________________
અધ્યાત્મ રાજથદ્
અર્થાત્ કાયસંયમ આ પ્રકારે કરવાનું શ્રીમદ્દે ધાયું છે—ઇન્દ્રિયસ'ક્ષેપતા-પચ ઇન્દ્રિયની પ્રવૃત્તિને જેમ બને તેમ સક્ષેપવી—ટૂ'કાવવી, ઇન્દ્રિયસ્થિરતા-પચ ઇન્દ્રિયને વિષયમાં પ્રવૃત્તિ ન કરવા દેતાં પ્રત્યાહાર કરી–પાછી ખેંચી આત્મામાં સ્થિર રાખવી, આસનસ્થિરતા–સ્થિર અડાલ આસનના અભ્યાસ કરવા, સઉપયેાગ યથાસૂત્ર પ્રવૃત્તિ— કાયાની કંઈ પણ પ્રવૃત્તિ કરવી પડે તે આત્માના ઉપયાગ ન ચૂકાય એમ ‘સઉપયાગ’ યથાસૂત્ર–જેવા પ્રકારે સૂત્રમાં કહ્યું છે તેવા પ્રકારે આત્માનું અખડ સૂત્ર જાળવીને પ્રવૃત્તિ કરવી. (૨) વચનસંયમ આ પ્રકારે કરવા ધાર્યા છે—મૌનતા–જેમ અને તેમ મૌનમૌનપણું ધારણ કરવું, વચનસંક્ષેપન ચાલે તે વચન જેમ અને તેમ સ ંક્ષેપમાં થાય તેમ ખેલવું, સઉપયાગ યથાસૂત્ર પ્રવૃત્તિ—જે કાંઈ વચન પ્રવૃત્તિ કરવાનું થાય તે આત્માના ઉપયેાગ ન ચૂકાય એમ યથાસૂત્ર-જેમ સૂત્રમાં કહ્યું છે તેમ યથાર્થ ભાષાસમિતિ સાચવીને—આત્માનું અખંડ સૂત્ર જાળવીને કરવી. વચનગુણાતિશયતા—અને એમ કરતાં જે વચન નિકળે તેની ગંભીરા તાને લઈ વચન ગુણની અતિશયતા—અસાધારણતા હાય, અન્ય વચન કરતાં અતિશાયિપણુ –ચઢિયાતાપણું હાય. (૩) મનસંયમ આ પ્રકારે કરવા ધાર્યાં છે—મન:સંક્ષેપતા–જેમ બને તેમ મનાયેાગની સંક્ષેપતા–સંક્ષેપપણું-ટૂકાપણું કરવું, મનઃસ્થિરતા-મનને યંત્ર તંત્ર ભ્રમણ ન કરવા દેતાં સ્થિર ધારવું, આત્મચિંતનતા-અને તે મનને આત્મચિંતનમાં જોડી દેવું. આમ મન-વચન-કાયાના સચમ સિદ્ધ કરવાની શ્રીમદ્દની જીવનચર્યા છે.
૪૨૨
આ સંયમસાધનમાં નિમિત્ત કારણરૂપ સેવવા ચેાગ્ય દ્રવ્ય–ક્ષેત્ર -કાળ ભાવ અંગેની વિચારણા આ જ નોંધમાં શ્રીમદ્ નોંધે છે—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સયમકારણનિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દ્રવ્ય—સંયમિત દેહ. ક્ષેત્ર—નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહાર. કાળ—યથાસૂત્ર કાળ. ભાવ—યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર.’ અને ભાવસંયમરૂપ આત્મસાધનના અંગભૂત ભાવથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સંબંધી વિચારણા કરતાં શ્રીમદ્ નિર્ધારણા કરે છે એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, એવા નિશ્ચય રહે છે.' (હાથનાંધ ૧-૪૦). ભાવથી આ એકાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ શુ? એ અંગે સ્પષ્ટતા (હાથનોંધ ૧-૭) કરે છે—આત્મસાધન. દ્રવ્ય—હું એક છું, અસંગ છું, સત્ પરભાવથી મુક્ત છુ'. ક્ષેત્ર—અસખ્યાત નિજઅવગાહના પ્રમાણુ છું. કાળ—અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ—શુદ્ધ ચૈતન્યમાત્ર નિવિકલ્પ દૃષ્ટા છું.' આવા એકાંત દ્રવ્ય એકાંત ક્ષેત્ર એકાંત કાળ અને એકાંત ભાવરૂપ પરમ ભાવસંયમ શ્રીમદ્દે જીવનમાં સિદ્ધ કરી દેખાડચો હતા, એટલે જ એમને સમયે સમયે અનંતા સચમ પિરણામ વધ`માન થયા કરતા હતા. આ અંગે આ હાથનેાંધમાં (૧–૨૪) શ્રીમદ્ પેાતાનું અનુભવસિદ્ધ વચન લખે છે— જ્ઞાનીપુરુષાને સમયે સમયે અનતા સચમપરિણામ વર્ધમાન થાય છે, એમ સને કહ્યુ છે તે સત્ય છે. તે સયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.’ આમ શ્રીમના અનુભવની આરસી સમી આ હાથનાંધ (Private