SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચીમાતરમુ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમ ૧ શ્રીમદ્દે સ. ૧૯૫ર ના શ્રા. વદ થી આશે। માસ પયંત નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરી હતી, ત્યારે રાળજ–કાવિઠા-ખંભાત આદિ સ્થળે શ્રી સૌભાગ્યભાઈ શ્રીમદ્નના સાન્નિધ્યમાં હતા. પછી નડીયાદમાં આશેા વદ ૧ના ધન્ય દિને શ્રીમદ્દે આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન કર્યું, અને તેની એક પ્રત શ્રી સૌભાગ્યને મેાકલાવી. નડીયાદથી શ્રીમને માતુશ્રીની ખીમારીના કારણે વવાણીઆ જવું પડયું, આ અંગે ૧૯૫૩ કા. શુ. ૧૦ના દિને વવાણીઆથી સૌભાગ્ય પરના પત્રમાં શ્રીમદ્ લખે છે.માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલેાક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હેવાથી ગયા સામવારે અત્રેથી આજ્ઞા થવાથી નડીયાદથી ભેામવારે રવાને થવાનું થયું હતું.' અત્રે માતુશ્રીને ‘શરીરે તાવ’ આવવાથી એ સૂચક ઉલ્લેખમાં પણ શ્રીમદ્નની નિરંતર સૂક્ષ્મ આત્માપયેાગદૃષ્ટિ એકદમ સુજ્ઞ વિચક્ષણ વાંચકનું ધ્યાન ખેંચે છે કે તાવ શરીરને આવે છે ને આત્મા તે દેહાદિથી ભિન્ન છે. આવું સતત ભેદવિજ્ઞાન શ્રીમદ્નના સહજ લખાણુમાં પણ સહજ સ્વભાવે દર્શીન દઈ દે છે, અને આત્મમગ્ન શ્રીમદ્ના અધ્યાત્મજીવનમાં અખંડપણે પ્રવહતી પરમ આશ્ચય કારક આત્માપયેાગધારાનું સહજ સૂચન કરી જાય છે. આમ માતુશ્રીને શરીરે તાવ આવવાના કારણે શ્રીમદ્ નડીયાદથી વવાણીયા પધાર્યાં ને ત્યાં માતુશ્રીની માંદગી આદિ કારણે તથા નિવૃત્તિના લાભ લેવાના કારણે વવાણીઆ આદિ સ્થળે શ્રીમદ્દે લાંબે વખત-૧૯૫૩ ના વૈ. શુદ પર્યંત લગભગ ૬ માસ સ્થિતિ કરી. દરમ્યાનમાં-સૌભાગ્યલાઈ ૧૯૫૨ માં નિવૃત્તિક્ષેત્રે શ્રીમા સમાગમલાભ પામી ભાદ્રોમાં જૂદા પડયા ત્યાર પછીથી તેમની તબીયત લથડી હતી, જીણુ જવર લાગુ પડયો હતા અને શરીર ઘસાતુ' ચાલ્યુ` હતુ`. એટલે સૌભાગ્યભાઈ વારવાર વવાણીએ પત્ર લખી શ્રીમને સાયલા પધારવાનું આમંત્રણુ આપ્યા કરતા અને ચાતક જેમ મેઘના આગમનની ઉત્કંઠાથી રાડુ જુએ તેમ શ્રીમના આગમનની પ્રતીક્ષા કરતા હતા, તેમજ આત્મસિદ્ધિશાસ્ત્રના દન-સ્વાધ્યાયથી સૌભાગ્યના આત્મા પરમાનંદથી એટલેા બધાનાચી ઊઠયો હતેા કે શ્રીમદ્ પરના આ પત્રોમાં તેએ તેની મુક્તકૐ સ્તુતિ કરતા થાકતા ન હતા :— ૧૯૫૩ ના કા. શુદ ૭ ને દિને સૌભાગ્યભાઈ શ્રીમદ્ પરના પત્રમાં લખે છે— હવે મારી વિન ંતિ ગરીબથી એટલી છે કે તાવ ઘણા દિવસ થયાં આવે છે. ઉતરતા નથી. ત્યારે કઢી છેવટને આ તાવ હાય તે। આપના દર્શન થયાં હોય તે કેટલાક સંતાષ. ×× તા હવે આપ વવાણીએથી પધારે ત્યારે સાયલે થઈ જાવું, ×× આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વ'ના સાર હાય તેવા જણાય છે, અને હું તથા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy