SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દનું અપૂર્વ આત્મધ્યાન ૪૪૭ લખી, એમ ઉત્તરોત્તર વધતા ક્રમે સાતવાર ધ્યાન' શબ્દ લખ્યા છે. તેનું માર્મિક સૂચન ઘણું ઊંડુ છે, અને તે સૂચન એમ જણાય છે કે—૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એમ ઉત્તરાત્તર ગુણસ્થાનકે આત્મધ્યાનનું બળવત્તરપણું થતું જતું હેાય એવી પરમ ધન્ય ધ્યાનદશા શ્રીમદ્દ પાતે સંભારી રહ્યા છે, ભાવી રહ્યા છે, ધ્યાવી રહ્યા છે, અનુભવી રહ્યા છે. હાથનોંધ ૧-૫માં પણ આવા જ માર્મિક ભાવ સૂચન્યા છે. અને હાથનેાંધ ૨-૬૩માં તે શ્રીમદે આ ગુણસ્થાનશ્રેણીની અત્યારસુધીમાં પ્રાચે કાઈએ પણ ન કરી હાય એવી પરમ અદ્ભુત પરમ અપૂર્ણાં પરમ વિશદ આવી સ્પષ્ટ વ્યાખ્યા પ્રકાશી છે— કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન માક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મેાક્ષમા', પ્રતીતિરૂપે તે માગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દન. દેશઆચરણરૂપે તે સવ આચરણરૂપે તે પંચમ શુણુસ્થાનક. છઠ્ઠું ગુણસ્થાનક. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક. અપૂર્વ આત્મજાગૃતિ તે સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ,, અષ્ટમ "" દેશમ એકાદશમ દ્વાદશમ આવી અનુભવની અદ્ભુત છાપવાળી અપૂર્વ વ્યાખ્યા પ્રકાશના અને તે તે ગુણસ્થાનાની ઉત્તરાત્તર વધતી દશાનું અનુપમ ધ્યાન ધરનારા પુરુષ, તે તે ગુણુસ્થાનાની દશાના ગુપ્ત ભેદ પામેલા—સમાપત્તિથી’-ધ્યાનદ્વારા સ્પેનથી સાક્ષાત્કાર પામેલા કેાઈ અલૌકિક દિવ્ય પુરુષ હાવા જોઈએ, એમ કઈ પણ તટસ્થ તત્ત્વચિંતકને શીઘ્ર સમજાય છે. રૂઢ મૂઢ ને ગૂઢ કલ્પનાએ! મૂકી દઈ મધ્યસ્થતાથી વિચારવામાં આવે તા શ્રીમદ્ ખરેખર ! અત્રે સૂચન કરેલા ઉચ્ચતમ ગુણસ્થાનાની ભૂમિકામાં—‹ કેવલ લગભગ ભૂમિકા’માં અવશ્ય વિચરતા હશે જ એમ કાઇ પણ વિચારકને પ્રતીત થાય છે. બાકી આવા પરમ જ્ઞાની પરમ ધ્યાની અલૌકિક ચેાગીદ્ર આત્મધ્યાનની કઇ ગુણશ્રેણીએ પહેાંચી ગયા હશે, તે તેવી દશાવાળા અતી'દ્રિય જ્ઞાની ચૈાગીન્દ્ર વિના કાણુ કહી શકે ? આવું અપૂર્વ, અનુપમ, અદ્ભુત, અલૌકિક આત્મધ્યાન જેને અધ્યાત્મ જીવનના આ મધ્ય તબક્કામાં પણ વત્તતું હતું, તે પરમ ભાવિતાત્મા શ્રીમની અપૂર્વ અનુપમ અદ્ભુત અલૌકિક આત્મદશાનું માપ તેવા જ્ઞાનીદ્ર વિના કૈાણ કરી શકે? તે પછી આવા અગાધ ગુણરત્નાકર શ્રીમના અધ્યાત્મ જીવનમાં ડૂબકી મારી શેાધેલા ઘેાડા ગુણરત્નાના દિગ્દર્શનરૂપ થાડા પ્રકરણેાના આલેખન સિવાય આ ચરિત્રાલેખક પશુ ખીજું શું કરી શકે? બીજું કેટલું કહી શકે ? સૂક્ષ્મ ઉપશાંત ક્ષીણ 7. ,, "" "" "" "2 99 "" ""
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy