SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ અધ્યાત્મ રાજચંદ્ર અધમેાક્ષ સયાગથી, જ્યાંલગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવના, ભાખે જિન ભગવાન. તે અંધ પ્રસ ંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણુ, જડ ચેતન સંચાગ આ, ખાણ અનાદિ અને ત; કેાઈ ન કર્તા તેના, ભાખે જિન ભગવત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિં, નહિં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હાય તેને નારા નહિં, નહીં તેડુ નહિ હેાય; એક સમય તે સૌ સમય, ભેદ્ય અવસ્થા જોય.' આ અનુભવસિદ્ધ તત્ત્વનિ ય પર આવતાં પૂર્વે શ્રીમદ્નની વિવેક-વિચારધારા પરાકાષ્ઠાને પામી હતી. ૧૯૪૬ના વૈ. વદ ૪ના દિને શ્રીમદ્દના આ ધન્ય ઉગાર (અ. ૧૫૭, રાજનિશી ૫) નિકળી પડયા છે—આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતાર્થ જોગ જણાયા; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમા ગણાયા.’—આજે મને કૈાઇ ઉપમા ન આપી શકાય એવા અનુપમ ઉછરંગ–ઉલ્લાસ છે; કારણ કે જન્મ કૃતાકૃતકૃત્ય થવાના જોગ જણાયા છે; વાસ્તવ્ય-વસ્તુગતે વસ્તુ, તેના વિવેક, તે વિવેક કરનાર વિવેચક,એ સુમાન-સન્માના સ્પષ્ટ ક્રમ ગણાયા છે. આ વાસ્તવ્ય વસ્તુ કઈ તેની અનુભૂતિની કોઈ ધન્ય ક્ષણે આ અવધૂતના હૃદયમાંથી આ અમૃત વાણી સરી પડી— આપ આપકુ ભૂલ ગયા ઇનસે કયા અંધેર ? સુમર સુમર અખ હસત હૈં, નહિં ભૂલેંગે ફેર. જબ જાન્યા નિજ રૂપકા, તખ જાન્યા સખ લેાક; નહિ જાન્યા નિજ રૂપકે, સખ જાન્યા સેા ફેક. જહાં કલ્પના જલ્પના, તહાં માનેા દુઃખ છાંઈ; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ.’ –પાતે પેાતાને ભૂલી ગયા, આથી બીજી માટુ' અંધેર કયું? તે સ્મરી સ્મરીયાદ કરી કરી અમે હસીએ છીએ કે શી આ ભૂલ! પણ હવે ફરીથી ભૂલશું નહી. જ્યારે નિજરૂપને જાણ્યું ત્યારે સ લેાકને જાણ્યા, નિજરૂપને નહિં જાણ્યું ત્યારે સ જાણ્યું છે તે ફાક'–ફાગટ છે. જ્યાં કલ્પના જપના છે ત્યાં દુ:ખની છાયા છે કલ્પના જના જ્યારે મટે ત્યારે તેણે વસ્તુને પ્રાપ્ત કરી છે. અને આમ વાસ્તવ્ય વસ્તુવિવેકરૂપ તત્ત્વવિવેકવિચારની ધારાએ ચઢતાં આત્મસામ ચેાગની શ્રેણીએ આરેાહતાં શ્રીમને સાચા માર્ગ મળી ગયા, સ ંદેહ છૂટી ગયા, હતું તે જલી ગયું−બની ગયું, ને બાહ્ય દેહથી ભિન્ન ‘નિજ દેહ’-પેાતાના આત્માના દેહ-જ્ઞાનદેહ ભિન્ન કર્યા-જૂદો પાડયો; અને તેવા નિઃસ ંદેહ પ્રત્યક્ષ અનુભવરૂપ સાચા માર્ગીને પામી આત્મસામ ચાગના ગિરિશ્ચંગે પહેાંચી ગયેલા પરમ સમ યોગીશ્વર શ્રીમન્ના અંતરાત્મામાં અંતરાદૂંગારરૂપ દિબ્ય ધ્વનિ ઊઠયો કે—
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy