________________
કેવલ શુદ્ધાત્માનુભવના
૪૫
અનુભવતા શ્રીમદ્ ૧૯૪૭ના માગ. વદ ૦)) નાદિને લખેલા આ અમૃતપત્રમાં મથાળે આત્માનુભવવાક્ય લખે છે— પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદભાવે અપૂ સમાધિમાં મરૂં છું.’—પ્રાપ્ત થયેલા-જેની પ્રાપ્તિ થઈ ચૂકી છે એવા અનુભવસિદ્ધ સત્સ્વરૂપથી હું ભિન્ન નથી, આ સત્ ને આ હું એવા વિકલ્પ-ભેદ નથી પણ સત્ તે હું ને હું તે સત્ ૐ સલ્ લલ્ એવા અભેદ છે, એમ અભેદભાવે તે સત્સ્વરૂપને પૂર્વ કદી અનુભવી નથી એવી ‘અપૂર્વ” નિર્વિકલ્પ સમાધિમાં મરૂ છું. આ એક અનુભવસિદ્ધ અનુભવવાથમાં શ્રીમદ્દે પેાતાની નિર્વિકલ્પ આત્મસમાધિમય જીવન્મુક્ત કેવલશુદ્ધાત્મદશા કહી દીધી છે. આવું આત્માનુભવસૂચક અલૌકિક વચન મથાળે લખી શ્રીમદ્ આ સ ંબેધનવચન લખે છે-‘મહાભાગ્ય, શાંતમૂર્તિ, જીવન્મુકત શ્રી સેાભાગભાઈ, ’–આ માત્ર ઔપચારિક નહિં પણ ખરેખરા સદ્ભૂત અવાળા સૂચક વિશેષણ્ણાના મેધનથી પત્રપ્રારંભ કરી આ અમૃતપત્રમાં શ્રીમદ્ પાતાના હૃદયરૂપ આ પરમાથ સુને પેાતાનું હૃદય દર્શાવતાં પેાતાની પરમ રહસ્યભૂત સ્વઆત્માનુભવદશા આ અમૃત શોમાં પ્રકાશે છે—
· છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી, જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારના એક દેશ બાદ કરતાં બાકી સ અનુભવાયું છે. એકે દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ ચાગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવારો; પરિપૂર્ણ લાકાલેાકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન ા ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેાકાલેાકદર્શન પ્રત્યે જવું કેમ મનરો ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે ! ?
શ્રીમન્ના અધ્યાત્મ જીવન ને અધ્યાત્મદશા પર અપૂર્વ પ્રકાશ નાંખતા આ અમૃત (Immortal, nectarlike) પત્રમાં શ્રીમદ્દે ઘણી ઘણી ગૂઢ રહસ્યભૂત વાતા કહી દીધી છે. અત્રે યાગીશ્વર શ્રીમદ્ પ્રથમ તેા એમ લખે છે કે-છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણુ ન્યૂનતા રહી નથી ’-છેવટનું-અંતિમ દશાનું સ્વરૂપ સમજાયામાં– સમજાઈ ગયામાં અનુભવાયામાં-અનુભવાઈ ગયમાં અલ્પ પશુ—જરા પણુ ન્યૂનતા-ઊણપ-આછાશ-કચાશ-કસર રહી નથી, એટલે કે છેવટનું અંતિમ દશાનું સ્વરૂપ પૂરેપૂરી સમજાયું છે, પૂરેપૂરૂં અનુભવાયું છે, પૂર્ણ અનુભવસિદ્ધ થયું છે. પછી આ વાતને જરા વિશેષ ચાક્કસ કરે છે–સર્વ પ્રકારના એક દેશ બાદ કરતાં બાકી સ અનુભવાયું છે; એકે દેશ સમજાયા વિના રહ્યો નથી.’-અનુભવવાની ખો. માં એક દેશ આકી રહ્યો છે, સમજવાની મા. માં તે સદેશ સમજાયા છે. ત્યારે અનુભવવામાં બાકી રહ્યું છે તે શું ? અને તે બાકી કચારે નહિં રહે ? તે કહે છે—પરંતુ ચાગ (મન, વચન, કાયા )થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે.’ અત્યારે પ્રારબ્ધાયાધીનપણે બાહ્ય ઉપાધિમાં બેઠા છીએ, એટલે મન-વચન-કાયાના ચેાગ બાહ્ય ઉપયાગથી તેમાં રોકાય છે, એટલે અંતી પૂર્ણ અસંગ છતાં માહ્યથી પણ તેથી અસંગ થવા વનવાસની આવશ્યકતા
દેશ
-૪૪