SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ અધ્યાત્મ રાજય કે વીર પ્રત્યે મને પક્ષપાત નથી, કપિલઆદિ પ્રત્યે દ્વેષ નથી, જેનું વચન યુક્તિવાળું હાય તેનું સČથા ગ્રહણ કરવા ચેાગ્ય છે, એ અમર પંક્તિએ ઉચ્ચારનારા ષડ્ઝ'નવેત્તા મહાન્ હરિભદ્રસૂરિનું સ્મરણ થાય છે. શ્રીમદ્ ખરેખર! અસાધારણુ કેડિટના પર્મ પરીક્ષાપ્રધાની પુરુષ હતા, તત્ત્વની મધ્યસ્થ પરીક્ષા કરી-ન્યાયના કાંટે તત્ત્વના તાલ કરી સત્ વસ્તુના સ્વીકાર કરનારા પરમ સમ અતિશયસ પન્ન પુરુષ હતા; અને તે પણ માત્ર તર્કની દૃષ્ટિએ પરીક્ષાપ્રધાની હતા એમ નહિં પણ મુખ્યપણે આત્મઅનુભવની દૃષ્ટિએ પરીક્ષાપ્રધાની હતા, આત્મઅનુભવની કસેાટીએ ચઢાવી તત્ત્વના મુક્તકૐ સ્વીકાર કરનારા હતા, -એટલું શ્રીમદ્નનું સર્વાતિશાયી (all–surpassing) એર વિશિષ્ટપણું છે. આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનીની શ્રદ્ધા અનેકગણી ખળવાન્ હાય છે અને તેમાં પણ આત્મઅનુભવથી પરીક્ષા કરનારા અનુભવ-પરીક્ષાપ્રધાનીની શ્રદ્ધા તે અનંતગણી મળવાનૢ વજ્રલેપ પરમાવગાઢ હાય છે, અને તેવી પરમાવગાઢ શ્રદ્ધા શ્રીમદ્ન થઇ હતી, એ એમના વચનથી સ્વયંસિદ્ધ હકીકત (fact, absolute reality) છે. એટલે આમ મતષ્ટિથી નહિ. પણ સષ્ટિથી-તત્ત્વષ્ટિથી ષડ્ડશનની મધ્યસ્થભાવે મીમાંસા કરતાં, પરીક્ષાપ્રધાનીપણે સૂક્ષ્મ પરીક્ષા કરતાં, શ્રીમને વીતરાગઢનની પ્રમાણતા પરમ પ્રમાણસિદ્ધ-અનુભવપ્રમાણસિદ્ધ થઈ, અને તે તેમણે ડિંડિમ નાદથી ઉદ્દાષી. શ્રીમની આ અનુભવપ્રમાણસિદ્ધ વીતરાગદશનની પ્રમાણુતા અને ષડ્કશનની મીમાંસાનું આ પ્રકરણમાં દર્શન કરાવશું. અત્રે પ્રથમ શ્રીમદ્નની ષડ્કશનમીમાંસાનું દિગ્દર્શોન કરશું. શ્રીમદ્ આ ષડ્કનમીમાંસા દેવી આત્યંતિક ઉત્કૃષ્ટ કોટિની કરી રહ્યા હતા, તેનું દન આપણને તેમના હૃદયના આદેશ સમી હાથનેાંધમાં તેમ જ અન્ય પત્રામાં થાય છે : હાથનાંધ ૧-૩૬માં આત્મા અને બુદ્ધિ ખા. ભિન્ન ભિન્ન માન્યતાએની શ્રીમદ્ન નોંધ કરે છે—સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પત’જલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અન’ત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે.' આ ટૂંકી પણુ સવગ્રાહી નાંધ સૂચવે છે કે શ્રીમદ્ આ સંબંધી કેવા ઊંડા ઊહાપેાહ કરી રહ્યા છે. તેમ જ હાથનાંધ ૧-૩૫માં આત્મા સંબંધી નિત્ય-અનિત્ય-પરિણામી–અપરિણામી–સાક્ષી–સાક્ષી– કર્તા એ મુખ્ય મુદ્દા અંગે શ્રીયદે ષડ્ડશનાની શી શી માન્યતા છે તેની તારવણી કરતું આ તલસ્પશી પૃથક્કરણ કર્યુ છે વેદાંત જૈન સાંખ્ય ચેાગ નૈયાયિક આત્મા— નિત્ય— અનિત્ય પરિણામી ૠપરિણામી સાક્ષી સાક્ષી–કર્તા "" + + "" ,, * "" "" "" 77 .. ' "" + + - - 99 + + ++ - - - 27 + + + + "" મૌદ્ધ + "" + + + ઃ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy