________________
૦૬
અધ્યાત્મ રાજચંદ્ર
ચેાગ્ય છે. શ્રીમદ્દે પૂર્વજન્મમાં આ ચેગખીજોનું વિપુલ પ્રમાણમાં ચિત્તભૂમિમાં વાવેતર કર્યું” હતું, તેથી જ આ જન્મમાં તેમનેા આજન્મ સહજ વૈરાગ્ય સહજ નિમિત્તમાત્રથી અંકુરિત થઇ--નવપલ્લવિત બની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા-જ્ઞાનસહકાર સાધતા સાક્ષાત્ વિશાળ વૃક્ષરૂપ બની ગયા હતા—પરમ અદ્ભુત આત્મભાવે પરિણમ્યા હતા; તે એટલે સુધી કે ધન્ય રે દિવસ આ અહેા’—એ એમના જીવનધન્યતા કાવ્યમાં પેાતાને પણ આશ્ચર્યકારક લાગે એવા આ અદ્ભુત વૈરાગ્યને અમર કરતી આ ધન્ય પતિ નિકળી પડી છે.આગણીસસે ને ખેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે.’
પ્રકરણ સત્તરમુ શતાવધાન : ‘સાક્ષાત્ સરસ્વતી’ના દિવિજય
સાક્ષાત્ સરસ્વતી શું આ નરરૂપધારી ? વાચસ્પતિ અવનિમાં શું ગયા પધારી ? એવા વિતર્ક જનના મનમાં લસતા, શ્રીરાજચંદ્ર વચનામૃતને સુતાં.(સ્વરચિત) જે અરસામાં મેાક્ષમાળાનું સર્જન થયું લગભગ તે જ અરસામાં (થાડા માસ પૂર્વે) સ. ૧૯૪૦માં શ્રીમના અવધાનપ્રયાગાના પ્રારંભ થયા. એટલે તત્સંબધી ઐતિહાસિક હકીકત (Historical fact) રજૂ કરવાનું ક્રમપ્રાપ્ત થાય છે; અને તે માટેના પ્રમાણભૂત ઉપલભ્ય મુખ્ય સાધનામાં · સાક્ષાત્ સરસ્વતી' નામની પુસ્તિકા કે જે શ્રીમદ્દના જ સમકાલીન ને તે વખતના નિકટ સહવાસી વનેચંદ પોપટભાઈ દફતરીએ પૂર્ણ ભાવઉલ્લાસમાં આલેખી છે તે ‘આંખા દેખા હાલ’ જેવી હાઇ ખાસ આધારભૂત છે; તેમજ તત્કાલીન સામયિકમાં—મુંબઇ સમાચાર, ઇંડિયન સ્પેકટેટર–પાયેાનિયર આદિમાં તત્સંબંધી પરમ પ્રશસ્તિપૂર્ણ (Eulogy) આબેહૂબ વના પણુ અત્ર આધારભૂત છે. તેમજ શ્રીમદ્દે પેાતે જ કેાઈ સગૃહસ્થની પૃચ્છાથી તત્સ`ખ'ધી શ્રીમુખે સ્વહસ્તે પત્ર દ્વારા વિનમ્રભાવે વર્ણન કર્યું છે, તે તેા ઉક્ત વનાને સમથન કરતું સહીસીક્કા જેવું છે. આ ઉપલબ્ધ સામગ્રીને આધારે અત્રે શતઅવધાન અને તે કારણે ‘ સાક્ષાત્ સરસ્વતી' નું બિરુદ પામેલા શતાવધાની કવિ' તરિકે સુપ્રસિદ્ધ શ્રીમના ‘દ્વિવિજય’નું યકચિત્ વર્ચુન અત્ર કરશું.
4
શ્રીમદ્ જેવા અસાધારણ તેજોનિધિ માટે વવાણીઆ ક્ષેત્ર ઘણું નાનું હતું, એટલે પ્રવાસના ઉછરંગી શ્રીમનું પ્રથમ તે મારખી જેવા વિશાળ ક્ષેત્રમાં ૧૯૪૦ના અરસામાં આગમન થયું. આ પૂર્વે પણ તેમના સમકાલીન પરિચયી છેટાલાલ રેવાશકર અંજારિયા (મારબી) પેાતાની પિરચયનાંધમાં લખે છે તેમ-‘ સ’. ૧૯૩૮ના અરસામાં તેઓશ્રીને અહીંના મરહૂમ મહેતા હિરભાઇ ભાઈચંદ અહીં (મેારખી) લાવ્યા હતા. તેમની કવિત્વ