________________
અધ્યાત્મ રાજગન્
આનંદસ્વરૂપ કહેા, ગમે તે આત્મા કહેા, ગમે તે સર્વાત્મા કહેા, ગમે તે એક કહા, ગમે તે અનેક કહેા, ગમે તેા એકરૂપ કહેા, ગમે તે સરૂપ કહેા, પણ સત્ તે સત જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા ચાગ્ય છે, કહેવાય છે. સ` એ જ છે, અન્ય નહીં. એવુ તે પરમતત્ત્વ, પુરુષાત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, અને ભગવત્ આદિ અનંત નામેાએ કહેવાયું છે. અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં એલીએ તેા તે એ જ છે, ખીજું નહીં.' (અ. ૨૦૯). ઇ.
આ સત્ શું છે એમ સામાન્ય દર્શન કરાવી, સત્ કયાં છે ? કેટલું દૂર છે ? તેની પ્રાપ્તિ કચાંથી થાય ? એનું માર્મિક સૂચન શ્રીમદ્ કરે છે—સત એક પ્રદેશ પણ અસમીપ નથી, (અ. ૩૯૧), સત્ સત્ જ છે, સરળ છે, સુગમ છે, સત્ર તેની પ્રાપ્તિ હાય છે, પણ સત્ને બતાવનાર સત્ જોઈ એ.’ (અ.૨૦૭). આ સત્ અત્યંત નિકટ છે, એક પ્રદેશ પણ દૂર નથી પણ દૂર લાગે છે, એ જ જીવનું મેાહ-ભ્રાંતિરૂપ આવરણતમ છે તેનું વિદારણ કરતાં શ્રીમદ્દ મહામુમુક્ષુ અંબાલાલભાઈ પરના પરમ અમૃતપત્રમાં (અ. ૨૧૧)—પરમ રહસ્યભૂત તત્ત્વવાર્તા પ્રકાશે છે—
૪૯૮
“ સત્ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનેા માહ છે. સત્જે કંઈ છે તે સત્ જ છે; સરળ છે, સુગમ છે, અને સત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂ૫ આવરતમ છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કાઇ એવા પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરતિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત્ જણાતી નથી, અને સત્ની નજીક સંભવતી નથી. સત્ છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જીતું) છે; કલ્પનાથી પર (આધે) છે. માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પેાતે કંઈ જ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળેા પ્રથમ વિચાર કરવા, અને પછી સત્ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તે જરૂર માની પ્રાપ્તિ થાય. આ જે વચના લખ્યાં છે, તે સ` મુમુક્ષુને પરમ બાંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્ય શ્રી પરમપદને આપે એવાં છે; એમાં નિધ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પફ્તનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બેાધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિને લય કરજો. એ તમને અને કાઇ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાના અમારે મંત્ર છે; એમાં સત્ જ કહ્યું છે; એ સમજવા માટે ઘણા જ વખત ગાળજો.' (શ્રીમદ્ રાજચંદ્ર, અ` ૨૧૧)
અર્થાત્ સત્ ક્રૂર લાગે છે એ જ જીવની મેહરૂપ-અજ્ઞાનઅધકારરૂપ ભ્રાંતિ છે, આ મૂળ ભ્રાંતિને લઈ જીવ સત્ આમ હશે કે તેમ હુશે એમ કલ્પના કર્યા કરે તે સત્ નથી, ભ્રાંતિ છે; પણ સત્ તે ભ્રાંતિ નથી, સત્ સત્ જ છે. એટલે પેાતાની સત્ની કલ્પનારૂપ ભ્રાંતિથી જે જાણ્યું તે ભ્રાંતિ જ છે-અસત્ જ છે એમ જાણી, પાતે કાંઈ જાણતા નથી એમ પેાતાના જાણુપણાનું અભિમાન છાડી-એકીસપાટે ફગાવી દઇ પાતાના ચિત્તની પાટી ચાકખી કરી, જીવે જેને વસ્તુગતે વસ્તુરૂપ સંતની સાક્ષાત્ પ્રાપ્તિ છે