SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શતાવધાનઃ સાક્ષાત સરસ્વતીને ગિવિજ્ય ૧૧૩ અવધાનની સમાપ્તિએ ભાષાવાર કવિએ પૂરાં વાક્ય કે કાવ્ય ગોઠવીને ક્રમ પ્રમાણે કહી આપ્યાં હતાં. સંસ્કૃતનો એક અક્ષર ચોથો હોય અને એક પાંચસે હોય એ બનેને કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણથી ગઠવી શ્લેકબદ્ધ કરી દેવા એ શું ઓછી જુક્તિ કહેવાય? મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દુ, જાડેજ, આરબી, ફારસી, દ્રાવિડી અને સિંધી એમ સેળ ભાષાના શબ્દો અપાયેલા હતા, એ ભાષાના શબ્દના વિલોમ રૂપનાં એટલે આડાઅવળા અક્ષર આપેલા તેના એક બે દષ્ટાંત નીચે પ્રમાણે છે – સંસ્કૃતનું વિલેમ સ્વરૂપ |િ જો | | | | |તિ છે, વો | વા | | મુ| | | ૪ | | | છે Tય | મહાકવિએ કહી આપેલું સંસ્કૃતનું ખરું સ્વરૂપ– बद्धो हि को यो विषयानुरागी, को वा विमुक्तो विषये विरक्तः। को वास्ति घोरो नरकः स्वदेहः, तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ॥ ગુજરાતી ભાષાના વાક્યનું વિલેમ સ્વરૂપ વા ગુજરાતી વાક્યનું ખરું સ્વરૂપ આપના જેવાં રત્નોથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે. એવી રીતે બાકીની ચૌદ ભાષાઓના વિલેમ સ્વરૂપે સાંભળેલા અક્ષરો ઉપરથી ખરા સ્વરૂપે વાક્યો કે કાવ્ય કહી બતાવ્યાં હતાં. (૨–૨૮)- બે જણ બે વિષ, કેષ્ટકમાં આડાઅવળા અક્ષરથી માગેલા પૂરા કરાવવા ઈચ્છે છે. તે કવિએ કેવા રૂપથી પૂર્ણ કરાવ્યા તેને એક નમૂને અહીં આપ્યો અ-૧૫
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy