________________
ધર્મથનકાળમાં તત્ત્વમથન
૭]
દનાને પેાતાના વિશાલ પટમાં સમાવવાને જિનદન સમથ છે, કારણ કે સથા સત્ર નિરાગ્રહી એવી સ સમન્વયકારી પરમ ઉદાર અનેકાંત દૃષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમેાત્તમ છે કે તેમાં સવ મતદન હળીમળીને પાતપેાતાની સભાળ કરતા રહે છે.
· રચના જિન ઉપદેશકી, પરમેાત્તમ તિનુ કાલ; ઇનમેં સખ મત રહત હૈ, કરતે નિજ સંભાળ.’-શ્રીમદ્ રાજચંદ્ર જિનવરમાં દર્શીન સઘળાં છે, દન જિનવર ભજના રે; સાગરમાં સઘળી તિટની સહી, તિટની સાગર ભજનારે...
ષડ દરિસણુ જિન અંગ ભણીજે.”—શ્રી આનંદઘનજી અને શુદ્ધ આત્મદર્શનરૂપ જિનદર્શનની આવી સના સમાવેશ કરે એવી પરમ ઉદારતા અને વિશાલતા છે, એટલે જ સભ્યષ્ટિ ચાગષ્ટિસ’પન્ન શ્રીમદ્ જેવા ચેાગીએને તે આ મ્હારૂ દન ને આ ત્હારૂં દર્શીન એવા દનભેદ હૃદયમાં વસતા જ નથી. મહાન્ શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ-વિદ્વાનાને આ પેાતાનેા વા પારકા સિદ્ધાંત શે ? ’—આત્મીયઃ પરીયો યા જાવિદ્યાંત; વિપશ્ચિતામ્ । તેએ આવા મતદનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી. પ્રાકૃત જનાની જેમ તેઓ મત-દનના આગ્રહમાં તણાઈ જતા નથી. તેઓ તે એક ચેાગમાને જ દેખે છે, ચેાગદર્શીનને-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં એ સ દના વ્યાપ્ત છે, માત્ર ષ્ટિ'ના જ ભેદ છે,-એમ તેઓ ખરા અંતઃકરણથી માને છે. તેઓ તે ષડદનને જિનદનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દનને સમ્યગ્ દૃષ્ટિથી આરાધે છે.
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિના એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માના તેહ.
તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ;
સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.’~~~શ્રીમદ્ રાજચંદ્ર
- ષડે દરશન જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે’;
નમિ જિનવરના ચરણુ ઉપાસક, ષડ દરશન આરાધે રે.”શ્રી આનંદઘનજી
આમ પરીક્ષાપ્રધાનીપણે પરીક્ષા કરતાં શ્રીમને આત્મધમ જેનું મૂળ છે એવા આ સદ નવ્યાપક શુદ્ધઆત્મદર્શનરૂપ જિનદર્શનની-વીતરાગદનની શ્રદ્ધા વજ્રલેપ દૃઢ થઇ, અને જે આ પરીક્ષાપ્રધાન શ્રદ્ધા હોય છે તે આજ્ઞાપ્રધાન શ્રદ્ધા કરતાં અનંતગુવિશિષ્ટ બળવાન્ હેાય છે, એટલે બીજાએમાં પણ તે બળવાન્ શ્રદ્ધા પ્રેરવાને સમ હાય છે, અને એટલે જ આવા પરીક્ષાપ્રધાન શ્રદ્ધાવ ́ત તે સત્ય ધ’ના ઉદ્ધાર કરવાને