SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સત્” અને સત્ની પ્રાપ્તિના માર્ગ સજીવનમૂત્તિ સદ્ગુરુ ૪૯૯ એવા જ્ઞાનીને શરણે જવું, પેાતાનું અહું-મમપણુ' છેડી સર્વા ણપણે જ્ઞાનીના આશ્રય કરવા, તેા જરૂર માની-સત્ની પ્રાપ્તિ થાય,-સને પ્રાપ્ત સત્પુરુષ પાસેથી અપ્રાપ્ત સત્ની પ્રાપ્તિના માર્ગ મળી આવે. આ ઉપરાક્ત રહસ્યભૂત સત્ વચના કેાઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાના પેાતાના મંત્ર છે, સર્વાં મુમુક્ષુને ભવબંધન ત્રાડવામાં પરમ સહાયરૂપ થઇ પડે એવા પરમ અધવરૂપ છે, ભવજલમાં પડતાં રક્ષા કરનારા પરમ રક્ષકરૂપ છે, સમ્યક્-યથા વિચાર કર્યું પરમ પદ પમાડે એવાં છે; એમાં નિ»થ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી સ ંક્ષેપમાં સમાઈ જાય છે, ષડ્કશનનું સર્વોત્તમ તત્ત્વ અંતર્ભાવ પામે છે, અને જ્ઞાનીના બેાધનું ખીજ સક્ષેપમાં આવી જાય છે,—એમ શ્રીમુખે શ્રીમદ્દે આ વચનેાના મર્હિમાતિશય પ્રકાશ્યા છે, તે આ સત્પ્રાપ્તિના અનન્ય માત્રને શ્રીમદ્દા કેવા વજ્રલેપ દૃઢ આત્મનિશ્ચય હશે તે દર્શાવે છે. સત્ આવું સરલ સુગમ અને સર્વત્ર પ્રાપ્તિ થાય એવું છે છતાં દુટ-દ્રુ મ અને પ્રાયે કયાંય પ્રાપ્તિ ન થતી હાય એવું—સની પ્રાપ્તિના માગ કયાંય ન મળતા હાય એવું દેખાય છે. આ ‘સત્' વમાનમાં અનેક સાધનાથી કલ્પના કરી પ્રગટ જેવું માનવામાં આવે છે પણ તે તેમ નથી—તે અપ્રગટ જ છે,—એમ બાહ્ય જગત્કૃષ્ટથી અપ્રગટ હેાવાથી ‘અપ્રગટ સત્' (અ. ૩૦૩) છતાં પ્રગટ સત્પ્રાપ્તિથી પ્રગટ સત્ શ્રીમદ્ વત્ત માન કરુણ સ્થિતિ માટે સખેદાશ્ર્વય થી પાકારે છે— સત્ હાલ તા કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે. (યાગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી, જિનનેા સિદ્ધાંત છે કે જડ કાઈ કાળે જીવ ન થાય, અને જીવ કેાઈ કાળે જડ ન થાય; તેમ ‘સત્' કોઇ કાળે ‘સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઇ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુઝાઈ જીવ પેાતાની કલ્પનાએ સત્ કરવાનું કહે છે, પ્રરૂપે છે, આધે છે, એ આશ્ચય છે.’ (અ’. ર૭૪) અને આમ ને આમ અનંત કાળના પરિભ્રમણમાં પણ જીવને સત્ મળ્યા નથી અને સત્ની પ્રાપ્તિ થઈ નથી તે દર્શાવતાં શ્રીમદ્ પત્રાંક ૧૬૬માં પ્રકાશે છે— · અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અન’તવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્ય પણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી, સત્ સુણ્યું નથી અને સત્ શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ મુલ્યે, એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાના આત્માથી ભણકાર થશે.’ આમ ખરેખર! અનત કાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી હશે, સાધુ–સ'ન્યાસી-માવા મન્યા હશે ! મેરુપ ત જેટલા આઘા-મુહપત્તિ વાપર્યાં હશે ! યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અથાગ આદર્યો હશે; વનવાસ લઈ ને, મૌન ધારણ કરી, દૃઢ પદ્માસન લગાવીને બેસી ગયેા હશે ! પ્રાણાયામ વગેરે હાચેાગના પ્રયાગે કરી સમાધિ ચઢાવી ગયા હશે! સ્વરાય વગેરે જાણી અને મંત્ર-તંત્રાદિના ચમત્કાર બતાવી મુગ્ધજનાને ભેાળવ્યા હશે ! અનેક પ્રકારના જપ-તપ કર્યાં હશે. સ શાસ્ત્રના પારંગત બની આગમધર, શ્રુતધર, શાસ્ત્રજ્ઞમાં ખપ્યા હશે ! સ્વમતના મંડનમાં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy