SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ અધ્યાત્મ રાજય ક માના દ્વાર પર આવી પહેાંચેલાને વિલખ નહી હશે.' આટલું માર્મિક સૂચન કરી, તે માગ કયાં રહ્યો છે અને કેમ કેના થકી પ્રાપ્ત થશે તેને પરમ રહસ્યલે ખુલ્લા કરે છે. વિશેષ શું કહેવું? તે માત્ર આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષનિગ્રંથ આત્મા જ્યારે ચેાગ્યતા ગણી તે આત્મત્વ અપશે--ઉદય આપશે–ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે.' અને આ અમર પત્રના ઉપસંહાર કરતાં સમસ્ત મતભેદની માયાજાલને વિદ્વારી નાંખનારા અમર વચને શ્રીમદ્ પ્રકાશે છે—‘મતભેદ રાખી કાઇ મેાક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાન્યા, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.' ત્રણે કાળમાં મુમુક્ષુઓને આ વિષમ સંસારસાગરમાં દીવાદાંડી સમા ઉપકારી માગ દશ ક આ અમૃત વચનેાનું તાત્પર્ય એ છે કે-સમસ્ત મતભેદાદ્ધિ છેડી તે મા` આત્મામાં જ સંશાધવાના છે, કારણ કે તે માગ ‘આત્મામાં જ' રહ્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા એ જ મેાક્ષમાર્ગ છે, એટલે આત્માને જાણી શ્રદ્ધી આત્મામાં વવું એ જ મેાક્ષમાર્ગ છે. મેાગ્રંથિને છેદી જે સબ્દિષ્ટ જ્ઞાની વીતરાગ પુરુષ આત્મામાં જ વર્તે છે, ‘આત્મત્વને’—શુદ્ધ આત્માપણાને પામ્યા છે, પરમ જ ખરેખરા નિત્ર થ વીતરાગ છે, અને એવા આત્મત્વને પ્રાપ્યપ્રાપ્ત થયેલા સભ્યષ્ટિ જ્ઞાની વીતરાગ આત્માએ આચરેલે નિગ્રંથ વીતરાગ માગ એ જ એક વાસ્તવિક મેાક્ષમાગ છે,-આત્મા આત્માને જાણી આત્મામાં વત્તે-આત્મામાં રહે એ જ ત્રિકાલાબાધિત શાશ્વત સનાતન મેાક્ષમા છે, તેમાં ભેદને સંભવ જ નથી. આવા આત્મત્વરૂપ-મતભેદાતીત અભેદ્ય મેાક્ષમાગની પ્રાપ્તિ દીવામાંથી દીવે પ્રગટે એ ન્યાયે સાક્ષાત્ આત્મત્વને પ્રાપ્ત-સાક્ષાત્ મૃત્તિ માન્ મોક્ષમાર્ગીસ્વરૂપ નિર્મૂથ સદ્ગુરુને આધીન છે,—એમ મતભેદાતીત મેાક્ષમાગ પ્રાપ્તિનું પરમ રહસ્ય અત્ર સ્પષ્ટ પ્રકાશ્યું છે. આ જ રહસ્યને પુષ્ટ કરતા અન્ય પત્રમાં (અ. ૯૨) પણ શ્રીમદ્ વદે છે • સવ દર્શીનથી ઊંચ ગતિ છે. પરંતુ મેાક્ષના માગજ્ઞાનીએએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યા નથી, ગૌણુતાએ રાખ્યા છે. તે ગૌણુતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે— નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધનું, સમીપમાં દેવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદશિતા ત્યારે પ્રાપ્ત થશે.' મતભેદાતીત મેાક્ષમાની અભેદ્યતા અંગેના શ્રીમના આ અમર વચનેના જાણે પ્રતિધ્વનિ કરતા હાય એમ શ્રી હરિભદ્રાચાર્યજી યોગદષ્ટિસમુચ્ચયમાં ઉદ્દષે છે કે— તે મુમુક્ષુઆને શમપરાયણુ મા પણ અવસ્થાભેદનેા ભેદ છતાં એક જ છે,—સમુદ્રમાં તીરમાની–કાંઠાના માની જેમ.' અર્થાત્ સવ મુમુક્ષુએ તે જ એક મેાક્ષરૂપ પરમ શાંતિમા ને ઇચ્છે છે, એટલે તે સવના મા એક જ છે. જેમ સાગરકાંઠાના સર્વાં મા તીરમા” છે, માટે તે એક જ સ્વરૂપ છે, તેમ આ સ* મુમુક્ષુઓના માર્ગ પણ * 46 एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । અવસ્થામેકમેનેજ઼િ ગરુષો સીમર્શયલ ૫ ’યોગદૃષ્ટિસમુચ્ચય શ્લોક ૧૨૮
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy