________________
૧૦૨
અધ્યાત્મ રાજય
રસથી અક્ષરે અક્ષરે ‘પ્ર’–પ્રકૃષ્ટપણે ‘આભૃત'–પરિપૂર્ણ ઠાંસાઠાંસ સંભૂત હાવાથી આ અદ્ભુત વૈરાગ્યદ્રથને ‘વૈરાગ્ય પ્રાભૂત’ નામ આપીએ તે તેમાં લેશમાત્ર અતિશયાક્તિ જેવું નથી. અને આ ગ્રંથનું સર્જન જ્યારે થયું તે વખતે શ્રીમનું હૃદય કેવું વૈરાગ્ય પ્રાભૂત' હતું જ—કેવું પરમ અદ્ભુત વૈરાગ્યરસથી ‘પ્ર’—પ્રકૃષ્ટપણે ‘આભૃત’–પરિપૂર્ણ સંભૃત હતું જ,—તે તેા ધન્ય રે દિવસ આ અહે। ’–એ પાતાની જીવનધન્યતા ગાનારા ને પેાતાના જીવનના તખારૂપ (milestones) મુખ્ય ધન્ય પ્રસંગેા અમર કરનારા દિવ્ય કાવ્યની તેમની આ સ્વયંભૂ પતિ પરથી સ્પષ્ટ સમજાય છે— ઓગણીસસે ને ખેતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે.' જેમાં વૈરાગ્યની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે એવા આ ભાવનાએાધ ગ્રંથમાં આ પરમ ભાવિતાત્મા રાજચન્દ્રે જે વરાગ્ય-સિંધુ સમુલ્લસાળ્યા છે, તેનું સવિસ્તર આલેખન કરવાને અત્ર નથી, તથાપિ તે પ્રત્યે બે-ચાર ઊડતા દૃષ્ટિપાત અત્ર કરશું.
અવકાશ વા સ્થળ
ભાવના
વૈરાગ્યના પુષ્કરાવત્ત મેઘ વર્ષાવતા આ વૈરાગ્યમુખ દર્શનપ્રભાવક એધ અને મેાક્ષમાળા ગ્રંથના સંયુક્ત ઉપાદ્ઘાતમાં માવભૂત્તિ આજ વમૂત્તિ શ્રીમદ્ અત્યંત વિનમ્રભાવે આત્મલઘુતા નિવેદન કરે છે. ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષા કઇ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકેાના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે, તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશખીજ રાપાવા, અંતઃકરણ કામલ કરવા આવા ગ્રંથનું પ્રયાજન છે. તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્યસાધના શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેને સ્વલ્પતાથી કિંચિત્ તત્ત્વસંચય કરી, તેમાં મહાપુરુષાનાં નાનાં ચરિત્રા એકત્ર કરી, આ ભાવનાએાધ તથા મેાક્ષમાળાને વિભૂષિત કરી છે, તે વિધમુલમંડનું મવતુ. આમ અત્યંત વિનમ્ર ભાવે ઋનુભાવે આત્મલઘુતા નિવેદન કરી, વૈરાગ્યતરંગિણીમાં ઝીલતા શ્રીમદ્ન અત્રે ભાવનાબેાધના પ્રારંભમાં જ પ્રકાશે છે— ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવલ આત્માઓના સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે, બાહ્ય દૃષ્ટિધી જ્યાં સુધી ઉજ્જવલ આત્માએ સ'સારના માયિક પ્રપંચમાં દČન દે છે, ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત્ દુ ભ છે; તે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેાકન કરતાં એ કથનનું પ્રમાણ કેવલ સુલભ છે, એ એ નિઃસ ́શય છે.' એમ વિષયના ભવ્ય પ્રારંભ કરી ભર્તૃહરિનું ઓો ોળમય’ ભાગમાં રોગના ભય છે ઇ. સુપ્રસિદ્ધ સુભાષિત ટાંકી વૈરામેવામાં વૈરાગ્ય અભય છે એમ કહી વિવેચન કર્યુ છે કે— · ચેાગીંદ્ર ભર્તૃહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. એ તત્ત્વવેત્તાઓએ સ’સારસુખની હરેક સામગ્રીને શાકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મિક, શંકર, ગૌતમ, પાત'જલી, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પેાતાનાં પ્રવચનમાં મામિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે ××× તેનું રહસ્ય નીચેનાં શબ્દોમાં કઈક આવી જાય છે. અહા લેાકા! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર્ છે. એનેા પાર્ પામવા પુરુષાથ ના ઉપયોગ કરો ! ઉપયોગ કરો !–એમ