SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આરહણ કરતા રાજચંદ્રની આ દિવ્ય આત્મજ્યેાતિ ઉત્તરાત્તર પ્રવમાન સ્વરૂપતેજથી ઝળહળે છે. આમ અખડ સંકલનાબદ્ધપણે રાજચંદ્રની દિવ્ય આત્મજ્યેાતિનું દર્શન કરાવતા એકસા આઠ ખંડમાં વિભાજિત આ પંચભૂમિક પ્રાસાદની પંચ ભૂમિકા ને તેના અંતર્ગત ખંડનું નિર્માણ (architecture) આ કાકાત્મક આકૃતિ પરથી સ્પષ્ટ થશે. પ્રાસાદભૂમિકા જીવનતબક્કો જીવનસમય સંવત્ જીવનવર્ષ પ્રકરણખંડ કુલ ૩ ઉ F રા Y æ × Y سکے ૫ ܡ m ૨ ૧ ૨ વિભાગ અધ્યાત્મ જીવનનો ત્રીજો તબક્કો મૂળમાર્ગ ઉદ્ધાર અને જગન્ને આત્મસિદ્ધિ દર્શન સૌભાગ્ય પરના શ્રીમદ્ના પત્રોમાં શ્રીમદ્ભુ જીવનદર્શન બીજો આંતર્તબક્કો પહેલો આંતર્તબક્કો અધ્યાત્મ જીવનની પૂર્વ ભૂમિકા ઉપોદ્ઘાત પ્રકરણ ૧૯૫૩ - ૧૯૫૭ (ઉત્તર ભાગ) ૧૯૪૭ થી ૧૯૫૩ (પૂર્વભાગ) ૧૯૪૪-૧૯૪૬ (ઉત્તર ભાગ) ૧૯૪૧-૧૯૪૪ (પૂર્વ ભાગ) ૧૯૨૪-૧૯૪૦ ૨૯૩૩ ૨૪ થી ૨૯ ૧૭૨ ૧૬ ૧-૧૬ ૧૮ ૨૧-૨૩૭ ૨૧ ૨૫ ૧૭ ૧૧ ૫૯ ૪૯ ૧૦૮ આ આકૃતિ પરથી સુજ્ઞ વિચક્ષણ વાંચકને આ ગ્રંથની સમગ્ર ચેાજનાના (construction, Plan) સંક્ષેપમાં પૂ ખ્યાલ આવી જશે; અને આ પરથી ને ગ્રંથની વિષયસૂચિ પ્રત્યે દૃષ્ટિ કરવાથી સુજ્ઞ વાંચક જોઈ શકશે કે—આ ગ્રંથના મુખ્ય એ ભાગ છે: પૂર્વાધ અને ઉત્તરાર્ધ. પૂર્વાધમાં ૪૯ પ્રકરણ અને અધ્યાત્મ જીવનના પહેલા તબક્કો આલિખિત છે; ઉત્તરાર્ધમાં ૫૯ પ્રકરણ અને અધ્યાત્મ જીવનને ખીજે અને ત્રીજો તબક્કો અલિખિત છે. તેમાં પૂર્વાર્ધની યાજના (Plan) આ પ્રકારે—. (૧) ઉપેાઘાત પ્રકષ્ણુએ રૂપ ‘સુવણુ` ' આ ગ્રંથના વજ્રલેપ પાયામાં મૂકયું છે. અપેક્ષાવિશેષે એકસેા આઠ પ્રકરણની સંખ્યામાં નહિં ગણેલું આ ગ્રંથપ્રવેશક પ્રકરણ શ્રીમના જીવનનું સામાન્ય દિગ્દન કરાવે છે. (૨) અધ્યાત્મ જીવનની પૂર્વભૂમિકા તે પર વજ્રલેપ પાયાવાળી દઢ પીઠિકામ ́ધરૂપ ઉન્નત વેદિકાવાળી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy