SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અડતાલીશમુ મુનિ લલ્લુજી ને દેવકરણુજીને શ્રીમા સમાગમલાભ (૧) લલ્લુજીને શ્રીમદ્ના પ્રથમ દર્શન-સમાગમ આ મહામુમુક્ષુ અંબાલાલભાઇના ઉત્તમ નિમિત્ત થકી જ શ્રી લલ્લુજી મુનિને શ્રીમદ્નના દન-સમાગમલાભને ધન્ય પ્રસંગ બન્યા. લલ્લુજી મુનિને અને તેમના સહચેાગી દેવકરણુજી આદિ મુનિઓને શ્રીમા દર્શન-સમાગમલાભ કયાં કેવી રીતે કેવા સંજોગોમાં થવા પામ્યા તેના રસપ્રદ ખેાધપ્રદ ઇતિહાસ અત્ર રજૂ કરશું. પુણ્યાત્મા જૂઠાભાઈના નિમિત્તે શ્રીમદ્ના સમાંગમલાભ મળ્યા પછી અબાલાલભાઇ, ત્રિભાવનભાઈ આદિ ખંભાતવાસી મુમુક્ષુએ પેાતાના સ્થાનક સંપ્રદાયના ઉપાશ્રયે જતા, ત્યાં વ્યાખ્યાનમાં જવાને બદલે એકાંતમાં એસી શ્રીમદ્નના પત્રાની ઉતારેલી નકલા લાવ્યા હતા તેનેા સ્વાધ્યાય કરતા હતા. તે વખતે ત્યાં ખંભાત સંઘાડાના વડા શ્રી હરખચંદજી મહારાજ લલ્લુજી મુનિ દેવકરણજી મુનિ આદિ પેાતાના શિષ્યપરિવાર સાથે બિરાજમાન હતા. એક દિવસ અખાલાલભાઈ અને ત્રિભે વનભાઈ શ્રીમદ્નના માહાત્મ્યની વાતા કરતા હતા ત્યારે લલ્લુજીએ . અંબાલાલભાઇને પૂછ્યું–તે પુરુષ કેવા છે? અને કેણુ છે ? અંબાલાલભાઈ એ કહ્યું--તે પુરુષ સ આગમના જાણુ છે અને ઉત્તમ પુરુષ છે. એટલે લલ્લુજીએ કહ્યું-અમને તે પુરુષના મેળાપ કરાવી આપશે। ? અખાલાલભાઈએ હા કહીને કહ્યું-તેએ અત્રે દીવાળીના અરસામાં પધારવાના છે, અને પધારશે ત્યારે ઉપાશ્રયે આવશું. થોડા દિવસ પછી સ. ૧૯૪૬ના આશે. વદ ૧૨ના દિને શ્રીમદ્ વવાણીએથી વળતાં ખંભાત અઆલાલભાઈ ને આંગણે પધાર્યા. અંબાલાલભાઈ તેમના પિતાશ્રી લાલચંદભાઈ સાથે શ્રીમને પરમાદરથી ઉપાશ્રયે લઈ ગયા. લલ્લુજી મુનિ અને તેમના ગુરુ બેઠા હતા, તેવામાં તે પધાર્યા. તેમને જોતાં જ-પ્રથમ દ` ને જ લલ્લુજીને તરત જ ઉત્તમ પુરુષને ભાસ થયા.' પછી લાલચંદભાઈ, હરખચંદ્રજી આદિના અતિઆગ્રહુથી શ્રીમદ્દે ત્યાં અષ્ટાવધાનપ્રયાગ કરી દેખાડ્યો. શ્રીમની અદ્ભુત શક્તિથી સર્વાં આન્ધ્ર મુગ્ધ થયા. લલ્લુજી મુનિને શ્રીમદ્નના આ પ્રથમ દનનેા ધન્ય પ્રસંગ ઘણું કરી ધનતેરસના શુભ દિને અન્યા. બીજે દિવસે શ્રીમદ્ પુનઃ ઉપાશ્રયે પધાર્યા. વમાનમાં ક્ષાયિક સમકિત હાય કે ન હેાય એ ખા. ચર્ચા ચાલી. ન હોય એમ કહી હરખચંદજીએ કહ્યું-દશ ખેલ વિચ્છેદ્ર ગયાનું ઠાણાંગમાં લખ્યું છે. શ્રીમદ્દે કહ્યું- આગમમાંતે સમ્યક્ત્વ વિચ્છેદ વા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy