________________
અધ્યાત્મ રાજય
ગેાશળીએ નિત્ય વાંચીએ છીએ. ઘણા આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યુ` નથી.’ ૧૯૫૩ પાષ સુદ ૩ ના દિને લખેલા પત્રમાં પધારવાના પુષ્કળ આગ્રહ કરી સૌભાગ્ય શ્રીમદ્નને લખે છે—ગેાશળીએ તથા હું. હાલમાં આત્મસિદ્િ ગ્રંથ વાંચીએ છીએ. ઘણા આનંદ આવે છે. ગેાશનીએ મુખપાઠ કરી દીધા છે. મારે પશુ દોહા ૧૦૧ મુખપાઠે થયા છે. બાકીના થાડે થાડે કરૂં છું. રાજ રાત ને દિવસ તેમાં જ ઉપયાગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી ખીજી' વાંચવાનું મન થતું નથી. પણ આની ટીકાઅથ આપે જે કરેલ છે, તે ટીકાઅથ મહેરમાની કરી જ્યાં હૈાય ત્યાંથી મેકલવા કૃપા કરશે.×× કૃપા કરી તરત પધારશેા, અને દનના લાભ આપશેા.’ પરમ પ્રેમમૂર્ત્તિ સૌભાગ્ય પુનઃ ૧૯૫૩ના પાષ વાદ ૧૦ ના દિને શ્રીમદ્નને લખેલ પત્રમાં લખે છે—પ્રેમપૂજ્ય તરણતારણ પરમાત્મા દેવ ખાધસ્વરૂપ સાહેબજીશ્રી સહજાત્મસ્વરૂપસ્વામી કરુણાસિંધુ અપાર.— લી. માનાંકિત સેાભાગ લલુના નમસ્કાર વાંચશે. આપને કૃપાપત્ર ગઈ રાત્રે આવ્યે તે પહોંચ્યા છે..×× તા હવે જરૂર સેામવારે ત્યાંથી વિદાય થઈ અહી પધારશેા. જેમ બપૈચા પિયુ પિયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ. ×× ‘અહા અહા ! શ્રી સદ્ગુરુ.' હવે જેમ જલદી પધારવું થાશે તેમ આશા રાખી રટણ કરૂ છું. X X વળી પાંચ મહિના થયાં તાવ આવે છે. જે આત્મસિદ્ધિ ગ્રંથ આપે મેાકલાવ્યે ન હેાત તે આજ સુધી દેહ રહેવા મુશ્કેલ હતા. ગ્રંથ વાંચી આનંદ આવે છે. તેથી જીવું છું. પણ હવે આપ કૃપા કરી ટીકાઅ લખેા, તે જો હવે તરતમાં આવે તે આનંદ લેવાય. નહિ' તેા પછી આંખે સૂજે નહિ ત્યારે વાંચી શકાય નહિં, અને જ્યારે પેાતાથી વંચાય નહિ' ત્યારે ખીજાના વાંચવાથી તેવા આનંદ આવે નહિ. માટે કૃપા કરી મેાકલાવશે।. ઘણું શું લખુ` ? આત્મસિધ્ધિ ગ્રંથ વાંચવાથી કાંઈ પ્રશ્ન પૂછ્યું' રહેતું નથી. સર્વે ખુલાસે। એટલામાં થાય છે. ×× કાઈ પૂછે કે તમે ક્યા ધર્મમાં અને તમારો માગ કર્યો? તેને જવાબ દેવે! એમ ધારૂ છું અમારા માર્ગ આત્મસિદ્ધિમાગ એ કહેવુ આપને ઠીક લાગે છે કે કેમ તે લખશે.'
માકલાવી
૪૪
આમ સૌભાગ્યે વાર'વાર સાગ્રહ લખવા છતાં અનિવાય કારણેાને લઈ શ્રીમને ઘ્યાવવામાં વિલંબ થતા અને શ્રીમદ્ સૌભાગ્યને ઇડર સાથે આવવાનું સામું આમંત્રણુ આપતા. આના જવાબમાં સૌભાગ્ય ૧૯૫૩ ના મહાશુદ ૯ ના પત્રમાં શ્રીમને લખે છે...હું તૈયાર છું. પણ અહી'ના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તલખે તેમ દન માટે તલખે છે. તેા કૃપાનાથ અહીં આવી અને અહીથી ઇડર જાવું ઢરાવવું. ×× વળી રસ્તામાં ગામ કહેવાય.' આ પછી ફા. વ. ૧ ના પત્રમાં સૌભાગ્ય લખે છે.—આપે ઠંડર જવા વિષે રાગાદિકની ઘણી હરકત તેથી હમણા બધ રાખ્યું છે લખ્યું તે ઠીક કર્યું છે. આપ લખેા છે તેમજ છે. કૃપાનાથ વારંવાર લખતાં લાચાર છું તે પણ બહુ આતુરતા છે. આંખે ઝાંખપ દિન દિન વધતી જાય છે. તાવ પણ રોજ ચાર પાંચ ખજાથી વાસા એ વાસાના આવે છે ને મારી અવસ્થા છે. તેા જેટલા ઠ્ઠી સમાગમ થાય તેટલા
સફળ છે. ફરી ફરી આવે! જોગ અનંત કાળે બન્યા છે, સફળ થાય તે સારૂ એમ