SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિવ્ય ન્યાતિના પ્રાદુર્ભાવ ૧૫ 6 ઈતિ–ભીતિ વ્યાપે નહિં. '; શ્રીપાળરાસમાં કહ્યું છે તેમ · પુણ્યવ'ત જ્યાં પગ ધરે, પદ પદ્મ ઋદ્ધિ રસાળ,’ એવેા સત્પુરુષોના સહજ પુણ્યપ્રભાવ હાય છે. હતા જ, શ્રી પંચાણભાઈ ના જન્મ સ. ૧૮૩૬માં થયા હતા. તેએ વવાણીઆ ૧૮૯૨માં આવ્યા, અને ત્યાં આવી તેમણે વહાણવટાનેા અને વ્યાજવટાના ધંધા આર્ચી. તે તથા તેમના સુશીલ પત્ની શ્રી ભાણુભાઈ સરલચિત્ત ભદ્રકૃતિ ભક્તિમાન અને વાત્સલ્યવાન્ હતા. કુલધર્મ સ્થાનકવાસી જૈન છતાં શ્રીપંચાણુભાઇ કૃષ્ણની ભક્તિ કરતા. તેમની પુત્રસંતતિ દુર્ભાગ્યે લાંબું જીવવા પામી નહિ. એટલે તેએ અપુત્ર તેા અને તે અપુત્રપણાના કારણે આછે ભાગ મળતાં ખાટું લાગવાથી તેમણે ઉપરોક્ત પ્રકારે મૂળ વતન છેડયુ હતું. એટલે પુત્ર માટેની તેમની ઝ ંખના એર જોરશેારથી વધી ગઈ. તેમની પુત્રષણા એટલી બધી તીવ્ર ખની ગઈ કે તેઓએ કેાઈની સૂચનાથી વવાણીઆથી એક ગાઊ દૂર આવેલ ‘રવીચી' માતાની માનતા માની ને લાભાંતરાય કના દૂર થવાથી સુભાગ્યે તે પુત્રપ્રાપ્તિથી ક્ળવતી પણ મની, એટલે તેના નિમિત્તે આમ અનવા પામ્યું એમ સમજી ‘રવીચી' માતાના સ્મરણાર્થે તે પુત્રનું નામ ‘સ્વ” પાડયું. તે રવજીભાઈ ના જન્મ સં. ૧૯૦૨માં થયા. અનુક્રમે યુવાન વય થતાં સૌજન્યમૂર્તિ યાર્દ્ર હૃદયવાળા ભદ્રાત્મા *વજીભાઈ એ પિતાના ધંધાનું કાર્ય ઉપાડી લઈ ન્યાયનીતિપરાયણપણે સંભાળવા માંડયું, અને તેમના લગ્ન માળીયાના ખાનદાન રાઘવજી શાહની સુપુત્રી દેવબાઈ સાથે થયા. દેવબાઈ થયા નામા તથા મુળા:તેમના નામ પ્રમાણે ગુણવાળા સાક્ષાત્ દેવી સમાન દિવ્યા હતા; સ્વભાવે સરલતાની અને ભદ્રતાની મૂર્તિ તથા વાત્સલ્યના ભંડાર હતા; સહજ સ્વભાવે ધમ પ્રત્યે અભિરુચિવાળા સુશીલ અને વિનયાદિગુણસંપન્ન હતા. વિનયમૂર્તિ શ્રી દેવભાઈએ પેાતાના સાસુ–સસરાની સેવા ઘણી ભક્તિથી કરી હતી, તેની એકનિષ્ઠ સેવાથી બન્ને ગુરુજને અતિ પ્રસન્ન રહેતા અને સંતુષ્ટ થઈ અંતર્થી શુભાશિક્ આપતા. ગામલાક કહે છે કે સાસુસસરાની આવી અનન્ય સેવાભક્તિના પ્રભાવે અને તેમની શુભાશિષ્ઠી દેવબાઈને આવું શ્રીમદ્ જેવું દિવ્ય પુત્રરત્ન સાંપડયું. સ’. ૧૯૨૪ના કાર્ત્તિકી પૂર્ણિમાના પુણ્યદિને દેવભાઈએ દિવ્યાત્મા રાજચંદ્રની જનની બનવાનું મહાભાગ્ય પ્રાપ્ત કરી પુત્રવતીએામાં અગ્રગામિપદ પ્રાપ્ત કર્યું. ખરેખર ! અસાધારણ અતિશયવત શક્તિવાળા મહાપુરુષાની જનની તા કાઈક જ હાય છે. *શ્રી રવજીભાઈ દયાળુ હૃદયવાળા હતા. દીન દુઃખી પ્રત્યે તેમને ખૂબ દયા આવતી, તેમને ભેાજનવસ્ત્ર વગેરે આપતા; તેમજ સાધુસ ંત કીર પ્રત્યે પણ તેમને ઘણી આસ્થા હતી, તેમની સેવા-ભક્તિ ઊઠાવતા, ભેાજનાદિ કરાવતા. વવાણીઆમાં ત્યારે એક આલિયા સંત કીર હતા, તેની રવજીભાઈ એ ત્રણ વર્ષ સુધી ખૂબ સેવાભક્તિ ઊઠાવી, પ્રતિનિ તેના માટે ભાજનાદિ લઈ જતા. તે એલિયા સંતે જતી વખતે રવજીભાઈ ને ભવિષ્ય ભાખેલુ કે તને એક મહાપ્રતાપી પરમ ભાગ્યશાળી પુત્ર થશે ને તે ૭૫ વરસને થશે. આમાંની જન્મની વાત સાચી પળી, પશુ દી આયુષ્યની વાત ન પળા, એ વાતને રવજીભાઈના મનમાં વસવસેા રહી ગયા. આ સર્વ હકીક્ત રવજીભાઈ પાતે ઘણાને કહેતા, અને તેમની પાસેથી કર્ણાપક આ વાત ચાલી આવે છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy