________________
શ્રીમદ્દ્ના અંતર્યામીપણાના અનુભૂત અદ્ભુત પ્રસંગા
૧૪૩
જ્ઞાનવા` શ્રવણ કર્યાં પછી મેં કહ્યું–સાહેબ, કેાઇ ભાઇ આ પ્રકારે પ્રશ્ન પૂછે છે. પ્રશ્નના ઉત્તર આપવા પૂર્વે, શ્રીમદ્દે કહ્યું-કોણ ? ફલાણા પૂછે છે? કયાં? ફલાણે ઠેકાણે છે ? નાકરી માયાકપટભરી છે? મુંઝાય છે મહુ? મેં પૂછ્યું–સાહેબ, આપના પર પત્ર છે? શ્રીમદ્ કહ્યું-ના, તમારા પર પત્ર આવ્ચે છે શું? આવેલ પત્ર ઘેર હતા. આ ભાઇને શ્રીમદ્ સાથે કદી પરિચય ન હતા; તેણે શ્રીમને પત્ર લખ્યા ન હતા; તેમ વ્યવહાર સંબંધ આદિ એવાં હતાં કે શ્રીમને એના સંબંધી જણાવાની જરૂર રહે, જાણવાનું સાધન મળે એ એહ્યું હતું. આ ખધી મેં ખાત્રી કરી. શ્રીમદ્દના ઉપલા વર્તાવ એ અંતર્યામીપણું.
(૫) સ’. ૧૯૫૬ના કાત્ત`ક વજ્ર ૧૨ બુધવારના રોજ હું મુંબઈમાં હતા. ત્યાં પરીક્ષા માટે ગયા હતા. કેટમાં મારા એક સ્નેહીને ત્યાં ઉતર્યાં હતા. આ દિવસે શ્રીમદ્ સાથે જમવાનું હતું.××× મનમાં ઈચ્છા હતી કે કોઈક વચનામૃતા શ્રીમદ્ તરફથી મળે તેા ! ××× ત્યાં તે જ અરસામાં ચીનાઈ કાગળ (આખા તા) ઉપર જાતજાતનાં મોરનાં ખૂણા આદિ ઉપર ચિત્રામણરૂપે લખાયલાં વચને ‘જડ ને ચેતન અને દ્રવ્યને સ્વભાવ ભિન્ન’ એ આદિ, તથા · કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથના પથ ભવ અતના ઉપાય છે,−’ ઇત્યાદિ વચનામૃતાની પ્રાપ્તિ થઇ. કાયાની વિસારી માયા એ પદ તેા ફરી ફરી ચાર પાંચ વખત સુંદર ગંભીર હલકથી પાતે શ્રીમુખે પ્રકાશી ગયા. આ અંતર્યામીપણું.
66
,,
(૬) સં. ૧૯૫૬ના વૈશાખ સુદ ૮ શુક્રવારે શ્રીમદ્ વઢવાણ તરફથી મેારખી પધારવાના હતા. મારે રજાના દિવસ હતા. હું વાંકાનેર સુધી સામે સવારની ગાડીમાં ગયા. વઢવાણની ગાડીને આવવાના વિલંબ હતા. એક ખાલ સહાધ્યાયી સિગ્નલર સાથે ગાડીના ડખામાં બેઠા. આ ભાઈ પાસે ગીતગેવિશ્વ પુસ્તક હતું. મેં આ અરસામાં સ્વ. મણિભાઇ નભુભાઇના વિવેચનવાળુ` ભગવદ્ગીતા કેટલુંક વાંચ્યું હતું, મને કેટલેાક પરમા સારા લાગ્યા હતા. આ ભાઇને મેં ભગવદ્ગીતાના પરમાર્થ સ ંબંધી પૂછ્યું. તે ભાઈએ કહ્યું કે ભગવદ્ગીતા તે અમારૂ શાસ્ત્ર છે અને તેના પાઠ તેા રોજ અમે કરીએ છીએ. મે પ્રથમ શ્લાક “ ધ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ” ઇત્યાદિના અર્થ”— પરમા તે ભાઇને પૂછ્યા. તે ભાઇએ કહ્યું કે તે તેા હું નથી જાણતા. મને સમજાયા હતા તેવા હ ભેર તેને કહ્યા, તેને બહુ આનંદ થયા અને ભગવદ્ગીતા એકલા પાડરૂપે નહિં, પણ મનનરૂપે વિચારવાની જરૂરીયાત સમજાઈ. ત્યાં વઢવાણુ તરફ્ની ગાડી આવી. શ્રીમદ્ પધાર્યાં. મેારમીની ગાડીમાં બિરાજ્યા. હું પણ બેઠા. ત્યાં ખીસામાંથી ‘ભગવદ્ગીતા’(થિએસાફિવાળાનું તે અરસામાં જ ભાષાંતર થઈ બહાર પડેલ) કાઢી મને આપ્યું! ઉપર જણાવેલ ભગવદ્ગીતા સંબંધી વાર્તાલાપને હજી પૂરા પા કલાક નહાતા થયા, ત્યાં આ ઘટના બની ! ‘કાગનું બેસવું અને તાડનું પડવું ’– એમ પણ અનાયાસે હાઈ શકે. પણ ઉપર પ્રસંગેા જણાવ્યા છે, તેને અનુસરીએ તે તે આ પ્રસંગ માટે પણ ગુપ્ત ચમત્કાર, અંતર્યોંમીપણાના ખુલાસે આવી ખડા થાય છે.