે જીવ જે તે અભિનિવેશ છેડે તે મિથ્યાત્વને ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છેડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત Page #801 -------------------------------------------------------------------------- ________________ 752 અયાત્મ રાજદ્ર વિચારવા યોગ્ય છે. (અં. 658). આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમને વેગ પ્રાપ્ત થયે છે, તે યોગે પણ સ્વચ્છેદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સતસમાગમ તેને સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ “રક્ષપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શા ઉપકારી છે, અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને એટલે લક્ષ રાખી સશાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા યોગ્ય નથી.” (અં. 661). શાસ્ત્રીય અને લૌકિક સર્વ પ્રકારના અભિનિવેશ આગ્રહ છોડાવવા ને આત્માર્થ દષ્ટિ જોડાવવા આ અલૌકિક જગદગુરુએ કેવી અલૌકિક દકિટ આપી છે ! કાવ્ય-સાહિત્ય-કળા આદિ અંગે પણ આ આ જગદુગુરુએ આ આત્માર્થ દષ્ટિ જ પ્રેરી છે–કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જે આત્માથે ન હોય તે કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહી તે, જીવની કલ્પનામાત્ર. ભક્તિપ્રજનરૂપ કે આત્માથે ન હોય તે બધું કલ્પિત જ.” આમ સર્વમતભેદાતીત–સર્વ મતાગ્રહથી પર–મત દર્શન સંપ્રદાય આદિના આગહથી પર વિશ્વગ્રાહી વિશ્વવિશાલ દષ્ટિવાળા પરમ ગુણગ્રાહી પરમ જગદ્ગુરુ શ્રીમદની નિરાગ્રહ ગુણગ્રાહીદષ્ટિ કેવી અદ્ભુત-અલૌકિક હતી, તે મત-દર્શનાદિન ભેદ વિના શ્રીમદે મુમુક્ષુજનોની–સાચા સંતજનેની જે મુક્તકંઠે પ્રશંસા કરી છે તે પરથી સ્વયં જણાઈ આવે છે. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. (અં. 231) શ્રી કબીર સુંદરદાસ આદિ સાધુજને આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકામાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે.–એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઈચછા નથી થતી.” (અં. 679). કણબી અને કેળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થડા વર્ષમાં ઘણુ પુરુ થઈ ગયા છે, તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કેઈકજ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને મહાત્મા પ્રત્યે મેહ જ ન આવ્યા, એ કેવી ઈશ્વરી અદ્દભુત નિયતિ છે? એઓ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા; પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષનાં પદ વગેરે અહીં જોયાં. એવા પુરુષ પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે; અને જાણે નિરંતર તેવાની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા સમક્ષ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે; અને એ જ એમનું દાસત્વ અમારૂં તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે. જે ભગત, નિરાંત કોળી ઈત્યાદિક પુરુષ ભેગી (પરમ ગ્યતાવાળા) હતા.” (સં. 187). અને કુંદકુંદાચાર્ય, હરિભદ્રાચાર્ય, સમંતભદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય, આનંદઘનજી, ચિદાનંદજી, યશવિજયજી, ગુણભદ્રાચાર્ય આદિ મહાન આચાર્યોની Page #802 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દશા યોગીશ્વર રાજદ્ર જગતને અલી અલોકિક આત્મદષ્ટિ 753 ગુણગ્રાહી શ્રીમદે જે મુક્તકઠે ગુણસ્તુતિ કરી છે તે તો સુપ્રસિદ્ધ જ છે. આવા પિતાના જીવતા જાગતા જવલંત દષ્ટાંતથી પરમ ગુણધામ શ્રીમદે ગુણગ્રાહી દષ્ટિનો કે અનુપમ બોધ કર્યો છે! અને આમ મતાર્થ દષ્ટિ આત્મામાંથી વિસર્જન કરી, મુમુક્ષુએ આત્માર્થ દષ્ટિ આત્મપરિણામી કરવાને અર્થે મતાથના લક્ષણ છેડી આત્માથી મુમુક્ષુના લક્ષણ આત્મામાં પ્રગટાવવા જોઈએ; અને આ મતાર્થ જવા માટે મતાથના લક્ષણ પ્રકાશી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે જે આત્માર્થીના લક્ષણ સ્પષ્ટ પ્રકાશ્યા છે તેને અનુસરવું જોઈએ; અર્થાત એકાંત વ્યવહારનયના કે એકાંત નિશ્ચયનયના આગ્રહી નહિં બનતાં, ક્રિયાજડપણું કે શુષ્કજ્ઞાનીપણું નહિં આચરતાં, આત્માર્થીના આ લક્ષણ આત્મામાં પ્રગટાવી સાચા આત્માથી બનવું જોઈએ? “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ ક૯૫ના, આત્માથી નહિં જોય. એક હોય ત્રણ કાળમાં, પરમારને પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરુગ; કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રોગ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માથનિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર્ રોગ. આ જ આત્માર્થ ભાવની પુષ્ટિ કરનારા શ્રીમના બીજાં ટૅકોત્કીર્ણ વચનામૃત પણ આ રહ્યા–લૌકિકભાવ છોડી દઈ, વાચજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજ ક૯૫નાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બેલે શીખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સ ભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવનું કલ્યાણ ન થાય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”— એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય (અં. 18) ઈત્યાદિ જે ઇછો પરમાર્થ તો, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ. (આત્મસિદ્ધિશાસ્ત્ર), “જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારે તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાને એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ મહામ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાથમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિ:સંદેહ દેખાય છે. (અં. 725) અ-૨૫ Page #803 -------------------------------------------------------------------------- ________________ ઉ૫૪ અધ્યાત્મ રાજચંદ્ર અનંતવાર દેહને અથે આમા ગાજે છેજે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણું, સર્વ દેહાથની કલ્પના છેડી દઇ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.–શ્રીમદ્ રાજચંદ્ર, અં. 719 આ આત્માર્થને અર્થે જ શ્રીમદે જીવને વિપસબુદ્ધિ છેડી વૈરાગ્ય–ઉપશમનું બળ વધારવાનું ખાસ ઉદ્બોધન કર્યું છે અને એ વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિને અર્થે આરંભ પરિગ્રહના ત્યાગ પર ખાસ ભાર મૂક્યો છે. તેના સાક્ષીભૂત શ્રીમદના આ વચનામૃત છે: “ગૃહકુટુંબ પરિગ્રહાદિભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે, અને અહંતા મમતા તથા કષાય જ્યાં વિરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવાયોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતે એ જે કષાયલેશ તેનું મંદ થવું તે ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્બુદ્ધિ કરે છે. 44 વળી જ્ઞાની પુરુષની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબંધતી જોવામાં આવે છે. 4 x જે જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તે વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. (અં. 506). ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.” (અં. 643). ઈ. ગમે તે ક્રિયા જપ, તપ આદિ સર્વ સાધન આ એક આત્માર્થે જ સેવવા યોગ્ય છે અને એ સર્વ સાધન કરીને પણ એક આત્માર્થનું કામ સિદ્ધ કરવાનું છે,-એ એક લક્ષ પર મુમુક્ષુ જીવનું લક્ષ કેન્દ્રિત કરાવતાં શ્રીમદ્દ પ્રકાશે છે કે–ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગની વિસ્મૃતિ કરવી અને સંતના ચરણમાં રહેવું. 4 x એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાગ્ય સિદ્ધિ નથી, અને ત્યાંસુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે.” (. 299). અને આત્માથે–આત્મકલ્યાણ જે વાટે થાય તેના બે મુખ્ય કારણ દર્શાવતાં શ્રીમદ્દ પ્રકાશે છે–કલ્યાણ જે વાટે થાય છે તે વાટના મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માથે બધી અસંગાણાવાળી ક્રિયા હાય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જે જાણીએ છીએ. એમ ન હોય તે તે જેમને સંભવ થતું નથી. અત્ર તો લોકસંજ્ઞાએ, એuસંજ્ઞાઓ, માનાર્થે પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પિતાપણાથે કે એવાં બીજા કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માથે કઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જે તમે કંઈ ઈચ્છા કરતા હે તે તેને ઉપાય કરવા માટે Page #804 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દષ્ટા ગીશ્વર રાજયંદ્ર જગતને અપેલી અલૌકિક આત્મદષ્ટિ . 755 બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણથી સાધ્ય થયે કઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગ૫ણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં. 44 પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પિતાના મમત્વરહિત રખાય તે જ આત્માર્થ છે, નહીં તે મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે.” (અં. 430). ઈત્યાદિ. આ સર્વ સાધન પણ જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર જ સેવવા યોગ્ય છે, તે જ આત્માર્થ સિદ્ધ થાય; પણ આ જીવે તે જ્ઞાનીની આજ્ઞા વિના પૂર્વે અનંત સાધન કર્યા છે તેથી આત્માર્થ સાધ્યો નથી, પણ ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ મિથ્યા અભિમાન કર્યું છે,-એ સ્પષ્ટ કરતાં શ્રીમદ્ માર્મિક બાધ આપે છે– જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યો છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત સંદેશારહિત લાગે છે. જે એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજે કઈ અર્થ નથી, અને આત્માથે પણ સાધી પ્રારબ્ધવશાત જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઉલટ આત્માર્થ વિસ્મરણ પણે ચાલ્યો આવ્યો છે. તે પિતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. 4 4 એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દેષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (અં. 511) આમ સર્વ સાધન એક આત્માર્થે જ-આત્માર્થના લક્ષે જ સેવવાં મેગ્ય છે અને તે પણ જ્ઞાનીની આજ્ઞા અનુસારે જ સેવવા યોગ્ય છે. આ અંગે સર્વકાળના સર્વ મુમુક્ષુઓને પરમ માર્ગદર્શક થઈ પડે એવા આ પરમ અમૃત વચન આ મૂળમાર્ગ ઉદ્ધર્તા આત્મસિદ્ધિસણા દિવ્ય દૃષ્ટા યોગીશ્વરે પ્રકાશ્યા છે - જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એ નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકેચતાં સંકેચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વછંદપણાને ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાં.” (અં. 609). ગવાસિષ્ઠાદિ જે જે રૂડાં પુરુષોનાં વચને છે તે સૌ અહંવૃત્તિને પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે, જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જી વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું Page #805 -------------------------------------------------------------------------- ________________ 756 અધ્યાત્મ રાજચંદ્ર છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા શ્લાઘાદિ પામવા અર્થે, કે મહાપુરુષને કંઇ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાના સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એ કઈ મહિમાગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અપ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્દગુરુ અને સશાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તો કઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્દગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાસ્યબુદ્ધિ ઘટે તે માહાત્મયબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વસ્ય કર્યું છે, માટે તેની અલ્પતા, લઘુતા વિચારી અમાહાબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્દગુરુ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જે જીવ લધુતા ધારણ ન કરે તે પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમજ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જે આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્માથે સહેજે સિદ્ધ થવા સંભવે છે.” (અં, પર૬). આમ નિરંતર આત્માર્થદષ્ટિને પરમ અમૃતબોધ વર્ષાવના પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્ર સર્વત્ર આત્મા પ્રત્યે જ દષ્ટિ કેન્દ્રિત કરાવી છે અને આત્માર્થને આત્મકલ્યાણને પરમ અમૃત પંથ પ્રકાશ્ય છે. જેણે આત્મા જાણે તેણે સર્વ જાણું (નિગ્રંથ પ્રવચન) એ પરમ અમૃત સત્ર મોક્ષમાળાના મુખપૃષ્ઠ પર મૂકયું તે પરથી, અને “જબ જાન્યો નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાને નિજ રૂપકે, સબ જાને સો ફેક એ અમૃત ગાથા પરથી પરમ આત્મજ્ઞાની જગદગુરુ શ્રીમદ આત્મજ્ઞાન પર કેવો ભાર મૂકે છે તે સ્વયં જણાઈ આવે છે; અને તેમાં શ્રીમદ્દનું આ અમૃત વચન સાક્ષી પૂરે છે–“સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાના હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.” “જે હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહિં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.” અને એટલે જ તત્ત્વનું તત્વ પ્રકાશતા એક અમૃતપત્રમાં (અં. 631) શ્રીમદ્ આ ટેકેન્ઝીણું પરમ અમૃત બોધ પ્રકાશે છે– “પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલેકને જાણીશ અને સર્વ લોકાલોક જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવે જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવત અને એક નિજસ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ પણે તારે વિષે દેખાશે. તત્વસ્વરૂપ એવાં સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. X x બીજા પદને સંક્ષેપ અર્થ સુમુક્ષ ! યમનિયમાદિ જે સાધને સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી Page #806 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દષ્ટા યોગીશ્વર રાજચંદ્ર જગતને અપેલી અલૌકિક આત્મદષ્ટિ 757 નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે, તે કારણે આ પ્રમાણે છે? આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી ચોગ્યતા આવવા એ કારણે ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધને કહ્યાં છે; પણ જીવની સમજણમાં સામટે ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે... અં. 691 અને આ સર્વ અમૃત બાધ પર કળશ ચઢાવતે પરમ અમૃત બોધ પ્રકાશતા એક બીજા તેવા જ અમૃતપત્રમાં તે શ્રીમદે આ આત્મજ્ઞાનનો અનન્ય મહિમા સંગીત કર્યો છે - શ્રી તીર્થકરાદિએ ફરી ફરી ને ઉપદેશ કહ્યો છે; પણ છવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવતી શકે નહીં. ફરી ફરી ઠેકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મેક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઇ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે રોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનાવાયેગ્ય છે? પણ સ્વમદશામાં જેમ ન બનવાગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વમરૂપગે આ જીવ પિતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ વ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સતપુરુષાદિ સાધન કહ્યા છેઅને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ છવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સ ય નથી.—અ.૫૩૭ અને આવો સહજ સંગમ શાશ્વત મોક્ષમાર્ગ જીવના લક્ષમાં નથી આવતે તેનું સખેદ આશ્ચર્ય દર્શાવતાં આ સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમદ્દ “સમજ્યા તે સમાયા એ પરમ અમૃતપત્રમાં (અં. 651) આ સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવારૂપ અનંતજ્ઞાની પુરુષે અનુભવેલા આ શાશ્વત માર્ગની ઉદ્ઘેષણ કરે છે અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલે એ આ શાશ્વત સુગમ મેક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ્ધ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.” આમ આત્મા પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરાવતી પરમ અધ્યાત્મદષ્ટિ જગતને અર્પણ કરી આ દિવ્ય દૃષ્ટા જગદગુરએ જિનાગમોમાં કહેલી કેટલીક વાતોને–લોકાદિ સ્વરૂપને પણ અધ્યાત્મદષ્ટિથી અવલોકવાની ખાસ ભલામણ કરી છે: “ભગવાન જિને Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭પ૮ અધ્યાત્મ રાજચંદ્ર કહેલા લેક સંસ્થાનાદિ ભાવ અધ્યાત્મિકદષ્ટિયી સિદ્ધ થવા એગ્ય છે, ઈ.” (અં. 714) અને લેકદૃષ્ટિના લેકાદિ સ્વરૂપ અંગેના વર્તમાન વર્ણનોથી વ્યામોહ પામતા જનની ભ્રાંતિ દૂર કરતું આ અલૌકિક અધ્યાત્મરહસ્ય પ્રકાશમાં આ વર્તમાનયુગના અલૌકિક સંતશિરોમણિ રાજચંદ્ર સંતજનેને આ આત્મસ્પર્શ ભાવપૂર્ણ ઉદ્બોધન કરે છે - સંતજને! જિનવરેન્દ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યા છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા ગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગના વાક્યોને વિરોધ કરતા નહીં; પણ વેગને અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો. અં. 94. અને આ અલૌકિક અધ્યાત્મદષ્ટિથી જ આ અલૌકિક અધ્યાત્મપ્રધાન જિનમાર્ગવીતરાગમાર્ગ અવલોકવા ગ્ય છે એમ સ્પષ્ટ પ્રકાશી, “મૂળમાર્ગ” ઉદ્ધારનારા ને જગતને આત્મસિદ્ધિનું દર્શન કરાવનારા આ દિવ્ય દૃષ્ટા જગદગુર અંતર્મુખ અવલકવાની આ અલૌકિક અદ્દભુત રહસ્યદષ્ટિ જગતને અર્પે છે: “સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિર્મથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે.” ઈત્યાદિ (અં. 767). કેવળ અંતર્મુખ થવાને પુરુષને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે.” (અં. 816) “હે આર્ય! અંતર્મુખ થવાને અભ્યાસ કરે.” (અં.૩ર) અને આ કેવળ અંતર્મુખ અવલોકનને માર્ગ એ જ આત્મકલ્યાણને માર્ગ છે, એમ પરમ રહસ્યભૂત વસ્તુની ડિડિમ નાદથી ઉદ્ઘેષણા કરતા આ જગતકલ્યાણકર દિવ્ય દૃષ્ટા યોગીશ્વર, સકલ ચોગમાર્ગના પરમ રહસ્યરૂપ “ઈએ છે જે જોગીજન એ અંતિમ સંદેશામાં અંતર્મુખ અવકનને આ દિવ્ય સંદેશ જગતને અર્પે છે— ઉપજે મેહ વિકલપથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહી વાર. Page #808 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકસો છમું મહાવીરના મહાન માગને મહાનું ઉદ્ધારક આમ જગતને દિવ્ય આત્મદષ્ટિ અર્પનારા જેનું અધ્યાત્મ ચરિત્ર આવું દિવ્ય, આવું ભવ્ય, આવું અલૌકિક, આવું અનુપમ, આવું અદ્ભુત, આવું અમૃત છે, એવા આ જગતકલ્યાણકર પરમ અમૃત (Immortal, nectarlike) પુરુષ શ્રીમદ રાજચંદ્ર– અધ્યાત્મ રાજચંદ્ર ભગવાન મહાવીરના મહાન માર્ગના કેવા મહાન ઉદ્ધારક થઈ ગયા છે, તેનું આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથના પ્રકરણમાં આપણે સ્થળે સ્થળે દર્શન કર્યું; આ પૂર્ણ અધ્યાત્મગીશ્વર પરમ વીતરાગ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન મહાવીરના મહાન વીતરાગ માર્ગના કેવા અનન્ય મહાપ્રભાવક થઈ ગયા છે, તેનું આ વિશ્વની વિરલ વિભૂતિના આત્મચારિત્રમય ચરિત્ર આલેખતા અધ્યાત્મજીવનના ત્રણ તબક્કામાં આપણે યથાસ્થાને અવલોકન કર્યું. અત્રે આ પ્રકરણોમાં આપણે જોયું તેમ, –મહાદર્શનપ્રભાવક મેક્ષમાળા અંગેના પ્રકરણોમાં, ભાવનાબેધ પ્રકરણમાં, મહાવીરના માર્ગને અનન્ય નિશ્ચય એ પ્રકરણમાં, વીતરાગ માર્ગ પ્રભાવનાની ભાવનાના પ્રકરણમાં, માર્ગ પ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય યોજનાના પ્રકરણમાં, વીતરાગદર્શન પ્રમાણુતાના પ્રકરણમાં, મુમુક્ષુઓને અને મુનિઓને માર્ગદર્શનના પ્રકરણમાં, આત્મસિદ્ધિશાસ્ત્રસજનના પ્રકરણમાં, –મૂળમાર્ગ ઉદ્ધારના પ્રકરણમાં, મહાવીરના મહાત્ માર્ગના આ મહાનું ઉદ્ધારકે મહાવીરના માર્ગને કે મહાન ઉદ્ધાર કર્યો છે, એ અંગે સવિસ્તર વિવેચન કર્યું છે,-એટલે તેનુ અત્ર પિષ્ટપેષણ નહિં કરતાં સુજ્ઞ વાચકને તેનું માત્ર અનુસ્મરણ જ કરાવીએ છીએ. શ્રીમદ્દના આ અધ્યાત્મજીવનવિકાસના ત્રણ તબક્કામાં આપણે જોયું છે તેમ–મહાવીરના મહાન વીતરાગ માર્ગની ટીમની શ્રદ્ધા ઉત્તરોત્તર બળવત્તર બનતી ગઈ છે અને છેવટે વજેલેપ પરમાવગાઢ થઈ છે,–અને તે પણ હારે છે માટે સાચો એવી મતની દષ્ટિથી નહિં, પણ સાચે છે માટે હાર એવી કેવળ શુદ્ધ સત્ની દષ્ટિથી આત્માનુભવપ્રત્યક્ષ પરીક્ષાપ્રધાનપણથી. અર્થાત્ તેવી તથારૂપ શુદ્ધ વીતરાગ દશા આત્માનુભવસિદ્ધ કરી આત્માનુભવપ્રત્યક્ષપણે વીતરાગ માર્ગને અનન્ય સત્યકાર શ્રીમદે કર્યો છે. આની સાક્ષી પિકારતા સેંકડો ઉદાહરણો અમે અત્રે આપ્યા છે, અને ડિડિમ નાદથી ઉદ્ઘેષનારા થોડાક આ રહ્યા સંશબીજ ઉગે નહિં અંદર, જે જિનના કથન અવધારું; રાજ્ય સદા મુજ એ જ મરથ, ધાર થશે અપવર્ગ ઉતાર જે મધ્યવયના ક્ષત્રિયપુત્રે જગત અનાદિ છે, એમ બેધડક કહી કત્તને ઉડાડ્યો હશે, તે તે પુરુષે શું કંઈ સર્વજ્ઞાતાના ગુમ ભેદ વિને કર્યું હશે?(મેક્ષમાળા). Page #809 -------------------------------------------------------------------------- ________________ 760 અધ્યાત્મ રાજથઇ શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતશ પણ રહ્યો નથી. શુદ્ધ, સફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવલ શુકલધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિર્મથના પવિત્ર વયની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહે–(અં. પ૨). બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દશનને વિષે યથાર્થ પણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જગ્ય જે કેઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થકર દેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતરૂ આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કેઇને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હઈશું એમ અમને દઢ કરીને ભાસે છે, કારણ કે જે અમારૂં અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. (અં. 322) એ પુરુષ યથાર્થ વક્તા હતો. અયથાર્થ કહેવાનું તેમને કઈ નિમિત્ત નહતું, સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે. જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે - હાથોંધ 1-17, 61, 2-22. આમ જેને પરમેત્તમ વીતરાગમાગને આત્માનુભવસિદ્ધ અનન્ય આત્મનિશ્ચય હતે, એવા આ પરમ જ્ઞાનાવતાર પરમ ધર્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્ર –પરમ પુરુષ વીતરાગને અનુસરીને કે “પંથ પરમ પદ બધ્ધ છે; “જિનવર કહે છે જ્ઞાન તેને એ સર્વ ભને સંભળાવતાં કે દિવ્ય જ્ઞાનપ્રકાશ રેલાવ્યું છે, અપૂર્વ અવસર એ ક્યારે આવશે એ પરમપદપ્રાપ્તિને પરમ ભવ્ય મનોરથ ગાતાં કે અનુપમ ગુણસ્થાનકમ પ્રકા છે; લેક રૂ૫ અલેકે દેખ' એ રહસ્યભૂત પદથી લેક પુરુષનું કેવું અલૌકિક રહસ્ય ઉદ્યોત્યું છે; “જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ” એ પદમાં સમસ્ત દ્રવ્યાનુયોગને કે આત્માનુભવસિદ્ધ નિષ્કર્ષ આપ્યો છે, “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું એ વિશ દેહરામાં કેવું અદ્ભુત સદ્ગુરુભક્તિરહસ્ય ગાયું છે, “યમ નિયમ સંયમ આપ કિયો' એ આઠ ત્રાટકમાં સદ્દગુરુગમનું કેવું ઊંડું રહસ્ય પ્રકાશ્ય છે; ઈચ્છે છે જે જોગીજન” એવા “મૂળ શુદ્ધ તે આત્મપદની પ્રાપ્તિના પરમાર્થમાગને - સકલ યોગશાસ્ત્રના પરમ રહસ્યરૂપ યોગમાર્ગને કે અમર “અંતિમ સંદેશ આપ્યો છે, તેનું અત્રે આપણે વિવિધ પ્રકરણમાં યથાસ્થિત અવલોકન કર્યું છે. આ પરમ જ્ઞાનેશ્વરી પરમ દાનેશ્વરી પરમ જગદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુઓને અને મુનિઓને અપૂર્વ માર્ગદર્શન આપતાં, સત્ અને સની પ્રાપ્તિનો માર્ગ સજીવનમૂત્તિ સદ્દગુરુ જ છે એમ પાવે નહિં ગુરુગમ વિના યેહી અનાદિ સ્થિત” એવા શાશ્વત ગુરુગમગમ્ય માર્ગની કેવી મહાપ્રતિષ્ઠા કરી છે, ઉપદેશબંધ અને સિદ્ધાંતબોધ એમ બધના સ્પષ્ટ બે ભેદ પાડી કેવું અદ્ભુત નિgષ સ્પષ્ટીકરણ કર્યું છે, ગૂઢ પ્રશ્નોના ઉકેલનું તત્ત્વમંથન કરી લેવું તત્વ-નવનીત આપ્યું છે, કેવલ નિજ સ્વભાવનું અખંડ Page #810 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના મહાન માર્ગને મહાન ઉદ્ધારક 761 વર્તે જ્ઞાન” એવી કેવલજ્ઞાનની કેવી અલૌકિક પરમાર્થ વ્યાખ્યા પ્રકાશી છે; પંચમકાળદુષમકાળમાં મુમુક્ષુઓને ઓર વિશેષ આત્મજાગ્રતિ રાખવાનો કે અનુપમ બોધ કર્યો છે; મોક્ષ અને મોક્ષપુરુષાર્થની કેવી અપૂર્વ પ્રેરણા કરી છે; આત્માથી મુમુક્ષુઓને અલૌકિક આત્મદષ્ટિ આપી કેવું આત્માથે અમૃતપાન કરાવ્યું છે,–તેનું આપણે આ પ્રકરણમાં યથાસ્થાને દર્શન કર્યું છે. મહાવીરના મહાનું માર્ગના મહાનું ઉદ્ધારક આ જીવન્મુક્ત-મૂર્તાિમાન મોક્ષસ્વરૂપ સાક્ષાત્ આત્મસિદ્ધિસ્વરૂપ પરમ સિદ્ધ યોગીશ્વર શ્રીમદ રાજચંદ્ર, મહાવીરનો મહાન માગ ઉદ્યોતતી મહાદર્શનપ્રભાવક મોક્ષમાળામાં મોક્ષમાર્ગનું કેવું સંપૂર્ણ દર્શન કરાવ્યું છે; ષપદના અમૃતપત્રમાં અને આ અવનિના અમૃત આત્મસિદ્ધિ અમૃત શાસ્ત્રમાં આત્મસિદ્ધિનો કેવો અમૃત માર્ગ પ્રકારો છે; “મૂળ મારગ સાંભળે જિનને રેએ દિવ્ય પંક્તિનો રણકાર કરતા અમૃત કાવ્યમાં શુદ્ધ આત્માને જાણવા-દેખવા (શ્રદ્ધવા)–અનુચરવારૂપ સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ આત્માને પામવાને મહાવીરનો માર્ગ સંભળાવતાં, કેવો પરમાર્થભૂત મૂળમાર્ગ પ્રદ્યો છે, અને આમ “થશે અવશ્ય આ દેહથી સત્યધર્મને ઉદ્ધાર " એ પિતાની જીવનધારણ સિદ્ધ કરતાં શુદ્ધ આત્માને દેખવા-જાણવા-અનુચરવારૂપ શુદ્ધ આત્મધર્મરૂપ સત્યધર્મને કે અનન્ય ઉદ્ધાર કર્યો છે –તેનું પણ આપણે અત્રે તે તે પ્રકરણમાં યથાવત દર્શન કર્યું છે. મહાવીરના મહાનું માર્ગના આવા મહાનું ઉદ્ધારક પરમ જ્ઞાનીશ્વર પરમ ગીશ્વર શ્રીમદ્ રાજચંદ્ર આ મહાન માર્ગે માત્ર યથાવત્ પ્રબે-પ્રદ્યોત્યો છે એટલું જ નહિં, યથાવત યથાર્થ પ્રરૂપણું કરી છે એટલું જ નહિ, પણ સ્વયં પોતે યથાવત્ આચર્યો છે, યથાવત્ યથાર્થ આચરણ કરી આમાનુભવસિદ્ધ કર્યો છે. એ જ આ પરમ પુરુષ-પુરુષોત્તમની સર્વાતિશાયિની મોટામાં મોટી મહત્તા છે. કારણ કે-પૂર્વના પ્રબળ આરાધક આ આત્મપુરુષાથી કુલગી-આજન્મયોગીની બાલ્યવયમાં જાતિસ્મૃતિ કેવી હતી, ત્વરિત થતોપાસના કેવી હતી, ભગવાન્ મહાવીર જેવા પરમ સદ્દગુરુના સાક્ષાત્ ચરણોપાસનના પૂર્વ પ્રાપ્ત રોગને “આવ્યો અપૂર્વ અનુસાર કેવો હતો, સત્યધર્મઉદ્ધારને ભવ્ય મનોરથ કેવો હતો, મહાવીરના વીતરાગ માગને અનન્ય નિશ્ચય કેવો હતે, આત્મદષ્ટિ અને ચારિત્રસૃષ્ટિ કેવી હતી, શુકલ અંતઃકરણ અને અંતરંગ ત્યાગવૈરાગ્ય કેવા હતા, ગૃહાશ્રમ મધ્યે પણ પરમ વિરક્ત દશા કેવી હતી, બાહ્યપ્રવૃત્તિ મળે પણ અંતરંગ નિવૃત્તિ કેવી હતી, જીવનસૂત્રો અને જીવનક્રમ કેવો હતે, તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કેવું હતું, આત્માનુભૂતિને દિવ્ય પ્રકાશ કે હતો, આત્મસંવેદન કેવું હતું, અંતરંગ નિગ્રંથશ્રેણી અને અંતરાત્માની સમશ્રેણી કેવી હતી, અસ્થિમજજા ધર્મરંગ કેવો હતો, સંગતિશય–પરમવૈરાગ્ય કેવો હતો, મોક્ષની અનન્ય તમન્ના કેવી હતી, વિશ્વના કોયડાને ઉકેલ કેવો હતો, લેક પુરુષનું પ્રાપ્ત રહસ્ય કેવું હતું, મહાકામ માટે જન્મેલા આ “રામ”ની આત્મારામતા કેવી હતી, એ આપણે અત્રે તે તે પ્રકરણમાં સાક્ષાત્ અવલોકયું છે. આ પરમ આત્મપુરુષાથી પરમ અ૮૬ Page #811 -------------------------------------------------------------------------- ________________ 762 અધ્યાત્મ રાજચંદ્ર આત્મપરાક્રમી યોગીક રાજચંદ્રનું રાત્રી અને દિવસ એક પરમાર્થવિષયનું જ મનન કેવું હતું, કેવલ જ્ઞાનને આત્મપુરુષાર્થ કેવો હતો, આત્મસાક્ષાત્કારરૂપ શુદ્ધ આત્માનુભૂતિમય શુદ્ધ સમકિત કેવું હતું, નિર્વિકલ્પ આત્મસમાધિ કેવી હતી, જીવન્મુક્તદશાને-કેવલ એક શુદ્ધ આત્મદશાને અમૃતાનુભવ કેવો હતો, પરાભક્તિની પરાકાષ્ઠા અને પુરાણપુરુષ સથી અભેદતા કેવી હતી, વર્તમાનના આ મહા વિદેહીની દેહ છતાં દેહાતીત વિદેહી દશા કેવી હતી, પ્રારબ્ધોદયજનિત વ્યવહારોપાધિ મળે પણ આત્મસમાધિ કેવી હતી –અલૌકિક રાધાવેધ કેવો હતા, ઉદાસીનતા કેવી અદ્ભુત હતી, અસંગતા કેવી અલૌકિક હતી, ચિત્તની ચૈતન્યમય દશા કેવી હતી, વીતરાગના આ સાચા અનુયાયીની અપૂર્વ વીતરાગતા કેવી હતી, અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણની દોટ કેવી હતી, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” એમ બાહ્યાભ્યતર નિગ્રંથપણાની ગવેષણ કેવી હતી, પરમપદપ્રાપ્તિનો મને રથ કે હતો, અપૂર્વ આત્મધ્યાન કેવું હતું, સુધારસ–શુદ્ધાત્માનુભૂતિ કેવી હતી, પરિગ્રહપ્રપંચથી નિવર્તવાના આત્મોલ્લાસનું ધન્યપણું કેવું હતું, સર્વસંગત્યાગની તૈયારી કેવી હતી, વનક્ષેત્રોમાં અને પહાડોમાં એકાકી વિચરતા આ અવધૂત ચગદ્રની–સિદ્ધ ગીશ્વરની અસંગતા કેવી હતી, અપ્રમત્ત ચોગધારા કેવી હતી, શુદ્ધ ચૈતન્ય ધ્યાન કેવું હતું, પ્રયોગસિદ્ધ સમયસાર–શુદ્ધ આત્મદશા કેવી હતી, તીવ્ર અસાતાઉદયમાં પણ આ સહજાન્મસ્વરૂપસ્વામી શુદ્ધ ચિતન્યમૂર્તાિ પરમ વીતરાગ રાજચંદ્રની સમતા કેવી હતી,-એ બધું આપણે અત્રે અધ્યાત્મ રાજચંદ્રમાં તે તે પ્રકરણોમાં પ્રત્યક્ષ દીઠું છે–પ્રત્યક્ષ દર્શન કર્યું છે. આમ દિવ્ય આત્મદષ્ટ ગીશ્વર શ્રીમદ રાજચંદ્રનું શુદ્ધ આત્મચારિત્રમય ચરિત્ર આલેખતા આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથમાં સર્વત્ર ડિડિમ નાદથી ઉદ્ઘેષણ કરી સ્પષ્ટ દર્શાવી આપવામાં આવ્યું છે તેમ,-સર્વોત્કૃષ્ટ સમ્યગદર્શન, સર્વોત્કૃષ્ટ સમ્યજ્ઞાન અને સર્વોત્કૃષ્ટ ચારિત્રની અભેદ એકતા આત્મામાં પરિણમવી સાક્ષાત જિનમાર્ગને પામેલા–નિજ સ્વરૂપને પામેલા સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમદ્ રાજચંદ્ર જીવન્મુક્ત બન્યા હતા, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા ભવના અંતરૂપ નિગ્રંથના પંથને પામી સદેહમુક્ત બન્યા હતા, દેહ છતાં દેહાતીત નિર્વાણ દિશા પામ્યા હતા. સાક્ષાત પ્રગસિદ્ધ સમયસાર શુદ્ધ ચિતન્યમૂર્તિ પરમ વીતરાગ શ્રીમદ્ રાજચંદ્ર મહાવીરને મહાન વીતરાગમાર્ગ યથાર્થ બોળે છે એટલું જ નહિ પણ યથાવત્ આચર્યો છે,–જેવી પ્રરૂપણું તેવી આચરણ કરી દેખાડી સાક્ષાત અને ભવસિદ્ધ કર્યો છે, અને આ શુદ્ધ આત્મપરિણતિમય અધ્યાત્મપ્રધાન પરમ વીતરાગમાર્ગનો પરમ ઉદ્ધાર કર્યો છે, એ સિદ્ધ હકીકત છે. અને આમ વીતરાગમાર્ગની અનન્ય આચરણ કરી દેખાડી–અધ્યાત્મદશાની પરાકાષ્ઠા પામી આ પરમર્ષિ પરમ ગદ્ર શ્રીમદ્ રાજચંદ્ર તે અદ્ભુત આત્મદશાની પ્રત્યક્ષ પ્રતીતિ પમાડી છે. આવું અલૌકિક જેનું અધ્યાત્મ ચરિત્ર છે એવા આ પરમ અધ્યાત્મ ચોગીંદ્ર શ્રીમદ Page #812 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના મહાન માર્ગને મહાન ઉદ્ધારક 763 રાજચંદ્રના જીવન પર ભગવાન્ મહાવીરની અનન્ય છાપ છે. પૂર્વ જન્મમાં શ્રીમદે શ્રીમુખે પ્રકાણ્યું છે તેમ તેઓ–“ભગવાન મહાવીરના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા અને લઘુશંકા જેટલા પ્રમાદને લઈ આટલા ભવ કરવા પડ્યા હતા.” ભગવાન મહાવીર જેવા પરમ સદ્ગુરુના સાક્ષાત્ ચરણોપાસનને અપૂર્વ વેગ જેને પૂર્વે પ્રાપ્ત થયા હોય, ભગવાન મહાવીર જેવા પરમ સદ્ગુરુના ચરણે જેને પરમ બેધામૃતનું પાન કરવાને અપૂર્વ અવસર આવ્યું હોય, એવા આ રાજચંદ્રનો દિવ્ય આત્મા આ જન્મમાં અપૂર્વ સંસ્કારવાર લઈને અવતર્યો હોય એમાં પૂછવું જ શું? અને સાક્ષાત્ ભગવાન, મહાવીર પાસેથી સંસ્કારવારસો લઈને આવેલા આ દિવ્ય મહાત્માએ તે પછીના વીસ વર્ષના ગાળામાં ઉત્તમ ઉત્તમ જન્મમાં તે જ્ઞાનવારસાને એર બહલા હશે એ પૂરેપૂરું સંભવિત છે, એમ આ જ્ઞાનાવતાર પુરુષના અદ્ભુત કેત્તર ચરિત્રનો વિચાર કરતાં સુવિચક્ષણ સુવિવેકી જનેના અંતમાં સહજ અનુમાનથી ધ્વનિત થાય છે. તેમજઈડરના મહારાજાની સાથેના વાર્તાલાપ પ્રસંગમાં શ્રીમદે શ્રીમુખે પ્રકાર્યું હતું તેમ– “જિનશાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધર વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા; તેમને એક પાછળ રહી ગયેલ જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવનું કલ્યાણ થવાનો સંભવ છે.”—એ ગૂઢાર્થ ઉલ્લેખ પણ માર્મિકપણે સ્પષ્ટ કહી જાય છે કે મહાવરના ચરણ સમીપે બેસનારો-ઉપનિષદુ કરનાર–તે પરમ સદ્ગુરુમુખે શ્રવણ કરનારે આ કાળમાં જન્મેલો પુરુષ તે બીજે કેઈનહિં પણ આ રાજચંદ્ર પિતે જ, અને તે આ રાજચંદ્ર મહાવીરનો દિવ્ય સંદેશ જગને વિતરવા માટે આ કાળમાં જન્મ્યો છે. અને એના થકી ઘણું જીવનું કલ્યાણ થવાનો સંભવ છે, એમ યથાર્થ આત્મસામર્થ્યના નિરભિમાન ભાનથી કહ્યું છે, અને એ આર્ષવાણી પ્રમાણે થયું છે પણ તેમજ,–આ જગતકલ્યાણુકર પરમ પુરુષ થકી લાખ અને ઉદ્ધાર-કલ્યાણમાગ થા છે; થાય છે અને થશે પત્રાંક ૭માં પણ શ્રીમદુનો તે જ સૂચક ઉલ્લેખ છે જે મહાકામ માટે તું જમ્યા છે. તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. 4 4 કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા.” અને શ્રીમદના દિવ્ય અધ્યાત્મજીવન પ્રત્યે દષ્ટિપાત કરતાં જણાય છે કે શ્રીમદ્દના દિવ્ય આત્માના પ્રદેશ પ્રદેશે જે અનન્ય સદ્ગુરુભક્તિ છલકાય છે–ઉભરાય છે, તે આ પરમ સદગુરુ ભગવાન્ મહાવીરના આ સાક્ષાત્ પૂર્વ પ્રાપ્ત અપૂર્વ યોગના અપૂર્વ અનુસારને લઈને જ છે, પૂર્વ જન્મની આ ગુરુ-શિષ્યસંબંધરૂપ અપૂર્વ અનુસંધિને લઈને જ છે. આવા પરમ ભાવપૂર્ણ સહજ ઉદ્ગાર આની અમર સાક્ષી પોકારે છે– અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્દગુર દેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે.” આ પરમગુરુ મહાવીરનું જ અનુસ્મરણ શ્રીમા જીવનમાં સદેદિત ચાલ્યું Page #813 -------------------------------------------------------------------------- ________________ 764 અધ્યાત્મ રાજચંદ્ર આવે છે. લઘુવયથી માંડીને તેમના વચનામૃતમાં વારંવાર મહાવીરનું જ સ્મરણ આવે છે. મહાવીર જ એમના હૃદયમાં રમતા હોય અને મહાવીરના આત્માને જ સાક્ષાત્ દેખતા હોય એમ પ્રત્યક્ષ ભાસ થાય છે. તે પૂર્વનું અનુસંધાન જ સૂચવે છે. શ્રીમદ્દના આ આત્માનુભવસિદ્ધ ઉલ્લેખ તે ખાસ સૂચક છે : “દશ પૂર્વધારી ઈત્યાદિકની આજ્ઞાનું આરાધના કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરૂં છે. એણે તે ઘણુંય કહ્યું હતું પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. (સં. 170) આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જે બેધ તે અમને સહજે સાંભરી આવે છે.” (અ. 313). આ મહાવીરના શુદ્ધ પરમાર્થમાર્ગ પ્રત્યેના અનન્ય પરમાર્થ પ્રેમને લીધે–પરમ પરમાર્થભક્તિને લીધે જ પરમ શાસનહિતચિંતક શ્રીમદ્ પરમ કારુણ્યવૃત્તિથી આ મતભેદાતીત અખંડ એક માર્ગના ઉદ્ધારની કેવી અનન્ય શાસનદાઝથી પરમ હિતચિંતા કરતા હતા, તે આ તેમના અંતરેદુગાર જ ઉદ્ઘેષે છે– હવે, વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત તે વાત ક્યાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે કે કેમ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જે વર્તમાનકાળના ગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે? અને સંભવતું હોય તે તે શાં શાં કારણથી? (પત્રાંક 713). " હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચછા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. 44 ઉન્નતિનાં સાધનની સ્મૃતિ કરૂં છું –બાધબીજનું સ્વરૂપનિરૂપણુ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈજ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયેગા,- આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ સાધુધર્મપ્રકાશ, શ્રાવકધમપ્રકાશ. વિચાર . ઘણુ જીને પ્રાપ્તિ. (અં. 79). સ્વપર પરમોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે.. ‘ત્યારે તમે શા માટે તે ધર્મને ઉદ્ધાર ઇચ્છે છે? પરમ કારુણ્યસ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી.” (હાથનોંધ. 2-14, 15). ઇ. આવા પરમ વીતરાગમાર્ગ હિતચિંતક વીતરાગમાર્ગઉદ્ધાર માટે પરમ સમર્થ શ્રીમદ્દના જીવનને આદર્શ મહાવીર હતા. શ્રીમદ્ પિતાની અધ્યાત્મજીવનચર્યામાં પદે પદે વીતરાગ મહાવીરના મહાન આદર્શને જ અનુસર્યા છે. આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથમાં સવિસ્તર યથાસ્થાને દર્શાવવામાં આવ્યું તેમ વીતરાગ શ્રીમની Page #814 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના મહાન માર્ગનો મહાન ઉદ્ધારક 765 પરમ વિરક્ત દશા, અંતરંગ નિગ્રંથ શ્રેણી અને સમશ્રેણીથી નિગ્રંથ વિતરાગ પંથની અનુસરણા, પરમ અસંગતા, અભુત ઉદાસીનતા, અપૂર્વ વીતરાગતા, ચિત્તની ચિતન્યમય દશા, અપ્રમત્ત યોગચર્યા, અવધૂત વિદેહી દશા, વનક્ષેત્રાદિમાં અસંગ ચગસાધના, અક્ષોભ કાર્યોત્સર્ગલીનતા, શુદ્ધ આત્મધ્યાન, અદ્ભુત આત્મમગ્નતા આદિ પ્રત્યે દષ્ટિ કરતાં આ વસ્તુ સ્પષ્ટ જણાય છે; અને મહાવીર સ્વામીની મુનિચર્યા અંગેના શ્રીમદુના સ્થળે સ્થળે પરમ આદરપૂર્ણ X ઉલ્લેખે આને પુષ્ટ કરે છે. પરમાર્થ માર્ગ પ્રકાશની ગૌણતાના પ્રકરણમાં દર્શાવ્યું છે તેમ જ્યાંસુધી ગૃહવાસ ઉદય હાય અને યથાયેગ્ય પરિપકવ દશા ન થાય ત્યાંસુધી પ્રગટપણે માર્ગ પ્રકાશ ન કરે એ મુદ્રાલેખ સ્વરૂપગુપ્ત શ્રીમદૂને માન્ય હતા, અને તેમાં પણ તેઓ ભગવાન મહાવીરના ઉત્તમ આદર્શને અનુસર્યા હતા, એમ ક્વચિત્ તેમના ઉદ્ગાર પરથી વનિત થાય છે. અને એમ કરવું તે આવા પરમ સમર્થ પુરુષને અત્યંત આત્મસંયમ ને અદ્દભુત સ્વરૂપગુપ્તિ સૂચવે છે. “અધૂરો ઘડો છલકાય પૂરો નહિં” એ લોકોક્તિ અત્ર લાગુ પડે છે. અને પછી આપણે અત્રે પૂર્વ પ્રકરણમાં જોયું તેમ તથારૂપ યથાયોગ્ય પરિપકવ દશા થયે, જ્યારે તેઓ બાહ્ય વ્યવહારઉપાધિથી નિવૃત્ત થઈ, સર્વસંગપરિત્યાગની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં તે અસાધ્ય રોગથી તેમને દેહ પ્રસ્ત થયે અને હવે પછી આપણે શું તેમ આપણુ દુર્ભાગ્યે તે પ્રાણહારક નિવડ્યો.) એટલે એમના શ્રીમુખે પરમ આત્મલાભની પરમાર્થમેઘવૃષાના લાભથી સમાજ વંચિત રહ્યો, એ આ વિષમ દુઃષમ કલિકાલનો જ દેષ કહી શકાય. તથાપિ “સત્ય ધર્મના ઉદ્ધારરૂપ પરમાર્થમાર્ગની સુરેખ રેખાને જે અપૂર્વ નિર્દેશ તેમણે કર્યો છે, તે પણ સાચા મુમુક્ષુ આત્માથીને અવંધ્ય-અચૂક માર્ગદર્શન કરાવવાને પરિપૂર્ણ સમર્થ છે. આમ વર્તમાનયુગના સંતશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રવર્તમાનમાં મહાવીરના મહાન માગના આવા મહાનું ઉદ્ધારક થઈ ગયા છે. શ્રીમદ્દના પવિત્ર ચરિત્રામૃત પ્રત્યે અને વચનામૃત પ્રત્યે દષ્ટિપાત કરતાં સહજ ભાસે છે કે–આ કાળમાં પ્રાયે પરમેસ્કૃષ્ટ આત્માનુભવસિદ્ધપણે મહાવીરના મહાન વીતરાગમાર્ગને પરમ મહિમા હૃદયમાં વચ્ચે હતે શ્રીમદ્ રાજચંદ્રને; મહાવીરના મહાન વીતરાગ માર્ગની પરમ ભક્તિ આત્માના પ્રદેશ પ્રદેશ પ્રગટી હતી શ્રીમદ્ રાજચંદ્રને; મહાવીરના મહાન વીતરાગ માર્ગનું પરમ ગૌરવ રમે રેમે વ્યાખ્યું હતું શ્રીમદ્ રાજચંદ્રને; મહાવીરના મહાન વીતરાગ માગને મહાન ઉદ્ધાર આ કાળમાં કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર. મહાવીરનો અમર સંદેશો જગને આપી મહાવીરના મહાન માર્ગને મહાન ઉદ્ધાર કરનાર આ આત્મસ્થાને અનન્ય આત્મપરાક્રમ દાખવનારે મહા વીર રાજચંદ્ર, વર્તમાનમાં આ પરમ પુણ્યશ્લોક પુરુષ થઈ ગયે ! નમસ્કાર હો નમસ્કાર હો આ આત્મસ્થાને અપૂર્વ મહાવરપણું દાખવનારા આ મહા વીર રાજચંદ્રને! * જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર, અં. 516. 620, હાથનોંધ, 1-37, ઇત્યાદિ. Page #815 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકસો સાતમું અંતિમ સંદેશે આવા સત્ય ધર્મના ઉદ્ધારક, પરમાર્થમાર્ગના પ્રકાશક પરમ જગદુપકારી જગદ્ગુરુ રાજચંદ્રના દેવદુર્લભ દિવ્ય અધ્યાત્મ ચરિત્રનું આલેખન કરતો આ અધ્યાત્મ રાજચંદ્ર હવે પૂર્ણતા પામવા આવ્યો છે; અષ્ટોત્તરશતગુણપૂર્ણ મંગલમૂત્તિ શાંતસુધારસજલનિધિ 108 શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનનું અષ્ટોત્તરશતપ્રકરણમાં આલેખન કરતા આ અધ્યાત્મ રાજચંદ્રના રસપ્રવાહમાં તણાતાં તણાતાં આપણે તેના ઉપાંત્ય પ્રકરણના ઉપકઠે આવી પહોંચ્યા છીએ. જ્ઞાનદિવાકર રાજચંદ્રને દિવ્ય આત્મપ્રકાશ ઝીલતું આ અધ્યાત્મ રાજચ દ્ર–અષ્ટોત્તરશતદલ-કમલ કેવું વિકાસ પામતું ગયું, અને તેની કર્ણિકામાં બિરાજમાન રાજચંદ્રની આત્મદશા ત્રણે અધ્યાત્મ જીવનતબકકામાં કેવી વિકાસ પામતી ગઈ તેનું અત્રે આપણે દર્શન કર્યું; “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણુ” એવી પૂર્ણ ચંદ્ર સમી પરાદષ્ટિ પામેલા પરંબ્રહ્મ રાજચંદ્રના આત્મચંદ્રની સોળે કળાએ પૂર્ણ આત્મકલા કેમ ઉદય પામતી ગઈ તેનું શબ્દબ્રહ્મમાં આલેખન કર્યું. આમ આવા આ સિદ્ધ ગીશ્વરના અધ્યાત્મ જીવનનું શબ્દશિ૯૫માં નિર્માણ કરતો આ જાણે અષ્ટોત્તરશતપ્રકરણાત્મક સિદ્ધપ્રાસાદ સિદ્ધપ્રસાદથી હવે પૂર્ણ થવા આવ્યો છે. તે આ ત્રણ તબક્કાવાળા પંચભૂમિક પૂર્ણ પ્રાસાદના એકસો આઠ પ્રકરણ-ખંડમાં પ્રત્યેકમાં દિવ્ય આત્મપ્રતિભાસંપન્ન રાજચંદ્રની શબ્દશિલ્પમાં પ્રતિષ્ઠાપિત અખંડ આત્મપ્રતિમા દર્શન દે છે,–શુદ્ધ ચિતન્યમૂત્તિ રાજચંદ્રની દિવ્ય આત્મતિ ઝગારા મારે છે ! આવી આ દિવ્ય તેજમૂત્તિ વિશ્વની વિરલ વિભૂતિએ પિતાના દિવ્ય આત્મચારિત્રમય ચરિત્રથી અને દિવ્ય આત્મકલામય કવનથી જગને જે સમસ્ત આત્મવિભવનું મહાદાન કર્યું છે તે અનુપમ છે; દિવ્ય આત્મવિભૂતિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રના દિવ્ય આત્માએ આત્મવિભૂતિના સર્વસ્વદાનની જે પરમ ઉદારતા દર્શાવી છે તે અદ્ભુત છે. પ્રત્યેક મહાકૃતિમાં જગહિતાર્થે આત્મસંપત્તિના સર્વસ્વનું આ મહાજ્ઞાનેશ્વરી મહા દાનેશ્વરીએ કરેલું સર્વોત્કૃષ્ટકેટિનું મહાદાન તેમની શાશ્વત મહા યશસ્કીર્તાિ પોકારી રહ્યું છે. આપણા ચરિત્રનાયક મહાજ્ઞાનેશ્વરી-મહાદાનેશ્વરી ગીન્દ્ર રાજચંદ્ર જગતહિતાર્થે પિતાના આત્માના સર્વ “સ્વવિભવનું–આત્મસંપત્તિસર્વસ્વનું પિતાની એક એકથી સરસ જગતુકલ્યાણકર અમર કૃતિઓમાં સમર્પણ કરી અમર બની ગયા છે. આવા જગકલ્યાણકર જગદ્ગુરુ શ્રીમદની અમૃત (Immortal, nectarlikc) કૃતિઓ અને અમૃત ચરિત્ર એ જ આ દિવ્ય વિભૂતિનો જગને અમૂલ્ય વારસો છે, શ્રીમદ રાજચંદ્રનું સમગ્ર જીવન અને સમસ્ત કવન જગને અનુપમ બોધ આપતા દિવ્ય સંદેશો છે. Page #816 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સંદેશ 767 અને આ ઉપન્ય પ્રકરણમાં એમને અંતિમ દિવ્ય સંદેશ શું છે? તે આપણે હવે સાંભળવાન છે. શ્રીમદને આ અંતિમ સંદેશે તે બીજે કઈ નહિં પણ શ્રીમદૂના છેલ્લા–અંતિમ સંદેશારૂપ “ઈચ્છે છે જે જોગીજન” એ અમર પંક્તિથી શરૂ થતું અમર કાવ્ય. દેહત્સર્ગપૂર્વે થોડા જ દિવસે મુમુક્ષુજનની વિનયપૂર્ણ વિજ્ઞપ્તિથી શ્રીમદે જે દિવ્ય અંતિમ સંદેશ આપે તે જ આ ઇચ્છે છે પદથી ઇચ્છા સૂચવતું–પોતે પરમ ઈષ્ટ માનેલું અલૌકિક અનુભવઅમૃત. શ્રીમદ્દના એક ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈ કિરતચંદ (આ લેખકના પૂ. પિતાશ્રી) “જીવનરેખા'માં લખે છે તેમ–દેહવિલય થવા પૂર્વે થોડા દિવસે (ચૈત્ર સુદ 9, રામનવમી 1957) મૂળ શુદ્ધ આત્મપદરૂપ પરમાર્થ માર્ગ (ઈએ છે જે જોગીજન ઈ.) સનિ જિનપદને હવાલે આપી પ્રકા. આનાં થોડાં પદ છે, પણ તે સંપૂર્ણ માર્ગ પ્રકાશ (પરમાર્થ માર્ગ પ્રકાશરૂ૫) છે.' સર્વકાળના સર્વ મુમુક્ષુઓને ભવસાગરમાં દીવાદાંડીની જેમ અપૂર્વ પરમાર્થમાગ પ્રદર્શક થઈ પડે એવા આ દિવ્ય ગાનમાં શ્રીમદે સકલ ગમાર્ગનું અપૂર્વ રહસ્ય પરમ અદ્ભુત ગંભીરતાથી પ્રકાશ્ય છે. ખરેખર ! સર્વ યોગશાસ્ત્રોના છેલા શબ્દરૂપ શ્રીમદનું આ છેલું કાવ્ય સર્વ મુમુક્ષુ જોગીજનને ભવ્ય પરમાર્થ –વારસો આપી જનારૂં અલૌકિક સૂત્રબદ્ધ મહાપ્રાભૂત (મહાન ભેટ) છે. આ દિવ્ય અંતિમ સંદેશ સાંભળવા આપણે ઉત્સુક થઈ રહ્યા છીએ. ચાલે, આપણે આ અંતિમ સંદેશ સાંભળીએ, અને આ સૂત્રનિબદ્ધ અમૂલ્ય મહાપ્રાભૂતને ઉખેળીએ અને ઉકેલીએ– Uછે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. પરમ ઈચ્છાગ્ય–પરમ ઈષ્ટ પદ કયું ? જોગીજન’–એગમાર્ગરૂપ મોક્ષમાર્ગની યેગ્યતા ધરાવતા મુમુક્ષુ યોગીઓને સમસ્ત વર્ગ જે ઈચછે છે તે પદ કયું? મૂળ શુદ્ધ તે આત્મપદ એ જ ‘ઇ છે જે જોગીજન તે પદ છે. ચોથાથી બારમા ગુણસ્થાનની દશામાં વત્તતા સર્વ રોગીઓને સમૂહ આ મૂળ શુદ્ધ તે આત્મપદને જ ઈચ્છે છે. અને તે કેવું છે? “સોગ જિન સ્વરૂપ–ગધારી સર્વજ્ઞ વીતરાગ જે દેહ છતાં દેહાતીત જીવન્મુક્ત દશાએ વિચરી રહ્યા છે એવું તે સગિ જિનસ્વરૂપ. આવું એ પદ જગમાં પરમ પ્રમાણ ગણાતા જોગીજન શા માટે ઈચ્છે છે? તે “અનંત સુખસ્વરૂપ છે માટે. આવું અનંત સુખસ્વરૂપ સગિ જિનસ્વરૂપ તે સકલ જોગીજન ઈચ્છે છે એવું મૂળ શુદ્ધ તે આત્મપદ છે. આમ સર્વ જેગીજનનું સાધ્ય ઈષ્ટ પદ નિર્દેશી, આ ઈષ્ટ સાધ્ય પદ કેમ સાધવું ? તેના સાધનરૂપ પરમાર્થ મોક્ષમાર્ગનુંસંપૂર્ણ યોગમાર્ગનું નિરૂપણ કરતું પંચસૂત્ર પ્રકાશે છે— આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કોઇ; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ સુખદાઈ Page #817 -------------------------------------------------------------------------- ________________ 768 અધ્યાત્મ રાજચંદ્ર જિન પ્રવચન દુગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ ગ ઘટીત. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્દગુરુ વડે, જિન દર્શન અનુગ, જે આ મૂળ શુદ્ધ તે આત્મપદ જ સાધ્ય છે તે પછી આ જિનપદનું પ્રજન શું? એમ ને એમ તે તે આત્મસ્વભાવ અગમ્ય છે—નહિં પામી શકાય નહિં સમજી શકાય એવું છે, એટલા માટે તેના અવલંબન આધારરૂપ જિનપદથી તે શુદ્ધ આત્મસ્વરૂપપદને પ્રકાર દર્શાવ્યો છે. એમ કેમ? આ આત્મપદ અને જિનપદનો સંબંધ શે? આ જિનપદ ને નિજ પદની એકતા છે–એકપણું છે, એમાં કંઈ ભેદ ભાવ નથી, એને લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્ર કહ્યાં છે. અને આ શાસ્ત્ર પણ કેમ સમજાય? કેમ ગમ્ય થાય? જેનાથી પર કેઈ નથી અને જે સર્વ કોઈથી પર છે— પ્રકૃણ છે એવા આ જિનપ્રવચનની દુર્ગમ્યતા–દુર્ગમ્યપણું છે, તેને પાર પામતાં અતિમતિમાન મહાબુદ્ધિશાળી પણ થાકી જાય છે, આવા અગમ આગમની ગમ પડવામાં અવલંબનરૂ૫ સુગમ અને સુખખાણ એવા શ્રી સદ્ગુરુ છે. આમ સદ્ગુરુગમને આધીન આ શાસ્ત્રસમજણ છે અને આ સદ્ગુરુમુખે શ્રત–આ શાસ્ત્ર થકી જિનસ્વરૂપનું ભાન થાય છે—જિનપદ નિજપદની એકતાને લક્ષ થાય છે, એટલે આ સમસ્ત સાધનમાર્ગ સદ્ગુરુમાં સમાઈ જાય છે. આમ સદ્ગુરુ દ્વારા શ્રતશ્રવણથી જિનનું સ્વરૂપ સમજી જિનપદની ઉપાસના કરવી, અને કદાચ આ સદ્ગુરુરૂપ ઉત્તમ સાધન ન હોય તો શું કરવું? ત્યારે પણ જિનચરણની ઉપાસના અતિશય ભક્તિ સહિત કરવી, મુનિજનની સંગતિમાં અતિ રતિ ધરવી, “ઘટિત'–પિતાપિતાની યેગ્યતા પ્રમાણે યથાયોગ્ય સંયમયેગ ધરે, એ બીજ ઉપકારી અવાંતર સાધન છે. અને તેની સાથે સાથે બીજું પણ શું કરવું? આ ઉપરાંત બીજાં સામાન્ય સાધન આ છે—ગુણપ્રદ અતિશય ધાર, અંતર્મુખ ગ રાખ, આમ કરતાં યોગ્યતા વધે એટલે શ્રી સદૂગુરુ થકી જિનદર્શનના અનુયોગની-અનુશાસનની પ્રાપ્તિ થાય.–આવા ભાવવાળા આ પંચસૂત્રમાં સંક્ષેપથી અપૂર્વ તવચમત્કૃતિથી સંપૂણ ગમાર્ગ–પરમાર્થ મોક્ષમાર્ગ સૂત્રિત કર્યો છે, ઈષ્ટ સાધ્યમાં સર્વ સાધકને ઉપકારી સંપૂર્ણ સાધનમાર્ગ પ્રકાશ્યો છે. ખરેખર ! અપૂર્વ તત્ત્વકળાથી મંત્રિત કરેલ આ પરમ અર્થગંભીર પંચસત્ર પ્રવચનસારની અંતિમ પંચસૂત્રરૂપ પંચરત્નની જેમ, જગતને મોક્ષમાર્ગની સ્થિતિ જાહેર કરતું સર્વતઃ જ્ઞાનઉદ્યોત રેલાવી રહ્યું છે, સર્વ કાળના સર્વમુમુક્ષુઓને માર્ગદર્શક દીવાદાંડી સમું બની રહ્યું છે. આનું પરમ આશયગભીરપણું કેવું છે?— પ્રવચન સમુદ્ર બિન્દુમાં, ઉલટી (ઉલસી) આવે એમ; ચૌદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ તેમ, એમ–ઉક્તપ્રકારે પ્રવચનસમુદ્ર બિન્દુમાં ઉલટી આવે છે–ઉલ્લસી આવે છે, Page #818 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સંદેશ ચૌદ પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ-તે જ પ્રકારે છે. અર્થાત્ આ ઉપર જે પંચસૂત્ર કહ્યું તે બિન્દુરૂપ પ્રવચનમાં આખું પ્રવચનસિંધુ ઉલટી આવે છે– ઉલ્લસી આવે છે,–આ પ્રવચનસિંધુ ઉલટી રીતે (Reverse order) આવીને આ પ્રવચનબિ૬માં સમાઈ જાય છે, એવું એનું સાગરવરગંભીર પરમ આશયગંભીરપણું છે. શ્રી ચિદાનંદજીનું ધન્ય વચન છે તેમ–“એક બુંદ જલથી એ પ્રગટ્યા, શ્રતસાગર વિસ્તારા; ધન્ય જનોને ઉલટ ઉદધિયું એક બુંદમેં ડારા.” હવે આ ઉક્ત યોગમાર્ગના ગ્ય-અયોગ્ય પાત્રાપાત્રનો સ્પષ્ટ વિવેક દર્શાવતા ચાર સૂત્રોથી અનુક્રમે અપાત્રનું અને જઘન્ય-મધ્યમ-ઉત્તમ પાત્ર સાધકનું સ્પષ્ટ સ્વરૂપ પ્રકાશે છે - વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણું કેમલતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગતુ ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ. નહિં તૃણું જીવ્યા તણું, મરણ વેગ નહિં ક્ષેભ; મહાપાત્ર તે માના, પરમગ જિતેલોભ. મતિના યોગ જે વિષયવિકાર સહિત રહ્યા છે, અને પરિણામની વિષમતા વસે છે, તેને પ્રાપ્ત થેગ અગરૂપ થઈ પડે છે, અર્થાત્ તે અપાત્ર છે. મંદ વિષય, સરળતા, આજ્ઞા સહિત સુવિચાર, કરુણ-કમળતા આદિ ગુણ જ્યાં છે, તે પ્રથમ ભૂમિકા છે, એમ ધાર. શબ્દાદિક પંચ વિષય જેણે રોક્યા છે, ને જેને સંયમસાધનનો રાગ છે અને આત્મા કરતાં જગત્ ઈષ્ટ નથી, તે મહાભાગ-મહાભાગ્યવંત મધ્યમ પાત્ર છે. જેને જીવ્યાની તૃષ્ણ નથી ને મરણને પેગ પ્રાપ્ત થતાં ક્ષોભ નથી, એવા જે લોભ જીતી લીધો છે એવા પરમગપ્રાપ્ત છે, તે માર્ગના મહાપાત્ર છે. આમ મૂળ શુદ્ધ તે આત્મપદરૂપ ઈષ્ટ સાધ્યને ઉક્ત સસાધન વડે સાધતે પાત્ર સાધક અનુક્રમે. આત્માના સ્વભાવમાં આવવારૂપ સિદ્ધિ વરે છે, તે સૂચવતું સૂત્ર ગૂંથે છે– આવ્યું બહ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. બહુસમ–અત્યંત સમ દેશમાં આવ્યું જેમ છાયા-પુરુષને પડછાયે પુરુષમાં સમાઈ જાય છે, તેમ આત્મા સ્વભાવમાં આવ્યું મનનું સ્વરૂપ પણ જાય છે –આત્મામાં જ સમાઈ જાય છે–સમાધિ પામે છે, અલગ રહેવા પામતું નથી. આમ છે મનઃસમાધિરૂપ આઠમું ભેગનું અંગ પ્રાપ્ત થતાં સંપૂર્ણ ગસિદ્ધિ સાંપડે છે, આત્મા શુદ્ધ સ્વભાવસ્થિતિરૂપ મેક્ષ પામે છે. આમ આ કાવ્યના દ્વાદશઅંગરૂપ દ્વાદશ સૂત્રમાં સાધ્ય-સાધન-સાધક-સિદ્ધિ એ ચતુરંગ પરમાર્થમાર્ગપ્રકાશ કરી, એક જ અ-૯૭ Page #819 -------------------------------------------------------------------------- ________________ 770 અધ્યાત્મ રાજચંદ્ર પરમ પરમાર્થગંભીર સૂત્રમાં સંસારનું અને મોક્ષનું પરમ રહસ્યભૂત તત્વ પ્રકાશે છે– ઉપજે મેહ વિક૯૫થી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. મોહવિકલ્પથી આ સંસાર ઉપજે છે–ઉત્પન્ન થાય છે અને અંતર્મુખ અવલોકન કરતાં તે સંસારને વિલય થતાં વાર લાગતી નથી. આમ સંસારની ઉત્પત્તિનું અને સંસારના વિલયનું-મોક્ષનું તત્વ ખુલ્લું કરતી–તત્વજ્ઞાનને અમૂલ્ય ખજાને ખેલી આપતી રહસ્યચાવી (master-key) એક જ સૂત્રમાં અપૂર્વ તત્વચમત્કૃતિથી દર્શાવી આપી, આ ચતુર્દશસૂત્રમય અમર કાવ્યનું ચૂડારત્નરૂપ ચતુર્દશમું અમૃત સૂત્ર પ્રકાશે છે– સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે. શ્રીમદૂના અંતિમ સંદેશારૂપ આ અંતિમ કાવ્યના આ અંતિમ સૂત્રનું હાર્દ સમજવા માટે તેની પશ્ચાદ્ભૂમિકા (Back-ground) સમજવી જોઈએ. ઉપરમાં કહ્યું તેમ અંતમુ ખ અવલોકતાં સર્વ વિક૯૫ને નાશ થઈ નિવિકલપ અસંગ દશા પ્રગટે છે. આ નિર્વિક૯૫ અસંગદશા એ જ સર્વ યેગીઓનું-સર્વ જોગીજનનું ધ્યેય છે. (1) આ અસંગઅનુષ્ઠાનને સાંખ્યદર્શની–ગદર્શની પ્રશાંતવાહિતા નામે ઓળખે છે. જ્યાં પ્રશાંત-અત્યંત શાંતવાહિતા–વહનભાવ છે, જ્યાં અખંડ શાંતસુધારસનો પ્રશાંત એકધારે પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા છે, જ્યાં અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં નિમજજનમય અખંડ એકધારે આત્મભાવ પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા છે. (2) બૌદ્ધદર્શની તેને વિભાગ પરિક્ષય કહે છે. જ્યાં વિસભાગનો પરિક્ષય છે તે વિસભાગપરિક્ષય. આને પરમાર્થ એમ સમજાય છે કે–અનાદિ કુવાસનામય વિષને જ્યાં પરિક્ષય-સર્વથા ક્ષય હોય છે તે વિસભાગપરિક્ષય છે. આ કુવાસનામય વિષને સર્વનાશ થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, તે વિભાગપરિક્ષય છે. (3) શેવે તેને શિવવર્મા–શિવમાર્ગ કહે છે. શિવ એટલે પરમ તત્વરૂપ મોક્ષ અથવા કલ્યાણ-નિઃશ્રેયસૂ; તેને પામવાનો માર્ગ, તેના પ્રત્યે જતા માર્ગ તે શિવવત્મ-શિવમાર્ગ–મોક્ષમાર્ગ; અથવા શિવ એટલે શાંતિ, પરમ આત્મશાંતિ પામવાને માર્ગ તે શિવવત્મ. (4) મહાવ્રતિકે તેને પ્રવાધ્વ–ધ્રુવમાગ નામ આપે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં જે કદી ચલે નહિં, ફરે નહિ એવું અચલ પદ. જેમ ધ્રુવને તારે કદી ફરે નહિં, ચલે નહિં, ધવ જ રહે, તેમ જે કદી ફરે નહિં, ચલે નહિ, ધ્રુવ જ રહે તે ધ્રુવ પદ. તે ધ્રુવપદ Page #820 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સંદેશ 771 પ્રત્યે જવાને માગે તે ધ્રુવ માર્ગ. આમ જે પરમ વીતરાગભાવરૂપ અસંગ આત્મચારિત્રને જેને અસંગાનુષ્ઠાન નામે ઓળખે છે, તેને જ અન્યદર્શનીઓએ પણ જુદા જુદા નામે ગાઈ તેને મહામહિમા વિસ્તાર્યો છે. અને આમ પરમાણુમાત્ર પણ પરભાવ-વિભાવની વાસનાના પશલેશથી રહિત એવું આ પરમ અસંગ વીતરાગપદ– જિનપદ, શિવપદ, બુદ્ધ પદ, વિષ્ણુપદ છે; અને તે પામવાને માર્ગ પણ તે જ અસંગઅનુષ્ઠાનરૂપ છે. આટલી પશ્ચાદ્ભૂમિકા પરથી હવે આ પ્રસ્તુત કાવ્યને મર્મ સમજવો સરલ થશે. સકલ ગમાર્ગના પરમ રહસ્યરૂપ આ “ઈચ્છે છે જે જોગીજન” વાળું પરમ અદ્ભુત અમર કાવ્ય કે જે ચોગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સર્વ નામોનો પરમાર્થભાવ સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગૂંથેલે દૃશ્ય થાય છે –સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધવ એવા આ પરમ પદને સંતજને-જોગીજને ચાહે છે, નિરંતર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામય–અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા આ પદને નમસ્કાર હે! એ પદ “વર’ છે અર્થાત્ યોગીઓએ વરેલું–પસંદ કરેલું (Choicest) પરમ પદ છે. એવું તે પદ જયવંત વર્ષો ! અત્રે “સુખધામ” શબ્દથી તેનું શિવપણું અને અનંત” શબ્દથી ધ્રુવપણું બતાવ્યું છે. “સુધામય” શબ્દથી વિભાગપરિક્ષયનું સૂચન છે, અને “પર શાંતિ અનંત પદથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સર્વ દર્શનેના રોગશાસ્ત્રને પરમ સંમત એવી યોગપરિ. ભાષાનો પરમ રહસ્યરૂપ અનુપમ પરમાર્થ કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશે છે! ખરેખર! શ્રીમદને આ છેલ્લામાં છેલ્લો શબ્દ એ સર્વ શાને પણ છેલ્લામાં છેલ્લે (Last word) શબ્દ જ છે. આવું આ છેલ્લું સૂત્ર જેમાં ચૂડામણિરૂપ પ્રદ્યોતે છે, એવું ચતુર્દશસૂત્રમય આ અમર કાવ્ય અચિંત્યચિંતામણિરત્નનિધાન આ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના ઉત્તમાંગે શેભતે ચતુર્દશચિંતામણિરત્નમય મુગટ હેયની ! પરમ તવામૃતપાનથી પરમ અમૃત થયેલા મહાવિબુધ શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ તત્ત્વસમુદ્રમંથનથી પ્રગટ કરેલ ચતુર્દશરત્ન હાયની! પરમ આશયગંભીર ચતુર્દશસૂત્રોથી સૂત્રિત કરેલું આ દિવ્ય કાવ્ય જાણે પરમામૃતસંભૂત અમૃતકુંભ હાયની! આવી અચિંત્યચિંતામણિરત્નનિધાન અમૃત (Immortal, nectar-like) slaen 247 (Immortal, nectar like) 45 bat શ્રીમદનો આ અદ્ભુત છે જગતને આપેલે ભવ્ય વારસો! આવું અદ્ભુત છે શ્રીમદ્દનું આ છેલ્લું મહાપ્રાકૃત'! આ અદ્ભુત છે શ્રીમદને આ અંતિમ દિવ્ય સંદેશે ! જય રાજચંદ્ર! Page #821 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકસો આઠમું દિવ્ય જ્યોતિનું ઊર્ધ્વગમન દિવ્ય દષ્ટા યોગીશ્વર રાજચંદ્ર સકલ સેગમાર્ગના પરમ રહસ્યરૂપ આ અંતિમ સંદેશે જગતને ૧૫૭ના ચૈત્ર સુદ -aa દિને રાજકોટમાં આવે. પૂર્વે જણાવ્યા પ્રમાણે વઢવાણ કેમ્પથી શ્રીમદનું ફા. શુદ ૬ના દિને રાજકોટ આગમન થયું. શારીરિક અનારોગ્ય સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ચાલી, અશક્તિ ઉત્તરોત્તર વધતી ગઈ. વ્યવહારસંબંધી સ્વજને અને પરમાર્થ સંબંધી મુમુક્ષુજનો સર્વ ખડે પગે સેવામાં હાજર થઈ ગયા હતા. આ સતત સેવાતત્પર મુમુક્ષુજનો અને સ્વજનના ભક્તિપૂર્ણ સેવાઉપચારાદિ છતાં શરીરપ્રકૃતિની ક્ષીણતા દિન-પ્રતિદિન વધતી ચાલી. રાજકેટથી ફા. વદ ૩ના અમૃતપત્રમાં (અં. 51) શ્રીમદે પ્રકાણ્યું છે કે - ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણે બેજો રહ્યો હતો. તે આત્મવીએ કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક પ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યપણે વેદી શાતા પ્ર. 74 શાંતિઃ ઘણી ત્વરાથી ભવમાગને પ્રવાસ પૂરો કરવાને આ મહામોક્ષમાગી પુરુષો દઢ આત્મનિશ્ચય હતો, અને તે માટેને અસીમ આત્મપુરુષાર્થ ચાલુ હતું, અને છે, ઈ. પ્રકાશતા આ અમૃતપત્રને પૂર્વે પ્રકરણ (૧૦૩)માં સવિસ્તર વિચાર કર્યો છે, એટલે તેનું પિષ્ટપેષણ નહિ કરતાં, અત્ર સ્પષ્ટ જણાવ્યું છે તેમ તીવ્ર અસાતાઉદય મધ્યે પણ શ્રીમદના દિવ્ય આત્માની તે અવ્યાબાધ સ્થિરતા જ છે,–જ્યાં જરા પણ લેશ પણ આબાધા નથી એવી અવ્યાબાધ આત્મામાં જ સ્થિર વર્તાવારૂપ પણ આત્મરિથતિ છે. અત્યારે જ્યારે મુખ્યપણે તીવ્ર અસાતાને ઉદય છે એવી આ શારીરિક અવસ્થતામાં પણ શ્રીમાની અવ્યાબાધ આત્મસ્થિરતારૂપ આત્મસ્વસ્થતા કેવી અદૂભુત હતી તે આ તેમને અમૃતપત્ર પ્રકાશે છે. આ પછી ફા. વદ ૧૩ના દિને લખાયેલા પત્રમાં શ્રીમદ્દ લખે છે–“શરીરસંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો.” શરીરસંબંધી પ્રકૃતિમાં જે સામાન્યપણે ચાલ્યો આવતો હતો તે પ્રાકૃત ક્રમને બદલે અપ્રાકૃત ક્રમ બીજી વાર શરૂ થયે, અર્થાત્ શરીરપ્રકૃતિ વિશેષ બગડતી ચાલી, શરીરસ્વાથ્ય બગડતું ગયું. આવી શરીરની આ અત્યંત અસ્વસ્થ સ્થિતિમાં પણ આત્મસ્વસ્થ સ્વરૂપસ્થ શ્રીમદની અદ્ભુત આત્મભાવના જોવા જેવી છે-“જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વતે - Page #822 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય જાતિનું ઊર્ધ્વ ગમન 773 આત્માને દેખી, આત્માને જાણી, આત્મામાં વત્તાવારૂપ જે સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ સનાતન–શાશ્વત આત્માના તે શુદ્ધ સત્ સ્વભાવધર્મ પ્રત્યે લઈ જનારે જ્ઞાનીઓનો સનાતન–શાશ્વત સન્માર્ગ જ્યવંત વન્ત જે શુદ્ધ આત્મપરિણતિમય સનાતન સન્માર્ગનું પોતે આજીવન અનન્ય આસેવન કર્યું છે અને જ્ઞાનીઓનો જે આ સનાતન સન્માગ પોતે આત્માનુભવસિદ્ધપણે સિદ્ધ કર્યો છે,–એવા આ આત્મસિદ્ધ સિદ્ધ ગીશ્વર પરમ જ્ઞાનીશ્વર શ્રીમદ્દ જ્ઞાનીઓને તે સનાતન સન્માર્ગ વિશ્વમાં જ્યવંત વ!—એવી કેવી અલૌકિક આત્મભાલલાસપૂર્ણ ભાવના ભાવે છે! અને આ પછી ચૈત્ર સુદ ૬ના દિને લખાયેલા ટૂંકા પત્રમાં (અં. 953) શ્રીમદ્ લખે છે- અનંતશાંતમૂત્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમોનમઃ, વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશોક શે ?–કાયાની વિસારી માયા જે સ્વરૂપમાં સમાઈ ગયા છે એવા અનંત શાંતમૂર્તિ રાજચંદ્ર અભેદભક્તિભાવથી–અનંત શાંતમૂર્તિ ચંદ્રપ્રભસ્વામીને નમોનમઃ– ફરી ફરી વારંવાર નમસ્કાર હે! નમસ્કાર હે!—એવા પરમ આત્મભાવપૂર્ણ પરમ ભાવનમસ્કાર અત્ર કરે છે; અને વેદનીયઅવશ્ય વેદવાયેગ્ય કર્મ તથારૂપ–તેવા પ્રકારે ઉદયમાનપણે–જેવો ઉદય આવી રહેલ છે તેવો વેદવામાં હર્ષશેક શે ? એમ ભાવે છે. અનંત શાંતમૂત્તિ ચંદ્રપ્રભસ્વામીને અભેદભાવે નમોનમઃ કરતા અનંત શાંતમૂત્તિ રાજચંદ્રને ગમે તેવા અસાતાઉદયમાં પણ નથી હર્ષ નથી શક, કેવલ અદ્દભુત અલૌકિક અનુપમ પરમ સમતા જ છે; “નોકaોવિહીનો રિનો માળો ડુ રસનો-મોહ-ક્ષેભ રહિત આત્માને પરિણામ તે સમ એવી પરમ સમભાવરૂપ શુદ્ધ આત્મચારિત્રદશા જ છે. શરીરની અત્યંત અસ્વસ્થતા મધ્યે પણ શ્રીમદની આત્મસ્વસ્થતા કેવી અદ્ભુત છે! અક્ષોભ્ય આત્મસમતા કેવી અદ્ભુત છે !! મુમુક્ષુજનો અને સ્વજને શ્રીમદની શરીરસ્થિતિથી વારંવાર ગભરાઈ જઈ ક્ષોભ પામી ચિંતામગ્ન રહેતા, પણ નિરંતર આત્માનંદમગ્ન શ્રીમદ્દ તો અક્ષોભ જ હતા; ગત પ્રકરણમાં જેનું દર્શન કર્યું તે “અંતિમ સંદેશામાં કહ્યું છે તેમ–“નહિં તૃષ્ણ જીવ્યા તણું, મરણુયાગ નહિં ક્ષોભ,”—એવી “પરમ જિતભ' અવધૂત આનંદઘન દશા અનુભવતા આત્માનંદમગ્ન ગીન્દ રાજચંદ્રને જીવવાની તૃષ્ણા નથી અને મરણને વેગ આવી પડે તે ક્ષેભ નથી, “જીવિત કે મરણે નહિં જૂનાધિકતા એવી પરમ સમતા જ છે, અને પરમ અમૃત આત્માના અમૃતાનુભવ સિંધમાં નિરંતર પરમ રમતા જ છે. એટલે જ પરમ અમૃત આત્માના આનંદામૃતસિંધુમાં નિમગ્ન આવા શ્રીમg જેવા પરમ જ્ઞાની મૃત્યુથી ડરતા નથી, મૃત્યુ આવા જ્ઞાનીથી ડરે છે. આવા પરમનિર્ભય મૃત્યુંજય જ્ઞાનીને મૃત્યુને ભય લાગતો જ નથી. કારણ કે-હું આત્મા છું–દેહ નથી, હું–આત્મા મરતો નથી, દેહ મરે છે, હું આત્માને લઈને જે આ દેહ જીવે છે તે આ દેહને અંત આવે છે, પણ હું-આત્માના જીવનને અંત આવતું નથી, હું તે અનંત છું, Page #823 -------------------------------------------------------------------------- ________________ 774 અધ્યાત્મ રાજચંદ્ર અજર અમર છું એ અખંડ નિશ્ચય જ્ઞાનીના આત્મામાં સદિત હોય છે. એટલે “અબ હમ અમર ભયે ન મરેંગે એવી અવધૂત આનંદઘન દશા અનુભવનારા આવા જ્ઞાનીને મરણને ભય ક્યાંથી હોય? મરણને જ્ઞાનીને ભય લાગે છે કે આ જ્ઞાનીને હાથે આપણે મૂઆ પડયા, આપણું આવી બન્યું. ! આમ અજર અમર અમૃત આત્માને પામેલા શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાની તે મૃત્યુંજય છે, કાળના કાળ છે. “મૃત્યુ મરી ગયું રે લોલ–મૃત્યુ જ જ્યાં મૃત્યુ પામી ગયું છે એવા મૃત્યુંજય પરમ અમૃત આત્માને પામેલા આ મૃત્યુંજય જ્ઞાની પરમ અમૃત જ છે. કારણ કે પરમાર્થસખા સૌભાગ્ય પરના સમાધિમરણ અંગેના પરમ અમૃત પત્રોમાં પરમ અમૃત શ્રીમદે લખ્યું છે તેમ–“પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષ પણ જે દેહને રાખી શક્યા નથી,' તે દેહમાં પરમ અસંગપણું પરમ નિર્મોહ પણું સાધી લઈ પરમ અસંગ પરમ નિર્મોહ એવી પરમ અમૃત શુદ્ધ આત્મદશા આ પરમ સિદ્ધગી શ્રીમદે સિદ્ધ કરી લીધી હતી; “અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયી, યાહિ ભાંતિ આગમ અનંતકાલ રહિગૌ”—એવું અજ્ઞાન જ્ઞાન પ્રગટ કરી અનંતકાળ રહે એવી પરમ અમૃત જ્ઞાનદશા આ પરમ જ્ઞાનાવતાર શ્રીમદે પ્રાપ્ત કરી લીધી હતી; “બીજાં સર્વ દ્રશ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા” પ્રાપ્ત કરી પરમ અમૃત મુકાદશાજીવન્મુક્ત દશા આ કેવળ શુદ્ધ આત્માને અનુભવ કરનારા પ્રસિદ્ધ સમયસાર શ્રીમદે અનુભવસિદ્ધ કરી લીધી હતી; અને “ત્રણ કાળને વિષે દેહાદિથી પિતાનો કંઈ પણ સંબંધ નહતો એવી પરમ અસંગ દશા ઉત્પન્ન કરી અસંગ શુદ્ધ ચૈતન્યમાં લીન થયેલા આ શુદ્ધ ચૈતન્યમૂત્તિ સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમદે. આવી સદેહમુક્ત પરમ અમૃત સહજાન્મસ્વરૂપ દશા સહજ સિદ્ધ કરી લીધી હતી. આમ જીવન્મુક્ત-જીવંત છતાં મુક્ત-સદેહે મુક્ત દશા અનુભવનારા, દેહ છતાં દેહાતીત દશામાં વિચરનારા, જે જીવન્મુક્ત પુરુષને પૂર્ણ સહજ સમાધિ વર્તાતી હતી, એવા આ કાર્યોત્સર્ગદશાસ્થિત પુરુષને આ સમયે પણ પૂર્ણ અખંડ સમાધિ જ વર્તાતી હોય એમાં પૂછવું જ શું? ભવના અંતના ઉપાયરૂપ નિર્મથના પંથને જીવનભર અનુસરનારા જે પુરુષ કાયાની માયા વિસારી સ્વરૂપમાં સમાઈ ગયા હતા, એવા આ પુરુષને નિરંતર દેહ છતાં દેહાતીત કાયોત્સર્ગદશા જ વર્તાતી હોય એમાં નવાઈ શું? શરીરની આવી સબાલાસ્થિતિમાં પણ જેને આત્મામાં અવ્યાબાધ સ્થિરતા વર્તાતી હતી એવા આ પુરુષને સદા પરમાનંદનિમગ્નતા જ હોય એમાં આશ્ચર્ય શું? આમ કાયાની વિસારી માયા સ્વરૂપે માયા” એવા પરમ ધર્મમૂર્તિ સાક્ષાત્ સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમદ્દ તે આત્માના શુદ્ધ આત્મસ્વભાવરૂપ શુદ્ધ ધર્મમાં જ નિરંતર વર્તાતા હતા અને પુદ્ગલમય શરીર પણ સડણપાડણ-વિદ્ધસણસ્વભાવી પિતાનો નાશવંત ધર્મ કર્મઉદયાનુસાર બજાબે જતું હતું. એટલે ડાક્તરોના નાના પ્રકારના નિર્દોષ નિરવ ઉપચાર, સતત પરિચર્યાપરાયણ મનસુખભાઈ દેવશીભાઇ Page #824 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય જાતિનું ઊર્ધ્વગમન 775 તથા મોરબીવાળા પ્રાણજીવનભાઈ આદિ વિયાવચ્ચ કરનારા મુમુક્ષુ પરિચારકની જહેમત, વ્યવહારસંબંધી નેહાધીન સ્વજનની કાળજીભરી માવજત, પરમાર્થસંબંધી ભક્તિમાન મુમુક્ષુજનેની ભક્તિપૂર્ણ સેવા-સુશ્રષા છતાં, આયુષ્યના અભાવે સર્વ ઉપાય નિષ્ફળ ગયા; અને ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી શરીરસ્થિતિ એકદમ અશક્ત બની ગઈ, ઊઠવા-બેસ વાની શક્તિ પણ ન રહી એટલી બધી શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ. ત્યાં ચિત્ર વહી અને દિન આવી પહોંચે. તે દિનની હકીકત શ્રીમના લઘુ બ્રાતા મનસુખભાઈ રવજીભાઈ તાદશ્ય વર્ણવે છે –“દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું તમે નિશ્ચિત રહેશે. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશે. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહકારાએ કહી શકાવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે.' આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તે એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રીના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે— “નિશ્ચિત રહેજો. ભાઈનું સમાધિમૃત્યુ છે. ઉપાયે કરતાં શરદી ઓછી થઈ ગઈ.” પછી ચિત્ર વદી પંચમીને દિન આવી પહોંચ્યો. તે દિનની હકીકત તાદશ્ય મનસુખભાઈ દર્શાવે છે –“પણ આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન વચન અને કાયા રહ્યાં હતાં. પણ નેવે કહ્યું - મનસુખ, દુઃખ ન પામતા; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડા સાત વાગ્યે જે બિછાનામાં પિઢયા હતા, તેમાંથી એક કેચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણું જણાય છે માટે ફેરફાર ન કરે, ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્માસમાધિસ્થ ભાવે છૂટા૫ ડચા, લેશ માત્ર આત્મા છૂટો થવાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઉભા ઉભા ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી, લઘુશંકા, દીર્ઘ શંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પણ આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તે પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધાં પછી હંમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો.” આમ સં. ૧લ્પ૭ના ચિત્ર વદી પંચમીના દિને મંગળવારે બપોરના બરાબર બે વાગ્યે રાજકોટ મધ્યે શ્રીમદ્દ દેહત્સર્ગ થયો. Page #825 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ રાજચંદ્ર [ મનસુખભાઈ એ દેહોત્સર્ગ દિનનું આ જે વર્ણન આલેખ્યું છે, તેનું સમર્થન કરતું પ્રાતઃકાળથી બપોર સુધીનું તાદશ્ય શબ્દચિત્ર તત્કાલીન સાક્ષી નવલચંદ ડેરાભાઈ વકીલે તથા ધારશીભાઈએ અંબાલાલભાઈ પરના પત્રમાં આલેખ્યું છે. તે તે અપૂર્વ સમાધિમરણ સમયની તત્કાલીન શ્રીમદની અપૂર્વ કોન્સર્ગદશા–દેહ છતાં દેહાતીત શુદ્ધાત્મસમાધિદશા પર અપૂર્વ પ્રકાશ નાંખે છે, એટલે તેમાંથી અન્ન તેમના શબ્દોમાં જ જેમ છે તેમ અવતારીએ છીએ. ધારશીભાઈ લખે છે–] સવારે લગભગ નવ બજ્યા પહેલાં મનસુખભાઈને વિક્ષેપ ન થાય તેટલા માટે જરા દવા તથા દૂધ વાપરેલું હતું. તેઓ વખતોવખત ડાક્તર વગેરેને સૂચના કરતા કે હું આર્ય છઉં. માટે અનાર્ય ઔષધિ મારા ઉપયોગમાં ન જાય તેમ કરવાનું છે, વગેરે. સવારના નવ વાગ્યાના અરસામાં હેલીયા ઉપર પડ્યા હતા, તે ઉપરથી લાંબી ઇગિર ઉપર શયનઆસન ગોઠવવા આજ્ઞા આપી. તે તિયાર થતામાં આસન તાકીદથી તૈયાર કરવા પૂરી આજ્ઞા આપી. આ વખતે શરીર તદ્દન અશક્ત હોવાથી તે આસન ઉપર તેમની આજ્ઞા પ્રમાણે શયન કરાવ્યું. આ વખતે પૂજ્યશ્રી મનસુખભાઈને બોલાવ્યા અને નીચે પ્રમાણે વચનવગણનું પ્રકાશવું થયું–‘તું કચવાઈશ મા ! માની સંભાળ રાખજે, હું આત્મસ્વરૂપમાં લીન થાઉ છું,’ એમ પ્રકાશી સમાધિસ્થિત થયા. સમાધિ સ્થિતપણું કાયમ રહી પછીથી સમાપિસ્થિત રહ્યા ને આખર સુધી આત્મસ્વભાવમાં લીનપણું– સમાધિસ્થિતપણું કાયમ રહી સમાધિમરણ થયું છે. સહજ આત્મસ્વરૂપ એ વિશેષણથી જોડાયેલા તે વિશેષણ આ વખતે પ્રત્યક્ષ અનુભવાણું. કારણ કે “હું આત્મસ્વરૂપમાં લીન થાઉં છઉં” એ વચને પછી એગ રુંધવાની મહેનત શિવાય સહજપણે તે જ ક્ષણે આત્મસ્વરૂપમાં લીન થયા. આ વખતે શરીરનું આસન ગયા ભાદરવા માસમાં જે મુદ્રા હતી તે જ હતી. તે આશરે નવ બજ્યાથી બપોર પછી એક બે અથવા ત્રણ બન્યા સુધીમાં તે શરીરમાં રહેવું સજેલ હશે, તે સમયસુધી રહી પરલોકગમન તે રત્નત્રયી આત્માએ કર્યું ." ઈ. [ આ ધારશીભાઈના પત્ર સાથે જ તા. ૨૧-૪-૧૯૦૧ના પત્રમાં નવલચંદ ડેરાભાઈ વકીલ તે વેળાને તાદશ્ય ચિતાર આપણી દષ્ટિસન્મુખ ખડો કરે છે.–] કૃપાળુદેવ ધ્યાનારૂઢ થયા વખતની શરીરસ્થિતિ કાર્યોત્સર્ગની પરિપૂર્ણતાદશા સૂચવતી હતી, અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ થયેલ માણસ જે શ્વાસ લે તેવા શ્વાસ લેવાતા હતા. પ્રથમ નાભિથી, અને દેહ છોડ્યો ત્યારે કંઠથી તે મુખસુધી થડે વખત ચાલુ રહ્યો હતે. મૂર્તિ ચિતનવંત શોભાયમાન કેમ જાણે હમણાં ધ્યાનથી મુક્ત થઈ આપણને વચનામૃતને લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઈને લાગતી હતી. કૃપાળુશ્રીએ ત્રણ યોગ રોકવાથી શરીરદશા બીજાની દષ્ટિએ અસાધ જેવી સહેજ જણાય, પણ દેહમુક્ત થતા સુધી આત્મસ્વભાવમાં પૂર્ણ જાગૃતિ હોય એમ શરીરનાં અવયવોની સ્થિતિ તથા શ્વાસોશ્વાસની ક્રિયાની ગતિ ઇત્યાદિથી એમ જણાતું હતું. આ વખતનું વર્ણન આત્મામાં યથાર્થ સમજાય છે. વળી દર્શાવવાને શબ્દો મૂકવાનું ધ્યાનમાં આવતું નથી. Page #826 -------------------------------------------------------------------------- ________________ واقف દિવ્ય જયોતિનું ઊર્વગમન ધારશીભાઈએ ઉપર જણાવેલા શબ્દો પૂજ્યશ્રી મનસુખભાઈ પ્રત્યે કૃપાળુશ્રી બાલી ધ્યાનસ્થ થયા. 44 તે વખતની મૂર્તિ અનુપમ ચિત વાળી શાંત મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી, એમ આપણને ગુણાનુરાગીને તે લાગે, પણ જેઓ બીજા સંબંધથી હાજર રહેલા, તેને પણ આશ્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શક્તા નથી.” ઈ. આમ સં. ૧૯૫૭ના ચિત્ર વદી પંચમીના દિને મંગળવારે બપોરના બરાબર બે વાગ્યે રાજકેટ મધ્યે આ પરમ મંગલમૂત્તિ પરમ દિવ્ય જ્યોતિ રાજચંદ્રને આ રાજચંદ્ર નામધારી દેહપર્યાય છૂટી ગયે, અને આ પરમ અમૃત રાજચંદ્રની દિવ્ય શાશ્વત આત્મજયોતિ ઊર્ધ્વગમન કરી ગઈ માતા-પિતાજી આદિ સર્વ સ્વજન–વ્યવહાર સંબંધીઓ કઈ મેહભાવથી કોઈ સ્નેહભાવથી કોઈ પૂજ્યભાવથી ચોધાર આંસુએ રડ્યા. પરમાર્થ સંબંધી મુમુક્ષુજને તે પરમાર્થ ખેદથી—આ પરમ પુરુષના સમર્થ આલંબનનો વિયેગ-વિરહ થવાથી શેકસાગરમાં ડૂબી ગયા, અનન્ય શરણના આપનાર આ પરમ ગુરુના વિયેગથી અત્યંત આકુલવ્યાકુલ થઈ ગયા, અને વિરહ વેદનાથી વિલાપ કરવા લાગ્યા–હાય! અમે અનાથ થઈ ગયા, અશરણ થઈ ગયા. અનંતકાળે પણ જેનું દર્શન ન થાય એવા આ પરમ જ્ઞાનાવતાર જ્ઞાનીને જેગ આ દુઃષમ કળિકાળમાં અમારા હાથમાં આવ્યો, તેને આ દુષ્ટ કાળે અકાળે વિગ કરાવ્યું. મોક્ષમાર્ગને ઉપદેશનારા એવા જે પરમ જ્ઞાનનિધાન પરમ પરોપકારી નિષ્કારણકરુણરસસાગર હતા, તે આ ખરેખરા પરમ કૃપાળુદેવને વિગ કેમ સહન થઈ શકે? સંશય છેદનારા રાજને વિરહ કેમ ખમાય? એવા ભાવના કરુણ શબ્દોમાં પિતાની વિરહવ્યથા ઠાલવવા લાગ્યા. શ્રીમદની પૂર્વોક્ત ગૂઢ આગાહી પ્રમાણે પોપટલાલભાઈ છ માસ સુધી રડ્યા-આંખના આંસુ ને સૂકાયા. લલ્લુ મુનિ દેહોત્સર્ગ સમાચાર મળતાં ઉપવાસ કરી વનમાં કાયેત્સર્ગ લીન રહ્યા. મનસુખભાઈ કિરતચંદ, ધારશીભાઈ એ અને આગલા દિવસ સુધી સેવામાં હાજર હતા પણ સંજોગવશાત છેલ્લે દિવસે હાજર રહેવાનું ન બન્યું,–તેઓ તો વર્ષો સુધી નહિં વિસરાયેલા વિરહખેદથી એટલા બધા ખેદખિન્ન થઈ ગયા કે તેમની અથાગ વિરહ વેદના તેઓ જ કહી શકે. અને સર્વથી વધારે છે તે સમક્ષ મુખ્ય મહામુમુક્ષુ અંબાલાલભાઈ કે જે તે સમાધિમરણ વખતે હાજર ન હતા તેમને થયે; અને તે કે હવે તે આ અંબાલાલભાઈને અત્રે ફૂટનેટમાં *મૂકેલા પત્રના હૃદયભેદી શબ્દો જ પોકારે છે. * “વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારૂં એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં સિકતાથી શાંતપણે કામળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએ. પ્રજવલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય ! અહાહા ! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અ-૨૮ Page #827 -------------------------------------------------------------------------- ________________ 78 અધ્યાત્મ રાજચંદ્ર આમ જે દિવ્ય તિ સં. ૧૯૨૪ના કાર્તિકી પૂર્ણિમાના દિને વવાણીઆ મધ્યે રાજચંદ્રરૂપે પ્રાદુર્ભાવ પામી અખિલ વિશ્વમાં દિવ્ય જ્ઞાનચંદ્રિકા વર્ષાવી રહી, તે શ્રીમદ્ રાજચંદ્રની દિવ્ય આત્મતિ આજે સં. ૧૫૭ના ચૈત્ર વદી પંચમીના દિને રાજકેટ ક્ષેત્રે આ રાજચંદ્ર દેહપર્યાયને ઉત્સર્ગ કરી, ઊર્ધ્વગમન કરી અમૃતત્વને પામી, અને વિશ્વમાં ધ્વનિ વ્યાપી રહ્યો–રાજચંદ્ર અમૃત થઈ ગયા ! આ જગતકલ્યાણકર દિવ્ય જ્યોતિનું ઊર્ધ્વગમન થતાં શોકમગ્ન જગતે રાજચંદ્રની ગુણગણુગાથાઓ ગાઈ, પ્રાયે “હુએ નહિં ન હયગે ગીન્દ રાજચંદ્રસે', પ્રશસ્ત પ્રશસ્તિઓ પ્રકાશી, જયજયકાર ગાય–જ્ય રાજચંદ્ર! જય રાજચંદ્ર! જય રાજચંદ્ર! અને ભારતના ગગનાંગણમાં ઉગેલા આ ભારતના તિર્ધર રાજચંદ્ર સૌમ્ય શાંતસુધારસમણી એવી પરમ અમૃત દિવ્ય જ્ઞાનચંદ્રિકા વર્ષાવી ગયા, કે આત્માથે અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને આપી છે ! પ્રભુ, તમે કયાં ગયા ? હે ભારતભૂમિ ! શું આવા દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુને ભાર તારાથી વહન ન થયો ? જે તેમજ હોય તો આ પામરને જ ભાર તારે હળવો કરવો હતો; કે નાહક તેં તારી પૃથ્વી પર બજારૂપ કરી નાખ્યો. . મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોને તે બેગ લીધે, તો પણ તું તૃપ્ત થયો નહીં; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુને તેં જન્માક્તરને વિયાગ કરાવ્યો ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઈ મારાં સામું જુએ છે. હે ! શાસનદેવી! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભત એવા પ્રભ હતા: જેને તમે ત્રિકરણ કરી સેવામાં હાજર રહેતાં તે આ વખતે ક્યા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડયું છે તેને વિચાર જ ન કર્યો? હે! પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરીયાદ કરીશું? તમે જ જયારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજે દયાળુ થાય જ કેણ? હે પ્રભુ, તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કમળ વાણું, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બાધબીજનું અપૂર્વપણું, સમ્યાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કણા, નિઃસ્વાથી બોધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરૂં! વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવો આપનાં ગુણરતવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું ગબળ, આપે પ્રકાશિત કરેલાં વચને અને આપેલ બાધબીજ મારું રક્ષણ કરો. એ જ સદેવ છું. આપે સદેવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિરમૃત નહિં કરું. ખેદ ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રી દિવસ રડી રડીને કાઢું છું; કાંઈ સૂઝ પડતી નથી.” Page #828 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય જ્યોતિનું ઊર્ધ્વગમન 777 અમૃતનું પાન કરાવનારી આ પરમ અમૃત પુરુષની આ પરમ અમૃત કૃતિઓ જ એને જયજયકાર પિકારતી શાશ્વત જયવંતી જયંતિઓ બની ગઈ ! કૃતિઓ જે સુકૃતી તણી જ જયંતિ રે, કીર્તાિકૌમુદી વિસ્તારતી જયવંતી રે; આત્મકળા સોળે કળા વિકસંતી રે, શાંતસુધારસધારને વરતી રે....જે ધર્મમુતિ સંત જ્ઞાનાવતારે રે. આત્માર્થ અમૃત પાન જેણે બેશું રે, સદ્ધર્મનું સત તત્ત્વ જેણે શોધ્યું રે....જે ધર્મમૂત્તિ. (સ્વરચિત) આવા પરમ અમૃતમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્ર તે અમૃતસિંધુ છે. સ્થળ દેહ ક્ષર છતાં અક્ષર દેહે પરમ “અમૃત શ્રીમદ્ રાજચંદ્ર તે ખરેખર! અમૃત સરોવર છે. આ સાર્વજનિક તીર્થરૂપ અમૃત સરોવરમાં જે કોઈ આત્માથી મુમુક્ષુ મજજન કરશે તે પણ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને પામી અવશ્ય અમૃતત્વને પામશે. આવું જેનું પરમ મહિમાતિશયસંપન્ન અદ્દભુત લોકોત્તર ચરિત્ર છે, એવા આ પરમ લોકોત્તર પુણ્યશ્લોક પુરુષ–પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર સ્વરૂપથી સત હેઈ સૂર્ય સમા સદા સ્વયં પ્રકાશમાન અને સદા જયવંત જ છે. તેમની નિર્વિકાર વીતરાગ મુખમુદ્રામાં, નિર્દોષ ચારિત્રમય ચરિત્રમાં, અને નિર્મળ સહજ સ્વયંભૂ વીતરાગ વચનામૃતમાં સાધુચરિત શ્રીમનું યથાર્થ આત્મજીવન પ્રત્યક્ષ પ્રતિબિંબિત છે, સ્વસ્વયેગ્યતા પ્રમાણે પાત્ર છે તે પ્રતિબિંબ ઝીલી આત્મપ્રકાશ પામે છે ને પામશે ! સ્વયં પ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, સ્વયં સદા જે જયવંત વર્તતા; તે સંતના સંત મહત્ મહંતના, શ્રીરાજને હે મનનંદ વંદના. (સ્વરચિત) આ અલૌકિક હતો આ રાજચંદ્ર –આ અધ્યાત્મ રાજચંદ્ર! અને આવું અલૌકિક હતું આ અધ્યાત્મ રાજચંદ્રનું અધ્યાત્મચરિત્ર! આવા આ પુણ્યશ્લોક અધ્યાત્મ રાજચંદ્રનું દિગદર્શનમાત્ર કરાવતે આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ ગ્રંથને આટલે વિકટ પંથ કાપીને પણ વિશેષ કેટલું કહી શકે ? આમ ભારતના ગગનાંગણમાં ઊગેલા આ વિશ્વલ્યાણકર વિરલ વિભૂતિ રાજચંદ્રની દિવ્ય આત્મતિ અખિલ વિશ્વમાં આત્માને સૌમ્ય શાંત પ્રકાશ રેલાવી ઊર્ધ્વગમન કરી પરમ અમૃતપદને પ્રાપ્ત થઈ, અને વિશ્વ પોકારી રહ્યું–જય રાજચંદ્ર Page #829 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ દેહરા દિવ્ય જ્યોતિ રાજચંદ્ર આ, ઉજાળ શિવપંથ; દિવ્ય ચંદ્રિકા જ્ઞાનની, વિશ્વ વિષે વરવંત. અમૃત જ્યોતિ રાજ આ, અમૃત ગુણનું ઠામ; અમૃત સુખમાં લીન થઇ, અમૃત પામી નામ. શાશ્વત જેતિ રાજ આ, શાશ્વત યશનું ધામ; શાશ્વત સુખમાં લીન થઈ, શાશ્વત પામી નામ. સહજાન્મસ્વરૂપસ્વામી જે, પરમ કૃપાળુ દેવ; ચૈતન્યમૂર્તિ શુદ્ધ જે, સમયસાર સ્વયમેવ; દિવ્ય દૃષ્ટા ગીશ્વરા, દિવ્ય જ્ઞાનીશ્વર જેહ, દિવ્ય દૃષ્ટિ આત્માર્થની, અપ ગયા ગુણગેહ, શુદ્ધ સનાતન આત્માને, શુદ્ધ સનાતન ધર્મ; જગદ્ગુરુ જે કહી ગયા, દેનાર શિવશર્મ ધર્મમૃત્તિ અનન્ય છે, જ્ઞાનતણુ અવતાર; સત્ય ધર્મ મહાવીરને, કરી ગયા ઉદ્ધાર; વિરલ વિભૂતિ વિશ્વની, ભારત તિર્ધાર; તિ દિવ્ય જે વિશ્વમાં, કરી ગયા વિસ્તાર અચિંત્ય ચિન્તારત્ન જે, અચિન્ય સત્ કલ્પવૃક્ષ કળિકાળમાં જે થયા, રાજચંદ્ર પ્રત્યક્ષ જે પુણ્યશ્લોક પુરુષના, પુણ્ય નામની આજ; ગુણગણગાથા ગાય છે, સવે સંત સમાજ; અમૃતસિંધુ તે રાજનું, અમૃતબિન્દુ માત્ર; દાસ ભગવાને મંથી આ, ગૂં ગ્રંથ સપાત્ર. ( આઠ દેહરાને સહસંબંધ) પૂર્ણ કલા રાજચંદ્ર આ, અધ્યાત્મ રાજચંદ્ર, પૂર્ણ કલાથી કીર્તતે, અધ્યાત્મ રાજચંદ્ર બે હજાર બાવીશ ને, પોષ શુકલ દિન બીજ; પૂર્ણ કલાને પામિયે, શુલશશિ શું બીજા (બે દેહરાને સહસંબંધ) એક આઠ (108) શ્રી રાજને, પામી સિદ્ધપ્રસાદ; એક આઠ પ્રકરણ તણે, રચ્યો સિદ્ધપ્રાસાદ. 14 રાજચંદ્ર ગુણ ગાવત, અધ્યાત્મ રાજચંદ્ર; પદે પદે પિકારત, જય! જય! જય! રાજચંદ્ર! 13 Page #830 -------------------------------------------------------------------------- _