________________
૫૦૬
અધ્યાત્મ રાજયક
ચેહી
નહિ' હૈ કલ્પના, ચેહી નહિ વિભ`ગ; કઈ નર પંચમ કાળમે', દેખી વસ્તુ અભંગ. નહીં કે તું ઉપદેશ, પ્રથમ લેહિ ઉપદેશ; અગમ હૈ, વા જ્ઞાનીકા દેશ. વ્રતાદિ સખ, તહાં
લગી ભ્રમરૂપ;
સખસે ન્યારા જપ તપ આર જહાં લગી નહીં સંતકી, પાઇ કૃપા અનૂપ. પાયાકી એ માત હૈ, નિજ છ ંદનકા છેડ; પીછે લાગ સતપુરુષકે, તમ સખ બંધન તાડ.’
પ્રકરણ છેાંતેરમું
મુમુક્ષુઓને માર્ગદર્શન : આત્મા અમૃતપાન
આત્મા અમૃતપાન જેણે માધ્યું રે, સત્ય'નું સત્તત્ત્વ જેણે શેાધ્યું રે. -સ્વરચિત
શ્રીમદ્નના અધ્યાત્મજીવનના ત્રણે તમામાં—આદિથી તે અંત સુધી અનેક મહાનુભાવ મુમુક્ષુએ શ્રીમના પરિચયમાં આવ્યા હતા, થાડા-ઘણુંા સત્સંગલાભ પામ્યા હતા, તેઓને શ્રીમદ્દે તેમની યાગ્યતા પ્રમાણે યથાયેાગ્ય સમ્યક્ માભ્રંશન આપ્યું હતું. તેનું અત્ર સામાન્યસારસ દોહરૂપ-સમુચ્ચયરૂપ (Collective) દિગ્દર્શન મુખ્યપણે તેમના જ શબ્દોમાં આ પ્રકરણમાં કરશું. હું દેહ નથી, હું આત્મા છું ને મ્હારે જે કાંઈ કરવું છે તે કેવલ એક શુદ્ધ આત્માથે જ–આત્મકલ્યાણાર્થે જ કરવું છે, એ મુખ્ય લક્ષ્ય પ્રત્યે જીવની આત્મદૃષ્ટિ કેન્દ્રિત કરાવી શ્રીમદ્દે સત્ર આ આત્મા કેમ સધાય તેનું જ સુમુક્ષુઓને માગ દ”ન કર્યુ છેઃ
એવા એક જ પદાર્થ પરિચય કરવા ચેાગ્ય છે કે જેથી અનંત પ્રકારના પરિચય નિવૃત્ત થાય છે; તે કયેા ? અને કેવા પ્રકારે ? તેના વિચાર મુમુક્ષુએ કરે છે. (અ’. ૨૭૧). આત્માને એળખવા હાય તે। આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. (અ.૮૫). દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહના ોનાર, જાણનાર આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. (અ. ૪૨૫).દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દ્વેષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદ્મિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય ત્રીજા કોઇ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સ` જ્ઞાનીપુરુષાને લાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રત્યેાજનરૂપ છે. તેના સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણુવું કે