________________
પ્રાસ્તાવિક પરિથયપ્રસ ગા
૫૫
પ્રશ્ન—કહેા, દેશની અધેાગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પાપકાર, પરમાર્થ, સત્ત્વાનુ પા, સવ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ આહારપાન, નિષ્ય`સન, ઉદ્યમ આદિથી કે તેથી ઉલટા હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાથ પટુતા, છળ-કપટ, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર વિહાર, વ્યસન, મેાજશેાખ, આળસ, પ્રમાદ આદિથી ? મહીપતરામને જવા—ખીજા'થી; અર્થાત્ અહિંસા, સત્ય આદિથી ઉલટાં એવા હિંસા અસત્ય આદિથી. નિષ્ય સન,
પ્રશ્ન—ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઉલટા એવાં અહિંસા, સત્ય, ઘમ, સંપ આદિથી થાય ?
જવામ હા.
પ્રશ્ન—ત્યારે જૈન દેશની અધેાગતિ થાય એવા આધ કરે છે કે ઉન્નતિ થાય એવા ?
જવામ—ભાઈ, હું કબુલ કરૂ છું કે જૈન જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનાના મેધ કરે છે. આવી સૂક્ષ્મતાથી, વિવેકપૂર્વક મેં કદી વિચાર કર્યાં ન હતા. અમને તે નાનપણમાં પાદ્રીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી મા,
મહીપતરામે સરળતાથી કબુલ કર્યુ. સત્યશેાધનમાં સરળતા જરૂરની છે. સત્યને મમ લેવા વિવેકપૂર્વક મ`માં ઉતરવું જોઈએ.
પ્રકરણ સત્યાશીમુ
ગૂઢ પ્રશ્નનેાના ઉકેલનું મહામંથન
પરમ પ્રજ્ઞાનિધાન પરમતત્ત્વદ્રષ્ટા શ્રીમદ્દે તત્ત્વજ્ઞાન સંબંધી અનેકાનેક ગૂઢ પ્રશ્નોના ઉકેલ માટે એટલું બધુ મહામંથન કર્યુ છે, કે પ્રાયે તેવું મહામથન ભાગ્યે જ કોઈએ કર્યું હશે. હૃદયસાગરનું મંથન કરી તત્ત્વ–નવનીત વલેાવતા જ્ઞાનાવતાર શ્રીમદ્ જે સે...કડા ગહન પ્રશ્નોની ઊંડી તત્ત્વવિચારણા કરી છે, તેની માત્ર સૂચિ (Index, memo) પ્રત્યે પણ દૃષ્ટિપાત કરતાં કાઇ પણ ગુણગ્રાહી હુંસદૃષ્ટિ આત્માને પ્રજ્ઞાપારમિત શ્રીમદ્નના પરમ પ્રજ્ઞાતિશય પ્રત્યે પરમ બહુમાન સ્ફુર્યા વિના રહે તેમ નથી. મહામતિ સિદ્ધસેન દિવાકરજીએ સન્મતિતક માં એક કેવલ જ્ઞાન-દશનની એકતા ખા. માં નવીન જ શૈલીએ મૌલિક વિચારણા કરી, તે સન્મતિતક ના એક દર્શનપ્રભાવક ગ્રંથ તરિકે સ્વીકાર થઇ ચૂકયેા, ત્યારે અહીં તે। મહામતિ સન્મતિ શ્રીમદે તેવા સે...કડા ગૂઢ– રહસ્યભૂત પ્રશ્ના ઉપસ્થિત કર્યાં છે ને તેની નવીન જ શૈલીએ અસાધારણ મૌલિક વિચારણા
૧૪