SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન : ‘ ૩૭ વિનનું અમૃત' પણ ખરેખરો મુમુક્ષુ આ કહ્યો તે સસમંત મેાક્ષમાગ સાધશે, તેના જન્મ અલ્પ છે. છેડી મતદશન તણા, આગ્રહ તેમ વિલ્પ કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અપ.’ આ જે કહ્યો તે માગ હોય, તા એમાં જાતિ-વેષને કાઇ પણ લે છે નહિં; તે માને જે કોઇ સાધે છે, તે મુક્તિ પામે છે, એમાં ઉંચ નીચ આદિ કાઈ પણ ભેદ્ય નથી. આવા આ સસ'મત અવિરાધ મેાક્ષમાગની પ્રાપ્તિના સાંગે।પાંગ સકલ અવિકલ ક્રમ આ શાસ્ત્રકારે સર્વ જ્ઞાનીઓની સાક્ષીના અનુપમ નિશ્ચયખળ સહિતપણે અત્ર આ પ્રકારે પ્રકાસ્યા છે :~ કષાયનું ઉપશાંતપણું, માત્ર મેાક્ષ સિવાય બીજી અભિલાષા નહિં, સંસાર પ્રત્યે ખેદ (અંતરંગ વૈરાગ્ય) અને અંતરૂમાં દયા, આ ગુણ જેના આત્મામાં હાય, તે સાચા ‘જિજ્ઞાસુ' કહેવાય. આવા જિજ્ઞાસુ જીવને સદ્ગુરુના એધનું શ્રવણ થાય તે તે સમકિતને પામે ને અંતોષમાં વતે` અને પછી મત-દનના આગ્રહ ત્યજી જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. એટલે પછી નિજસ્વભાવના અનુભવ લક્ષ ને પ્રતીતિ જ્યાં વર્તે છે અને વૃત્તિ આત્મસ્વભાવમાં વહે છે, એવું પરમાથ - સમકિત પ્રાપ્ત થાય. તે સમકિત વધતી જતી ધારાથી વધુ માન થઈ મિથ્યાભાસ ટાળે અને સ્વભાવસમાધિરૂપ ચારિત્રના ઉત્ક્રય થાય ને વીતરાગ પદે વાસ હાય, એટલે કેવળ નિજસ્વભાવનું અખંડ જ્ઞાન જ્યાં વર્તે છે એવું કેવલજ્ઞાન પ્રગટે અને દેહુ છતાં દેહાતીત એવી નિર્વાણ દશાને અનુભવ થાય. • કેવળ નિજસ્વભાવનું અખડે તે જ્ઞાન; કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણુ.' આમ ક્રોડા વર્ષનું સ્વપ્ન હેાય, તે પણ જાગ્રત થતાં તરત જ સમાય છે, તેમ અનાદિના વિભાવ પણ આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. તાત્પર્યં કે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિરૂપ દેહાધ્યાસ છૂટે, તા આત્મા કર્માંના કર્તા પણ નથી અને લેાક્તા પણ નથી,એ જ ધના મમ છે, ને એ જ ધમથી મેાક્ષ છે. સવ જ્ઞાનીઓના નિશ્ચય અત્ર આવીને સમાય છે. આવા આ પરમ નિશ્ચયરૂપ છ પદના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનન્યભાવપૂર્ણ ગુરુશિષ્યસંવાદથી અપૂર્વ નિશ્ચય કરાવ્યા છે,—જેના સારભૂત આશય ઉપરમાં કહ્યો છે. આ અવનિના અમૃતસમી આ આત્મસિદ્ધિના કોઁ પુરુષ, આ છ પદ્મ અંગેની તલસ્પર્શી મીમાંસા કરતા પ્રસિદ્ધ છ પન્નુના પત્રમાં છેવટે આ છ પદ્મના મહિમાતિશય પ્રકાશતું કાટ્કીણુ વચન પ્રકાશ્યું છે કે—આ છ પદ અત્યંત સદેહુ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણુ કયુ" છે. એ છ પદના વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવના અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદ્મની જ્ઞાની પુરુષાએ દેશના પ્રકાશી છે દશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે.’ - ષટ દન જિન અંગ તે, ષટ પદ્મમાંહિ શેષ ! મત આગ્રહ ત્યજી સદા, મેાક્ષમાગ અવિરાધ સ્વપ્ન 24-20
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy