________________
અધ્યાત્મ રાજથ
જેહ મુમુક્ષુ ષપદો, ષ૫દમાંહિ રમત;
સમ્યગ્દર્શન પામી તે, આત્મસિદ્ધિ વરત.’—( સ્વરચિત )
આ છ પદ્મની મૂળ અમૃતવાણી અત્ર સ્થળ સ કાચથી અવતારવાજેટલે અવકાશ નથી, છતાં છઠ્ઠા પટ્ટની પૂર્ણાહુતિમાં માગ`પ્રાપ્તિના ઉપરોક્ત સાંગેાપાંગ સકલ અવિકલ ક્રમ પ્રકાશતી આ દિવ્ય અમૃતવાણીનું જન્ય ઉદ્દેધન આ રહ્યું— કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર યા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્દગુરુધ; તા સામે સમકિતને, તે અંતર્ શાક, મતદાન આમહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ્દે ન પક્ષ. વર્તે નિજ સ્વભાવના, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વમાન સમકિત થઈ, ઢાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રના, વીતરાગ પદ્મ વાસ. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહુ છતાં નિર્વાણ, કાઢિ વર્ષનું સ્વ× પણ, જાગ્રત થતાં સમાય; તેમ (વભાવ અનાદિના, જ્ઞાન થતાં દૂર થાય. છૂટે દેહાધ્યાસ તા, નહિ કર્યાં તું ક; નહિ ભાક્તા તું તેહના, એ જ ધર્મના મ એ જ ધર્મથી માક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ; અન ત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ યુદ્ધ ચૈતન્યઘન, સ્વયંન્ત્યાતિ સુખધામ; બીજી' કહીઁએ કેટલું ? કર વિચાર તા પામ નિશ્ચય સર્વે જ્ઞાનીના, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય.
૩૪
આમ ષપદનું ઉધન કરતા સદ્ગુરુના આ ઉપદેશામૃતથી પ્રતિધ પામતાં શિષ્યને મેધમીજની પ્રાપ્તિ થાય છે, તેના પરમ આત્મઉલ્લાસમાં તે મેલી ઊઠે છે— સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાંહિ લઘું, દૂર થયું અજ્ઞાન.' ઇ. સહેજ અતરાગાર દ્વારા હૃદયમાં સ્થિર થયેલે ઉક્ત ષપદના આપ સક્ષેપમાં વ્યક્ત કરે છે; અને આવા અનંત ઉપકારી કરુણાસિંધુ સદ્ગુરુના અમાપ ઉપકાર પ્રત્યે કૃતજ્ઞપણે અહેાભાવ દર્શાવતા, સદ્ગુરુચરણે આત્માપણુ-સર્વાપણુ કરી આત્માનું નૈવેદ્ય ધરે છે અહા ! અહેા ! શ્રી સદ્ગુરુ ! કરુણાસિંધુ! આ પામર પર આપે અહા ! અહા ! પરમ ઉપકાર કર્યાં! આવા અનન્ય ઉપકારી આપ પ્રભુના ચરણે હું શું ધરૂ ? આત્માથી ખીજી બધી વસ્તુ હીન-ઉતરતી છે ને આ આત્મા તે આપ પ્રભુએ જ મને આપ્યા છે. માટે આત્માપણુ વડે આ આત્માનું નૈવેદ્ય આપના