SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ અધ્યાત્મ રાજક જરૂરિયાત છે; અને એ થયે એ ખાકી રહેલા દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે. આના ફિલતાથ એમ થયા કે પૂર્ણ અનુભવ તા છે પણ ચેાગના બાહ્ય ઉપયાગને લઈ તેટલા પુરતા અંતરાય પડી તેમાં પૂરેપૂરૂ' રહેવાતું નથી. બાકી આત્માના ઉપયાગ તા ઉપયાગમાં જ-અનુભવમાં જ છે. અને તેમાં જ રહેવાશે (ત્યારે) પરિપૂર્ણ લેાકાલેાકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (નેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે!' એ લેાકનું–અલેાકનું જ્ઞાન ઉત્પન્ન ‘થશે’, અને તે ઉત્પન્ન ‘કરવાની’ નેમ (લક્ષ્ય, નિશાન) રહી નથી,—આ અમારે પ્રયત્નપૂર્ણાંક ઉત્પન્ન ‘કરવું” છે એવી નેમ રહી નથી, આ અમને ઉત્પન્ન હેા એવી આકાંક્ષા-સ્પૃહા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ આશ્ચર્યકારક અદ્ભુત વાત છે ! આ અમને પ્રાપ્ત હા એવી આકાંક્ષા તે અતૃપ્તને અપૂર્ણને હાય, પણ અમે તે પરમ આત્મઅનુભવસુખથી પરિતૃપ્ત છીએ અને પરિપૂર્ણ છીએ, એટલે એની આકાંક્ષા અમને કેમ હેાય ? એ જ વસ્તુ સ્પષ્ટ કરે છે—પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેાકાલેાકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહિં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે !’જયાં લેશ પણ ન્યૂનતા રહી નથી એવું ‘પરિપૂર્ણ’–સવ થા પૂર્ણ સ્વરૂપ જ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે; અને એ નિર્વિકલ્પ આત્મસમાધિમાંથી મ્હાર નિકળીકેવલ એક શુદ્ધ આત્મદર્શનના પરમાન ંદસિંધુમાંથી મ્હાર નિકળી લેાકાલેાકદર્શન પ્રત્યે જવું કેમ મનશે ? એ પણ એક મને નહીં ?–મ્હારા આત્માને નહીં પણ પત્ર લખનારને ’–રાજચંદ્રને વિકલ્પ થાય છે! રાજચંદ્ર નામના દેહુથી પ્રવર્ત્તતા આ મન-વચન-કાયાના ચાગ મ્હારા આત્માથી હું ભિન્ન અનુભવું છું, એટલે એવે વિકલ્પ શુદ્ધઉપયોગસ્થિત મ્હારા નિર્વિકલ્પ આત્માને તેા થતા નથી જ, પણુ આ બાહ્ય ચેાગાધીન વૃત્તિમાં વત્તતા પત્રલેખકને થાય છે! આમ ઉપચાગથી ચેાગને કેટલે બધા ભિન્ન-કેવા આત્યંતિક જદો શ્રીમદ્ અનુભવી રહ્યા છે તેના આ પરથી કંઈક ખ્યાલ આવે છે! શ્રીમની દેહ છતાં દેહાતીત જીવન્મુક્ત કેવલ શુદ્ધાત્મઅનુભવદશા કેવી પરાકાષ્ઠાને પામી છેં તે સહજ સમજાય છે! લેાકાલેકના જ્ઞાનરૂપ કેવલજ્ઞાન પ્રત્યે અને મુક્તિ પ્રત્યે પણ નિ:સ્પૃહ એવી કેવલ એક શુદ્ધ આત્માના અનુભવરૂપ કેવલશુદ્ધાત્માનુભવદશાને પામેલા પરમ અધ્યાત્મમસ્ત અવધૂત યાગીશ્વર શ્રીમદ્નની કેવી અદ્ભુત આત્મમસ્તી ! કેવી અલૌકિક આત્મ-ખુમારી ! આવી પરમ અદ્ભુત નિર્વિકલ્પ સમાધિમય જીવન્મુક્ત કેવલશુદ્ધાત્માનુભવદશા પેાતાની પ્રગટી છે એ પરથી આગળ જતાં શ્રીમદ્ અત્ર લખે છે‘હુવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શક્વાના નથી; તેા લખી કચાંથી શકીશું ? આપનાં દર્શન થયે જે કઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે.' અર્થાત્ વાચાઅગોચર રચનાતીત દશાને-જીવન્મુક્ત કેવલશુદ્ધાત્માનુભવદશાની પરાકાષ્ઠાને શ્રીમદ્ પામી ગયા છે, એટલે સૌભાગ્યને લખે છે સાક્ષાત સમાગમે કદાચ કંઈક તે સંબંધી કહી શકાશે તે વાણી કહેશે, ખાકી તે સર્વ વાત કેવળ અનુભવગેાચર છે એટલે ઉપાય નથી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy