________________
ધ મૂર્તિ શ્રીમદ્ગા અસ્થિમજ્જા ધરગ
૨૫૩
થઈ આત્મા પેાતાના શુદ્ધ જ્ઞાન-દન સ્વભાવમાં વત્ત એ સહજ સ્વભાવરૂપ પરમાધ' પ્રત્યે શ્રીમદ્દો સહજ આત્મભાવ અપૂ પણે સ્ફુર્યા હતા. આવા ધમ ભૂત્તિ શ્રીમને ધર્મોની લગની લઘુવયથી જ લાગેટ્ટી હતી. લઘુવયની કૃતિઓ-મેાક્ષમાળા ભાવનામેાધઆદિ પ્રત્યે દષ્ટિપાત કરતાં પણ એમને સાચા ધર્માંર્ગ જણાઈ આવે છે. ધરગ જ સાચા રંગ છે, દેહ ભલે જીણુ થાય પણ સાચા ધમ રંગ જીણુ ન થાય, ઘાટઘડામણુ ભલે જાય પણ સાનુ વિસે નહિં,− ધ་રંગ જીરણ નહિ', દેહ તે જીરણુ થાય; સેાનું તે વણસે નહિં, ઘાટઘડામણુ જાય,'— એ ઉક્તિ શ્રીમદ્નના ધર્મોંમય જીવનચરિત્રમાં ચરિતાર્થ બની છે. પૂર્વે જે શુદ્ધ આત્મધર્મનું આરાધન કરેલું તે ધર્માંના સંસ્કાર તેમને લઘુવયથી જ ઊગી નિકળ્યા હતા, અને તે ધમ પ્રત્યેના પરમ પ્રેમપ્રવાહ સમયે સમયે વધતા જતા હતા; આત્મા અને તેના વસ્તુસ્વભાવરૂપ આત્મધર્મનું રહસ્ય (વસ્તુલહાવો ધમ્મો) એમના હૃદયમાં પ્રારંભથી જ વસ્યું હતું. આ શુદ્ધ આત્મધમ ને પ્રકાશનારા જિનધના—વીતરાગમાગ નેા અનન્ય નિશ્ચયરંગ તેમને હાડોહાડ વ્યાપ્યા હતા; શ્રી જાટાભાઈ પરના પત્રમાં (મ. ૩૭) કહ્યું છે તેમ— વીરસ્વામીનુ બાધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સ` સ્વરૂપ યથાતથ્ય છે' એ અવિચલ શ્રદ્ધા તેમને સદેાદિત હતી.
આમ દેહધર્મો-દૃઢધનિશ્ચયી છતાં ધમ મૂર્ત્તિ શ્રીમદ્નને મત-દનના આગ્રહ નથી જ, એટલે જ આ જ પત્રમાં લખે છે—‹ આ કાળની અપેક્ષા એ મન, વચન, કાયા આત્મભાવે તેના ખેાળામાં અર્પણ કરી, એ જ મેાક્ષના માર્ગ છે. જગતના સઘળા દનની~મતની શ્રદ્ધાને ભૂલી જજો, જૈનસંબંધી સ` ખ્યાલ ભૂલી જો; માત્ર તે સત્પુરુષાના અદ્ભુત, ચોગસ્ફુરિત ચરિત્રમાં જ ઉપયાગને પ્રેરશે.' સંકલ્પવિકલ્પને રાગદ્વેષને મૂકવાની ને પૂર્વ પ્રહેલા જગતના પરમાણુ તેને પાછા આપી ઇ ઝટ ઋણુમુક્ત થવાની જેની ‘સદા સઉપયાગી વહાલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે” અને ‘પૂર્વ કર્માંના આધારે જેનું સઘળું વિચરવું છે’ એવા આ ધર્માંધુરંધર વીતરાગ પુરુષ આ જ સુપ્રસિદ્ધ પત્રમાં આગળ લખે છે:
આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હ-શાક કરશેા નહીં; તેની ઇચ્છા માત્ર સકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતુ કે લેવાદેવા નથી. ×× જગતમાંથી જે પરમાણુ ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણુમુક્ત થવું, એ જ તેની સદા સઉપયાગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઇ આવડતું નથી; તે ખીજું કંઇ ઈચ્છતા નથી; પુર્વ કના આધારે તેનું સઘળું વિચરવું છે. XX જ્યાંત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે. ×× હું કોઇ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. એ ભૂલશે નહીં'.'
કેઇ પણ સુજ્ઞ સહૃદયને રામાંચિત કરે એવા આ અમર વચના આલેખનારા શ્રીમના જીવનમાં આ વીતરાગધ-શુદ્ધ આત્મધમ અણુએ અણુએ વણાઇ ગયા