________________
૨૦૦
અધ્યાત્મ રાજય'દ્ર
કહ્યો તે માક્ષમા રૂપ ચેાગીધ માં—સનાતન વસ્તુધમાં—શાશ્વત આત્મધર્મમાં કોઇ પણ પ્રકારના મતભેદના-દશ નાગહભેદને અવકાશ કયાંથી હાય ? જાતિ-વેષના ભેદ કયાંથી હાય?
જાતિવેષના ભેદ નહિં, કહ્યો માગ જો હાય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કાય.
"
તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધમ છે મૂળ;
સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધમ અનુકૂળ ?’ શ્રીમદ્ રાજચંદ્ર
આવી પરમ ઉદાર તત્ત્વદષ્ટિને લઈ યાગીદ્ર રાજચન્દ્રે આ પ્રકરણના પ્રારભમાં મૂકેલ પત્રમાં મતભેદાતીત મેાક્ષમાની અભેદ્ય એકતા ઉદ્ઘાષી છે. તેમના બીજા પત્રામાં પણ દા. ત.—મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રોમાં પણ ઉક્ત વસ્તુનું સમન દેશ્ય થાય છે, તે પ્રત્યે ઘેાડા દષ્ટિપાત કરશુ. પક્ષપાતે ન મૈં થીરે ઇ. હરિભદ્રસૂરિનું સુપ્રસિદ્ધ સુભાષિત મથાળે ટાંકયું છે તે પત્રમાં (અં. ૬૪) પરમ અદ્ભુત મધ્યસ્થતાથી શ્રીમદ્ આ પ્રખર વેદાંતીને લખે છેઃ ' પ્રત્યેક દનમાં આત્માને જ મેધ છે; અને મેાક્ષ માટે સના પ્રયત્ન છે; તેાપણ આટલું તેા આપ પણ માન્ય કરી શકશેા કે જે માગ થી આત્મા આત્મત્વ-સમ્યક્દ્નાન-યથા દૃષ્ટિ પામે તે માગ સત્પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવા જોઈ એ. અહીં કોઈ પણ દર્શન માટે ખેાલવાની ઉચિતતા નથી; છતાં આમ તે કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખ ંડિત છે, તેનું ખેાધેલું દન તે પૂર્વાપર તિસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથા દૃષ્ટિ’ કિવા ‘વસ્તુ ધમ ’ પામે ત્યાંથી સમ્યક્દ્નાન સંપ્રાપ્ત થાય એ સČમાન્ય છે.’પત્રાંક ૬૮ માં આ જ યથા ષ્ટિ પર ભાર મૂકીને લખે છે. સ` દર્શીન પારિણામિભાવે મુક્તિના ઉપદેશ કરે છે એ નિ:સંશય છે, પણ ચથા દષ્ટિ થયા વિના સર્વ દનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પુરુષાની પ્રશસ્ત ભક્તિ, તેના યાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિવિકાર જ્ઞાનયેાગ જે સાધના, તે શુદ્ધ ઉપયાગ વડે સમ્મત થવાં જોઈએ.’ પત્રાંક ૭૧ માં પણ ત્રિકાલામાધિત મેાક્ષમાગ પ્રકાશતા આવા જ વચનટ કાર કરે છે—ગમે તે વાટે અને ગમે તે દશ નથી કલ્યાણ થતું હેાય, તે ત્યાં પછી મતાંતરની કઈ અપેક્ષા શેાધવી ચેાગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દશ નથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દન કે તે જ્ઞાન સર્વોપરિ છે; અને જેટલા આત્મા તર્યાં, વમાને તરે છે, ભવિષ્ય તરશે તે સ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.' પત્રાંક ૮૭માં પણ એવા જ ભાવ દર્શાવે છે. સ સત્પુરુષા માત્ર એકજ વાટેથી તર્યો છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિષત સક્રિયા કે રાગદ્વેષ અને મેાહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારૂં આધીન મત છે.' અને પત્રાંક ૧૨૦માં તે આ મતભેદાતીત મેાક્ષમાના પરમ રહસ્યને પામેલેા આ વિલક્ષણ વિચક્ષણ પુરુષ પરમ અદ્ભુત મામિ ક સૂચન કરે છે— ઝૈનના આગ્રહથીજ મેાક્ષ છે, એમ આત્મા ઘણા
: