________________
૨૦૮
અધ્યાત્મ રાજચંદ્ર
કે એટલે શાંત અવકાશ મળતા નથી. X x ઉપાધિનું પ્રખળ વિશેષ રહે છે. જીવનકાળમાં એવા કેઈ યાગ આવવાના નિમિત હૈાય ત્યાં મૌનપણે-ઉદાસીનભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે.’ (અ. ૧૧૫) પણ આ ખાહ્ય વ્યવહારપ્રવૃત્તિમાં પણ શ્રીમની અ'તર’ગ તે નિવૃત્તિ જ હતી; ઉદાસીનભાવે વત્તતા શ્રીમદું મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રમાં લખ્યું છે તેમ ‘સહજભાવે વર્ત્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (જાજ વર્ષ થયાં આરંભિત છે; અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે.’ બાહ્ય પ્રવૃત્તિ અને અંતરગ નિવૃત્તિ એ બે વચ્ચે જાણે હરિફાઇ ચાલતી હેાય એમ બન્ને સામસામી વધતી જતી હતી ! બાહ્ય પ્રવૃત્તિના પડકારને ઝીલી શ્રીમદ્દ તેની સામે એટલી આત્મવીરતાથી ઝઝૂમ્યા છે કે તે બાહ્ય પ્રવૃત્તિ એમની અંતરંગ નિવૃત્તિના દુ॰ની કાંકરી પણ ખેરવવા સમ થઈ નહિ ! એકાંત પરમાલક્ષી શ્રીમદ્દે વ્યવહારમાં વત્તનના ક્રમ એવા ગાઢન્યા હતા કે તે તેમની અંતરંગ નિવૃત્તિને ખાધક થાય નહિ. શ્રીમના આ અંતરંગ નિવૃત્તિને અખાધક વ્યવહારવત્તનના ક્રમનું આપણે આ પ્રકરણમાં દિગ્દર્શન કરશુ
વ્યવહારપ્રસંગમાં વત્તતાં અસંગ શ્રીમદે પેાતાના જીવનક્રમ કેવા ઘડયો હતેા, જીવનપ્રણાલિકા કેવી વિશુદ્ધ સમુચિત રાખી હતી, તે રસપ્રદ–બેાધપ્રદ છે. પત્રાંક ૧૧૧માં પરમ સત્ય છે, પરમ સત્ય છે, પરમ સત્ય છે,' એમ સાક્ષાત્ આત્માનુભૂતિ ખૂંચવતા વચન ત્રણ વાર લખી, ‘ત્રિકાળ એમ જ છે' એમ પરમ સત્ય આત્મતત્ત્વને જેને અખડ વિનિશ્ચય વર્તે છે એવા શ્રીમદ્દ લખે છે— વ્યવહારના પ્રસંગને સાવધાનપણે મદ્ર ઉપચેગે સમતાભાવે નિભાવ્યેા આવજે.’ પરમ સત્ય છે—તત્ સત્ આત્મતત્ત્વનું સાવધાનપણુ –સાપયેાગપણું ન ચૂકાય એમ ‘સાવધાનપણે,' તે વ્યવહારપ્રસગને બાહ્ય ઉપયાગ વર્તાવવા પડે એમ ‘મંદ’–રસરહિત ‘ઉપયાગે’, રાગદ્વેષાદિ વિષમ ભાવ ન ઉપજે એમ સમતાભાવે' નિભાવ્યેા આવજે—ઠેઠ પાર ઉતરે એમ સતતપણે નિર્વાહિત કરજે. વિષમભાવના નિમિત્તો કદાચિત્ ઉપસ્થિત થાય તે શું કરવું ને સમતાભાવ કેમ રાખવા તે માટે પાતે પેાતાને ઉદ્દેશીને કહે છે— ત્રીજા તારૂ કેમ માનતા નથી એવા પ્રશ્ન તારા અંતમાં ન ઊગેા. બીજા તારૂં' માને છે એ ઘણુ ચેાગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવત્તો. જીવન-અજીવન પર સમવૃત્તિ હા. જીવન હા તે એ જ વૃત્તિએ પૂર્ણ હા.' આમ જીવન લાંબું હા કે ટૂંકુ હા એમ જીવનઅજીવન પ્રત્યે સમવૃત્તિએ વત્તતાં ગૃહાવાસમાં પણ સત્યના લક્ષ ન ચૂકાય કે ન ભૂલાય તે માટે શ્રીમદ્ પેાતાના આત્માને જામત રાખે છે (alerts) ગૃહવાસ જ્યાં સુધી સુજિત હૈ। ત્યાં સુધી વ્યવહાર પ્રસ`ગમાં પણ સત્ય તે સત્ય હૈ. ગૃહવાસમાં તેમાં જ લક્ષ હા.' ગૃહવાસમાં પ્રસ’ગમાં આવતા પ્રસંગીઓ સાથે કેમ વત્તવું તે ભાવે છે— ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ. સઘળાં સમાન જ માન.' જ્યાંસુધી ગૃહવાસ હે। ત્યાંસુધીનો કાળ ઉચિતપણે નિગમન કરવાની સામાન્ય રૂપરેખા (outlines) દરે છે— ‘ત્યાંસુધીના તારા કાળ ઘણુંા જ ઉચિત જાએ. અમુક વ્યવહાર–પ્રસંગના કાળ, તે સિવાયના તસબંધી કાર્યકાળ,’—‘તત્સંબંધી’ૐ તત્ સત્ એવું જે પરમ સત્ય આત્મતત્ત્વ