________________
- દર્શનપ્રભાવક ? માક્ષમાળાનું મોંગલ સર્જન
દેશભાષામાં લખાય એવી શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની પ્રેરણાનું અને શ્રી પોપટભાઈ દફતરીની વિજ્ઞપ્તિનું નિમિત્ત મળ્યું; એટલે પેાતાની અંતર્ભાવનાને મૂર્તિમાત્ કરવા શ્રીમદ્ તેવા પ્રકારે પ્રવર્તો. શ્રીમદ્ની જીવનરેખા'માં સદ્. શ્રી મનસુખભાઈ એ લખ્યું છે તેમ—પ્રથમ મેાક્ષસુધ નામના શતકની ( પ્રથારંભ પ્રસંગ રંગ ભરવા’ ઇ.થી શરૂ થતા) પદ્યરૂપે ચેાજના કરવી શરૂ કરી. તે શૈલી પણ જેને માટે એ કરવું હતું, તેની શક્તિ ગ્રહણ કરી શકે એમ ન લાગ્યું. એટલે એ અધૂરૂ રહેવા દઈ મુનિસમાગમ’રૂપે મેાક્ષમાળાના એક લેખ લખવા શરૂ કર્યાં. તેમાં પ્રથમ દર્શન પૂરૂ કર્યું. આ ગદ્યલેખ પણ—પ્રથમ પદ્યલેખની જેમ—પાતે ધારેલ હેતુ સફળ કરે એમ ન લાગ્યા, એટલે એ પણ અધૂરો રહેવા દીધેા; અને આ છેવટે શિક્ષાપાઠરૂપે ખલાવમેધની ચેાજનાં મેાક્ષમાળાની ત્રણ દિવસમાં કરી. આમ આ કાવ્ય તથા મુનિસમાગમ એ મેાક્ષમાળાનાં પૂર્વરૂપ છે. મેાક્ષમાળાની પ્રથમ જે જે શૈલી—ઇમારત ધ્યાનમાં આવી તેની વાનકી છે.’ અને આમ એકાંત પદ્યરચનારૂપ મેાક્ષસુબાધ અને ગદ્યરચનારૂપ મુનિસમાગમ એ બન્ને ચેાજના અસાધારણ ધર્માંધગશથી શુદ્ધ આશયથી લખાયેલ છતાં રખેને તેની લેખનશૈલીને કેાઇ મતાગ્રહ કે ધર્માંઆગ્રહના અમાં ન લઈ જાય એ અથે, અથવા વધારે પ્રૌઢ ગંભીર શૈલીથી આ વસ્તુ રજુ કરાય એ અથે, મેાક્ષમાળાના એ બે પૂરૂપ મુસદ્દા (Drafts) ઇષ્ટ ઉદ્દેશને સાધે એમ ન લાગવાથી શ્રીમદે પાતે જ ૨૬ કર્યાં (Cancelled), પ્રસિદ્ધિયેાગ્ય અભિપ્રેત ન માન્યા, એટલે છેવટે મેાક્ષમાળાની એકસા આઠ (૧૦૮) શિક્ષાપાઠરૂપ ચેાજના જ અભિપ્રેત થઈ. આ મેાક્ષમાળાની રચના શ્રીમદે સ. ૧૯૪૧ના ચૈત્ર માસમાં મારીમાં પાપટભાઈ દફતરીના મકાનમાં બીજે માળે એસીને ત્રણ દિવસમાં કરી. પછી તે લખાણ વવાણીઆ લઈ આવ્યા. તેવામાં ત્યાં ત્રણ સાધ્વીજી પધાર્યાં. તેમની જિજ્ઞાસાથી તે પાઠાની સ્પષ્ટ અક્ષરે નકલ કરીને વાંચવા આપેલ. શ્રીમદ્ ઉપાશ્રયે જઈ તે પા। તેમને સમજાવતા, પછી તુરત પાછા લાવતા. આમ મેાક્ષમાળાની હસ્તપ્રતના (Manuscript) પ્રથમ દન કરવાનું તેમજ શ્રીમન્ના શ્રીમુખે તે શ્રવણુ કરવાનું પરમ સદ્ભાગ્યે આ સાધ્વીજીઓને પ્રાપ્ત થયું.
*
6
આ ‘માક્ષમાળા’ ખરેખર! ‘મેાક્ષમાળા જ' છે, મુમુક્ષુને મેાક્ષનેા મા દર્શાવનારી ચથા મેાક્ષમાળા જ છે. ગ્રંથને જે આ ગૌરવપૂર્ણ નામ આપવામાં આવ્યું છે તે તેના મેાક્ષ' જેવા મહત્ત્વપૂર્ણ મહાન વિષયને લઈ છે. તત્ત્વાર્થ સૂત્રનુ' જેમ તેના વિષયને લઈ મેાક્ષશાસ્ર ’નામ પ્રસિદ્ધ છે, તેમ મેાક્ષ પ્રત્યે લઈ જનારી એકસૂત્રબદ્ધ ગ્રંથરચનાને લીધે આનું મામાળા’ નામ યથાર્થ છે. મુક્તાલની માળામાં જેમ યથાસ્થાને ગેાઠવાયેલા નાના મેાટા સુ ંદર મૌક્તિકા એક સુવર્ણ સૂત્રથી નિદ્ધ થઈ સમગ્રપણે એક મુક્તામાળા અને છે; તેમ આ મુક્તા (મેાક્ષ) ફૂલની માળામાં યથાસ્થાને કલાપૂર્ણ પણે ગેાઠવાયેલા પરમ સુંદર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અમૂલ્ય મૌક્તિકા (મુક્તાકલા) એક આત્મતત્ત્વરૂપ સુવર્ણસૂત્રથી નિદ્ધ થઈ એક મુક્તામાળા-મેાક્ષમાળા બની છે. મુક્તાફલની માળામાં કળાપૂર્ણ પણે પરાવાયેલું–ગૂ થાયેલું એક એક મહામૂલ્યવાન્ મેાતી જેમ યથાસ્થાને શાલે છે, તેમ આ મુક્તાલની માળામાં–(મેાક્ષમાળામાં) તત્ત્વકળાપૂર્ણ પણે પરાવાયેલું-ગૂંથાયેલું એકે એક અમૂલ્ય તત્ત્વ-મૌક્તિક યથાસ્થાને વિરાજે છે. ઉત્તમ
અ૧૧