________________
૫૦૫
સત્ અને સતની પ્રાપ્તિના મા સજીવનમૂર્ત્તિ સદ્ગુરુ એટલે તેમની ભવતૃષ્ણા બૂઝાતી નથી, અને તે મૃતપણાને જ પામે છે, અર્થાત્ જન્મ મરણુપર'પરા કર્યાં જ કરે છે, તેના જન્મમરણના છેડા આવતા નથી.
"
માટે આ ભવતૃષ્ણા જેને મૂઝવવી હાય ને અમૃતતા પામવી હોય તેણે ગુરુગમને આશ્રય કરવા જ જોઈએ. એટલે જ ત્રણે કાળમાં ગુરુગમ વિના માર્ગોની પ્રાપ્તિ ન થાય, એ ત્રિકાલાબાધિત વસ્તુ શ્રીમદ્, · બિના નયન પાવે નહિં, બિના નયનકી ખાત એ અમૃત પક્તિથી શરૂ થતા અમર કાવ્યમાં ડિંડિમ નાદથી ઉઘાષે છે : · બિના નયન ’– નયન વિના–સદ્ગુરુની દોરવણી વિના અથવા સાચા ભાવયેાગી સદ્ગુરુએ અપેલ ચેાગદષ્ટિરૂપ દિવ્યચક્ષુ વિના, બિના નયનકી બાત'–ચ ચક્ષુને અગેાચર ને દિવ્ય જ્ઞાનચક્ષુને ગમ્ય વાત પામે નહિં; આત્મજ્ઞાન–સમદર્શિતા આદિ સાચા સદ્ગુરુલક્ષણુસ'પન્ન આત્મજ્ઞાની વીતરાગ સદ્ગુરુના ચરણને જે સેવે-ઉપાસે, તે તે બિના નયનકી બાત' સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ આત્મઅનુભવથી પામે. જો ‘બ્યાસની’–તૃષાની ‘ભૂઝી’–બૂઝવવું ઈચ્છે છે, સત્તત્ત્વદશ`નની તરસ ખૂઝવવા ચાહે છે, તે તે ખૂઝવવાની—તે તત્ત્વદર્શીનની તૃષા છીપાવવાની રીત છે, અને તે એ છે કે-ગુરુગમ વિના તે પામે નહિં એ જ અનાદિની સ્થિતિ છે, પાવે નહિં ગુરુગમ બિના, ચેહી અનાદિ સ્થિત’; ત્રણેકાળમાં ગુરુગમથકી જ આ સત્તત્ત્વદર્શનના માર્ગ પ્રાપ્ત થાય એમ ત્રિકાલાબાપિત સ્થિતિ છે, ત્રણે કાળમાં ન ફરે એવી અખંડ નિશ્ચયવાર્તા છે. આ જે કહ્યું તે કાંઈ કલ્પના નથી, કે આ કાંઈ ‘ વિભંગ ’–વિપરીત મિથ્યા ‘ભંગ’–પ્રકાર નથી, કારણ કે તથારૂપ ગ્યતાવાળા કંઈક ચેાગીપુરુષાએ આ પંચમકાળમાં પણ આ અભંગ-અખંડ વસ્તુ-આત્મવસ્તુ દેખી છે—આત્માનુભવપ્રત્યક્ષથી દીઠી છે. આમ વસ્તુસ્થિતિ છે, એટલે તું બીજાને ઉપદેશ દેવાની વાત છેાડી દે, પ્રથમ તું પાતે જ ઉપદેશ લેવાની વાત કર, કારણ કે ‘તે’— આત્માનુભવપ્રત્યક્ષ જ્ઞાનીના દેશ-અનુભવક્ષેત્રપ્રદેશ સČથી ન્યારી-જૂદો છે, કંઈક એર જ છે, અગમ છે. જપ-તપ અને વ્રત આદિ સ` ત્યાં લગી ભ્રમરૂપ છે કે જ્યાંલગી સંતની અનુપમ કૃપા પ્રાપ્ત નથી થઈ, અને આ તેા અનુપમ સ ંતકૃપાથી પ્રાપ્ત થયેલ વસ્તુની વાત છે, પાયાકી યહ બાત હૈ' અને અમે પણ અનુપમ સંતકૃપાથી પ્રાપ્ત આ • પાયાકી યહ ખાત’—આત્માનુભવથી પ્રાપ્ત કરેલ વસ્તુની આ અનુભવસિદ્ધ વાત કહીએ છીએ. માટે તું નિજછંદને-સ્વચ્છ ંદને છેડ,— નિજ છંદનકા ડ્રાડ' અને ‘પીછે લાગ સત્પુરુષકે’-સત્પુરુષને પીછે લાગ, સત્પુરુષને પીછે પકડ, સત્પુરુષના પીછે ન છોડ-કેડા ન મૂક, તે તું સવ બંધન તેાડ,—તેા સખ ખંધન તેાડ.' ગુણુગણુગુરુ ગુરુના ગુરુગમની ગૌરવગાથા ગાતા—ગુરુગમના અનન્ય મહિમા સ'કીર્તન કરતા પરમગુરુ જગદ્ગુરુ શ્રીમદ્ના જગને આ અમર સંદેશો આ રહ્યો
-૬૪
બિના નયન પાવે નહિં, મિના નયનકી ખાત; સેવે સદ્ગુરુકે ચરન, સે। પાવે સાક્ષાત. ભૂઝી ચહુત જો પ્યાસકા, હૈ મૂત્રનકી રીત; પાવે નહિં ગુરુગમ ખિના, ચેહી અનાદિ સ્થિત.