SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ કર અધ્યાત્મ રાજય કે તેનું પૂરેપૂરૂં. સભાનપણું હતું—પૂરેપૂરૂ સજાગપણું હતું. તે આ વિચક્ષણુશિરામણ વિવેકચૂડામણિ શ્રીમના આ હાથનાંધના (૨-૧૪) અંતરાદ્ગાર સ્વયં દર્શાવે છે— સ્વપર પરમાપકારક પરમામય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચય કારક ભેદ પડી ગયા છે. ખડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગામ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહાન્ અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે, વીતરાગાના મત લેાકપ્રતિકૂળ થઈ પડશો છે. રૂઢિથી જે લાકા તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતા નથી, અથવા અન્યમત તે વીતરાગાના મત સમજી પ્રત્યે જાય છે. યથાર્થ વીતરાગાના મત સમજવાની તેમનામાં ચેાગ્યતાની ઘણી ખામી છે. દૃષ્ટિરાગનું પ્રમળ રાજ્ય વર્તે છે. વેષાદિ વ્યવહારમાં માટી વિટમના કરી મેાક્ષમાર્ગ ના અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષા વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુ:ખ લાગતું હાય એમ દેખાય છે.' સમાજની પરમ કરુણ સ્થિતિના હૃદયદ્રાવક ચીતાર દર્શાવતા આ દેશ શ્રીમન્ના આ હૃદયભેદ્દી શબ્દો અક્ષરે અક્ષર કેવા પરમ સત્ય છે! આટલા બધા મહત્ અંતરાય છતાં શ્રીમદ્ તે માના ઉદ્ધાર શા માટે ઇચ્છે છે એમ પેાતાના અંતરાત્માને પૂછે છે ને તેના પાતે જ આ મહાન્ અમર શબ્દોમાં જવાખ આપે છે—ત્યારે તમે શા માટે તે ધર્મોના ઉદ્ધાર ઇચ્છે છે? પરમ કારુણ્ય સ્વભાવથી. તે સમ પ્રત્યેની પરમ શક્તિથી.’ (હાથનોંધ ૨-૧૫). અને આ આવા નિષ્કારણે કરુણાસ્વભાવથી આ પરાનુગ્રહ કાર્ય કરતાં પણ શ્રીમના દિવ્ય આત્મા પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થવા માગે છે અને તેવા પ્રકારે પેાતાના અંતરાત્માને આ અમર શબ્દોમાં સાધે છે-~~૮ પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવા કાળ છે? તે વિષે નિવિકલ્પ થા. તેવા ક્ષેત્રયાગ છે ? ગવેષ. તેવું પરાક્રમ છે ? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષ્યમળ છે ? શું લખવું ? શું કહેવું ? અંતમુ ખ ઉપયાગ કરીને જો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.' (હાથનેાંધ ૨-૧૮). આવા આ મહાત્ મા પ્રભાવક પુરુષ મા પ્રભાવના અંગે કેવી ચેાજના દેરી રહ્યા હતા તેની રૂપરેખા સૂચવતા મુખ્ય મુદ્દામાત્ર હાથનેધમાં આ પ્રમાણે જોવા મળે છે—ભૂ, સ્થાપના, મુખ. નિંથાદિ સંપ્રદાય. નિરૂપણુ. સદČન અવિરાધ. (હા. નાં. ૧-૮૫). આત્મતત્ત્વવિચાર. જગત્તત્ત્વવિચાર. જિનદનતત્ત્વવિચાર. ખીજા દશ નતત્ત્વવિચાર.—સમાધાન. ધ સુગમતા, લાકાનુગ્રહ,—પદ્ધતિ. યથાસ્થિત શુદ્ધ સનાતન સર્વોત્કૃષ્ટ જયવંત ધર્માંના ઉત્ક્રય,—વૃત્તિ. (હા. નાં. ૨-૧૩). સ`જ્ઞ દેવ. નિ'થ ગુરુ. ઉપશમમૂળ ધર્મ. સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ. દયામૂળ ધર્યાં. સવજ્ઞ દેવ. નિગ્ન થ ગુરુ. સિદ્ધાંતમૂળ ધમ. સ`જ્ઞ દેવ. નિ``થ ગુરુ. જિનાજ્ઞામૂળ ધર્યું. સજ્ઞનું સ્વરૂપ. નિગ્રંથનું સ્વરૂપ. ધર્માંનું સ્વરૂપ. સમ્યક્ ક્રિયાવાદ.' (હા. નાં ૩-૩). ‘૧. મૂળનું વિશેષ પણું. ૨. માર્ગીની શરૂઆતથી અંતપર્યંતની અદ્ભુત સ’કલના. ૩. નિવિવાદ—૪. સુનિધમ પ્રકાશ. પ. ગૃહસ્થધમ પ્રકાશ. ૬. નિથપરિભાષાનિધિ——છ. શ્રુતસમુદ્ર પ્રવેશ માર્ગ' (હાથનોંધ ૩-૨૫). ઇત્યાદિ.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy