SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજય આ અમૃતપત્રના આ અમૃત વચના ચેાગીશ્વર શ્રીમદ્ જેવા દિવ્ય આત્માની દિવ્ય આત્મદશા અંગે ઘણા ઘણા પ્રકાશ નાંખે છે. શ્રીમમાં માર્ગાનુસારીપણું કહેવું ઘટતુ નથી, કારણ કે તે ભૂમિકાથી ઘણી ઘણી ક્યાંય આગળ વધેલી શ્રીમદ્નની આત્મદશા છે. અજ્ઞાનયેાગીપણું તે। આ દેહ ધર્યો ત્યારથી જઆ આજન્મયાગી રાજચંદ્રના જન્મથી જ નથી. સમ્યગ્દષ્ટિપણું તેા જરૂર છે જ એમ જ્ઞાનીશ્વર શ્રીમદ્ના આત્મા અનુભવસિદ્ધપણે પાકારે છે. કાઈ પણ પ્રકારના સિદ્ધિોગ સાધવાના જીવનભરમાં કયારેય પણ જરા પણ વિચાર કર્યાં નથી, છતાં આત્માના વિશુદ્ધપણાના કારણે' તેવું તે ઐશ્વર્ય કેટલેક અંશે સભવે છે' એ શ્રીમદ્ના મા વપૂર્ણ શબ્દો સ્પષ્ટ સૂચવે છે કેશ્રીમની આત્મનિ લતાના કારણે તેવું આત્મવિભૂતિરૂપ ઐશ્વર્ય –અનેક લબ્ધિસિદ્ધિજોગનું ઈશ્વરપણું-વિભૂતિરૂપ આત્મવૈભવપણું એમને પ્રગટયું હતું. છતાં એમની લબ્ધિસિદ્ધિઆદિ અશ્વય અંગેની પરમ નિસ્પૃહતા જેવા જેવી છે કે આ પત્ર લખતી વખત એ અશ્વની સ્મૃતિ થઈ છે, નહિં તે ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી.’ એ લઘ્ધિસિદ્ધિને સ્ફુરણા આપવાની વાત તેા કયાંય દૂર રહેા, એ સિદ્ધિઓને ચેાગીશ્વર શ્રીમદ્દે આત્મામાં એવી ગેાપવી દીધી હતી-એવી ભંડારી દીધી હતી કે તે ભૂલાઈ ગઈ હતી! ખરેખર! આ પરમ આશ્ચયનું પરમ આશ્ચર્ય છે !! લેાકે લબ્ધિસિદ્ધિની પાછળ ગાંડા થઈને દોડે છે ને તેનેા પડછાયા પણ હાથ આવતા નથી, ત્યારે શ્રીમદ્ જેવા અલૌકિક લેાકેાત્તર પુરુષ છતી પ્રગટ લબ્ધિસિદ્ધિને ભૂલી જઈને તેને છેડે છે! એ લબ્ધિસિદ્ધિનિસ્પૃહાની પરમ પરાકાષ્ઠા જ છે! આ ૪૮૨ અને આવા પરમ લબ્ધિસિદ્ધિનિસ્પૃહ ચેાગીશ્વર શ્રીમદ્ વ્યવહારદુઃખથી દુઃખી સૌભાગ્યને તે સિદ્ધિયેાગને સ્ફુરણા આપવાની ઘસીને ના પાડતાં, આ અમૃતપત્રના અંતે સૌભાગ્યને આશ્વાસનરૂપ-દુઃખમાં દીલાસારૂપ આ અમૃતવચના લખે છે—તમે અમે કંઇ દુઃખી નથી. જે દુ:ખ છે તે રામના ચૌદ વષઁનાં દુ:ખના એક દિવસ પણ નથી. પાંડવના તેર વષઁના દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ પણ નથી, તે પછી અમને એ અત્યંત કારણુ કયારેય જણાવું સ’ભવતું નથી.’ અર્થાત્ તે સિદ્ધિયાગને સ્ફુરણા આપવા જેવું અત્યંત કારણ-કાઈ ખળવાન કારણ જણાતું નથી, તેને સ્ફુરણા આપવાનું કોઇ પ્રકારે અને એમ નથી. એમ અત્રે પરમ લબ્ધિસિદ્ધિનિસ્પૃહ શ્રીમદે પેાતાના પરમ પરમા સુધ્ને પણ ચાખેચે!` જણાવી દીધું છે. આમ આત્માના પરમ વિશુદ્ધપણાના કારણે જે દિવ્ય આત્મવિભૂતિને અનેક લબ્ધિસિદ્ધિઅશ્વયં પ્રગટયુ હતું એવા લબ્ધિસિદ્ધિનિધાન યાગીશ્વર શ્રીમન્ની આવી અદ્ભુત હતી લબ્ધિસિદ્ધિનિઃસ્પૃહા !
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy