________________
૧૦
અધ્યાત્મ રાજય કે
નિયમેા પર મરું લક્ષ આપવું. ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના મીજી વાત ન કરવી જોઇએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઇએ. ૩. પેાતે ધીરજથી તેના સદુત્તર આપવા જોઇએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હેાય તે વાત ઉચ્ચારવી જોઇએ. ૫. ધર્માંસંબંધી હુમણાં બહુજ ઓછી વાત કરવી. ૬. લેાકાથી ધન્યવહારમાં પડવું નહીં.”—સામાન્ય દૈનિક જીવનવ્યવહારમાં પણ શ્રીમદ્ કેવી કક નિયમબદ્ધ વ્યવહારવત્ત્તનાના ક્રમ સાચવતા તે આ નાંધા સૂચવે છે.
આ વ્યવહારીપાધિ પેાતાને શા માટે ગ્રહણ કરવી પડી તેના નિખાલસ ખુલાસા કરતી અને તેમાં કેવા ક્રમે વત્તવું તેની સુરેખ રૂપરેખા (outlines) દોરતી એક લાંખી નોંધ શ્રીમની આ નોંધપેાથીમાં જ (અ. ૧૫૭, Private Diary) પ્રાપ્ત થાય છે. આ મેટી વ્યવહારીપાધિ શ્રીમદ્દે પાતા પર શા માટે šારી લીધી તેના હેતુદ ક ખુલાસે કરતાં શ્રીમદ્ લખે છે— જ્યારે આ વ્યવહારપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાના હેતુ આ હતા :– ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણું। વખત રોકશે, તે ઉપાધિ વધારે દુ:ખદાયક થાય તેા પણ થાડા વખતમાં ભાગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.’ વ્યાપાર સંબંધી મેાટી ઉપાધિ શ્રીમદ્દે પેાતાના પર વ્હેારી લીધી તેનું અ ંતત કારણ એ છે કે, આ ઉપાધિ થાડે થાડે કરી હાય તા ઘણા લાંખા વખત લંગરાતી (Lingering) ચાલ્યા જ કરે– લખાયા જ કરે ને તેના આરા ન આવે; અને શ્રીમા અંતશય તા આ ઉદયાધીનપણે આવી પડેલી વ્યવહારપાધિથી જેમ બને તેમ શીઘ્ર નિવૃત્તિ પામી એકાંત આત્મામાં જ પ્રવૃત્તિ કરવાના હતેા; એટલે તે ઉપાધિ અત્યારે ‘વધારે દુઃખદાયક થાય તેાપણુ' થાડા વખતમાં ભાગવી લઈ પૂરી કરી નાંખવી –જેમ અને તેમ જલઠ્ઠી પતાવી દેવી ને વ્યવહારપ્રપંચથી શીઘ્ર છૂટી પરમા મા - પ્રકાશન માટે છૂટા થવું,— એ એમને લાંબી રાશે-ટ્વીધ દૃષ્ટિએ જોતાં શ્રેયસ્કર’-- શ્રેયકારી કલ્યાણકારી લાગ્યું છે.
માટે તે વિચારે છે. એ
હવે આ ઉપાધિ ગ્રહી તા સમાધિ કેમ રહેશે તે ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું ધમ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસ પરત્વે ન આવે તેા સારૂં.’ અત્રે ઉપાધિ મળ્યે પણ સમાધિ રાખવાના કીમિયા શ્રીમદે પાતા માટે શોધી કાઢ્યો છે કે- જ્યાંલગી આ ગૃહવાસસ્થિતિ છે ત્યાલગી આ કાળમાં ધર્મ સંબધી વધારે વાતચીત ન કરવી;' કવચિત્ પ્રસંગથી ધમ સંબંધી સાધારણ સહજસાજ વાતચીત કરવી પડે તેા ભલે, પણ ‘વધારે વાતચીત’- ધર્મ ઉપદેશક કે ધમ પ્રણેતારૂપે ઝાઝી વાતચીત ન કરવી, એવા શ્રીમા દૃઢ સ`કલ્પ ઉપર ટાંકેલી રાજનીશીની નોંધની જેમ આ નોંધમાં પશુ જણાઈ આવે છે. આમ વર્તાય તે જ આ ઉપાધિ આત્મમાધક ન થતાં સમાધિરૂપ થશે, એમ જ્યારે આ ઉપાધિ ગ્રહણ કરી ત્યારે શ્રીમદે માન્યું હતું. જેના આત્માના પ્રદેશે પ્રદેશે ધમ ધમ ને ધર્માંના જ ઉત્તમ સંસ્કાર સભૃત પડચા છે, ધર્મ જ જેના પરમ પ્રિયતમ વિષય છે અને ધર્મ જ જેના પ્રાણ છે—આત્મા છે, એવા ધર્મમૂત્તિ પુરુષને ધર્માંની
: