________________
૩૪૮
અધ્યાત્મ ાજક
તેને ખાકી નવીન કાર્ય શું રહ્યું છે ? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચનતરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ ચેાગીશ્વર શ્રીમદ્દે આત્માને શુદ્ધ કરી દીધા છે. આવી પરમ અદ્ભુત કેવલ સ્વરૂપસ્થિત જ્ઞાનદશા શ્રીમને પ્રગટી છે.
“ જખહિંતે ચેતન વિભાવા ઉલટી આપુ, સમેા પાઈ અપને સુભાષ ગહી લીને ; તખહિંતે જો જો લેન જોગ સેા સેા સખ લીને,જો જો ત્યાગ જોગ સેા સે। સખ છાંડી દીનાહૈ; લેવેકી ન રહી ઠાર–ત્યાગિવેકે નાંહિ ઔર, બાકી કહા ઉર્યાં જી, કારજ નવીના હૈ ? સ`ગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરંગ ત્યાગી; મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીના હૈ” બનારસીદાસ કૃત હિંદી સમયસાર
આમ કેવલ શુદ્ધ આત્મારૂપ પરમપદને-પરબ્રહ્મને શ્રીમદ્ આત્માનુભવપ્રત્યક્ષપણે સાક્ષાત્ સંવેદી રહ્યા છે—અનુભવી રહ્યા છે, તે વચનાગેાચર સંવેદના-અનુભૂતિ કેમ કથી જાય ? એટલે જ શ્રીમદ્ અત્ર લખે છે. અહીંથી તેા બહાર કાઢી શકાય એમ નથી.’ કારણ કે તે પરબ્રહ્મવેદના કહી શકાય એમ નથી. આ પરબ્રહ્મવેદના અંગે શ્રીમદ્ ૧૯૪૭ના વૈ. શુદ્ઘ ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અ.૨૪૪) માર્મિકપણે પેાતાની અંતર્વેદના ઠાલવે છે———
પરબ્રહ્મ આનદમૂર્તિ છે; તેનેા ત્રણે કાળને વિષે અનુગ્રહઇચ્છીએ છીએ, × × પરબ્રહ્મવિચાર તા એમ ને એમ રહ્યા જ કરે છે; ચારેક તે તે માટે આનંદકરણ બહુ સ્ફુરી નીકળે છે અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એવા વ્યવહારમા છે; પણ અમને આ પરમા મા માં શાતા પૂછનાર મળતા નથી; અને જે છે તેનાથી વિયાગ રહે છે.
આ પરબ્રહ્મવેદના બ્રાહ્નીવેદના તે જેને લાગી છે તેને જ લાગી છે એમ પેાતાની બ્રાહ્મી વેદના જણાવતાં શ્રીમદ્ ૧૯૪૭ના ચૈ. વ. ૧૪ના પત્રમાં (અ.૨૪૧) સૌભાગ્યને
×
**
" जाणदि पस्सदि सव्वं ववहारणयेण केवली भगवं । केवलणाणी आणदि पस्सदि नियमेण अप्णानं ॥
—શ્રી કુંદકુંદાચાર્ય કૃત નિયમસાર ગાથા ૧૫૯
" x x ज्ञप्तिरेवावशिष्यते । सा च केवलिनः श्रुतकेवलिन चात्मसंचेतने तुल्यैवेति नास्ति ज्ञानस्य श्रुतोपाधिमेदः । xxx अलं विशेषाकांक्षाक्षोमेन, स्वरूपनिश्चलैरेवावस्थीयते । ”
—શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પ્રવચનસારટીકા ગા. ૩૩-૩૪
" स्थागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् । नान्तर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मन:
,,
—શ્રી પૂજ્યપાદવામીકૃત સમાધિશતક