________________
શ્રીમના અધ્યાત્મ જીવનવિકાસના ત્રણ તબક્કા
૧૮૯
હાય એવી પરમ અવધૂત મહામુનીશ્વર જેવી અપૂર્વાં આત્મવૃત્તિ વર્તે છે. શ્રીમા દિવ્ય આત્મા અદ્ભુત આત્મનિશ્ચયથી ગજના કરે છે—
• આવી અપૂર્વ વૃત્તિ અહેા ! થશે અપ્રમત્ત યેાગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દ્વેતુ વિચાગ રે.... ધન્ય રે દિવસ.’
કેવી અદ્દભુત વાત છે! જાણે સાક્ષાત્ જોગીદ્ર ગજી રહ્યા છે! આ એક જ કાવ્યના કાઈ પણ મધ્યસ્થ ભાવથી વિચાર કરશે, તેા તેના ઘણા સંશયેાનું સ્વયમેવ સમાધાન થઈ જશે.
આમાં વીતરાગઢનની પરમાવગાઢ શ્રદ્ધા–વિનિશ્ચય સ્થિત જ છે, સુસ્થિત જ છે. શ્રીમને આ જીવનવિકાસક્રમ લક્ષમાં રાખી જે તેમનું જીવન વિચારવામાં આવશે તેા પૂર્વાપર સંબંધપૂર્વક શ્રીમદ્નના અધ્યાત્મ જીવનની સાંગોપાંગ સ ́કલનાખદ્ધ સમજણુ પડશે. આ ચરિત્રલેખકના પૂ. સદ્. પિતાશ્રીએ પણ (શ્રી મનઃસુખભાઈ કરંદ મહેતાએ) પણ જીવન રેખા ’માં શ્રીમના જીવનના આ ત્રણ મુખ્ય વિભાગ કહેલા છે
6
૧૯૪૧ અને પછી
આધમાં
વીતરાગ
વસ્તુનિર્ધાર, આત્માનાં અસ્તિત્વાદ્વિપ્રતીતિ અવ્યક્ત-ઉપશમ-ક્ષયાપશમરૂપ દર્શન
પર્યાલાચના-ઊહાપાહ
વેદાંતાદિર્દેશન
વીતરાગ માર્ગ પ્રતિ વલણ
૧૯૪૭ અને પછી ૧૯૫૩ અને પછી
મધ્યમાં વીતરાગ
વૈરાગ્યની જાગૃતિ;ઉત્તરાત્તર વિશેષતા; અસગ દશાની તીવ્રતા
""
,,
..
વ્યક્ત, સ્પષ્ટ, ક્ષાયિક, શુદ્ધ,
27
""
37
""
અંતમાં
વીતરાગ
સુન્યત સુસ્પષ્ટ'
""
27
,,
77
""
વિશેષ વલણ સંપૂર્ણ નિર્ધારરૂપ
તીવ્રતા.
ક્ષાયિક ચારિત્ર, અશરીરી વિદેહી ભાવ, અસંગ ભાવ, નિરાવરણ જ્ઞાનની તીવ્ર આકાંક્ષા જે વાટે આત્મા ‘સહજ' સ્વભાવ પામે તે વાટ તે સાચા મા; અને આ માગ તે વીતરાગ, શ્રી ઋષભ-વ માનાદિએ પ્રકાશેલા, ખધેલા, આચરેલા માગ,—એવી સંપૂર્ણ. નિર્ધારરૂપ-પ્રતીતિરૂપ અપૂર્વ શાંતિ ૧૯૫૩ ફા. વદ ૧૨ વવાણીઆ મધ્યે જાગી. એ સંદેશા પાઠવ્યેા જિજ્ઞાસુ, આત્માથી, મુમુક્ષુ જગત્ જીવા પ્રતિ.”
'
એ બધાંની વિશેષ વિશેષ
શ્રીમના જીવનના આ મુખ્ય તબક્કા લક્ષમાં રાખી શ્રીમના જીવનના વિચાર –અભ્યાસ કરવામાં આવે, એ તેમના જીવનનું પૂર્વાપર અવિરોધપણુ–સુસંગતપણું અને ઉત્તરોત્તર અધ્યાત્મદ્દશાવિકાસપણું સમજવા માટે પરમ આવશ્યક છે; અને તે માટે કાળાનુક્રમે વર્ષોંવાર શ્રીમના ગ્રંથનું મધ્યસ્થ વલાયન કરવામાં આવે તે મહ ઉપયાગી