________________
મહાવીરના વીતરાગમાના અનન્ય નિશ્ચય
૧૯૩
‘ સંભાળ ’–સમ્યક્ ભાળ કરતા રહે છે એવા પરમ સત્સ્વરૂપ જિનવચનની પરમેાત્તમ રચનાના અદ્દભુત ચમત્કાર શ્રીમદ્નને પ્રથમથી જ પ્રતિભાસ્યા હતા. એની સાક્ષી એમના આ ટંકાત્કી વચના જ પૂરે છે:
જિન સેાહી હૈ આતમા, અન્ય હાઈ સેા ક; ક કટે સે જિનખચન, તત્ત્વગ્યાનીકે મમ રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિનુ કાલ; ઈનમે સખ મત રહત હૈ, કરતે નિજ સ’ભાલ.’
આ વસ્તુ આમ ‘ જ' છે, એમ એકાંતવાદના ‘ જ ’કારરૂપ- —મત આગ્રહપ વિષનું વમન કરાવી નિરાગ્રહરૂપ સત્–અમૃતનું પાન કરાવવું, એ જ મહાવીરના પરમામૃતમય નિરાગ્રહ અનેકાંતવાદની અદ્દભુત ચમત્કૃતિ છે. આ અંગે સ એકાંતવાદનું એકી સપાટે નિરસન કરનારૂં અને અનેકાંતવાદનું સુપ્રતિષ્ઠાપન કરનારૂં પરમ સમ ટકાટ્કી વચનામૃત શ્રીમદ્દે ઉચ્ચાયુ` છે કે—‹ એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની હું વાદીએ! મને તમારે માટે દર્શાવે છે. કારણુ શિખાઉ કવિએ કાવ્યમાં જેમ તેમ ખામી દાખવા ‘જ' શબ્દના ઉપચેાગ કરે છે, તેમ તમે પણ C જ' એટલે નિશ્ચયતા, શિખાઉ જ્ઞાન વડે કહે છે. મહારા મહાવીર એમ કોઈ કાળે કહે નહીં; એ જ એની સવિની પેઠે ચમત્કૃતિ છે.’-અત્રે આત્યંતિક તાદાત્મ્યથી-પરમ આપ્તભાવથી જેણે મહારા મહાવીર ' એવા પરમ અભેદભાવદશી પરમપ્રેમપૂર્ણ પ્રયાગ કર્યાં છે, એવા શ્રીમને મતની-મારાપણાની દૃષ્ટિથી નિહું પણુ સત્ની-યયાસ્થિત વસ્તુતત્ત્વની દૃષ્ટિથી મહાવીરના અને મહાવીરના મહાન્ વીતરાગમા ના પ્રથમથી જ અનન્ય નિશ્ચય હતા. એટલે શ્રીમદ્ પહેલેથી તે છેલ્લે સુધી, આદિથી તે અંત સુધી શ્રી જિનના—વીતરાગના પરમા માના–વીતરાગ દનના જ સાચેસાચા પરમા સત્ અનુયાયી, પ્રરૂપક ને પ્રણેતા છે, તેમાં જ તેમની પરમાવગાઢ શ્રદ્ધા છે, તેના જ તેમને અવિચળ અખંડ વિનિશ્ચય છે, અને તેના સે...કડા ઉલ્લેખા તેમના ગ્રંથમાં ઠેર ઠેર મળે છે. મેાક્ષમાળાના પ્રકરણમાં આપણે આના કેટલાક ઉદાહરણા ટાંકચા છે, આ ઉપરાંત બીજા ઉદાહરણેા પણ આપણે પ્રસગાપાત્ત જોતાં રહેશું, છતાં થાડાકને ઉલ્લેખ અત્ર કરશું. જેમ કે
4
6
ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે. સમજવું અહુ દુભ છે. XX જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ ખલિહારી છે. × ૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ્ મહાવીરસ્વામીએ સમ્યક્ નેત્ર આપ્યાં હતાં. XX વીરનાં કહેલાં શાસ્ત્રોમાં સાનેરી વચના છૂટક છૂટક અને ગુપ્ત છે. X X ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુન : અવલેાકેા. × × વીરના એક વાક્યને પણ સમજો. X X મહાવીરે જે જ્ઞાનથી આ જગને જોયું છે તે જ્ઞાન સત્ર આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઇએ. ×× બહુ છકી જાઓ તે પણ મહાવીરની આજ્ઞા તાડશે! નહીં, ગમે તેવી શકા થાય તે પશુ મારી વતી વીરને નિઃશંક ગણો. ×× પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન
અ ૨૫