________________
' અપૂર્વ અવસર એવા કયારે આવશે??
છે અને એટલે જ જે સવ ભાવના જ્ઞાતા જાણનારા દૃષ્ટા—દેખનારા આત્મસ્વભાવની શુદ્ધતા સહિત વતે છે, અને અન'ત વી' પ્રગટયુ છે એવા જે પ્રભુ કૃતકૃત્ય વર્તે છે,—એવા અપૂર્વ અવસર અમને કયારે પ્રાપ્ત થશે ?
૪૪૧
(નોંધ :—જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અન્તરાય, એ ચાર ઘાતી કમ' કહેવાય છે, કારણ કે તે આત્માના મૂળ જ્ઞાન-દર્શન સ્વભાવનેા ઘાત કરે છે; મેાહનીય કર્મીના નાશ થતાં જ્ઞાનાવરણીય દશનાવરણીય અને અન્તરાય એ ત્રણે ક તત્ક્ષણ એકીસાથે નાશ પામે છે, એટલે કેવલજ્ઞાન પ્રગટે છે, જેથી સવ ભાવના જ્ઞાતા-દેષ્ટા આદિ ભાવ પ્રગટે છે).
અને શેષ જે ચાર અધાતિ કમ છે તેનું શું ? તે કહે છે— વેદનીયાદિ ચાર કવતે જહાં, ખળી સીંદરીવત્ આકૃતિ માત્ર ; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પુણે, મટિલ્યે દૈહિક પાત્ર જો.—અપૂર્વ ૧૬
વેદનીય, નામ, ગાત્ર અને આયુ એ ચાર જ્યાં સયેાગી કેવલી દશામાં મળેલી સીંદરીની જેમ આકૃતિમાત્ર શેષ રહ્યાં છે, અને તે વેદનીયાદિની સ્થિતિ પણ તે છેલ્લા દેહના આયુષ્યની સ્થિતિને આધીન છે, અને આયુષુ પૂર્ણ થયે તે દૈહિક પાત્ર મટી જઈએ, અર્થાત્ ફરી દેહભાજન ન થઈ એ એવા અપૂર્વ અવસર અમને કચારે પ્રાપ્ત થશે ? (માંધ :—વેદનીયાદિ પ્રારબ્ધાય પ્રમાણે કેવલીને પણ ઉદય આવે છે, પણ આત્માના સ્વરૂપને તે ખાધક કે ઘાતક થઈ શકતાં નથી; એટલા માટે જ તે અઘાતિ કહેવાય છે. આ વેદનીયાદિ ચાર ક` આ કેવલજ્ઞાનીને આ છેલ્લા દેહની આયુષ્યસ્થિતિ હાય ત્યાં સુધી જ હાય છે, પણ તે છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થતાં પુનઃ દેહ ધારણ કરવાપણું સČદાને માટે મટી જાય છે.)
હવે તે છેલ્લા દેહના આયુણ્ અન્તે મન-વચન-કાયાના ચેાગ છૂટતાં ચૌદમા અચેાગી ગુણસ્થાનકની દશા વણુવે છે. (આ જ ચેાગદષ્ટિસમુચ્ચયમાં વર્ણવેલા ચાગસન્યાસયેાગ છે.)
મ
મન, વચન, કાયા ને ક્રમની વા,
છૂટે જહાં સકળ પુટ્ટુગલ સંબંધ જો; એવું અયાગી ગુણુસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અષધ જ.—અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શીતા;
પૂર્ણ કલંક રહિત અડાલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂત્ત સહજપન્નુરૂપ જો.અપૂર્વ ૦ ૧૮ મન-વચન-કાયા ને કર્મોની વ`ણા એ સકલ પુગલના સબંધ સČદાને માટે