________________
૨૫૦
અધ્યાત્મ રાજચંદ્ર
અધમેાક્ષ સયાગથી, જ્યાંલગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવના, ભાખે જિન ભગવાન. તે અંધ પ્રસ ંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણુ, જડ ચેતન સંચાગ આ, ખાણ અનાદિ અને ત; કેાઈ ન કર્તા તેના, ભાખે જિન ભગવત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિં, નહિં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હાય તેને નારા નહિં, નહીં તેડુ નહિ હેાય; એક સમય તે સૌ સમય, ભેદ્ય અવસ્થા જોય.'
આ અનુભવસિદ્ધ તત્ત્વનિ ય પર આવતાં પૂર્વે શ્રીમદ્નની વિવેક-વિચારધારા પરાકાષ્ઠાને પામી હતી. ૧૯૪૬ના વૈ. વદ ૪ના દિને શ્રીમદ્દના આ ધન્ય ઉગાર (અ. ૧૫૭, રાજનિશી ૫) નિકળી પડયા છે—આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતાર્થ જોગ જણાયા; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમા ગણાયા.’—આજે મને કૈાઇ ઉપમા ન આપી શકાય એવા અનુપમ ઉછરંગ–ઉલ્લાસ છે; કારણ કે જન્મ કૃતાકૃતકૃત્ય થવાના જોગ જણાયા છે; વાસ્તવ્ય-વસ્તુગતે વસ્તુ, તેના વિવેક, તે વિવેક કરનાર વિવેચક,એ સુમાન-સન્માના સ્પષ્ટ ક્રમ ગણાયા છે. આ વાસ્તવ્ય વસ્તુ કઈ તેની અનુભૂતિની કોઈ ધન્ય ક્ષણે આ અવધૂતના હૃદયમાંથી આ અમૃત વાણી સરી પડી—
આપ આપકુ ભૂલ ગયા ઇનસે કયા અંધેર ? સુમર સુમર અખ હસત હૈં, નહિં ભૂલેંગે ફેર. જબ જાન્યા નિજ રૂપકા, તખ જાન્યા સખ લેાક; નહિ જાન્યા નિજ રૂપકે, સખ જાન્યા સેા ફેક. જહાં કલ્પના જલ્પના, તહાં માનેા દુઃખ છાંઈ; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ.’
–પાતે પેાતાને ભૂલી ગયા, આથી બીજી માટુ' અંધેર કયું? તે સ્મરી સ્મરીયાદ કરી કરી અમે હસીએ છીએ કે શી આ ભૂલ! પણ હવે ફરીથી ભૂલશું નહી. જ્યારે નિજરૂપને જાણ્યું ત્યારે સ લેાકને જાણ્યા, નિજરૂપને નહિં જાણ્યું ત્યારે સ જાણ્યું છે તે ફાક'–ફાગટ છે. જ્યાં કલ્પના જપના છે ત્યાં દુ:ખની છાયા છે કલ્પના જના જ્યારે મટે ત્યારે તેણે વસ્તુને પ્રાપ્ત કરી છે. અને આમ વાસ્તવ્ય વસ્તુવિવેકરૂપ તત્ત્વવિવેકવિચારની ધારાએ ચઢતાં આત્મસામ ચેાગની શ્રેણીએ આરેાહતાં શ્રીમને સાચા માર્ગ મળી ગયા, સ ંદેહ છૂટી ગયા, હતું તે જલી ગયું−બની ગયું, ને બાહ્ય દેહથી ભિન્ન ‘નિજ દેહ’-પેાતાના આત્માના દેહ-જ્ઞાનદેહ ભિન્ન કર્યા-જૂદો પાડયો; અને તેવા નિઃસ ંદેહ પ્રત્યક્ષ અનુભવરૂપ સાચા માર્ગીને પામી આત્મસામ ચાગના ગિરિશ્ચંગે પહેાંચી ગયેલા પરમ સમ યોગીશ્વર શ્રીમન્ના અંતરાત્મામાં અંતરાદૂંગારરૂપ દિબ્ય ધ્વનિ ઊઠયો કે—