SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ અધ્યાત્મ રાજય ક કોઈ પ્રકારની ભ્રમણા નથી. નિમિત્ત કારણ કઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કેાઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં ખપેારના ૨-૨૦ મિનિટે એક આશ્ચય ભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હાય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી.' ‘વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયા છે.' આવા આનુષંગિક ચેાગઅનુભવા તે આવા સમ્યગ્દષ્ટ જ્ઞાની ચેાગીને એક સાધારણ વાત છે; બાકી આવા સમ્યગ્દષ્ટિ જ્ઞાનીની પ્રીતિ-પ્રતીતિ તેા એક આત્માનુભૂતિ પ્રતિ જ રહે છે, આત્માની વૃત્તિ તેા એક નિજ ભાવના પ્રવાહમાં જ વહે છે. અને જડથી ઉદાસી જેને આત્મવૃત્તિ થઈ આત્મઅનુભવના પ્રકાશ ઉલ્લાસિત થયેા હતા, એવા શ્રીમદને તેા ચૈતન્યના નિર'તર અવિચ્છિન્ન અનુભવમાં કેવી અખંડ પ્રવાહના હતી, તે તેમના પરમ પરમા - સુહૃદ સૌભાગ્યભાઈના પત્રમાં (અ. ૧૪૪, બી. ભા. વ.)) ૧૯૪૬) દૃશ્ય થાય છે: ચૈતન્યને નિર'તર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. ખીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હાય તાપણુ રાખવા ઇચ્છા નથી. એક ‘તુંહિ તુંહિ' એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું ? લખ્યું લખાય તેમ નથી; કચ્ચું કથાય તેમ નથી; જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તેા શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તે અન્ય ક્તતા જ છે.' શ્રીમદ્ આત્માનુભૂતિના દિવ્ય પ્રકાશની કેવી ઉચ્ચ ભૂમિકામાં વિહરતા હશે તેનું અવ્યક્ત સૂચનમાત્ર આ શબ્દો કરે છે. પ્રકરણ છત્રીશમુ આત્મસંવેદન અને શ્રીમદ્ની અંતર્વેદના (દુ:ખિયાં મનુષ્યાના પ્રદર્શીનમાં શિાભાગે’ શ્રીમદ્! 'सुखमारन्धयोगस्य बहिर्दुःखमथात्मनि । 66 દિવાસુર્ણ સૌથ્થમધ્યાત્મ માવિતાત્મનઃ ॥”—સમાધિશતક આવું અપૂર્વ આત્માનુભૂતિમય આત્મસ ંવેદન જેનું છે એવા શ્રીમને આ અનુભવ -સંવેદનમાંથી ક્ષણ પણ મ્હાર નિકળવું પડે તેની એવી તીવ્ર આત્મવેદના થાય છે, એવું તીવ્ર મહાદુ:ખ થાય છે, કે તે કહ્યું જતું નથી ને સહ્યું જતું નથી. આ ‘તુંહિ તુંહિ’ના આત્મસ વેઇનમાંથી જ્યારે પ્રારબ્ધાધીન સોગવશે મ્હાર નિકળવાના પ્રસંગ આવી પડે છે, ત્યારે તેમના સ ંવેદનશીલ આત્માને તીવ્ર વેદના થાય છે ને તેના તીવ્ર ચીત્કાર 'તમાંથી નિકળી પડે છે. પૂજ્યપાદસ્વામીએ સમાધિશતકમાં (જીએ મથાળે ટાંકેલા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy