SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪ અધ્યાત્મ રાજચંદ્ મટાડવા માટે સાધના બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ મટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું સુકાવવા સાધના કરવાનાં છે. તે ન મટે તેા સાધુપણુ, શ્રાવકપણું, શાસ્રશ્રાવણ કે ઉપદેશ તે વગડામાં પાક મૂક્યા જેવુ છે. જેને એ ભ્રમ ભાંગી ગયા છે, તે જ સાધુ તે જ આચાય, તે જ જ્ઞાની. જેમ અમૃતલેાજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ બ્રાંતિ, ભ્રમબુદ્ધિ મટે તે કાંઈ છાનું રહે નહી. × ૪ સમકિત થયું હોય તેા દેહાત્મબુદ્ધિ મટે. X X સમકિત અને મિથ્યાત્વની તરત ખખર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વીની વાણી ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એકજ ધારી, પૂર્વાપર મળતી આવે. ×× આત્મા કેણે અનુભવ્યા કહેવાય ? તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભબ્યા કહેવાય.’ ભક્તિ ક્રિયા અને જ્ઞાન અંગે સ્પષ્ટ મા દન આપતા વેધક વચના અત્ર શ્રીમદે ઉપદેશ્યા છે—ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહ ંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પા મટે. આવા એ ભક્તિમાગ શ્રેષ્ઠ છે. ××જે ક્રિયા કરવી તે નિ"ભપણે નિરહ ંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં, શુભ ક્રિયાનેા કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મેાક્ષ માન્યા છે ત્યાં ત્યાં નિષેધ છે. X X કદી પણ દંભપણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહી. x x કેાઈ અભિમાની જીવ એમ માની બેસે છે કે હું પંડિત છું, શાસ્રવેત્તા છું, ડાહ્યો છું, ગુણવાન છું, લેાક મને ગુણવાન કહે છે, પણ તેને જ્યારે તુચ્છ પદાના સંચેોગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તા ખરા કે તે તુચ્છ પદ્મા'ની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે ! X X પાચ ઇંદ્રિયેા શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ×× જ્ઞાની પુરુષને શિષ્યે પ્રશ્ન પૂછ્યું-ખર ઉપાંગ તા બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે ખાર ઉપાંગના સાર જ મતાવેા કે જે પ્રમાણે વતું તા મારૂ કલ્યાણ થાય. સદ્ગુરુએ ઉત્તર આપ્યા—ખાર ઉપાંગના સાર તમને કહીએ છીએ કે, વૃત્તિએને ક્ષય કરવી. આ વૃત્તિએ એ પ્રકારની કહી : એક બાહ્ય અને બીજી અંતર્. ખાદ્યવૃત્તિ એટલે આત્માથી બ્હાર વત્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતર્વૃત્તિ. પદાર્થાંનું તુચ્છપણું ભાસ્યમાન થયું હાય તેા અતવૃત્તિ રહે. × × જ્ઞાન તેનું નામ કે જે હર્યાં, શેાક વખતે હાજર થાય; અર્થાત્ હ` શાક થાય નહી. સમ્યગ્ દૃષ્ટિ હષ શાકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં, તેમનાં નિષ્વસ પરિણામ થાય નહીં. ×× સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું એ જ મુખ્ય તેા સમજવાનું છે. ખાલ જીવાને સમજવા સારૂ સિદ્ધાંતાના માટા ભાગનું વર્ણન જ્ઞાની પુરુષાએ કયુ છે. xx જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તે અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય, કૂંચી ઢાય તેા તાળું ઉધડે; ખાકી પહાણા માટે તા તાળું ભાંગી જાય.XX આત્મા અજ્ઞાન રૂપીપથ્થરે કરી દબાઈ ગયા છે. જ્ઞાની જ આત્માને ઊંચા લાવશે. આત્મા દબાઈ ગયા છે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy