SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ અધ્યાત્મ રાજય છે. માગનાર જે નંબરના અનુક્રમ વિના અક્ષર માગે છે તે કવિ આપી તે કાવ્યે પૂર્ણ કરે છે. નીચેના કાષ્ટકમાં અક્ષરો ઉપર જે આડાઅવળા આંકડા મૂકયા છે તે પ્રમાણે અક્ષા મગાયા હતા, તે કેાષ્ટકમાં ગાઠવતાં કવિતાની કવિતા (ભૂજ’ગી) થઈ ગઈ હતી. શી લીલા! જેમકે પહેલા અક્ષરની માંગણી એવી કરી ૪મે અક્ષર આપે, એટલે શ્રીમદ્દે ળ' આપ્ચા. પછી બીજો અક્ષર ૧૯મા માગ્યા એટલે ‘મ’ આપ્યા. એમ અડતાળીસ વખત અક્ષરની માગણી કરી. અક્ષરા ઉપર આંકડા મૂકેલા છે તે કેટલામી માગણી છે એમ સૂચવે છે. ‘કવિતાને હિમ્મત' વિષે-ભૂજંગી છંદ ૨ છ ૧૦ પ ૨૮ » હ IXP મન ન ૧૮ ૩૧ ૨૬ ನ 5. v ૧૭ પા શા ૪૫ નિ 4. × 4 6 ७ ક . ૧૯ સા સા ૪૪ માં ૩૦ ૧૫ દ જો મ V ૨૫ ૨૯ ક રી *** ૪૩ 31 2 ) ૩ ધ * પ મ . છ ܬ ૩૪ Y ^ 2. હ ૪૨ તાં ' ') ૪ ૪૧ ૧૪ સ ભા • ટુડ ૨૩ ૨૧ વિ ૩૫ ૧૨ કા બન ~ ૪૬ * ૪૦ ગી ny y ૧ ૩૯ છી લે 2 28 ૩૮ ४७ * ૨૪ (૨થી૩૬)— આઠ જુદી જુદી સમસ્યાએ આપી હતી. તેની વચ્ચે એકેકી કડી લખાવીને પૂર્ણ કરી હતી, છેવટે આઠે સમસ્યાએ કવિએ પાછી એલી દેખાડી હતી. (૩૭થીપર)— સેળ જણાએ જુદા જુદા સાળ વિષયેાની જુદા જુદા વૃત્તમાં કવિતા માગી હતી. તે કવિતાની એકેકી કડી એકેકું કામ કરતાં જતાં કવિએ પૂર્ણ કરાવી હતી અને છેવટે તે પાછી સેાળે નવી કવિતાએ કવિને માઢે થઈ ગઈ હતી. તે કવિએ કહી ખતાવી હતી. તેમાંના બે ત્રણ નમૂના નીચે આપ્યા છેઃ ૧. ચન્દ્રના રથને હરણિયાં શા માટે જોડયાં છે? તે માટે તક દોડાવવા અને ઉપરની બે કડી પાછી વાણિયા ઉપર ઉતારવી એ વિષય. (શાદું લવિક્રીડિત) અંગે શૌય દમામ નામ ન મળે સત્તા રહી ના જરી !” પ્રેમી કાયરતા તણા અધિક છે, શાત્રે કથા એ ખરી : ભાગી જાય જરૂર તે ભયભર્યાં, રે! દેખતાં કેસરી, તે માટે રથ ચન્દ્રને હરણિયાં જોડી દીધા શ્રીહરી !
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy